________________
૪૯
આ પ્રકારમાં ૧૪ મા અક્ષરે યતિ હાતા નથી. આ ઉત્સાહ ના અવતંત્ત, જીન્દ્, રમ, રૂન્દ્રોષઃ, જોષ્ઠિ, વુર ઇત્યાદિ ભેદ થાય છે. પ્રથમ ચાર માત્રાના બે ઉપકરણ અને પછી આવતા ફેરફારને આધારે આ છંદો બને છે. આનો, વિદ્યુમ, મેષ, વિશ્રમ, સુક્ષ્મ છંદાની વિશેષતા પણ સૂત્રકારે દર્શાવી છે. આ ઉપરાંત રાસક છંદના ૧૨ નામ આપવામાં આવ્યા છે.
આવે છે. ત્રીજા
લઘુ પણ આવી
એનયુનોઇડા રાસઃ । (૫.૧૬) અપભ્રંશ ભાષાના ‘રાસ’ નામના છંદ્ય વિષમ અને સમપાદમાં સાત અને તેર માત્રા આવે ત્યારે થાય છે. તે જ પ્રમાણે માત્રા છંદ એજ પાદમાં પહેલા, ત્રીજા અને પાંચમે બે પાંચ માત્રા એક ચતુમાંત્રા અને એક દ્વિ માત્રા આવે છે. ચુાદમાં ખીજે અને ચેાથે ત્રણ ચ ગણુ અને પાંચમા પાદ ચતુર્માંત્ર એક જગણુ તથા ચાર શકે. આમ પાંચ પદવાળી ત્રણ પાદ સહિત પૂર્વાધ કરવાથી માત્રા નામના છંદ થાય છે. સંસ્કૃતમાં પણ આ છંદના ઉપયાગ થાય છે. બીજા પાદમાં ૬ ને સ્થાને પ ગણુ કરવાથી મત્તવાહિા છંદ બની. શકે છે. તે જ પ્રમાણે અન્ય ફેરફારા કરવાથી મત્તમયુક્ત, મત્તવિજાતિની મત્તીિ છંદ નીપજાવી શકાય. તેમ જ તેમના સ`કીણુ રૂપ થઇ શકે. એટલે કે પાંચ પાદમાં દરેક મત્તવાાિ ઇત્યાદિના એક એક પાદમાં ઉપયાગ કરીને બહુરૂપ કરી શકાય. આ પ્રમાણે માત્રા ફેર અને અન્ય અનુપ્રાસ સહિત પ્રયાગથી રોજ અને તેના પ્રકારો તથા રડ્ડા છંદ ખની શકે છે.
C
વસ્તુમ્ ( ૫.૨૪) અપભ્રં ́શ ભાષાના છંદ એક અલ્પ પરિચિત છે. તેનું ખેડાણ સીમીત છે. લાળ ચાળનુ જોડકુ તથા બે લઘુ તેમજ ત ાળ એક પાદમાં આવે છે. અને તે ચાર પાદના અનેલેા હાય છે. એક છમાત્રા ત્રણ = ળ અને છ માત્રાથી वस्तुवदनकम् છંદ બની શકે છે. કાઈક તેને વસ્તુના એક પર્યાય કહે છે.
નળ રહિત અને શરૂઆમમાં પળમાત્ર અને ચતુમાત્ર પંક્ત માત્ર ના પ્રયાગથી રસાવલય છંદ બનશે તેમજ વસ્તુક અને રસાવલયના
४