________________
વિમેવ સૈનુષ્ઠાન વર્નામેન મિતે સારૂ/૮/૨૦૨ના અનુષ્ઠાનને કરનાર જીવ(ની ભૂમિકા) બદલાઈ જવાથી બાહ્ય દૃષ્ટિએ એક સરખું જણાતું અનુષ્ઠાન બદલાઈ જાય છે.
चतुर्थं चरमावर्ते प्रायोऽनुष्ठानमिष्यते ।।१३/१६/९१४ ।। ચરમાવર્તકાળમાં પ્રાયઃ તહેતુ નામનું ચોથું અનુષ્ઠાન જ શાસ્ત્રકારોને માન્ય છે.
સવનુષ્ઠાનરા તીવ્રપાપક્ષાત્ ભવતિ સારૂ/રર/૧રરા તીવ્ર પાપકર્મનો ક્ષય થવાથી સદનુષ્ઠાનનો રાગ પ્રગટે છે.
धारालग्नः शुभो भाव एतस्मादेव जायते ।
अन्तस्तत्त्वविशुद्ध्या च विनिवृत्ताग्रहत्वतः ।।१३/२६/९२९ ।। મુક્તિઅષથી જ ધારાબદ્ધ શુભ ભાવ જન્મે છે. કારણ કે તેના નિમિત્તે અન્તઃકરણની વિશુદ્ધિ થવા દ્વારા કદાગ્રહની નિવૃત્તિ થાય છે.
પ્રસન્ન યિત્વે ચૈતઃ શ્રદ્ધયા ગાઉરૂ/રૂ૦/રૂપા ધર્મક્રિયારાગથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા દ્વારા મન પ્રસન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org