SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતજ્ઞતા ભવાભિનંદી ગાલવઋષિ ૨. ૩. ૪. મલ ૫. દિદક્ષા ૬. ગુરુપૂજન ૭. ગુરુ ૮. દાનપાત્ર સિંહાવલોકન * ૧૨. પૂર્વસેવા બત્રીસીનો સ્વાધ્યાય (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. યોગની પૂર્વસેવા કોને કહેવાય ? ૨. દેવપૂજનનું સ્વરૂપ સમજાવો. ૩. ચારિસંજીવની ચારણ ન્યાય સમજાવીને તેનું ફળ સમજાવો. ૪. પૂર્વસેવારૂપે દાનનું સ્વરૂપ સમજાવો. ૫. ચાન્દ્રાયણ તપની વિધિ જણાવો. ૬. પાપસૂદન તપને દૃષ્ટાંતસહિત સમજાવો. ૭. ૮. ભવાભિનંદી જીવને મુક્તિદ્વેષ કેમ છે ? તેનાથી પ્રેરાઈને તે શું બોલે છે ? યોગ અને કષાય નામની આત્માની યોગ્યતા એ જ મલસ્વરૂપે કેમ માન્ય છે ? સહજમલની અલ્પતાથી શું થાય છે ? ૯. (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. Jain Education International · • ........ વ્યક્તિની અપેક્ષાએ કર્મબંધ મુક્તિદ્વેષ યોગની પૂર્વસેવા સદાચાર સાધુવેશધારી સંસા૨સિક કર્મબંધયોગ્યતા ભવબીજ ૯. કાચુ કેળું (સી) ખાલી જગ્યા પૂરો. અલ્પભાષિતા ૧. ૨. મહિનાના ઉપવાસને નામનો તપ કહે છે. (મૃત્યુઘ્ન, મહાકૃચ્છ, કૃચ્છ) ૩. માતાપિતાની મિલકત ભોગવવાથી તેમના મરણનું થાય. (કરણ, કરાવણ, અનુમોદન) ૪. સાધુવેશધારી જીવો કહેવાય. (દાનયોગ્ય, દાનપાત્ર, કરુણાપાત્ર) ૫. જેમ જેમ કષાય વધે તેમ તેમ વધે છે. (કર્મબંધ, કર્મક્ષય, કર્મોદય) ૬. એ સર્વસંસારી અને મુક્ત જીવોમાં સાધારણ છે. (ભવ્યત્વ, જીવત્વ, કર્મત્વ) છે. (અનાદિ, સાદિ, અનંત) ૭. ૮. યોગ્યતાના પરિપાકમાં દૃષ્ટાન્ત આપેલ છે. (પાકુ કેળું, કાચુ કેળું, કાચી કેરી) ૯. કર્મબંધ સ્વરૂપ કાર્ય પ્રત્યે આત્મગત ..... ને તેનું નિયામક માનવામાં આવે છે. (અયોગ્યતા, યોગ્યતા, દોષતા) અચરમાવર્તકાળ માતા-પિતા છે. (કુલાચાર, સદાચાર, લોકાચાર) ******.. ८८७ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004940
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 3
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages358
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy