Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 3
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 354
________________ ટેલીસ્કોપ દષ્ટિ કેળવીએ # ૧૩. મુક્તિઅદ્વેપ્રાધાન્ય બત્રીસીનો સ્વાધ્યાય ૧. નિયાણું ૨. આલોકની સ્પૃહા ૩. માટી ૪. ધનપાલ ૫. મુક્તિઅદ્વેષ ૬. છેલ્લા બે અનુષ્ઠાન ૭. ૮. અનુષ્ઠાન ૯. પારલૌકિક ફળ ગરાનુષ્ઠાન (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. નિયાણાથી મળનાર સ્વર્ગ નુકશાનકારી કેવી રીતે ? તે સમજાવો. ૨. કોનું ગુરુપૂજન વ્યાજબી છે ? તે સમજાવો. ૩. કર્તાભેદથી ક્રિયાભેદ થાય છે તે દૃષ્ટાન્તસહિત સમજાવો. ૪. મિથ્યા આરાધના ને સત્ય આરાધના કોને કહેવાય ? ૫. ભવતૃષ્ણા કોને કહેવાય ? અને અજ્ઞાન કોને કહેવાય ? વિષ અને ગર અનુષ્ઠાન સમજાવો. ૬. ૭. જીવમાં બે પ્રકારની યોગ્યતા કઈ છે ? તેને વિસ્તારથી સમજાવો. ૮. પૂર્વપક્ષી ‘મુક્તિ-અદ્વેષપ્રયુક્ત અનુષ્ઠાન તહેતુ છે' એમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ દોષને કઈ રીતે બતાવે છે? અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષને ગ્રંથકાર કઈ રીતે દૂર કરે છે ? ૯. (બી) નીચે યોગ્ય જોડાણ કરો. • Jain Education International સ્વરૂપયોગ્યતા સફળ ૫ ગુમડુ વિષાનુષ્ઠાન સમ્યગ્દર્શન દેવલોકવૈભવ મિથ્યા ગુણરાગનું બીજ • (સી) ખાલી જગ્યા પૂરો. ૧. મુક્તિ-અદ્વેષથી જેવો ગુણ થાય છે તેવો ગુણ..........થી નથી થતો.(ગુર્વાદિપૂજન,સંયમજીવન,મુક્તિદ્વેષ) અનુષ્ઠાન મિથ્યા છે. (૪, ૩, ૫) ૨. વિષાદિ અનુષ્ઠાનોની અંદર પ્રથમ ૩. સંમોહના લીધે આરાધના થાય તેને ૪. ધર્માનુરાગથી ઉત્પન થયેલ કહેવાય. (વિષાનુષ્ઠાન, અનનુષ્ઠાન, ગરાનુષ્ઠાન) ........થી ચિત્ત પ્રસન્ન બને છે. (શ્રદ્ધા, કાંક્ષા, વાંછા) છે. (મુક્તિઅદ્વેષ, ગુરુપૂજન, સરળતા) ૫. શ્રેષ્ઠ પૂર્વસેવા ૬. ૭. ૮. મુક્તિ આદિ....... પ્રત્યે દ્વેષ ન હોય તો ક્રિયાના ઉચિત પરિણામનું ઉલ્લંઘન એ ૯. ........ મોક્ષસાધનાને ખતમ કરે છે. (મુક્તિઅદ્વેષ, મુક્તિદ્વેષ, ભોગતૃષ્ણા) મોક્ષની સાધનાને ખતમ કરવી તે ९३३ ભોજનથી થતી તૃપ્તિતુલ્ય છે.(અમૃત, વિષમિશ્ર, ઈષ્ટ) મુક્તિદ્વેષ વાસ્તવિક કહેવાય. (ચારેય, ત્રણેય, પાંચેય) કહેવાય છે. (અજ્ઞાન, જ્ઞાન, ચારિત્ર) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358