________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.२१ सू०२ आनतादिदेवेन. मनुष्येपूत्पत्तिः ३८९ आनतदेवलोके उत्कृष्टस्थिते रेकोनविंशतिसागरोपमप्रमागतया मात्रयेण गुणने कृते सति सप्तपञ्चाशत्सागरोपमाणि भवन्ति । जघन्योत्कृष्ट स्थिताया अपधिकता कथिता सा मनुष्यभवमाश्रित्य विज्ञेपेति । 'एवइयं कालं जाप करेजा' एतावन्तं कालं यावत् कुर्यात् एतावत्काळमानतदेवलोकगति मनुष्यगति च सेवेत सथा-एतावत्कालपर्यन्त क्षेत्र आनतदेवलोकगतो मनुष्य गतौ च गमनागमने कुर्यादिति प्रथमो गमः१ । 'एवं णावि गमा' एवं नवापि गमाः यथा प्रथमः उत्पा. दादिद्वारनिरूपित स्तथैव द्वितीयादिनवान्ता गमा अपि निरूपणीयाः । 'नवरं ठिई जो कायसंवेध जघन्य से वर्षपृथरत्व अधिक १८ लागरोषम का कहा गया है सो वहां की इतनी ही जघन्य स्थिति के सद्भाव को लेकर कहा गया है । तथा उत्कृष्ट से जो कायसंवेध तीन पूर्वकोटि अधिक ५७ सत्तावन सागरोपन का कहा गया है लो आननदेव लोक की तीन भव की १९ उन्नीस सागरोपम की स्थिति को तिगुनी कर के कहाँ गया है। तथा जघन्य और उत्कृष्ठ स्थिति को जो अधिक कहा है वह मनुष्य भव को आश्रित करके कहा है 'एवइयं कालं जाय करेज्जो' इस प्रकार यह जीव इतने काल तक आनतदेवलोक गति और मनुष्यगति का सेवन करता है और इतने ही कालतक वह उस आनतदेवलोक गति में और मनुष्यगति में गमनागमन करता है। ऐसा यह प्रथम गम है? 'एवं णव वि गमा' इसी प्रकार से द्वितीय गम से लेकर नौवें गम भी निरूपित करने चाहिये। अर्थात् जिस प्रकार से उत्पाद आदि द्वारों
અપેક્ષાથી જે કાયસંવેધ જઘન્યથી વર્ષપૃથત અધિક ૧૮ અઢર સાગરેપમને કહ્યો છે તે ત્યાં તેની જઘન્ય સ્થિતિના સદ્દભાવથી કહેલ છે. તથા ઉત્કૃષ્ટથી જે કાયસંવેધ ત્રણ પૂર્વકેટિ અધિક ૫૭ સત્તાવન સાગરોપમને કહ્યો છે, તે આમતદેવ લેકની ત્રણ ભવની ૧૯ ઓગણસ સાગરોપમની સ્થિતિને ત્રણ ગણી કરીને કહેવામાં આવેલ છે. તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિને જે અધિક डी छे. ते मनु०५ सपने माश्रित ४शन यु छे 'एवइयं कालं जाव करेजा' આ રીતે તે જીવ આટલા કાળ સુધી આનત દેવલેક ગતિ અને મનુષ્ય ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે આનત દેવલેક ગતિમાં અને મનુષ્ય ગતિમાં ગમનાગમન કરે છે એ પ્રમાણે આ પહેલે ગમ કહ્યો છે. ૧
____ एवं णव वि गमा' मेश श मीत रामथी मारलीन नवमा भ સુધીના ગામો પણ કહી લેવા જોઈએ. અર્થાત્ જે રીતે ઉત્પાદ વિગેરે દ્વારા સંબંધી પહેલે ગમ કહ્યો છે. એ જ રીતે બીજા વિગેરે નવ ગમે સુધીના