SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ १३- मुक्त्यद्वेषप्राधान्य द्वात्रिंशिका ( તેરમી બત્રીસીની પ્રસાદી ) रागसामग्र्यां द्वेषानवकाशात् ।।१३/४/८९७ ।। રાગની સામગ્રીમાં દ્વેષ હોવાની કોઈ શક્યતા નથી. मुक्तौ च मुक्त्युपाये च मुक्त्यर्थं प्रस्थिते पुनः । यस्य द्वेषो न तस्यैव न्याय्यं गुर्वादिपूजनम् ।।१३/५/८९९।। મોક્ષ, મોક્ષઉપાય અને મુક્તિ માટે આરાધના કરવા નીકળેલા સાધકો પ્રત્યે જેને દ્વેષ ન હોય તેનું જ ગુરુપૂજન વગેરે ઉચિત છે. गुरुदोषवत: स्वल्पा सत्क्रियाऽपि गुणाय न ।।१३/६/९०० ।। મોટા દોષમાં રાચતા જીવોની અત્યંત અલ્પ ધર્મક્રિયા સારી હોય તો પણ આત્મકલ્યાણ માટે થતી નથી. मुक्त्यद्वेषान्महापापनिवृत्त्या यादृशो गुणः । गुर्वादिपूजनात् तादृक् केवलान्न भवेत् क्वचित् ।।१३/७/९०१ ।। મહાપાપ રવાના થવાથી મુક્તિઅષથી જેવો આત્મિક લાભ થાય છે તેવો લાભ ફક્ત ગુરુપૂજન વગેરેથી કયારેય થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004940
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 3
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages358
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy