Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-૧
આ રીતે ૨૪ દંડકના જીવો પૂર્વોક્ત ૨૮૮ બોલ યુક્ત આહાર પુદ્ગલોને ગ્રહણ કરે છે.
જીવ જે પુદ્ગલોને ગ્રહણ કરે છે તેના પૂર્વના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનો નાશ કરીને શરીર યોગ્ય નવા વર્ણાદિ રૂપે તેને પરિણત કરીને સર્વાત્મપ્રદેશોથી પુદ્ગલોને ગ્રહણ કરે છે, આત્મસાત કરે છે. દ્રવ્યાદિની અપેક્ષાએ ગ્રાહ્ય આહાર યોગ્ય પુદ્ગલો :–
વ્યથી
સન્ની
કાળી
ભાવથી સ્થિત | ગતિશીલ સંખ્યાત- અનંત સંખ્યાત અસંખ્યાત એકથી અસંખ્યાતવર્ણાદિ ૨૦ બોલ યુક્ત અસંખ્યાત| પ્રદેશી પ્રદેશાવગાઢ પ્રદેશાવગા (૫ વર્ણ, ૨ ગંધ, પ્રદેશી ૫ રસ, ૮ સ્પર્શ)
સમય સ્થિતિક
X
✓
X
✓
પૃષ્ટાદિ ૧૪ બોલથી યુક્ત ગ્રાહ્ય આહાર યોગ્ય પુદ્ગલો –
૧.
સ્પષ્ટ
અસ્પૃષ્ઠ
૯.૧૦.૧૧
આદિ
X
સ્વ વિષય
૨
અવગાઢ
૩ અનંતરાવગર
૪.
અણુ
૬-૭-૮ இய
અધો
×
અનવગાઢ
X
પરંપરાવગાઢ
બાદર
તિર્થંગ્
૧૨
૧૩
૧૪
અનુક્રમ
એકથી ત્રણ દિશા
se
મધ્ય
v
અંત
પર વિષય
X
અનનુક્રમ
X
૪, ૫, ૬ દિશા
(૧૯) ઉ૫પાત— જીવ જ્યાંથી આવીને ઉત્પન્ન થાય તેને ઉપપાત કહે છે.
(૨૦) સ્થિતિ– જીવની એક ભવની કાલ મર્યાદાને સ્થિતિ કહે છે.
(૨૧) મરણ–મારાાનિક સમુદ્ધાત પૂર્વક મરણ થાય, તે સમવહત-સોહિયા મરણ છે અને મારણાંતિક સમુદ્ધાત કર્યા વિના મરણ થાય, તે અસમવહત અસોહિયા મરણ છે.
(૨૨) ચ્યવન અથવા ઉદ્ધૃર્તન– જીવ આ ભવનું આયુષ્ય પૂર્ણ કરે તેને ચ્યવન અથવા ઉદ્ધર્તન કહે છે. તેમાં જ્યોતિષી અને વૈમાનિક દેવોના મરણને ચ્યવન અને શેષ જીવોના મરણને ઉદ્ધૃર્તન કહે છે.
(૨૩) ગતિ-આગતિ– જીવ મરીને જ્યાં જાય તેને ગતિ અને જ્યાંથી આવે, તેને આગતિ કહે છે.
સૂક્ષ્મ પૃથ્વીકાયના ૨૩ દ્વાર :
(૧) શરીર સૂક્ષ્મ પૃથ્વી કાયિક જીવોને ઔદારિક, તેજસ અને કાર્યણ ત્રણ શરીર હોય છે.
(૨) અવગાહના— તેઓની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તેમાં જઘન્ય અવગાહનાથી ઉત્કૃષ્ટ અવગાહના અધિક છે.