________________
માત્રિકગણુ–ગણ એટલે અક્ષર સમૂહ. પ્રાકૃત પ્રકરણમાં જણાવ્યા મુજબ માત્રા અથવા વર્ણને સમૂહ જે માત્રાગણ અને વગણ તરીકે જાણીતા છે. તેના પાંચ ભેદ છે. જે ટ, ઠ, ડ, ઢ, ણ તરીકે જાણીતા છે. કેઈક વાર ૭,૫,ચ,ત, અને દ, તરીકે ઓળખાય છે.
નામ ર/
માત્રા
ભેદ
ठ/प
| . ર
૩/૪ ઢોર
જ
ઉદાહરણ તરીકે રજી ગણના ૧૩ ભેદ છે. તેથી તેના રૂપ ૧–ડડડ૨-ડડ ૩-ડાડ, ૪-ડાડ૫-Inડ, ૬-ડા; ૭–ડાડા, ૮–ાડા, ૯-ડડા; ૧૦–ાડા; ૧૧-ll; ૧૨-ડા|l; ૧૩-III આ પ્રમાણે અન્ય ગણેની તુલિકા બની શકે છે. કેટલાક શાસ્ત્રકારે ગણના દેવતા નક્કી કરીને દેવના ક્રમમાં તે ગોઠવે છે. જેમ કે રુ ગણના માટે
૧ ડડડ-શિવ, હર, શંકર ૨ ડ-શશિ, ઈન્દુ ઈત્યાદિ. માત્રામેળ જાતિમાં ૧ થી ૪ માત્રા સુધી જાતિ કાવ્યના ઉપયોગમાં આવે તેમ ન હોવાથી તેમાં કઈ રચના કરતું નથી. છંદ વૈવિધ્યની પ્રક્રિયા અમુક વર્ણ અથવા માત્રાના જુદા જુદા સ્વરૂપ આપતા ભિન્ન ભિન્ન વૃત્ત કે જાતિ થઈ શકે છે. છંદશાસ્ત્રની પરિભાષા મુજબ ૧. સંખ્યા ૨-પ્રસ્તાર, ૩-સૂચિ, ૪–નષ્ટ, પઉદિષ્ટ, ૬-મેરુ –પતાકા તથા ૮મર્કટી કહેવાય છે. માત્રા અને વર્ણના આઠ-આઠ ભેદ થાય છે. તેને ચોગ ૧૬ બને છે. કેઈ શાસ્ત્રકાર તેમાં પાતાલ અને ખંડ મેરૂ ઉમેરીને ૧૮ ની સંખ્યા કરે છે.
પિંગલને મત અને અગત્સ્યને મત પરસ્પર વિરુદ્ધ છે. એટલે કે અગમ્ય આરોહના ક્રમમાં માને છે. પિંગલ અવરોહના ક્રમમાં