SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ८८८ • (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ચાલો, બુદ્ધિધનુની ગોશાળામાં પ્રવેશીએ ૭ ૧૨. નયલતાની અનુપ્રેક્ષા જ્ઞ ૧. ગુરુપૂજનનું સ્વરૂપ સમજાવો. ૨. માતાપિતાની મિલ્કત સંતાન ભોગવે શા માટે નહિ ? તે સમજાવો. ૩. પૂર્વસેવા કરનારને નમસ્કાર કરવામાં શું વિધિ છે ? તે સમજાવો. ૪. પૂર્વસેવા કરનારની ચિત્તદશા કેવા પ્રકારની હોય છે ? ૫. શેષ સદાચારો કયા કયા બતાવેલા છે ? તે લખો. લોકનિંદાભીરૂતા એટલે શું ? આદિધાર્મિકજીવ મરી જવું પડે તેવા સંયોગમાં પણ શું શું ન કરે ? ૭. અપુનર્બંધક જીવનું કર્તવ્ય શું છે ? ૬. ૮. પાદકૃચ્છ તપની વિધિ લખીને કૃચ્છ શબ્દનો અર્થ જણાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. ગુરુવર્ગરૂપે કોણ કોણ માન્ય છે ? ૨. ૩. માતા-પિતાનાં આસન વગેરે વાપરવામાં શું દોષ લાગે ? દાનપાત્ર કોને કહેવાય ? ૪. ૫. દીનાદિવર્ગ કોને કહેવાય ? ૬. સુદાક્ષિણ્ય અને દયાળુતા કોને કહેવાય ? ૭. નમ્રતાનો અર્થ જણાવો. જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ કોને કહેવાય ? ૮. સંતાપનકૃચ્છ તપની વિધિ લખો. ૯. મોક્ષ એટલે શું ? લૌકિક દેવો પ્રત્યે સાંપરાયિક કર્મબંધ ૧૦. મોક્ષમાં એકાંતે સુખ કેમ છે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ૨. ૩. ૪. સજ્જનોની કૃપાને પાત્ર બને તેવા જીવો ૫. લોકનિંદાભય કહેવાય છે. (સદાચાર, દુરાચાર, આચાર) ૬. નિઃસ્વાર્થભાવે બીજાનાં દુઃખોને દૂર કરવાની ઈચ્છા એ ............... કહેવાય.(દયાળુતા, કૃપણતા, સુદાક્ષિણ્ય) જીવ પોતાનાં કુળાચારનું પાલન કરે છે. (આદિધાર્મિક, સજ્જન, દુર્જન) ૭. ૮. આપત્તિમાં દીનતાનો અભાવ એ કહેવાય છે. (સદાચાર, સાધ્વાચાર, સાહસિકતા) Jain Education International માતા-પિતા હાજર હોય તો અવશ્ય • ........ વંદનાદિ કરવા જોઈએ. (ત્રિકાળ, એકવા૨, બેવાર) ન જોઈએ. (દ્વેષ, અદ્વેષ, દર્શનબુદ્ધિ) ગુણઠાણે નથી. (૯, ૧૦, ૧૪) કહેવાય. (કૃપણ, દાનવીર, સાધુ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004940
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 3
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages358
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy