Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-૨
[ ૧૪૫ ]
(૨૪) તેનાથી ખેચર તિર્યંચ પુરુષો અસંખ્યાતગુણા છે, (૨૫) તેનાથી સ્થલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગુણા છે, (૨૬) તેનાથી જલચર પુરુષો સંખ્યાતગુણા છે.
(૨૭) તેનાથી વાણવ્યંતરદેવપુરુષો સંખ્યાતગુણા છે, (૨૮) તેનાથી જ્યોતિષી દેવપુરુષો સંખ્યાતગુણા છે. પુરુષોનું અલ્પબદુત્વ- પુરુષ પ્રકાર પ્રમાણ
કાર ૧ અંતરદ્વીપજ
સર્વથી થોડા ક્ષેત્ર વિસ્તાર અલ્પ છે. મનુષ્ય પુરુષો | દેવકુરુ–ઉત્તરકુરુ સંખ્યાતગુણા | ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે.
ક્ષેત્રના મનુષ્ય પુરુષો (પરસ્પર તુલ્ય) ૩ હરિવાસ–રમ્યવાસ સંખ્યાતગુણા ક્ષેત્ર વિશાળ છે અને મનુષ્યોની અવગાહના નાની છે.
ક્ષેત્રના મનુષ્ય પુરુષો (પરસ્પર તુલ્ય) ૪ હેમવય-હિરણ્યવય સંખ્યાતગુણા ક્ષેત્ર વિસ્તાર અલ્પ છે પરંતુ તેમ છતાં મનુષ્યોની સ્થિતિ અને
ક્ષેત્રના મનુષ્ય પુરુષો (પરસ્પર તુલ્ય) | અવગાહના અલ્પ હોવાથી સંખ્યા વધુ છે. | ૫ ભરત-ઐરાવત સંખ્યાતગુણા | સ્વાભાવિક રીતે ઉત્પત્તિ વધુ હોય છે.
ક્ષેત્રના મનુષ્ય પુરુષો | (પરસ્પર તુલ્ય) | અકર્મભૂમિ જ કરતાં કર્મભૂમિજ પુરુષો વધુ હોય છે. ૬ પૂર્વ-પશ્ચિમવિદેહ સંખ્યાતગુણા ક્ષેત્ર સંખ્યાતગુણ વિસ્તૃત છે.
ક્ષેત્રના મનુષ્ય પુરુષો (પરસ્પર તુલ્ય) ૭ અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાતગુણા | મનુષ્ય પુરુષો સંખ્યાતા છે, દેવો અસંખ્યાતા છે (૮થી૧૪) ઉપરિતન ગ્રેવેયક ક્રમશ
વિમાનોની સંખ્યા ઉત્તરોત્તર વધુ છે. દેવોથી નવમા
સંખ્યાતગુણા આનત દેવલોકના દેવો ૧૫ સહસાર દેવલોકના દેવો | અસંખ્યાતગુણા | અસંખ્યાતા તિર્યંચ પંચેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. (૧૬ થી ર૧) સાતમા દેવલોકથી | ક્રમશઃ નીચે–નીચેના દેવલોકમાં વિમાનો વધુ છે તેથી
બીજા દેવલોકના દેવો અસંખ્યાતગુણા | દેવોની સંખ્યા વધુ છે. ૨૨ પહેલા દેવલોકના દેવો સંખ્યાતગુણા દેવોની સંખ્યા વધુ છે પરંતુ બીજા અને પહેલા દેવલોકમાં
પરસ્પર અસંખ્યગુણો તફાવત નથી. ૨૩ ભવનપતિ દેવો
વૈમાનિક દેવોના વિમાનોથી ભવનોની સંખ્યા વધુ છે. ૨૪ ખેચર પુરુષો
અસંખ્યાતગુણા | દેવો કરતાં તિર્યંચ પંચેન્દ્રિયોની સંખ્યા વધુ હોય છે. ૨૫ સ્થલચર પુરુષો સંખ્યાતગુણા | પક્ષીઓથી પશુઓની સંખ્યા વધુ છે. ૨૬ જલચર પુરુષો સંખ્યાતગુણા | અસંખ્ય સમુદ્રોમાં હોવાથી તેની સંખ્યા વધી જાય છે. ૨૭ વ્યંતર દેવો
સંખ્યાતગુણા | અસંખ્યાત નગરો છે. ૨૮ જ્યોતિષી દેવો સંખ્યાતગુણા | જ્યોતિષી દેવોના વિમાનો આખા તિરછા લોકમાં ફેલાયેલા છે.