SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ વિમેવ સૈનુષ્ઠાન વર્નામેન મિતે સારૂ/૮/૨૦૨ના અનુષ્ઠાનને કરનાર જીવ(ની ભૂમિકા) બદલાઈ જવાથી બાહ્ય દૃષ્ટિએ એક સરખું જણાતું અનુષ્ઠાન બદલાઈ જાય છે. चतुर्थं चरमावर्ते प्रायोऽनुष्ठानमिष्यते ।।१३/१६/९१४ ।। ચરમાવર્તકાળમાં પ્રાયઃ તહેતુ નામનું ચોથું અનુષ્ઠાન જ શાસ્ત્રકારોને માન્ય છે. સવનુષ્ઠાનરા તીવ્રપાપક્ષાત્ ભવતિ સારૂ/રર/૧રરા તીવ્ર પાપકર્મનો ક્ષય થવાથી સદનુષ્ઠાનનો રાગ પ્રગટે છે. धारालग्नः शुभो भाव एतस्मादेव जायते । अन्तस्तत्त्वविशुद्ध्या च विनिवृत्ताग्रहत्वतः ।।१३/२६/९२९ ।। મુક્તિઅષથી જ ધારાબદ્ધ શુભ ભાવ જન્મે છે. કારણ કે તેના નિમિત્તે અન્તઃકરણની વિશુદ્ધિ થવા દ્વારા કદાગ્રહની નિવૃત્તિ થાય છે. પ્રસન્ન યિત્વે ચૈતઃ શ્રદ્ધયા ગાઉરૂ/રૂ૦/રૂપા ધર્મક્રિયારાગથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા દ્વારા મન પ્રસન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004940
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 3
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages358
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy