Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२
उपासकदशाङ्गसूत्रे -(४) द्रव्यानुयोगे तु-सूत्रकृताङ्गमूत्रं, स्थानाङ्गसूत्रं, समवायाङ्गमत्र, भगवतीसूत्रं चेति चत्वार्यङ्गसत्राणि ४, जीवाजीवाभिगममूत्रं, प्रज्ञापनासूत्रं चेति द्वे उपाङ्गसूत्रे २, नन्दिसूत्रम् , अनुयोगद्वारसूत्रं चेति द्वे मूलमूत्रे चेति योगतोऽष्टौ सूत्राणि । अथ प्रसङ्गवशात्संक्षेपेण द्वात्रिंशत्सूत्रविषयमुपदर्शयामः
अगसूत्राणि (११) (१) आचाराङ्गसूत्रम्-अत्र श्रमणनिग्रन्थानामाचारगोचरादिप्रतिपादनम् । तानुयोग कहते हैं । गणितानुयोग में तीन उपांग सूत्र हैं-एक जम्बूद्वीपप्रज्ञप्ति, दूसरी चन्द्रप्रज्ञप्ति और तीसरा सूर्यप्रज्ञप्ति । गौणरूपसे अंगादिकोंमें भी इसका वर्णन पाया जाता है ।
(४) द्रव्यानुयोग. जिसमें जीव आदि छह द्रव्योंका अथवा नव पदार्थोंका तथा उनके ज्ञानादिगुणोंका विवेचन भगवान के अर्थागमके अनुसार हो उसे द्रव्यानुयोग कहते हैं। द्रव्यानुयोगमें सूत्रकृतांग, स्थानांग, समवायांग और भगवतीसूत्र, ये चार अंग है। जीवाजीवाभिगमसूत्र और प्रज्ञापनासत्र, ये दो उपांग हैं; नन्दिसूत्र, अनुयोगद्वार सूत्र, ये दो मूलसूत्र हैं। इस प्रकार द्रव्यानुयोगमें मुख्यतया आठ सूत्र हैं। अब यहाँ प्रसंगवश संक्षेपसे बत्तीस सूत्रोंका विषय कहते है
(ग्यारह अंग) (१) आचारांगसूत्र-इसमें श्रमण निर्ग्रन्थोंका आचार-गोचर बताया गया है।
ગમાં ત્રણ ઉપાંગ છે—એક જમ્બુદ્ધિપપ્રજ્ઞપ્તિ, બીજું ચંદ્રજ્ઞપ્તિ, અને ત્રીજું સુર્યપ્રજ્ઞપ્તિ. ગૌણ રૂપે અંગાદિમાં પણ એનું વર્ણન માલૂમ પડે છે.
४ द्रव्यानुया જેમાં જીવ આદિ છ દ્રવ્યનું અથવા નવ પદાર્થોનું તથા તેના જ્ઞાનાદિ ગુણનું વિવેચન ભગવાનના અથગમ અનુસાર હોય તેને દ્રવ્યાનુગ કહે છે. દ્રવ્યાનુયોગમાં સૂત્રકૃતાંગ સ્થાનાંગ સમવાયાંગ અને ભગવતીસૂત્ર એ ચાર અંગ છે; જીવા-જીવાભિ ગમસૂત્ર અને પ્રજ્ઞાપનાસૂત્ર એ બે ઉપાંગે છે નન્દિસૂત્ર, અનુગદ્વાર સૂત્ર એ બે મૂલસુત્ર છે. એ પ્રમાણે દ્રવ્યાનુયાગમાં મુખ્યત્વે કરીને આઠ સૂત્ર છે. હવે અહીં પ્રસંગવશ સંક્ષેપમાં બત્રીસ સૂત્રના વિષયે કહીએ છીએ:
અગીઆર અંગ (१) बारा सूत्र-i-श्राव नियानो मायार-गाय२ ४ाव्यो छे.
ઉપાસક દશાંગ સૂત્ર