________________
भगवतीसूर्य यदि वादरपृथिवीकायिकै केन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पद्यन्ते तदा किं पर्याप्तवादरपृथिवीकायिकतिर्यग्योनिकैकेन्द्रियतियग्योनिकेभ्योऽथवा अपर्याप्तवादरपृथिवीकायिकैकेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्योत्पधन्ते ? हे गौतम ! पर्यातकेभ्यो. ऽप्यागस्योत्पद्यन्ते अपर्याप्तकेभ्योऽप्येतादृशेभ्य आगत्योत्पद्यन्ते इत्यादिकं पृथिवीकायिकप्रकरणं सर्वमिह अनुस्मरणीयम् । 'पुढवीकाइए णं भंते !' पृथिवीकायिका खलु भदन्त ! 'जे भविए आउकाइएमु उपज्जित्तए' यो भव्योऽकायिकेपृत्य इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! पादर एकेन्द्रियों से आकरके जीव अप्कायिकी में उत्पन्न होते हैं। इस पर पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं-यदि चादर-एनेन्द्रिय तिर्यग्योनिकों से आकर के जीव अकायिकों में उत्पन्न होते हैं, तो क्या पर्याप्त बादर एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके जीव अपकायिकों में उत्पन्न होते हैं ? अथवा अपर्याप्त थादर एकेन्द्रिय तिर्यग्योनिकों से आकरके जीव अप्कायिकों में उत्पन्न होते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम । पर्याप्त पादर एकेन्द्रिय तिर्यग्योनिकों से भी आकरके जीव अप्कायिकों में उत्पन्न होते हैं
और अपर्याप्त चादर एकेन्द्रिय तिर्यग्योनिकों से भी आकरके जीव अकायिकों में उत्पन्न होते हैं। इत्यादि रूप से जैसा कथन पृथिवी. कायिक के प्रकरण में किया गया है-वैसा ही सथ कथन यहां अपका. यिक के प्रकरण में भी करना चाहिए। __ अब गौतम प्रभु से ऐसा पूछते हैं-'पुढवीकाइए णं भंते ! जे भविए आउकाइएसु उपवज्जित्तए' हे भदन्त ! जो पृथिवीकायिक जीव એકેન્દ્રિયોમાંથી આવીને જીવ અપૂકાયિકમાં ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-જે બાદર એકેન્દ્રિય તિયામાંથી આવીને જીવ અપકાયિકામાં ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્ત બદર એક ઇન્દ્રિયવાળા તિર્યંચ યોનિમાંથી આવીને જીવ અપૂછાયિકોમાં ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્ત બાદર એક ઈદ્રિયવાળા તિયામાંથી આવીને જીવ અપઠાચિકેમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – ગૌતમ! પર્યાપ્ત બાદર એક ઇંદ્રિય તિયચ નિકેમાંથી આવીને જીવ અપૂકાયિકમાં ઉત્પન્ન થાય છે. અને અપર્યાપ્ત બાદર એક ઈદ્રિય તિય"ચયોનિવાળા માંથી આવીને પણ અપાચિકેમાં ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ રૂપથી પૃથ્વીકાયિકના સંબંધમાં જે પ્રમાણે કથન કરવામાં આવ્યું છે. એજ પ્રમાણેનું સઘળું કથન અહિયાં અપકાયિકેના પ્રકરણમાં પણ સમજવું.
वे गौतमस्वामी प्रभुने मे पूछे छे ४-'पुढवीकाइए णं भंते । जे भविए आउकाइएसु उववज्जित्तर' 3 भगवन् २ पृथ्वी4ि8 1 माथि.