Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઉપદ્યાત,
જેમ-જે પ્રકારે, જાણીતું ચિંતામણીરત્ન, સુલભ એટલે સુખે પામી શકાય તેવું, નથી એટલે નથી જ થતું, (કોને ?) થોડા વિભવવાળાને એટલે ઈહાં કારણમાં કાર્યને ઉપચાર કરેલો હોવાથી વિભવ શબ્દ વિભવનું , કારણ પુણ્ય લેતાં શેડા પુણ્યવાળા જે હોય તેમને તેવા પ્રકારના અર્થત પુણ્યહીન પશુપાળની માફક (એની વાત આગળ કહેવામાં આવશે)
तथा गुणा अक्षुद्रतादयो वक्ष्यमाणस्वरूपा, स्तेषां विशेषेण भवनं सत्ता गुणविभवोऽथवा गुणाएव विभवो विभूतिर्गुणविभव, स्तेन वर्जितानां તાનાં જીવનનાં બંદિયાનામુર
माणा द्वित्रिचतुः प्रोक्ता भूतानि तरवः स्मृताः .
जीवा पंचेंद्रिया ज्ञेयाः शेषाः सत्त्वा इती रिताः (१)
તે જ રીતે ગુણે એટલે આગલ કહેવામાં આવનાર અક્ષુદ્રતા વગેરે, તેમનું જે વિશેષે કરીને ભવન કહેતાં હોવું તેને કહિયે ગુણવિભવ અથવા ગુણરૂપી વિભવ એટલે રિદ્ધિ તે ગુણવિભવ, તેણે કરીને વજિત એટલે રહિત છે ને એટલે પંચેન્દ્રિય પ્રાણિઓને, (ઈહાં જીવ શબ્દ પચંદ્રિય પ્રાણિઓ લેવા) કહેલું પણ છે કે –
પ્રાણ એટલે શ્રી ત્રિીય, તથા ચતુરિંદ્રિય જાણવા, ભૂત એટલે તરૂ સમજવા, જીવ એટલે પંચેન્દ્રિય જાણવા,
બાકીના પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ તે સર્વ કહેલા છે.
अपिशब्दस्य वक्ष्यमाणस्ये ह संबंधा देवं भावनाकार्या-केंद्रियविकलेंद्रियाणां ताव धर्मप्राशि स्ति, पंचेंद्रियजीवानामपि तत्तयोग्यताहेतुगुणसामग्री विकलानां तथातेन प्रकारेण-धर्मरत्नं मुलभं न भवती ति प्रकृते संबंध इति
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org