Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ–૩: જ્યોતિષી દેવાધિકાર
[ ૫૮૫]
गोयमा !अडयालीसएकसट्ठिभागेजोयणस्सआयामविक्खंभेणं,तंतिगुणंसविसेसं परिक्खेवेणं, चउवीसं एकसट्ठिभागेजोयणस्स बाहल्लेणं पण्णत्ते।।
एवंगहविमाणे विअद्धजोयणं आयामविक्खंभेणं,तंतिगुणंसविसेसंपरिक्खेवेणं कोसंबाहल्लेणं पण्णत्ते।
णक्खत्तविमाणे णं कोसं आयामविक्खभेणं,तं तिगुणं सविसेसं परिक्खेवेणं अद्धकोसंबाहल्लेणंपण्णत्ते । ताराविमाणे अद्धकोसंआयामविक्खंभेणं,तंतिगुणंसविसेसं परिक्खेवेणं पंचधणुसयाइंबाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય વિમાનની લંબાઈ-પહોળાઈ, પરિધિ અને ઊંચાઈ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! સુર્ય વિમાનની લંબાઈ-પહોળાઈ એક યોજનના ૬૧ ભાગોમાંથી ૪૮ ભાગ અર્થાત્ યોજન પ્રમાણ છે. તેની પરિધિ સાધિક ત્રણ ગુણી અને જાડાઈ એક યોજનના ૬૧ ભાગોમાંથી ૨૪ ભાગ અર્થાત્ યોજન પ્રમાણ છે.
ગ્રહ વિમાનની લંબાઈ-પહોળાઈ અર્ધા યોજનાર ગાઉ) છે. તેની પરિધિ સાધિક ત્રણ ગુણી અને જાડાઈ એક ગાઉની છે.
નક્ષત્ર વિમાનની લંબાઈ-પહોળાઈ એક ગાઉની છે તેની પરિધિ સાધિક ત્રણ ગુણી અને જાડાઈ(ઊંચાઈ) અર્ધા ગાઉની છે. તારા વિમાનની લંબાઈ-પહોળાઈ અર્ધા ગાઉની છે. તેની પરિધિ સાધિક ત્રણ ગુણી અને જાડાઈ પાંચસો ધનુષની છે. વિવેચનઃ
જ્યોતિષ્ક દેવ વિમાન સંસ્થાન પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક વિમાનોના સંસ્થાન અને તેના પ્રમાણનું વર્ણન છે.
સર્વજ્યોતિષ્ઠદેવોનાવિમાનો અર્ધકોઠા કે અર્ધ બિજોરાના આકારે છે. આ જ્યોતિષ્ક વિમાનોની અર્ધ કોઠાના આકારવાળી પીઠ ઉપર
In
un જ્યોતિષ્ક દેવોના પ્રાસાદો-મહેલો એવી રીતે ગોઠવાયેલા છે કે સૂર્ય અને ચંદ્રના વિમાન થાળી જેવા ગોળ દેખાય છે. અવિદ્વાન સથિા:- તે વિમાનો અર્ધા કોઠાના આકારના છે અર્થાત્ તે વિમાનોના
5: ચંદ્ર વિમાનની લંબાઈ પ્રાસાદો જે પીઠ ઉપર છે તે પીઠનો આકાર અર્ધા
-પહોળાઈ ૫૬ યોજન: કોઠા જેવો છે. તે પીઠની ઉપર વિમાનોના
B. ઊંચાઈ યોજન પ્રાસાદો ચઢતા-ઉતરતા ક્રમે ગોઠવાયેલા છે. તે સર્વના શિખર ભાગો મળીને પ્રત્યેકવિમાન પૂર્ણ ગોળાકાર પ્રતીત થાય છે.