________________
૧૮
કરી હતી. આ સૂત્રબદ્ધ ગ્રંથના આઠ અધ્યાયના પ્રત્યેના ચાર પાદ છે. સર્વ પ્રથમ પાદમાં માહેશ્વર સૂત્રમાં સસ્કૃત ભાષાના ધ્વનિ ઘટકાનું તેમણે નિરૂપણ કર્યું” છે. એમ કહેવાય છે કે આ સૂત્રની ચેાગ્ય ઉચ્ચારણવિધિ ભગવાન શિવના ડમરૂના નિનાદ જેવી છે. તેમાં સ્વર—વ્યંજનના ઉચ્ચાર, સ્થાન, વર્ગ, લઘુત્વ, ગુરુત્વ ઇત્યાદિનું સક્ષિપ્તમાં વર્ણન કર્યું છે. આ સ્વર વ્યંજન વર્ગીકરણ છંદશાસ્ત્રના પાયામાં રહેલું છે. પાણિનિના આ આયેાજનને સમજાવી શકાય તેમ છે. વિભાગ-૧
ત
(૧) ૧, ૬, ૩, (ર) આા, હૂઁ, ૩, (3) , ì, ો, ઔ,
(૪) ૠ
(૧) હૈં, હૂઁ
――――
-
મૂળ સ્વર, પ્રધાન સ્વર મનાય છે.
મૂળ સ્વરનું દીર્ઘ સ્વરૂપ છે.
સયુક્ત સ્વરા છે.
સ્વતંત્ર સ્વર છે તેનું દીર્ઘ સ્વરૂપ ૠ જે હવે વપરાતું નથી.
આ સ્વરશના ઉપયેગ હવે લુપ્ત થયા છે. વિભાગ-૨
બ્ય*જનને વ્યાકરણની પરિભાષામાં સ્પર્શ કહેવાય છે. કારણ કે તેના ઉચ્ચારણમાં જીભ સુખની અંદરના કાઈ ને કાઈ ભાગને સ્પર્શે છે. જાલ્યો માસાનાઃ સ્પર્શોઃ એટલે કે ક થી મ સુધીના વર્ણ વ્ય‘જના છે. આ વ્યંજના પાંચ વિભાગમાં વહેંચાયા છે. દરેક વિભાગમાં પ્રથમ એ અધેાષ(Surd) અને ત્રણ ઘાષ (Sonant) છે. અઘાષ અને ઘાષ વર્ગમાં પ્રથમ અલ્પપ્રાણ (unvoiced) અને ખીજે મહાપ્રાણુ (voiced) કહેવાય છે. દરેક વર્ગના છેલ્લા વ્યંજન જ્યારે ઉચ્ચારિત થાય છે ત્યારે થાડીક હવા નાસિકા છિદ્રમાંથી પણ નીકળે છે માટે અનુનાસિક (Nasel) કહેવાય છે. ચ, ૬, ૭, વ, અર્ધસ્વર કહેવાય છે. કારણ કે રૂ, ૠ, હૈં, ૩, પછી લ જોડાય છે. તે પ્રક્રિયામાં જીભના કિચિત સ્પર્શ મુખ ભાગમાં થતા હાય છે. ષ, શ, સ્ ઉષમાક્ષર કહેવાય છે. મૈં મહાપ્રાણ કહેવાય છે. તે કચ