________________
८८८
•
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
ચાલો, બુદ્ધિધનુની ગોશાળામાં પ્રવેશીએ
૭ ૧૨. નયલતાની અનુપ્રેક્ષા જ્ઞ
૧. ગુરુપૂજનનું સ્વરૂપ સમજાવો.
૨.
માતાપિતાની મિલ્કત સંતાન ભોગવે શા માટે નહિ ? તે સમજાવો. ૩. પૂર્વસેવા કરનારને નમસ્કાર કરવામાં શું વિધિ છે ? તે સમજાવો. ૪. પૂર્વસેવા કરનારની ચિત્તદશા કેવા પ્રકારની હોય છે ?
૫.
શેષ સદાચારો કયા કયા બતાવેલા છે ? તે લખો. લોકનિંદાભીરૂતા એટલે શું ? આદિધાર્મિકજીવ મરી જવું પડે તેવા સંયોગમાં પણ શું શું ન કરે ? ૭. અપુનર્બંધક જીવનું કર્તવ્ય શું છે ?
૬.
૮. પાદકૃચ્છ તપની વિધિ લખીને કૃચ્છ શબ્દનો અર્થ જણાવો.
(બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો.
૧. ગુરુવર્ગરૂપે કોણ કોણ માન્ય છે ?
૨.
૩.
માતા-પિતાનાં આસન વગેરે વાપરવામાં શું દોષ લાગે ? દાનપાત્ર કોને કહેવાય ?
૪.
૫.
દીનાદિવર્ગ કોને કહેવાય ?
૬. સુદાક્ષિણ્ય અને દયાળુતા કોને કહેવાય ?
૭. નમ્રતાનો અર્થ જણાવો.
જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ કોને કહેવાય ?
૮. સંતાપનકૃચ્છ તપની વિધિ લખો.
૯. મોક્ષ એટલે શું ?
લૌકિક દેવો પ્રત્યે
સાંપરાયિક કર્મબંધ
૧૦. મોક્ષમાં એકાંતે સુખ કેમ છે ? (સી) ખાલી જગ્યા પૂરો.
૧.
૨.
૩.
૪. સજ્જનોની કૃપાને પાત્ર બને તેવા જીવો
૫.
લોકનિંદાભય
કહેવાય છે. (સદાચાર, દુરાચાર, આચાર)
૬. નિઃસ્વાર્થભાવે બીજાનાં દુઃખોને દૂર કરવાની ઈચ્છા એ ............... કહેવાય.(દયાળુતા, કૃપણતા, સુદાક્ષિણ્ય) જીવ પોતાનાં કુળાચારનું પાલન કરે છે. (આદિધાર્મિક, સજ્જન, દુર્જન)
૭.
૮.
આપત્તિમાં દીનતાનો અભાવ એ
કહેવાય છે. (સદાચાર, સાધ્વાચાર, સાહસિકતા)
Jain Education International
માતા-પિતા હાજર હોય તો અવશ્ય
•
........
વંદનાદિ કરવા જોઈએ. (ત્રિકાળ, એકવા૨, બેવાર) ન જોઈએ. (દ્વેષ, અદ્વેષ, દર્શનબુદ્ધિ) ગુણઠાણે નથી. (૯, ૧૦, ૧૪)
કહેવાય. (કૃપણ, દાનવીર, સાધુ)
For Private & Personal Use Only
www.jainelibrary.org