SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૬ • મુદેવોત્તરે મુત્તિરાય: • ત્રિશિ-૨૨/રૂર તેષસ્થામાવરૂત્વાકષબ્રી' વ દિશા તતઃ ક્ષિs માત્રાતઃ પરમાનન્દસમવ: રૂરી 'द्वेषस्य'ति । अद्वेषश्च द्वेषस्याऽभावरूपत्वादेक एव हि । अतो न तेन योगिभेदोपपत्तिरित्यर्थः । फलभेदेनाऽपि भेदमुपपादयति- ततो = मुक्तिरागात् क्षिप्रं = अनतिव्यवधानेन, अतो = मुक्त्यद्वेषात् (= क्रमात् च) क्रमेण = मुक्तिरागाऽपेक्षया बहुद्वारपरम्परालक्षणेन परमानन्दस्य = निर्वाणसुखस्य સમવ: (= પરમાનન્દસમવ:) Yરૂરી | તિ પૂર્વસેવાદાત્રીશા ||૨|| ननु योगिनां नवधात्वेऽपि मुक्त्यद्वेषस्य मुक्तिरागरूपत्वोपगमे किं वाधकम् ? मुग्धशङ्कामपाकर्तुમાદ “હેપચેતિ | અતઃ = મુવચપચૈવવિધત્વા ન તેન = નૈવ મુક્ષ્યવેગ નવધા યોનિમેટ્રોપपत्तिः । फलभेदेनाऽपि = फललाभकालभेदेनापि यद्वा नयमतभेदतः फललाभकालभेदप्रयुक्तफलभेदेनाऽपि । परमानन्दस्य = निर्वाणसुखस्य = चरमावर्तचरमक्षणानन्तरभावि-चरमपरमपदप्राप्यानन्दस्य सम्भवः शिष्टમતિરાદિતતિ શમ્T૧૨/રૂરી. अभव्यादिपरावृत्ता, चरमावर्त्तकसम्भवा । व्याख्याता पञ्चधा पूर्व-सेवा स्वाऽन्याऽऽगमाऽन्वयैः ।।१।। इति मुनियशोविजयविरचितायां नयलतायां पूर्वसेवाद्वात्रिंशिकाविवरणम् ।।१२।। ગાથાર્થ :- અષ તો ષના અભાવસ્વરૂપ હોવાથી એક સરખો જ છે. મોક્ષરાગથી જલ્દી મોક્ષનો સંભવ છે. જ્યારે મુક્તિઅદ્વેષથી કાળક્રમે મોક્ષનો સંભવ છે. (૧૨/૩૨) ટીકાર્થ - મુક્તિઅષ = મોક્ષ પ્રત્યે દ્વેષનો સર્વથા અભાવ. (અભાવ તો સર્વ દેશ-કાળ-અવસ્થામાં એકસરખો જ હોય છે. ઘટાભાવ જંગલમાં જુદો, મકાનમાં જુદો, શિયાળામાં જુદો, ઉનાળામાં જુદો, ગરીબીમાં જુદો, શ્રીમંત દશામાં જુદો- એવું નથી. તમામ દેશ-કાળ-દશામાં ઘટાભાવનું સ્વરૂપ સમાન જ છે. તેમ તમામ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં મુક્તિઅષનું સ્વરૂપ એક જ છે. બદલાતું નથી.) આમ મુક્તિઅદ્વેષ મુક્તિવિષયકષાભાવસ્વરૂપ હોવાથી એક જ છે. તેથી મુક્તિએષ દ્વારા યોગીના ઉપરોક્ત નવ પ્રકારના ભેદ પડી ન શકે. તેથી યોગીના નવ ભેદમાં જે “સંવેગ' શબ્દનો ઉલ્લેખ છે તેનાથી મુક્તિદ્વેષ નહિ પણ મુક્તિરાગ જ લેવો- આ વાત ધ્યાનમાં રાખવી. વળી, ફળભેદ દ્વારા પણ મુક્તિષ અને મુક્તિરાગ વચ્ચે ભેદની સિદ્ધિ ગ્રંથકારશ્રી કરે છે. મુક્તિરાગથી બહુ ઓછા કાળમાં પરમાનંદમય મોક્ષ સંભવે છે. જ્યારે મુક્તિરાગની અપેક્ષાએ ઘણા ભવોની પરંપરા દ્વારા મુક્તિઅદ્વેષથી મોક્ષ સુખ સંભવે છે. (૧૨) ૩૨) વિશેષાર્થ:- મુક્તિરાગ અને મુક્તિઅદ્વેષ - આ બન્ને જો એક જ હોય તો મુક્તિરાગ દ્વારા મોક્ષસુખની પ્રાપ્તિ અને મુક્તિઅદ્વેષ દ્વારા મોક્ષસુખની પ્રાપ્તિમાં કાળભેદ પડવો ન જોઈએ. પરંતુ હકીકત એ છે કે મુક્તિરાગ દ્વારા મોક્ષસુખની પ્રાપ્તિ જેટલા કાળમાં થાય છે તેના કરતાં ઘણા મોટા કાળ વિલંબ પછી મોક્ષસુખલાભ મુક્તિષ દ્વારા થાય છે. જો તે બન્ને એક જ હોય તો તે બેમાંથી કોઈના પણ માધ્યમથી જીવનો મોક્ષ એકસરખા સમયે જ થવો જોઈએ. ફળભેદ સામગ્રીભેદ વિના સંગત ન થઈ શકે. કાળભેદ આધારિત ફળભેદ પ્રસિદ્ધ હોવાથી મુક્તિઅદ્વેષ અને મુક્તિરાગને એકબીજાથી જુદા માનવા જરૂરી છે. (૧૨/૩૨) ૨. હૃસ્તા ‘' ત્યશુદ્ધ: 8: | ૨. મુદ્રિતપ્રતો દસ્તાકર્ષે ર ' ત TA: | પર ચાલ્યાનુસારેખ ‘તત:' તિ ભવિતવ્યના દસ્તાવજોરે ૪ “અત્રવિર મેળા' શુદ્ધ: Tટ: | રૂ, મુદ્રિતપ્રતો ‘મચાળ' ત્યશુદ્ધ: 4: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004940
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 3
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages358
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy