Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષિમંડળયુત્તિ–ઉત્તરાર્ધ
( ભાષાતર સહિત)
આચાર્યશ્રી શુભધનસુરીશ્વરજી
યાનો સિમ કાર જન વિચારશાળા,
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री
श्री ऋषिमंडलवृत्ति - उत्तरार्ध.
( માષાંતર સહિત )
મૂળ રચનાર:
આચાર્ય શ્રી શુભવ ન સૂરીશ્વરજી.
ભાષાંતર કર્તા:—
શાસ્ત્રી હરિશંકર કાળીદાસ.
~~~~~~
ભાષાંતર કરાવી પ્રસિદ્ધ કરનાર:
શા. સુખાજી રવચંદ જયચંદ્રે સ્થાપન કરેલી શ્રી જૈન વિદ્યાશાળા.
ડાસીવાડાની પોળ, અમદાવાદ,
થોર સ. ૨૪૫૨:
પ્રસિદ્ધકર્તાએ આ ગ્રંથ ક્રીથી છાપવા તથા છપાવવા સંબંધીના સર્વ હશ્ન સ્વાધિન રાખ્યા છે.
( પ્રથમાવૃત્તિ )
વિ. સ. ૧૯૮૨૪
મૂલ્ય શ. ૨-૮-૦
સન. ૧૯૨૫૧
Page #3
--------------------------------------------------------------------------
________________
મળવાનું ઠેકાણુંઃ-~~
શ્રી જૈન વિદ્યાશાળા.
ડેાસીવાડાની પાળ, અમદાવાદ
આ પુસ્તક શ્રી વીરસમાજના શ્રી વીર-શાસન પ્રીન્ટીંગ પ્રેસ, હાજાપટેલની પાળ, અમદાવાદમાં શા. વીઠ્ઠલદાસ મેાહનલાલે છાપ્યુ
મળવાનું ઠેકાણું:—— શ્રી વીરશાસન પ્રીન્ટીંગ પ્રેસ.
હાજા પટેલની પાળ, અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
આજથી લગભગ ૨૪ વર્ષ પૂર્વે શ્રી ઋષિમંડળવૃત્તિના પૂર્વાર્ધનું ભાષાંતર કરાવી અહે પ્રકાશિત કર્યું હતું. પૂર્વાર્ધ પ્રગટ થયા બાદ અનેક માગણુઓ ઉત્તરાધ માટે થઈ હતી, અને અન્હારી પ્રબળ ઈચ્છા હતી કે, વાંચકેના કરકમલમાં એ પુસ્તકને ઉત્તરાર્ધ વિભાગ જલ્દી ઉપસ્થિત કરે; પરન્તુ જગમાં ઘણે સ્થળે જવાય છે તેમ ઈચ્છાઓ અને સંયોગોના વિરોધથી, અહે પણ ન બચી શક્યા. છતાં વર્ષો પછીથી પણ અભ્યારા ધર્મપ્રેમી, કથા રસિક, સજજને સમક્ષ, અમ્હારી ભાવનાઓના સાફલ્ય રૂપ આ ઉત્તરાર્ધનું ભાષાંતર લઈ ઉપસ્થિત થઇએ છીએ. અને શાસનદેવ પ્રતિ પ્રાથએ છીએ કે, પૂર્વાર્ધ કરતાં પણ ઉત્તરાર્ધમાં અહને વિશેષ સફલતા પ્રાપ્ત થાય.
અહારી સફલતા એટલે કેઈ સજન એમ ન માની બેસે કે-“અહુને આ પુસ્તક પ્રકાશનમાં આર્થિક વિશેષ લાભ હે, એમ અહે ઈચ્છીએ છીએ. પરંતુ જનસમૂહ આ પુસ્તક વાંચી આત્મિક માર્ગમાં ગતિ કરે અને ધર્મમાં સુસ્થિત બને તથા પોતાના પૂર્વભૂત મહાત્માઓનાં અભૂત ચરિત્ર વાંચી, હેમને સત્યાકારે ઓળખે એજ અમ્હારી ભાવના અને એમાંજ અહારી સફલતા !
ઋષિમંડળવૃત્તિને ઉત્તરાર્ધ વિભાગ વધુ હોટ હોવાથી ઉત્તરાર્ધમાંનું પાંડવચરિત્ર અખ્ત પૂર્વાર્ધમાં આપી ગયા છીએ એટલે એ ચરિત્ર આ ગ્રંથમાં દાખલ કરવામાં આવ્યું નથી, આથી આ ગ્રંથ શ્રી કેશિ ગણધરની કથાથી શરૂ થાય છે. આ ઉત્તરાર્ધમાં ચાર અને કથાઓ મળી ૭૦ ની સંખ્યામાં આપવામાં આવ્યાં છે; જે એટલાં બધાં રસિક છે કે એક ચરિત્ર યા કથા પૂર્ણ થતાં તત્કાળ બીજું ચરિત્ર વાંચવાની ઈચ્છા રેકી શકાતી નથી.
વિદ્યાશાળા તરફથી “પુસ્તક પ્રકાશન વિભાગ ઘણા વખતથી ખેલવામાં આવે છે એ વિભાગમાંથી અત્યાર સુધીમાં અનેક ઉપયોગી ગ્રંથ પ્રકાશમાં લાવી શક્યા છીએ. આ પુસ્તક પણ તેજ પુસ્તક પ્રકાશન વિભાગને આભારી છે.
- દરેક સમાજના અસ્તિત્વનો આધાર હેના સાહિત્યની વિપૂલતા અને પ્રાચિન તીર્થોની સંરક્ષણતા ઉપર અવલંબી રહ્યો છે. જે સમાજમાં સાહિત્ય સમૃદ્ધિવાનું નથી, તે સમાજ કાં તે અમૂક વર્ષો પૂર્વે જ ઉત્પન્ન થયે હે જોઈએ અથવા હેનું જીવન, મરણ નજદીક પહોંચ્યું હોવું જોઈએ. આપણે જોઈ શક્યા છીએ કે આપણું જૈન સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે કે કેઈપણ વિદ્વાનથી એ માટે આશ્ચર્ય પ્રગટ કર્યા સિવાય રહી શકાય તેમ નથી. પાશ્ચાત્ય વિદ્વાનો કે જેઓ જૈન સાહિત્યની અજ્ઞાનતાને લીધે એમ કહેતા કે, The Jain have got no literature of their own and so they have no right to alive. “જેની પાસે પોતાનું સ્વતંત્ર સાહિત્ય નથી અને અને તેથી તેમને જીવવાને હક્ક નથી” તેજ વિદ્વાને આજે ખુલ્લા શબ્દોમાં જૈન સાહિત્યની અને હેની વિપૂલતાની તારીફ કરી રહ્યા
Page #5
--------------------------------------------------------------------------
________________
છે. જન સાહિત્યકારેએ સાહિત્યના કેઈપણ વિભાગને પડતે મૂક નથી. વ્યાકરણ ન્યાય, ચમ્પ, સાહિત્ય, ગણિત, ઇતિહાસ, ભૂગોલિક વિષય, જ્યોતિષ, વૈદક વિગેરે વિગેરે વિષયના જૈન ગ્રંથ એટલા બધા રચાયા છે કે જેહેની તુલના અન્ય સમાજના સાહિત્ય સાથે કરવામાં આવે તે અવશ્ય સમાન કોટિમાં તે ઠીક, પરન્તુ ઉત્તમ કાટમાં આવી શકે.
કહેવાય છે કે, જૈન સાહિત્ય અનેક આઘાતમાંથી પસાર થઈ ચુસ્યું છે. પહેલાં કેટલાક વિદ્વેષી જૈનેતર રાજાઓએ, પોતાની ધમધતાને વશ થઈ, એને, બાળી પણ મૂકયું હતું. કેટલાક ગ્રંથે ચોરાઈ પણ ગયા છે. વળી કેટલાક સાહિત્યની કિંમત ન સમજનાર મનુષ્યએ એ ગ્રંથો પરદેશીઓને વેચી દીધા છે, અને વધુમાં કેટલેક ઠેકાણે ઉધઈના કીડાઓથી પણ કેટલાક ગ્રંથે ખવાઈને મરણને શરણ થયા છે. આ બધા આઘાતમાંથી પસાર થતાં થતાં પણ આપણી પાસે એટલું બધું સાહિત્ય બચ્યું છે કે, હેને માટે એ સાહિત્યકારના વારસદાર (જેને) ગૌરવથી શીર ઉંચકી શકે છે.
જૈન સાહિત્યના અવાંતર અનેક વિભાગ પાડવામાં આવ્યા છે. જેમ કે, ગણિતાનુગ, વિધિવાદાનુયોગ, થાનુગ વિગેરે. ગણિતાનુયોગમાં પૃથ્વી, આકાશ, જીવ, અજીવ આદિની ગણત્રીની સંપૂર્ણ માહીતી આપવામાં આવી છે; વિધિવાદાનુગમાં જૈન મુનિએ તથા જૈન ગૃહસ્થ કેવા કેવા આચારેનું પાલન કરવું જોઈએ હેન વિરતૃત વર્ણન કરવામાં આવ્યું છે. અને કથાનુગમાં વિધિવાદાનુયાગનાં પુસ્તકમાં વર્ણવેલા આચારે, એ મહાત્માઓએ કેવી રીતે પાલન કરી. પિતાનું આત્મશ્રેય સાધ્યું તે ફુટ રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ઋષિમંડલવૃત્તિ પણ કથાનુયોગમાં જતું પુસ્તક છે. અસલ જે ચાર અનુગ કહેવાય છે તે આ છે૧ દ્રવ્યાનુયેગ, ૨ ગણિતાનુયોગ. ૩ ચરણ કરણાનુગ ને ૪ કથાનુયોગ.
આજે આપણે ઘણે સ્થળેથી સાંભળીએ છીએ કે આપણું ઉગતા યુવાને યુવાવસ્થામાં પ્રવિષ્ટ થતાં પહેલાંથી બદચાલના બની જાય છે, ત્યેનું કારણ, હેમને આપવામાં આવતું કુત્સિત વાંચન છે. આજ કાલ લેકમાં વાર્તાનો શોખ વધત જાય છે અને બિભત્સ શબ્દ તથા ભાવાળી વેલને પ્રચાર વધતો જાય છે. એવા સમયે આવાં કથાનકે પ્રકાશમાં લાવવાથી વિશેષ લાભ થવાની સંભાવના છે. વાંચન એ એક પ્રકારનો ખોરાક છે. જહેમ શરીરને આહારની આવશ્યક્તા અનિવાર્ય છે તેમ માનસિક પરિશ્રમ પછી વાંચનની આવશ્યકતા અનિવાર્ય છે. શરીરમાં મેલે અસ્વસ્થ આહાર જાય તે તે શરીરને બગાડે છે. તેવી જ રીતે મનના ખોરાક રૂષ વાંચન જે મેલું હોય તો તે મનની નિર્મળતામાં વિઘાતક નીવડે છે.
જેનોને કથાનુયોગ વિભાગ સર્વોત્કૃષ્ટ ગણાય છે. આનું કારણ એ છે કે એની કેઈપણ કથા યા ચરિત્ર એવું નથી કે જેથી વાંચકના હદય ઉપર ખરાબ અસર કરે. ઉપરાન્ત વિશેષતા એ છે કે, એ સાહિત્ય કથાના ન્હાને ધર્મને ઉપદેશ આપી રહ્યું છે. વાંચકની ધર્મશ્રદ્ધાને તે સચેટ કરે છે. આથી આ ગ્રંથ આજની પરિ.
Page #6
--------------------------------------------------------------------------
________________
|||||[[][||||||0||0|0 OOO||||||||||O OOOOOOOO|GOO|GOO.
સંવત ૧૮૮૧ આપ સુદ ર
OOOOOOOOOOOOOOO이
સુબાજી રવચંદ જયચંદ.
શ્રાદ્ધરત્ન રાજનગર જેનવિદ્યાશાળાના આદ્ય સંસ્થાપક
[OOOOOOOOOOOOOOOOOOO GORી
સંવત ૧૯૨૯ વૈશાખ વદ ૨
અવસાન,
[O OOOO ClO|||||||વ|વ|OOOOOOOOOOOOOOOO OOOOOOOOOOWOO
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
સ્થિતિ જોતાં જે યુવાનના હાથમાં આપવામાં આવે તે વિશેષ લાભદાયી નીવડે. એમ અલ્હારૂં મન્તવ્ય છે.
વિશેષમાં દષ્ટિદોષથી કિંવા પ્રેસની ભૂલથી જે આ ગ્રંથમાં કઈ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો તે સુધારી વાંચવા સુજ્ઞ વાચકને. અહારી નમ્ર સૂચના છે. સાથે વિનંતી છે કે ભૂલ જે અહને જણાવશે તે અહે દ્વિતીયાવાતમાં તેને સુધારે કરીશું. ડોશીવાડાની પોળ, અમદાવાદ, , * વીર. સરકાર જ } જૈન વિદ્યાશાળા.
19
એ
જ
| શેઠ સુબાજી રવચંદ જયચંદ જૈન વિદ્યાશાળા
તરફથી બહાર પડેલાં પુસ્તક. ૧, શ્રી શત્રુંજય તીર્થ માહાભ્ય સાર. પૃષ્ઠ ૩૨૦. કિં. માત્ર ૦–૮–૦ ૨. સ્નાત્ર પંચાશિકા. ભાષાંતર સહિત. પૃષ્ઠ ૩૪૦, કિં. માત્ર ૦-૧૨-૦ . જયાનંદ કેવલી રાસ. શ્રી પદ્મવિજયજી ગણું કૃત. પૃષ્ઠ ૪૩૦.
કિં. માત્ર ૧-૦-૦ ૪. સલ્બધ સસતિ. ભાષાંતર સહિત. શ્રી રત્નશેખરજી કૃત.
‘કિં. માત્ર ૨-૦-૦ ૫. શ્રી પર્યુષણા મહાભ્ય. બાલાવબેધ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી કત. પૃષ્ઠ ૨૨૦
પાકું પૂંઠું. કિ. ૧-૪-૦ ૬. શ્રાદ્ધવિધિ. ભાષાન્તર પૃષ્ઠ ૫૦૦ કિ. માત્ર ૩-૦- ૭. સુલસા ચરિત્ર. સમ્યકત્વ સંભવ મહાકાવ્ય ભાષાંતર સહિત. પૃષ્ઠ ૧૧૨.
પાકું પુડું કિં. માત્ર ૧-૦-૦ ૮. શીલપદેશમાલા. ભાષાંતર. પૃષ્ઠ ૪૫૦. પાકું પુછું. કિં. રૂ–૮–૦ ૯. શ્રી રષિમંડલ. ભાષાંતર પૂર્વાર્ધ. પૃષ્ઠ ૫૦ પાકું પુછું. કિ. ૨-૮-૦ ૧૦. પ્રકરણમાલા. મૂળ કિં. ૭-૮-૦.
અર્થ સહિત. કિ. ૧-૦-૦. ૧૨. પંચપ્રતિકમણ, પૃષ્ઠ ૬૦૦ પાકું પુઠું. કિ. ૨-૦-૦. ૧૩. શ્રીપાલ રાજાને રાસ, પાકું પુછું. કિ. ૨-૦-૦. "૧૪. શ્રી દેવવંદનમાલા. પાકું પૂઠું. કિ. ૧-૦–૦. ૧૫. સુંદર રાજાની સુંદર ભાવને. કિ. ૧-૦-૦. ૧૬. ભીમકુમારનું ભુજાબળ. કિ. ૧-૦-૦. કમીશન-રા. પ૦) ઉપરનાં પુસ્તકો મંગાવનાર છે ૫) ટકા અને રૂા. ૧૦૦) ઉપર નાને ૧૫) ટકા આપવામાં આવશે.
લખે –જૈન વિદ્યાશાળા,
ડોશીવાડાની પોળ–અમદાવાદ,
જિજી
જીિત્રા
Page #9
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મના અર્થ અને અગમ્ય સિદ્ધાન્તને સ્ટ્રેટ કરી તે સિદ્ધાતેને જ અનુસરી ચાલતું તથા જૈન સમાજના પ્રત્યેક હિતમાં શાસ્ત્રાધારે ભાગ લેતું, એકનું એક, નીડર અને
સ્વતંત્ર, અઠવાડીક પત્ર
* શ્રી વીરશાસન.
આ પત્રમાં પૂ. આચાર્યાદિ મુનિપ્રવરેના તથા ધર્મ શ્રદ્ધાળુ, સંસ્કારી લેખકેના મનનીય લેખ, સુંદર રસમય ચાલુ વાર્તા, દેશદેશાવરના જૈન સમાચાર, દુનીઆના જાણવાજોગ સમાચારે, ઉપરાન્ત તન્ઝી સ્થાનેથી લખાતી ચાલુ વિષયની
વિ. નું વાંચન દર શુક્રવારે આપવામાં આવે છે. તથા દર વર્ષે ભેટની બુક તેમજ ખાસ અંકે અપાય છે.
અહારે ઉદ્દેશ-નિ:સ્વાથી પણે ધર્મમાં નિશ્ચલ રહી ધર્મ અને સમાજની માત્ર સેવા કરવાને છે.” વાર્ષિક મૂલ્ય ઈ સ્થાનિક રૂ. ૫–૮–૦
દેશાવર રૂા. ૫–૯–૦ પિષ્ટ સાથે. ગ્રાહક થવા માટે લખો:–
વ્યવસ્થાપક શ્રી વીરશાસન.”
હાજા પટેલની પિળા–અમદાવાદ, નીચેનાં પુસ્તકે અમારે ત્યાંથી મળશે. નામ
| કિંમત. ૧ અંધશતક પ્રકરણ. રૂા. ૧-૪-૦ ૨ શતકશૂર્ણિ.
-૧૨-૦ ૩ સત્યનું સમર્થન.
૧-૦–૦
ટપાલ ખર્ચ જુદું ૪ ચિલણદેવી.
૦-૧૨-૦ ૫ સ્તવનાવલી.
૦-૪-૦ ૬ જિન સહસ્ત્રનામ સ્તોત્ર. + ૦-૧-૦
આ ઉપરાંત અભ્યારે ત્યાં પુસ્તકાકારે તેમજ પ્રતાકારે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી તેમજ ઈગ્લીશ ગ્રંથે ખાસ દેખરેખ નીચે છપાય છે. એક વાર કામ આપી ખાત્રી કરે.
લખો યા મળે –મેનેજર, શ્રી વિશાસન પ્રીન્ટીંગ પ્રેસ, હાજાપટેલની પિળ, અમદાવાદ.
Page #10
--------------------------------------------------------------------------
________________
» -
આ ગ્રંથમાં આવેલ ચરિ અને કથાઓની અનુક્રમણિકા. નંબર.
નામ. ૧ શ્રી કેશિ ગણધરની કથા. .. • • ૨ શ્રી પુંડરીક-કુંડરીકની કથા .. ૩ શ્રી વિરપ્રભુના પૂર્વ માતાપીતાને સંબંધ. ૪ પ્રત્યેક બુદ્ધ શ્રી કરકંડ મુનિનું ચરિત્ર ૫ ) , શ્રી જયવર્મ (દ્વિમુખ)નું ચરિત્ર....
છે , શ્રી નમિરાજર્ષિનું ચરિત્ર..... » » શ્રી નાગાતીનું ચરિત્ર, .
, , શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર. ૯ શ્રી અતિમુક્ત મુનિની કથા. . ૧૦ “શ્રી ક્ષુલ્લક” નામના મુનિની કથા. ... ૧૧ “શ્રી લેહ” નામના ઋષિની કથા...' ૧૨ “શ્રી સુપ્રતિષ્ઠ” નામના મહર્ષિની કથા. ૧૩ “શ્રી સુવ્રત” નામના મુનિની કથા. .. . ૧૪ “શ્રી વારત્ત” નામના મુનિની કથા. ... . ૧૫ શ્રી અર્જુન માલીની કથા, • • • ૧૬ “શ્રી દઢપ્રહારી” મુનિની કથા. .. ૧૭ “શ્રી કુરગડુ” મુનિની કથા ૧૮ શ્રી કોડિન્ન, દિન્ન અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા.
૧૯ શ્રી શિવરાજર્ષિની કથા.
-
-
:
:
:
૧૧૨
:
૨૦ “શ્રી દશાર્ણભદ્ર” નામના રાજાની કથા. ૨૧ “શ્રી મેતાર્ય” નામના મુનિવરની કથા. ર૩ શ્રી ઈલાચી પુત્રની કથા. . ૨૩ શ્રી ચીલાતી પુત્રની કથા. • •
૧૦૯ ૨૪ શ્રી મૃગાપુત્રની કથા. - .... ૨૫ “શ્રીઇદ્રનાગ નામના મુનિવરની કથા...
- ૧૧૭ ૨૬ “શ્રી ધર્મરૂચિ ” નામના મુનિવરની કથા. .
૧૧૯ ૨૭ “શ્રી તેતલી” નામના મુનિવરની કથા... -
- ૧૨૧ ૨૮ “શ્રી જિતશત્રુ” નામના રાજા તથા “સુબુદ્ધિ” નામના મંત્રીની કથા. ૧૨૩ ૨૯ “શ્રી આદ્રકુમાર” નામના મુનિવરની કથા. ...
• ૧૨૬ ૩૦ શ્રી ઉદય” નામના મુનિવરની કથા.
૧૩૫ ૩૧ “શ્રી સુદર્શન” નામના મુનિવરની કથા.
૧૬ ૩૨ “શ્રી ગાંગેય” નામના મહર્ષિની કથા. ૩૩ “શ્રી જિનપાલિત” નામના મહર્ષિની કથા.
• ૧૪૨ ૩૪ શ્રી ધર્મરૂચિ” નામના મુનિવરની કથા.
. ૧૪૭ ૩૫ “શ્રી જિનદેવ” નામના મુનિવરની કથા.
• ૧૫૧ ૩૬ “શ્રી કપિલ” નામના મુનિવરની કથા.
• ૧પર
-
•
૧૪૧
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૭૧
१८०
Aી
સ્થા...
..
•••
૨૧૦
૨૧૦
૩૭ “શ્રીહરિકેશ” નામના મુનિવરની કથા... » ૩૮ “શ્રી ઇષકાર” આદિ છ મહર્ષિઓની કથા. ~ ~ ૩૯ “શ્રી સંત” નામના રાજર્ષિની કથા. ૪૦ “શ્રી અનાથી” નામના નિગ્રંથ મુનિવરની કથા. .... ૪૧ “શ્રી સમુદ્રપાલ’ નામના મુનિવરની કથા. - -
૧૭૦ ૪ર “શ્રી જયઘોષ” અને “શ્રીવિષ” નામના મુનિવરોની કથા. .. ૪૩ શ્રી અન્નિકાપુત્ર” નામના સૂરિપુરંદરની કથા...
• • • ૧૭૫ ૪૪ શ્રીમતી “રોહિણ”ને સંબંધ. .. ૪૫ પ્રિયા અને શિષ્યની સાથે “શ્રી કૌશિકાર્ય ” નામના ઉપાધ્યાયની કથા. ૪૬ શ્રી દેવિલાસુત” નામના રાજર્ષિની કથા. . • ૪૭ “શ્રી કુર્મીપુત્ર” નામના કેવલીની કથા....
૧૯૩ ૪૮ “શ્રી ચંડરૂદ્ર” નામના સૂરીશ્વરજીના શિષ્યરત્નની કથા.... ૧૯૭ ૪૯ “શ્રી ધન્યકુમાર’ નામના મુનિપુંગવની કથા.
૧૯૯ ૫૦ “શ્રી શિતલાચાર્ય' નામના સૂરિપુરંદરની કથા
૨૦૧ ૫૧ “શ્રી સુબાહુકુમાર નામના મહર્ષિની કથા. ...
૨૦૩ પર “શ્રી રેડિક’ નામના મુનિવરની કથા.... ૫૩ શ્રી કુંદક” નામના મુનિવરની કથા. ૫૪ “શ્રી તિષ્ય” નામના મુનિવરની કથા
૨૧૧ ૫૫ “શ્રી કુરૂદત્તસુત” નામના મુનિવરની કથા. .
૨૧૧ પ૬ “શ્રી અભયકુમાર” નામના મુનિ પુંગવની કથા.
૨૧૨ પ૭ ૮ શ્રી અભયકુમાર” કથાન્તર્ગત “શ્રી ઉદાયન” રાજર્ષિની કથા. ૨૨૬ ૫૮ “શ્રી મેઘકુમાર’ નામના મુનિવરની કથા. . . .. ૨૪૦ ૫૯ “શ્રી હલ્લ” અને “શ્રી વિહલ' નામના મુનિવરેની કથા. ૨૪૨ ૬૦ “શ્રી સર્વાનુભૂતિ', “શ્રી સુનક્ષત્ર” અને “શ્રી સિંહ” નામના
મુનિ પુંગવોની કથા. . . . ૨૫૬ ૬૧ “શ્રી ધન્યકુમાર” તથા “શ્રી શાલિભદ્ર” નામના મહર્ષિઓની કથા. ર૬૭ ૬૨ શ્રી જબૂસ્વામી” નામના ચરમ કેવલીની કથા.
ર૭૯ ૬૩ “શ્રી શએ ભવસૂરિ” નામના શ્રત કેવલીની કથા. ૬૪ “શ્રી ભદ્રબાહ સ્વામી” નામના શ્રત કેવલીની કથા. . . ૬૫ “શ્રી સ્યુલિભદ્ર સ્વામી” નામના અંતિમ શ્રુત કેવલીની કથા, , ૬૬ “શ્રી ભદ્રબાહુ સ્વામી ના ચાર શિષ્યોની કથા ..
• ૩૬૦ ૬૭ ૬ શ્રી આર્ય મહાગિરિ” અને “શ્રી આર્ય સુહસ્તિ” નામના દશ
પૂર્વધની કથા. • • ૩૬૧ ૬૮ શ્રી આર્ય સમિત” નામના સૂરીશ્વરજીની કથા...
૩૬ ૬ શ્રી વાસ્વામી” નામના અંતિમ દશ પર્વધરની કથા. .. . ૩૭૨ 9“શ્રી આરક્ષિત’ નામના પૂર્વધર સૂરિપુરંદરની કથા, • ૩૮૭
૩૬૬
૩૪૧
૩૪૬
Page #12
--------------------------------------------------------------------------
________________
श्री युगादिदेवाय नमः श्री
श्री ऋषिमंगलवृत्ति भाषांतरसहित. ( ઉત્તરાČ)
-
पडिवोहिअप्पए सिं, केसिं वंदाभि गोअमसमीवे ॥ विलियसंसयवरगं, अंगीकयचरमजिणमग्गं ॥ ४७
પ્રદેશી રાજાને પ્રતિબેાધ આપનારા, ગૈતમ સ્વામી પાસે છેલ્લા (શ્રીવીર) જિનેશ્વરના માર્ગને અંગીકાર કરનારા અને સંશયસમૂહને ટાલી દેનારા શ્રી કેશિ । ગણુધરને હું વંદના કરૂં છું ૫ ૪૬ ૫ વિશેષ વાત કથાથી જાણી લેવી તે આ પ્રમાણે:
કથા.
પેાતાના કુલકમાગત સ્પષ્ટ નાસ્તિક મતને પાષણ કરવામાં ચતુર એવા પ્રદેશી નામના રાજા શ્વેતપિકા નગરીમાં રાજ્ય કરતા હતા. એકદા તે નગરના ઉદ્યાનને વિષે શ્રી પાર્શ્વનાથના મુખ્ય શિષ્ય કેશિગણધર અનેક સાધુએ સહિત સમવસર્યો. સુશ્રાવક મંત્રીશ્વરે પ્રેરેલા મનવાલે તે રાજા, ઉદ્યાનમાં બહુ કાલ ક્રીડા કરીને પછી હષથી કેશિ મુનીશ્વર પાસે ગયા. ત્યાં તે અસમાન રૂપ લક્ષ્મીને ધારણ કરનારા અને સર્વ પ્રકારના સ ંદેહને નાશ કરનારા તે મહા મુનિને જોઈ વિસ્મય પામ્યા છતા તર્કથી ગુરૂને કહેવા લાગ્યું.
“હે સૂરિ! તમે આ સર્વ મૂર્ખ માણસાને ધર્મ, અધર્મ, પરભવ અને જીવ અજીવાદિના કહેવાવડે કરીને શા માટે નિરંતર છેતરે છે ? હું મહાત્મન ! જીવની સિદ્ધિ છતે ધર્મ અધર્માદ્ધિ સર્વ સિદ્ધ થાય છે, પરંતુ જે જીવ છે તે તેનુ કેવું સ્વરૂપ છે અને તેના વર્ણ પણ કેવા છે? જન્મથી આરભીને નાસ્તિક મતનું નિરૂપણ કરનાર મ્હારા પિતા મરવા પડયા ત્યારે મે તેમને પ્રથથીજ કડ્ડી રાખ્યું હતું કે “તમારા માર્ગના દુ:ખનું ફૂલ તમે મને કહેવા આવો.” મ્હારા પિતા મૃત્યુ પામ્યા પરંતુ તેમણે તેનું કાંઇ પણ ફેલ મને દેખાડયું નહિ. એવી રીતે જૈનધર્મ વાલી મ્હારી માતાએ પેાતાના પુણ્યનું લ પણ મને કાંઈ દેખાડયું નહીં. માટે જો આત્મા હાય તે તેણે ખીજા ભવથી અહી આવી પુણ્ય પાપનું સ॰ ફૂલ પોતાના માણુસાને
Page #13
--------------------------------------------------------------------------
________________
(૨)
શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. કહેવું જોઈએ. જ્યારે પણ એવું નથી સંભળાયું જે કઈ પુરૂષે પરભવથી આવીને પિતાના પુણ્ય પાપનું ફલ કોઈની આગળ કહ્યું. માટે હે મુનિ ! નિશ્ચય આત્મા નથી એમ સિદ્ધ થાય છે. વલી બીજું પણ એ કે એકદા મેં કે એક પાપી પુરૂષને જીવતે છિદ્ર વિનાની પેટીમાં ઘાલે, તે તેમાં જ મૃત્યુ પામ્યું. હે મુનિ ! જે જીવ હોય તે તેને નિકલી જતાં પેટીમાં છિદ્ર કેમ ન પડ્યું? માટે હવે તમે આ વાતમાં કેમ બ્રાંતિ પામે છો? હે મુનિ ! વળી કોઈ દિવસ મેં એક ચારના શરીરના કકડા તલતલ જેવડા કરાવ્યા પરંતુ મેં તેના શરીરને વિષે પણ જીવ દીઠે નહીં. આ પ્રમાણે મેં અનેક દ્રષ્ટાંતે જોઈ નિ:સંદેહપણે હર્ષથી એવો નિશ્ચય કર્યો છે. કે “જીવ નથી જ” આવે તેને મિથ્યા ધર્મોપદેશ સાંભલી કેશિગુરૂએ કહ્યું.
હે રાજન ! તે જે કહ્યું છે તેના સર્વ ઉત્તર સાંભલ, પુણ્ય પાપ કરનારે પરભવે ગએલો જીવ, સુખ દુઃખના તે તે ફલ ખરેખર ભેગવે છે. આમાં મને જરા પણ ભ્રાંતિ નથી. ત્યારે પિતા ન આવે તેનું કારણ સાંભલ. પિતાના પાપે કરીને બેડીની પેઠે દુર્ગતિમાં પડેલે તે, અહિં આવવાને સમર્થ નથી. જેમ દેશાંતરમાં ગએલે દુઃખી માણસ ત્યાં બહુ સુખ પામવાને લીધે પિતાના પૂર્વ સ્થાનને વિષે ન જાય તેમ આ લોકમાં કરેલા પુણ્યના ફલરૂપ અતિ વિષયસુખમાં મગ્ન થએલી હારી માતા અહીં આવતી નથી. વળી છીદ્રરહિત પેટીમાં પૂરેલે માણસ શંખ વગાડે તે તેને શબ્દ બહાર સંભલાય છે, તેવી જ રીતે પેટીમાં કરેલા ધૂપને સુગંધ પણ બહાર આવે છે તે તેનું શું કારણ હોવું જોઈએ? કારણ પેટીને છીદ્ર તો કયાંઈ દેખાતું નથી. હે રાજન! પેટીને અતિ સૂક્ષ્મ છીદ્રો રહેલાં હોય છે તેથી જ તે શબ્દ સંભળાય છે અને ધૂપને વાસ આવે છે. તેવી જ રીતે અમૂર્ત પણાથી જીવનું આવવું જવું દેખાતું નથી. હે ભૂપ! તે ચોરનું શરીર તલ તલ પ્રમાણ છેદી નાખ્યું પરંતુ જીવ દીઠે નહીં તેને સત્ય ઉત્તર સાંભલ. જેમ અરણીના કાણમાં, સૂર્યકાંત મણિમાં, ચંદ્રકાંત મણિમાં અને દહીં વિગેરેમાં અગ્નિ, તેજ, જલ અને ઘી વિગેરે ભાવે અનુક્રમે છે તેમજ દેહને વિષે આત્મા રહ્યો છે. જીવ ન હોય તે ગ્રહગ્રહિત પેકે, હું સુખી છું અથવા દુખી છું એમ કોણ લે? માટે જીવ છે એમ નિ જાણું. હે ભૂપાલ! મનુષ્યપણું સરખું છતાં પુણ્ય અપુણ્ય વિના પ્રાણી બહુ સુખ દુઃખને ધારણ કરનારે કેમ હોય તે કહે ?
ત્રણ ભુવનને પ્રકાશ કરવામાં સૂર્ય રૂપ કેશિ સૂરિના ઈત્યાદિ યુક્તિયુક્ત વચન રૂપ કાંતિથી નાશ થયો છે અજ્ઞાન રૂપ અંધકાર જેને એવો તે રાજા પ્રદેશ પ્રબોધ પામીને ફરી કહેવા લાગ્યું કે “હે ભગવન્! મને આપના પ્રસાદથી જીવાદિનું અસ્તિત્વપણું સારી રીતે સિદ્ધ થયું છે. તેમજ હે પ્રભે! આ લેક અને પર લોક છે એમ પણ સિદ્ધ થયું છે. હવે આપ મને નરકરૂપ ખાડામાં પડતાં અવલંબન ૩૫ ધર્મ આપે.” પછી ગુરૂએ તેની યોગ્યતા જાણી તેને શ્રાવક ધર્મ આપે. દી
Page #14
--------------------------------------------------------------------------
________________
w
wwww
શ્રી કેશીગણધરને સંબધ. ર્ઘકાળ પર્યત શુદ્ધ એવા શ્રાદ્ધ ધર્મને પાલનારા તે ભૂપતિને તેની સ્ત્રીએ મારી નાખે તેથી તે, સૂર્યાભ દેવલેકમાં સૂર્યસમાન કાંતિવાળે મહા સમૃદ્ધિવાળે દેવતા થયે.
આ પ્રમાણે પ્રદેશ રાજાને પ્રતિબંધ પમાડીને પછી કેશી ગણધર ભવ્ય જનેને પ્રતિબોધ પમાડવા માટે શ્રાવતી નગરીના તિંદુક વનમાં સમવસર્યા આ ધખતે શ્રત કેવળી ઈંદ્રભૂતિ (ૌતમ) ભગવાન અનેક શિવે સહિત વિહાર કરતા કરતા તેજ નગરીના કોષ્ટક વનમાં સમવસર્યા. હવે તે નગરીમાં વિહાર કરતા એવા તે બનેના શિષ્યોએ પરસ્પર એક બીજાના વેષને જોઈ ભ્રાંતિ પામવાથી તુરત તે વાત પિતપોતાના ગુરૂને કહી. પછી મૈતમ ગણધર પિતાના અને પરના શિષ્યોની શંકા દૂર કરવા માટે જયેષ્ઠ અને વ્રતથી લાભ માની કેશિ ગુરૂ પાસે ગયા. પિતાના શિષ્ય સહિત આવતા એવા ગૌતમ મુનિને જેમાં કેશિ ગણધરે વિનયથી પાથરેલા દર્શાસન ઉપર તેમને બેસાર્યો. પોત પોતાના શિષ્યગણુસહિત અને ઉપશમ રસથી. પૂર્ણ એવા તે બને સુગુરૂઓ, નિર્મલ જ્ઞાનવડે તેજથી સૂર્ય ચંદ્ર સમાન શોભતા હતા. બન્ને પક્ષને વિષે કુતુહલ જોવા માટે હર્ષ પામેલા બહુ માણસે એકઠા થયા હતા. એટલું જ નહિ પણ “અહિં મોટો વાદ થશે” એમ કહેતા એવા દેવતાઓ પણ બહુ આવ્યા હતા, પછી મુનિઓના સંશયને નાશ કરવા માટે કેશિ ગુરૂએ બને હાથ જોડીને કહ્યું કે “હે મૈતમ! હું જે તમને પૂછું તે કહે ?”ૌતમે કહ્યું “હે પૂજે! તમને જે રૂચે તે પૂછે.” દૈતમનાં આવાં વચન સાંભળી વિનયને વિસ્તાર કરતા એવા કેશિ ગણધરે પૂછયું. “હે મુનિ ! શ્રી પાર્શ્વનાથ પ્રભુએ, ચાર મહાવ્રત કહ્યાં છે અને શ્રી વિરપ્રભુએ પાંચ મહાવ્રતો કહ્યાં તે અપવર્ગ રૂપ સાધ્ય એક છતાં આ ભેદ કેમ?” મૈતમે કહ્યું. “ શ્રી આદિનાથના અવસરે જીવો સરળ જડ હતા ત્યારપછી મધ્યમ અવસરે સરળ પ્રાજ્ઞ હતા અને વીર પ્રભુના અવસરે વક જડ હતા. ગણમાં સરળ જડ જ હોય છે તેઓ ગુરૂએ કહેલા ધર્મને દુઃખથી જાણી શકે છે. વકજડ જીવો પણ ગુરૂ પ્રભુત ધર્મને અતિ કષ્ટથી જાણે છે તેમ પાળે પણ છે. પરંતુ મધ્યમ કાળને વિષે રહેલા શ્રેષ્ઠ પ્રજ્ઞા યુક્ત સરળ બુદ્ધિવાળા જીવો તો જિન ધર્મને સુખેથી જાણું શકે છે અને રક્ષણ કરી શકે છે. એ જ કારણથી જિનેશ્વરેએ બે પ્રકારને ધર્મ કહે છે.
આ પ્રમાણે મૈતમ ગુરૂએ કહ્યું એટલે કેશિ ગણધરે કહ્યું કે “સંશયને હરણ કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે ! માટે બીજે પણ એક હારો સંશય હરણ કરે. “શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પિતાના શિષ્યોને ઈચ્છા પ્રમાણે વેષ ધારણ કરવો કહ્યો છે તે પછી શ્રી વીર પ્રભુએ પિતાના શિષ્યોને પ્રમાણવાળો વેષ શા માટે કહ્યું?” તમ ગુરૂએ કહ્યું. સ્થિર મનવાળાને વેષની કંઈ જરૂર નથી જેમકે વેષ વિના પણ સ્થિર મનવાળા ભરત રાજા કેવળી થયા અને વેષવાળા પ્રસન્નચંદ્ર વેશ્યાને ઈ ચલાયમાન થયા જેથી તેમને નરકમાં પડવું પડયું. ”
Page #15
--------------------------------------------------------------------------
________________
(૪).
શ્રી વષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ (અર્થાત્ બાવીશ પ્રભુના શાસનમાં સરલ અને બુદ્ધિમાન સાધુઓને વિવિધવણું વસ્ત્ર પહેરવાની છુટ પણ પહેલા અને છેલ્લા પ્રભુના શાસનમાં તેવી છુટ નથી કારણું પહેલા પ્રભુના સાધુઓ સરલ અને જડ હતા ત્યારે છેલ્લા પ્રભુના સાધુઓ વક્ર અને જડ હોય છે.)ૌતમનાં આવાં વચન સાંભળી કેશિ મુનિએ કહ્યું “ સંશયને હરણ કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે બીજો એક હારો સંશય હરણ કરે. હે ગતમ! તમને જોઈ તમારા સન્મુખ દેડી આવતી શત્રુની સેનાને તમે એકલાએ શી રીતે જીતી?” મૈતમે કહ્યું, “પાચ, ચાર અને એક એ રૂપ દુર્જય એવી શત્રુની સેનાને મેં તુરત સ્વાધીન કરી છે,” “એ ક્યા?” એમ કેશિ મુનિએ પૂછયું ત્યારે ગતમે કહ્યું કે “હે મહાભાગ! કોધાદિ ચાર કષાય, પાંચ ઈદ્વિઓ અને એક મન એ રૂપ દશ શત્રુઓ જાણવા. જો કે ચિત્તના શત્રુ રૂપ તે એક પણ મહા દુર્ભય છે તે પણ મેં શુભ ધ્યાનથી એ સઘળા શત્રુઓને સારી રીતે જીતેલા છે એમ જાણુ” ગૌતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણધરે કહ્યું કે “સંશયને હરણ કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે માટે બીજા એક હારા સંશયને દૂર કરે, હે ગતમ! નિચે આ લેકમાં બહુ જ પાશથી બંધાએલા દેખાય છે અને તમે ન્હાના છતાં પણ તે પાશથી પોતાની મેળે છુટી શી રીતે વિહાર કરે છે? “ગૌતમે કહ્યું મેં પિતાના પરાક્રમથીજ વૈરાગ્ય રૂપ ખડગવડે રાગદ્વેષાદિ ભયંકર તીવ્ર મેહરૂપ પાશને છેદી નાખી પિતાને છુટો કર્યો છે તેથી હું ઈચ્છા પ્રમાણે વિહાર કરું છું” ગોતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણધરે કહ્યું “સંશયને દૂર કરનારી તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મહારા બીજા એક સંશયને નાશ કરે. હે ગતમ! હૃદયમાં ઉત્પન્ન થએલી એક લતા છે કે જે મહા વિષમય ફલે ફલતી છતી રહેલી છે તે તેને તમે શી રીતે ઝટ ઉછેદ પમાડી?” મૈતમે કહ્યું. “વિષ ફળ ભક્ષણથી રહિત એ હું, તે લતાને સર્વ પ્રકારે છેદી નાખી અથવા તે મૂળમાંથી ઉખેડી નાખી ઈચ્છા પ્રમાણે વિહાર કરું છું.” “આપે કહેલી તે કઈ વેલ” એમ કેશિ મુનિએ પૂછયું એટલે શ્રુતજ્ઞાની એવા ઇંદ્રભૂતિ (ૌતમ) ભગવાને આ પ્રમાણે કહ્યું. “નરકાદિ ભયંકર ફળ ઉત્પન્ન કરનારી ભવતૃષ્ણ રૂપ વિષ વેલ કહી છે. તે વેલને સંવેગરૂપ કોદાળા વતી ઉખેડી નાખીને હું વિહાર કરૂં છું.”ૌતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિ ગણુધરે કહ્યું. “સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે હારા, બીજા એક સંશયને દૂર કરો. હે ગતમ! દેહની અંદર રહેલે દારૂણ અગ્નિ તમે એ અત્યંત બુઝાવી નાખે છે છતાં તે કેમ બહુ દગ્ધ કરે છે?” ગૌતમ ગુરૂએ કહ્યું. અગ્નિને મેઘના જલવડે બુઝાવી દીધો છે તેથી તે જરાપણ મને બાળી શક્તો નથી.” એ કેશિગણધરે પૂછયું. “હે ગતમ! તે અગ્નિ કર્યો અને મેઘ પણ કર્યો? તે મને કહો !”ૌતમે કહ્યું, “કપરૂપ અગ્નિ, જિનવચન રૂપ મેઘ અને તેમાં શીલ, શાસ્ત્ર તથા તપરૂપ જલ છે. કૃત (શાસ્ત્ર) રૂપ જલથી બુઝાવી દીધેલું કષાય રૂપ તે અગ્નિ
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશીગણધરને સંબંધ
મને જરા પણ બાળી શકતા નથી.” ગોતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણધરે કહ્યું. “સંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે. માટે હારા આ એક બીજા સંશયને દૂર કરે. હે ગૌતમ! દુર્દમ, અતિ દુષ્ટ અને માર્ગ ત્યજી દઈ અવલા માર્ગે જનારા અશ્વ ઉપર બેસીને તમે સારા માર્ગને વિષે શી રીતે ચાલી શકે છે? શૈતમે કહ્યું. “એ અશ્વને મેં શાસ્ત્રરૂપ દેરીથી બાંધીને વશ કરેલ છે જેથી તે કુમાર્ગે ન જતાં સારા માર્ગ પ્રત્યે ચાલે છે. ” કેશિગણુધરે પૂછયું. “એ કયો અશ્વ?” ગાતમે કહ્યું. સુધ્યાન રૂપ દેરીથી ચંચલ મન રૂપ અશ્વને દમન કરીને હું, શીતેદ્ર ક્ષેભ પમાડવાના અવસરે રામની પેઠે સારા માર્ગ પ્રત્યે ચાલું છું. ગૌતમગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણધરે કહ્યું. “સંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે હારા આ એક બીજા સંશયને નાશ કરે. હે ગતમ! આ લેકમાં બહુ કુમાર્ગો કહેલા છે જેથી બીજા અશ્વોવડે કરીને ભ્રષ્ટ થયેલા છો કગતિમાં પડે છે. છતાં તમે તે અશ્વોથી કેમ માર્ગભ્રષ્ટ થયા. નહીં?” ગતમે કહ્યું. “જે ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષે સારા માર્ગે ચાલે છે અને જે મૂઢ બુદ્ધિવાળા બેટા માર્ગે ચાલે છે તે સર્વેને જાણુને હું તે દુષ્ટ બીજા અશ્વોથી ભ્રષ્ટ થતું નથી.” કેશિગુરૂએ કહ્યું. “એ કર્યો માર્ગ?” ગૌતમે કહ્યું. “શ્રી વીરપ્રભુએ કહેલે માર્ગ, મોક્ષ આપનારે છે અને બીજાઓએ કહેલા બીજા સર્વે માર્ગો, ઉત્પથ (ખોટા માર્ગે) જાણવા. તેજ કારણ માટે જેમ અંબડ, સુલસાના મનને અવળા માર્ગે લઈ જવા સમર્થ થયે નહીં તેમ શ્રી જિનેંદ્ર માર્ગને વિષે રહેલા હારા મનને કેઈ અવળા માર્ગ પ્રત્યે લઈ જવા સમર્થ નથી.” ગૌતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણધરે કહ્યું. “ સંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે માટે હારા આ એક બીજા સંશયને દૂર કરે. તમે અતિ મહા જલના વેગથી બુડી જતા એવા સર્વ પ્રાણીઓને દ્વીપરૂપ શરણું, ગતિ અને સ્થિતિ કેને માને છે?” ગોતમ ગણધરે કહ્યું. “એક મહા ઉત્તમ એવો દ્વીપ છે કે જેને વિષે મહા જળને સમૂહ પણ જવા સમર્થ થતું નથી.” કેશી મુનિએ કહ્યું, “એ જળ કર્યું અને દ્વીપ કો?ગૌતમે કહ્યું. “સંસારૂપ સમુદ્રમાં દુષ્ટ કર્મરૂપ જ છે અને તેમાં ધર્મ એ મહા દ્વીપ જાણો. માટે જે પુરૂષ દ્રઢપ્રહારીની પેઠે દુષ્ટ કર્મ રૂ૫ જળને તરી ધર્મરૂપ દ્વીપ પ્રત્યે જાય છે. તે દુઃખ પામતે નથી.” ગતમગુરૂના આવાં વચન સાંભળી કેશિગણધરે કહ્યું. “સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મહારા આ એક બીજા સંશયને દૂર કરે. સંસારરૂપ સમુદ્રમાં એક હોડી જીવોને તારે છે અને બુડાડે પણ છે. તે કહે કે તે હોડી શી રીતે ઓળખાય કે જે હાડીથી સંસાર સમુદ્ર તરાય છે ? જે છિદ્રરહિત હડી કઈ પણ રીતે જલથી ભરાઈ જતી નથી એવી હેડીવડે સમુદ્ર તરાય છે તે હેડી કઈ? એમ કેશિગણધરે પૂછયું એટલે મૈતમે કહ્યું. “હે મુનીશ્વર ! નાના પ્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
(*)
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરા
**
27
કારના પાપરૂપ જલથી અપૂર્ણ ( નહીં ભરાયેલી ) એવા શરીર રૂપી હાડી, પુંડરીક રાજાની પેઠે જીવરૂપ ખલાસીને નિશ્ચે સંસાર સમુદ્રથી તારે છે. ” ગૌતમ ગુરૂના આવાં વચન સાંભળી કેશિગણુધરે કહ્યું. “ સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે મહુ સારી છે. માટે મ્હારા આ એક ખીજા સંશયને દૂર કર. થાર અંધદ્વારથી ત્રણ ભુવન વ્યાસ છતે તેને પ્રકાશિત કેણુ કરશે તે તમે મને હા તમે કહ્યું “ જે સૂર્ય ત્રણ જગતને પ્રકાશ કરવા માટે ઉદય પામ્યા છે તેજ પ્રકાશ કરશે. ” કેશિમુનિએ પુછ્યું. “ એ ક્યા સૂર્ય ? ” ગોતમે કહ્યુ. “ અન ંત ચિત્તને પ્રકાશ કરનારા શ્રી વીર જિનેશ્વરરૂપ સૂર્ય ઉત્ક્રય પામ્યા છે. તેમણે ક્ષણમાત્રમાં મ્હારા સર્વ મિથ્યાત્વરૂપ અંધકારને પણ નાશ કર્યું છે.” ગોતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણધર કહ્યુ કે “ સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે મહુ સારી છે માટે મ્હારા આ એક બીજા સંશયને દૂર કરી. આ જગત્ નાના પ્રકારના ગ્રેગ, જા, જન્મ અને મૃત્યુ વિગેરે અનેક દુઃખાથી સંતપ્ત થઇ રહ્યુ છે. તે એવું કાઈ સ્થાનક છે કે જ્યાં એમાંનું જરા પણ દુ:ખ ન હોય ? ” ગાતમે કહ્યુ. “ & મુનિ! એક એવું અચલ સ્થાનક છે કે જ્યાં ગયેલા જીવાને જન્માદિથી ઉત્પન્ન થએવું જરા પણ દુઃખ થતું નથી. ” કેશિમુનિએ પૂછ્યું એ કયું સ્થાન ? ”ગાતમે કહ્યું. “ અવ્યાબાધ રૂપ મુક્તિસ્થાન કે જેમાં જન્માદિનું જરા પણ દુ:ખ નથી. જે પુરૂષ જન્મ, જરા, મૃત્યુ વિગેરે દુ:ખાથી બહુ ભય પામે છે તે પુરૂષ, શિવકુમારની પેઠે મેાક્ષ માર્ગને વિષે પૂર્ણ રીતે રૂડા ઉદ્યમ કરે છે. ” કેશિગણધરે કહ્યું. હું જગપૂજ્યા ! તમારી બુદ્ધિ, સંશયાને અપહરનારી છે. જેથી મ્હારા ચિત્તની સર્વ ભ્રાંતિએ દૂર કરી. કેશિમુનિએ આ પ્રમાણે કહીને અને કૃતિ કર્મ ( વંદન આદિ ) આપીને પછી ગાતમ ગુરૂની પાસે શ્રી વીર પ્રભુએ કહેલા વેષને અને પાંચ મહાવ્રતરૂપ ધર્મને અંગીકાર કર્યા. વિશ્વને પૂજ્ય એવા ગીતમ તથા કેશિગણધરના પરસ્પર થએલે ધર્મ સંવાદ સાંભળી સર્વ સભાપતિએ પેાતપેાતાને સ્થાનકે ગયા.
""
,,
ધર્મના મહા દ્વેષી એવા પ્રદેશી રાજાને પરિપૂર્ણ રીતે અરિહંત ધર્મમાં સ્થાપન કરનારા શ્રી કેશિ નામના ગણધર અને તેમના અસ ંખ્ય સંશયાને દૂર કરનારા શ્રી ગૌતમ ગુરૂ, એ અન્ને મહામુનિએ ચારિત્ર પાળીને મેક્ષપદ પ્રત્યે ગયા. इति ऋषिमंडल वृत्ताद्वितीय खंडे केशिगणधर संबंध:
कालियपुत्त मेहल थेरे, आणंदर क्खिए तइए ॥ વ્હાલવ ર્ ર્ પો, વાસાવવિઘ્નમુળિવવા ॥ ૪૮ ॥ अहिंसु तुंगीआए, सरागतवसंजमेण समणावि ॥ कंमावसे सपडिबंधउ अ देवा हविज्जति ॥ ४९ ॥
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી કેશીગણધરના સબંધ
जंतंति पंचरत्ति पाउवगयं तु खाइये सिआली || मुग्लिसेलसिहरे वंदे कालासवेसरिसि ॥ ५० ॥
( ૭
કાલિક પુત્ર સ્થવિર, મેખળ નામના સ્થવિર, ત્રીજા આનંદૅ રક્ષિત સ્થવિર અને ચાથા કાસ્યપ સ્થવિર આ ચારે મુનીવરા પાર્શ્વનાથજીના શિષ્યેા છે. ૫૪૮વા સરાગ તપ સંયમથી થાડું કર્મ જૈને બાકી રહ્યું છે તે દેવ લેાકમાં દેવતાપણે ઉત્પન્ન થાય છે એમ બૌદ્ધાદિ સાધુએ પણ કહે છે. ૪ા પૂર્વોક્ત વાક્ય સાંભળી, દીક્ષા ગ્રહણ કરી મુદ્ગલ પર્વતના શિખરના ઉપર પંદર દિવસ સુધીનું જેણે પાદમે પગમન નામનું અનશન કર્યું છે અને નવીન પ્રસૂતા સગાલી જેનું ભક્ષણ કરે છે તે કાલાસવેસ મુનિને હું વાંદુ છું. ૫ ૫૦ ૫
એક વખત જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં પુષ્કલ ધન સુવર્ણાદિકે કરી પરિપૂર્ણ સ્વર્ગ લાક તુલ્ય એક તુંગીઆ નામની નગરી છે. ત્યાં જીવ અજીવાદિ તત્ત્વાને જાણનારા, દેવ દાનવથી ક્ષેાભ નહિ પામનારા અને ચૌદશ, આઠમ પૂર્ણમાસી વિગેરે પવામાં સંપૂર્ણ પાષધ સમ્યક્ પ્રકારે પાળીને પારણાને દિવસે મુનિઓને અશનાદિ અને વસ્ત્ર આષધાદિ વ્હારાવીને પારણુ કરનારા, મહર્ષિક શ્રાવકા વસે છે ત્યાં ચરમ તીર્થપતિ સમેાસર્યા અને ત્યાં કાલાસવેસ, મેખલ, આણુ દરક્ષિત અને કાશ્યપ એ ચાર આચાર્યા પાર્શ્વનાથ પ્રભુના સન્તાનીયા છે. તેમને વાંદીને પ્રશ્ના પૂછીને નિ:સ ંશય થયેલ. તેઓએ પ્રભુની પાસે પાંચ મહાવ્રત અંગીકાર કરીને સમ્યક્ પાળી મેાક્ષમાં ગયા એમના વિશેષ સમન્ય ભગવતી સૂત્રથી જાણવા. इतिश्री ऋषिमण्डल वृत्तौ कालासवेस- मेहलाणं दरक्खि अकासवायरिअसम्बन्धः ।
હવે કાલાસવેસિક પુત્રના સમ્બન્ધ કહે છે—એક વખત રાજગૃહી નગરીની બહાર ગુણશીલ નામા ચૈત્યમાં શ્રી મહાવીર સ્વામીના કેટલાએક સમગ્ર શ્રુતના પારગામી સ્થવિર શિષ્યા સમવસર્યા. તે સમયમાં વાઇ કરવાના અભિપ્રાયવાળા શ્રી પાર્શ્વ પ્રભુના સન્તાનીય કાલાવેસિક પુત્ર સ્થવિર મુનિયાની પાસે આવી એવી રીતે કહ્યું કે હું પૂજ્યે ! આત્માજ સામાયિક છે. તે સામાયિકથી ભિન્ન આત્મા નથી ત્યારે સ્થવિરાએ કહ્યું કે આ તારૂ કહેવું ઠીક નથી કારણ કે જીવના સામાયિક આદિ ગુણા હેાય છે. એમ અમે જાણીએ છીએ ત્યારે કાલાસવેસિક પુત્ર એસ્થેા કે તમારા મતે સામાયિક શું છે? અને તેના અર્થ શા છે ? સ્થવિશ કહે છે કે ડે આર્ય ! હમારા મતે આત્મા સામાયિક છે જે કારણથી કહ્યું છે કેન્દ્રબ્યાર્થિ ક નયની અપેક્ષાએ ગુણુપ્રતિપન્ન જીવ છે તેજ સામાયિક છે યત: સૂત્રમાં એ નચા દર્શાવ્યા છે. દ્રવ્યાર્થિક અને બીજો પર્યાયાર્થિક અને બીજો દ્રવ્યાર્થિકની અપેક્ષાએ આત્મા સામાયિકજ છે. અને પર્યાયનયની અપેક્ષાએ આત્મદ્રવ્ય છે અને સામાયિક તેના ગુણુ છે તેમના કાંચભેદ સમજવા. કારણુ સૂત્રમાં કહ્યું છે કે—“ જે
Page #19
--------------------------------------------------------------------------
________________
(e)
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
સંયમમાં, નિયમમાં અને તપમાં આત્માને લઈ ગયા છે તેમને સામાયિક હાય. એવું એવું કેવળી ભગવાને કહ્યું છે ત્રસ સ્થાવર રૂપ સર્વ જીવામાં જે સામાન છે તેને સામાયિક હાય એવું કેવળી ભગવતે કહ્યું છે.” હમેશાં ગુણવાન જીવને સામાયિક હાય છે. વાસ્તે કથંચિત્ આત્માથી સામાયિક ભિન્ન છે. ઈત્યાદિ સ્થવિરાની ઘણી યુક્તિ આ સાંભળીને કાલાસવેસિક પુત્ર પ્રતિષાધ પામ્યા અને સ્થવિરાની પાસે પાંચ મહાવ્રતાક ધર્માંને અંગીકાર કરી સમ્યક્ પ્રકારે આરાધીને મેક્ષમાં ગયા એનું વિશેષ સ્વરૂપ ભગવતી સૂત્રથી જોઈ લેવું.
इतिश्री ऋषिमण्डलवृत्तौ द्वितियखण्डे कालासवेसिक सुतसंबंधः ।
धम्मो सन्नाहो, जो निश्च मदरो इव अकंपो || इह लोग निष्पिवासो, परलोग गवेसउ धीरो ॥ ५१ ॥ जो सोमेग जमेण य वेसमणेण वरुणेण य महया ॥ मुग्गिलसेल सिहरे नमंसिउ तं नम॑सामि ॥ ५२ ॥
જે મહાત્મા કાલાસવેષિ, ધર્મને વિષે હૃઢ પરિણામવાળા, શિયાળના ઉપસર્ગ છતાં મેરૂ પર્વતની પેઠે ધર્મધ્યાનથી નિષ્રકંપ એવા છે તેમજ આ લેાકમાં અથવા આ ભવમાં એટલે રાજયશ અને માનાદિકની ઇચ્છા રહિત તથા પરભવની ગવેષણાના કરનાર અને મહા ધીરવંત છે. વળી જેમને મુઢગળ પંત ઉપર ચંદ્ર, યમ વૈષ્ણવ, અને વરૂણ વિગેરે લેાકપાળાએ તેમના અસમ ગુણેાથી હર્ષ પામીને નમસ્કાર કર્યો છે. તે કાલાસવેશને હું નમસ્કાર કરૂં છું. ॥ ૫૧ ॥ પર પ્ર
कालासवेसिअ सुओ आया सामाइयंति थेराणं ||
ari सोउ पडिवन्नपंचजामो गओ सिद्धि || ५३ ॥
સ્થવિરાનાં સામાયિક” એવા વચનને સાંભળી પંચ મહાવ્રતને અંગીકાર કરનાર; કાલાસવેશિકને પુત્ર આત્મા સિદ્ધિ પામ્યા છે.
૫ ૫૩ ॥
पुखलाई विजये सामी पुंडरगिणीइ नयरीए । दहुण कंडरी अस्स कम्मदुच्चिलसिअं घोरं ॥ ५४ ॥ सिरि पुंडरीय राया नितो काउ निम्मलं चरणं ॥ थेवेणवि कालेणं सपत्तो जयउ सव्व ॥ ५५ ॥
પુષ્કલાવતી વિજયમાં પંડિરિકણી નગરીના રાજા પુંડરિકે, પોતાના ભાઈ કુંડરિકને માઠા કર્મીના ઉદયથી ભગ્ન ચારિત્રના પરિણામવાલે જોઇ પોતે વૈરાગ્યથી રાજય ત્યજી દઈ દીક્ષા લીધી. પછી ઘેાડા કાલે નિર્મલ એવા ચારિત્રને પાલી સર્વાર્થસિદ્ધ વિમાન પ્રત્યે ગયા, તે પુરિક મુનિ સર્વ પ્રકારે વિજયવતા વ. ૫૪૫૫
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી પુંડરીક રીકની કથા.
(૯)
સ્થા, વિદેહ ભૂમિમાં રહેલા પુષ્કલાવતી નામના વિજયમાં સ્વર્ગપુરીથી પણ અધિક સુશોભિત પુંડરીકિણી નામે નગરી છે. ત્યાં જગને વખાણવા યોગ્ય અને નિર્મલ પ્રતાપવાળ કુંડરિક નામે રાજા, પોતાના બંધુ પુંડરિક સહિત રાજ્ય કરતો હતે.
એકદા સુગુરૂને ઉપદેશ સાંભળવાથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવડે કુંડરીકે, નહિ ઈચ્છતા એવાય પણ પિતાના બંધુ પુંડરિકને રાજ્યભાર સેંપી પિતે દિક્ષા લીધી. પછી નિરંતર નિરતિચારપણે ચારિત્ર પાલતા એવા તે કુંડરિકને કોઈ એક દિવસ પૂર્વ કર્મના વેગથી બહુ રોગ થયો. બંધુરૂપ પુંડરિક ભૂપતિએ તેને નિર્દોષ આહાર અને ઉત્તમ વૈદ્યોએ કહેલા બહુ પ્રકારના આહારથી રેગરહિત કર્યો. પછી કુંડરિક સાધુએ ગુરૂ પાસે આલોચના લઈ શુદ્ધ ચારિત્ર પાળવા પૂર્વક પુંડરિકની રજા લઈ વિહાર કર્યો. નિરંતર આઠ પ્રવચન માતાનું પરિપાલન કરતા તેમજ સંસારની ઉત્પત્તિ કરનારા એવા કષાયરૂપ સ્તંભેને દૂર કરતા વળી પિતાના ઉત્તમ પ્રકારે દશ પ્રકારના સાધુ ધર્મને સહતા નાના પ્રકારના ઉપસર્ગોને તથા પરીષહાને સહન કરતા હતા.
આ પ્રકારે એ મહામુનિએ એક હજાર વર્ષ પર્યત નિર્મલ ચારિત્ર પાડ્યું. એવામાં તેમને કર્મના વેગથી ચારિત્ર પાળવામાં પ્રતિબંધ કરનારૂં કર્મનું આવરણ ઉદય પામ્યું. જેથી ભાગી ગયું છે જેમનું એવા તે કંડરિક મુનિ પર્વતના ભારની પેઠે સત્તર પ્રકારના સંયમભારને ઉપાડવા સમર્થ થયા નહીં. છેવટ કંડરિક મુનિ રાજ્ય લેવાની ઈચ્છાથી બંધુ પુંડરિકની નગરીના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેમણે પોતાનાં પાત્રો એક વૃક્ષની ડાલે વળગાડી નિવાસ કર્યો. પછી વનપાલના મુખથી પિતાના બંધુ કંડરિક મુનિનું આવાગમન સાંભળી પુંડરીક રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં ગયા. ત્યાં તે પોતાના બંધુને આકાર, ચેષ્ટા, ગતિ, ભાષણ, નેત્રના વિકારાદિ મુખ્ય ભાવડે ચારિત્રથી ખેદ પામેલા ચિત્તવાળા જાણું બહુ ખેદ કરતાં છતાં કહ્યું કે “હે બંધુ! તમે સિંહની પેઠે પિતાનું ચક્રવર્તિ સરખું રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી છે તે હવે તેને પાલવામાં શિયાલના સરખા ન થાઓ. તમે આ લેકમાં બહુ કાળપર્યત અતિ નિર્મળ ચારિત્ર પાળ્યું છે તે હમણાં થોડા દિવસ માટે દુઃખરૂપ સંસારમાં શા કારણે પડો છો? બહુ કાલપર્યત ભેગવેલા અસંખ્ય ભેગોથી પણ આત્મા વૃદ્ધિ પામતું નથી માટે આ ચરિત્રને વિષે આનંદ અને સુખદાયક એવો સંતોષ રાખે.” આ પ્રમાણે બહુ કહ્યું છતાં એ મહામુનિ ચારિત્રને વિષે સ્થિરતા ન પામ્યા ત્યારે પુંડરિક ભૂપતિએ કહ્યું કે “જે તુ રાજ્યની ઈચ્છા કરતો હોય તે તે લે અને ત્યારે વેષ મને આપ.કંડરિકે તે વાત કબુલ કરી એટલે રાજાએ તેને તે જ વખતે રાજ્ય આપી પોતે તેને વેષ લઈને સંયમરૂપ સામ્રાજ્ય અંગીકાર કર્યું.
Page #21
--------------------------------------------------------------------------
________________
M
(૧૦)
શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હવે દીર્ધકાલે પ્રાપ્ત થએલા રાજ્યવાલા અને રસમાં લુબ્ધ થએલા મનવાલા મૂઢ કંડરિકે બહુ સરસ આહારે ભક્ષણ કર્યા જેથી તેને અજીર્ણ થયું. આવા વૃથા દુઃખરૂ૫ સમુદ્રમાં મગ્ન થએલા તે ભૂપતિએ, પોતાના અજીર્ણની ચિકિત્સા માટે તત્કાલ શ્રેષ્ઠ મંત્રિઓને બોલાવ્યા પરંતુ “આ સંયમ ત્યજી દેનારાનું મુખ જેવાથી આપણને પાપ થાય” એમ ધારીને પ્રધાનાદિ કઈ પુરૂષ તેની પાસે ગયા નહીં, કુંડરિક રાજા વિચાર કરે છે કે “હાર આપેલ ગ્રાસ ભેગવવાથી સુખી થએલા આ પ્રધાનાદિ સેવકે હારી પાસે આવતા નથી તેમ મહારૂં કહેલું કરતા પણ નથી જેથી સવારે એ દુને કુટુંબ સહિત પકડીને હારી નાખીશ.” આ પ્રમાણે વૃદ્ધિ પામતા રદ્ર ધ્યાન રૂપ મહા સમુદ્રમાં મગ્ન થએ તે ઘાઢ વેદનાથી પરાભવ પામતે છતે મૃત્યુ પામીને સાતમી નરક પ્રત્યે ગયે. જેમ નિર્ધન માણસ દ્રવ્યને ભંડાર મલવાથી હર્ષ પામે તેમ અત્યંત સંવેગના રંગથી પૂર્ણ એવો તે પુંડરિક દીક્ષાની પ્રાપ્તિથી બહુ સંતોષ પામવા લાગ્યા. અત્યંત સુકમાલ છે હાથ પગનાં તલીયાં જેમનાં તેમજ પુષ્ટ શરીરવાલા, માર્ગમાં કાંટા અને કાંકરાની પીડાને સહન કરતા વલી સુધા તૃષાના પરિષહને સહન કરવા પૂર્વક પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં પ્રીતિવાલા, અનશન ગ્રહણ કરવાથી બહુ પીડા પામેલા અને અતિ વૃદ્ધિ પામતા શુભ પરિણામવાલા તે પુંડરિક રાજર્ષિ થડા કાલમાં મૃત્યુ પામીને તુરત સર્વાર્થસિદ્ધ નામના વિમાન પ્રત્યે ગયા. શ્રી પુંડરિક રાજાનું દર્શન અને શુદ્ધ ચારિત્રનું પાલન સાંભલીને બીજા ભવ્ય પુરૂષોએ પણ શુદ્ધ ચારિત્ર પાલવું.
" इति ऋषिमंडल वृत्तौ द्वितीयखंडे श्रीपुंडरिक-कुंडरिक कथा." ।
वीरजिणपुष्वपिअरो देवाणंदा य उसमदत्तो अ॥ . ફારસંવિવો હોઉ સિવ પત્તા / ૬૪ .
શ્રી વીર પ્રભુના પૂર્વના માતા પિતા દેવાનંદા અને ઋષભદત્ત એ બન્ને દીક્ષા લઈ, એકાદશાંગીના જાણ થઈ મોક્ષ સુખ પામ્યા. છે ૬૪
એકદા શ્રી મહાવીર જિનેશ્વર, પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા બ્રાહ્મણ કુંડ ગામને વિષે સમવસર્યો. તે વખતે ત્યાં દેવતાઓએ ઉત્તમ એવી સમવસરણની રચના કરી. મનુષ્ય, દેવતા, ભુવનપતિ, સાધુ અને સાધ્વીથી સર્વ સભા ભરપુર ભરાઈ. દેવાનંદા સહિત ઋષભદત્ત પણ ત્યાં આવ્યા. વિશ્વમાં અતિશાયિ રૂપાલા, મહા સુખરૂપ જલ સમૂહના કૂવા રૂપ, અને ચાર પ્રકારના જિનધર્મને ઉપદેશ કરતા એવા ભગવાનને જોઈ પુત્રના પ્રેમથી અતિ હર્ષ પામેલી અને રોમાંચ થએલી શરીરવાલી દેવાનદાની વૃદ્ધાવસ્થા છતાં પણ તેના સ્તને ઝરવા લાગ્યા. દેવાનંદાની આવી અવસ્થા જોઈ
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી વીરપ્રભુના પૂર્વ માતાપિતાને સંબધ. (૧૧) ગૌતમ ગણધરે જાણતા છતાં પણ ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડવા માટે વિનયથી શ્રી વીર પ્રભુને પૂછયું. “હે જિનવરંદ્ર! તમને જોઈને આકુલ વ્યાકુલ ચિત્તવાલી, વૃદ્ધાવસ્થાવાલી અને સતી એવી આ દેવાનંદાના સ્તને કેમ કરે છે?” પ્રભુએ કહ્યું.
હે ઈંદ્રભૂતિ ! નિશ્ચ એ સર્વ મેહનું વિલસિત છે” ગતમે કહ્યું. “એ શી રીતે ? જિનેશ્વરે સર્વ વાત કરવાનો આરંભ કર્યો. શ્રીવીર પ્રભુ, મૈતમને કહે છે કે
પૂર્વે આ પ્રશ્ન ભરતચક્રતિએ શ્રી આદિનાથને પૂછયે હતું કે “હે સ્વામિન્ ! આ પષદામાં કઈ એવો છે કે જે ભવિષ્યકાલમાં જિનેશ્વર થવાનું હોય? ” શ્રી રાષભદેવ પ્રભુએ કહ્યું. “હે ભરત ! સભામાં એ કઈ જીવ નથી જે આવતા કાલમાં જિનેશ્વર થાય. પરંતુ સભાની બહાર ત્યારે પુત્ર મરીચિ જે ત્રિદંડી થઈ રહેલો છે તે આ ચોવીશીમાં ત્રણ જગતને પૂજ્ય એ શ્રી વર્ધમાન નામે ચોવીસમે જિનેશ્વર થશે. વલી તે મહાવિદેહ ક્ષેત્રની સૂકા નગરીમાં પ્રિય મિત્ર નામે ચકવતિ અને આ ભરતક્ષેત્રમાં આદ્ય ત્રિપૃષ્ટ નામે વાસુદેવ થવાને છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલ ભરત, જિનેશ્વરને પ્રણામ કરી તુરત પરિવાર સહિત મરીચિને વંદન કરવા ગયા. ત્યાં તેણે મરીચિને કહ્યું “હે મરીચિ ! તું મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી થવાનું છે ને આ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ટ નામે પહેલે વાસુદેવ થવાને છે એ હેતુથી નહિ પરંતુ તે છેવટે આ ભરતક્ષેત્રમાં ચોવીશ વીર નામે તીર્થકર થવાનું છે માટે ભક્તિથી તને વંદન કરું છું.” ભરત ચક્રવતી મરીચિને આ પ્રમાણે કહી અને તેની ત્રણ પ્રદક્ષિણા પૂર્વક ભક્તિથી વંદના કરી પોતાની વિનીતા નગરી પ્રત્યે ગયે. પાછલ જેને અભિમાનને સમૂહ ઉત્પન્ન થયે છે એ મરીચિ ભુજામ્હાલન કરીને મોહથી પિતાના મુખવડે આ પ્રમાણે કહે છતે બહુ નાચા લાગ્યા. “અહો ! યુગદીશ હારા પિતામહ (દાદા) છે. ભરત ચક્રવતી જેવા હારા પિતા છે. હું પણ સર્વે વિષ્ણુને પણ મુખ્ય વિષ્ણુ થઈશ અર્થાત્ ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થવાને છું. ખરેખર અમારા કુલમાં સર્વે પદાર્થો મોટાઈનાજ આવી મલ્યા છે માટે લોકમાં નિરંતર અમારું કુલ સર્વોત્તમ છે.” આ પ્રમાણે અત્યંત કુલમદ કરતા એવા મેહને વશ થએલા તે મરીચિએ બહુ દઢ એવું નીચ ગોત્ર કમ ઉપાર્જન કર્યું. પછી મરીચિ, ભવ્યજીવને બેધ પમાડી ઉત્તમ સાધુઓ પાસે મેકલવા લાગે. કોઈ પૂછે ત્યારે તે કહેતે કે હારી પાસે નિર્મલ ધર્મ નથી. કેઈ એક દિવસે તે મરીચિને કાંઈ વ્યાધિ થઈ આવ્યું. સર્વ વિરક્ત એવા સાધુઓથી પણ સહાય વિના નિરંતર ચારિત્ર પાળી શકાતું નથી એમ માની વિચાર કરવા લાગ્યો કે “હારાથી સહાય વિના આ દુષ્કર એવું તપસ્વીપણું પાળી શકાશે નહીં. માટે હું એક વિનય શિષ્ય કરીશ.” એકદા મરીચિ નિરોગી થશે એટલે કપિલ નામને કઈ પુરૂષ તેને ધર્મ પૂછવા લાગ્યું. તેથી તે તેની આગલ યતિધર્મનું વર્ણન કરવા લાગ્યું. તે ધર્મ સાંભલીને પછી પ્રતિબધ પામેલા કપિલે કહ્યું કે “તે ધર્મ મને
Page #23
--------------------------------------------------------------------------
________________
w
શ્રીહષિમકલ વૃત્તિ ઉત્તરાદ્ધ આપ.” મરીચિએ કહ્યું. “સાધુ પાસે જઈને તે ધર્મને તમે અંગીકાર કરે.” કપિલે કહ્યું. “હે મરીચિ ! શું હારી પાસે તે ધર્મ નથી. જેથી તું ધર્મ ગ્રહણ કરવા માટે મને બીજા સાધુઓ પાસે મેલે છે?” મરીચિ મનમાં વિચાર કરવા લાગ્યો કે નિધ્યે આ બકમી દેખાય છે. કારણ બીજા કેઈએ નહિ પૂછેલું તે એ મને પૂછે છે. હું એક શિષ્યની શોધ કરું છું. જે હારી વૃદ્ધાવસ્થામાં સેવા કરે. માટે આ પુરૂષ હારે શિષ્ય થઈને હારી પાછલ બહુસંસારી થાઓ.” આમ ધારીને બહુ સં. સારીપણાથી મરીચિએ તેને કહ્યું કે “હે કપિલ! હારી પાસે ધર્મ છે અને સાધુઓ પાસે પણ છે. પછી મરીચિ, ઉસૂત્રના નિરૂપણથી કેડીકેડી સાગર પ્રમાણ અને નિરંતર દુઃખના સમૂહના સ્થાન રૂપ સંસાર ઉપાર્જન કર્યો. ઈવાકુકુલમાં ઉત્પન્ન થએલો તે મરીચિ આદિનાથ સમાન આયુષ્ય ભોગવીને અને તે પોતાના કાર્યની આલેચના લીધા વિના મૃત્યુ પામીને પાંચમા દેવલેકમાં દેવતા થયે. ત્યાંથી ચવીને કેલ્લાક નામના સંનિવેશમાં કેશિક નામે બ્રાહ્મણ થયે, ત્યાં પણ તે એંશી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મિથ્યાત્વના પિષણ થકી મૃત્યુ પામીને દીર્ધકાલ પર્યંત ચાર ગતિરૂપ સંસારમાં બહુ કાળ ભમી સ્થણા નગરીમાં પુષ્પમિત્ર નામે બ્રામણ થયે. ત્યાં બેતેર લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભાગવી. અંતે સંન્યાસી થઈ મૃત્યુ પામીને સિધર્મ દેવલોકમાં દેવતા થયે. મરીચિને જીવ ત્યાંથી આવીને ચૈત્ય સંનિવેશમાં અને ગ્નિદ્યોત નામે ઉત્તમ બ્રાહ્મણ થયે. તે ભવમાં તેણે ચોસઠ લાખ પૂર્વનું આયુષ્ય ભગવ્યું. છેવટ સંન્યાસી થઈને મૃત્યુ પામી ઈશાન દેવલોકમાં દેવપણે ઉપન્યા. ત્યાંથી અવિને મંદિરક સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયે. તે ભવમાં છપ્પન પૂર્વનું સુખમય આયુષ્ય ભેગવી અંતે પરિવ્રાજક દીક્ષા લઈ ત્રીજે દેવલેકે ગયે. ત્યાંથી ચવીને તે મરીચિને જીવ તાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. ત્યાં ચુંમાલીશ લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી અંતે સંન્યાસી થઈ મૃત્યુ પામીને મહેંદ્ર દેવલોકમાં બહુ સુખવાળે દેવતા થયે. ત્યાંથી આવીને તે બહુ કાલ પર્યંત સંસારમાં ભમીને રાજગૃહ નગરમાં સ્થાવર નામે વિપ્ર થયે. તે ભવમાં ચેવિશ લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી છડીવાર સંન્યાસી થઈ મૃત્યુ પામીને પાંચમાં દેવકને વિષે દેવતા થયે, બહુકાલ સંસારને વિષે ભમીને પછી તે મરીચિને જીવ, રાજગૃહ નગરના વિશ્વનંદિ રાજાના બંધુ વિશાખાભૂતિ યુવરાજને બલવાન, ગુણવાન અને સર્વ રાજાઓને પ્રિય એ વિશ્વભૂતિ નામે પુત્ર થયે. વિશ્વનંદી રાજાને વિશાખનંદી નામે પુત્ર છે. પરંતુ તે, વિશ્વભૂતિ કુમારથી રૂપ, ગુણ અને લક્ષ્મીએ કરીને રહિત હતે. એકદા વિશ્વભૂતિ, પિતાની પ્રિયા સહિત નંદનવન સમાન સુગંધવાળા કીડા ઉદ્યાનમાં એક માસ પર્યત ક્રીડા કરવા ગયે હતું. ત્યાં તેને ક્રીડા કરતે જોઈ વિશાખનંદિએ ઈષ્યથી પિતાના પિતાને કહ્યું કે “હે તાત! આ વિશ્વભૂતિ કીડા કરે છે. તે ઉદ્યાનને તમે ખેડાવી નાખો જેથી હું હારી ઈચ્છા પ્રમાણે ક્રીડા કરું. નહિ તે આ
Page #24
--------------------------------------------------------------------------
________________
^
^
^
શ્રી વીરપ્રભુના પૂર્વ માતાપીતાને સંબધ. (૧૩) જન્મને વિષે મેં સર્વ જન ત્યજી દીધું છે. પોતાના એકના એક પુત્રને આવો ઘેર કદાગ્રહ જાણું રાજા વિશ્વનંદિએ મનમાં કાંઈ વિચાર કરી ઉદ્યાનમાં કીડા કરવા જવાને પડહ વગડાવ્યો. પડહને શબ્દ સાંભલી વિનયથી નમ્ર એ વિશ્વભૂતિ પતાના પરિવાર સહિત જેટલામાં રાજાની પાસે આવીને કાંઈ કહેવા જાય છે તેટલામાં સ્ત્રી સહિત વિશાખનંદિએ તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. વલી તેણે તે ઉધાનને ખેડાવી નાખ્યું જેથી તે વિશ્વભૂતિ, તેને દંભી માની બહુ ખેદ પામવા લાગ્યા. પછી વિશ્વતિ, એક મુષ્ટિના પ્રહારથી મોટા કેઠીના વૃક્ષને મૂલમાંથી પાડી નાખી તેને હાથમાં લઈ ઉદ્યાન આગલ એ એટલે વિશાખન-દિએ તેને કહ્યું કે “અરે ! પિતાના ચિત્તમાં આ ઉદ્યાનને વિષે પેસવાનું માન ન કર, હમણાં હું તને વૃક્ષની પેઠે ઝટ ઉન્મેલન કરી નાખીશ.” પછી વિશ્વભૂતિ “અરે આ હાટા ગુરૂરૂપ ભૂપતિની આગલ મેં આ શું લજાવાનું કામ કર્યું? એમ કહીને મનમાં વિચાર કરવા લાગ્યા. પછી બહુ વેરાગ્યરસથી વ્યાસ એવા તેણે સંભૂતિમુનિની પાસે શ્રી જિનેશ્વર પ્રણિત દીક્ષા લઈ ઘેર તપ આરંડ્યું.
એકદા મથુરા નગરીમાં ભિક્ષા માટે વિચરતા એવા તે દુર્બળ શરીરવાળા વિશ્વભૂતિને કઈ અતિ દુર્ણ ગાયે પાડી દીધા. વિશ્વતિને પડેલા જોઈ વિશાખનંદી બહુ હસવા લાગ્યો. વળી તે એમ કહેવા પણ લાગ્યા કે “હે મુનિ ! હમણું કઠીના વૃક્ષને પાડી દેનારું તમારૂ બળ ક્યાં ગયું ?” વિશાખનદીનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થયું છે અભિમાન જેમને એવા વિશ્વભૂતિએ તે ગાયને શીંગડામાંથી પકડીને સર્વ જનેને વિરમય પમાડતાં છતાં બહ ભમાવી પછી અંતે બહુ બહુ બળવાન થઉં” એવું નિયાણું કરીને એક માસભક્તથી મૃત્યુ પામી ને તે વિશ્વભૂતિ, શુક કલ્પને વિષે માટે દેવતા થયે ત્યાંથી આવીને અધ ભરત ક્ષેત્રને અધિપતિ પ્રજાપતિ તથા મૃગાવતીને પુત્ર અને મહા બળવાન એ ત્રિપુષ્ટ નામે પહેલ વાસુદેવ થયો. ચોરાસી લાખ વર્ષના પૂર્ણ આયુષ્યવાળે તે વિષ્ણુ સંપત્તિને ભેગવી અંતે મૃત્યુ પામીને સાતમી નરકે ગયા. ત્યાંથી નિકળીને સિંહ થયે. વળી તે નરકે ગયે આ પ્રમાણે તિર્યંચ અને મનુષ્યના બહુ ભવેથી સંસારમાં ભમીને મહાવિદેહ ક્ષેત્ર ને વિષે મૂકા નગરીમાં ધનંજય રાજા અને ધારિણે માતાથી ઉત્પન્ન થઈ પૂર્ણ
રાસી પૂર્વના આયુષ્યવાળો પ્રિયમિત્ર નામે ચક્રવર્તિ છે. તે પિટ્ટીલ ગુરૂ પાસે દીક્ષા અને તેને કોટિ વર્ષ પર્યત પાલન કરીને મહાશુક દેવલેકમાં દેવતા થયો. ત્યાંથી આવી છત્રા નગરીમાં પચ્ચીસ લાખ વર્ષના આયુષ્ય વાળ તથા જિતશત્રુ અને ભદ્રાને નંદન નામે પુત્ર થયો. તેણે ચોવીશ લાખ વર્ષ પર્યત સુખકારી રાજ્ય ભેગવી એક લાખ વર્ષ પયંત નિર્મલ દિક્ષા પર્યાય પા. હવે તે નંદને દીક્ષા લઈને એ નિયમ અંગીકાર કર્યો હતે કે “હું માસક્ષપણું વિના પારણું નહિ કરું.” આ પ્રમાણે નિયમ લીધાથી તેમને અગીયાર લાખ, એંશી
Page #25
--------------------------------------------------------------------------
________________
(૧૪)
શ્રી રષિમછેલ વૃત્તિ ઉત્તર હજાર છસેને પિસ્તાલીશ માસક્ષમણ થયાં હતાં. એક લાખ વર્ષ અને પાંચ દિવસમાં તે મહામુનિએ ત્યાંજ નિકાચિત એવું તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. .
જેને માટે કહ્યું છે કે, પારસદા , અણી કાપ છાપારી . मासखमणा नंदणभवम्मि वीरस्स पणदिवसा ॥१॥
• અર્થ શ્રી પ્રભુને નંદનભવમાં અગીયાર લાખ, એંશી હજાર છસે ને પીસ્તાલીસ માસક્ષમણના લાખ વર્ષને પણ દિવસ થયા. પછી એક માસના અનશન વ્રતથી મૃત્યુ પામેલા નંદન પ્રાણુત ક૯પમાં પુષ્પરાવલંસ વિમાનને વિષે વિશ સાગરેપમ ના આયુષ્યવાળો દેવતા થયે. ત્યાંથી આવીને નીચ ગોત્રકર્મના અનુભાવથી બ્રાહ્મણ કંડ ગામને વિષે દેવાનંદાના ઉદરમાં અવતર્યો. આ વાત અવધિજ્ઞાનથી ઈન્કે જાણી અને તેના હકમથી હર્ષપૂર્વક હરિનગમેષીદેવે દેવાનંદાના ઉદરમાંથી ગર્ભ લઈને સિદ્ધાર્થ રાજાની રાણી શ્રી ત્રિશલાના ઉદરમાં મૂકો.
' શ્રી વીરપ્રભુ ચૈતમને કહે છે કે, તે હું બાસી દિવસ સુધી આ દેવાનંદાના ઉદરને વિષે સ્થિર રહ્યો તેથી માતા પુત્રના મેહથી મને દેખી બહુ હર્ષ પામ્યા.”ગૌતમસ્વામી પ્રભુનાં આવાં વચન સાંભળી વિચારવા લાગ્યા કે “આ સંસારને ધિક્કાર છે જે તેને વિષે શ્રીજિનેશ્વરને પણ કમને અનુભવ કરવો પડે છે.” પ્રભુનાં આવાં ખરાં વચન સાંભળી સંસારથી ઉદ્વેગ પામેલા ઋષભદત્ત અને દેવાનંદાએ તુરત ચારિત્ર લીધું. અનુક્રમે અગીયાર અંગને અભ્યાસ કરી નિરતિચારપણે ચારિત્ર પાળી કર્મના ક્ષયથી થોડા કાલમાં તેઓ મોક્ષ પામ્યા, આ “તિ ટીવીપૂર્વીપમાથીfમાનવસંબંધો ; , સંતો હુ રિદ્ધિ વસહ નો
सो करकंडूराया कलिंगजणवयवइ जयउ ॥ ५७॥ - જે કરડ, બલદની યુવાવસ્થા. અને પુષ્ટ દેહ, શબ્દમાત્રથી બીજા વૃષભને ત્રાસ પમાડવું, ઈત્યાદિ સમૃદ્ધિ જોઈને તથા યુવાવસ્થા ગયા પછી તેજ બળદને અતિ દુર્બળ દેહ બીજા બળદોના યુદ્ધમાં પરાભવ અને નિરૂપતાદિક પણ જોઈ પ્રતિબંધ પામ્યા. તે કલિંગ દેશના ભૂપતિ કરકંડુ રાજા વિજયવંતા વર્તે છે ૫૭
पंचालदेशअहिवो, पूअमपूअं च इंदकेउस्स ।
दडे विरत्तकामो पव्वइओ दोमुहनरिंदो ॥५८॥ ઈદ્રવજની લો કે કરેલી પૂજા અને લેકના જવા આવવાથી આમ તેમ અથડા વાને લીધે થએલી અપૂજા ઈ સંસાર સુખને ત્યજી દેનારા પંચાલ દેશના અધિપતિ પ્રિમુખ ભૂપતિએ દીક્ષા લીધી. ૫૮
सुच्चा बहूण सदं वलयाणमसदहं च एगस्स । ' યુ વિલેહામ, સન વિશો મા નથી . પ ..
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક બુદ્ધ કરડ નિ ચરિત્ર (૧૫) - ચંદન ઘસવાને વખતે બહુ સીના કંકણેના શબ્દોને સાંભળી તથા એક કંકણના શબ્દને નહિ જાણીને “એકલામાંજ સંસારને કલક્લાટ થતું નથી” એવી ભાવના ભાવતા અને ઇંદ્ર પરીક્ષા કરેલા શ્રી વિદેહ દેશના અધિપતિ નમિરાજાએ દીક્ષા લીધી. એ ૫૯
उप्फल्लवं विगयपल्लवं तह य दहु चूअतरुं
गंधाररायवसहो पडिवन्नो नग्गइमग्गं ॥ ६ ॥ પ્રથમ પ્રકુલિત થએલા અને પાછલથી શુષ્ક બની ગએલા આંબાના વૃક્ષને જોઈ ગાંધાર દેશના મહારાજા નગતિએ શ્રીજિનેશ્વર પ્રણિત ચારિત્રધર્મ આદર્યોદવા
नयरंम्मि खिइपइठे चउरो विपरूप्परं समुल्लावं ॥
“તથા નર મત્તા વયળો | દશ ન ઉપર કહેલા ચારે રાજર્ષિઓ, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનાં યક્ષમંદિરમાં એકી વખતે આવી પરસ્પર ધર્મવાર્તા કરવા લાગ્યા. તે વખતે ત્યાં યક્ષદેવ ભક્તિથી, તેઓને જેવા માટે ચાર મુખવાલે થયે છે ૬૧ છે
पुप्फुत्तराओ चवणं पव्वज्जा तह य तेसि समकालं ॥
पत्तेअबुदकेवलि सिद्धिगया एगसमएणं ६२॥
એ ચારે પ્રત્યેક બુદ્ધ રાજર્ષિઓનું પ્રાણુત ક૫માં રહેલા પુત્તર વિમાન નથી ચવન, પ્રવ્રયા, પ્રત્યેકબુદ્ધપણું, કેવલીપણું અને મેક્ષગમન એ સર્વ એકી વખતે થયું. ૬૨ છે
એ ચારે પ્રત્યેક બુદ્ધના ભાવાર્થની કથા - હે ભવ્યજનો ! મોક્ષલક્ષમી આપનારા બીજા શ્રી અજિતનાથ જિનેશ્વરને નમસ્કાર કરીને હું પ્રત્યેકબુદ્ધ સાધુઓનું ચરિત્ર કહું છું. તેમાં પ્રથમ સઘલા પાપરૂપ કાદવને ધોઈ નાખવામાં જલસમાન શ્રી કરઠંડુ મહામુનિનું ચરિત્ર સાંભલે.
શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરના પાંચ કલ્યાણકથી નિષ્પાપ અને શત્રુઓથી પણ ન કંપાવી શકાય તેવી ચંપા નગરીને વિષે દધિવાહન નામે રાજા રાજ્ય કરતે હતે. અપ્રતિમ રૂપલક્ષમીએ કરીને જાણે સાક્ષાત્ પવાવતી દેવી હેયની એવી શ્રી ચેડામહારાજાની પુત્રી પદ્માવતી તેની સ્ત્રી હતી. એકદા ગર્ભ ધારણ કરતી એવી તે રાણીને એવો દેહદ ઉત્પન્ન થયે કે “ હું પુરૂષને વેષ પહેરી, રાજા પાસે છત્ર
ધારણ કરાવી અને હતિ ઉપર બેસી વનમાં ક્રીડા કરવા જાઉં.” 'પદ્માવતીને આવો : દોહદ ઉત્પન્ન થયું હતું પરંતુ લજ્જા અને વિનયથી દધિવાહન ભૂપતિને કહી
શકતી નહોતી તેથી તે બહુ દુર્બલ થઈ રાજાએ તેનું કારણ પૂછયું એટલે તેણે એ પિતાને સર્વ મને રથ કહ્યું. પછી પ્રસન્ન થએલો રાજા પોતે છત્રધારણ કરવા પૂર્વક પુરૂષને વેષ ધારણ કરનારી પ્રિયાને પટ્ટહસ્તિ ઉપર બેસારી વન પ્રત્યે ગયે.
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રીનમિલ વૃત્તિ ઉત્તરાદ્ધ. આ વખતે બહુ વર્ષાદ વરસવા લાગ્યું હતું જેથી સલકીના ગંધવડે અને હસ્તિઓના વનથી ઉત્પન્ન થએલા પવન વડે ચારે તરફથી હણાએલે તે મદેન્મત્ત હસ્તિ પોતાની વિધ્યાટવીનું સમરણ કરી દેડવા લાગ્યા. જો કે અનુચરો તેની પાછળ દોડયા પરંતુ તેને પકડી શક્યા નહીં. એટલું જ નહીં પરંતુ તેઓની દ્રષ્ટિએ પણ ન આવે તેટલે દૂર જ રહ્યો. જેમ કુકર્મ વડે કરીને ચેતના સહિત છવ વિષમસ્થાન પ્રત્યે ચડી જાય તેમ તે દુષ્ટ હસ્તિવડે પ્રિયા સહિત રાજા, વનમાં બહુ દૂર જ રહ્યો. કેલના સમાન કેમલ શરીરવાલી અને ગર્ભયુક્ત રાણીની સાથે રાજાને પણ એ બલવંત હસ્તિ મહા અરણ્યમાં ખેંચી લાવ્યું. પછી સમ, વિષમ, ઉત્કૃષ્ટ દૂર અને નજીકના અનેક ભાવેને વિચાર કરતા એવા રાજાએ માર્ગમાં એક વડનું વૃક્ષ જોઈને કહ્યું કે “હે ભદ્રે ! આ માર્ગમાં સામે પેલું વડનું વૃક્ષ આવે છે તેની શાખાઓ આપણે વળગી પડીએ.” એમ કહીને વડવૃક્ષ આવ્યું એટલે રાજા પિતે ચાતુરીથી તેને વળગી પડે. રાણી તેમ ન કરી શકી તેથી હસ્તિ, તેણીને આગળ લઈ ગયે. રાજા વડવૃક્ષથી નીચે ઉતર્યો એટલામાં તેને બહુ હષવાનું સર્વ સૈન્ય આવી મળ્યું. પછી પ્રિયાના વિયોગથી ગાઢ શોકવાલે તે રાજા ધીમે ધીમે પિતાની ચંપાપુરીને વિષે ગયે.
હવે જાણે સાક્ષાત્ દુષ્ટ કર્મ જ હાયની એવો તે દુષ્ટ હસ્તિ, તે રાણીને મનુષ્ય રહિત એવા મહા અરણ્યમાં લઈ આવ્યું. ત્યાં તૃષાથી આકુલ વ્યાકુલ થએલા આત્માવાલા અને તાપથી તપી રહેલા તે હક્તિએ, દિશાઓને જોતાં છતાં કઈ જલથી ભરપૂર તલાવ દેખી તેમાં પ્રવેશ કરવા માંડે. જલમાં પ્રવેશ કરી સુંઢવતી જલને ઉડાડી દિન બનાવી દેતે એ તે હસ્તિ આકૃતિ અને કાર્યથી-કર્મથી મેઘ સમાન દેખાવા લાગે. પછી તૃષાથી આકુલ એ તે હસ્તિ જેટલામાં અગાધ જલને વિષે જવા લાગે તેટલામાં રાણી તેના ઉપરથી ધીમે નીચે ઉતરીને તલાવની બહાર આવી. એકતે હસ્તિથી ભય પામેલી અને બીજું મહાભયંકર વનમાં આવેલી તે રાણી બહુ ખેદ પામતી છતી પોતાના મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગી. “ મનુષ્યના વિધિને ધિક્કાર હે ધિક્કાર છે ! જે વિધિ મહેટા પુરૂષોને પણ કારણ વિના નિરંતર ઓંચિતી વિટંબના પમાડે છે. અરે તે હારું નગર ક્યાં ? તે હારે પ્રાણનાથ કયાં ? તે હારી લક્ષ્મી ક્યાં ? અને તે મારું સુખ કયાં? ખરેપર દુષ્કર્મના વિપાકથી મહારું તે સવે વૃથા થયું. હવે વિધિને ઠપકો આપવાથી શું ? અથવા કુકર્મની ચિંતાથી પણ શું ? આ વખતે તે પ્રાપ્ત થએલી આપત્તિની પ્રતિક્રિયા કરવામાં ઉત્સાહ રાખવો જોઈએ. અનેક હિંસક જીથી ઉન્ન થએલી આપત્તિવડે કરીને કારણ વિના આ અતિ ભયાનક એવા ઘાટા વનમાં નિચે હાફ મત્યુ થવાનું છે. તે પછી હમણાં શા માટે પ્રમાદ કરું?” આ પ્રમાણે વિચાર કરીને પછી ધીરજને આશ્રય કરી તે પદ્માવતીએ જાણે પિતાનું છેલ્લું કાર્ય હાયની?
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રીરકડ મુનિતુ ચરિત્ર,
( ૧૭ ) એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલી આરાધના કરવા માંડી. તેમાં પ્રથમ ચારશરણને અંગીકાર કરી પાતાના દુષ્ટ કર્મની નિંદા કરતી એવી તે ચેટકરાજની પુત્રીએ સર્વે જીવાને, સંઘને અને જિનમતને ખમાવ્યા. સાધુ અને શ્રાવકાના સુકાયે†ની અનુમાદના કરીને તેણીએ સ્વભાવથી સાગારી અનશન આંગીકાર કર્યું. “ જો મ્હારા દેહને પ્રમાદમૃત્યુ થાય તે આજ અવસ્થાને વિષે એક ક્ષણમાત્રમાં આ દેહ, ઉપધિ અને આહાર પ્રમુખ ત્યજી દઉં છું અને જિનમતના સાર રૂપ, મૃત્યુનું રક્ષણ કરનાર, પાપને દૂર કરનાર અને વિજ્ઞને નાશ કરનાર એવા પરમેષ્ઠી મત્ર નમસ્કારને શુભ ભાવથી સ્મરણ કરૂં છું. હવે પછી મ્હારે સુખના સામ્રાજય પદ રૂપ રાજયે કરીને સર્યું અર્થાત તેનું મ્હારે કાંઇ પ્રયાજન નથી પરંતુ આ પરમેષ્ઠિ નમસ્કાર, મને એકલીને ત્યજી ન દ્યો. ”
**
આ પ્રમાણે વિચાર કરીને મનમાં નમસ્કારનુ સ્મરણ કરતી એવી તે પદ્મા વતી એક દિશા તરફ ચાલી. એવામાં શુદ્ધત્રતવાલી તે મહારાણીએ કાઈ એક મહા ઉગ્રવ્રતવાળા તાપસને દીઠે. પદ્માવતી તેમની પાસે જઇ વઢના કરીને ઉભી રહી એટલે તે તાપસે પૂછ્યું કે “ હે વત્સે ! કહે, તું કાણુ ? કેાની પત્ની અને કેની પુત્રી છે ? ખરેખર આકૃતિએ કરીને તે તું કાઈ મ્હોટા ભાગ્યશાલીના ઘરને વિષે ઉત્પન્ન થએલી દેખાય છે. તું નિર્ભયપણે કહે કે ત્હારી આવી અવસ્થા શાથી થઈ ? અમે પણ ઉપશમધારી તાપસા છીએ. ” પછી વિશ્વાસ પામેલી પદ્માવતીએ, નિલ ધર્મ કાર્ય કરવામાં તત્પર એવા તે તાપસને વિકાર રહિત જાણી તેની આગલ પોતાનું સર્વ વૃત્તાંત કહ્યું. તાપસે પણ ચેડા મહારાજાની પુત્રીને અમૃતના મ્હોટા કયારા સમાન વચનવડે કરીને સિચન કરી. તે આ પ્રમાણે “ હે વત્સે ! તું અહિં આવી મહા ચિંતાવડે પોતાના મનને કેમ બહુ દુઃખી કરે છે ? આ સંસાર તા આવીજ રીતે નિરંતર વિપત્તિઓના સ્થાન રૂપજ છે. માણસ, અનિત્યપણાથી એ વિપત્તિને જીતવાનુ વૃથા મન કરે છે. કારણ કે મનુષ્ય ઉત્પન્ન નહિ થયે છતે એ વિપત્તિ પણ ઉત્પન્ન થતી નથી અને ઉત્ત્પન્ન થએલા મનુષ્યને તેા એ હણી નાખે છે. વળી કાઇ પણ થએલી અથવા થવાની વસ્તુ અર્થથી સત્ય નથી માટે સદ્ગુરૂષાએ વર્તમાન ચેાગ્યથીજ ચાલવું. આ પ્રમાણે પ્રતિબે:ષ આપીને તાપસ, રાણીને પોતાના આશ્રમમાં લઇ ગયા ત્યાં તેણે પોતે આણેલા લેવડે કરીને રાણીને ભાજન કરાવ્યું, પછી અકૃત્રિમ ઉપકારી એવા તે તાપસે સતીને એકાંત સ્થાનકે લઈ જઈને હર્ષથી આ પ્રમાણે કહ્યું. “ અહિંથી હવે હળાથી નહિ ખેડાયેલા સાવદ્ય પર્વ તા આવે છે. માટે તે મુનિઓથી ઉલ્લધીને જવાય નહીં. આ દંતપુર નગરના માર્ગ છે. તે નગરમાં દંતચક્ર નામે રાજા છે, માટે ત્યાં જઇ અને પછી કાઇ સંગાથની સાથે ત્યાંથી નિર્ભયપણે પોતાના નગર તરફ જજે” તાપસ આ પ્રમાણે કહીને તુરત પોતાના આશ્રમ પ્રત્યે આન્યા. પદ્માવતી પણુ દંતપુરમાં આવી કોઇ સાધ્વી
3
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
પાસે ગઇ. ત્યાં સાધ્વીએ પૂછ્યું “હે સુશ્રાવિકા તું કયાંથી આવી છે ?” રાણીએ પોતાના સર્વ વૃત્તાંત કહ્યો એટલે ફરી સાધ્વીએ કહ્યું. “બહુ દુ:ખના મંદિરરૂપ આ સંસારમાં જે કાંઇ સુખના આભાસ દેખાય છે તે ખરેખર મહા સ્વસામાં રાજ્યની પેઠે ભ્રમરૂપજ જાણવા. હે શુભે! વધારે શું કહું પરંતુ ચતુર્વિધ સંઘ,શ્રીજિનમત અને જિનેશ્વર વિના ખાકીના સર્વે સંસારના વિસ્તાર સત્પુરૂષોએ ત્યજી દેવા ચેાગ્ય છે.” સાધ્વીનાં આવાં વચન સાંભળી વૈરાગ્યવાસિત થએલી રાણીએ તુરત ચારિત્ર અંગીકાર કર્યું. કહ્યું છે કે ધર્મના કાર્યને વિષે કયા પુરૂષ વિલંબ કરે! પદ્માવતીએ પોતાના ચારિત્રમાં વિઘ્નના ભયથી વિદ્યમાન એવા ગર્ભની વાત જણાવી નિહ પરંતુ જ્યારે તે સ્વાભાવિકપણાથી પુષ્ટ થઇ ત્યારે સાધ્વીઓએ તેના ગર્ભની વાત જાણી. ઉત્તરવૃદ્ધિના પ્રશ્નથી સર્વ વૃત્તાંત જાણે છતે સાધ્વીઓએ, પેાતાના ધર્મના ઉદ્ગાહના ભયથી તેણીને એકાન્ત સ્થાનમાં ગુપ્ત રીતે રાખી. પછી અવસરે પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યા. તેને તેણીએ રત્નકખળમાં વીંટાળી નામ મુદ્રા સહિત તુરત સ્મશાનમાં મુક્યા. આ પ્રકારના બાળકને જોઇ અત્યંત પ્રસન્ન થએલા સ્મશાનપતિ જન ગમે તેને લઈ લીધેા અને પેાતાની સંતાનરહિત સ્ત્રીને સોંપ્યા. આ સર્વ વૃત્તાંત પદ્માવતીએ ગુપ્ત રીતે રહીને જોયા. તેથી તે બહુ હર્ષ પામી અને પછી પોતે સાધ્વીઆની આગળ “મ્હારા પુત્ર જન્મ પામ્યા પછી તુરત મૃત્યુ પામ્યા.”
હવે અહિં જનગમ ચાંડાલના ઘરને વિષે પેાતાના શરીરે લેાકેાત્તર તેજને ધારણ કરતા તથા પાડયું છે અપતિ નામ જેનું એવા તે પદ્માવતીના પુત્ર વૃદ્ધિ પામવા લાગ્યા નિર'તર બહાર જતી એવી પદ્માવતી સાધ્વી પુત્રના સ્નેહથી તે ચાંડાલણીના સંગાથ તેમજ તેણીની સાથે મધુર વાતા કરતી. અનુક્રમે વૃદ્ધિ પામતા એવા તે કુમાર બીજા માલકાની સાથે ક્રીડા કરતા છતા રાજતેજથી કાચના કકડામાં પડેલા મણિની પેઠે શેલતા હતા. ગર્ભથીજ માંડીને બહુ શાકાદિકના દોષથી એ અપકતિ નામના બાળકને શરીરે કડુલતા ( ખરજ ) નામના રોગ થયા તેથી ભૂપતિની પેઠે સામન રૂપ બનેલા તે અપણુંત, પાતાના શરીરે જ્યાં ખરજ આવતી ત્યાં સર્વ ખાલકા પાસે ખજવલાવતા તેથી લાકમાં તેનું કરક ુ નામ પડ્યું. જો કે કરકં ુ, પાતાની માતાને એલખતા ન હતા, તે પણ તે, પદ્માવતી સાધ્વીને દેખી બહુ હર્ષ પામતા, તેણીના આગળ વિનય કરતા અને તેણીને ષિષે બહુ પ્રીતિ રાખતા. ઠીકજ છે માતા ત્રિના ખીજાને વિષે એવા અંતરના પ્રેમ ક્યાંથી હાય ? અર્થાત્ નજ હાય. પદ્માવતી સાધ્વી પણ નિરંતર ભિક્ષામાં મળેલા મેઇકાદિ સરસ આહાર તે કુમાર કરકતુને આપતી. અહા ! નિશ્ચય સાધુપણામાં પુત્રસ્નેહ દુ:સહ્યજ હાય છે. ચક્રવર્તિના ચિન્હથી મનેાહર અંગવાળા તે છ વર્ષના કુમાર કરકડું, પાત્તાના પિતાની આજ્ઞાથી કર્મના દોષવડે સ્મશાન ભૂમિનું રક્ષણ કરતા હતા.
એકદા કરકડુ સ્મશાનમાં ઉભા હતા એવામાં ત્યાં થઈને જતા એવા કોઇ
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રી કરદ મુનિનું ચરિત્ર. (૧૯) સાધુએ ઉત્તમ લક્ષણવાળા વાંસને જોઈ પિતાની સાથેના બીજા ન્હાના સાધુ પ્રત્યે કહ્યું કે “જે પુરૂષ આ વંશને મૂળમાંથી ચાર આંગુલ લઈ પિતાની પાસે રાખશે તે અવશ્ય રાજ્ય પામશે.” મુનિનુ આવું વચન ત્યાં કેઈ ઉભેલા બ્રાહ્મણે અને તે ચંડાળપુત્ર કરકંડુએ સાંભળ્યું. પછી તે બ્રાહ્મણે ગુપ્ત રીતે મૂળમાંથી ખાદી જેટલામાં તે વંશને ચાર આંગુલ કાપો તેટલામાં કરકંડુએ તેને તુરત છીનવી લીધો. બહુ કલેશ કરતે એ બ્રાહ્મણ કરકંડને રાજ્યસભામાં લઈ ગયો. ત્યાં કરકડુએ કહ્યું કે “મ્હારી વાડીમાં ઉત્પન્ન થયેલે એ વંશ હું તેને નહીં આપું.” અધિકારીઓએ “હારે એ વંશનું શું કામ છે. અર્થાત્ એ વંશ હારું શું કામ કરશે. ?” એમ પૂછયું એટલે તે બાળકે કહ્યું કે “એ અમને મોટું રાજ્ય આપશે.” અધિકારીઓએ હાસ્યપૂર્વક કહ્યું કે “જ્યારે તને રાજ્ય મળે ત્યારે તું હર્ષથી એ બ્રાહ્મણને એક ગામ આપજે. કુમાર તે વાત અંગીકાર કરી પિતાના વાંસને કકડો લઈને ઝટ ઘેર આવ્યું. બ્રાક્ષણ પણે બીજાઓની સાથે મળી કરકંડુને મારી નાખવાને વિચાર કરવા લાગ્યો. અહા ! લાભથી વ્યાપ્ત થએલે મૂઢમતિ જીવ કયું અકૃત્ય નથી કરતા? જે બ્રાહ્મણ પણ રાજ્યને અર્થે તે કરકડુ બાળકને મારી નાખવાની ઈચ્છા કરવા લાગ્યા. ચતુર એવો કરકંડુને પિતા જનંગમ બ્રાહ્મણના અભિપ્રાયને સમજી ગયે, તેથી તે પિતાની સ્ત્રી અને પુત્રને સાથે લઈ તુરત બીજા દેશ પ્રત્યે નાસી ગયે. અનુક્રમે કુટુંબ સહિત પૃથ્વીનું ઉલ્લંઘન કરતો એવો તે જનંગમ, શુભ શ્રેણિ અને લક્ષમીના ધામરૂપ કાંચનપુર પ્રત્યે આ. - હવે એમ બન્યું કે તે વખતે તે કાંચનપુરનો રાજા અપુત્રિ મરણ પામ્ય તેથી પ્રધાનેએ તૈયાર કરેલે એક અશ્વ નગરમાં ફેરવવા માંડે હતે. અશ્વ, કરકંડુને ત્રણ પ્રદક્ષિણા કરી ઉમે રહ્યો. પછી મનુષ્યએ કરકંડુને રાજ્ય ચિન્હવાળે જાણી તે વખતે ય જય શબ્દ કરવા લાગ્યા. કરકંડુ પણ પોતાનું અનાહત એવું નાંદી નામે વાજીંત્ર વગાડવા લાગ્યો. પછી મહા પ્રધાનોએ આણેલાં વસ્ત્રોને ધારણું કરી જાણે પ્રથમથી જ શીખેલે હાયની? એમ કરવુ તે અશ્વ રત્ન ઉપર બેઠે. જેટલામાં ઉદાર એવા નાગરીક લોકોની સાથે તે હર્ષપૂર્વક નગરમાં પ્રવેશ કરવા લાગે. તેટલામાં બ્રાહ્મણોએ “આ ચાંડાળ છે” એમ કહીને અટકાવ્યું. વિપ્રેએ રોકી રાખેલા કુમારે ક્રોધથી જેટલામાં પિતાનું વાંસના કકડારૂપ દંડરત્ન હાથમાં લીધું તેટલામાં તે વિજળીની પેઠે અત્યંત દેદીપ્યમાન બની ગયો. આ વખતે ભાગ્યાધિષ્ઠાયક દેવતાએ પુષ્પવૃષ્ટિ પૂર્વક એવી ઉદ્ઘોષણા કરી કે “જે આ કુમારની અવગણના કરશે તેના મસ્તક ઉપર આ દંડપ્રહાર થશે.” અત્યંત ભય પામેલા બ્રાહ્મણે હાથ જેઢીને કહેવા લાગ્યા કે નિશ્ચય વર્ણાશ્રમને પોત પોતાના નિયમમાં રાખનારા ગુરૂ અને રાજા તમેજ છે, તમે શંકર, ઇંદ્ર, વિષ્ણુ અને બ્રહ્મા છે. વળી સાક્ષાત પવિત્ર એવું ક્ષત્રિય તેજ પણ તમારે વિષે ઉદ્યોત પામે છે. વર્ણ (બ્રાહ્ય
Page #31
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwwwwww
( ૨૦ )
શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, ણાદિ જાતિ) શુભ કર્મથીજ વખાણવા યોગ્ય છે અન્યથા અવર્ણનીય છે. બ્રાહ્મણદિ વણેની જાતિ એ કઈ કારણ નથી. વળી જે પરબ્રહ્મ રૂપ પુરૂષ, કર્મ પ્રકૃતિને વિષે નિરંતર લીન તે સંકચુકીની માફક જાતિએ કરીને ક્યારે પણ પરાવર્તન નથી પામતો? અર્થાત્ ન ફરી શકે? નારકીઓમાં, ભુવનપતિઓમાં, ર્ધિયમાં કે મનુ રોમાં કોઈ સ્થાનકે આત્માનું અપમાન કરવું નહીં કારણ કે તે કોઈ સ્થળે વખતે દેવતારૂપે હેય છે. આજ કારણથી ત્રિકાળજ્ઞાની વિદ્રો કહે છે કે પ્રાણુને વિનાશ કરવાથી પાપ અને પ્રાણીનું રક્ષણ કરવાથી પુણ્ય થાય છે. અમારા જેવા અજ્ઞાનરૂપ અંધકારમાં બુડી ગએલા પુરૂષને તુંજ ગુરૂ છે. વળી હારા આ તેજ વડે કરીને અમને જ્ઞાન પ્રગટ થયું છે. તે વિભે ! રાજારહિત દેશમાં અગ્નિ બલીદાન ગ્રહણ કરતાજ નથી, વાયુઓ વાતા નથી, વળી જ્યાં સમય ભુપતિ, મનુષ્માને રક્ષણ કરનાર નથી ત્યાં ધન નાશ પામે છે. દેહ સુખ હેતું નથી તે પછી સ્ત્રીઓ સારા આચાર વાળી તે કયાંથી જ હેય? તમે મનુષ્યને શીતલ કરવામાં ચંદ્રરૂપ અને પંકને ધોઈ નાખવામાં જળના પુર સમાન છે. વળી દુભિક્ષને વિનાશ કરવામાં અથવા પાપની શુદ્ધિ કરવામાં એક ભૂપતિજ કારણ છે. માટે હે ભૂપાળ! તમારા અપમાનથી ઉત્પન્ન થએલા અમારા પાપને આપ ઝટ છે નાખો કારણુ લેકેના પાપને ધઈ નાખવામાં ભૂપતિને તીર્થરૂપ કહેલ છે,” આ પ્રમાણે બ્રહ્મજ્ઞ એવા વિપ્રોએ રાજાને વિનંતિ કરી એટલે ક્રોધરહિત થએલા ભૂપાળે મેઘના સરખી ગંભીર અને મધુર વાણીથી કહ્યું “અહિંયાં તમે જે કહ્યું તેને જેટલા બ્રાહ્મણે સંમતિ ધરાવતા હોય તેટલાઓનું માન છે અને બાકીના હારે વધ કરવા ગ્ય છે” સર્વે બ્રાહ્મણોએ એકજ સંમતિને ઘષ કર્યો એટલે ફરી કરઠંડુ નૃપતિએ, પોતાના મુખ કમલમાં વિકાસ કરવા રૂપ શ્રેષ્ઠ લાભવાળી વાણી કહી. “જે એમ છે તે આ ચાંડાળાને દિવ્ય સંસ્કારો થી બ્રાહ્મણ કરે. કારણ કે સંસ્કાર કરીને તે અદ્વિજને પણ દ્વિજ કરી શકાય છે,” પછી હર્ષ પામેલા બ્રાહ્મણે લેકવ્યવહારનું બળવત્તરપણું નિવેદન કરતા છતાં કહેવા લાગ્યા. “હે દેવ! આપે કહ્યું તે સત્ય છે, સંસ્કારથીજ બ્રાહ્મણપણું પ્રાપ્ત થાય છે. કારણ સંસ્કારરહિત બ્રાહ્મણ જાતિ બ્રાહ્મણપણું પામતી નથી. જુઓ બ્રાહ્મણના કુળમાં જન્મ્યા છતાં એક વર્ષ સુધી બ્રાહ્મણ કહેવાતું નથી. પરંતુ સંસ્કાર પ્રાપ્ત થયા પછી તે બ્રાહ્મણ કહેવાય છે.”
પછી ચિત્તમાં વિચાર કરીને હર્ષ પામેલા રાજાએ બ્રાહ્મણને કહ્યું. બ્રિજે ! ત્યારે તે વાટધાનક નિવાસી ચાંડાળે બ્રાહ્મણ થાઓ.” રાજાએ આમ કહ્યું એટલે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ છે અને ભૂપતિ ! જય જય અને બહુ જ ” એવી આકાશવાણી થઈ પછી ઉત્તમ બ્રાહ્મણે કરેલા સંસ્કારવડે તે સર્વે ચાંડાળ બ્રાહ્મણપણું પામ્યા જેથી દેવ અને મનુષ્યોએ તેની બહુ પૂજા કરી. જેને માટે કહ્યું છે કે –“દધિવાહન રાજાના પુત્ર કરકંડુ રાજાએ, વાટધાનકના નિવાસી એવા
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેબુદ્ધ શ્રીકરકી સુનિતુ ચરિત્ર
ચાંડાળાને બ્રાહ્મણ કર્યા. પછી મહાત્સવ પૂર્વક કાંચન પુરમાં પ્રવેશ ને રાજ્યાભિષેક કર્યો. અનુક્રમે તે મહા પ્રતાપી થયા.
( ૧૧ ) કરાવી કરક હુ
હવે પેલા વંશના કકડાના પ્રતિવાદી બ્રાહ્મણ, કરક'ડુને રાજા થએલા જાણી તેની પાસેથી એક ગામની ઇચ્છા કરતા છતા તે ભૂપતિની સભામાં આવ્યેા. કરકડુએ કહે તું કેમ આવ્યેા છું.” એમ પૂછવા ઉપરથી બ્રાહ્મણે કહ્યું. “મ્હારૂં ઘર ચંપા નગરીમાં છે માટે તે દેશના એક ગામની હું ઈચ્છા કરૂં છું.” કરક ડુએ “તને મ્હારી આજ્ઞાથી ચંપાપુરીના દધિવાહન રાજા એક ગામ આપશે.” એમ કહીને તેને ચંપાપુરી પ્રત્યે માલ્યા. બ્રાહ્મણે ત્યાં જઈ સર્વ વાત નિવેદન કરી. એટલે વિસ્મય પામેલા અને અ ંદરથી બહુ ક્રોધાતુર થએલા દધિવાહને ક ંઈક હસીને કહ્યું. “અહા મૂઢપણાથી મરવાને ઇચ્છતા તે મૃગ સમાન બીકણુ મ્લેચ્છપુત્ર સિંહ સરખા મ્હારી સાથે શા માટે વિરોધ કરે છે? સર્વે રાજાઓ તમુખ હાય છે માટે હે દૂત તને હું હણુતા નથી.તું અહિંથી ચાલ્યા. જા અને હું મ્હારા ખડ્ગ, રૂપ તીથૅ કરીને તેની શુદ્ધિ કરીશ. મ્હારા ખડ્ગની તીક્ષણ ધારા રૂપ જલ વિના એ રાજાની પરવસ્તુની અભિલાષથી ઉત્પન્ન થએલા પાપ રૂપ કાદવથી શુદ્ધિ થવાની નથી. ” તે ફરી કરકડુ પાસે જઈ તેને સર્વ સત્ય વાત કરી. પછી ક્રોધ પામેલા કરક ડુએ, સૈન્ય ચપાપુરી તરફ માકહ્યુ. પાતાની નગરીના સમીપે આવેલા તે સૈન્યને જાણી દધિવાહન રાજા પોતે કિલ્લાને સજ્જ કરી યુદ્ધ કરવા માટે નગર બહાર આવ્યા. જેટલામાં અન્ને સૈન્યે યુદ્ધ કરવા તૈયાર થયા તેટલામાં પદ્માવતી સાધ્વીએ કરકડુ પાસે જઈને કહ્યું કેઃ
“ હે કરકડુ ભૂપાલ ! તે આ અયાગ્ય કર્મ શા માટે આર ંભ્યું ? પિતા સર્વ પ્રાણીઓને પૂજ્ય હાય છે છતાં તે તેમની સાથે કેમ યુદ્ધ આરંભ્યું ? ” કરક ડુ ભૂપાલે કહ્યું “ હું મહાસતિ ! એ રાજા મ્હાના પિતા શી રીતે ? ” સાધ્વીએ મૂલથી આરંભીને પોતાના સર્વ વૃત્તાંત કહી સંભલાત્મ્યા. પછી કરકંડુ રાજા, સાધ્વી રૂપ પાતાની માતાને દધિવાહન રૂપ પોતાના પિતાને એલખી કાદવમાંથી નિકલેલાની પેઠે બહુ હર્ષ પામ્યા તા પણુ ચાવનથી મદોન્મત એવા તેણે અભિમાનથી પિતા દધિવાહન નૃપને નમસ્કાર કરવાનું ચિત્ત કર્યું નહી.. નિ`લ મનવાલી સાધ્વીએ પણ તે માન્મત્ત એવા પુત્રનું વૃત્તાંત જાવા માટે તુરત ચંપાનગરીમાં પ્રવેશ કર્યો. મહેલના આંગણાંમાં આવતી એવી સાધ્વીને જોઇ વૃદ્ધ દાસીઓએ તેને એલખીને હર્ષથી તેના ચરણકમલમાં નમસ્કાર કો. દાસીઓએ વિજ્ઞાપના કરેલા રાજાએ પણ સંભ્રમથી ત્યાં આવી મહુ ભક્તિથી સાક્ષાત તપાલક્ષ્મી રૂપ સાધ્વીને નમસ્કાર કર્યા. મહાસતીએ આશિર્વાદ આપ્યા પછી રાજાએ તેણીને ગર્ભ સંબંધી વાત પૂછી એટલે તેણીએ કહ્યુ કે “ જેણે
Page #33
--------------------------------------------------------------------------
________________
મી પ્રષિમંડલવૃત્તિ ઉત્તર તમારી નગરી ઘેરી લીધી છે તે તમારે પુત્ર છે.” સાધ્વીનાં આવાં વચન સાંભલી પ્રસન્ન થએલે રાજા પુત્ર પાસે ગયે. પુત્ર પણ પિતાને જોઈ તેમના ચરણમાં પશે. પિતાયે તેને ઉઠાડી આલિંગન કરી અને તેનું મસ્તક સ્યું. ખરેખર પિતાને પુત્ર ઉપર આશ્ચર્યકારી પ્રેમ હોય છે.
હથિયાહન રાજાએ પ્રથમ પુત્ર ઉપર હર્ષના આંસુને અભિષેક કરીને પછી તીર્થજલથી પિતાના રાજ્યને અભિષેક કર્યો અને પિતે કર્મને વિનાશ કરવા માટે તુરત દીક્ષા લીધી. આ વખતે કરકંડુ રાજા બે રાજ્યને અધિપતિ થયે. પછી ઇંદ્રના સરખે પરાક્રમી, પ્રચંડ આજ્ઞાવા અને કલિંગદેશને મહારાજા એ કરકંડ ભૂપતિ સર્વ પૃથ્વીનું પાલન કરવા લાગ્યો, ઇંદ્રના સરખી સમૃદ્ધિવાલા, સૂર્ય સરખા તેજવાળા અને નિરંતર પૃથ્વીનું પાલન કરતા એવા તેને ઈષ્ટ એવાં ગોકુલો હતાં. ચિન્હ, આકૃતિ અને વર્ણાદિકે કરીને જુદાં જુદાં રાખેલાં તે ગોકુલેને જોતાં છતાં તે રાજાની દ્રષ્ટિ બહુ પ્તિ પામતી.
એકાદ કરઠંડુ રાજાએ, સ્ફટિક મણિના સમાન કાંતિવાલા તથા વર્ણ અને આકૃતિએ કરીને શ્રેષ્ઠ એવા કોઈ એક નાના વાછરડાને દીઠો તેથી તે હંમેશાં નેવાલેને એમજ કહેવા લાગ્યું કે “આ વાછરડાને તમારે દુધવડે બહુ પિષણ કરે.” અનુક્રમે કેટલાક માસે મહા બલવંત અને પુષ્ટ શરીરવાલે બને તે સાંઢ પોતાના ઘુરઘુર શબ્દવડે મેઘના ગજારવ તુલ્ય ગરવ કરવા લાગ્યું અને બીજા સાંઢડાઓને ત્રાસ પમાડવા લાગ્યો. જેવી રીતે કૃષ્ણની પ્રીતિ ગરૂડ ઉપર અને ઇંદ્રની પ્રીતિ રાવણ હસ્તિ ઉપર હોય છે તેવી જ રીતે કરકંડુ રાજાની પ્રીતિ તે સાંત ઉપર થઈ. રાજ્યકાર્ય કરવામાં વ્યગ્રચિત્તવાલે બનેલે કરકંડ ભૂપાલ કેટલાક વર્ષ સુધી તે સાંઢને જોઈ શકે નહીં તેથી કેઈ દિવસ સાંઢને જોવા માટે ઉત્સાહથી
કુલ પ્રત્યે ગયો. બહુ વખત શેધ કર્યા છતાં પણ સાંઢને દીઠે નહીં તેથી તેણે ગોવાલને પૂછયું કે “મહારે માનવંતે સાંઢ ક્યાં છે?” પછી ગેવાલાએ વૃદ્ધાવસ્થાને લીધે જીર્ણ બની ગએલે, પડી ગએલા દાંતવાલે, બળ અને રૂપ રહિત શરીરવાલે બીજા વાછરડાઓએ સંઘટિત કરેલા દેહવાલે અને દુર્બલ અંગવાલે તે સાંઢ દેખાડ, રાજા તેવા પ્રકારના સાંઢને જઈ તેની વિષમ દશાને વિચાર કરતો છતે તત્કાલ ઉત્પન્ન થએલા ક્ષોભથી મનમાં ચિંતવવા લાગ્યો. “અહે! જેની ગર્જના સાંભલીને ગર્વધારી મોટા વૃષભો પણ દૂરથી ગેષ્ઠમાં નાશી જતા તે આ સાંઢ આજે બીજા નાના વાછરડાઓથી સંઘદૃન કરાય છે. સર્વ પ્રાણુઓની ઉત્પત્તિ અને સંહાર કરવામાં રહેલે આ અનવસ્થિત કાલ, ખરેખર ઈષ્ટવસ્તુના સંગની પેઠે તેને વિયાગ કરાવે છે માટે તેને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ. વલી આશ્ચર્ય તો એ છે જે હેટા ઉદરવાલે આ પાપી કાલ જીવ અને નિર્જીવવાળા એવા આ લોકને સરજી સરજીને પાછે ગલી જાય છે છતાં તે વૃદ્ધિ પામતું નથી. દુષ્ટ થકી પણ નાશ પામતી એવી
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રી જયવ (દ્વિમુખ)નુ· ચરિત્ર,
( ૧૩ ) વસ્તુનું નાના પ્રકારના ઉપાયથી રક્ષણ કરી શકાય પરંતુ આ ખલે કરેલા નાશના કાંઈ પણ પ્રતિકાર દેખાતા નથી. આ લાકમાં આપણે જે જે વસ્તુ દેખીએ છીએ તે પછી વયેાગથી દેખાતી નથી. કારણ કે કાલ રૂપની ભાવપરાવર્તિરૂપ રસે કરીને પોતાની મરજી પ્રમાણે ક્રીડા કરે છે. સ્વપ્ન અને આકાશપુષ્પ સમાન થએલી અને થવાની વસ્તુ અર્થકારી નથી. એ કારણ માટે કયા મૂર્ખ પુરૂષ, ક્ષણિક સુખની આશા કરે ? જે સર્વ વસ્તુનું હરણ કરનારા એવા બલીષ્ટ કાલથી ભય ન હાય તા કયા પુરૂષ દેહ કુટુંબ અને યાદિ સુંદર ભાવાને ન માને ? તે તે સ્થાનને વિષે અમારૂં મ્હાટુ સ્થાન છે કે જ્યાં સર્વ વસ્તુનું હરણ કરવાવા કુશલ એવા કાલનું કિંચિત્માત્ર વિલસિત નથી. આ પ્રકારની મહા જ ખના જખવાથી તે રાજાને પૂર્વભાવના સંસ્કારથી ઉત્પન્ન થએલા એપ થયા જેથી તેના અંતરનું સર્વ અજ્ઞાનરૂપ અંધકાર નાશ પામ્યું. તુરત શાસનદેવીએ આપેલા વેષને અંગીકાર કરી અને તૃણુની પેઠે રાજ્યને ત્યજી દઇ તે કરકડું સાધુ પ્રત્યેકબુદ્ધપણાને પામ્યા. જેને માટે કહ્યુ છે કે——ઉજવળ, શ્રેષ્ટ જાતિવાળા અને સારી રચના વાલાં શિગડાં છે જેને એવા સાંઢને ગેાઇના આંગણામાં વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થએલા જોઇ મધથી ઋદ્ધિના અને અઋદ્ધિના વિચાર કરતા એવા કલિંગ દેશના મહારાજા ધર્મ પામ્યા. ॥ इति करकंडु चरित्रं समाप्तम्.
""
પ્રત્યેક બુદ્ધ શ્રીજયવમ (દ્વિમુખ) નું ચરિત્ર.
પ‘ચાલ દેશના આભૂષણ રૂપ અને ઇંદ્રપુરી સમાન કાંપીલ્યપુરમાં ગાઢ સુખવાલે અને શુભ કાર્ય કરનાર જયવર્મા નામે રાજા રાજ્ય કરતા હતા. જેણીના સ્વરૂપની આગલ રા પણ નિસ્તેજ બની જતી હતી એવી રાજ્યલક્ષ્મીની પેઠે અદ્ભૂત ગુણવાલી તે રાજાને ગુણમાલા નામે સ્ત્રી હતી.
એકદા શુભ મનેરથવાલા અને સર્વોત્કૃષ્ટ એવા તે રાજાએ શિલ્પશાસ્ત્રના જાણુ એવા ઉત્તમ કારીગરીને કહ્યુ કે “ તમે એક અદ્ભુત સભામ’ડપ કરી આપા, ' પછી વાસ્તુશાઓના જાણું પુરૂષાએ પૃથ્વીપૂજા પૂર્વક ભૂમિની પરીક્ષા કરીને સર્વ વિષહારી એવા શુભ મુહૂર્ત્તને વિષે થી ખાતમુહૂત્ત કર્યું. અનુક્રમે પૃથ્વીને ખેાદતા એવા તે લેાકેાએ પાંચમે દિવસ દિવ્યમણિના સ્થાનરૂપ અને સૂર્યની પેઠે વાજયમાન એવા એક અદ્ભૂત મુકુટ દીઠા, તુરત તેઓએ સભામાં આવીને રાજાને જાણ કર્યું એટલે ભૂપતિએ શીઘ્ર ત્યાં જઇને ખાધેલી પૃથ્વીમાંથી અદ્દભૂત એવા તે મુકુટને ગ્રહણુ કર્યાં. ત્યારખાદ તેણે જયજય શબ્દ તથા વાજી ંત્રાના નાદ પૂર્વક મહાસ તાષથી તે મુકુટને પોતાના કાશમાં મૂકયા. રાજાએ વસ્રાદિકથી સત્કાર કરેલા શિલ્પી લેાકાસ્વર્ગના વિમાન સમાન અદ્ભૂત સભામ°પ ઝટ તૈયાર કરી આપ્યું જાણે સ્વર્ગની
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૪ )
શ્રી ઋષિમ‘લવૃત્તિ ઉત્તરાન
પદા હાયની ? એમ ચિત્રકારોએ પણ વિવિધ પ્રકારનાં ચિત્રાએ કરીને તે સભ ત્રણ જગતને આશ્ચર્ય કારી બનાવી. પછી ધન્ય પુરૂષામાં ઉત્તમ એવા તે રાજા, શુભ મૂહૂર્તને વિષે મસ્તક ઉપર મુકુટ ધારણ કરી સિંહાસન ઉપર બેઠી. તે નિ×લ મુકુટ મસ્તકને વિષે ધારણ કર્યો તેથી જયવર્મા રાજાનું મુખકમલ એવડુ દેખાવા લાગ્યું. આ કાંઈ આશ્ચયૅ નહેાતું. પછી ઈંદ્રના સરખા પરાક્રમી તે જયવર્મા નામના રાજા લેાકમાં દ્વિમુખ એવા નામથી પ્રસિદ્ધ થયા.
હવે જયવર્સ ભૂપતિના મુકુટની વાત સાંભળીને મહા ક્રોધાતુર થએલા ચંડપ્રદ્યોતન ભૂપાળે અવંતીથી એક દૂત દ્વિમુખ ભૂપતિ પાસે માકલ્યા. દૂત પણ દ્વિમુખ પાસે આવીને ચંડપ્રદ્યોતન ભૂપતિની આજ્ઞા કહેવા લાગ્યા કે “જો તમારે જીવિતનું કાર્ય હાય તા તમને પૃથ્વીમાંથી જડેલા મુકુટ ચ‘ડપ્રધ્રોતન મહારાજાને સાંપા ” દ્વિમુખ ભૂપતિએ ટહ્યું. “ હું ચર! ખરેખર ત્હારા રાજા મહામૂખ દેખાય છે. જે દુષ્પ્રાપ્ય એવા મહા મુકુટના અભિલાષ કરે છે. જા હારા રાજાને કહે કે તે પેાતાની શિવા રાણી, અનલગિરિ હસ્તિ, અગ્નિસીરૂ રથ અને લેાહજધ દૂત એટલી વસ્તુઓ ઝટ મને સોંપે. ” આ પ્રમાણે કહીને પછી દ્રિમુખ રાજાએ પાતાના સેવકો પાસે તે મહષ્કૃતને ગલે પકડાવી નગરની બહાર કાઢી મૂકયા. તે અતિ નગરીએ જઇ સર્વ વાત ચંડપ્રદ્યોતનને કહી. ચંડપ્રદ્યોતને પણ મહાક્રોધથી પ્રયાણના પટહુ વગડાવ્યેા. ગણત્રી ન કરી શકાય તેટલા અશ્વ, ગજ, રથ અને પાયઢલવાલા મહાસૈન્યથી ચડ પ્રદ્યોતન રાજા પ્રયાણ કરે છે તે વખતે કયા કયા મલવત રાજાએ પણ કપાયમાન નથી થયા ? સ્થાનકે સ્થાનકે પેાતાના તાખામાં કરેલા અનેક ભૂપતિએથી વધતા સૈન્યવાળા અતિ નગરીના મહારાજા ચંડપ્રદ્યોતને પ’ચાલ દેશના સિમાડા ઉપર પડાવ કર્યા. પાતાના સાત પુત્રા સહિત અસંખ્ય સેનાથી વિટાએલા, અનેક શત્રુઓના સમૂહને કંપાવનારા અને બમણા ઉત્સાહવાલે દ્વિમુખ ભૂપતિ પણ પોતાના નિશાનેાના ધાર શબ્દથી શત્રુની સેના રૂપ સ્ત્રીઓના ગ રૂપ ગર્ભને તેાડી પાડતા છતા પેાતાના સીમાડે આવ્યા. અનુક્રમે બન્ને રાજાઓને યુદ્ધ ચાલ્યું. તેમાં મુકુટના પ્રભાવથી દ્વિમુખ રાજાનું પરાક્રમ શત્રુના સમૂહને દુ:સહુ દેખાયું. દ્વિમુખે શત્રુનું સૈન્ય જીતી લીધું તેથી અતિ નાથ પાતે યુદ્ધ કરવા આવ્યે પરંતુ તેને તેા શસ્ત્ર તથા રથ રહિત કરી નાખ્યા, ઝટ દ્વિમુખે અવંતિપતિને ખાંધીને પેાતાના નગરમાં આણ્યા. જેનું સ સૈન્ય હારી ગયું છે એવા ચંડપ્રદ્યોતન રાજાને દ્વિમુખ ભૂપતિએ લઘુ બનાવી દીધા એ કાંઈ કાતુક નહાતું.
એકદા કારાગ્રહની આગલ ફરતી એવી લક્ષ્મીના સમાન કોઇ ધન્ય સ્ત્રીને જોઇ ચ'ડપ્રદ્યોતને પહેરેદારને પૂછ્યું કે “ આ રાજાને કેટલા પુત્ર છે અને આ પુત્રી કેાની છે? ” આ પ્રમાણે પૂછતા એવા અવ ંતિનાથને પહેરેદારે કહ્યું. “ હું દેવ ! આ રાજાને નમાલા નામે છે અને તેણીના ઉદરથી જાણે દિશાઓના અધિપતિએજ હાયની !
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શી જાવ (હિમુખીનું ચરિત્ર (૨૫); એવા સાત પુત્ર થયા છે. પછી “મને એક કન્યા થાઓ” એ મનોરથ ધારણ - કરતી એવી વનમાલાએ પોતે મદન નામના યક્ષની આરાધના કરી. પછી રાણી વન-. માલાએ કલ્પવૃક્ષની કલીના સુસ્વપ્ન સૂચિત એક સેભાગ્યથી મને હર એવી પુત્રીને જન્મ આપે. ત્યારપછી તેણીએ યક્ષને ઈષ્ટવસ્તુ આપીને સંતેષ પમાડી મહોત્સવ પૂર્વક પુત્રીનું મદનમંજરી નામ પાડયું. જેણુએ બાલ્યાવસ્થામાં જ પૂર્ણ વિદ્યાભ્યાસ કર્યો છે એવી આ રાજપુત્રી હમણું યેવનાવસ્થામાં કલાના સમૂહથી તેમજ રૂપ સં૫-. તિએ કરીને સાક્ષાત્ લક્ષમીની પેઠે શોભે છે.” પહેરેદારના મુખથી આર્વી વાત સાંભળીને તથા તેણીનું રૂપ જોઈને કામાત્ત થએલે ચડપ્રદ્યતન રાજા મનમાં વિચાર કરવા લાગ્યા. “અહે! જ્યાં સુધી આ સી મલી નથી ત્યાં સુધી લક્ષમીએ પણ શું? આ શ્રેષ્ઠ રૂપવાળીની પ્રાપ્તિ થાય તે જ સારું, કારણ તેજ વિના હેટાં નેત્ર પણ કસા કામના નથી. જે અહિં આ સ્ત્રીની પ્રાપ્તિ થાય તે રાજ્યના ભંશને પણ હું, શ્રેયકારી માનું છું. તેમજ તેના વિના સુખદાયી પણ રાજ્યની પ્રાપ્તિ ખરેખર દુખ રૂ૫ છે.” આ પ્રમાણે વિચાર કરતા એવા ચંડપ્રદ્યોતનને જાણે દ્વિમુખ ભૂપતિએ તુરત પહેરદારથી તેને પિતાની પાસે સભામાં બોલાવ્યો. ચંડઅદ્યતન સભામાં આવ્યો એટલે દ્વિમુખે તેના સામાં જઈને પિતાના અર્ધસિંહાસન ઉપર બેસાર્યો. ચંડપ્રદ્યતન પણ હાથ જોડીને કહેવા લાગ્યો. “હારા પ્રાણ તમારે વશ છે, સર્વ સંપત્તિ પણ તમારી સ્વાધિનમાં રહેલી છે તમે મ્હારા પ્રાણનો અને સંપત્તિ પ્રભુ છે. વધારે શું કહું પરંતુ તમારે સ્વાધિન છે પ્રાણ અને સંપત્તિ જેની એ હું તમારો સેવક છું. મહારે રાજ્યસંપત્તિને ખપ નથી તેમ નથી ખપ સર્વ સેનાને.” ચંડપ્રદ્યોતનનાં આવાં વચન સાંભલીને તેના ભાવને જાણનારા દ્વિમુખે તે સર્વોત્કૃષ્ટ રાજાને પિતાની પુત્રી મદનમઃ મંજરી આપી. જોશીએ આપેલાં સારા મુહૂર્તમાં અવંતિનાથની સાથે પુત્રીના લગ્ન કરીને તેને તુરત તેની નગરી તરફ વિદાય કર્યો. તે દિવસથી આરંભીને પ્રિમુખ રાજાને જમાઈચંડઅદ્યતન, ઉત્તમ કીર્તિથી ઉજવલ હાલતા ચાલતા વિજયધ્વજ રૂ૫ થયો. - હવે કે એક દિવસે દ્વિમુખ રાજાના પુરમાં નગર જનેએ મહા ઉત્સવથી અને એ ઇંદ્રધ્વજ બનાવીને પુરીના કલ્યાણ માટે પૂજા કરી. લેક જેમ ભક્તિથી રાજાને અને દેવતાને પૂજે તેમ દ્વિમુખ ભૂપતિએ પણ તે વજને પૂ. મહેસ્સવ પૂર્ણ થયા પછી કઈ દિવસ પડી ગએલાં અને આમતેમ અથડાવાથી ફરી ગએલા તે ઈવજને જોઈ દ્વિમુખ ભૂપાલ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહે! જ
એ જેનું મણિ મુક્તાફલ અને પુષ્પમાલાદિ સુગંધિ પાવકે ભાવથી પૂજન કર્યું હતા તે ઈદ્રધ્વજ આજે વિનાશ પામે. લેકમાં સ્વાર્થથી ડેટે અrદર અને અવાર Wથી અનાદર થાય છે. જેને સ્વાર્થ નથી તેને આદર પણ નથી. ભેગવવા યોગ્ય એવાં લક્ષ્મી, સ્ત્રી અને શરીરાદિ સર્વ પદાર્થો વૃથા છે માટે જ તત્ત્વના જાણે પુર તેને તત્વથી વાર્થ માનતા નથી. ફક્ત જડ પુરૂષે નિરંતર સ્વાર્થમાં વ્યગ્ર બને છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
(૨૬),
શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરદ્ધ સ્વાર્થના નાશથી મૂઢ બનતા એવા જડ પુરૂષ, સ્વાર્થ પ્રત્યે તાત્વિક દાસીપણું નથી જાણતા. ઉદાસીપણું એજ ઉત્કૃષ્ટ તપ અને શુદ્ધ ધર્મ છે એજ હેતુથી વિદ્વાન પુરૂષે ઉદાસીપણામાં પ્રત્યક્ષ મુકિત જાણે છે.
તેજ કારણે માટે રાગદ્વેષ રૂપ સ્વાર્થને ત્યજી દઈ ઉદાસીપણાને આશ્રય કરે. જે રાગદ્વેષ સ્વાર્થના આભાસ રૂ૫ દેખાય છે. તેને ત્યજી દઈ ખરે સ્વાર્થ તે સામાયિક કહ્યું છે.” આ પ્રમાણે સુવિચારથી ઉત્પન્ન થએલા અખંડિત વૈરાગ્યથી રંગીત થએલા મનવાલ દ્વિમુખ રાજા, પૂર્વભવના સંસ્કારથી પ્રાપ્ત થએલા શુદ્ધ બેધને પામે. શાસનદેવતાઓ આપે છે યતિષ જેને એ તે દ્વિમુખ રાજર્ષિ તૃણની પેઠે રાજ્ય ત્યજી દઈ પ્રત્યેકબુદ્ધપણું પામ્યો. જેને માટે કહ્યું છે કે, નાગરિક લોકેએ પૂજન કરેલા અને પછીથી પડી ગએલા ઇંદ્રવજને જોઈ સમૃદ્ધિ અને અસમૃદ્ધિનો વિચાર કરતા એવા દ્વિમુખ રાજાએ પ્રતિબંધ પામીને જિન ધર્મ આદર્યો.
इति द्विमुख संबंध.
છે શ્રી. રત્રિા માલવદેશના આભૂષણ રૂપ સુદર્શન નામના પ્રસિદ્ધપુરમાં પિતાના ગુણોથી મનુષ્યોને આનંદકારી એ મણિરથ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને યુગબાહુ નામે અતિ વિનયવંત યુવરાજ બંધુ હતું. એ યુગબાહુને સુશીલ અને સદાચારવાળી મદનરેખા નામે સ્ત્રી હતી. બાલ્યાવસ્થાથીજ સમક્તિવ્રત અને નિર્મળ એવા અરિહંત ધર્મને ઉત્કૃષ્ટપણે અંગીકાર કરીને તે મદનરેખાએ મનુષ્યભવના સંસારરૂપ કલ્પવૃક્ષનું ઉત્તમ ફલ મેળવ્યું હતું. તેણીને ગુણેથી પૂર્ણ અને ચંદ્ર સમાન નિર્મલ યશવાલે ચંદ્રયશા નામે પુત્ર હતે. અનુક્રમે દશવર્ષના થએલા એ રાજપુત્રને નિરંતર રાજલક્ષમી કટાક્ષવડે જોતી હતી. આ એકદા મણિરથ રાજા, પોતાના બંધુની પવિત્ર મદનરેખા સ્ત્રીને જોઈ કામપિશાચથી ગ્રસિત થયે. કામથી વ્યાપ્ત થએલા મનુષ્ય, નથી ગણતા લજજાને કે નથી ગણતા નિર્મલ કુલમર્યાદાને, વલી નથી ગણતા અપવાદને કે નથી ગણતા અધર્મને. મણિરથ રાજા વિચાર કરવા લાગ્યું કે “મદનરેખા શી રીતે હારે વશ થાય ? પ્રથમ હું તેણીને સાધારણ કાર્યથી વિશ્વાસ પમાડું અને પછી અવસર મળે કામની વાત કરીશ. નિર્મલ બુદ્ધિવડે દુષ્કર કાર્ય શું સિદ્ધ નથી થતું?” આમ વિચાર કરીને મણિરથ રાજા, તેણને તાંબુલ, પુષ્પ, વસ્ત્ર, અલંકાર અને વિલેપનાદિ સર્વ વસ્તુઓ ભેટ તરીકે મોકલવા લાગ્યું. મદનરેખા પણ તે વસ્તુઓને નિર્વિકારપણેજ અંગીકાર કરવા લાગી, તે એમ ધારીને કે “પિતાના ન્હાના ભાઈના ઉપર સનેહને લીધે જે આ પ્રસાદ મને મેકલે છે માટે મહારે તેમને મોકલેલે પ્રસાદ અંગી
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનમિરાજર્ષિનું ચરિત્ર
(૨૭) કાર કરવો જોઈએ. ” આમ ધારીને તે, જેઠે મેકલેલા પ્રસાદને સ્વીકારતી. કેઈ એક દિવસે મણિરથ રાજા પિતે એકાંતમાં ત્યાં આવીને મદનરેખાને કહેવા લાગ્યા. કે “તું મને પિતાને વામી બનાવીને હારી પટ્ટરાણીપદ ભગવે. ” ખરેખર પિતાના કુલાચારથી ભ્રષ્ટ અંત:કરણવાલા તે રાજાને જાણે તેના કામ વિષને નાશ કરવા માટે મદનરેખા અમૃત સમાન વચન કહેવા લાગી.
હે રાજન ! તમે કલંકરહિત કુલમાં ઉત્પન્ન થએલા પાંચમાં લોકપાલ છે. તે આવાં મિથ્યા વચન બોલતાં કેમ લજા નથી પામતા?તે વિશે ! શસ્ત્ર, અગ્નિ, વિષમ વિષ ઈત્યાદિકથી મૃત્યુ પામવું એ શ્રેષ્ઠ છે પરંતુ પિતાના કુલાચારરહિત જીવિત સારું નથી. જેઓએ ઇંદ્રિય ઉપર વિજય મેળવ્યું નથી એવા રાજાઓએ દિફયાત્રાથી કરેલો વિજયવિસ્તાર વ્યર્થ છે. ખરું તે એજ છે કે જેણે ઇન્દ્રિયને નિગ્રહ કર્યો તેણે વિશ્વ જીત્યું છે. જે પુરૂષ ઇંદ્રિયને સ્વાધિન કર્યા વિના બીજાએથી જય મેળવવાની ઈચ્છા કરે છે તે નિચે પિતાના બળતા ઘરને ત્યજી દઈ પર્વતને સિંચન કરવા જેવું કરે છે. જે મૂર્ખ પુરૂષે પતંગીયાની પેઠે સુખના આભાસને વિષે લુખ્ય બને છે, હા ! તેઓ સંપાદન કરેલા પિતાના સર્વે યશને નાશ કરે છે. પ્રાણીઓ, ચોરી, હિંસા, જુઠું અને પરસ્ત્રીસંગના પાપસમૂહથી તેમજ પિતાના બીજા ચેષ્ટિતથી ઘર એવા નરકપ્રત્યે જાય છે. હે રાજન ! તમે પિતાની સંપત્તિને નાશ કરવા માટે આ વજાપાત આરંભ્ય છે માટે નરકમાર્ગમાં ભાથારૂપ એ કુકૃત્યને ત્યજી ઘો. પ્રાણુઓના મૃત્યુસમાન અને કુલને કલંક્તિ કરવા માટે મશીના કુચડા સમાન એવો તું કીર્તિરૂપી વેલડીના કંદને નાશ કરવા કેમ તૈયાર થયા છે? અહંકાર સહિત કુશીલવંત પુરૂષની, અવિચાર્યું કાર્ય કરનારાની અને મંદમતિની આયુષ્ય સહિત લક્ષમી નાશ પામે છે.” મદનરેખાએ આ પ્રમાણે બહુ પ્રતિબંધ કર્યો છતાં પિતાના કદાગ્રહને નહિ ત્યજી દેનારે તે ભૂપતિ લજજા પામીને તેણીનું સ્મરણ કરતો છતા પિતાના ઘર પ્રત્યે ગયો. ત્યાં પણ તે ક્ષુદ્રમતિવાળો એમજ વિચારવા લાગે કે “વિશ્વાસ પામેલા એ ન્હાના બંધુને હણી નાખ્યા વિના તે મદનરેખા મહારે વશ થશે નહીં.”
એકદા મદનરેખાએ સ્વપ્નામાં શરદઋતુને પૂર્ણ ચંદ્રમા દીઠે. તુરત જાગીને તેણુએ તે વાત પિતાના પતિ યુગબાહુને કહી. યુગબાહુએ પણ “તને પૃથ્વીના ઇંદ્રરૂપ મહા પરાક્રમી પુત્ર થશે.” એમ કહીને તેને જિનેશ્વર અને મુનિઓની કથા તથા પૂજારૂપ દેહદ પૂર્ણ કર્યો. કોઈ એક દિવસ યુગબાહુ પ્રિયા મદનરેખા સહિત દિવસે ક્રીડા કરવા માટે ઉદ્યાન પ્રત્યે ગયે. જેણે થોડો પરિવાર સંગાથે રાખ્યો હતા એ તે યુગબાહુ થાકી ગએલો હોવાથી રાવીને વિષે પ્રિયા સહિત કદલીગૃહમાં રહ્યો. આ વખતે અવસર મલે જાણું અધમ બંધુ મણિરથ રાજા ત્યાં આવ્યું. અને “યુવરાજ ! તું આજે અહિં કેમ સુતો છે?” એમ કહેતે છતે કદલી ગ્રહ
Page #39
--------------------------------------------------------------------------
________________
| શ્રી બિડલવૃત્તિ ઉત્તરાદ્ધ પ્રત્યે દાખલ થયે. પછી તુરત જાગી ગએલા તે ન્હાના બંધુએ તેને નમન કર્યું એટલામાં અધમ અને નિર્દય ચિત્તવાળા મણિરથે તેને ખøપ્રહાર કર્યો. ધિક્કાર છે તેના નિયપણને, “મહારૂં ખડ્રગ પ્રમાદથી પડી ગયું” એમ કહીને પહેરેદાર પુરૂએ છેડી દીધેલ તે તુરત નગરમાં જતું રહ્યું. આ વાત ચંદ્રયશા કુમાર સાંભળી, તેથી તે પિતે વૈદ્ય અને પિતાના ઈષ્ટ અમાત્યની સાથે ત્યાં આવ્યું. મને “ના જાણ એવા વૈદ્યોએ અંદર પ્રસરાઈ ગએલા રૂધિરવાલા અને વિધુર એવા યુગબાહુના શરીરને જોઈ ઉપાય કરવા ત્યજી દીધા. જેને માટે વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કેઃ દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ હોય, ઘુરઘુર શબ્દથી શ્વાસ ચાલતો હોય અને હોઠ પહેળા તથા શિથિલ બની ગયા હોય તે અરિષ્ટ ઉત્પન્ન થયું છે એમ જાણવું.
પછી સતી મદનરેખાએ પિતાના પતિની અંત અવસ્થા જાણી તેને પરભવમાં ભાથાને માટે વિધિથી આરાધના કરાવી અને કહ્યું કે “હે પ્રાણનાથ ! હારી વિનતિ સાંભળે. તમે ધન અને સ્ત્રી વિગેરેમાં મેહ ત્યજી દઈ જૈન ધર્મ અંગીકાર કરે. 'સાવધાન થઈ પિતાના હિતને ભજે, જેણે કરીને સંસારમાં સારું કુટુંબ, નિરંગી દેહ અને ઉત્તમ ગૃહાદિ પ્રાપ્ત થાય છે. તે શ્રી જિનેશ્વર પ્રણિત ધર્મ સુકૃતથી જ પમાય છે. હે નાથ ! આચના, વ્રત, ગહ, પુણ્યની અનમેદના, છવક્ષમા, પાપસ્થાનને ત્યાગ, અનશન, શુભ ભાવ, ચતુદશરણની પ્રાપ્તિ અને પરમેષિમંત્રનું સ્મરણ આવી મોક્ષ સુખકારી દશ પ્રકારની આરાધના તમને થાઓ. જિનેશ્વરાનું ધ્યાન ધરી, ગુરૂના ચરણને નમસ્કાર કરી અને રત્નત્રય રૂપ સમક્તિને મનથી આશ્રય કરે કે જેથી તમારે કલ્યાણકારી માર્ગ હાય, જીવને વધ, જીરું, પરધન અને સ્ત્રીને સંગ ત્યજી દઈ તમે પિતાના પાપને ક્ષય કરવા માટે ભાવથી આણુવ્રતને સે. પિતાના ચિત્તમાં ઉત્તમ એવા ચાર ગુણવતેને ધારણ કરે. વળી આ લેકમાં તમે જે કાંઈ કાર્ય કર્યું હોય તે સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ. હે નૃપ! મન વચન અને કાયા વડે આલેચના લઈ શ્રી જિનેશ્વરના ચરણની સાક્ષીવડે સર્વ ‘મિસ્યા દુષ્કૃત કરવાથી તમને પ્રતિક્રમણ છે. આ લેકમાં અને પરલોકમાં કરેલા પિતાના દુકૃતને નિંદવાપૂર્વક બીજાના પુણ્યકાર્યની અનુમોદના કરે. વળી આ ભવમાં અને પરભવમાં તમે મન, વચન અને કાયાથી જે પુણ્ય કર્યું છે, તેની વારંવાર અનુમંદના કરો. જે જીને ઘણું દુઃખમાં નાખ્યા હોય તેની ક્ષમા માગે
અને કેઈએ કરેલા તમારા પિતાના અપરાધની પીડા ત્યજી દ્યો. કર્મથી ઉત્પન્ન - થએલા સુખ દુઃખનું કઈ કારણ નથી તેમજ અને તત્ત્વથી કેઈપણ મિત્ર કે શત્રુ નથી. પ્રાણીઓ સાથે કરેલું વૈર દુર્ગતિને અર્થે અને મૈત્રી, મેક્ષ તથા સુખને અર્થ થાય છે. માટે તમે પ્રાણીઓની સાથે વેર ત્યજી દઈ તત્વનું ચિંતવન કરતા છતા મૈત્રી ધારણ કરે. માણસેના જે કાર્યથી છકાય જીને આરંભ થાય છે તેવા કાર્યને ત્યજી દઈ આ ઉત્તર કાલમાં હિતનું ચિંતવન કરે. પ્રાણીઓને વધ,
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રભુ શ્રીવશિાર્ષિક ચરિત્ર જૂઠું, ચેરી, મૈથુન, ધનને મોહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ એ સર્વને તજી છે. માયામૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, ચાડી, પરપરિવાદ અને મિથ્યાત્વશલ્ય એ સર્વ પાપના સ્થાનેને ઝટ મૂકી છે. પાપસહિત અંતરના અને wાના સર્વ ગને તેમજ ઉપાધિને ત્યજી છે. એટલું જ નહીં પણ છેલ્લા શ્વાસના પહેલા આ શરીરને પણ ત્યજી ઘો, ભાવથી શુદ્ધ મનવાળા તમે સંસારને નાશ કરવા માટે બાર પ્રકારની ભાવનાને ભાવે, કારણ કે હિતસ્વી મનુષ્ય ધર્મ વિના બીજે સ્થાનકે ક્યારે પણ પિતાનું મન પ્રેરતા નથી. જિનેશ્વર, સિદ્ધ સાધુ અને જિનરાજ મણિત ધર્મ એ સર્વના શરણને અંગીકાર કરે. કારણ કે તેમના પિતા બીજા કે રક્ષણ કરવાને સમર્થ નથી. ભાવથી મનમાં પરમેષ્ટિ નમકારનું સ્મરણ કરે. કારણુ એ મંત્રરાજ, મોક્ષ લક્ષમીને વશ કરવામાં પૂર્ણ સત્તાવાળે છે. જેના પ્રાણ પરમેષિમંત્રનું સ્મરણ કરતા હતા જાય છે તે મૃત્યુ પામ્યા છતાં જીવતા જેવો છે. હે વીર ! મનથી અંતરના ચોધાને છતી ધીરપણું ધારણ કરે.” મદન રેખાએ જે જે વચન કહાં તે તે સર્વ શાંતમનવાલા યુગમાએ હાથ જોડીને અંગીકાર કર્યો. પછી યુગબાહ દેવલેહ પ્રત્યે ગયે એટલે શેકથી પુત્ર તથા બીજા લેકે આકંદ કરવા લાગે છતે મદનમાં વિચાર કરવા લાગી. “હમણાં સ્વતંત્ર થએલે જેઠ મણિરથ હાલ શીલને ખંડિત કરશે અથવા તે તે પાપી આ ખારા કુમારને વિષે પાપ આચરશે. માટે હમણું શરણુહિત એવી હારે નાશી જવું તે શ્રેયકારી છે. કારણ હારું મૃત્યુ થાય તે સારૂ પરંતુ શીલખંડન થાય તે સારું નહિ.” આ પ્રમાણે વિચાર કરીને પછી સ્ત્રીને વિષે તે મહાસતી, જેમ વાઘને દેખીને ગાય નાસી જાય તેય કે વિશ્વમ માર્ગથી વનમાં નાસી ગઈ. આ વખતે જાણે તારે ખાની આપત્તિ રૂ૫ ગાઢ અંધકારને જે લજા પામેલી હાયને શું? એમ રાત્રી નિવા થઈ. અરણ્યમાં ભમતી એવી મદનરેખા, સાંજે કઈ એક તળાવ પાસે આવી પહોંચી ત્યાં તેણીએ ફલને આહાર કરી, શીતલ જલપાન કરી અને કેહ લતાગ્રહમાં વિશ્રામ કર્યો. શુભ આશયવાલી તે મહાસતીએ સાગારી આહારનું પચ્ચખાણ કરી નમસ્કારમંત્રનું સ્મશુ કરતાં છતાં શયન કર્યું, શીલવત ધારણ કરનારી એ મહાસતીને પિતાના શીલપ્રભાવથી વ્યાલાદિહિંસક જીને લય થયે નહીં. પછી એ રાત્રીને સમયે વેદનાથી પીડા પામેલી તે મદનરેખાએ અદભૂત લક્ષાણુવાળા એક પુત્રને જન્મ આપે. જેથી તે મહાનામાં ચહસા પ્રકાશ થયે, પછી સવારે, યુગબા, પિતાના નામવાલી મુદ્રા યુક્ત રત્ન કંબલથી પુત્રને વિંટી એક વૃક્ષની છાયામાં મૂકી સુદન રેખા પોતે અંગ દેવા માટે તલાવે ગઈ. ત્યાં તેણીને જલહસ્તિઓ સુંઢવડે પકડીને તુરત આકાશમાં ફેંકી દીધી. ધિક્કાર છે ધિક્કાર છે પૂર્વભવના સંપાદન કરેલા કુકર્મને પછી આકાશથી પડતી એવી રંભા સમાન તે મહાસતી સકતરેખાને કે યુવાન વિભયારે લાક્ષરીની પેઠે ગીલી લીધી. અનુક્રમે વૈતાઢ્ય પર્વત ઉપર પહોંચાડેલી અને પિતાના
Page #41
--------------------------------------------------------------------------
________________
(36)
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તશુદ્ધ
""
"
પાપ કર્મથી ઉત્પન્ન થએલા ફલનું ધ્યાન કરતી મદનરેખાએ વિદ્યાધરને કહ્યુ કે “ હું બધાં! તું સાવધાન થઈને મ્હારૂં કહેવું સાંભળ. “ નિશ્ચે આ રાત્રીને વિષે મેં વનમાં એક પુત્રને જન્મ આપ્યા છે. હું વસ્ત્ર ધાવા ગઈ એટલામાં જલહસ્તિએ મને આકાશમાં ઉછાલી. નીચે પડતી એવી મને તે ઝીલી લીધી છે. તું મ્હારા પુત્રને ઝટ અહિં લાવી આપ અથવા મને ત્યાં પહેોંચાડ. નહિ તે તે ભાગ્યશાલી ખાલકને કેાઈ લઈ જશે. હેા ! મ્હારી આપત્તિ રૂપ ઘરનું મારણું વિધિએ જ ઉઘાડયું છે. નહિ તેા પતિના વધ, જેઠના ભયથી વનમાં નાશી આવવું, ત્યાં પુત્રના જન્મ અને હારાથી પકડાવું એ સર્વ ક્યાંથી બને ? તું મ્હારા વનીત પુત્રની સાથે મ્હારા ઝટ મેલાપ કરાવ, વલી પ્રસન્ન થઈને પુત્રભિક્ષાના દાનથી મ્હારા ઉપર ક્યા કર. તે યુવાન વિદ્યાધર પણ રાગસહિત તેણીના સામે નેત્ર ફેંકતા છતા કહેવા લાગ્યા. ગંધાર દેશમાં શનાવહુ નામે નગર છે. ત્યાં વિદ્યાધરાના અગ્રણી મિણચૂડ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમલવતી નામે સ્ત્રી હતી. તેના મણિચૂડ રાજા, મને વૈતાઢય પર્વતની બન્ને શ્રેણિનું રાજ્ય આપી પોતે દીક્ષા લઇ ચારણમુનિ થયા. હમણાં ચતુર્નાનિ થએલા તે મહામુનિ જિનેશ્વરીને નમન કરવા માટે આઠમા દ્વીપ પ્રત્યે ગયા છે. હું પણ તે વખતે તેમને નમન કરવા માટે ત્યાં જતા હતા. પણ અર્ધા માળે જતા મને ત્યારી પ્રાપ્તિ થઇ તેથી હું પાછા વળ્યે છું. હવે હું તને પ્રાર્થના કરીને કહું છું કે નિશ્ચે તું હમણાં મ્હારી પ્રાણપ્રિયા થા. મે પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી હારા પુત્રની વાત જાણી છે. મિથિલા નગરીના રાજા, ત્હારા પુત્રને વનમાંથી પાતાની નગરી પ્રત્યે લઇ ગયા છે. ” મણિપ્રભનાં આવાં વચન સાંભળી મદનરેખા વિચાર કરવા લાગી. “ જો કે આ સ્વતંત્ર અને કામાતુર થયા છે છતાં મ્હારે તેનાથી પણ શીલનું રક્ષણ કરવું જોઈએ. હમણાં કાલક્ષેપ કરવા ચાગ્ય છે. ” એમ મારીને તેણીએ સ્પષ્ટ વિદ્યાધરને કહ્યું. “ તું પ્રથમ મને નંદીશ્વરની યાત્રા કરાવ. ત્યાં હું જિનેશ્વરાને વંદના કરીને કૃતકૃત્ય થયા પછી હારા કહેવા પ્રમાણે કરીશ.” તેણીનાં આવાં વચનથી બહુ હુ પામેલા મણિપ્રભ, મદનરેખાને વિમાનમાં એસારી આઠમા દ્વીપને વિષે તેડી ગયા, ત્યાં તેણીએ શાશ્વતા ખાવન જીનાલયેાને નમન કર્યું. અજન પર્વત ઉપર ચાર, ધિમુખ પર્વત ઉપર સાળ અને રતિકર પર્વત ઉપર અત્રીશ એમ તે બાવન જિનમદિશમાં પ્રત્યેક સા ચાજન લાંખા, પચાસ ચેાજન પહેાળા અને મહેાતેર યાજન ઉંચા છે. તે શાશ્વતા ચૈત્યને વિષે શ્રી ઋષભ, વર્ષમાન, ચદ્રાનન અને વાષિણ નામની એકસાને આઠ ઉત્તમ જિનપ્રતિમાઓ છે. તે જિનાલયેામાં શાશ્વતા અરિહંતપ્રતિબિંબેને વિધિપૂર્વક હર્ષથી પ્રણામ કરીને મદનરેખાએ પેાતાના આત્માને અત્યંત કૃતાર્થ માન્યા. પછી ત્યાં મદનરેખા સતીસહિત ચાર જ્ઞાનના ધારણહાર મણિચૂડ ચારણમુનિને મણિપ્રભ વિદ્યાધરે હષથી વંદના કરી. ઉપશમધારી મણિચૂડે પણ મદનરેખાને મહાસતી અને મણિપ્રભને લપટ જાણીને પા
""
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનમિશર્ષિતુ ચરિત્ર.
( ૩૧ ) તાની દેશનારૂપ અમૃતથી તે વિદ્યાધરાધિપતિને શાંતિ પમાડી, પછી મણિપ્રભ, મુનિની પાસે સ્વદારાસ તાષ નામનુ વ્રત અંગીકાર કરી અને તેમને નમસ્કાર કરી મનરેખાને કહ્યુ કે “ હવેથી તું મ્હારી માતા અથવા મ્હેન છે. ” હર્ષિત મનવાળી સતી મદનરેખા પણ પોતાના શીલખંડન રૂપ આપત્તિના અંત આવ્યે જાણીને તે મહામુનિને પોતાના પુત્રના કુશલ સમાચાર પૂછ્યા. મુનિએ કહ્યુ “ હું શુભે ! શાક ત્યજી દઈ સ્થિર ચિત્તથી સાંભલ. આ જમૂદ્રીપમાં પુષ્કલાવતી નામે વિજય છે, ત્યાં મણિતારણુ નગરમાં મહાબલવંત એવા અમિતયશ નામે રાજા રાજ્ય કરે છે. એ રાજાને પુષ્પવતી નામે સ્ત્રી છે. તેઓને ધર્મકાર્યમાં તત્પર, વિનયવંત. અને દયાવંત એવા પુષ્પસિંહ અને રત્નસિંહ નામના બે પુત્રા થયા. ભૂપતિએ ચારણુમુનિ પાસે દીક્ષા લીધે છતે અન્ને પુત્રા ચેારાસી લાખ પૂર્વ રાજ્ય ભાગવી અને સાલ લાખ પૂર્વ દીક્ષા પર્યાયપાલી અંતે મૃત્યુ પામીને અશ્રુત દેવલાકમાં સામાનિક દેવતાઓ થયા. ત્યાંથી ચવીને તેઓ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં હરિષેણુ સમુદ્રદત્તાના પુત્રપણે ઉત્પન્ન થયા. પેહેલા સાગરદેવ અને બીજો દત્ત, અનુક્રમે તે મિ અને પરસ્પર પ્રીતિરૂપ અમૃતથી સિંચાયલા થયા. પછી અખ ંડિત એવા વૈરાગ્યથી ભ્યાસથએલા તે અન્ને જણાએ અગીયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથસ્વામી પાસે દીક્ષા લીધી, ત્રીજે જ દિવસે વિજલી પડવાથી કાલધર્મ પામેલા તેઓ,પહેલા દેવલેાકમાં મહાસમૃદ્ધિવંત એવા દેવતાથયા. એકદા આ ભરતક્ષેત્રમાં તેઓએ શ્રીનેમિનાથ જિનેશ્વરને પૂછ્યું કે “ અમારે હજી સુધી સ ંસાર કેટલા બાકી છે ?” પ્રભુએ કહ્યું, “તમારા બન્નેમાંથી એક જણ મિથિલા નગરીના જયસેન ભૂપતિના પહેલા પદ્મરથ નામે પુત્ર થશે અને ખીજા સુદર્શનપુરના યુગમાડુ રાજાની સ્ત્રી મનરેખાના પુત્ર પણે ઉત્પન્ન થશે. અનુક્રમે તમે બન્ને જણા પિતા પુત્રના સંબંધને પામી, રાજ્યપદ ભાગવી, પ્રતિખાધ પામી તેમજ કમલના નાશ કરી ઘેાડા કાળમાં મેક્ષપદ પામશે. ” આ પ્રમાણે બન્ને દેવતાએ પોતાનું એકાવતારીપણું સાંભળીને પછી આયુષ્ય પૂર્ણ થયે તેમાંથી એક મિથિલાનગરીના પદ્મરથ રાજા થયા. કાઈ દિવસ વિનીત અને વનમાં ખેચી આણેલા તે રાજાએ વૃક્ષ નીચે હારા પુત્રને દીઠા. પછી બહુ હર્ષ પામેલા મિથિલાધિપતિએ પુત્રને લઇ નગરીમાં આવીને પોતાની પ્રિયા પદ્મમાળાને સોંપ્યા અને મ્હોટા જન્મમહાચ્છવ કરાવ્યા. ચાર જ્ઞાનના ધારગુહાર મણિચૂડ ચારણમુનિ મદનરેખાને આ પ્રમાણે વાત કરે છે તેટલામાં આકાશથી પુષ્પવૃષ્ટિ થવા પૂર્વક સૂર્યમંડળ સમાન વાજત્સ્યમાન એક વિમાન ત્યાં આવ્યું. કોઇ એક કાર્યના જાણુ અને દિવ્ય આભૂષણાને ધારણ કરનારી કાઇ એક દેવ, તે વિમાનમાંથી નીચે ઉતરી સતી મનરેખાને પ્રણામ કરી અને પછી ચારણમુનિને પ્રણામ કરી તેમના આગળ બેઠા. દેવતાનું આવું વિલેમ કાર્ય જોઈ મણિપ્રભે તેનું કારણ પૂછ્યું એટલે દેવતાએ સ્પષ્ટ કહ્યું “ હું પૂર્વભવમાં મણરથ રાજાના ન્હાના ભાઈ યુગમાડુ હતા. મને મ્હારા મ્હોટા બંધુએ વેરથી માર્યા પરંતુ
29
Page #43
--------------------------------------------------------------------------
________________
(૩૧)
શ્રી ઋષિગલત્તિ ઉત્તરા
,,
આ સતીએ મને ઉપદેશથી શાંતિ પમાડી, એજ અરજીથી મને અદ્ભૂત એવી દેવશ્રી ને દૈતુશ્રી પ્રાપ્ત થઈ છે. પૂર્વભવમાં ૠ સતી તે જિનધને વિષે મ્હારો ગુરૂ થઇ છે. મનુષ્ય ધર્મજ્ઞાન કરવાથી પિતાના અને ભતોના ઉપકારના મલેા આપી દેવાથી મુક્ત થઈ શકે છે, પરંતુ સુખ આપનારા સુગુરૂના નિન્ય પુરૂષા શી રીતે પ્રત્યુપકાર કરી શકે ? ઉત્કૃષ્ટ આગમ, દેવ અને ધર્મમય ગુરૂજ છે. જેણે ગુરૂનું અપમાન કર્યું તેણે ઉપર ડેલા ત્રણેનું અપમાન કર્યું સમજવું, કે વિદ્યાધર ! પ્રથમ ગુરૂના ચરણનું પૂજન કર્યા પછી દેવાનું પૂજન કરવું. અન્યથા ગુરૂનું અપમાન થાય. ” દેવતાએ આ પ્રમાણે થાણી વડે વિદ્યાષરને પ્રતિાધ પમાડી અને પછી ફરીથી સ્નેહવડૅ હાથ જોડીને સતી નરેખાને હતુ કે, સાધર્મિકે ! કહે, હમણાં હું ત્હારૂં શું પ્રિય કરૂં ?” મદનરેખાએ કહ્યું, “મને તે મુક્તિ જોઈએ છીએ પરંતુ દેવતા તે માપવા શક્તિનત નથી માટે તુ અને પુત્રનું મુખ દેખાડવા માટે મિથિલાપુરી પ્રત્યે લઇ જા કે ત્યાં હું નિવૃત્ત અઈને પલાયના હિતનું આચરણ કરૂં. ” મનરેખાએ આ પ્રમાણે કહ્યું એટલે હ પામેલા દૈયા, તેણીને શ્રીમદ્ઘિનાથ તીર્થંકરના કલ્ચણકે કરીને પવિત્ર મિથિલાનગરી પ્રત્યે લઈ ગશે. ત્યાં તે દેવતાસહિત મનરેખા, જિનાલયમાં તીથ પતિખેાને નમ સ્કાર કરી વિત્ર એવી સાધ્વીઓના ઉપાસ્થ્યને વિષે જઈ વધના કરવાપૂર્વક ધર્મ શ્રવણુ કરવા બેઠી. સાધ્વીએ પશુ તે મહા સતીને પ્રતિબંધ પમાડવા માટે કૃપાથી ઉપદેશ આપ્યા. પમ વિના સાંસારને ક્ષય ઇચ્છતા મૂઢમતિ જીવે મેહુને વશ થઇ પુત્રાદિ જનાને વિષે અત્યંત સ્નેહ કરે છે. આ અખંડિત પ્રસરી રહેલા મ્હોટા સંસાર માર્ગમાં જીવે ભમતા છતા ઈષ્ટ વસ્તુને મેળવી શકતા નથી પણ તેની ઇચ્છા કર્યો કરે છે. વેાને સ'સારમાં માતા, પિતા, ભાઈ, હૅન, સ્ત્રી અને પુત્રાદિ કના અનેકવાર સંધ થયા છે. લક્ષ્મી, કુટુંબ અને દેહાદ સર્વ વિશ્વર છે. શાશ્વ તા એક ધર્મજ છે. માટે સજ્જન પુરૂષાએ તેનેજ અંગીકાર કરવા. ” સાધ્વીના ઉપદેશ પૂર્ણ થયા પછી દેવતાએ તેજ વખતે મનરેખાને પુત્ર પાસે જવાનું કહ્યું એટલે તેણીએ કહ્યું કે “હમાં મ્હારે સંસારની વૃદ્ધિ નારા પુત્ર ઉપર પ્રેમપુરનું કઈ પ્રયાન નથી, પછી દેવતા, તેણીની રજૂ લઇને પેાતાને સ્થાનકે ગયેલું એટલે મ નખા, દીક્ષા લઈ સુનતા નામે પ્રસિદ્ધ સાધ્વી થઈ.
હવે અહિં પદ્મરથ રાજાના ઘરને વિષે દિવસે દિવસે તે માલક જેમ જેમ વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ ભૂપતિને ખીજા અનેક રાજાએ નમન કરવા લાગ્યા. પુષ્પ માળા અને પદ્મસ્થે પુત્રના આવે પ્રભાવ દેખી મહેાત્સવપૂર્વક “ નિએ ” એવું પગથ નામ પાડયું. જેમ દષ્ણુને વિષે શ્વેતાની પ્રતિમા દેખાય છે. તેમ તે આયારી પુત્રને વિષે ગુરૂના પ્રયાસ વિના સર્વ કળાઓએ આશ્રય કર્યા. યાવનાવાથી મનોહર સ્વરૂપશળે એ સજકુમાર છે. કલકી ચંદ્ર અને તાપકારી સૂર્યની ઉપમા ન ઘટવાથી તે નિશ્પમજ હશે. માતાપિતાએ ઇક્ષ્વાકુવંશમાં ઉપન્ન થએલી એક
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ ગ્રીનમિરાજષિનું ચરિત્ર,
(૩૩)
હજાર ને આઠ રાજકન્યાઓનુ એકજ લગ્નમાં તેને પ્રેમથી પાણીગ્રહણ કરાવ્યું. પછી પદ્મરથ રાજાએ નિમ પુત્રને રાજ્ય આપી પાતે દીક્ષા લીધી. અનુક્રમે કેવળજ્ઞાન પામીને તે મહામુનિ મહેાદયપદ પામ્યા.
પછી મહા દુર શત્રુઓને પણ નમાવી દેનારો અને પ્રતાપથી સૂર્ય સમાન પરાક્રમી નિમ રાજા અખંડિત પૃથ્વીનું રાજય કરવા લાગ્યા. લક્ષ્મીએ વિષ્ણુને ત્યજી દઇ ગુણના સમુદ્રરૂપ એ રાજાના આશ્રય કર્યા એમ જાણીનેજ જાણે ભયને લીધે શંકરે પણ પાર્વતીને પેાતાના અર્ધા શરીરને વિષે બાંધી લીધી હાય કે શું ? અનુક્રમે ન્યાયવંત, સમર્થ, ઉપશમવાળા, શક્તિવંત, સરળ, સુશીલ, અને સુભગ એવા તે નિમ રાજા, સર્વ ગુણાના સમુદ્રરૂપ થયા. પ્રજાનું પાલન કરવામાં તત્પર એવા તે ભૂપાળ, કીર્ત્તિ, યશ, ન્યાય, વિનય, એશ્વર્ય અને વિવેકની સપત્તિએ કરીને શેષરાજ સમાન શાભતા હતા.
હવે અહિં સુદર્શનપુરમાં એમ બન્યું કે પેાતાના ન્હાના મં યુગમાહુને હણી સિદ્ધમનારથ માનતા એવા પાપી મણિરથ રાજા પોતાને ઘેર ગયા. તેટલામાં તેને પાપના યાગથી રાત્રીને વિષે સાપ કરડયા. તેથી તે મૃત્યુ પામીને અતિ દુ:ખદાયી એવી ચેાથી નરક પ્રત્યે ગયા. અહા ! મેાહથી આંધળા, મહાપાપી અને દુષ્ટ બુદ્ધિવાળેા મણિરથ રાજા અધર્મને લીધે મહા સમૃદ્ધિવાળા પઢથી ભ્રષ્ટ થયા. ધિક્કાર છે ધિક્કાર છે આવા નિર્દય કૃત્યને ? આંસુથી વ્યાપ્ત એવા પ્રધાનાર્દિકે તેમને ભાઇઓનુ ઉર્ધ્વ દૈહિક કરીને પછી યુગમાના પુત્ર ચંદ્રયશાને રાજ્યાભિષેક કર્યો.
પેાતાના ભુજબળથી તેાડી પાડયા છે રાજશત્રુઓના માન જેણે એવા તે ચંદ્રયશા રાજાને કયારેક હસ્તિ, અશ્વ વિગેરે વાહનાની ક્રીડાના મનારથ થયા. મહાવેગ વાળા બહુ વાહનેાને ખરીદ કરી ઉત્તમ વેષ ધારી તે ભૂપતિ વિશાલ પ્રદેશમાં જઈ નિર ંતર પ્રધાન વિગેરે પુરૂષોની સાથે ક્રીડા કરવા લાગ્યા.
હવે એકદા ઇંદ્ર સમાન સંપત્તિવાળા નમિ રાજાનેા ઉજવલ દેહવાળા, અરાવણુ સમાન, વિધ્યાટવીનું સ્મરણ થવાથી આલાનસ્તંભને ઉખેડી નાખી નાસી જતા, મદથી આકુલ મહા બળવંત એવા પણ બીજા હસ્તિને ત્રાસ પમાડતા, ભયંકર આકૃતિવાળા, કાલના સરખા દુમ, સ્પર્શથી વારંવાર મસ્તકને ધુણાવતા, ઝરતા મઢરૂપ જળથી પૃથ્વીને સિચન કરતા, બળવંત, ઉગ્ર એવા સુંઢ અને દાંતથી ઘર અને હાટને પાડી દેતા, વલી ભમરાથી ઘેરાયલા અને વેગથી ખીજા હસ્તિઓને પાછળ ત્યજી દઇ નાસી જતા એવા હસ્તિ મિથિલા નગરીની ભૂમિને ઉલ્લંઘન કરી આગળ નાસી જવા લાગ્યા. નિમ રાજાના દેશની સીમા સહિત મહુ મા ઉદ્યઘન કરી તે હસ્તિરાજ સુદનપુરની પાસે ભમતા હતા એવામાં તેને વાહનાથી ક્રીડા કરતા એવા ચંદ્રયશાના દૂતાએ દીઠા. રાજાની આજ્ઞાથી તેઓએ તુરત ક્ષુધાથી વ્યાપ્ત થએલા અને થાકી ગએલા તે હસ્તિને પકડી રાજા પાસે આણ્યા. મહારાજા ચંદ્રયશા પણ મહુ
Page #45
--------------------------------------------------------------------------
________________
(૩૪)
શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હર્ષ પામતે છતે તે હસ્તિને લઈ શણગારેલી પોતાની નગરી પ્રત્યે ગયે. “સુદર્શન પુરના અધિપતિ ચંદ્રયશાએ પિતાને હસ્તિ પકડ છે.” એવી નમિ રાજાએ આઠ દિવસે ચર પુરૂષથી વાત જાણું. પછી તેણે દૂત મેકલી પિતાને હસ્તિ મગાવ્યું પરંતુ પ્રાર્થના કરતા એવા તે દૂતને ભૂપતિની આજ્ઞાથી ચંદ્રયશાના દૂતએ પ્રહારથી દાંત પાડી નાખવાપૂર્વક નગરની બહાર કાઢી મૂકો. દૂતે પાછા આવીને નમિરાજાને સર્વ વાત નિવેદન કરી એટલે અભિમાનયુક્ત મહા બલવાળો નમિ ભૂપતિ બહુ સેના સાથે લઈ કેટલેક દિવસ અવંતિપુરના સિમાડે આવ્યો. ચંદ્રયશા પણ યુદ્ધ કરવા તેના સન્મુખ ચા. એવામાં તેને પક્ષિઓએ અપશુકનથી નિવાર્યો એટલે મંત્રીઓએ કહ્યું કે “હે સ્વામિન્ ! હમણું આપને કિલ્લાની અંદર રહીને યુદ્ધ કરવું યોગ્ય છે પછી અવસર આવ્યે કાલને વેગ એવું કાર્ય આરંભવું.” પછી ચંદ્રયશા રાજાએ અન્નજલાદિકથી તેમજ બીજી બહુ સામગ્રીથી કીલ્લાને સજજ કર્યો. એટલું જ નહીં પણ તોપના યંત્ર વડે પિતાના કિલ્લાને શત્રુઓથી ન પેસી શકાય તે મહા વિષમ કરી દીધું. અખલિત પ્રયાણથી નમિ રાજાએ, નગરની સમીપે આવી નિર્દોષ ભૂમિ પ્રત્યે સેનાને પડાવ કરાવ્યું. પછી નીચે રહેલા નમિ રાજાના સૈન્યની સાથે કિલા ઉપર રહેલા ચંદ્રયશાના સુભટોને, દીન પુરૂષને ભયકારી અને વીર પુરૂષોને પુરૂષાર્થ ઉપજાવનારે મહા સંગ્રામ ચાલ્યું. કિલ્લાની પ્રાપ્તિને ઉપાય શોધી કાઢનારા નમિ રાજાએ કિલ્લામાં પિસવાને પ્રયત્ન કરવા માંડે અને અવંતિપતિએ તેને નિષેધ કરવાને ઉદ્યમ કરવા માંડયો.
આ પ્રમાણે બને ભૂપતિઓનું ભયંકર યુદ્ધ ચાલતું હતું એવામાં તેની માતા મદનરેખા કે જેણુએ સુવ્રતા નામ ધરાવી દીક્ષા લીધી હતી. તેણીએ તે વાત જાણી. તેથી તે શુદ્ધ મતિવાળી સુવ્રતા સાધ્વી મનમાં કહેવા લાગી કે, “પરસ્પર એક બીજાને વધ કરવાને ઉદ્યમવંત થએલા આ બન્ને ભાઈઓ નરક પ્રત્યે જશે.” એમ ધારીને તે મહા સતી, પ્રવર્તિનીની રજા લઈ અને એક સાધ્વીને સાથે રાખી નમિ રાજાના શિબિર પ્રત્યે ગઈ. નમિ રાજાએ તેણીને નમસ્કાર કરીને આસન આપ્યું. સુવ્રતા આસન ઉપર બેઠી. એટલે નમિ તેમની આગલ બેઠે પછી સાધ્વીએ અમૃતવૃષ્ટિ સમાન ઉપદેશ આપ્યો “હે રાજન ! આદિ અને અંત વિનાના આ અનંત દુઃખના પાત્રરૂપ સંસારમાં મનુષ્યભવ પામીને યુદ્ધથી કરેલા પાપવડે શા માટે મેહ પામે છે ? હે નારેશ્વર ! અમિત એવી રાજ્ય સંપત્તિ છતાં તમારા સરખા પુરૂષ, પિતાના કુલાચારથી ભ્રષ્ટ નથી થતા. નિરપેક્ષપણે રાજ્યપદ ભગવતા એવા ભૂપતિઓને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ કે જેમનાથી ઉત્પન્ન થએલી જાજ્વલ્યમાન ચિંતા રૂપ અગ્નિથી લેક ઉદ્વેગ પામે છે. તેઓનું સામર્થ્ય ત્રણ જગમાં વખાણવા યોગ્ય છે કે જેમને આશ્રય કરીને સર્વે જે નિર્ભયપણે શયન કરે છે. હે મહિપતિ ! તું પોતાના પૂજ્ય પુરૂષની આશાને ભંગ કરતે છતે બીજાઓને
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનમિરાજષિતુ ચરિત્ર.
,,
""
( ૩૫ ) ઇષ્ટ વસ્તુ આપે તેાપણુ તું કંઇ સારૂં કરતા નથી. પેાતાની મેળે આવેલા હસ્તિને મંધુએ ગ્રહણ કર્યા છે તેા પછી પોતાના મ્હોટા અને વિષે શા માટે કાપ કરે છે ? લાભી માણસ ધન પ્રાપ્તિને જુએ છે, વિષયવાળી સ્ત્રી પુરૂષનેજ જુએ છે. ગાંડા માણસ ભ્રમ દેખે છે, પરંતુ ક્રોધથી આકુલ થએલા માણસ તા કાંઇ પણ દેખતા નથી. કેપ મહા અગ્નિ રૂપ છે. ઉત્કૃષ્ટ વિષ રૂપ પણ કાપ છે. કાપથી મૃત્યુ થાય છે અને નરક ગતિ આપનારા પણ કાપજ છે. જો કે ખીજા માણસ ઉપર કરેલા ક્રોધ મનુષ્યાને નરકગતિ આપનારા થાય છે તેા પછી જે પોતાના બંધુ ઉપર ક્રોધ કરે એવા હારા સરખા પુરૂષાની તે વાતજ શું કર્યું. સુત્રતા સાધ્વીનાં આવાં વચન સાંભલી નિમરાજા પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “ આ ચદ્રયશા, યુગમાડુના પુત્ર છે. અને હું પદ્મરથના પુત્ર છું. છતાં દેવતાની પેઠે પૂજ્ય એવાં આ સાધ્વી વારંવાર આમ કેમ ખેલે છે ? રાગદ્વેષરહિત એવાં તે કયારે પણુ જુઠું તે મેલે નહીં. ચાલ એમને પરમાથ દૃષ્ટિથી હમણાં પૂછી જોઉં, કારણ પૃથ્વી ઉપર પડી ગએલા પુરૂષને પૃથ્વીજ અવલંબન રૂપ આમ વિચાર કરીને તેણે પૂછ્યું કે “ હે પૂજ્યે, હું કયાં ? અને ભિન્નકુલમાં ઉપન્ન થએલે તે કયાં ? મ્હારા અને તેના અને સબંધ કેમ ઘટે ? ” સુત્રતા સાધ્વીએ કહ્યું. “ હે વત્સ ! જો તુંયાવન અને ઐશ્વગ્રંથી ઉત્પન્ન થએલા મઢને ત્યજી દઇને સાંભળે તે હું હારૂં સર્વ વૃત્તાંત કહું, વિભવથી ઉસન્ન થએલા પુરૂષા, ખીજાએની વાત સાંભળવામાં મ્હેરા, ખીજાઓને જોવામાં આંધળા અને વિનયયુકત વાણી ખેલવામાં મુંગા થાય છે. પછી વિનયથી નમ્ર અને તે પાતાની સર્વ વાત જાણવા માટે ઉત્સાહવત થએલા તે મિરાજાને સુત્રતા સાધ્વીએ તેના યુગના જન્મવૃત્તાંત કહી સંભલાબ્યા અને કહ્યુ કે “ સુદન પુરીના રાજા હારા ખરા પિતા છે તેમજ માતા પણ હું મદનરેખા કે જે હમણાં સુત્રતા નામે સાધ્વી થઇ છું. હે શ્રીમાન્ ! આ પુષ્પમાળા અને પદ્મરથ એ બન્ને જણા તા ફક્ત તને ધાવમાતાની પેઠે વૃદ્ધિ પમાડનારા તેમજ અભ્યાસ કરાવનારા છે. માટે માહમાં વશ થએલા તું આ સર્વ પેાતાનું હિતકારી જાણીને શત્રુની પેઠે પેાતાના સગા ભાઇને વિષે વિરોધ ન કર. કાલરૂપી સર્પે ડશેલા જીવા, પોતાના મનારથ પૂર્ણ નહિ થયા છતા ધન, પુત્ર અને સ્ત્રી વિગેરેને ત્યજી દઈ પરભવ પ્રત્યે ચાલ્યા જાય છે. હે વત્સ! નરકમાં ભેદન, ઈંદન, ક્ષુધા, તૃષા વિગેરે બહુ વેદનાઓ છે તેા ત્યાં કુટુખ, રાજ્ય અને દેહસ ંપત્તિની તે વાતજ શી કરવી ? નિમ રાજાએ, સુવ્રતા સાધ્વીનાં વચનમાં સદેહ તા પડયા પરંતુ મુદ્રાના દેખાડવાથી તેણીના વચનને તે જૈતસિદ્ધાંતની પેઠે સત્ય માનવા લાગ્યા. એટલુંજ નહિ પણ તે સુત્રતાના દર્શનથી ઉત્પન્ન થએલા સ્નેહવડે સૂચવેલી તે પેાતાની સત્ય માતાને નિમ રાજાએ ભક્તિથી પ્રણામ કર્યાં. કારણ માતા નજીક રહેલું તેમજ ઉત્કૃષ્ટ એવા તાપ અને સંતાપને હરણ કરનારૂં મહાતીર્થ છે. વલી તે માતાનું
Page #47
--------------------------------------------------------------------------
________________
(૩૬)
શ્રીહમિડલ વૃત્તિ ઉત્તરાદ્ધ, દર્શન પિતાને પવિત્ર કરનારું જલ વિનાનું સ્નાન જાણવું. તીર્થના તપનું ફલ પર લેકમાં કહેલું છે. પરંતુ માતારૂપ તીર્થ તે નિચે આ લેકમાં સિદ્ધ ફલ આપે છે. હર્ષના આંસુથી ભિંજાઈ ગએલા મુખવાળા અને નમાવેલા મસ્તકવાલા નમિ ભૂપતિએ ચારિત્રધારી પિતાની માતાને કહ્યું. “હે માતા આ૫નું કહેવું સત્ય છે. એમાં કાંઈ વિચાર કરવા જેવું નથી તેમાં પણ આ મુદ્રા મને “તું યુગબાહુને પુત્ર છે, એમ જણાવી આપે છે. મહારે નિર્વિકલ્પપણે મોટે ભાઈ પિતાની પેઠે માનવા રોગ્ય જ છે. ' તે પણ હે માતા! જેના બલવાનું ઠેકાણું નથી તેને કેમ છેડી દેવાય? સર્વથા ગુણ યા દેષને કરનાર લેકની અવશ્ય પરીક્ષા કરવી જોઈએ કારણ કે લેકમાં જેને સારો આચાર હોય તે જ વિશ્વાસનું પાત્ર છે. જે ન્હાના ભાઈ ઉપરના સ્નેહને લીધે મહેાટે ભાઈ તેના સન્મુખ આવે તે તેમને શોભાકારી એ વિનય કરું. ટેટા પુરૂષનું અખંડિત એવું વીરવ્રત તે એ જ છે કે તેમણે ધનને વિષે લેભ નહિ કરતાં માનને વિષે કરે તેમજ આયુષ્યને વિષે કરે. તેમજ આયુષ્યને વિષે તૃષ્ણા નહિ રાખતાં કીર્તિને વિષે રાખવી. જેમ મૂલ સૂકાઈ ગયે છતે હેટું વૃક્ષ પણ ફલદાયી હોતું નથી તેમ માન ગયે છતે યશસમૂહ ક્યારે પણ રહી શકતું નથી. પછી પિતાના સુભટેએ ઘાલેલો ઘેરે સુવ્રતા સાધ્વીની આજ્ઞાથી નમિ રાજાએ છોડાવી નાખ્યા. સુત્રતા માહાસતી પણ નમિ રાજાની રજા લઈ કિલ્લાના ગરનાલાને રસ્તે થઈ ચંદ્રયશાના રાજમહેલમાં ગઈ. ચિતાં આવેલાં તે પિતાની માતા રૂપ સાઠવીને જોઈ અને તેમને ઓળખી ચંદ્રયશા રાજાએ અભ્યસ્થાનાદિ પૂર્વક નમસ્કાર કર્યો. સુત્રતા પતે તેને ધર્મલાભ આપી ચંદ્રયશાએ આપેલા આસન ઉપર લોકના નમસ્કાર પૂર્વક બેઠાં. પ્રથમ મહાસતીએ, ચંદ્રયશા ભૂપતિને પિતાની વાત નિવેદન કરી અને પછી નમિ રાજા પિતાને (ચંદ્વયશાને) ભાઈ થાય છે. એમ જણાવ્યું. નમિ રાજા પિતાના ન્હાના ભાઈ થાય છે એ વાત સાંભળીને ચંદ્રયશા ભૂપતિ સ્વજને પુરૂષ સહિત હર્ષ, ઉત્સાહ અને લજજાનું પાત્ર બની ગયે. સર્વ પ્રાણુઓને સારાં પુત્ર સ્ત્રી મળવા સુલભ છે પરંતુ સગો ભાઈ મલ બહુ મુશ્કેલ છે. તે તે જે પૂર્વનું પુણ્ય હોય તે જ મલે. સેના સહિત ચંદ્રયશા ભૂપતિ નગરની બહાર નિકળી ન્હાના ભાઈને મળવા ચાલ્યા એટલે નમિરાજા પણ તે વાત જાણુને તુરત સામે ચાલ્યા, હર્ષ વ્યાસ ચંદ્રયશા ભૂપતિએ, બાહ્ય શરીરથી જાણે પિતાના ન્હાના ભાઈને મનની અંદર પેસારી દઈને એકજ થઈ જવાને ઈચ્છતો હાયની? એમ આલિંગન કર્યું. સમાન આકૃતિ, સમાન વર્ણ અને સમાન અંગપ્રમાણવાલા તે બન્ને ભાઈઓ, એક માતા પિતાપણાથી (સગા ભાઈઓ હવાથી) પરસ્પર બહુ પ્રીતિના સ્થાન થયા. પછી હર્ષ પામેલા ચંદ્રયશા રાજાએ તેજ વખતે વેગથી નમિ બંધુને મહેટા ઉત્સવપૂર્વક સુદર્શનપુરને રાજ્યાભિષેક કર્યો અને પોતે સંગને અભિલાષ ત્યજી દઈ તથા તે ન્હાના બંધને
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક યુદ્ધ શ્રીનમિરાજષિત ચરિત્ર
( 39 ) જોઇ હું પામી અને કર્મના ક્ષય કરવા માટે નિર્મલ ચિત્તથી દીક્ષા લીધી. હવે અવતી અને મિથિલા એ બન્ને નગરીઓના અધિપતિ બનેલા મિરાજા, પૃથ્વીને વિષે પાતાના પરાક્રમથી અનુક્રમે પ્રચંડ આજ્ઞાવાલા થયા.
એકદા નમિભૂતિના દેહને વિષે પૂર્વકના વિપાકથી વૈદ્યોને પણ અસાધ્ય એવા છમાસિક મહાદાહવર ઉત્પન્ન થયા. અંતઃપુરની સીએ, તેને શાંત કરવામાટે વિલેપનાર્થે શ્રીખંડ ચંદનને ઘસતી હતી. પરંતુ તેણીના કકાના મહા શબ્દ નમિરાજાને વાજીંત્રાના શબ્દથી પણ વધારે દુ:શક્ય થઈ પડયા અને તેજ વખતે વારવાર મૂર્છા પામવા લાગ્યા. પછી તે સવે સ્ત્રીઓએ પોતાના વલયશબ્દથી પીડા પામતા ભૂપતિને જાણી ફ્ક્ત મંગળ નિમિત્તે એક એક વલય હાથમાં રાખી બાકીનાં ઉતારી નાખ્યાં. “ હવે કંકણના શબ્દ કેમ સંભાલતા નથી ? ” એમ રાજાના પૂછવા ઉપરથી પાસે બેઠેલા સેવકાએ કહ્યું કે “ હે વિભા ? ફક્ત હાથમાં એક એક કકણુ રાખ્યું છતે તેના શબ્દ ક્યાંથી સંભળાય ? કારણ શબ્દની ઉત્પત્તિ તા કંકણાના સમૂહથી જ થાય છે. ” સેવકેાનાં આવાં અમૃત સમાન મધુર વચન સાંભળીને નમિરાજા પ્રતિધ પામીને શાંત મનથી વિચાર કરવા લાગ્યા. “ જેમ સંચાગથી ( એ વસ્તુઓ ભેગી થવાથી) શુભ અને અશુભ શબ્દો થાય છે, તેમ જ સંચાગ અને વિયાગથી ઉત્પન્ન થએલા રાગાદિ દાષા હોય છે. મનુષ્ય, સુખની પ્રાપ્તિને માટે જેટલાં કુકર્મ કરે છે. તેટલાંજ દુઃખ તે અવશ્યપણે નિશ્ચય ભાગવે છે પ્રાણી, માહને લીધે જેની જેની સાથે સંબંધ કરે છે તેની તેની સાથે કરી શલ્ય સમાન પરિણામ અનુભવે છે. માટે જો હવે હું આ રાગથી મુક્ત થઉં તા સર્વ મૂકી દઇને સુખના મૂલ રૂપ સર્વ સગના ત્યાગને અર્થે પ્રયત્ન કરીશ, આ પ્રમાણે વિચાર કરતા એવા તે રાજાને નિદ્રા આવવાથી તેજ વખતે છ માસિક દાહવર તદ્ન શાંત થઇ ગયા. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે નિદ્રાવશ થએલા તે રાજાએ રાત્રીને વિષે સ્વસ દીઠું કે “ જાણે હું ઇંદ્રની પેટે કૈલાસ પર્વત સમાન ઉજ્વલ હસ્તિ ઉપર એસી મેરૂ પર્વતના શિખર ઉપર ચઢયા.” સવારે મંગલ વાજીંત્રાના શબ્દથી જાગૃત થએલા અને જાણે અમૃતપાન કર્યું હાયની ? એમ નિરોગી થએલા તે નિમરાજા વિચારવા લાગ્યા. “ મે સ્વમામાં દીઠેલા પર્વત નિશ્ચે કોઈ સ્થાનકે દીઠા છે. ” આમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. “ જ્યારે હું પૂર્વ શુક્ર દેવલાકમાં દેવતા હતા ત્યારે વિમાનમાં બેસી આકાશ માર્ગે જતા એવા મે” અરિહંત પ્રભુના જન્મ વખતે એ પર્વત જાયા હતા.” પછી કંકણ્ણાના નિરાખાધપણાની પેઠે એકલાપણાના વિચાર કરતા એવા તે નિમરાજાએ, પ્રત્યેકબુદ્ધપણું પામીને દીક્ષા લીધી. તે વખતે એકી વખતે રાજ્ય, પુર અને અંત:પુર ત્યજી દેતા એવા નિમન જોઇ ઇંદ્રે તેમને નમસ્કાર કર્યો ઇંદ્ર, માનરહિત, માયારહિત, નિષ્ક્રય, નિર્મલ મનવાળા અને મહર્ષિઆએ પૂજેલા નિમ રાજાની બહુ // તિ શ્રી નમિષત્રિ સમાસમ્ ॥
""
પ્રશંસા કરી.
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૩ )
શ્રીકૃષિમા વૃત્તિ ઉત્તરા अथ नगातिचरित्रम् .
અસંખ્ય વિજ્ઞના નાશ કરનારા અજીતનાથ પ્રભુને નમસ્કાર કરી અને કલ્પવૃક્ષ સમાન આત્મ ગુરૂનું મરણુ કરી પેાતાના જન્મની શુદ્ધિ માટે પ્રત્યેકબુદ્ધ એવા નગાતિ રાજાના ચરિત્રને કહું છું.
આ જ'ખૂદ્વીપના ભરતક્ષેત્રમાં પુંડ્તવધન નામે નગર છે. ત્યાં શત્રુરૂપ હસ્તિઓને મર્દન કરવામાં સિંહસમાન સિંહસ્થ નામે રાજા રાજ્ય કરે છે. એકદા ગાંધારદેશના અત્રિપતિએ તેને મુખ્ય એ અવા ભેટ તરીકે મેાકલ્યા. સિંહરથ રાજા ક્યારેક તે અશ્વોની પરીક્ષા કરવા માટે એક ઉપર પાતે એસી અને બીજા ઉપર ખીજા પુરૂષને એસારી ખીજા સેંકડા સ્વારી સહિત એક મ્હોટા મેટ્ઠાનમાં ગયા. ખીજા સર્વ અશ્વોની સાથે જુદી જુદી ચાલની પરીક્ષા ર્યો પછી પાંચમી વેગનામની ગતિની પરીક્ષા કરવા માટે તત્કાલ છેાડયા. જેમ જેમ તે રાજા અશ્વના ચેાકડાને ખેંચવા લાગ્યા. તેમ તેમ તે અશ્વ વાયુવેગની પેઠે એકદમ દોડવા લાગ્યા. ક્ષણમાત્રમાં મહા પરાક્રમવાલા તે અશ્વ, ખીજાઓને પાછળ મૂકીને રાજા સહિત શ્રમરહિતપણે એક મ્હાટા અરયમાં આવી પહોંચ્યા. પછી થાકી ગએલા રાજાએ જ્યારે ચાકડું ઢીલું મૂકયું. ત્યારે તે અશ્વ ઉભા રહ્યો. એ ઉપરથી ભૂપતિએ મનમાં તેના વિપરીત અભ્યાસને જાણી લીધેા. નીચે ઉતરેલા ભુપતિએ તેને પાણી પાઇ અને એક વૃક્ષની નીચે ખાંધ્યા.ત્યાં તે ઘાસ ખાવા લાગ્યા. રાજાએ પણ ઉત્તમ પાકેલા મૂળવડે આહાર કર્યો. પછી કાઇ પાસે રહેલા પર્વત ઉપર ચત્તા એવા તે ભૂપાળે, સાંજને વખતે કોઇ પ્રદેશમાં દિવ્ય ભુવન દીઠું. ભૂપતિ આશ્ચયથી ઉપર ચઢવા લાગ્યાં. અનુક્રમે તે જેટલામાં સાતમો માળ ઉપર ચર્ચા તેટલામાં તેણે ત્યાં પવિત્ર અંગવાળી કોઈ એક કન્યા દીઠી. કન્યા બહુ હ પામી અને તેણીએ પ્રીતિ તથા હાસ્યપૂર્વક રાજાને અ પાઘથી પૂછને અંત:કરણથી ઉત્તમ આસન આપ્યું પછી અત્યંત વિસ્મય પામેલા રાજાએ ઝરતા અમૃતસમાન વચનથી પૂછ્યું કે “હે શુભે! તું કોણ છે ? આ પર્વત ઉપર શા માટે રહે છે? આ રમ્યસ્થાન કાણે મનાવી આપ્યું ? અને ત્હારૂ' રક્ષણ કરનાર કોણ છે ?' કન્યાએ કહ્યું, “હે રાજન્, હમણાં સૂર્ય અસ્ત થાય છે વળી આ પાસે રહેલા વેદિકાના અગ્ર ભાગને જુએ. હે સુભગ ! તમે પ્રથમ મ્હારૂં પાણીગ્રહણ કરા. પછી પૂણું થએલા અભિલાષવાળી હું તમને મ્હારા પોતાના વૃત્તાંતને કહીશ કે જે મને હમણાં વરદાનરૂપે છે. ” કન્યાનાં આવાં વચન સાંભળી હર્ષિત મનવાળા રાજાએ પૂજન કરેલા તીર્થંકર પ્રભુને નમસ્કાર કરી વેદિકા ઉપર રહેલા અગ્નિને પ્રદક્ષિણા કરવા પૂર્વક તે કન્યાની સાથે વિવાહ સ ંબંધી મોગલીક કાર્ય કર્યું. પછી તે કન્યા રતિ જેમ કામદેવને શયનગૃહમાં લઈ જાય તેમ પેાતાના આવાસ મધ્યે દેવતાની શય્યાસમાન પાતાની શય્યા પ્રત્યે રાજાને વિનયથી વિશ્રામને માટે તત્કાળ તેડી ગઇ. ત્યાં તે કન્યાએ
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રી નાતિનું ચરિત્ર
(૩૯) વિવિધ પ્રકારના મનહર ઉપચારથી રાજાને બહુ સત્કાર કર્યો. ભૂપતિ પણ આ વખતે પોતાના જન્મને સફલ માનતે છતે મનમાં વિચાર કરવા લાગ્યું. “આ ભયંકર અરણ્યમાં વિમાન સમાન આ મહેલ કયાંથી? આ રમ્ભા સમાન દિવ્ય કન્યા કયાંથી? વળી એ કન્યા અમૃત સમાન અપ્રતિમ વચનથી હારે વિષે અપૂર્વ પ્રિમ શા કારણથી ધારણ કરે છે? પ્રભાતનાં સર્વ કાર્ય કરી, ફરીથી જિનેશ્વર પ્રભુનું પૂજન કરી અને ઉત્તમ પદાર્થનું ભજન કરી છેવટ આ સર્વ વૃત્તાંત એ કન્યાને પૂછું” આ પ્રમાણે વિચાર કરીને પછી કાર્યને જાણ અને કૃતાર્થ એ તે રાજાનું નમસ્કાર સ્મરણ કરતે છતે શય્યામાંથી ઉઠી આવશ્યકાદિ દેહશુદ્ધિ કરી, પવિત્ર વસ્ત્ર પહેરી વિધિથી જિનેશ્વરનું પૂજન કરી અને તે પિતાની પ્રિયા સહિત આસન ઉપર બેસી હર્ષથી વ્યાપ્ત થયે છતે તે કન્યાને કહેવા લાગ્યો. “હે પ્રિયે! પૂર્વની પેઠે આપણે સંબંધ પૂર્વના નિમલ પુન્યથી જ થયું છે. તે કારણથી જ તને સ્પષ્ટ પૂછવામાં હારું મન બહુ લજજા પામે છે કે નિશ્ચય તું કોણ છે? હે તત્વિ હારા વચનરૂપ અમૃતનું પાન કરવાની મને તૃષ્ણ છે માટે તું પિતાનું આનંદકારી સઘલું સ્વરૂપ મને કહે.” પિતાના પતિના આવા આદેશથી અત્યંત હર્ષ પામેલી તે કન્યા જાણે સાક્ષાત્ સરસ્વતી પોતેજ હેયની? એમ અમૃતને પણ મિખ્યા કરી દેનાર વાણના વિલાસથી પોતાનું સઘળું સ્વરૂપ કહેવા લાગી.
હે રાજન છે જેવી રીતે અલકા નગરીમાં કુબેર, સ્વર્ગમાં ઈદ્ર અને આકાશમાં ચંદ્ર રાજ્ય કરે છે તેવીજ રીતે પૃથ્વી ઉપર ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં મહા પ્રતાપ્રવાલે જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. એકદા તે ભૂપતિ, પૃથ્વીના સર્વ ભૂપાલેથી પિતાના વૈભવને અધિક માનતે છતે પિતાના ચરપુરૂષને કહેવા લાગ્યું કે “ હે પુરૂષે ! બીજાઓના રાજ્યથી મારા રાજ્યમાં શું ન્યૂન? ” સર્વે ચરપુરૂષએ વિનંતિ પૂર્વક કહ્યું કે “હે રાજેદ્ર! આપની સભામાં ચિત્રકારોનાં બનાવેલાં ચિત્રો નથી એજ એક ન્યૂન દેખાય છે. ચરપુરૂષનાં આવાં વચન સાંભલી મહા લક્ષમીવંત એવા તે રાજાએ મહા વિચક્ષણ એવા ચિત્રકારોને બોલાવીને તેઓને સમાન ભાગે પિતાની ચિત્રશાલા ચિતરવા માટે સોંપી. તે ચિત્રકામાં મનેહિર ચિત્રને બતાવનાર અને અતિવૃદ્ધ એ કઈ એક ચિત્રાંગદ નામને ચિતાર પિતાને સેપેલા ભીંતના ભાગ ઉપર શીધ્ર વિચિત્ર પ્રકારના ચિત્ર ચિતરત હતો. સહાય રહિત એવા તે ચિતારાની અતિઉત્તમ રૂપાલી કનકમંજરી નોમની પુત્રી હમેશાં ભક્તિપૂર્વક પિતાના ઘરેથી તેને ભાત આપવા આવતી હતી.
એકદા ઉત્તમ વનાવસ્થાવાલી અને ચતુર કન્યાઓમાં શ્રેષ્ટ એવી તે કન્યા પિતાના પિતાને માટે ઘેરથી ભાત લઈ જેટલામાં રાજમાર્ગ પ્રત્યે આવી તેટલામાં તેણીએ મનુષ્યથી ભરપૂર એવા રાજમાર્ગમાં પોતાની મરજીથી અશ્વને ખેલાવતા અને રાજ્યસંપત્તિથી યુક્ત એવા કેઈ એક જતા એવા ઘેડેસ્વારને દીઠે, ભયથી
Page #51
--------------------------------------------------------------------------
________________
(૪૦)
શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ ત્રાસ પામેલા સર્વે લેકે આમ તેમ નાસી ગયે છતે તે ચિત્રાંગદ પુત્રી કનકમંજરી પણ તુરત નાશી જઈને કોઈ સ્થાનકે ઉભી રહી. પછી ઘોડેસ્વારને ગયે છતે કનકમંજરી, પિતાના પિતા પાસે આવી. હાથમાં ભાત લઈને આવેલી પુત્રીને જોઈ ચિત્રાંગદ શરીરચિંતા માટે હાર ગયો. પછી કન્યાએ વસ્ત્રથી ઢાંકેલા ભેજનના પાત્રને એક બાજુએ મૂકી અને તે પોતાના પિતાના રંગના નાના પ્રકારનાં પાત્ર હાથમાં લઈ ઊતકથી તે રંગેવડે સ્ફટિકમણિના સરખી ઉજવલ ભીંત ઉપર આદરથી એક કલાવાન મર ચિતર્યો. આ વખતે રાજા ત્યાં આવી ચડે. અનુક્રમે ચિત્રો જેવા માટે ફરતા એવા તે ચતુર ભૂપતિએ પેલા મેરને ભ્રમથી સાચે માની તેને પકડવા માટે હાથથી ઝડપ મારી, આમ કરવાથી તેના નખ ભાગી જવાને લીધે તે બહુ વિલક્ષ બની ગયે. આ અવસરે ચિત્રકાર પુત્રી કનકમંજરી, રાજાને વિલક્ષ બનેલ જોઈ હસીને બેલી કે “ખરેખર ત્રણ પાયાથી ડગતા એવા માંચાને ચે પાયે તું આજે મને મલ્યો.” રાજાએ કહ્યું. “તે ત્રણ પાયા ક્યા છે કે જેમાં ચેથા પાયા રૂપ મને બના? કનક મંજરીએ કહ્યું “હે નૃપ ! જે આપના મનમાં તે બાબતનું કૌતુક હોય તો સાવધાન થઈને સાંભળો.
આજે બાળક અને સ્ત્રીઓથી ભરપૂર એવા રાજમાર્ગમાં અતિવેગથી અશ્વ દેડાવતા એવા એક પુરૂષને મેં દીઠે. તે પુરૂષ પહેલે પામે છે. હે ગૃપ ! બીજે પાયે તેને જાણો કે જેણે આ બીજા હેટા કુટુંબી પુરૂષની સાથે નિર્ધન અને વૃદ્ધાવસ્થાથી વ્યાસ એવા હારા પીતાને આ ચિત્રકામમાં સરખે ભાગ આપે. વલી સંપાદન કરેલી લક્ષ્મીને વ્યય કરનાર અને સરલ મનવાલે આ હારે પિતા પૃથ્વીને વિષે ખરેખર ત્રીજા પાયા રૂપ છે. કારણ કે મેં હંમેશાં ભાત આપ્યા પછી તે હારજવા જાય છે. હે રાજન ! તે ત્રણમાં ચોથા પાયાની પૂર્તિ કરનારા તમે દેખાયા છે. કારણ કે તમે વિચાર કર્યા વિના સહસા ચિતરેલા મેરને સાચે જાણે તેને પકડવા માટે પિતાના હાથથી ઝડપ મારી. ”
આ પ્રમાણે વાત કરતી એવી અને મૃગના સમાન દ્રષ્ટિવાલી તે કનકમંજરીએ, મધુર વચન અને યુક્તિથી વ્યાસ એવી ચાતુરીએ કરીને ચમત્કાર પમાડેલા અને હરિના સરખા તે ભૂપતિના મનને હરણ કરી લીધું. જો કે તેણીએ એક એક વચન અવળી રીતે કહ્યું હતું તે પણ તે મનુષ્યને ગ્રહણ કરવા જેવું હતું. કહ્યું છે કે કાળા અગર ચંદનથી ઉત્પન્ન થએલે ધુમાડો પણ કયા માણસને મનહર ન લાગે ? પછી મને હરપણાએ કરીને તેને વિષે આસક્ત થએલો રાજા અત્યંત હર્ષ પામતે છતે પિતાના મંદીર પ્રત્યે ગયે. પરંતુ તે પિતાનું રાત્રી સંબધી કૃત્ય અને મન એ બન્ને વસ્તુઓને કનકમંજરી પ્રત્યે મૂકી ગયો. પછી ભૂપતિએ પિતાના સુગુપ્ત નામના ઉત્તમ પ્રધાનની મારફતે મોટો આદરથી ચિત્રાંગદ પાસે તે કન્યાનું માગું કર્યું. છેવટ ક્ષણમાત્રમાં બહુ દ્રવ્યથી તે ચિત્રકારના ઘરને પૂર્ણ કરીને જિત
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનગાતીનું ચરિત્ર.
(૪૧) શત્રુ રાજાએ તેની કન્યાનું કૃષ્ણ જેમ લક્ષમીનું પાણગ્રહણ કરે તેમ પાણગ્રહણ કર્યું. પછી પૂર્વના પુણ્યથી ભૂપતિના પ્રસાદરૂપ મહેલને પામેલી તે કનકમંજરી, હોટા ભૂપતિઓના વંશમાં ઉન્ન થએલી સર્વ સ્ત્રીઓમાં પટ્ટરાણી પદ પામી.
એકદા તે કનકમંજરીએ, પોતાની મદના નામની દાસીને એકાંતમાં શીખવી રાખ્યું કે હે ભદ્રે ! આપણે ત્યાં આવીને રાજા કીડાથી શાંત થાય ત્યારે ત્યારે મને કોઈએક કથા પૂછવી. ” પછી રાત્રીની સભા વિસર્જન થઈ અને પ્રધાન લોકો પિોત પોતાને ઘરે ગયા એટલે ધનુર્ધારી પુરૂષેથી શરીરની રક્ષાવાળે તે રાજા કનકમંજરીના મહેલ પ્રત્યે આવ્યા. કનકમંજરીએ રાજાની સાથે કામસુખને બહુ અનુભવ કર્યો. ભૂપતિ પણ બહુ કીડાથી થાકી જવાને લીધે કપટનિદ્રા કરીને સુતો તેટલામાં દાસીએ કનકમંજરીને કથા કહેવાનું કહ્યું. રાણીએ કહ્યું “ હે સખી! ક્ષણમાત્ર ધીરજ રાખ, રાજા સુતા છે તે ઉંઘી જશે એટલે હું તને હારી મરજી પ્રમાણે કથા કહીશ. ” “ આ શી કથા કહેશે ” એમ વિચાર કરી તેની કથા સાંભળવાની ઈચ્છા કરતો ભૂપતિ કપટનિદ્રાથી સુઈ ગયે એટલે ચિત્રકારની પુત્રી કનકમંજરી, દાસીને કથા કહેવા લાગી.
કથા ૧ પ્રાચીન એવા વસંતપુરમાં કૃતાર્થ એવા વરૂણ નામના શ્રેષ્ટીએ એક ઉત્તમ પથ્થરનું એક હાથ પ્રમાણ ઉંચુ એક દેવમંદીર કરાવ્યું. તેમાં તેણે ચાર હાથની મનોહર દેવની પ્રતિષ્ઠા કરી. એ પ્રતિષ્ઠા કરેલા દેવ, પૂજન કરવાથી તે શ્રેષ્ઠીને નિરંતર ઈચ્છિત ફલ આપનારા થયા. “ એક હાથના મંદીરમાં ચાર હાથના દેવ શી રીતે રહી શકે ? ” એમ દાસીએ પૂછયું એટલે રાણું કનકમંજરીએ કહ્યું કે “ હમણાં હું નિદ્રા કરીશ.” પછી અત્યંત હર્ષ પામેલી મદના દાસી રાણીની રજા લઈને પિતાના સ્થાન પ્રત્યે ગયે છતે કનકમંજરીનાં બે નેત્રે બહુ નિદ્રાથી વ્યાસ થયાં. અર્થાત તે ઉંઘી ગઈ. કથાના રહસ્ય-અર્થને જાણવાની ઈચ્છા કરતા અને મનમાં વિસ્મય પામેલો ભૂપતિ પણ “એ કથા મહારે કાલે નિશ્ચય સાંભવી ” એમ વિચર કરીને તે વખતે સુઈ ગયે. બીજે દિવસે સાંજે કથામાંજ એકચિત્તવાલે અને તે સાંભળવામાં ઉત્સાહવંત એ તે રાજા પિતે આગલા દિવસની પેઠે આદરથી ત્યાં આવ્યા. કીડા કરીને શ્રત થએલો રાજા કપટનિદ્રા કરીને સુતો એટલે મદના દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત રાણીને પૂછી. રાણીએ કહ્યું: “હે મુગ્ધ ! મેં તને ચાર હાથના દેવ કહ્યા છે. તે ચાર હાથ પ્રમાણે ઉંચા ન ધારવા પરંતુ ચાર હાથવાલા કહ્યા છે એમ જાણવું. ” રાણીનાં આવાં ચાતુરીયુક્ત વચન સાંભળી રાજા પોતાના મનમાં બહુ વિસ્મય પામ્યો.
તે તિ થી વાયા છે દાસી મદનાએ ફરી તે જ વખતે બીજી કથા પૂછી એટલે રાણીએ કહ્યું, હે.
*
'
Page #53
--------------------------------------------------------------------------
________________
(૪૨).
શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. સુંદરિ! વિંધ્યાચલ પર્વતને વિષે બહુ મોટું એવું કેઈ એક અશોકવૃક્ષ હતું. જેની શાખાઓ બહુ દિશામાં વિસ્તાર પામી હતી એવું તે વૃક્ષ અર્ક (આકડા) ના ગાઢ પત્રના સમૂહથી ઢંકાએલું હતું. આ પ્રમાણે તે મોટું વૃક્ષ છતાં પણ તેની જરા પણ છાયા નહોતી.” દાસીએ કહ્યું. “એમ કેમ? કનકમંજરીએ કહ્યું. “આજે હું ક્રીડાના શ્રમથી થાકી ગઈ છું માટે ઉંઘી જાઉં છું તે વાત કાલે કહીશ.” પછી ત્રીજે દિવસે પણ રાત્રીએ વાત સાંભલવાની લાલચે રાજા ત્યાંજ આવ્યો અને ક્યુટનિદ્રાથી સુતે. દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી એટલે તેણીએ કહ્યું. “અર્ક (સૂર્ય) ના તાપથી અત્યંત તત એવા વૃક્ષની તે છાયા કયાંથી હોય? કે જે વૃક્ષને આશ્રય કરી રહેલા પક્ષીઓ તેની છાયા અને ફલને અત્યંત ઉપગ કરનારા થાય.”
ત્તિ તિય થી. વલી દાસીએ કથા પૂછી એટલે કનકમંજરીએ કહ્યું. “ કેઈ એક ઠેકાણે કઈ ઉંટ કાંટા સહિત ફલાદિકનું ભક્ષણ કરતા હતા. એવામાં તેણે અસંખ્ય ફલ પુવાલું બબુલ વૃક્ષ દીઠું, ઉંટ, તેની પાસે ગયો અને ભક્ષણ કરવાની ઈચ્છાથી લાંબી ડોક કરીને ઉભે રહ્યો પરંતુ તે વૃક્ષ બહુ દૂર હોવાથી તેના પત્ર ફલ વિગેરેને મેલવી શકે નહીં. પછી ઉંટ બહુ ખેદાતુર થયેલ અને બબુલવૃક્ષને જોઈ જોઈને ઈર્ષોથી વિધિના વામપણાને લીધે બહુ પસ્તા કરવા લાગે.” વૃક્ષની શાખાને નહિ મેળવી શકવાને લીધે જેને મનમાં અત્યંત મત્સર ઉત્પન્ન થયે હતું એવા તે શૂન્ય મનવાલા ઉંટે તત્કાલ તે વૃક્ષ ઉપર મલમૂત્ર કર્યું.” રાણીની આવી વાત સાંભલી મદનાદાસીએ પૂછયું. “હે મૃગાક્ષી! જે ઉંટ પોતાની લાંબી ડોકથી પણ બબુલ વૃક્ષને પહોંચી શકશે નહીં તેણે તેના ઉપર ક્ષણમાત્રમાં મલમૂત્ર શી રીતે કર્યું ?” આ વખતે સુરતશ્રમથી અત્યંત થાકી ગએલી કનકમંજરી સૂઈ ગઈ, ચોથે દિવસે જિતશત્રુ રાજા વાર્તાના કુતુહલથી ત્યાં આવ્યું. પૂર્વની પેઠે કીડાથી ઢાંત થએલો તે ભૂપતિ કપટનિદ્રાથી સૂતે એટલે દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી. રાણીએ તેને હસીને કહ્યું. “અરે સખિ! તને એમાં શું આશ્ચર્ય છે? કારણ તે તત્વિ! ઉટે તે વૃક્ષને કૂવાની અંદર દીઠું હતું.”
સુતીયા વથા | દાસીએ ફરી બીજી વાત પૂછવાથી રાણીએ કહ્યું. “કોઈ એક કન્યા હતી. તેને પરણાવવા માટે તેના માતા પિતા અને ભાઈઓએ તેડાવેલા ત્રણ પુરૂષમાંથી એક જણ મેહને લીધે તે કન્યાની સાથે બળી મૂ. બીજે તેણીના ભમના ઢગલાની ત્યાં (શમશાનમાં) રહીને સેવા કરવા લાગ્યા. ત્રીજે તેણીને ફરીથી જીવતી કરવાની ઈચ્છાથી દેવતાનું આરાધન કરવા લાગ્યા. અનુક્રમે પ્રસન્ન થએલા દેવતાથી પ્રાપ્ત થએલા જલથી ભસ્મને સિંચન કરી ત્રીજા પુરૂષે, તે કન્યાને પુરૂષ સહિત તુરત જીવતી કરી,
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકમુદ્ધ શ્રીનગાતીનું ચરિત્ર.
( ૪૩ )
,,
પછી આદરથી તેણીની એકી કાળે ઇચ્છા કરતા એવા તે ત્રણ પુરૂષામાંથી કેાની સાથે તે કન્યા પરણાવવી તે કહે? આ પ્રમાણે કહીને પૂર્વના દિવસની પેઠે નિદ્રા આવવાનું કહી રાણી સૂઈ ગઈ. બીજે દિવસે વાત સાંભળવાની ઇચ્છાથી રાજા ત્યાં આવી ક્રીડાથી શાંત થઇને સુતે છતે દાસીએ આગલા દિવસની અધુરી રહેલી વાત પૂછી એટલે રાણી કનકમજરીએ કહ્યું કે કન્યાને જીવાડનારા તેનો પિતા થાય, સાથે જીવત થયા તે તેણીનો ખંધુ, અને જે તેણીને પિંડદાન આપવા પૂર્વક ભસ્મના ઢગલાને સેવતા હતા તે તેણીનો પતિ થાય.
,,
।। તિ ચતુથી થા ।।
મદના દાસીના પૂછવાથી રાણીએ ફરી વાત કહેવા માંડી કે “ કોઇ એક રાજાએ પેાતાની પ્રિયાને માટે ઉત્તમ રત્નજડન અલંકારો ઘડાવવા માટે સાનીને મેલાવ્યા. વળી તેણે તે સેાનીઓને એક ગુપ્ત ભાયરામાં કે જ્યાં સૂર્ય તથા ચંદ્રનો ખીલકુલ પ્રકાશ પડતા નહેતા ત્યાં રાખ્યા. તે સેાનીઓમાં એક એવા ચતુર હતા કે તે પ્રવેશ વખત જાણીને હંમેશાં પેાતાની પાસે દેખરેખ રાખવા બેસતા એવા રાજાના અધિકારી પુરૂષને તે વખત કહી આપતે. ” મઢના દાસીએ “ એ શી રીતે જાણતા ” એમ પૂછ્યું એટલે રાણી, તે વાત ખીજે દિવસે કહેવાનું કહી સૂઇ ગઇ. બીજે દિવસે રાજા વાત સાંભળવાની ઈચ્છાથી આવ્યા અને ક્રીડાને અંતે કપટનિદ્રાથી સુતેા. પચી દાસીએ પૂછ્યુ એટલે રાણીએ કહ્યું કે “હે મુગ્ધ! અને રતાંધલાનો રાગ હાવાથી તે રાત્રીના વખતને જાણી શકતા હતા.
22
।। રૂતિ પંચમી થા ।।
દાસીના પૂછવાથી રાણી ક્રીથી વાત કહે છે. “ કાઇ એક રાજાએ વધ કરવા ચૈાગ્ય એ ચારાના વધ નહિ કરતાં છિદ્રરહિત પેટીમાં પૂર્યા અને પછી તે પેટી નદીમાં તણાતી મૂકી. કેટલાક દિવસ ગયા પછી પેટી નદીને કાંઠે નિકલી ગઈ. ત્યાં તેને કાઇ પુરૂષે દીઠી. પેટી ઉઘાડીને તેમાંથી નિકલેલા પુરૂષોને પેલા મ્હાર રહેલા પુરૂષ પૂછ્યું' કે “ તમને આ પેટીમાં રહેતા કેટલા દિવસ થયા ? એકે ઉત્તર આપ્યા કે આજે ચેાથા દિવસ છે. ” મદનાએ “તેણે ચેાથેા દિવસ કેમ જાણ્યા ” એમ પૂછ્યું એટલે રાણીએ તે વાત બીજા દિવસે કહેવાનું કહ્યું. ખીજે દિવસે વાત સાંભળવાની ઈચ્છાથી રાજા ત્યાંજ આધ્યેા અને ક્રીડા કરીને કપટનિદ્રાથી સુતેા. પછી દાસીએ અપૂણ રહેલી વાત પૂછી એટલે રાણીએ કહ્યું કે “ એને ચેાથી તાવ આવતા હતા તે ઉપરથી તેણે ચાથા દિવસ જાણ્યા હતા.
*
""
॥ इति षष्ठीकथा ॥
મઢનાએ ફ્રી ખીજી વાત પૂછી એટલે રાણીએ કહ્યું, “ કોઇ એક સ્ત્રી, પેાતાને ત્યાં કાંઇ પ્રસંગ આવવાથી દ્રવ્ય આપીને ઘરાણે બે કડા લઈ આવી. પછી જેણીને
Page #55
--------------------------------------------------------------------------
________________
*
(૪૪).
શ્રી હરિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ તે કડાં મહટાં પડયાં છે એવી તે સ્ત્રી બહુ કેતુક પામી. અનુક્રમે કડાં પહેરતાં ત્રણે વર્ષ ગયાં એવામાં તે તે બહુજ પુષ્ટ દેહવાલી બની ગઈ. એકદા તે સ્ત્રી જે ધનવંતને ત્યાંથી કડાં લાવી હતી તે પુરૂષે પેલી સ્ત્રીને ત્યાં આવી તેણીએ આપેલું દ્રવ્ય પાછું લઈ પોતાનાં કડાં પિતાને સ્વાધિન કરવાનું કહ્યું. સ્ત્રીએ બહુ મેહેનત કરી પણ વૃથા, કારણ પિતે બહુ પુષ્ટ થઈ જવાને લીધે હાથથી કડાં નિકળી શક્યાં નહીં પછી તેને જણાઓએ વિચાર કરી ચગ્ય કિંમતથી તે સ્ત્રીને કડાં રાખવાનું ઠરાવ્યું.” દાસીએ.
હાથમાં રહેલાં કડાંની કિંમત શી રીતે થાય? એમ પૂછવાથી રાણીએ તે વાત બીજે દિવસે કહેવાનું કહ્યું. વાત સાંભળવાને લાલચુ રાજા બીજે દિવસ પણ ત્યાંજ આવ્યો. અને રતિશ્રમ થવાથી કપટનિંદ્રામાં સુતે. દાસીએ આગલા દિવસની વાત પૂર્ણ કહેવાનું કહ્યું એટલે રાણીએ કહ્યું. પ્રથમ જેટલું દ્રવ્ય આપ્યું છે. એટલું જ આપવું.”
| કૃતિ સમા થા |
મદનાના પૂછવાથી ફરી કનકમંજરી કથા કહેવા લાગી. “કઈ એક સ્ત્રી, પિતાની શોક્યની ચોરીના ભયથી પિતાના અંગના આભૂષણે, પેટીમાં મૂકી સીલ કરીને દાસીની પાસે એક દેખાતા સ્થાન ઉપર મૂકાવી પોતાની સખીને ઘેર ગઈ. પછી એકદા પેલી શકયે જાણે હમેંશા ઉઘડતી હોયની ? એમ પેટી ઉઘાડીને તેમાંથી મહા મૂલ્યવાલે હાર ચારી લીધું. હવે પેલી સ્ત્રી પાછી આવી અને તેણુએ પેટીને ઉઘાડ્યા વિના દૂરથી જોઈને હારની ચોરી થએલી જાણી. “નિચે હારી, શેક તે હાર ચોરી લીધા છે.” એમ ધારી તે સ્ત્રીએ સર્વ માણસેની સમક્ષ તે સ્ત્રીનું વૃત્તાંત પ્રગટ કર્યું. પછી તે સ્ત્રી પિતાની શોક્યને કઈ દુષ્ટ દેવના સેગન આપવા માટે ત્યાં તેડી જવા લાગી. તેથી ભયબ્રાંત ચિત્તવાળી તે શકયે તુરત લોકેના જોતાં છતાં તેણીને હાર પાડે આપી દીધું.મદનાએ પૂછયું કે-“હે બાઈ! હારની માલીક તે સ્ત્રીએ પેટી ઉઘાડી નહોતી છતાં તેણીએ દૂરથી જ પેટી જેઈ હારની ચોરી શી રીતે જાણું ? ” રાણી કનકમંજરી “એ વાત કાલે કહીશ” એમ કહી નિદ્રાવશ થઈ. પછી બીજે દિવસે વાત સાંભળવામાં મહા લોભી બનેલો રાજા ત્યાંજ અવ્ય અને કામસુખને અનુભવ કર્યા પછી કપટનિદ્રાથી સુતે. દાસીએ આગલા દિવસની અધુરી વાત પૂછી એટલે રાણીએ મદનાને કહ્યું, “હે સખી ! તે પિટી નિર્મલ એવ કાચની બનાવેલી હતી જેથી અંદર રહેલી સર્વ વસ્તુ પ્રગટપણે બહારથી દેખાતી હતી.
તિ ગષ્ટમી ચા | વલી પણ દ્રાસીએ વાત પૂછી અને કનકમંજરી કહેવા લાગી. “એકદા કેઈ એક વિદ્યાધર કેઈ રાજકન્યાનું હરણ કરીને આકાશ માર્ગે ચાલ્યું. પુત્રીના હરણની વાત સાંભલી પિતા કહેવા લાગ્યું કે “જે વીર પુરૂષને મહારી પુત્રી
Page #56
--------------------------------------------------------------------------
________________
-
પ્રત્યેકબુદ્ધ શ્રીનગારીનું ચરિત્ર, ને પાછી વાલશે તેને હું તે હારી પુત્રી પરણાવીશ.” રાજાના આવાં વચન સાંભળી ચાર પુરૂષે તૈયાર થયા તેમાં એક જોશી, બીજે સુથાર, ત્રીજે સુભટ સહસ્રોધ અને એથે વૈધ. વિદ્યાધર કઈ દિશામાં ગયે છે તે વાત જોશીએ કહી. સુથારે દિવ્ય રથ તૈયાર કર્યો. પછી તેમાં બેસી આકાશ માર્ગે જતા એવા સુભટે વિદ્યાધરને હણયો વિદ્યારે પણ મરતાં મરતાં પિલી કન્યાનું મસ્તક છેદી નાખ્યું. પરંતુ તેણીને વૈદ્ય તુરત જીવતી કરી. પછી રાજાએ તે પિતાની પુત્રી ચારે જણાને આપી. કન્યાએ કહ્યું
જે હારી સાથે અગ્નિમાં પ્રવેશ કરશે તેનીજ હું પ્રિયા થઈશ એ મહારો નિશ્ચય છે.” પછી બીજે દિવસે મનુષ્યરહિત સ્થાનકે સુરંગના દ્વાર ઉપર રચેલી ચિતામાં જે પુરૂષ તે કન્યાની સાથે પિઠ તે ઉત્સાહ પૂર્વક તેને પરણ્ય.” મદનાએ
હે તત્વિ! એ ચારે પુરૂષમાંથી કયે પુરૂષ, તે કન્યાને પર તે મને કહે?” એમ કહ્યું એટલે કનકમંજરીએ તે વાત પૂરી કરવાનું આવતે દિવસે કહ્યું. બીજે દિવસે રાજા ત્યાંજ આવે અને કપટનિદ્રાથી સુતે. પછી દાસીના પૂછવાથી કનકમંજરીએ કહ્યું. “કન્યાનું મૃત્યુ થવાનું નથી એમ જે નિમિત્તજ્ઞ જાણતો હતું તે તેણને પતિ થયે.
| | તિ નવથી ય છે.
વલી પણ મદના દાસીના પૂછવાથી રાણી કનકમંજરીએ વાત કહેવાને આરંભ કર્યો. પૂર્વે પુર નામના નગરથી કાંતિએ કરીને સુંદર એવા રાજાને કોઈ અવિનિત અશ્વ, વનમાં લઈ ગયે. ચેકડું ઢીલું કરવાથી ઉભા રહેલા અશ્વ ઉપરથી નીચે ઉતરેલા તે ભૂપતિએ એમ તેમ જેવાથી ત્યાં કેઈ એક નિર્મલ જળથી ભરેલું તલાવ જોયું. આ વખતે બહુ લાવણ્યવાળી કઈ તાપસકન્યા ત્યાં આવી. રાજા તે તાપસકન્યાને પોતાની રાગવાલી દ્રષ્ટિથી અભિલાષ પૂર્વક જેવા લાગ્યો. પછી તાપસ કન્યાએ પોતાની સખીના મુખથી તે રાજાને આદર સત્કાર કરીને તેને દાનમાનવડે પિતાના આશ્રમ પ્રત્યે આવવાનું નિમંત્રણ કર્યું. આશ્રમમાં આવેલા રાજાની કુલપતિએ તાપસજનને યોગ્ય એવી પૂજા કરી. ત્યારબાદ તે ભૂપતિ, કુલનાથે આપેલી તે તાપસકન્યાને મહોત્સવ પૂર્વક પરણ્યો. બીજે દિવસે અત્યંત પ્રસન્ન એ તે રાજ, તાપસની રજા લઈ પોતાની નવી પત્ની સહિત અશ્વ ઉપર બેસી પોતાના રાજ્ય તરફ પાછા વ. અનુક્રમે આવતા એવા તે રાજાએ સાંજ થવાને લીધે એક તલાવને કાંઠે વૃક્ષની નીચે પડાવ કર્યો. ત્યાં તાપસકન્યા ઉંઘી ગઈ એવામાં કઈ રીક્ષસ રાજાની પાસે આવી તેને કહેવા લાગ્યું. “હું છ માસ થયા ભૂખ્યો છું. સારું થયું જે આજે તું મને ઈષ્ટ ભેજનરૂપ પ્રાપ્ત થયે. હે ભૂપ! હું ત્યારથી અત્યંત તૃપ્ત થઈશ. અથવા તું મને ઈષ્ટ વસ્તુ ભેજનને માટે આપ. તે એજ કે કેઈ બ્રાહ્મણને
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૪ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાહ
અઢાર વર્ષના પુત્ર, કે જેને માતાએ મસ્તકને વિષે અને પિતાએ પગને વિષે ઝાલેઢા હાય, તેને તું પોતાના ખડગવતી હણી મને બલીદાન આપ તે હું તને ત્યજી દઉં. આ કાર્યની હું તને નિશ્ચયે સાત દિવસની અવધિ આપું છું.” રાજા, અવસર મલવાની ઇચ્છાથી તે દૈત્યનાં વચન અંગીકાર કરી તુરત પ્રિયાસહિત અશ્વ ઉપર એસી પાતાના નગર તરફ ચાલ્યે. પ્રભાત વખતે પાતાની પાછળ આવતા અને પાતે મળવાથી હર્ષ પામેલા સેવકાને તે મળવંત ભૂપતિ મલ્યે. અનુક્રમે તે ભૂપાલ, નિરૂત્સાહપણે પેાતાના નગરમાં આવીને પેાતાના મંદીરમાં ગયા. પછી રાજાએ પા તાના સર્વ વૃત્તાંત વ્રુદ્ધ પ્રધાનેાની પાસે કહ્યો એટલે તેઓએ તુરત ભૂપતિના સમાન એક સૂવર્ણની મૂર્ત્તિ કરાવી. પછી મંત્રીએ જ્યાં ઘણા વિપ્રોના ઘણાં ઘરો હતા એવા નગરને વિષે લક્ષ દ્રવ્યસહિત તે સુવર્ણ પુરૂષને ફેરવવા પૂર્વક એવા પટ્ટહ વગડાવ્યેા કે હું લેાકેા ! કાઇ પુણ્યથી પવિત્ર અંધારી રાતને વિષે જન્મેલા બ્રાહ્મણ પુત્ર અર્પે છે ? કે જે દયાવત પોતાના જીવિતના દાનથી રાજાને પ્રસન્ન થાય. નિશ્ચે રાજા તેના પિતાને અસંખ્ય દ્રવ્ય અને આ સુવર્ણ પુરૂષ આપશે.” આ પ્રમાણે પટહુ વગડાવતાં સાત દિવસ થયા એવામાં તે સાતમે દિવસે કોઇ એક બ્રાહ્મણના પુત્રે તે પટહને રોકીને તેની ઉદ્ઘાષણાના સર્વ તાત્પર્ય જાણ્યા. પછી તે વાત પોતે કઃલ કરી. રાજપુરૂષાને ઘરની બ્હાર ઉભા રાખી દયાથી ભિજાઈ ગએલા ચિત્તવાળા પેાતે ઘરની અંદર જઈને અત્યંત ભયભ્રાંત થએલા માતા પિતાને પ્રતિષેધ કરવા લાગ્યા. “ હું માતા પિતા ! આજે મ્હારા ઉપર પૂર્વના બહુ પુણ્યે પ્રસન્ન થયાં છે. વલી અસખ્ત મનારથાથી મ્હારી ઇચ્છાઓ ફલીભૂત થઈ. નિશ્ચે વાયુમય પ્રાણા નાશવંત સ્વભાવવાલા છે. માટે જેમ તેમ કરીને પણ હું. આ મ્હારા પ્રાણાથી અખંડિત એવા યશને ખરીદ કરૂં. વલી “હું સર્વ પ્રાણીઓના હૃદયમાં વસેલા છું. એમ જે કહે છે. તે ત્રણ જગના નિયંતા ભગવાન્ પરમાત્મા ખરેખર મ્હારા ઉપર પ્રસન્ન થયા છે કે જેથી મને આવા અવસર મલ્યા. આ જગતમાં પેટભરા મનુષ્યા તા ઘણાએ ઉત્પન્ન થાય છે. પરંતુ જે પરોપકારને માટેજ જન્મે છે. તેજ જન્મ્યા કહેવાય છે. તેમ તે મુવા છતાં પણ જીવતા કહેવાય છે. વિશ્વમાં સર્વે પ્રાણીએ પોતાના આત્માનું પાષણ કરે છે. તેમ જગત્ પણ પાતાનુ પોષણ કરે છે. પરન્તુ કાઇ કાઈનું પાષણ કરતું નથી. નિશ્રે આ દેહ ભાગ્યાધીન છે. એજ કારણથી આત્માનું હિતકારી શાશ્વતું પુણ્ય અંગીકાર કરવું. જેને દેહ કૃતાપણાથી ખીજાઓને વિદ્મ ઉપજાવતાં છતાં વૃથા નાશ પામે છે તે પુરૂષ પરોપકાર અથવા પુણ્યને અર્થે શું કાર્ય કરી શકવાના છે. જો દેહ પાપકાર કરવાવામાં સમર્થ ન હાય તાઅધમ ભક્ષણથી પાષણ કરેલા તે અધમ દેહથી જી? અર્થાત્ કાંઇ નહિ. જે પરોપકાર કર નારા છે તેજ મ્હાટા કહેવાય છે જેમ કે મેઘ, વૃક્ષ, સૂર્ય અને ચંદ્રકાંત પરીપકારથી વિશ્વમાં ગરીષ્ટપણું પામ્યા છે. હું માતા પિતા ! તમે દ્રવ્ય વડે કરીને, રાજા પ્રાણવડે કરીને, રાક્ષસ ઈષ્ટ ભેાજનવડે કરીને અને હું મ્હારી મનેારથની પ્રા
''
"9
Page #58
--------------------------------------------------------------------------
________________
- પ્રત્યેબુદ્ધ બી નગાતીનું ચરિત્ર.
(૪૭) તિએ કરીને એમ પૂર્ણ ઈચ્છાવાળા થઈએ. પાપકાર કરવામાં પ્રીતિવાળા પુત્રને આજ્ઞા આપી અને રાજકાર્ય કરવાની હા પાડી. માતા પિતાએ નગરવાસી જનેને હર્ષિત કર્યા. પછી સ્નાન કરી ચંદનાદિને લેપ કરી અને ભજન કરી વળી વાઈ
ના શબ્દપૂર્વક નગરમાં ફરી રાક્ષસની પાસે આવેલા તે પુત્રને માતા પિતાએ રાક્ષસના કહેવા પ્રમાણે ઉંચો. આ વખતે હાથમાં ખડગ ધારી રહેલા રાજાએ તે બ્રાહ્મણ પુત્રને “ તું હારા ઈષ્ટનું સ્મરણ કર.” એમ કહ્યું. બ્રાહ્મણ પુત્ર પણ રાક્ષસ સામું જોઇને હસવા લાગ્યા. રાક્ષસે તેને હસવાનું કારણ પૂછયું એટલે તે વિપ્ર પુત્રે કહ્યું. “હે રાક્ષસ પ્રથમ તને આ રાજાએ સ્વાર્થપણાએ કરીને આ શું આપ્યું ?” બ્રાહ્મણ પુત્રનાં આવાં વચન સાંભળી જેને હર્ષથી પુલકાવલી ઉત્પન્ન થઈ હતી એવા તે રાક્ષસે કહ્યું. “હે દ્વિજ ! હું હારા સત્વથી સંતુષ્ટ થયે છું માટે કહે હું હારું શું કાર્ય કરું?” બ્રાહ્મણ પુત્રે હસતાં છતાં કહ્યું “જો તું મને ઈષ્ટ વસ્તુ આપવાનું કહેતે હોય તે પ્રથમ તું હિંસાને ત્યાગ કર.” વળી તે વિપ્ર પુત્રે મનમાં હિંસક જીનું ચિત્ત શુભ ક્યાંથી હોય? અને માંસ ભક્ષણ કરનારા અમૃતભેજી ક્યાંથી ચાયએમ વિચાર કરીને કહ્યું કે “ હારે વૃથા હિંસા ત્યજી દેવી.” બ્રાહમણપુત્રે કરેલા હાસ્યથી પ્રતિબંધ પામેલો રાક્ષસ શ્રી અરિહંત પ્રભુને દયામય ધર્મ અંગીકાર કરી તે બ્રાહ્મણપુત્રને ગુરૂ સમાન માનવા લાગ્યા. પછી બ્રાહ્મણપુત્રથી પ્રતિબોધ પામીને ભૂપાદિ અનેક માણસે એ શાંત અને દયામય જનધર્મને અંગીકાર કર્યો. (દાસી રાણી કનકમંજરીને કહે છે કે, હે નૃપપ્રિયે! બ્રાહ્મણપુત્ર શા કારણથી હ હતો તે કહે? કે જેના હાસ્યને સાંભળીને તે રાક્ષસાદિ સર્વને દયામય ધર્મને વિષે બુદ્ધિ થઈ.” રાણું “તે કાલે કહીશ” એમ કહીને સૂઈ ગઈ. બીજે દિવસ વાત સાંભળવા માટે આવેલે રાજા ક્રિીડા કરીને સુતે એટલે દાસીએ આગલા દિવસની વાત પૂછી કનકમંજરીએ કહ્યું. “મનુષ્યને માતા પિતા શરણરૂપ છે. અને રાજા દેવરૂપ છે એ સઘળા વિપ્રપુત્રની પાસે હતા, છતાં રાજાએ તેને તેના ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવાનું કહ્યું તેથી તે એમ વિચાર કરીને હસ્ય કે “જેનું હારે સ્મરણ કરવું જોઈએ તે તે હારી પાસે છે તે હવે હારે કોનું સ્મરણ કરવું? માટે હું નૃપ ! જે દયારૂપ અમૃતના સમુદ્ર છે. અહિંસક છે, અને શરણ આવેલાનું રક્ષણ કરનાર છે તે જ ભવપારગામી શ્રી અરિહંત શરણ કરવા ગ્ય છે, ”
આ પ્રકારની અનેક કથાઓ વડે વારંવાર મોહ પમાડતી રાણી કનક મંજરીએ રાજાને પિતાના સ્વાધીન બનાવી દીધો. રાણી કનકમંજરીને વિષેજ અને ત્યંત અનુરક્ત ચિત્તવાળા અને નિરંતર તેના ઉપર મેહ પામેલો રાજા કયારે પણ બીજી રાણીઓનું કુશળાદિક પણ પૂછત નહોતે. ઘણું કરીને સ્ત્રીઓ, બાળકે અને રાજાઓ નિરંતર મુગ્ધ હદયવાળા હોય છે, માટે જેમ પારધીએ વનમાં મૃગને
Page #59
--------------------------------------------------------------------------
________________
(૪૮)
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાન
પેાતાના કબજે કરે છે તેમ તેઓને નીચ માણસો પાતાને સ્વાધિન કરી લે છે. પુરૂષોને વિષે પુરૂષાર્થ ત્યાંજ સુધી ટકી શકે છે કે જ્યાં સુધી તેઓ સ્ત્રીઓની ઉત્કૃષ્ટ ભ્રકુટીવડે વિધાણા નથી.
હવે રાજા નિર ંતર કનકમંજરીને ત્યાં જવા લાગ્યા તેથી અત્યંત ક્રોધયુક્ત હૃદયવાળી બીજી સર્વ શ્રી કનકમાંજરી ઉપર દ્વેષ કરવા લાગી સર્વ રાજસ્ત્રીઆની કળા, કુળ અને રૂપને અત્યંત તિરસ્કાર કરી ચિત્રાંગદ પુત્રી કનકમ જરીએ થાના રસવર્ડ રાજાને વશ કર્યો કારણુ કામળ વાણી, નિદ્રવ્ય મુખમડન, પવિત્ર લક્ષ્મીના મેળાપ એ સર્વ કાર્ય વિના પણ વશ કરવાનાં સાધન છે. પછી અહુ દ્વેષ થવાને લીધે તે સર્વે શાક્યો નિરંતર ગુપ્ત રીતે કનકમ જરીનાં છિદ્ર ખાળવા લાગી.
હવે તે કનકમ ંજરી હંમેશાં મધ્યાહ્નને વખતે એકાંતમાં પેાતાનાં પૂર્વના વસો પહેરી અને આરસામાં પેાતાના આત્માને જોતી છતી પેાતાની નિંદા કરતી હતી. આ તેણીનું છિદ્ર જોઈ બહુ હર્ષ પામેલી રાણીઓએ તુરત એકાંતમાં રાજા પાસે આવીને વિનતિ પૂર્વક કહ્યુ કે “ હું સ્વામિન્ ! એ તમારી ક્ષુદ્ર સ્ત્રી નિર ંતર કામણ કરે છે. જો અમે ખાતુ ખેલતાં હાઇએ તા આપ પોતે મધ્યાહ્નને વખતે ત્યાં જઇ જુઓ કે તે શુ જુએ છે.” સ્ત્રીઓનાં આવાં વચન સાંભળી ભૂપતિ તે કનકમ જરીનુ સ્વરૂપ જાણવા માટે તે જ્યાં રહેતી હતી તે ઘર પ્રત્યે તેજ વખતે તુરત ગયે..
અહિ' કનકમંજરી જ્યારથી રાજાને પરણી તે દિવસથી આરંભીને તે હમેશાં અપાર વખતે પોતાના આત્માને શિખામણ આપતી. એવી રીતે કે પાતે એકાંતમાં જઇ, રાજાએ આપેલા વસ્ત્રાલ કારને ત્યજી દઇ અને પેાતાના પિતાએ આપેલા નિશ્વ વસ્ત્રાદિકને ધારણ કરતી, તેમજ પોતાના પૂર્વના કાચ અને થિરના ઘરેણાને ધારણ કૈરીને તે ચિત્રાંગદ પુત્રી, પેાતાના આત્માને એવી રીતે પ્રતિબેાધ કરતી કે “હું આ મન્ ! તું પોતાના આ પૂર્વનાં આભરણાના વિચાર કરી અને આ રાજ્યલક્ષ્મીથી અનર્થકારી એવું માન ન કરીશ. હે જીવ! તું સ્વામીની સોંપત્તિએ કરીને પેાતાને ન ભૂલી જા, કારણ મદ્ય અને વિષથી પણ માયાની માહશક્તિ બહુ મ્હાટી છે. પતિની ભક્તિ વિના સ્ત્રીએ રૂપ, વંશ, વેષ કે કામણે કરીને સુખી થતી નથી. વળી તેઓ શિયળ વિના અલંકાર, દિવ્ય વસ્ત્ર કે અંગકાંતિથી શૈાલતી નથી. ” વિવેકવાળી અને આત્માના વશીકરણ કાર્યને જાણનારી કનકમંજરી આ પ્રમાણે નિત્ય પોતાના આત્માને શિખામણ દઈ અને પછી ખીજું કાર્ય કરતી. આ વખતે શ્રુત રીતે છિદ્ર જોવા માટે આવેલા રાજા તેણીનું સર્વ વૃત્તાંત સાંભળી બહુ હર્ષ પામ્યા. પછી પ્રસન્ન થએલા રાજાએ તેણીને પટ્ટરાણી પદ આપ્યું. કહ્યું છે કે—સ્ત્રીઓની પતિને વિષે ભક્તિ એજ એક કાર્ય વિનાનું વશીકરણ છે. શાકયાને અત્યંત તાપ પમાડનારી કનકમ જરી ઉત્કૃષ્ટ ગુણને પામી, કહ્યુ` છે કે અગ્નિમાં તપાવેલું સુવર્ણ મણિક તેજવાળું થાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનગતિ ગાંધારનું ચરિત્ર. (૪૦) એકદા ઉદ્યાનમાં વિમલાચાર્યને આવેલા સાંભળી ભૂપતિ, પટ્ટરાણ સહિત તેમને વંદન કરવા ગયે. પાંચ અભિગમનથી અવગ્રહની અંદર પ્રવેશ કરીને ભૂપતિએ ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક ગુરૂને નમસ્કાર કર્યા. પછી રાજાદિ સર્વે મનુષ્ય પોત પોતાને યોગ્ય આસને બેઠા એટલે ગુરૂએ મેઘની પેઠે દેશના રૂપ અમૃતને વર્ષાદ કરવા માંડે. “જેમ સમુદ્રમાં પડી ગએલું ચિંતામણિ રત્ન દુર્લભ થાય છે તેમ આ સંસાર સમુદ્રમાં છેવાઈ ગએલે મનુષ્યભવ પણ ફરીથી મલ મુશ્કેલ થઈ પડે છે. હા ! જે મનુષ્ય, કામની ઈચ્છાથી પિતાના મનુષ્ય ભવને વૃથા ગુમાવે છે તેઓ નિત્યે પોતાના આંગણામાં ઉગેલી કલ્પલતાને ઉખેડી નાખી વિષવલ્લીને વાવવા પ્રયત્નો કરે છે. હે ભવ્ય જી! રાગાદિ દોષથી નિમુક્ત એવા દેવ, પરિગ્રહરહિત ગુરૂ અને જિનભાષિત ધર્મ એજ તત્ત્વ છે. માટે તમે નિરંતર તે તત્ત્વને આશ્રય કરે. જે દેવાદિકને વિષે બેધ તે જ્ઞાન કહેવાય છે. અને તે જ્ઞાનને વિષે જે પ્રીતિ તેનું નામ સમક્તિ કહેલું છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ માર્ગ દેવ, ગુરૂ અને ધર્મ રૂપ ત્રણ તત્ત્વથી ગોચર હોવાથી ત્રણ પ્રકારનો કહેલો છે. તે નૃપતિ ! તેજ માર્ગ નિચે ભવ્ય જીને મેક્ષાથે થાય છે.” આ પ્રમાણે સૂરિનું ધર્મવ્યાખ્યાન સાંભલી ધર્મકાર્યમાં વિશેષે તત્પર થએલે ભૂપાલ, કનકમંજરીની સાથે શ્રાવક ધર્મ પાલવા લાગ્યો. પછી તે જિતશત્રુ રાજા નિરંતર આ લેક તથા પરલોકને માટે રાજ્યનું અને અરિહંત ધર્મનું પરસ્પર અવિરોધથી ન્યાયીરીતે પાલન કરવા લાગ્યા.
એકદા રાણી કનકમંજરીએ પિતાના પિતાને માંદો પડેલો જોઈ નમસ્કાર મંત્ર આપે. ચિત્રાંગદ પણ તે નમસ્કારનું સ્મરણ કરતો છતો કાલથી મૃત્યુ પામે. પછી કનકમંજરી પણ કેટલાક કાલે કરીને અરિહંત ધર્મનું આરાધન કરી કાલ ધર્મ પામીને દિવ્ય સુખના સ્થાન રૂ૫ દેવીપણું પામી. ત્યાંથી ચ્યવને તે વૈતાય પર્વત ઉપર ભવતારણ નામના નગરમાં દંડશક્તિ નામના વિદ્યાધરાધિપતિની કનકમાલા નામે પુત્રી થઈ. એકદા કામદેવથી તપ્ત થએલા વાસવ નામના વિધાધરે તે વૈવનાવસ્થા પામેલી કનકમાલાને હરણ કરી ? આ મહા પર્વત ઉપર લાવ્યો. ત્યાં તેણે મંગલ ચૈત્યની આગળ એક વેદી બનાવી. કારણ કે દેવતાઓની પેઠે વિદ્યારૂપ દ્રવ્યવાલા વિદ્યારે પણ પિતાની મરજી પ્રમાણે વિલાસ કરનારા હોય છે. પછી વિદ્યાના બલથી સર્વ સામગ્રી તૈયાર કરીને જેટલામાં તે વિદ્યાધર ઉત્સાહ પૂર્વક કનકમાલાનું ગાંધર્વ વિવાહથી પાણગ્રહણ કરવા તૈયાર થયો, તેટલામાં કનકમાળાને સુવર્ણ તેજ નામને મહોટે ભાઈ તે ચેર રૂ૫ વાસવ વિદ્યાધરને તિરસ્કાર કરતે છતો તેની પાછલ આવી પહોંચ્યો. પછી દુઃસહ એવા તે બન્ને જણ પરસ્પર ખનું યુદ્ધ કરતા છતા ક્રોધરૂપ અગ્નિમાં બળિદાન રૂપ થયા. આ અવસરે કનકમાલાને પ્રસન્ન થએલા કોઈ દેવતાએ બંધુના અગાધ શેકથી પીડા પામેલી અને ભયબ્રાંત થએલી
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રીઋષિમ`ડલ વૃત્તિ ઉત્તરાન
જાણી તેણીને એકાંત સ્થાનમાં લાવીને કહ્યું. “ હે પુત્રી! યુદ્ધમાં સન્મુખ હણાયલા ખંધુના તું શાક ન કર, જેમ દ્રવ્યથી દ્રવ્ય વૃદ્ધિ પામે છે. અને દુ:ખથી દુ:ખ વધે છે તેમ શાકાનુબ ંધી શાક ખીજા શેાકને શમાવતા નથી. હે વત્સ ! તું મ્હારી પુત્રી હાવાથી મ્હારા પ્રાણથકી પણ વધારે વહાલી છું. માટે અહિં પ્રસન્ન ચિત્તથી નિ:સ ંદેહપણે દી કાલ પર્યંત રહે. ” દેવતાનાં આવાં વચન સાંભલી કનકમાલા “ આ દેવતા કાણુ, હું એની પુત્રી શી રીતે, એ મ્હારે વિષે કેમ સ્નેહ કરે છે તેમ મ્હારા અંતરાત્મા પણ તેને વિષે કેમ પ્રીતિ પામે છે ? ” એમ જેટલામાં વિચાર કરે છે તેટલામાં ઢઢશક્તિ વિદ્યાધરેંદ્ર ત્યાં આવી તેણીને અમૃત દ્રષ્ટિથી જોવા લાગ્યા. વલી તેણે ત્યાં પૃથ્વી ઉપર પરસ્પર હાઇને પડેલા વાસવ વિદ્યાધરને તથા પેાતાના પુત્ર સુવર્ણ તેજને દીઠા. એટલુંજ નહીં પણ તે પોતાની આગલ પડેલી, કપાઇ ગએલા મસ્તકવાળી કનકમાલિકા પુત્રીને જોઇ વિચાર કરવા લાગ્યા. “ પ્રથમ આ અધમ વાસવે મ્હારી પુત્રીનું હરણ કર્યું અને મ્હારા પુત્ર સુવણુ તેજને માર્યા. વલી મ્હારા પુત્રે તેને પણ મારી નાખ્યા દેખાય છે. અરે જીવ! દુ:ખની ખાઇરૂપ આ સંસારમાં કઈ સાર વસ્તુનું વર્ણન કરૂં ? કે જ્યાં ઇષ્ટ પુરૂષના વિયેાગ રૂપ અનિષ્ટ ચાગથી ઉત્પન્ન થએલું દુ:ખ વૃદ્ધિ પામે છે. કયાં મ્હારા પુત્ર અને પુત્રી ? વળી કયાં આ શસ્ત્રધારી વાસવ ? હું જીવ ! નિરંતર તું . આ જગને સ્વગ્નાના સમાન જાણુ. આ મ્હારા શત્રુ અને આ મ્હારા મિત્ર એ કેવલ માહનીજ ચેષ્ટા છે. માહથીજ જડ હૃદયવાલા લેાકેા પેાતાનું હિત જાણી શકતા નથી. અવલા માર્ગે ચાલનારાને વૈરી અથવા મિત્ર ગણવા એ સર્વ મનુધ્યાને વિષે બ્રાંતિ છે. આ મનુષ્ય સુખ દુઃખનું નિર્ણય કરેલું તત્ત્વ જાણે છે કે અસં તાષર્થ મહાદુ:ખ અને સતાષથી ઉત્કૃષ્ટુ સુખ મળે છે. ” આ પ્રમાણે વિચાર કરતા એવા તે લઘુકી અને ધમિ એવા ઢઢશક્તિ વિદ્યાધરને પૂર્વ ભવના જાતિ સ્મરણને લીધે સ્વયં બુદ્ધપણું પ્રાપ્ત થયું. પછી દેવતાએ વેષ આપ્યા એટલે ત દશક્તિ ચારણ મુનિ થયા. આ વખતે પુત્રી કનકમાલાની સાથે પેલા દેવતાએ આવીને તેને નમસ્કાર કર્યાં. પુત્રીને જીવતી જોઇ અત્યંત વિસ્મય પામેલા ચારણ મુનિએ તે દેવતાને પૂછ્યું કે “અહા ! આ શું ? ” દેવતાએ કહ્યું, “ હે મુનિ ! રણમાં પરસ્પર યુદ્ધ કરીને મૃત્યુ પામેલા તે બન્ને વિદ્યાધરાની પાસે મે માયાથીજ આ કન્યા મૃત્યુ પામેલી દેખાડી હતી.” મુનિએ “ તમે તેવી માયા શામાટે કરી ? ” એમ પૂછ્યુ' એટલે તે ઠ્યતર દેવતાએ હસીને કહ્યુ કે “હે મહામુનિ ! એ વાત તમે સ્થિર થઈને સાંભળે. પૂર્વે હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા જિતશત્રુની પ્રિયા કનકમ જરીના પિતા ચિત્રાંગદ નામે હતા. તેણીએ આપેલા નવકારના પ્રભાવથી હું મૃત્યુ પામીને વ્યંતર દેવતા થયા છું. અને તે મ્હારી પુત્રો કનકમજરી પણ દેવીપણાના અનુભવ કરીને પછી તમારી વિદ્યાધર પુત્રી થઈ છે. વાસવ વિધાધર તેણીને હરણ કરીને પ્રાસાદ આગલ લાગ્યે એટલામાં આ પર્વતમાં રહેતા એવા મેં અધિજ્ઞાનથી તેણીને મ્હારી પુત્રી જાણી. પરસ્પર યુદ્ધ કરીને વાસવ તથા સુવર્ણ તેજ બન્ને જણા મૃત્યુ પામ્યા. પછી હું જેટ
66
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનગાતી ગાંધારનું ચરિત્ર. (૧૧) લામાં તેણીને આશ્વાસન કરતો હતો તેટલામાં મેં તને આવતે જોયો. તેથી જ મે એવી માયા કરી હતી તે એમ ઘારીને કે આ કનકમાળા તે પિતાના પિતાની સાથે ન જાઓ. આવી રીતે તમને નિરાશ કરવાના હેતુથી જ મેં તે માયા રચી હતી. હે મહામુનિ ! આપે આ હારે અપરાધ ક્ષમા કરો.આ પ્રમાણે હાથ જોડીને ક્ષમા માગતા જોઈ તે વ્યંતર દેવતાને ચારણમુનિએ કહ્યું કે “તમે આ હારે વિષે જેલી તમારી માયા દિવ્ય છે. કે જે મહામાયાએ હારી સર્વ ભવરૂપમાયાને હરણ કરી લીધી. અહો ! તમે હારો જરા પણ અપરાધ કર્યો નથી.” એમ કહીને તે મહામુનિ વ્યંતર દેવતાને આશીષ આપી અન્યસ્થાને વિહાર કરી ગયા.
હવે વ્યંતર દેવતાએ કહેલા પિતાના તે પૂર્વ ભવને સાંભળીને કનકમાળાને તુરત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે પિતાના પૂર્વ ભવના પિતા રૂપ વ્યંતર દેવતાની પ્રાર્થના કરવા લાગી કે હે તાતે! હમણાં તમે તે મહારા પૂર્વ ભવના પતિને મેલવી આપ.” વ્યંતરે કહ્યું. “હે પુત્રી ! ત્યારે યાચના કરવી પડે તેમ નથી કારણ કે આ યાચનામાં હારું જાગતું ભાગ્ય વિજયવંત વતે છે. ત્યારે પતિ જિતશત્રુ રાજા મૃત્યુ પામીને દેવતા થયા અને ત્યાંથી તે ચવીને દઢરથ રાજાને પુત્ર સિંહરથ નામે થયો છે. તે પુંડ્રપુરને મહારાજા, ગાંધાર દેશના અધિપતિએ આપેલા અશ્વથી હરણ થયે છતો આ પર્વત ઉપર આવશે. આ વૈદ્યાદિ સર્વ સામગ્રી છતાં તે તને તુરત પરણશે માટે તે જ્યાં સુધી અહિં આવે ત્યાં સુધી આ સ્થાનકે રહે. એમ કહી વ્યંતરદેવ શ્રીજિનેશ્વરદેવને વંદન કરવા મેરૂ પર્વત ઉપર ગયે. બીજે દિવસે સિંહરથ રાજા ત્યાં આવ્યો. (કનકમાળા સિંહરથ રાજાને પૂર્વભવને સંબંધ કહીને કહે છે કે, હે સ્વામિન ! તે વ્યંતર દેવતા કાલેજ શ્રી જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરવા માટે મેરૂ પર્વત ઉપર ગયા અને મહારા ભાગ્યથી ખેંચાયેલા તમે આજે અહિં આવી પહોંચ્યા.” સિંહરથ રાજા આ પ્રમાણે પોતાના પૂર્વભવની સર્વ વાત સાંભળી વિચાર કરતો હતો એવામાં પેલે વ્યંતરદેવ કે જે તેના સસરે થતો હતો તે ત્યાં આવ્યું. પછી દિવ્ય વાજીત્રાના નાદ પૂર્વક શ્રી જિનેશ્વર પ્રભુનું પૂજન કરીને સિંહરથ રાજાએ મધ્યાન્હ ભોજન કર્યું. પછી દેવતાએ જેની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી છે એવા તે સિંહરથ રાજાએ તે પર્વત ઉપર એક દિવસ પિઠે એક માસ નિર્ગમન કર્યો. પિતાને દીર્ઘકાળ થવાને લીધે રાજ્યની ખરાબી થવાની શંકા પામેલા રાજાએ અનિષ્ટ છતાં પણ પોતાની પ્રિયાને આ પ્રમાણે કહ્યું. “હે પ્રિયે!પ્રબલ એવો શત્રુનો સમૂહ રાજ્યને ખરાબ કરશે. માટે હું ત્યાં જાઉં છું. આજથી પાંચમે દહાડે ફરી પાછો અહિં આવીશ. કનકમાલાએ કહ્યું, “હે નાથ ! આપ અહિં રહેવા માટે રાજ્યને ત્યજી દેવા શક્તિવંત નથી જેથી આવજા કરવામાં આપને બહુ કષ્ટ થશે. માટે આપ મારી પાસેથી પ્રજ્ઞપ્તિ વિદ્યા ગ્રહણ કરો કે જેથી આવવું જવું સુખે કરીને થાય. પછી પ્રિયાએ આપેલી પ્ર
Page #63
--------------------------------------------------------------------------
________________
(પર) પ્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. જ્ઞપ્તિ વિદ્યા રાજાએ તુરત અંગીકાર કરી અને સાધી. જેથી તે સિંહરથ રાજા સર્વ વિદ્યાધરોમાં અગ્રણી થયે. પછી પૂર્વભવના પ્રેમથી પૂર્ણ એવી પ્રિયાની રજા લઈ સિંહરથ ભૂપતિ, નગરવાસી લેકેએ કરેલા ઉત્સવ પૂર્વક પિતાના નગરમાં આવ્યો. ત્યાં કેટલા દિવસ નિર્ગમન કરી ફરી તે પર્વત ઉપર ગયે. આ પ્રમાણે તેણે વારંવાર ત્યાં જવું આવવું કર્યું. પરંતુ કનકમામાળાને પિતાના મનમાંથી જરા પણ દૂર કરી નહીં. પછી તે તે હંમેશાં વિદ્યાના બલથી ત્યાં જવા આવવા લાગ્યો. તે ઉપરથી લોકેએ તેનું નગતિ એવું નામ પાડ્યું. હવે પછી સિંહરથને ઠેકાણે નગતિ ગાંધાર નામ આપવું.
એકદા પેલે વ્યંતર દેવતા ખેદ ધરતે છત સિંહરથ રાજાને કહેવા લાગે. “હું આપના પૂજ્યપણુથી બીજા દેવતાઓની મધ્યે માન પામ્યો છું. હમણાં હું મ્હારા સ્વામીની આજ્ઞાથી બીજા દેશ પ્રત્યે જાઉં છું. પરંતુ આ પર્વતને વિષે અને પુત્રીને વિષે મહારો બહુ સનેહ છે. મહાત્મા પુરૂષને નેહસહિત મુગ્ધપણુંમાં જરા પણ ભેદ નથી તેથી ચાતુર્યના સાગર અને જમાઈ રૂપ તમારી પાસે હું એટલી યાચના કરું છું કે, તમે હારી પુત્રીને પિતાના નગર પ્રત્યે લઈ જઈ આ પર્વતને શુન્ય કરશો નહીં. તેમજ આ હારા સ્થાનનું રક્ષણ કરશો.” આ પ્રમાણે કહીને તે વ્યંતર દેવતા પિતાના પરિવારને સાથે લઈ ચાલ્યા ગયે. સિહરથ રાજાએ પણ તે વ્યંતર દેવાતાનું વચન અંગીકાર કરી પર્વતને શુન્ય ન કરવા માટે ત્યાં એક હોટું નગર વસાવ્યું. દેવાલયોથી દેદીપ્યમાન, દિવ્ય અમરાવતી સમાન અને કલ્યાણની શોભાના સ્થાન રૂ૫ તે નગરનું નગાતિપુર એવું નામ પાડયું. મહેતા પ્રસાદના શિખર ઉપર રહેલા સુવર્ણના કલશો જાણે મધ્યાહુકાલના સૂર્યનાં મંડલે હાયની ? એમ શોભતાં હતાં. સિંહરથ એ પર્વત ઉપર રહેનારા વ્યંતરને અને તે નગાતિપુર એમ બે પ્રકારે રાજા થયે. ત્યાં પિતાની પ્રિયાની સાથે અસંખ્ય ભેગોને ભેગવતે એ તે ભૂપતિ, દેદક દેવની પેઠે શોભતો હતે. નિરંતર ન્યાયથી રાજ્યનું પાલન કરતા એવા તે રાજાને ત્યાં અનુકમે બહુ કાલ નિર્ગમન થયું.
એકદા સિંહરથ રાજા પિતાના સ્વજનના આગ્રહથી નગરની પાસેના ઉદ્યાનમાં વસંત જેવા ગયો. ત્યાં તેણે માર્ગમાં ગુંજારવ કરતા ભ્રમરથી વ્યાસ અને મંજરીના સમૂહથી મનોહર જાણે પૃથ્વીનું અદભૂત છત્ર હોયની ? એવું એક આંબાનું વૃક્ષ દીઠું. વસંત સમયથી ઉત્પન્ન થએલી અનેક કળીઓ વડે મનહર એવા તે વૃક્ષને જોઈ રાજા બહુ હર્ષ પામ્યા. “પછી મંજરીના સમૂહની સંપત્તિએ કરીને શોભાના સ્થાન રૂપ અને મને હર એવું તે વૃક્ષ સર્વ પ્રાણીઓના મનને ખુશી કરે છે.” એમ પ્રશંસા કરતા એવા ભૂપતિએ પોતે આંબાની એક મંજરી લઈ વારવાર સુંઘતા સુંઘતા આગળ પ્રયાણ કર્યું. પાછળ ગાડરિયા પ્રવાહના સરખા લેકેએ
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેકબુદ્ધ શ્રીનગતિ ગાંધારનું ચરિત્ર.
(૫૩) મંજરી, ફલ અને પત્રાદિ લઈ લઈને એ આમ્રવૃક્ષનું માત્ર થડ રહેવા દીધું. પછી ક્રિડા કરીને પાછા ફરેલા રાજાએ ફક્ત થડવાલા તે આમ્રવૃક્ષને જોઈ વિચાર્યું કે, “ અહો ! નેત્રની પ્રીતિ કરનારે આ આમ્રવૃક્ષ પ્રથમ મેં કે દીઠે હતો. છતાં તેની આવી અવસ્થા થઈ ? ખરેખર એનાજ સમાન દશા મનુષ્યોની પણ ઘણું કરીને થાય છે. સંસારમાં પરિવર્તન થઈ રહેલા સર્વ ભાવને અનિત્યપણને લીધે શું નિચ્ચે વિપર્યયપણું નથી પ્રાપ્ત થતું ? દુઃસ્થ એવા મને રથની પેઠે નવિન નવિન ધન, કુટુંબ અને દેહાદિ સર્વ નાશ પામે છે. આ સર્વ સંસારની સ્થિતિ સંધ્યાના વાદલાના રંગની પેઠે, હસ્તિના કાનની પેઠે, વલી વિજલી અને પાકેલા પત્રની પેઠે તેમજ મદોન્મત્ત એવી સ્ત્રીના કટાક્ષની પેઠે સ્થિરતા પામતી નથી. પાપ પુણ્યથી ઉત્પન્ન થએલા અને અપાર એવા ભવના એક કારણ રૂપ એવા જેના અસાતા સાતા રૂપ પાપ પુણ્ય શાંત થયાં નથી એવો જીવ કયારે પણ સિદ્ધિપદ રૂપ મહેલ ઉપર ચડી શકવાને સમર્થ થતા નથી. અનાદિસિદ્ધ, શાશ્વત અને અમૂર્ત એવા જીવને નાશવંત સ્વભાવવાલા અને મૂર્તિમંત એવા દેહની સાથે વૃથા મમત્વપણું છે. માટે હે જીવ ! તું દેહ ઉપરને મેહ ત્યજી દે.” આમ્રવૃક્ષની શ્રી અથવા અશ્રી જોઈ આ પ્રમાણે વિચાર કરતો એ તે નગાતિ ગાંધાર ભૂપતિ પ્રતિબંધ પામીને પ્રત્યેકબુદ્ધપણું પામ્યું. તે વખતે દેવતાએ તેને તુરત સાધુને વેષ આપે.
इति श्रीनगाति चरित्रम्.
હવે કરકંડુ, દ્વિમુખ, નામિ અને નગાતિગાંધાર એ ચારે મુનીશ્વરે પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા અનુક્રમે ક્ષિતિપ્રતિષ્ટ નગરને વિષે આવ્યા. ત્યાં તેઓ કઈ બહ ન્હાના એવા ચતુર્મુખ દેવમંદિરમાં પૂર્વાદિ દિશાઓને વિષે અનુક્રમે શુદ્ધ ધ્યાનમાં નિરંતર એક ચિત્તવાલા થયા છતાં બેઠા. આ વખતે અત્યંત પ્રસન્ન થએલા મનવાલો મંદીરાધિપતિ દેવ વિચાર કરવા લાગ્યું કે, આ સંતેષધારી મહામુનિઓનું હારે શી રીતે આતિથ્ય કરવું? નિચ્ચે આજે હું કૃતકૃત્ય, ધન્ય અને પુણ્ય દેહવાળે થયે જે પવિત્ર દર્શનવાલા આ મુનીશ્વરોએ આજે મ્હારા મંદિરને પવિત્ર કર્યું. હમણાં એમના સન્મુખ થઈને બેસવું એજ આતિથ્ય કરવું એગ્ય છે.”એમ ધારીને તે દેવતા તે ચારે મુનિઓની તરફ ચાર મુખ કરીને બેઠે. આ વખતે ખરજ આવવાને લીધે સળીવડે ખણુતા એવા કરકંડુ મુનિને જોઈ દ્વિમુખ મુનીશ્વરે કહ્યું કે,
તમે પુર, અંત:પુર, રાજ્ય અને દેશ ત્યજી દીધું છે છતાં ફરીથી પરિગ્રહ શા માટે કરે છે ? ” દ્વિમુખનાં આવાં વચન સાંભલી કરકંડુ જેટલામાં તેમને ઉત્તર આપવા જાય છે. તેટલામાં ઉત્પન્ન થયે છે તર્ક જેમને એવા નમિ મુનિએ દ્વિમુખને કહ્યું. “ તમે પિતા સંબંધિ રાજ્યના કાર્યને ત્યજી દીધું તે પણ આજે ફરીથી તેવું કામ શા માટે કરે છે.” દ્વિમુખ જેટલામાં નમિ મુનીશ્વરને ઉત્તર આપવાને
Page #65
--------------------------------------------------------------------------
________________
(૫૪)
શ્રીગષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ વિચાર કરે છે. તેટલામાં નગાતિ રાજર્ષિએ નમિને કહ્યું. “જો તમે રાજ્યને ત્યજી દઈ મુક્તિ પામવાની ઈચ્છા કરતા હો તે સર્વ કાર્યના કરણહાર તમે બીજું કાંઈ બેલવાને યોગ્ય નથી.” પછી કરકે ડુએ નગાતિ મુનિને શાંત, હિતકારી, મધુર અને અમૃત સમાન વચન કહ્યું, “મોક્ષ માર્ગને પામેલા બ્રહ્મચારી અને સાધુને હિતની શિખામણ આપતા એવા મુનિઓને દેષ કહે એ આપને યોગ્ય નથી. ગમે તે સાચો માણસ આપણું ઉપર ક્રોધ કરે, દ્વેષ કરે અથવા તે આપણી વાણુ મહાવિષ સમાન માને પરંતુ પિતાના પક્ષને ગુણકારી મુનિએ તે હિતકારી અમિતવાણી બલવી. ” આ પ્રમાણે પરસ્પર ધર્મસંવાદ કરતા એવા તે મહાત્માઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું જેથી તેઓ અનુક્રમે મોક્ષપદ પામ્યા. હે ભવ્યજન! તમે પિતાના હિતને માટે આ મનુષ્યના તાપને હરણ કરનારૂં કરડ, નમિ, દ્વિમુખ અને નગતિ રાજાનું ચરિત્ર સાંભલે. इतिश्री शुभवर्द्धनगणिप्रणीतायां श्रीऋषिमंडलवृत्तौ द्वितीयखंडे चतुःप्रत्येक
बुद्धचरित्रवणेन नामाधिकार समाप्तः॥
fo
वीरजिणकहिअसत्तम-पुढवीसव्वासिद्धिगइजोगो॥
नंदउ पसन्नचंदो, तत्कालं केवलं पत्तो ॥ ६३ ॥ શ્રીવીર જિનેશ્વર પ્રભુએ કહ્યો છે સાતમી નરકગતિને અને સર્વાર્થસિદ્ધિવિમાન ગતિને યોગ જેમને અને વલી તેજ વખતે કેવળજ્ઞાન પામેલા શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ આનંદ પામે. ૬૩
पिउतावसउवगरणं, पमज्जयंतस्स केवलं नाणं ॥
उपनं जस्स कए, बकलचीरिस्स तस्स नमो ॥ ६४॥ - પિતારૂપે તાપસના ઉપકરણોને પ્રમાર્જન કરતા એવા જેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે વલ્કલચરિને નમસ્કાર થાઓ. ૬૪
_| પસંબક અપના યા સર્વ પ્રકારના વિઘને હરણ કરનારા શ્રી અજિતનાથ તીર્થકરને હર્ષથી નમસ્કાર કરીને પાપને નાશ કરનારૂં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું ચરિત્ર કહું છું.
પૂર્વે એકદા શ્રી મહાવીર પ્રભુ રાજગૃહ નગરના ગુણશિલ નામના ચિત્યને વિષે સમવસર્યા. ત્યાં હર્ષ પામેલા દેવતાઓ સમવસરણની રચના કરી એટલે સિંહાસન પર બિરાજમાન થએલા શ્રી અરિહંત પ્રભુએ ચાર પ્રકારની ધર્મ દેશનાને આરંભ કર્યો. શ્રી વિરપ્રભુને સમવસરેલા જાણી મહારાજ શ્રેણિક હર્ષ પામતે છતે પિતાના પરિવારસહિત તેમને વંદન કરવા જવા માટે નગરથી બહાર નિક. મહારાજા શ્રેણિકની સેનાની અગ્રભાગમાં સુમુખ અને દુર્મુખ નામના બે સુભટે ચાલતા હતા.
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક બુદ્ધીમસન્નચંદ્રરાજર્ષિનું ચરિત્ર. (૫૫) તેઓએ એક પગે ઉભા રહેલા, ઉંચા હાથ રાખેલા સૂર્ય સામું જોઈ રહેલા અને વલી ઈદ્રિયે વશ કરવાથી જાણે સાક્ષાત્ મૂર્તિમાન શાંત રસ હેયની? એવા તેમજ કષાયરૂપી વસ્ત્ર વિનાના કે મુનિને દીઠા. પછી તેમાંથી એકે (સુમુખે) કહ્યું.
અહો ! શુદ્ધ આત્માવાલા આ સાધુશિરોમણિ વંદના કરવા યોગ્ય છે. જે તે આ પ્રકારનું તપ કરે છે. અહા ! નિશ્ચ એમનું તપ દુષ્કરકારી છે. કારણ તે એક પગે ઉભા રહી સૂર્ય સામું જોઈ તપ કરે છે. ખરેખર આ મહાત્માને સ્વર્ગસંપત્તિ અથવા મેક્ષ દૂર નથી કારણ કે મહાતપથી દુઃસાધ્ય વસ્તુ પણ મેળવી શકાય છે.” સુમુખનાં આવાં વચન સાંભલી દુર્મુખે કહ્યું. “હે બાંધવ! એ પ્રસન્નચંદ્ર રાજા છે. તે તું શું નથી જાણતો? એનું સર્વ તપ વૃથા છે. એણે પ્રધાનની સાર સંભાળ નીચે પિતાના બાલપુત્રને રાજ્ય સેપ્યું છે. પરંતુ તેઓ વૃક્ષના અપકવ ફલની પેઠે બાલપુત્રને રાજ્યમાંથી હમણાંજ કાઢી મૂકશે. તેણે પ્રધાને જે પોતાનું રાજ્ય રક્ષણ કરવા એંધ્યું છે તે કેવળ બીલાડીના બચ્ચાઓને દુધ ભળાવવા જેવું કર્યું છે.
જ્યારે પ્રધાને તે પુત્રને નષ્ટ કરશે ત્યારે તે રાજાના વંશને છેડ થયેજ જાણ, અને તેમ કરવાને લીધે પિતાના પૂર્વજોનું નામ નાશ પામવાથી તે પાપી થયે ન કહેવાય કે શું? વલી વ્રત લેનારા તે રાજાએ પોતાની માનવંતી પ્રિયાઓને શિધ્ર ત્યજી દીધી છે. તે હવે તે અનાથ સ્ત્રીઓની આલોકમાં શી ગતિ થશે તે કહે?” આ પ્રમાણે તે બને સુભટના પરસ્પર થતા સંવાદને સાંભળી તે મહામુનિનું શુભ ધ્યાન નાશ પામ્યું. તેથી એ રાજર્ષિ વિચાર કરવા લાગ્યા કે “અહો ! મેં તે પ્રધાનને મોટો સત્કાર કર્યો તે સર્વ ભરમમાં આહુતિ દીધા જેવું થયું. પાપ કર્મ કરનારા એ જડ પ્રધાનોએ હારા બાળપુત્રનું રાજ્ય લઈ લેવાને વિચાર કર્યો તે તે પોતાના સ્વામીને ઘાત કરનારા દુષ્ટોને ધિક્કાર થાઓ. જે હું ત્યાં જાઉં તે તે દુષ્ટોને નવા નવા નિગ્રહથી શિક્ષા કરું, હારે બહુ તપવડે કરીને અથવા જીવિતવડે શું કામ છે. જે હું કુમંત્રીઓએ કરેલા મહારા પુત્રના પરાભવને સાંભળું છું.” આ પ્રમાણે દુષ્ટ ધ્યાનથી મલીન એવો તે રાજર્ષિ કેપ રૂપ પિશાચે અધિક ગ્રસિત કર્યો છતો પોતાનું વ્રત ભૂલી ગયા. પિતાના ક્ષત્રિયતેજથી વ્યાસ અને કુરણયમાન રોમપંક્તિવાળે તે રાજર્ષિ, પિતાના પુત્રના શત્રુરૂપ દુષ્ટ મંત્રિઓને જાણે પ્રત્યક્ષ દેખતે હોયની ? એમ પૂર્વના અભ્યાસના વશથી ખડ્ઝને ધારણ કરી યુદ્ધમાં ચિત્તવડે તેઓને ખંડ ખંડ કરી નાખવા લાગ્યો. મહા કોધ પામેલા તે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનવડે શત્રએને છેદન ભેદનાદિ કયું કયું દારૂણ દુષ્ટ કર્મ નથી કર્યું? આ વખતે શ્રીજિનેશ્વરની ભક્તિરૂપ અમૃતથી સિચન કરાએલું છે ચિત્તરૂપ વૃક્ષ જેનું અને કાર્ય એવો શ્રેણિક રાજા તે સ્થાનકે (જ્યાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉભા છે ત્યાં આવી પહોંચે. મુનિને જોઈ તુરત હસ્તિ ઉપરથી નીચે ઉતરેલા મહારાજા શ્રેણિકે મુકુટવડે પૃથ્વીને સ્પર્શ કરતા છતાં ભક્તિથી તેમને નમસ્કાર કર્યો. એટલું જ નહિ પણ તે મગધેશ્વર, એક પગે ઉભા રહેલા, ઉંચા હાથ રાખેલા અને સૂર્ય સામું જોઈને તપ કરતા એવા તે મહા
Page #67
--------------------------------------------------------------------------
________________
vvvvvvvv
(૫૬). શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. મુનિને જોઈ બહુ હર્ષ પામે. પછી શ્રેણિક રાજા રાજર્ષિના અભૂત તપના પ્રાગ૯ભ્યપણાને વિચાર કરતે છતે શ્રીદ્ધમાન સ્વામી પાસે ગયો. ત્યાં તે પંચાંગથી પૃથ્વીને સ્પર્શ કરી શ્રીજિનેશ્વરને નમસ્કાર કરી હાથ જોડીને એગ્ય સ્થાનકે બેઠે. પછી અવસર આવ્યું હર્ષથી શ્રીજિનેશ્વર પ્રભુને નમસ્કાર કરી હાથ જોડી શ્રેણિક રાજાએ પૂછયું “હે પ્રભો ! મહા ધ્યાનમાં બેઠેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં જ્યારે જોયા હતા તે વખતે તેઓ જે મૃત્યુ પામે છે તે કઈ ગતિ પામે?” પ્રભુએ કહ્યું. “જે તે વખતે કાળ કરે છે તે રાજર્ષિ નિચે મહાદુઃખદાયી સાતમી નરક પ્રત્યે જાય.” પ્રભુનાં આવાં વચન સાંભળી શ્રદ્ધાવાન સરળ બુદ્ધિવાળા શ્રેણિક રાજાએ વિચાર્યું કે “હા, હા ! મહાતીવ્રતાવાળા એ મહામુનિને આવી ભયંકર ગતિ કેમ હોય ?” આમ ધારી ફરી તેણે પ્રભુને પૂછયું, “હે નાથ ! જે તે મહામુનિ અત્યારે કાળ કરે તે કઈ ગતિ પામે?” પ્રભુએ કહ્યું. “હે નરેશ્વર! હમણાં તે તપરૂપ દ્રવ્યવાળા રાજર્ષિ સર્વાર્થસિદ્ધને પામવા યોગ્ય છે.” ભૂપતિએ કહ્યું. “હે પ્રભે ! આપની વાણી આમ જુદી જુદી કેમ થઈ ? શ્રીજિનેશ્વરની વાણી મૃષા હોતી નથી માટે અજ્ઞાની એવા મને તે યથાર્થ રીતે સમજાવો ?” અરિહંત પ્રભુએ કહ્યું. “હે રાજન ! જ્યારે તે એ રાજર્ષિને નમસ્કાર કર્યા ત્યારે તેમને શૈદ્રધ્યાન હતું પણ હમણાં તે શુક્લધ્યાની થયા. છે એજ કારણથી જે તે તે વખતે મૃત્યુ પામ્યા હતા તે વૈદ્રધ્યાનના વશપણાને લીધે નરકને યોગ્ય હતા. અને હમણાં શુકલ ધ્યાનના વેગથી સર્વાર્થસિદ્ધિપદને
ગ્ય થયા છે. ” શ્રેણિક રાજાએ કેવળજ્ઞાનથી સૂર્યરૂપ શ્રી પ્રભુને પૂછયું કે?” એમને દ્રિધ્યાન અને શુક્લધ્યાન શાથી થયું? શ્રીવર્તમાન પ્રભુએ કહ્યું. કે
તેમણે લ્હારા સુભટના મુખથી એવી વાર્તા સાંભળી જે પિતાના પુત્રને પરાભવ થવાને છે. એ કારણથી પુત્રસ્નેહને લીધે ક્રોધવડે આકુળ વ્યાકુળ થએલો તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ પિતાના સુભટે સહિત પ્રધાનની સાથે વૈરથી યુદ્ધ કરવા લાગ્યો. જાણે પ્રત્યક્ષ યુદ્ધ કરતે હેયની? એમ પ્રધાનની સાથે માનસિક યુદ્ધ કરતાં તેનાં સર્વ શસ્ત્રો ખુટી પડ્યાં. તેથી તે બહુ ખેદાતુર થયા. પછી પિતાના આત્માને સંનદ્ધમાની ક્રોધથી આકુળ વ્યાકુળ થએલે તે વિચારવા લાગે કે “હું મહારા મસ્તક ઉપર રહેલા મુકુટવડે તે સર્વે દુશમનના આયુધને તોડી નાખી મારી નાખું.” આમ ધારી જે તે મુકુટ લેવાની ઈચ્છાથી હાથ મસ્તક ઉપર મૂકવા ગમે તેટલામાં તેને પિતાના લોચ કરેલા મસ્તકને સ્પર્શ થવાથી પોતાનું વ્રત સાંભ
ન્યું. પછી તે રાજા વિચારવા લાગ્યું. જે રદ્ર ધ્યાન કરનારા મને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ. હવે મમતારહિત એવા મહારે પ્રધાનો વડે અને પુત્રવડે શું કામ છે ?” આ પ્રમાણે વિચાર કરતા એવા તે રાજાને સર્વ મેહધકાર નાશ પામ્યો એટલે ફરી તેના ચિત્તમાં વિવેકરૂપ નિર્મળ સૂર્ય ઉદય પામ્યો. પછી તે જાણે પિતાની આગળજ હાયની ? એમ અમને ભક્તિથી વંદના કરી, પ્રતિક્રમણ કરી તથા આલોચના લઈ ફરી શુક્લધ્યાન ધ્યાવા લાગ્યા. (શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે )
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રીપ્રસન્નચ દ્રરાજર્ષિ તુ ચરિત્ર,
( ૭ ) હે રાજન્ ! દુષ્ટ ધ્યાનરૂપ અટવીમાં ઉત્પન્ન થએલા કર્મરૂપ વૃક્ષના સહુને ભસ્મીભૂત કરી હમણાં તે રાજર્ષિ કેવળજ્ઞાન પામ્યા છે.” પ્રભુએ વર્ણન કરેલા શ્રીપ્રસન્નચંદ્ર રાજર્ષિના ચરિત્રરૂપ સુગંધિવડે વાસીત થએલા શ્રેણિક રાજાએ હર્ષથી પ્રભુને પૂછ્યું કે:
હે ભગવન્ ! પોતાના માળપુત્રને રાજ્યાસન ઉપર બેસાડી એ પ્રસન્નચંદ્ર ભૂપતિએ શામાટે દીક્ષા લીધી ?” શ્રીમહાવીર પ્રભુએ કહ્યું કે:
પાતનપુરમાં નામના નગરમાં યથાર્થ નામવાલેા સામચંદ્ર રાજા રાજ્ય કરતા હતા તેને સરલ સ્વભાવવાળી, વિવેક અને વિનયથી ઉદાર તેમ શીલરૂપ અલંકારને ધારણ કરનારી ધારિણી નામે સ્ત્રી હતી. એકદા ગેાખમાં બેઠેલી રાણી પાતે હાથથી રાજાના કેશને જોતી હતી એવામાં તેણીએ ભૂપતિના મસ્તકમાં પળીયાં જોયાં. તેથી તેણીએ “હે સ્વામિન્ ! આ ક્રૂત આન્યા. ” એમ ભૂપતિને કહ્યું. રાજાએ આમ તેમ ૠઇને કહ્યું. “ અહિં ધૃત કેમ દેખાતા નથી ? ” તે ઉપરથી રાણીએ તેના મસ્તકના પળી દેખાડયા. રાજા પળીને જોઈ “ જીવિત રૂપ ભૂપતિના ઉત્તમ ધર્મદ્ભુત રૂપ આ પળી છે. વળી એ વૃદ્ધાવસ્થાના હેતુ છે.” એમ કહીને બહુ ખેદ કરવા લાગ્યા. ધારિણીએ કહ્યુ.
“ હે નાથ ! તમે એક પળોને જોઈ અત્યંત ખેદ કરતા છતા બહુવૃદ્ધે પુરૂષની પેઠે સજા કેમ પામે છે ? મેં જેવી રીતે તમારી વૃદ્ધાવસ્થા વાતાથી પણ પ્રસિદ્ધ ન થાય તેવી રીતે પહના ઉદ્ઘાષણથી સર્વ લેાકને નિષેધ કર્યાં હતા.” ભૂપતિએ કહ્યુ “હે સુંદરી ! પળી આવવાને લીધે હું લેાકથી કયારે પણ લજ્જા પામું તેવા નથી પરંતુ મ્હારા ખેદ્યનુ કારણ એમ છે કે અમારા પૂર્વજોએ પળી આવ્યા પહેલાં દીક્ષા લીધી છે અને હું પળી આવ્યા છતાં પણ કામાસકત થઇ રહ્યો. હું સવારમાંજ રાજ્ય ત્યજી દઈ નિર્મલમને વ્રત અંગીકાર કરૂં, પરંતુ હજી સ્તનપાન કરતા એવા માલપુત્રને વિષે રાજ્યભાર કેમ આરાપણુ થાય ? અથવા વ્રત અંગીકાર કરતા એવા મ્હારે હવે રાજ્ય અને પુત્રવડે શું? હું તે આનંદથી વ્રત લઇશ. તું ત્હારા પાતાના પુત્રને વૃદ્ધિ પમાડ.” ધારિણીએ કહ્યું. “હું આપના વિના રહેવાની નથી, કારણ સતી સ્ત્રીએ સર્વ વખતે પતિને અનુસરનારી હાય છે. પૂર્ણ મનેારથવાલા આપ, ખાલપુત્રને રાજ્યાભિષેક કરા અને હુતા છાયાની પેઠે આપની વનમાં પણ સેવા કરીશ. પુત્ર પ્રસન્નચંદ્ર બાલ છે. તાપણ તે વનવૃક્ષની પેઠે પોતાના કર્મ થી વૃદ્ધિ પામશે. તેને મ્હારા વૃદ્ધિ પમાડવાવડે કરીને શું ? ” પછી સામચંદ્ર રાજા; પુત્રને રાજ્યાભિષેક કરી પોતે સ્ત્રી અને ધાત્રી સહિત વનમાં જઇ તાપસ થયા. ત્યાં તે મહા શૂન્ય વનમાં કાઇ આશ્રમ પ્રત્યે રહી સુકાં પત્રાદિકનુ ભાજન કરતા છતા દુષ્કર તપ કરવા લાગ્યા. વનમાં તેણે પાંદડાં વિગેરે એકઠાં કરી તેની એક વટેમાર્ગુને તથા મૃગેાને શીતલ છાયાના સુખને આપનારી ઝુંપડી બનાવી. પ્રેમના સમૂહથી વ્યાપ્ત એવા સામચંદ્ર ભૂપતિ, પોતાની પ્રિયાને માટે વનમાંથી મધુર ફૂલ અને જલ લાવી આપતા. રાણી ધારિણી
<
Page #69
--------------------------------------------------------------------------
________________
(૫૮)
શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ પણ પતિના ઉપર બહુ અનુરાગને લીધે કેમલ તૃણાદિકથી તેને માટે શય્યા બનાવતી એટલું જ નહિં પણ તે પોતાના સ્વામીની આજ્ઞા લઈ દિવસે પાકેલા ઇંગુદી ફલ લઈ આવતી ને તેને રાત્રીને વિષે દીવા કરતી. વલી તે પોતાના સુખને માટે બહુ લીલા વનના છાણથી આશ્રમને લીંપતી અને વારંવાર બાલતી, એ આશ્રમમાં મૃગના બચ્ચાઓને લાલન પાલન કરતા એવા તે સ્ત્રી પુરૂષ તપ કષ્ટ નહિ જાણતા છતાં બહુ સમય નિર્ગમન કર્યો. ધારિણીને તાપસી દીક્ષા દીધા પહેલાં રહેલે તેમજ સંતેષ સુખના દોહદવાળે ગર્ભ, કોઈ પ્રકારની પીડા કર્યા વિના ત્યાં અનુક્રમે વૃદ્ધિ પામે.
એકદા ધારિણીએ પવિત્ર લક્ષણવાળા પુત્રને જન્મ આપે અને તેનું નામ વલ્કલચિરી પાડ્યું. ધારિણી સૂતીકાના રોગથી મૃત્યુ પામી જેથી તે બાળક દૈવગથી માતા રહિત થયે. પછી તેમચંદ્ર તાપસે નિરંતર વનની મહિષીઓનું દુધ પાઈ વૃદ્ધિ પમાડવા માટે તે પુત્ર ધાત્રીને સેંગે. ધાત્રી પણ કેટલેક કાળે દેવગથી મૃત્યુ પામી જેથી સોમચંદ્ર પોતે તે બાળકને દૂધ પાવા વિગેરેનું કામ કરવા લાગ્યો. અનુક્રમે વૃદ્ધિ પામેલે તે બાળક વલ્કલચીરિ ચાલવા શીખે, જેથી તે ન્હાના મૃગલાંઓ સાથે વનમાં કીડા કરવા લાગે વનમાંથી આણેલા પવિત્ર ધાન્યની રસોઈ કરી સેમચંદ્ર પતે તે બાળકને ભોજન કરાવતે. વનનાં બીજાં ફલ ફુલ વિગેરેથી પોષણ કરીને સોમચંદ્ર તે બાળકને પોતાના સહ તપમાં મદદગાર બનાવ્યું. પછી વૈવનાવસ્થા પામેલે અને હંમેશાં સર્વ કામ કરવામાં સમર્થ થએલે એ વલચીરિ પિતાની ભકિત કરવામાં તત્પર થયો. અંગને ચાંપવું તથા વનમાંથી ફલાદિ લાવી આપવાં ઇત્યાદિ તે સર્વ વ્રતમાં ઉત્તમ એવી પિતૃભક્તિ કરવા લાગ્યા. આ વલકલચીરી વતી જન્મથી આરંભીને બ્રહ્મચારી હતા કારણ કે સ્ત્રીરહિત વનમાં વસતા એવા તેણે સ્ત્રીનું નામ પણ જાણ્યું નહોતું.
એકદા પ્રસન્નચંદ્ર રાજાએ વનમાં રહેલા પિતાના પિતાની અને ધારિણી માતાના ઉદરથી ઉત્પન્ન થએલા પોતાના બંધુ વલ્કલચીરીની વાત સાંભળી, તેથી “એ હાર બંધુ કે હશે? અને તેને મેલાપ મને શી રીતે થાય?” એમ વિચાર કરતે છતે તેને મલવા માટે અધિક ઉત્સાહ કરવા લાગ્યો. પછી તેણે ચિત્રકારેને બેલાવીને આજ્ઞા કરી કે “તમે વનમાં જઈ પિતાના ચરણકમળસહિત ત્યાં નિવાસ કરતા તથા નિરંતર પિતૃભકિતમાં પરાયણ એવા મહારા ન્હાના બંધુનું રૂપ આલેખીને ઝટ અહિં લાવ.” પછી ચિત્રકારો “અમે આપને હુકમ પ્રમાણ કરીએ છીએ.” એમ કહી સોમચંદ્ર તાપસના નિવાસથી પવિત્ર થએલા વન પ્રત્યે આવ્યા. ત્યા તેઓએ જાણે વિશ્વકર્માની બીજી મૂર્તિ હોયની? એમ દર્પણના પ્રતિ બિંબની પેઠે તેની (વલ્કલીકરની) યથાર્થ મૂર્તિ આલેખી. પછી તે ચિત્રકારોએ દ્રષ્ટિને અમૃત સમાન વકલચીરીનું રૂપ પ્રસન્નચંદ્ર રાજાને દેખાડયું. રાજા બંધુની મૂર્તિ
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેયુદ્ધ શ્રીપ્રસન્નચદ્રરાષિ`તુ ચરિત્ર.
( ૧૨ )
જોઇ વિચારવા લાગ્યા.
ખરેખર એ મ્હારા પિતા સમાન દેખાય છે. ખરૂં છે.
“
""
પુત્ર પિતાસમાન થાય એ શ્રુતિ મિથ્યા હોય નહીં. પછી “ હે ખા! આ જે મે તને દીઠે એ મ્હારાં મેટાં ભાગ્ય ” એમ વારંવાર કહેતા એવા ભૂપતિએ તે મૂત્તિને આલિંગન કરી, સુધી અને મસ્તકે તથા છાતિને વિષે ધારણ કરી. એટલુંજ નહિં પણ વલ્કલ વસ્ત્રથી આચ્છાદિત એવા પાતાના ખં વલ્કલચીરિને જોઇ જાણે મ્હાટા પર્વત ઉપરથી ઝરણાં પડતાં હાયની ? એમ તે ભૂપતિના નેત્રમાંથી આંસુ પડવા લાગ્યાં. વળી તેણે કહ્યું કે “વૃદ્ધાવસ્થા વાળા મ્હારા પિતા તપ કરા પરંતુ ખાલ એવા તે મ્હારા ખંધુ તપ કરવા ચાગ્ય નથી. હું અહિં રાજ્યના સુખસ્વાદમાં લીન થયા છતા દેવની પેઠે રહું છું અને તે મારા બંધુ વનમાં પશુની પેઠે દુ:ખી થતા છતા રહે છે. આવા વિધિને ધિક્કાર થાઓ. અહા ! મ્હારા બાળ બંધુ જનમાં નિવાસ કરે છે તેા પછી મ્હારે આ વિસ્તારવંત રાજ્ય અને મહા સપત્તિવડે કરીને પણ શું ?” આ પ્રમાણે પોતાના બંધુના વનવાસ કનેા શાક કરતા એવા તે ચતુર પ્રસન્નચંદ્ર રાજાએ વેશ્યા સ્રીઓને ખેલાવીને આજ્ઞા કરી. “ તમે મુનિઓનું રૂપ ધારણ કરી અને સ્પ, વાણીવિલાસ, નવીન ફળ અને એવી ખીજી વસ્તુથી મ્હારા ન્હાના અને ભાળવી અહિં લઇ આવે. ” પ્રસન્નચંદ્ર રાજાના આવા આદેશથી મુનિના વેષને ધારણ કરી તે સર્વે વેશ્યાઓ સામચંદ્ર રાજર્ષિએ ભૂષિત કરેલા તે નાશ્રમ પ્રત્યે હર્ષ થી ગઇ. ત્યાં તેણીએએ વલ્કલ વસ્ત્રથી આચ્છાદિત એવા અને વનમાંથી બિલ્વા≠િ ફૂલ લઇને આવતા એવા વલ્કલચીરીને દીઠા. વલ્કલ ચીરીએ પણ મુગ્ધપણાથી તે મુનિવેષધારી વેશ્યાઓને વંદન કરી પૂછ્યું કે “ તમે કેણુ છે ? અને તમારા આશ્રમ કયે ?” વૈશ્યાએએ કહ્યું. “ અમે પોતાના આશ્રમમાં રહેનારા તાપસા છીએ, હું ઉપશમધારી ! અમારા અતિથિઓને તમે શું સત્કાર કરશે! ? ’” વલ્કલ ચીરીએ કહ્યું. “ હે મુનિએ ? હું વનમાંથી આ પાકેલાં મધુર ફલા લાળ્યો છું તે તમે ભક્ષણ કરો. ” વેશ્યાએએ કહ્યું. “ હું તપોધન ! અમારા આશ્રમને વિષે કાઇ આવાં નિરસ લખાતું નથી. હે મુનીશ્વર ! અમારા આશ્રમોના વૃક્ષેાના લના વર્ણ જુએ. ” એમ કહીને તે વેશ્યાઓએ તેને માદક આપ્યા. પછી ફળની બુદ્ધિથી સરસ મેાદકનું ભક્ષણ કરતા એવા તે વલ્કલચીરિનું મન મેાઇકના સ્વાદને લીધે બિલ્વાદિ ફ઼ળથી બહુ ઉદ્વેગ પામી ગર્યું. પછી વેશ્યાઓએ એકાંત સ્થાનમાં બેઠેલા તે વલ્કલચીરીને પેાતાના અગને સ્પર્શ કરાવ્યેા એટલુંજ નહિ પણ તેણીએ પાતાની છાતીને વિષે પુષ્ટ સ્તના ઉપર તેના હાથ મુકાવ્યેા. વલ્કલચીરીએ કહ્યુ કે “ અહેા મુનીશ્વરા ! તમારૂં શરીર આવું કામળ કયાંથી ? તેમજ તમારા હૃદયને વિષે આ બે ઊંચાં સ્થળે શેનાં ?” વેશ્યાઓએ પેાતાના કામળ હસ્તથી સ્પર્શ કરતાં છતાં કહ્યું કે “અમારા વનનાં ફળનું ભક્ષણ કરવાથી આવાં કામળ શરીર અને છે. તેમજ તે સરસ ફળેાના ભક્ષણથી હૃદયમાં આવા કેમલ સ્થલેા થાય છે, તમે પણ આ આશ્રમને અને તુચ્છ ળાને
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી ષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ ત્યજી દઈ અમારા આશ્રમ પ્રત્યે આવી અમારા સરખા થાઓ.” પછી મેદક રૂપ ફળના ભક્ષણથી તે વેશ્યારૂપ સાધુને વિષે અત્યંત લુબ્ધ થએલા મુગ્ધ વલ્કલીરી તેણીઓની સાથે જવાનો સંકેત કર્યો, અને તાપસના યોગ્ય પાત્રને એક સ્થાનકે સંતાડી પ્રથમથી કરી રાખેલા સંકેતસ્થાન પ્રત્યે આવ્યો. વેશ્યાઓએ રાખેલા ચરપુરૂષોએ વૃક્ષ ઉપર ચડીને જોયું તે પાછળ સેમચંદ્ર રાજર્ષિને આવતા જોયા તેથી તેઓએ વેશ્યાઓને તુરત તે વાત નિવેદન કરી. વેશ્યાઓ પણ “એ અમને શ્રાપ દેશે” એવા ભયથી એકઠી થઈને મૃગલીઓની પેઠે નાશી ગઈ. પિતા આશ્રમ પ્રત્યે ગયે છતે વલ્કલીરી વનમાં વેશ્યાઓને બહુ શોધવા લાગે પણ તે મળી નહી. પછી મૃગયુક્ત વનમાં ભમતા એવા તેણે એક રથિકને દીઠે. તેથી તે તેને તાપસ માનતો “હે તાત ! હું વંદના કરું છું.” એમ કહેવા લાગ્યો. રથિકે પૂછયું. “હે કુમારેંદ્ર! તું ક્યાં જાય છે? તેણે કહ્યું. “હે મહર્ષિ ? હારે પિતનનામના આશ્રમમાં જવું છે.” રથિકે કહ્યું. “હું પણ પિતનાશ્રમ પ્રત્યે જાઉં છું.” રથિકનાં આવાં વચન સાંભળી અતિ મુગ્ધ બુદ્ધિવાળે તેમજ બહુ ગુણવાળો વકલચીરી તેની પાછળ પાછળ ચાલ્યા. માર્ગમાં વકલચીરીએ રથમાં બેઠેલી રથિકની, સ્ત્રીને દીઠી તેથી તે તેણીને “હે તાત! હું વંદના કરું ” એમ વારંવાર કહેવા લાગે. સ્ત્રીએ રથિકને કહ્યું. “આ બાળક મને તાત કહે છે. એ તેની કેવી વાણું?” રથિકે કહ્યું. “એ સ્ત્રી વિનાના વનમાં વસેલો મુગ્ધ તાપસપુત્ર છે. એને સ્ત્રી પુરૂષના ભેદની માલમ નહિ હોવાથી તેને પણ પુરૂષરૂપજ જાણે છે.” વળી વલચીરીએ રથને જોડેલા બળદને જોઈ કહ્યું “હે તાત! આ મૃગોને શા માટે આમ બાંધ્યા છે. મુનિઓને આમ કરવું તે યોગ્ય નથી. રથિકે કાંઈક હસીને કહ્યું. “હે મુનિ! એ મૃગનું એવું કર્મ છે જેથી તે એમ પીડા પામે છે પછી રથિકે તેને હર્ષકારી સ્વાદિષ્ટ દકે આપ્યા. વલ્કલચીરી પણ ભક્ષણ કરી તેના સ્વાદના સુખમાં મગ્ન થયે છત કહેવા લાગે. “હે મુનિ ! પૂર્વે પિતનાશ્રમવાસી મહર્ષિઓએ આપેલાં આવાં ફળે મેં ખાધેલાં છે.” આમ કહેતે અને બિલાં તથા આમલાદિ ફળને ખાઈ ખાઈ અત્યંત ખેદ પામેલે તે વકલચીરી મેદકના સ્વાદથી પિતનાશ્રમ પ્રત્યે જવા બહુ ઉત્સાહ ધરવા લાગ્યા. રસ્તામાં સારથીને કોઈ બળવંત એવા એ રની સાથે યુદ્ધ થયું તેમાં તેણે ગાઢ પ્રહારથી ચેરને માર્યો. ચારે કહ્યું “ શત્રુને પણ પ્રહાર વખાણવા યોગ્ય છે. તે મને પ્રહારથી જીત્યા તેથી હું હમણાં હારા ઉપર પ્રસન્ન થયો છું માટે હે ભાઈ, અહિંયાં હારું બહુ દ્રવ્ય છે તે તું લઈ જા. આલેખાન- દ્રવ્ય પિતાના રથમાં મૂકયું. પછી રથિકે પિતનાશ્રમ નગર પ્રત્યે જ. કરીએ છીએ. રે કહ્યું “હે મુનિ? તમને જે પ્રિય હતું તે આ પિતનાશ્રમ છે.” આવ્યા. ત્યાં તેઓ પોતાના માર્ગના મિત્ર એવા તે વકલચીરીને થોડું દ્રવ્ય આપ્યું. બિંબની પેઠે તેની ! ઘેર ગયે. દષ્ટિને અમૃત સમાન છે
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રસન્નચનું રાષિતુ ચરિત્ર,
( ૧ )
''
હવે અહીં વલ્કલચીરી નગરવાસી જનાને “હું આમ જાઉં કે આમ ? એમ પૂછતા છતા સર્વ હવેલીએને જોઇ ભ્રાંતિ પામ્યા. મુગ્ધ બુદ્ધિવાળા તે સ્રીઓને અને પુરૂષોને મુનિની બુદ્ધિથી “ હે તાત ! નમસ્કાર કરૂ છું. ” એમ કહેતા છતા હસાવતા હતા. સર્વ નગરમાં ભમીને પછી તે વલ્કલચીરી છેાડેલા અસ્ખલિત અાજીની પેઠે એક વેશ્યાના નિવાસ ઘર પ્રત્યે ગયા ત્યાં તે વેશ્યાને તાપસ અને તેણીના ઘરને આશ્રમ માનતા છતા કહેવા લાગ્યા “ હું તાત ! હું આપને વંદન કરૂ છું. વળી તેણે પ્રાર્થના પૂર્વક કહ્યું કે, “ હે મહર્ષિ ! મને રહેવા માટે એક ઝુંપડી આપે। અને આ દ્રવ્ય મનુષ્યના ભાડાને ખદલે લ્યે.” વેશ્યાએ પણ “ હૈ સાધે ! આ આશ્રમ આપને છે અંગીકાર કરી.” એમ કહીને તેમના શરીરને શુદ્ધ કરવા માટે હજામને એટલાબ્યા. હજામ પણ તે મુનિના શરીરને સ્પર્શ કરવા ઇચ્છતા હતા નહિ તે પણ તેણે વેશ્યાના આદેશથી તેમના સુપડા સમાન નખા ઉતાર્યો. પછી વેશ્યાએ તત્કાલ વસ્ત્ર ઉતરાવી નખાવવા પૂર્વક સ્નાન કરાવીને ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં વલ્કલચીરીએ કહ્યું “હું તાધન ! તમે મ્હારા આ જન્મથી માંડીને ધારણ કરેલા વેષ ઉતરાવા. નહીં.” વેશ્યાએ કહ્યું “આ મહષિ એના આશ્રમમાં અતિથિ રૂપ તમારા ભક્તિથી કરેલા સત્કાર કેમ નથી ઇચ્છતા ? હે મહામુનિ ? જો તમે અમાસ આશ્રમના આચારે અહિં અમારા આશ્રમમાં ઇચ્છા તાજ તમારા આશ્રમ નિશ્ચે મળશે. ’ પછી તે આશ્રમના લેાભથી વલ્કલચીરી ગારૂડીએ વશ કરેલા સર્પની પેઠે પેાતાના દેહને કપાવ્યા વિના તે ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા. વેશ્યાએ તે મહા મુનિના જટા સમાન કેશને તેલથી મન કરી ધીમે ધીમે ઉન સમાન નિર્મલ બનાવ્યા. વેશ્યાએ તેલથી શરીરે મર્દન કરેલા તે વલ્કલચીરી ખર્જન કરેલી ગાયની પેઠે સુખ નિદ્રા યુક્ત નેત્રવાળા થવા લાગ્યા. સુગ ંધી અને કાંઇક ઉના એવા જલથી સ્નાન કરાવીને વેશ્યા એ તેમને ઉત્તમ વસ્ત્રાલ કારા પહેરાવ્યા. વેશ્યાએ પાતાની એક પુત્રી સાથે વલચીરીને પાણી ગ્રહણ કરાવ્યું. તે વખતે વલ્કલચિરિના હસ્તગત થએલી તે કન્યા જાણે સાક્ષાત્ ગૃહસ્થાની લક્ષ્મીજ હાયની ? એમ શાલતી હતી. આ અવસરે સ વેશ્યાએ તે વર કન્યાને ગીત ગાતી હતી તેથી તે મુનિ પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે આ મુનીશ્વરા શું ભણુતા હશે ?” વેશ્યાએ મંગલ વાછા વગડાવ્યાં તેથી તેા તે વલ્કલચીરીએ “ આ શું ?” એમ કહીને બ્રાંતિ પામતા છત પેાતાના કાન અધ કરી દ્વીધા.
હવે પ્રસન્નચંદ્ર રાજાની આજ્ઞાથી જે વેશ્યાએ તાપસાના વેષ લઈ વલ્કલઅરીનું હરણ કરવા માટે વનમાં ગઇ હતી તેએ પાછી આવીને ભૂપતિને કહેવા લાગી. “ હું રાજન્ ! અમેાએ તે તે પ્રકારે કરીને તે કુમારને લાભ પમાડયા, જેથી તે અમેએ મતાવેલા સંકેત સ્થાન પ્રત્યે આબ્યા હતા પરતુ તેટલામાં તેના ષિતાને દૂરથી આવતા જોઇ શ્રાપના ભયથી અમે નાશી આવીએ કારણ સ્ત્રીએ સ્વ
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષિમહલવૃત્તિ ઉત્તરાદ્ધ, ભાવથી બીકણ હોય છે. લેભથી વશ કરેલ તે અમને વનમાં શેતે હતું પરંતુ પોતાના પિતાના આશ્રમમાં ગયે નથી પણ વન વન પ્રત્યે ભમતે હતે.” વેશ્યાનાં આવાં વચન સાંભળી પ્રસન્નચંદ્ર ભૂપાળ વિચાર કરવા લાગ્યું કે, “ અહે! મેં મૂખે આ શું કર્યું જે ન્હાના ભાઈને અને પિતાને વિયોગ પડાવ્યો. પિતાના સમીપથી ભ્રષ્ટ થએલે તે કેમ જીવી શકશે? જલમાંથી બહાર કાઢેલું મત્સ્ય કેટલે વખત જીવે ?” આમ થોડા જળમાં રહેલા મજ્યની પેઠે બહુ અરતિવાળે તે રાજા દુઃખથી શય્યામાં પણ સુખ ન પામે. આ વખતે વેશ્યાના ઘરનૅ વિષે વાગતાં વાજીને રાજાએ સાંભલ્યાં, તેથી તેણે કહ્યું. “આ સર્વ નગરી મહારા દુઃખથી અત્યંત દુઃખિત થઈ છે, છતાં અત્યારે એવો કોણ લેકેત્તર સુખવાલે જાગ્યો તેના ઘરને વિષે આવા વાજીંત્રના શબ્દ થાય છે. સ્વાર્થના ઈષ્ટપણાને લીધે આ વાજીના શબ્દ કોના હર્ષને માટે થાય છે, કે જે મને તો વજપાત સમાન લાગે છે. એ વાત વેશ્યાના કાને આવી. એટલે તરતજ વેશ્યા પ્રસન્નચંદ્ર રાજા પાસે ગઈ હાથ જેઈ કહેવા લાગી. “ મહારાજ ! પૂર્વે મને કોઈ નિમિત્તિએ કહ્યું હતું કે હારા ઘરને વિષે કઈ યુવાવસ્થાવાલે મુનિ આવશે. તેને તે પિતાની પુત્રી પરણુંવજે. આજેજ હાર ઘરે બલદની પેઠે વ્યવહારને અજાણ કેઈ યુવાવસ્થાવાલે મુનીશ્વર આવી ચડે હવે તેને હારી પુત્રી પરણાવી. તે વિવાહ પ્રસંગે મહારા ઘરને વિષે ગીત અને વાજીત્રના શબ્દો થતા હતા તેથી મેં આપના દુઃખની વાત જાણું નથી. માટે આપ હારો અપરાધ ક્ષમા કરે. ”
- પછી પ્રસન્નચંદ્ર રાજાએ જેમણે પ્રથમ વલચીરીને જોયા હતા તે ચિત્રકારને વેશ્યાને ત્યાં આવેલા મુનિને લખવા માટે મોકલ્યા. ચિત્રકારેએ પણ ત્યાં જઈ તે કુમારને એલખે. પછી તેઓએ ભૂપતિ પાસે આવી સર્વ યથાર્થ વાત નિવેદન કરી. રાજા, જાણે સારું સ્વપ્ન દીઠું હેયની? એમ બહુ હર્ષ પામ્યા. પછી પ્રસન્નચંદ્ર રાજાએ તે પોતાના બંધુ વલ્કલચીરીને સ્ત્રી સહિત હસ્તિ ઉપર બેસારી પિતાના ઘરપ્રત્યે લાવ્યું. અનુક્રમે ભૂપતિએ તેને સવા વ્યવહાર શીખવ્યું. કારણ કે પશુએને પણ શિક્ષણ આપે છે તે પછી મનુષ્યને શિક્ષણ આપવું એમાં તે શું ? ભૂપતિ પોતાના ન્હાના બંધુને બહુ રાજ્ય કન્યાઓ પરણાવી તેમજ રાજ્યને ભાગ આપી કૃતાર્થ થયે. વલ્કલચીરીએ પણ તે પોતાની ઈષ્ટ સ્ત્રીઓની સાથે કેટલે કાળ વિષયસુખ ભેગવ્યું.
એકદા વલલચીરીને માર્ગમિત્ર પેલે રથિક, ચોરે આપેલું સુવર્ણાદિ દ્રવ્ય વેચતે હતે એવામાં પેલા ચેરે જેનું જેનું દ્રવ્ય ચોર્યું હતું તેણે તત્કાલ એલખી કાર્યું. તેથી તેઓએ તુરત તે વાત રક્ષક સેકેને કહી. રક્ષકોએ પણ રથિકને બાંધી તુરત રાજસભામાં આર્યો. ત્યાં તેને વલકલચીરીઓ પૂર્ણ કૃપામય દ્રષ્ટિથી જે. રાજાએ પણ પોતાના ન્હાના બંધુને માર્ગમાં ઉપકાર કરનારા તે રથિકને એલખીને છોડી મૂક. કહ્યું છે કે, સંત પુરૂષે ઉપકારથી વિમુખ થતા નથી.
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિનું ચરિત્ર,
(૬૩) હવે અહિં સોમચંદ્ર મુનિએ પણ સર્વ વનમાં શેધ કરતા છતા પુત્રને દીઠે નહીં. તેથી તે પુત્રના વિયેગરૂપ અગ્નિમાં બહુ બળવા લાગ્યા. પરંતુ એટલામાં તે પિતાના પુત્ર પ્રસન્નચંદ્ર રાજાએ મેકલેલા દૂતથી વલ્કલચીરીનું વૃત્તાંત સાંભળી બહુ પ્રસન્ન થયા. પરંતુ પુત્રના વિયેગને લીધે કરેલા રૂદનથી તેમને પડલ વલવાને લીધે અંધપણું પ્રાપ્ત થયું. ત્યાર પછી તેમણે તપને અંતે બીજા બ્રહ્મચારી અને તાપસની સાથે ફલાદિકથી પારણું કર્યું. આ પ્રમાણે બાર વર્ષ નિર્ગમન થયાં. એટલામાં એકદા અધેિ રાત્રીને વિષે વલ્કલીરી વિચાર કરવા લાગ્યો કે “આહા ! હું કે મદભાગ્યવાલે, જે મારો જન્મ થતા માત્રમાં જ હારી માતા મૃત્યુ પામી. એજ કારણથી અરણ્યમાં પણ પિતાને હારું પાલન પોષણ કરવું પડયું. અહે ! નિરંતર કેડમાં બેસનારા મેં દુરાત્માએ છેડા વખતમાં તપના કષ્ટથી પણ દુ:સહ એવું પિતાને દુ:ખ દીધું. હું જેટલામાં તેમને પ્રત્યુપકાર કરવામાં સમર્થ એ વનવસ્થા પાપે તેટલામાં સુખને વિષે આસક્ત થએલે હું પાપી દૈવયેગથી અહિં આવી ચડયે. અહીં જેણે અસહા દુઃખ સહન કરી મને ન્હાનાને મોટો કર્યો. તે પિતાને હું એક જન્મે કરીને દેવાદાર કેમ મટું ? આ પ્રમાણે વિચાર કરતો એ તે વલ્કલચીરી પોતાના મહેટા બંધુ પ્રસન્નચંદ્ર રાજા પાસે જઈ કહેવા લાગ્યું. “હે વિશે ! મને પિતાના ચરણના દર્શન કરવાને ઉત્સાહ થયે છે. ” પ્રસન્નચંદ્ર કહ્યું. “હે બધે ! આપણું બનેના એ સમાન પિતા છે તે તને તેમનું દર્શન કરવામાં જેટલે ઉત્સાહ છે એટલે મને પણ છે. એ પછી તે બને બંધુઓ સર્વ પરિવાર સહિત હર્ષ પામતા છતા પિતાના ચરણથી પવિત્ર એવા તે આશ્રમ પ્રત્યે ગયા ત્યાં તેઓ બને જણા વાહનથી નીચે ઉતર્યા. એટલે ન્હાના ભાઈએ કહ્યું “ આ તપવનને જેવાથી મને રાજ્ય લક્ષ્મી પણ તૃણ સમાન લાગે છે. આ તેજ તલાવો કે જેમાં હું હંસની પેઠે ક્રીડા કરતો હતો, વૃક્ષો પણ તેજ કે મેં વાંદરાની પેઠે જેના ફલે બહુ દિવસ સુધી ભક્ષણ કર્યા છે. હારી સાથે ધુલમાં ક્રિડા કરનારા હારા બંધુ મુગલી પણ તેનાં તેજ દેખાય છે. આહા ! મેં ઘણા દિવસ સુધી જેનું દુધ પીધું છે. તે આ માતા સમાન ભેંસો હજુ હારી દ્રષ્ટિએ પડે છે. હે ભાઈ ! હું તમારી પાસે આ વનનાં સુખે કેટલાંક વર્ણવું. વળી આ અરણ્યમાં પિતાની ભક્તિ કરવા રૂપ મેં જે સુખનો અનુભવ કર્યો છે. તે રાજ્યને વિષે તે ક્યાંથી હોય ? ” બન્ને ભાઈઓએ પિતાના પવિત્ર આશ્રમમાં પ્રવેશ કર્યો તે તેમણે નજીકમાં હર્ષના સમૂહને વૃદ્ધિ પમાડવામાં ચંદ્ર રૂપ પિતાને દીઠા. રાજા પિતે પ્રણામ કરતે છતો સોમચંદ્ર મુનિને કહેવા લાગ્યું કે, હે પિતા ! હું આપને પ્રસન્નચંદ્ર પુત્ર આપને નમસ્કાર કરું છું.” સેમચંદ્ર મુનિએ તેના વિયોગથી ઉપન્ન થએલા દુઃખને ધોઈ નાખતા છતા પિતાના હસ્તવડે તેને સ્પર્શ કર્યો. આ વખતે પિતાના હસ્તથી પશિત થએલા તેને કદંબની પેઠે રાજ્યઋહિના હર્ષથી પણ
Page #75
--------------------------------------------------------------------------
________________
(૬૪)
શ્રી નષિદ્ધતિ ઉત્તરાદ્ધ. વધારે આનંદ થયે. પછી વાલ્કલચીરી પણ પિતારૂપ મુનિને નમન કરતે છતે કહેવા લાગે. “હે તાત ! આપે બહુ કાલ સુધી લાલન પાલન કરેલે હું આપને ન્હાને પુત્ર વલ્કલગીરી આપને નમસ્કાર કરું છું. ” મુનિએ કમલની પેઠે તેના મસ્તકને સુંધી નવીન મેઘ જેમ પર્વતને આલિંગન કરે તેમ તેના સર્વ અંગને આલિંગન કર્યું. આ વખતે તે મહા મુનિને હર્ષથી ઉપ્તન્ન થએલા આસુંથી નેત્રનાં પડશે ધોવાઈ જવાને લીધે અંધત્વપણું નાશ પામ્યું. જેથી તેમને પુત્રને મેલાપ ઉત્તમ ઔષધ રૂપ થઈ પડશે. તુરત પડલ ધોવાઈ જવાને લીધે સોમચંદ્ર મુનિએ અને પુત્રને જોયા તેથી તેમને ફરી મેહ ઉપન્ન થયું. પછી તે બન્ને પુત્રને પૂછ્યું કે હે વત્સ! તમારે આજ સુધીને કાલ સુખે નિગમન થયે એની?” તેઓએ કહ્યું. “ હે તાત ! આપના પ્રસાદથી અમારે કાલ સુખે નિર્ગમન થયે છે. પછી વલ્કલીરી “હારાં પૂર્વનાં પાત્ર કેવાં હશે? ” એમ ધારી તેને જોવા માટે તે તરત પિતાની ઝુંપડીમાં પેઠે. ત્યાં તેણે પિતાના ઉત્તરીય વાથી તે સવ પાત્રોને પંજવાનો આરંભ કર્યો. આ વખતે તેને હદયમાં વિચાર થયે કે, “મેં પૂર્વે પાદકેસરિકના યોગથી આવાં યતિનાં પાત્રો ક્યાંક પડિલેહણ કર્યા છે. ” આમ વિચાર કરતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું જેથી તેણે પોતાના પૂર્વને મનુષ્યભવ જે. પછી પૂર્વ જન્મને વિષે અંગીકાર કરેલા વ્રતનું સ્મરણ કરતા તેને મોક્ષ લક્ષ્મીના કારણરૂપ ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થયું. એટલું જ નહીં પણ ધર્મધ્યાન કરી શુકલધ્યાન ધ્યાતા એવા તેને તુરત કેવળજ્ઞાન પ્રગટ થયું. આ પ્રમાણે કેવળજ્ઞાન પામેલા તે વલ્કલચરી મુનિ, પિતાના પિતાને તથા બંધુને અમૃતસમાન ધર્મોપદેશ આપવા લાગ્યા. તેટલામાં દેવે મુનિવેષ આપે. પછી પ્રતિબધ પામેલા પિતાને મોટા ભાઈએ નમસ્કાર કર્યો.
(શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે, હે ભૂપાલ! એકદા અમે વિહાર કરતા કરતા શ્રી પિતનપુરના સમીપના મનેહર ઉધાનમાં સમવસર્યા, આ વખતે સ્વયં બુદ્ધ કેવલજ્ઞાની વલ્કલચીરી પિતાના પિતાને અમને સેંપી પિતે એક્લા વિહાર કરવા લાગ્યા. પસન્નચંદ્ર રાજા પણ નગર પ્રત્યે આવી પોતાના જ્ઞાની બંધુના વચનથી સ્થિર વૈિરાગ્યવાલે થયો. પછી તેણે પિતાના બાલવયવાલા પુત્રને રાજ્ય સેંપી અમારી પાસે દીક્ષા લીધી.” આ પ્રમાણે શ્રી પ્રસન્નચંદ્ર રાજાનું વૃત્તાંત કહીને શ્રી મહાવીર પ્રભુ વિરામ પામ્યા એટલામાં શ્રેણિકરાજાએ આકાશથી આવતા એવા દેવસમૂહને જે. તેથી તેણે ફરી શ્રી વીર પ્રભુને પ્રણામ કરીને પૂછયું. “હે નાથ? આકાશને પ્રકાશ કરનાર આ દેવસમૂહ કેમ આવે છે?” પ્રભુએ કહ્યું. “પ્રસન્ન રાજર્ષિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તેથી દેવતાઓ તેને મહિમા કરવા આવે છે.”
આ પ્રમાણે શ્રી વીર જિનેશ્વરના મુખકમલથી ત્રણ લેકને આશ્ચર્યકારી પ્રસન્ન
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રીઅતિમુક્ત મુનિની કથા.
(૬૫) ચંદ્ર રાજર્ષિના અને વકલચીરીના ઉત્તમ ચરિત્રને સાંભળી ધર્મધ્યાન કરવામાં તત્પર થએલી બુદ્ધિવાલે શ્રી શ્રેણિક રાજા પ્રભુને નમસ્કાર કરી હર્ષ પામતો છતે ઇંદ્રની પેઠે પોતાના રાજગૃહ નગર પ્રત્યે ગયે.” इति शुभवर्द्धनगणिविहितायां ऋषिमंडलवृतौ द्वितीयखंडे
प्रसन्नचंद्रराजर्षिसंबंधः समाप्तः
जं चेवय जाणामी, तं चेव न वेत्ति भणिअ पव्वइओ ॥
अइमुत्तरिसी, सिरिवीरअंतिए चरमदेहधरो ॥ ६५ ॥ ચરમદેહધારી શ્રી અતિમુકત ઋષિએ પિતાના માતાપિતાની પાસે “હું જે જાણું છું તે નથી જાણતો” એમ કહીને શ્રી વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. . ૫
I થીતિમુમુનિનીવાળા | પૂર્વે પિલાસપુર નગરમાં વિજય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને લક્ષમીની પેઠે વિશ્વમાં પ્રશંસા કરવા એગ્ય શ્રી દેવી નામે પ્રિયા હતી તેઓને ગુણગરિષ્ઠ એ અતિમુક્ત નામે એક પુત્ર હતા.
એકદા છ વર્ષનો તે અતિમુક્ત બાલક અને બાલકીઓની સાથે રમતે હતે. એવામાં તેણે ગોચરી માટે જતા એવા ગોતમ ગણધરને જોયા. “તમે કોણ છો અને કયાં જાઓ છો?” એમ તે અતિમુક્ત બાલકે પૂછયું એટલે મૈતમે કહ્યું.
અમે મહાવ્રતધારી શ્રમણે છીએ અને આ નગરમાં પ્રાસુક આહારને માટે ઘર ઘર પ્રત્યે ફરીએ છીએ.” અતિમુક્ત કહ્યું કે હે ભદંત ! “ત્યારે તો તમે મહારે ઘરે ચાલે, હું આપને નિર્મલ ભિક્ષા વહોરાવું.” એમ કહી આંગળી પકડી પિતાને ઘેર તેડી ગયે. હર્ષિત ચિત્તવાલી શ્રીદેવીએ તેમને પાસુક આહાર વહેરાવ્યો. એટલે ફરી અતિમુકતે પૂછ્યું. “હે ભદં ? તમે કોણ છો અને કયાં રડો છો?” ૌતમે કહ્યું. “હે સુંદર! અમે શ્રી વીરપ્રભુના ધર્મના આચાર્યો છીએ અને અહિં આ નગરીના ઉદ્યાનને વિષે વસીએ છીએ.” તેણે કહ્યું. “હે પૂજ્ય ! પણ ત્યાં શ્રી વિર જિનેશ્વરને વંદન કરવા આવું છું.” ગામે કહ્યું. “હે વત્સ? જેમ સુખ ઉપજે તેમ” પછી ગતમગુરૂની સાથે અતિમુક્ત ઉદ્યાન પ્રત્યે આવી શ્રી વીરભુને નમસ્કાર કર્યો. ત્યાં તે ધર્મ સાંભળી પ્રતિબોધ પામ્યો પછી પોતાના ઘર પ્રત્યે આવી સંસારથી ઉઠેગ પામેલ અતિમુકત બાલક માતાપિતાને કહેવા લાગ્યો. “મને આજ્ઞા આપ હું દીક્ષા લઉં.” માતાપિતાએ કહ્યું. “હે બાલ ! અપક્વ બુદ્ધિવાલે તું શું તત્વને જાણે છે?” અતિમુકતે કહ્યું. “હું જે જાણું છું તે નથી જાણત, અને જે નથી જાણતા તે જાણું છું.” તેના આવાં વચન સાંભળી માતાપિતાએ કહ્યું. “હે વત્સ! એમ કેમ? :' તેણે કહ્યું. “હે માતાપિતા ! હું જાણું છે કે ઉત્પન્ન થએલા
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, મનુષ્યને નિચે મરવું તે છે પણ તે કયારે અને કેવી રીતે તે નથી જાણતે. વલી હું નથી જાણતા કે કયા કર્મવડે નરકાદિ પમાય છે પરંતુ જે પિતે કર્મ કરેલાં છે તે જાણું છું” આ પ્રમાણે માતાપિતાને પ્રતિબંધ પમાડી અને તેમના આગ્રહથી એક દિવસ રાજ્ય ભેગવી અતિમુકત કુમારે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પછી પ્રભુએ તેને એગ્ય શિક્ષા આપવા માટે સ્થવિર સાધુઓને સેં. સાધુઓ તેને યોગ્ય શિક્ષા આપવા લાગ્યા.
એકદા વષકાલે સ્થવિર સાધુઓની સાથે બહાર ગયેલા મૈતમ ગુરૂએ જલક્રીડા કરતા એવા બાલકની મધ્યે અતિમુક્તને દીઠે આ વખતે તે અતિમુક્ત કુમાર બાલસ્વભાવને લીધે પિતાની તેમડી જલમાં મૂકી મુખથી પિતાના મિત્રને એમ કહેતું હતું કે “ જુઓ આ હારું વહાણ તરે છે.” આ પ્રમાણે ક્રીડા કરતા એવા તે કુમારને વારી સર્વે સાધુએ તેને સાથે લઈ ઉપાશ્રયે આવ્યા. સવારે સર્વે આવશ્યક કર્મ કરીને સર્વે સાધુઓ તેને સાથે લઈ ઉપાશ્રયે આવ્યા. સવારે સર્વ અવશ્યક કર્મ કરીને સર્વે સાધુઓ શ્રીવીર પ્રભુને વંદના કરવા હાર ગયા. ત્યાં પ્રભુને હર્ષથી પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી અને વિનયથી નમ્ર એવા તે સાધુઓ વિનંતિ કરવા લાગ્યા કે “હે સ્વામિન્ ! નિચે આ બાલક દીક્ષાને યોગ્ય નથી, કારણ એ બાલભાવને લીધે સચિત્ત અચિત્ત વસ્તુને જાણતા નથી. ” ભગવાને કહ્યું “હે વત્સતમે એ બાલકની અવજ્ઞા કરશે નહીં, કારણ એ નવમે વર્ષે કેવલી થવાને છે.” સાધુઓ પ્રભુની આજ્ઞા અંગીકાર કરી અતિમુક્તને આદર પૂર્વક સમાચારી શીખવવા પૂર્વક શાસ્ત્રને અભ્યાસ કરાવવા લાગ્યા. અનુક્રમે તે બે વર્ષમાં એકાદશાંગીન પારગામી થયા.
એકદા નવમા વર્ષને વિષે અતિમુક્ત મુનિ પિોતે કરેલી જલક્રીડાનું સ્મરણ કરી બહુ પસ્તાવો કરવા લાગ્યા પછી ઈરિયાવહી પડિકમતાં “મટ્ટી” એ શબ્દના ઉચ્ચારથી પાણી અને માટીની વિરાધનાથી આત્માની નિંદા કરતા એવા તે બાળ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે દેવતાઓએ આવીને સમવસરણ રચ્યું. પછી બહુ કાલ પર્યત ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડી શ્રીઅતિમુક્ત કેવળી એક્ષપદપામ્યા.
श्रीअतिमुक्तमुनिनी कथा संपूर्णः ॥
कुमरं सत्यवाहवहुँ, मंतिं मंठं च जोउ पवावे ॥
जं बुद्धो गीईए, तं वंदे खुडुयकुमारं ॥ ६६ ॥ જેણે “સુદુ જા” ઈત્યાદિ ગીતિથી પ્રતિબોધ પામીને રાજકુમારને, સાથેવાહની સ્ત્રીને, મંત્રીને અને મહાવતને દીક્ષા લેવરાવી. તે ક્ષુલ્લકકુમારને હું વંદન કરૂં છું.૬૬
Page #78
--------------------------------------------------------------------------
________________
( ૬૭)
“શ્રી ક્ષુલ્લક નામના મુનિની કથા. ' श्रीक्षुल्लक ' नामना मुनिनी कथा
૧w
આ જંબૂદ્વીપના સાકેતન પુરને વિષે પુંડરીક નામે રાજા રાજ્ય કરતે હતે. તેને કુંડરીક નામનો યુવરાજ બંધુ હતો. તે કુંડરીકને યશભદ્રા નામે પતિવ્રતા સ્ત્રી હતી.
એકદા પુંડરીક ભૂપતિ, યશભદ્રાની રૂપલક્ષમી જેઈ કામાતુર થયે. તેથી તેણે દાસીની મારફત યશોભદ્રાને કહેવરાવ્યું કે, “હે ભદ્રે? તું મને અંગીકાર કરી સ્વારા રાજ્યની સ્વામિની થા. નિચે લ્હારા વિના મહારા પ્રાણનું બીજું કઈ રક્ષણ કરનાર નથી.”
યશભદ્રા “આ સંસારજ વિચિત્ર છે. ધિક્કાર છે ધિક્કાર છે કામ વિડંબનાને, “અહા ! જેઠ પણ પિતાના ન્હાના ભાઈની સ્ત્રીની ઈચ્છા કરે છે.” આ પ્રમાણે મનમાં વિચાર કરી દાસીને કહેવા લાગી. “તું રાજાને જઈને કહે કે તમે પિતાના ન્હાના બંધુની સ્ત્રીની ઈચ્છા કરે છે તે શું કુલને યોગ્ય કાર્ય કહેવાય? ખરેખર પરસ્ત્રીની પ્રાર્થના કરવી એ પણ એક નરકબંધનનું કારણ છે. તે પછી તે વિભે! પિતાના ન્હાના ભાઈની સ્ત્રીની પાર્થના કરવી, તેનું તો શું જ કહેવું? નિચે મને આ લોકમાં અને પરલોકમાં જે સુખ પ્રાપ્ત થશે તે સુખ રાજ્યવાલા છતાં તમને પ્રાપ્ત નહીં થાય. કારણ પિતાના સમાન એવા તમને હું કયારે પણ ઈચ્છતી નથી, કેમકે મહારે પતિવ્રતા ધર્મ તમારા થકી પણ મહા તેજવંત છે.” યશોભદ્રાએ કહેલાં આ સઘલાં વચન પુંડરીક રાજાએ દાસીના મુખથી સાંભલ્યાં. તેથી કામવડે બહુ પીડા પામતે એ ભૂપતિ મનમાં વિચાર કરવા લાગ્યો. “ જ્યાં સુધી સુંદર આકૃતિવાલે મહારે ન્હાને બંધુ જીવતો છે ત્યાંસુધી એ મને ઈચ્છનારી નથી માટે નિચે મહારે મહારા ન્હાના બંધુને મારી નાખવું જોઈએ.”
એકદા દુષ્ટ બુદ્ધિવાલા રાજાએ છલ કરી પિતાના બંધુને મારી નાખ્યો. તેથી તેની સ્ત્રી મહાસતી યશોભદ્રા પિતાના શીલવ્રતના ભંગના ભયથી નાસી જઈને શ્રાવતી નગરી પ્રત્યે આવતી રહી. ત્યાં અજિતસેન સૂરીશ્વર અને કીતિમતિ સાધ્વી હતાં. તેમની પાસે યશભદ્રાએ ભયથી પિતાના ગર્ભની વાત નહિ પ્રગટ કરતાં દીક્ષા લીધી. અનુક્રમે તેણીએ અવસરે એક પુત્રને જન્મ આપે. જ્યારે તે પુત્ર આઠ વર્ષને થયે ત્યારે ગુરૂએ તેને દીક્ષા આપી. પરંતુ તે જ્યારે યુવાવસ્થા પાયે ત્યારે તેને દીક્ષા ત્યજી દેવાને વિચાર થયો. આ વાતની તેની માતાને ખબર પડી ત્યારે તેણીએ પુત્રની પાસે આવી દીક્ષા પાલવાનું કહ્યું. પુત્રે માતાના વચનથી બાર વર્ષ દીક્ષા પાળી. એવી જ રીતે પ્રવર્તનના આગ્રહથી બીજા બાર વર્ષ દીક્ષા પાળી. વળી ગુરૂ અને ઉપાધ્યાયના વચનથી પણ તેણે મન વિના બાર વર્ષ દીક્ષા પાળી. આ પ્રમાણે અડતાળીસ વર્ષ પર્યત મન વિના દીક્ષા પર્યાય પાળી એ ક્ષુલ્લક નામના કુમારે છેવટ નિર્લજજ પણે દીક્ષા ત્યજી દીધી.
પછી માતાએ આપેલી પિતાના નામની મુદ્રિકા અને રત્નકંબલ લઈ તે રાત્રિને
Page #79
--------------------------------------------------------------------------
________________
^^^^^^
^^
^
w
(૮)
શ્રીષિમહલ વૃત્તિ ઉત્તરાદ્ધ, વખતે પુંડરીક રાજા પાસે ગયે. આ વખતે ત્યાં નાચ થતું હતું. બહુ મોડું થવા ને લીધે નર્તકીને કાંઈક નિદ્રાયુક્ત થએલી જોઈ નટે કાનને અમૃતના કયારા સમાન એક સુકોમળ ગીતિ કહી. તે નીચે પ્રમાણે
सुटु गाइअं सुख वाइअं, मुटु नच्चिों सामसुंदरि ॥ ___ अणुपालिअदीहराइअं, सुमिणते मा पमायए ॥१०॥
હે સુંદરિ સારું ગાયું, સારૂ વગાડયું, સારે નાચ કર્યો અને આખી રાત્રી અપમાદપણુ વ્યતીત કરી. પણ હવે અંત સમયે પ્રમાદ ન કર.
શુલ્લક કુમારે આ મનોહર ગીતિ સાંભળીને નટને રત્નકંબલ આપી. યુવરાજ કુંડલ, સાર્થપતિની સ્ત્રી શ્રીકાંતાએ હાર, જયસિંહ મંત્રીએ કડાં અને કર્ણપાલ મને હાવતે અંકુશ એમ ચાર જણાએ ચાર લક્ષના મૂલ્યવાળી જુદી જુદી વસ્તુઓ આપી. પછી સવારે રાજાના પૂછવા ઉપરથી ક્ષુલ્લક કુમારે કહ્યું કે, હું તમારા ભાઈને પુત્ર છું. હારી માતાએ દીક્ષા લીધા પછી મહારો જન્મ થયો છે. મેં પણ માતાના, ગુરૂના, ઉપાધ્યાયના અને પ્રવર્તિનીના વચનથી અડતાળીસ વર્ષ પર્યત દીક્ષા પાળી. હે ભૂપતિ! આજે રાજ્યને અથી એ હે દીક્ષા ત્યજી દઈને રાત્રીએ અહિં આવ્યું. પરંતુ નાટયમાં આ ગીતિને સાંભળી પ્રતિબોધ પામેલા મેં હારી રત્નકંબલ તેને આપી દીધી છે. તે વિભે ! આ અનર્થ ફળદાયી અને સંસારના કારણે રૂ૫ રાજયવડે શું? બહુ આયુષ્ય તે ગયું માટે હવે તે મહારે ચારિત્રનું શરણ છે.” આ વખતે યુવારાજ પણ ત્યાં આવીને કહેવા લાગ્યું. “હે પિતાહું પણ તમને હણી રાજ્ય લઈ લેવાની ઈચ્છા કરતું હતું પરંતુ આ ગીતિના શ્રવણથી પ્રતિબંધ પામીને રાજ્યથી વિરામ પામ્યો છું.” જયસિંહ અને કર્ણપાલ મહાવત એ બન્ને જણાએ પણ ભૂપતિને કહ્યું કે, “અમે પણ યુવરાજની આજ્ઞાથી તમને હણવા માટે ઉત્સાહવંત થઈ રહ્યા હતા, પણ આ ગીતિના શ્રવણથી નિવૃત્ત થયા છીએ. હે ભૂપતિ! અને એ જ કારણથી અમે કડાં અને અંકુશ આપી દીધાં છે.” પછી શ્રીકાંતા કહેવા લાગી.
હે ભૂપ! હારે પતિ દૂર વિદેશ ગયો છે. તે દિવસથી માંડીને કામાતુર એવી હું નવિન પતિ કરવાની ઈચ્છા કરું છું. તેને આજ બાર વર્ષ વીતી ગયાં. હે રાજન ! આજ રાત્રીને વિષે પતિ ન કરવા માટે મેં ચિત્ત સ્થિર કર્યું તેમજ ગીતિના શ્રવણથી નિવૃત્તિ પામેલી મેં મહારે હાર આપી દીધો.” શુક્લક કુમારના ધર્મોપદેશ રૂ૫ અમુતનું પાન કરીને રાજાદિ સર્વે લેકે જિનધર્મને વિષે આદરવાલા થયા. યુવરાજ, મંત્રી, માવત અને શ્રીકાંતાદિ બીજા અનેક મનુષ્યની સાથે ક્ષુલ્લક કુમારે ફરી ભાવવડે દીક્ષા લીધી. સર્વ પ્રકારની ક્રિયાને જાણ ક્ષુલ્લકકુમાર નિરતિચારપણે વિધિથી ચા રિત્રને આરાધી કર્મક્ષય કરી સિદ્ધિપદ પામે. 'श्रीक्षुल्लककुमार ' नामना मुनिनी कथा संपूर्ण
– –
Page #80
--------------------------------------------------------------------------
________________
( શ્રીલેહ' નામના રાષિની કથા,
( ૬૯)
धन्नो सो लोहिच्चो, खंतिखमो पपरलोहसिरिवणो ॥
जस्स जिणो पत्ताओ, इच्छइ पाणीहि भुत्तुं जे ॥ ६७॥ જેના પાત્રમાંથી હાથવડે ભજન કરવા શ્રી વીરપ્રભુ ઈચ્છા કરે છે તે લેહસમાન શ્યામવર્ણવાલા અને ક્ષમાધારી લેહર્ષિ ધન્યવંતા વર્તે છે ૬૭ છે
जो कम्मसेसवल्लि, अविहं छिंदिउं निरवसेसे ॥
सिद्धिवसहिमुवगओ, तमहं लोहं नमसामि ॥ ६८॥ જે સંપૂર્ણ એવી આઠ પ્રકારની કર્મરૂપ વેલને છેદી સિદ્ધિપદ પામ્યા તે લહર્ષિને હું નમસ્કાર કરું છું. એ ૬૮ છે
जेणेगराइआए, चउदस अहिआसिआ य उवसग्गा ॥
वोसठचत्तदेह, तमहं लोहं समणभई ॥ ६९॥ જેમણે એક રાત્રીમાં દેવકૃત વૈદ ઉપસર્ગ સહન કર્યા વળી શ્રમણને વિષે ભકારી હોવાથી શ્રમણભદ્ર નામધારી થએલા અને દેહને ત્યજી દેનારા તે હર્ષિને હું વંદન કરું છું. જે ૬૯ છે
भोगेसु अरज्जंतो, धम्मं सोउण वद्धमाणस्स ॥
जो समणो पव्वइओ, सुपइरिसिं नमसामि ॥ ७० ॥ શ્રી વદ્ધમાન પ્રભુના ધર્મને સાંભલી ભોગને વિષે આસક્ત નહિ થયા છતાં જે તપસ્વીએ દીક્ષા લીધી તે સુપ્રતિષ્ટ અષિને હું નમસ્કાર કરું છું. જે ૭૦
___ जो वागरिउं वीरेण, सीहनिकीलिए तवोकम्मे ॥
ओसप्पिणीइ भरहे, अपच्छिमोऽसित्ति तं वंदे ॥ ७॥ શ્રી વીરપ્રભુએ કહ્યું કે “આ અવસર્પિણુમાં ભરતખંડને વિષે સિંહનિ ક્રિડિત તપ કરનારા તમે છેલ્લા છ અર્થાત્ તમારા પછી કઈ એ તપ કરનાર નથી” એવા તે સુપ્રતિષ ષિને હું વંદન કરું છું. જે ૭૦ છે
શ્રીહોદ નામના દષિની થા
ભક્તિથી ઝરતા એવા ચેસઠ ઇંદ્રોએ સેવન કરેલા, આઠ પ્રાતિહાર્યથી સુશો. ભિત, વળી સિદ્ધાર્થ રાજાના પુત્ર, સિદ્ધાર્થની દેશના આપનારા, સિદ્ધ શાસનવાળા અને તપે કરીને સિદ્ધ થએલા શ્રી મહાવીર પ્રભુ, સુવર્ણ કમલને વિષે ચરણ મૂકતા છતા આ ભરતક્ષેત્રને વિષે વિહાર કરતા હતા. એ પ્રભુના ચૌદ હજાર ગુણ વંત સાધુઓ હતા તેમા એક નામાંક્તિ લેહાર્યક નામે મુનિ હતા. એ મુનિમાં કેમલપણું, સરલપણુ, ક્ષમા, મુક્તિ, સત્ય, તપ, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સંયમ અને ઉત્તમ પવિત્રતા ઈત્યાદિ સર્વ ઉત્કૃષ્ટ ભાવો નિવાસ કરીને રહ્યા હતા. જેથી લેહર્ષિ સર્વ સાધુઓમાં ઉત્તમ ગણાતા હતા. આ કારણથી જ ત્રણલકના ગુરૂ એવા શ્રી
Page #81
--------------------------------------------------------------------------
________________
(૭૦)
શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ વીરપ્રભુ એ મહર્ષિએ આદરથી આણેલા ભક્ત પાનાદિકને અંગીકાર કરતા હતા. કેટલાક મૂઢ પુરૂષ એમ કહે છે કે “કેવળી ભેજન કરતા નથી” તે સાચું નથી. કારણ કે ભેજન વિના દેહ રહી શકતું નથી,
જેઓ પિતાના અનંત બલથી પૃથ્વીપીઠને છત્રાકાર અને મેરૂને દંડરૂપ બનાવવા શક્તિવંત છે. તે શ્રી જિનેશ્વરે ભજન વિના પિતાના દેહને ધારણ ન કરી શકે એમ જે તમારું કહેવું છે. તે સાંભળી અમને આશ્ચર્ય થાય છે, છદ્મસ્થાન વસ્થામાં શ્રી રાષભપ્રભુ અને બાહુબલી એક વર્ષ પર્યત નિરાહાર રહ્યા તે પછી કેવલી શું આહારવિના ન રહી શકે? કયા મનુષ્યોને આ તમારું વચન હાસ્યકારી નહીં થાય? અહો ! કેવલીને કવલને અહાર તે યોગ્ય જ નથી. એ પિતાના અનંત વીર્યપણાથી દેહને ધારણ કરે છે.”
આ મૂઢ દિગમ્બરને અભિપ્રાય છે તે ઠીક નથી. એમ જાણ ગ્રન્થકારે તેને ઉત્તર આપતાં કહ્યું કે “હે મૂઢ ! આ પુદ્ગલમય શરીર નિરંતર ધીમે ધીમે વૃદ્ધિ પામ્યું છે, તે તે આહાર વિના શી રીતે રહી શકે ? જો કે અનંત શક્તિવાલા જિનેશ્વરોનું લકત્તર બલ હોય તે પણ તેમનું આદારિક શરીર તે પુગલમય છે. જેવી રીતે કેવલીપણું છતાં પણ ઉપવેશન, વિશ્રામણ અને ગમન ઇત્યાદિક હોય છે. તેવી રીતે શું આહારનું ગ્રહણ હોતું નથી. હે દિપટે! અ ને ઘાતિ કર્મના ક્ષયથી કેવલજ્ઞાન હોય છે. અને તેમને સુધાદિનું કારણ તે વેદનીય કર્મ જાણવું. જો કે કેવલીપણું છતાં ક્ષુધા તૃષાદિ હોય છે. તે પણ દેહધારી એવા અરિહં તેને તે ક્ષુધાદિ શું નથી હતું ? વલી શ્રી ઋષભાદિ તિર્થ કરેને જે નિરાહારપણુને કાલ કહ્યો છે પણ તે કાલ કઈ કારણે હોય એમ જાણવું. કેવલજ્ઞાન તે દેશે કરીને ન્યૂન એવા ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ વર્ષ પર્યત હોય છે તે તેટલો વખત આહાર વિના દેહ કેમ રહી શકે? તે કારણ માટે કેવળજ્ઞાનીઓને કવલઆહાર કહો છે અને સર્વથા અણહાર તે નીચેની ગાથામાં કહ્યા છે તેટલાજ છે.
विगहे गइमावन्ना केवलिणा समुहया अजोगी ॥
सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥ १॥ વિગ્રહ ગતિવાળા, સમુઘાત અવસ્થામાં ત્રીજા ચાચા ને પાંચમા સમયમાં સગિ કેવલી અને અગિ કેવલી તથા સિદ્ધ ભગવાન એટલા અણુહારી હોય છે. અને બાકીના સર્વ જીવો આહારી છે.
આ પ્રકારની યુક્તિથી સર્વજ્ઞ દેને આહાર લેવામાં વાંધો હોઈ શકતું જ નથી. લેહષિ મુનિ શ્રી વીરપ્રભુને માટે આહાર લાવતા. શ્રી વિરપ્રભુ પણ લેહર્ષિએ આણેલા આહારને નિસંશયપણે જમતા આવા કાર્યથી હર્ષિ સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ કેમ ન ગણાય ? વળી એકજ રાત્રીમાં કેઈ ક્ષુદ્ર દેવતાએ કરેલા બહુ ઉપસ
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રીસુપ્રતિક નામના મહર્ષિની કથા.
(૭૧ ) ગેને સહન કરનારા એ લેહર્ષિ સર્વે સાધુઓમાં વખાણવા યેગ્ય કેમ ન હોય ? અનુક્રમે કાલે કરી સર્વ કર્મને ખપાવી કેવલજ્ઞાન પામેલા તે લેહર્ષિ મોક્ષપદ પામ્યા. હે ભવ્યપુરૂષ ! આ પાપનો નાશ કરનારૂં લહર્ષિનું ચરિત્ર સાંભળી જિનેશ્વર પ્રભુએ કહેલા ધર્મને વિષે ઉદ્યમ કરે.
શ્રી કોટ્ટ નામના fપની જયા સંપૂર્ણ
શ્રીમતિ” નામના પર્વની વાચા |
પ્રતિષ્ઠાના એક સ્થાનરૂપ કોઈ ધનવંત શ્રેષ્ઠિપુત્ર સુપ્રતિષ્ઠ, શ્રીવીરપ્રભુના મુખથી અરિહંતને શુદ્ધ ધર્મ સાંભળ્યું. તેથી ભોગસુખ ત્યજી દઈ સંવેગ પામેલા તેણે તૃણાદિની પેઠે બાહ્ય અને આત્યંતરના સર્વ સંગ ત્યજી દીધા એટલું જ નહિ પણ પોતાનું સર્વ દ્રવ્ય સાત ક્ષેત્રને વિષે વાપરી તેણે શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી ક્ષમા અને સરળતાદિ ગુણોયુક્ત એવા તે મહા મુનિ, સિદ્ધાંતમાં કહેલા સર્વે તપ કરવા લાગ્યા.
એકદા વિનયવાળા તે સુપ્રતિષ્ટ મુનિએ શ્રી વદ્ધમાન પ્રભુને પ્રણામ કરી હાથ જોડીને પૂછયું. “હે સ્વામિન્ ! જે આપ આજ્ઞા આપે તે હું હર્ષથી કર્મક્ષય માટે ઘોર પાપનો નાશ કરનારું સિંહનિષ્ક્રિડિત તપ કરું.” પ્રભુએ કહ્યું. “હે વત્સ ! હા તે તે ઘેર તપનું આચરણ કર.” પ્રભુએ આજ્ઞા આપી એટલે તે સુપ્રતિષ મુનિ હર્ષપૂર્વક સિનિષ્ક્રીડિત તપ કરવા લાગ્યા. પછી વિધિથી તપ પૂર્ણ કરી ઉત્તમ બુદ્ધિવાલા સુપ્રતિષ્ટ મુનિએ ભક્તિથી શ્રી વદ્ધમાન પ્રભુને નમસ્કાર કર્યો. આ વખતે શ્રી પ્રભુ સુર, અસુર અને મનુષ્યની સભામાં બેઠા હતા. તેથી તેમણે જગના જીવને હિતકારી એવું વચન સુપ્રતિષ્ટને કહ્યું. “હે સુપ્રતિષ્ટ મહા મુનિ ! અહો! તમે આ અવસર્પિણીમાં સિંહનિષ્ક્રીડિત તપ છેલ્લું કર્યું છે. અર્થાત્ હવે પછી આ તપ કઈ કરનાર નથી.” પ્રભુનાં આવાં વચન સાંભળી તેમના ગુણથી હર્ષ પામેલા સર્વે સાધુઓ સુપ્રતિષ્ઠ મુનિની પ્રશંસા કરવા લાગ્યા. અરિહંત પ્રભુથી પ્રશંસા પામેલા સુપ્રતિષ્ઠા મુનિ પણ સંયમને ઉત્તમ પ્રકારે પાળી અક્ષય એવા મોક્ષપદને પામ્યા.
netde धणकणगरयणपउरो, जेणं संसारवासभीएण ।
मुक्को कुटुंबवासो, तं सिरसा सुव्वयं वंदे ॥ ७२ ॥ સંસારવાસથી ભય પામેલા જે મહામુનિએ દ્રવ્ય, સુવર્ણ રત્નસમાહ અને કુટુંબવાસ ત્યજી દીધો તે સુવ્રતમુનિને હું મસ્તકવડે વંદન કરું છું. ૭૨
Page #83
--------------------------------------------------------------------------
________________
T ( ૭૨ )
શ્રીઋષિમ‘ડલ વૃત્તિ ઉત્તરાનું // * શ્રીનુવ્રત” નામના મુનિની
લક્ષ્મીના નિવાસસ્થાનરૂપ આ ભરતક્ષેત્રના સુદર્શનપુરમાં ઉત્તમ ગુણ્ણાના આશ્રયરૂપ શિશુનાગ નામના ઉત્તમ બુદ્ધિવાળા શ્રેષ્ઠી વસતા હતા. લક્ષ્મી પોતાના સ્વભાવિક ચપળતાનો ક્રોષ ત્યજી દઈ નિરંતર તેના ઘરને વિષે ઉત્સાહ પામતી છતી રહેતી હતી. જેણીએ પેાતાના શીળગુણુથી સતી સ્ત્રીઓને વિષે અગ્રેસરપણું મેલવ્યું હતું એવી અને જાણે સાક્ષાત્ દેહધારી ગૃહલક્ષ્મીજ હાયની ? એવી તે શ્રેષ્ઠીને સુયશા નામે સ્ત્રી હતી. નિરંતર શ્રાવકત્રત પાળતા અને ભાગ ભાગવતા એવા તેઓને ઉત્તમ ગુણલક્ષ્મીએ કરીને પવિત્ર એવા સુવ્રત નામે પુત્ર થયા. ગુરૂ પાસે સર્વ કલાઓના અભ્યાસ કરતા એવા તે શ્રેષ્ઠિપુત્રે પેાતાના પુણ્યથી કલાધારીઓમાં અગ્રેસરપણું મેલવ્યું. અનુક્રમે તે સ્ત્રીઓના મનરૂપ મદોન્મત્ત મૃગને વશ કરવામાં પાસરૂપ સાભાગ્યલકમીવાળુ દિવ્ય યાવન પામ્યા, જેથી તે શુદકદેવની પેઠે નિરંતર સુખસંપત્તિ ભાગવતા હતા.
એકદા તે પેાતાના આવાસના ગાખ ઉપર બેસીને નગરની શેાભા જોતા હતા. એવામાં તેણે પોતાના ઘરની પાસેના કાઇ ધરને વિષે જોવા ચાગ્ય કાંતિવાળી, મનેહર અને રંભાના સરખી કાઈ સ્ત્રીને દીઠી. વિવિધ પ્રકારના તે તે ઇષ્ટ વિલાસથી ક્રીડા કરતી એવી તે સ્ત્રીને જોઇ બુદ્ધિમાન એવા સુવ્રત વારંવાર વિચાર કરવા લાગ્યા. “ અહા ! શું એણીનું રૂપ! એના પતિ કેવા તેની સાથે ક્રીડા કરે છે. ખરેખર ઉત્તમ પુરૂષોને આવા યાગ તેા પુણ્યથીજ પ્રાપ્ત થાય છે. સુન્નત આ પ્રમાણે વિચાર કરતા હતા એવામાં તેના પ્રિયમિત્રા આવ્યા તેથી તે તેમની સાથે વાતા કરવા લાગ્યા એટલે પેલી વાત ભૂલી ગયા. બીજે દિવસે પવિત્ર બુદ્ધિવાળા સુત્રત ફ્રી શેખને વિષે બેઠે. આ વખતે પેલી સ્ત્રીને અચાનક વ્યાધિ થઇ આવ્યા તેથી તે તુરત મરી ગઇ. આંદ કરતા એવા તેણીના બંધુએ શાકથી તેણીને સ્મશાનમાં લઇ જતા હતા. તે ગાખમાં બેઠેલા સુત્રતે દીડી. તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ પ્રાણીઓને દુ:ખના ભંડારરૂપ આ સંસારને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ, ફક્ત મૂર્ખ પુરૂષોજ આ સંસારમાં આસક્ત થાય છે. પરંતુ વિવેકી પુરૂષો તા તેથી વિરાગવંતા થાય છે. જીવિત અને ધનાદિ સર્વ સન્ધ્યા સમયના વાદળાના રંગ જેવું છે. સંસારના સંચાગ પણ વિયેાગથી નાશવતા છે. માટે વિનશ્વર એવા કુટુંબમાં નિવાસ કરવાની મ્હારે કાંઇ જરૂર નથી. જ્યાં શાશ્ર્વત તત્ત્વ હોય ત્યાં વાસ કરવા યેાગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને પુણ્યાત્મા તથા ક્ષમાધારી એવા સુત્રને માતા પિતાની આજ્ઞા લઈ સુગુરૂ પાસે દીક્ષા લીધી. ત્યારપછી તે ચારિત્રને પાલવા લાગ્યા. અનુક્રમે સર્વ સિદ્ધાંતના અભ્યાસવાળા અને સાધુની શિક્ષાદિના પારને પામેલા તે સુન્નત મુનિ, ગુરૂની આજ્ઞાથી એકલ વિહારી થયા.
,,
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રીસુવ્રત નામના મુનિની કથા.
(૭૩)
એકદા ક્રોધ, માન અને માયાદિને જીતનારા તે મહામુનિ, ઇંદ્રિયાને વશ કરી અરણ્યમાં કાયાત્સગે રહ્યા હતા. આ અવસરે ઇંદ્રે અવિધ જ્ઞાનથી તે સુત્રત મુનિને જોઈ હર્ષ પામતા છતા દેવતાઓને કહ્યુ કે “ હે દેવતાએ! સાંભળેા જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં સુત્રત નામના મહામુનિ, જેવા વ્રતને વિષે દઢ છે તેવા બીજા કાઇ પણ મુનિ હુમણાં ત્રણ જગત્તે વિષે નથી. કારણુ એ મુનીશ્વરને સુરેદ્ર પણ તેમના વ્રતથી ચલાવવા સમર્થ નથી.” ઈંદ્રનાં આવાં વચન સાંભળી એક મિથ્યાષ્ટિ દેવતા વિચાર કરવા લાગ્યા કે “ અહા ! આ ઇંદ્ર પોતે તેની સમપણાની શી વાત કરે છે. શું મનુષ્યેામાં એટલું બધું સત્ત્વ હાય છે ? માટે ચાલ હું ભરતક્ષેત્રમાં જઇ તેને વ્રતથી ભ્રષ્ટ કરી અને આ પ્રમાણે તેની પ્રશંસા કરતા એવા ઇંદ્રને ખેલતા બંધ કરી દઉં. ’ પછી પાતાની દિવ્ય શક્તિથી તે દેવતા જયાં અરણ્યને વિષે મુનિ કાર્યોત્સર્ગે રહ્યા હતા ત્યાં આણ્યે. ત્યાં તેણે પ્રથમ ઝટ શરીરને સુખકારી અને સુગંધવાળા વાયુ વિકાં. અકાળે સર્વ ક્ષેાને પુષ્પ અને ફલ પ્રગટ કરી સર્વ સ્થાનકે રાગસહિત મધુર ગીત રચાવ્યાં. વિદ્યાધરે અને સ્થાનકચારી સર્વ પ્રાણીઓનાં મેથુનક્રીડા કરતાં એવા જોડલાંએ બનાથ્યાં. વળી તે દેવતાએ વિષુવેલી ઉજ્જવળ અલંકારને ધારણ કરનારો મનેાહર રૂપવાળી સ્ત્રીએ! કટાક્ષથી ત્રણ જગતને ક્ષેાભ પમાડવા લાગી. આ સર્વ અકાળે એચિંતું ઉત્પન્ન થએલું જોઇ સુત્રત મુનિ પેાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે, “ માહનું કારણ આ શું? મ્હારા મેાહને ઉન્માદ કરાવનારૂં. આ સર્વ શું દિવ્ય છે કે સ્વાભાવિક છે ? ગમે તે હા, મ્હારે તેના વિચાર કરવાની કાંઇ જરૂર નથી. નિચે મ્હારા આ દુમ આત્માને વશ કરવા કાઇ દેવતાએ આ ઉદ્યમ કર્યો હોય તેમ જણાય છે. ” આમ ધારી તે મહાત્મા પાતાની પાંચે ઇંદ્રિયાને મનસહિત નિયમમાં રાખી મેરૂપર્વતની પેઠે સ્થિરતાએ એક એકાંત સ્થલમાં બેઠા.
,,
હવે પેલી કૃત્રિમ સવં સ્ત્રીઓ, મુનિને લાભ પમાડતી છતી કહેવા લાગી. “ હે મુનિ ! તમને અતિ ઉગ્ર એવા તપનુ ફૂલ આજભવને વિષે મળ્યું છે. તેથીજ વિદ્યાધરની પુત્રીએ અને સ્વયંવર કરનારી અમે તમને વરવા માટે અહિં આવીએ છીએ. માટે તમે અમારૂં પાણીગ્રહણ કરે. હું સુવ્રત ! નિરંતર પૃથ્વીના સામ્રાજ્યની પેઠે સ્વરાજ્ય ભાગવતા છતા તમે અમારી સાથે પેાતાના તારૂણ્યને કૃતાર્થ કરા. ” સ્રીઓનાં આવાં વચનથી પશુ સ્થિર બુદ્ધિવાળા સુત્રત મુનિ કિંચિત્માત્ર ક્ષેાભ પામ્યા નહીં. કહ્યુ છે કે બહુ પવનથી કયારે પશુ મેરૂ પર્વત ચલાયમાન થાય ખરા ? સ્ત્રીઓએ આલિંગનાદિ બહુ ભાવેા કર્યાં. પરંતુ ભરેલા ઘડા ઉપર પાણીના સિંચનની પેઠે તે સર્વ નિષ્ફલ થયું. પછી દેવતા અધિજ્ઞાનથી મુનિનું વ્રતને વિષે ધૈર્ય જોઈ માયા ત્યજી દઇ અને પ્રગટ થઈ કહેવા લાગ્યા. “ હું સુવ્રત મુનિ ! તમે ધન્ય, ત્રત્રુ જગને માન્ય અને વ્રતધારીએની મધ્યે શ્રેષ્ઠ છે. જે તમારૂં પોતાનુ વ્રત પાળવામાં આવું ઢપણું છે. હે મુનિ ! હમણાં ઇંદ્ર, પેાતાની
૧૦
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૭૪ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
સભામાં તમારી બહુ પ્રસંશા કરતા હતા. તેથી મૂઢ એવા મેં પરીક્ષા કરવા માટે તમારી અવજ્ઞા કરી છે. આ મ્હારા અપરાધ ક્ષમા કરો. કારણુ સત પુરૂષા સ સહન કરનારા હાય છે. ” દેવતા આ પ્રમાણે સુવ્રત મુનિને કહી ભક્તિથી નમસ્કાર કરી અને વારંવાર સ્તુતિ કરી તેમના ગુણાને સ્મરણ કરતા છતા પોતાને સ્થાનકે ગયા. છેવટ તે સુવ્રત નામના મહામુનિ, ક્રોધાદિ શત્રુઓને વશ કરી, નિર્મલ એવા ચારિત્રને પાલી, ઉગ્ર એવા ઉપસર્ગને સહન કરવાથી દુષ્ટ એવા આઠ કમના ય કરી અને લેાક તથા અલેાકની યથાર્થ અર્થ ઘટનાને પ્રકાશ કરનારૂ કેવલજ્ઞાન પામીને માક્ષ લક્ષ્મીને વર્યાં.
| 'श्री सुव्रत' नामना मुनिनुं चरित्र संपूर्ण ॥
जेण कथं सामन्नं, छमासे झाणसंजमरयेण ॥ તેં મુળિમુવાિિત્ત, ગોમવૃત્તિસ નમસામ ॥ ૭ૐ ||
ધર્મ શુકલ ધ્યાન અને સત્તર પ્રકારના સચમમાં આસક્ત એવા જે મુનિએ છ નાસ પર્યંત સાધુપણું પાળ્યું તે તત્ત્વજ્ઞ અને ઉદાર કીર્તિવાલા ગાભદ્ર ઋષિને નમસ્કાર કરૂં છે. ! છર ॥
આ ગાભદ્ર રૂષિની કથા આગલ શાલિભદ્ર અને ધન્યકુમારના અધિકાર વિષે કહેવારો.
वारपुरे जायं, सोहम्मवर्डिसया चइत्ताणं ॥
सिद्धिं विहुयरयमलं, वारत्तरिसिं नम॑सामि ॥ ७४ ॥
સાધમ વિમાનથી ચવીને વારત્તપુરને વિષે ઉત્પન્ન થએલા અને ધેાઈ નાખ્યાછે કર્મરૂપ મલ જેમણે એવા તેમજ સિદ્ધિ પદને પામેલા વારત્ત ઋષિને હું નમસ્કાર કરૂં છું. • શ્રીવાત્ત ” નામના ઋષિની થા. ===
પેાતાની સંપત્તિએ કરીને અમરાવતીને પણ કંપાવનારી ચંપાપુરી નામે નગરી છે. ત્યાં મિત્રપ્રભ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી. તે નગરીમાં દ્રવ્યથી કુબેરના સરખી ઉપમાવાળા અને પેાતાના ગુણાથી લેાકમાં વિખ્યાત એવા ધમિત્ર નામે ઉત્તમ બુદ્ધિવાળા સાર્થવાહ રહેતા હતા. તેને પ્રેમના પાત્ર રૂપ ઉત્તમ રૂપવાલી અને સતી ધનશ્રી નામે સ્ત્રી હતી. શ્રેષ્ઠ એવી તે સ્ત્રી હમેશાં પતિત્રતા રૂપ મહા ધર્મનું પાલન કરતી હતી. નિરંતર ભાવથી શ્રાવકધર્મને પાલતા અને સુખ ભાગવતા એવા તેને કાળે કરીને એક મહાતેજવંત પુત્ર થયા. “ આ વંશમાં આ સારો પુત્ર થયેા.” એમ લેકે તેની પ્રશંસા કરવા લાગ્યા. એ ઉપરથી કામદેવ સમાન રૂપ વાલા તે પુત્રનું સુજાત એવું નામ પાડયું. પુત્રે ગુરૂની પાસે સર્વ
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રીવાર નામના રાષિની કથા. -
(૭૫) શાઓને અભ્યાસ કર્યો, તેથી શ્રી અરિહંત પ્રભુના ધર્મને વિષે તેની વિશેષે બુદ્ધિ થઈ. પિતાના નિર્મલ ગુણોથી સર્વ મનુષ્યને આનંદ પમાડતે એ તે સુજાત, અનુક્રમે કામિનીઓના કામની ખાણ રૂપ વન પામે. શુદ્ધ પક્ષવાળે તે કુમાર, પિતાના સમાન ગુણ અને વયવાલા ઉત્તમ મિત્રોની સાથે હંમેશાં શુદ્ધ પાંખેવાળા હંસની પેઠે કીડા કરતો હતે.
- હવે તે નગરમાં તે વખતે રાજાને ધર્મઘોષ નામે સત્યવાદી પ્રધાન હતું. તેને પ્રિયંગુ નામની સ્ત્રી હતી. એકદા પ્રિયંગુ, નિરૂપમ એવા સુજાતને જોઈ તેના ઉપર અત્યંત અનુરાગ ધરવાથી પિતાની સખી પાસે તેની પ્રશંસા કરવા લાગી. આ પ્રમાણે સખીની પાસે સુજાતની પ્રશંસા કરતી એવી પિતાની પ્રિયાને સુજાત ઉપર અનુરાગ વાળી થએલી જાણું ધર્મઘોષ પ્રધાન પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “હા ! મહારું ઘર નાશ પામ્યું જે હારી પ્રિયા બીજા ઉપર આસક્ત થઈ. હવે એ સુજાત જીવતાં છતાં મને સુખ મળવાનું ક્યાંથી ? કારણ બીજાને વિષે આસક્ત થએલી નિર્દય સ્ત્રી, પિતાના પતિ વિગેરેને હણી નાખે છે. માટે કોઈ ઉપાયથી ધનમિત્રના પુત્રને મારી નાખ્યું જેથી *િચે કુટુંબ સહિત મને સુખ થાય, પરંતુ તેને પિતા રાજ્યમાન્ય અને સર્વ નગરમાં શ્રેષ્ઠ કહેવાય છે. જેથી તેના પુત્રને અપરાધ વિના શી રીતે મારી શકાય ? હા, જેણે કરીને રાજાઓ પણ પિતાના અસાધ્ય કાર્યને સાધી શકે છે, તેવી બુદ્ધિ હારે છે તે પછી શી ચિંતા રાખવી. જેને માટે કહ્યું છે કે –
__ यस्य बुद्धिर्वलं तस्य, निर्बुद्धेश्च कुतो बलं ॥
वने सिंहो मदोन्मत्तः, शशकेन निपातितः ॥१॥ જેની બુદ્ધિ તેનું બલ, બુદ્ધિ રહિતને બલ કયાંથી હોય ? બુદ્ધિના બલથી સસલાએ મદેન્મત્ત સિંહને કુવામાં નાખ્યો. ૧ છે
પછી કપલેખથી તે ધર્મઘોષ મંત્રીએ રાજાને સુજાત ઉપર બહુ કપ પમાડ.
હવે એમ બન્યું કે પારખુરી પુરીને રાજા ચંદ્રધ્વજ આ મિત્રપ્રભ રાજા પાસે કાંઈ કામની માગણી કરતા હતા. તેથી મિત્રપ્રભે આ સુજાતને એક ચીઠી આપી તેની પાસે મારી નાખવા મો. સુજાત પણ નિષ્કપટપણે ચંદ્રધ્વજ રાજા પાસે જઈ હર્ષને નાશ કરનારી પોતાના રાજાની ચીઠી આપી. ચીઠી વાંચી વૃત્તાંત જાણું બહુ ખેદ પામેલા ચંદ્રધ્વજ રાજાએ તેને ચીઠી ન દેખાડતાં છતાં પૂછયું કે “હે ઉત્તમ બુદ્ધિવાળા વત્સ! તે રાજાને એવો છે અપરાધ કર્યો છે કે જેણે તને આવો અધમ હુકમ કરીને હારી પાસે મોકલ્યો ?” સુજાતે કહ્યું. તેમને કાંઈ પણ અપરાધ કર્યો નથી તેમજ મને વધ કરવા માટે અહીં શામાટે મે તે પણ હું જાણતા નથી. આપ તે રાજાના હુકમ પ્રમાણે ઝટ કરે. એમાં તમારે શ ષ છે. કારણ કયાં પુરૂષનું પૂર્વ ભવોપાર્જિત કર્મ નાશ પામે છે?” ચંદ્રધ્વજ રાજાએ તેને
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૭ )
શ્રીઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. નિષ્કપટપણે નિર્દોષ જાણી પિતાને ત્યાં એકાંત સ્થાને રાખે. એટલું જ નહીં પણ પિતાની ચંદ્રયશા બહેન પણ તેને પરણાવી. પછી સુજાતે, તેણીને કઢના રેગવાળી જાણ એવો ઉપદેશ દીધો કે, તે ભક્તનું પચ્ચખાણ કરી ( અનશન લઈ) સ્વર્ગને વિષે મહોટ દેવતા થયા. - હવે સ્વર્ગને વિષે રહેલા દેવતાએ સુજાતને પિતાનો ઉપકાર કરનારે જ. તેથી તેણે મિત્રપ્રભ ભૂપતિને શિલાના ઉત્પાત દેખાડી, સુજાતને વિશ્વને આશ્ચર્યકારી એવા મહેટા ઉત્સવથી રત્નસૃષ્ટિ પૂર્વક તેના ઘરને વિષે પહોંચાડશે. ભૂપતિ મિત્રપ્રભ પણ પિતાના ધર્મઘોષ મંત્રીનું દુઃચેષ્ટિત જાણ સુજાતના ઘર પ્રત્યે આવી તેની ક્ષમા માગવા લાગ્યો. સુજાતે કહ્યું. “ એ મંત્રીને દોષ નથી પરંતુ દુષ્ટબુદ્ધિથી કરેલા મહારા પૂર્વ કર્મને દેષ છે. માટે હે રાજન ! મને આજ્ઞા આપે કે જેથી હું આ દુ:ખના નિવાસસ્થાન રૂ૫ ગ્રહવાસને તજી દઈ તેજ દુષ્ટ કર્મને જીતવા માટે યોગ્ય ઉદ્યમ કરું.” આ પ્રમાણે સુજાતે રાજાની તથા માતાપિતાની આજ્ઞા લઈ સર્વ સંગ તજી દઈ આદરથી તપસ્યા અંગીકાર કરી. થડા કાલમાં દુષ્કર તપથી સર્વ કર્મને ક્ષય કરી તે સુજાત મહાત્મા મેક્ષ પામ્યા. - હવે પાછલ મહા ક્રોધાતુર થએલા ભૂપતિએ ધર્મઘોષ મંત્રીનું સર્વ ઘર લૂંટી લઈ તેને પિતાના દેશમાંથી કાઢી મૂક. મંત્રી પૃથ્વી ઉપર ભ્રમણ કરતે કરતે વૈરાગ્ય પામ્યા. તેથી તેણે કઈ સ્થવિર સાધુ પાસે હર્ષથી જેનની દીક્ષા લીધી. પછી તે ગુરૂ પાસે શાસ્ત્રોને અભ્યાસ કરતા છતા અનુક્રમે બહુશ્રુત થયા. પછી તે મહાત્મા ગુરૂની આજ્ઞાથી એકલા વિહાર કરવા લાગ્યા. તે એકદા વાર્તક નગરના હાર ઉદ્યાનમાં આવી પહોંચ્યા. તે વાર્તક નગરમાં પુત્રની પેઠે પ્રજાનું પાલન કરનારે. અને સૂર્ય સમાન પ્રિોઢ પ્રતાપવાળે અભયસેન નામે રાજા રાજ્ય કરતું હતું. તેને પ્રશંસા કરવા યોગ્ય ગુણના સ્થાન રૂપ વાર્તક નામે મહામંત્રી હતા. કે જે મંત્રી લીલા માત્રમાં જ ભૂપતિનાં અસાધ્ય કાર્ય કરતા હતા. એક દિવસ ઉપસર્ગ અને પરીષહને સહન કરનારા તથા પંચ સમિતિ અને ત્રણ ગુણિયુક્ત એવા તે ધર્મઘોષ, મુનિ ભિક્ષાને અર્થે ભમતા જમતા પુણ્યના ઉદયથી કલ્પવૃક્ષની પેઠે તે વાર્તક મંત્રીના ઘરને વિષે આવ્યા. આ વખતે મંત્રી ગોખમાં બેઠો હતે. પછી હર્ષિત ચિત્તવાલી મંત્રીપ્રિયા જેટલામાં ઘતાદિયુક્ત પાયાન્ન મુનિને વહરાવવા માટે આવતી હતી તેટલામાં તેમાંથી એક ટીપું નીચે પડયું. જો કે મુનિ, તે શુદ્ધ આહારને જાણતા હતા તે પણ તે પાયાન્નનું સ્નિગ્ધ ટીપું પૃથ્વી ઉપર પડતું જોઈ તુરત પાછા ચાલ્યા ગયા. “ એક ટીપું પૃથ્વી ઉપર પડયે છતે પાયસાનને લીધા વિના મુનિ કેમ પાછા ચાલ્યા ગયા ? ” એમ વાર્તક પ્રધાન મનમાં વિચાર કરતે હતે એટલામાં મક્ષિકાની લાલચુ એવી ઘરોલી ત્યાં આવી, ઘરોલીને પકડવા માટે એક બીલાડ આવી પહોંચે. વલી તે બીલાડાને પકડવા માટે કોઈ અજાણું કુતરે
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રીસુવ્રત નામના મુનિની કથા
(૯૭) આવ્યું. તેટલામાં પ્રધાનના ઘરનો રહેનારે કુતરે ક્રોધ કરી પેલા કુતરા ઉપર ધસી આવ્યું. બન્ને કુતરાઓનું પરસ્પર યુદ્ધ થતું હતું એવામાં તે તે પક્ષના મહેટા કુતરાઓ પોત પોતાના પક્ષના બીજા બહુ કુતરાઓને એકઠા કરી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પછી ગોખમાં બેઠેલા વાર્તક પ્રધાને વિચાર્યું કે, “ નિચે આવા અનર્થ થવાના વિચારથીજ આવા હેતુવડે સાધુએ પાયસાન વહાર્યું નહીં.” આવા શુભ વિચારથી જાતિસ્મરણ જ્ઞાનને પામી પ્રતિબોધ પામેલા તે વાર્તક પ્રધાનને શાસનદેવીએ વેષ આપે જેથી તેણે તુરત વ્રત અંગીકાર કર્યું. નિરંતર અતિચારરહિત વ્રત પાલતા એવા તે વાર્તક મુનિ એકદા સુસુમાર નગરને વિષે જઈ ત્યાં એક યક્ષમંદિરના ચોકમાં રહ્યા. હવે એમ બન્યું કે જેમ સૂર્ય તાપ ઘુવડથી સહન ન થાય તેમ જેને પ્રતાપ શત્રુઓ સહન કરી શકતા નહતા એ તે સુસુમાર નગરમાં ધુંધુમાર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ઉત્તમ રૂપાલી, નવીન યવન વાળી, જીવાજીવાદિ તત્વને જાણનારી અને સમકિત રૂપ વ્રતને ધારણ કરનારી અંગારવતી નામે પુત્રી હતી.
એકદા મિશ્વાત્વવાસિત કઈ એક પરિત્રાજિકા તેની પાસે આવીને જિનધર્મની અવજ્ઞા કરવા લાગી. પરંતુ જિનશાસનથી સર્વ સ્થાનકે વિજય મેળવનારી અંગારવતીએ તેણીને યુક્તિ પ્રયુક્તિથી બોલતી બંધ કરી દીધી. પછી રાજપુત્રી ઉપર અત્યંત ક્રોધ પામીને તે પરિત્રાજિકાએ એવી પ્રતિજ્ઞા કરી કે, “હું તને આ જિનમતથી ભ્રષ્ટ કરીશ. ” પછી તે અંગારવતીના યથાર્થ રૂપને પટ ઉપર આલેખી તે પરિત્રાજિકા ઉજજયિની નગરીને વિષે મહા સમર્થ એવા ચંડઅદ્યતન રાજા પાસે ગઈ. ભૂપતિએ બહુ આદર સત્કાર કર્યા પછી તેણીએ આશ્ચર્ય ઉત્પન્ન કરવા માટે પેલો પટ તેના આગળ મૂકો. ભૂપતિએ તે ચિત્રપટના રૂપને જોઈ અત્યંત વિસ્મય પામીને પૂછયું. “હે તપસ્વિનિ ! આ કઈ દેવીનું સ્વરૂપ છે?” પરિવાજિકાએ ઉત્તર આપે. હે ગૃપ ! આ કઈ દેવીનું સ્વરૂપ નથી પરંતુ એ અંગારવતી રાજકન્યાનું સ્વરૂપ છે. “ચંડપ્રદ્યોતને પૂછયું “ એ કેની પુત્રી છે. અને કયાં રહે છે?” પરિત્રાજિકાએ કહ્યું. “એ સુંસુમાર પુરના ધુંધુમાર ભૂપતિની પુત્રી છે. ” પછી અંગારવતીને વિષે જેનું મન આસતિ પામ્યું છે. એવા તે ચંડપ્રદ્યતન રાજાએ વસ્ત્ર પાત્ર વિગેરેથી તે પરિત્રાજિકાને સત્કાર કરીને રજા આપી. ત્યાર બાદ મહા સમૂદ્ધિથી મર્દોન્મત એવા તે ભૂપતિએ એક દૂતને સમાચાર આપીને તુરત ધુંધુમાર ભૂપતિ પાસે મેક. દૂત પણ ધુંધુમાર ભૂપતિને નમસ્કાર કરી નિર્ભયપણે કહેવા લાગ્યા. “ હે રાજન ! તમારી અંગારવતી કન્યા ચંડઅદ્યતન મહારાજાને આપે. નહિતર હમણાંજ રાજ્ય તજી ઘો. કારણ કે તે રાજા રેષ પામે છતે તમે અહિં રહી શકવાના નથી. હે આર્ય ! મનુષ્યનું ચાતુર્ય તો એજ કહેવાય કે જે તે પ્રકારે કરીને પોતાનો સ્વાર્થ સાધવે.” દૂતનાં આવાં વચન સાંભલી હાસ્ય કરતા
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૭૮ )
શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ એવા ધુંધુમાર ભૂપતિએ કહ્યું. “જે બીકણ પુરૂષ હોય છે તે એવી રીતે પિતાનું કાર્ય સાધે છે. હે ચર ! તે હારા અનાર્ય રાજાનું બેલ હું યુદ્ધમાં જોઈ લઈશ. હું રણભૂમિપર આવે છતે કયો પુરૂષ મહારી સામે ટકી શકે તેમ છે ?”હે નરાધમ! તું પણ અહિંથી ઝટ ચાલે જા, નહિત તને પણ આ સ્વારા ખથી હણી નખીશ” ધુંધુમાર ભૂપતિનાં આવાં વચનથી ભય પામેલા દૂતે ઝટ ચંડપ્રદ્યતન રાજા પાસે આવીને ધુંધુમાર ભૂપતિનું કહેલું સર્વ યથાર્થ પણે નિવેદન કર્યું. પછી અત્યંત ક્રોધ પામેલે ચંડપ્રદ્યતન રાજા, પિતાના અસંખ્ય સન્યથી પૃથ્વીને કંપાવતે છત સુંસુમારપુર પ્રત્યે આવે.
હવે અહિં ધુંધુમાર ભૂપતિ, મહાબળવાળા શત્રુને આવેલે જાણ કિલ્લાને બંધ કરી, પોતાના પ્રધાનની સાથે વિચાર કરવા લાગ્યું. તેણે કહ્યું કે, હે પ્રધાન ! આ આવેલે ભૂપતિ, મહારાથી બલે કરીને મહટે છે. જેથી સિંહની સાથે મૃગની પેઠે હું તેની સાથે યુદ્ધ કરવા સમર્થ નથી. માટે તે ઉત્તમ બુદ્ધિવાળા મંત્રીઓ! તમે કોઈ પણ ઉપાય કહો કે જેથી મહારે એ દુર્જય ભૂપતિથી પણ જય થાય.” પ્રધાને કહ્યું. “હે પ્રભે! અમે રાત્રીને વિષે પક્ષીઓને જોઈ તમને ઉપાય કહીશું જેથી તમારો વિજય થશે.” પ્રધાનનાં આવાં વચનથી અત્યંત સંતેષ પામેલા ભૂપતિ ધુંધુમારે કહ્યું. “તમે આજ પક્ષીઓને જેઈ ઉપાય કહેજે.”
પછી રાત્રીને વિષે સર્વે મંત્રીઓ પક્ષીઓને જોતા જોતા જેટલામાં યક્ષના મંદીરના પાસેના ભાગ ઉપર આવીને બેઠા તેટલામાં ત્યાં તે નગરની કેટલાક બાલકે એકઠા થઈને ધુંધુમાર તથા પ્રદ્યતનના સૈન્યની કલ્પના કરી પરસ્પર યુદ્ધ કરતા હતા. પ્રદ્યોતનના સિન્યના બાળકથી ધુંધુમારના બાલકનું સૈન્ય હારી ગયું તેથી તે સર્વે બાલકે યક્ષમંદીરની અંદર પેસવા લાગ્યા, એવામાં ત્યાં રહેલા વાર્તક સાધુએ દૈવયોગથી એમ કહ્યું કે “હે બાલકે ! તમે ભય ન પામે. કારણ તમારે જય થશે.” મહામુનિના આવાં વચન સાંભલી સર્વે પ્રધાને રાજા પાસે જઈ કહેવા લાગ્યા. “હે સ્વામિન ! યુદ્ધમાં તમારે જ્ય થશે.” પછી હસ્તિ જેમ સિંહ ઉપર પડે તેમ ધુંધુમાર ભૂપતિએ પિતાના થડા સિન્યથી રાત્રીને વિષે ચંડપ્રોતનની સૈન્ય ઉપર પસાર કર્યો. જો કે ધુંધુમાર ભૂપતિનું સૈન્ય ડું હતું તે પણ તે બલવંત સૈન્યથી ચંડપ્રદ્યતન રાજાનું મહેસું સૈન્ય નાશી ગયું. એટલું જ નહીં પણ ધુંધુમાર ભૂપતિએ બલવંત એવા ચંડપ્રદ્યતન રાજાને બાંધી લીધે. પછી વિજયલક્ષમી પામેલ ધુંધુમાર ભૂપતિ બીજે દિવસે સવારે નાના પ્રકારના મહોત્સવ પૂર્વક ચંડપ્રદ્યોતનની સાથે પોતાના નગરમાં આવ્યો. ત્યાં તે પોતાના મંત્રીઓની સાથે વિચાર કરવા લાગ્યું કે, “આ ચંડપ્રદ્યતન રાજાને મારે નહિ. પરંતુ જે તે ઉત્તમ ભૂપતિ અરિહંત ધર્મ અંગીકાર કરે તે હું તેને હારી અંગારવતી કન્યા આપીને હર્ષથી છેડી મૂકું.” આ પ્રમાણે વિચાર કરીને તેણે ચંડઅદ્યતન રાજાને બોલાવીને કહ્યું કે “જે તમે શ્રાવકધર્મ અં
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રીઅર્જુન માલીની કથા,
(૭૯) ગીકાર કરે તો હું તમને હારી અંગારવતી કન્યા આપું. એટલું જ નહીં પણ છોડી મૂકીને તમારા પિતાના રાજ્યને વિષે સ્થાપન કરું. પરંતુ હે રાજન ! જે તમે હારું કહ્યું નહિ માને તે તમે અહિંથી છુટા થવાના નથી.” પછી ચંડઅદ્યતન રાજાએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો છતે ધુંધુમાર ભૂપતિએ તેને મહત્સવ પૂર્વક પિતાની પુત્રી પરણાવીને છેડી મૂકો.
એકદા ચંડપ્રદ્યોતને ભૂપાલે પિતાની પ્રિયા અંગારવતીને પૂછયું કે “હે પ્રિયે અલ્પ પરાક્રમવાલા હારા પિતાએ મને શી રીતે ? રાજાના આવા પ્રશ્નથી અંગારવતીએ તેની આગળ સાધુએ કહેલું સર્વ કહી આપ્યું. તેથી વિશાળાનગરીને - હારાજા બહુ વિસ્મય પામ્યો. પછી બીજે દિવસે ચંડઅદ્યતન ભૂપતિએ વાર્તક મુનિ પાસે જઈને કહ્યું કે, “હે નૈમિત્તિક મુનીશ્વર! હું તમને નમસ્કાર કરું .” રાજા આ પ્રમાણે કહીને ચાલ્યા ગયા એટલે વાર્તક મુનિ વિચારવા લાગ્યા કે, એ રાજાએ મને નૈમિત્તિક કેમ કહ્યો?” વિચાર કરતાં માલમ પડ્યું. હા મેં તેનું કારણ જાણ્યું. બાલકે લડતા હતા તે વખતે મેં સ્પષ્ટ કહ્યું હતું કે, તમે નાશી ન જાઓ, તમારે વિજય થશે. અહો ! ધિક્કાર છે ધિક્કાર છે મને, જે મહારા વચનથી અહિં ઘર યુદ્ધ થયું. અને એ જ કારણથી આ રાજાએ પણ હારું હાસ્ય કર્યું છે. ખરેખર એ જ કારણ માટે મુક્તિની ઈચ્છા કરનારા અને સંગરહિત એવા મુનિઓ પોતાના ચિત્તને વિષે આદરથી ભાષાસમિતિ ધારણ કરે છે. જે મેં એ ભાષા સમિતિમાં બહુ પ્રમાદ કર્યો તે મને આવું મહા અતુલ પાપ લાગ્યું.” આ પ્રમાણે વિચાર કરીને પછી તે મુનિએ વારંવાર મિથ્યાદક્ત દઈને ચારિત્રમાં એવા પ્રવર્તી કે જેથી તે થોડા કાળમાં મેક્ષ પ્રત્યે ગયા. હે ભવ્યજને ! એ પ્રકારે સાધુઓમાં મણિરૂપ વાર્તક અને સુજાત મુનિઓનાં નિર્મળ અને પાપને નાશ કરનારાં વળી બીજા પણ સત્પરૂષોના વિશ્વને પવિત્ર કરનારાં ઉત્તમ ચરિત્રોને સાંભળી તેમજ શીધ્ર પ્રમાદને તજી દઈમેક્ષલક્ષમીના વિલાસ કરવાના મંદીરરૂપ તથા પાપનો નાશ કરનારા શ્રી અરિહંત પ્રભુના સંયમને વિષે યત્ન કરે.”
श्रीसुजात अने वार्त्तकमुनिनो संबंध संपूर्ण.
छठेणं छम्मासे, सहित्तु अक्कोसताडणाइणि ॥
अज्जुणमालागारो, खवित्त परिनिव्वुडो कम्मे ॥ ७५ ॥ અજુનમાલી છ માસ પર્યત લોકોના તિરસ્કાર અને તાડનાદિકને સહન કરી છઠ્ઠથી જ્ઞાનાવરણાદિ કર્મોને ખપાવી સિદ્ધિપદ પામ્યો છે ૭૫ છે
श्रीअर्जुनमालीनी कथा
આ ભરતક્ષેત્રમાં સર્વ સ્થાનકે પ્રસિદ્ધ એવા રાજગૃહ નગરને વિષે પરમ અને રિહંત પ્રભુને ભક્ત એવા શ્રી શ્રેણિક રાજા રાજ્ય કરતે હતે. તેને પિતાના બગીચાને
Page #91
--------------------------------------------------------------------------
________________
( to )
શ્રી ઋષિમડલ વૃત્તિ ઉત્તરાનું.
રક્ષણ કરવામાં તત્પર એવા એક અર્જુન નામે ઉત્તમ માગવાન ( માળી ) હતા. એ માળીને શ્રેષ્ઠ રૂપવાળી અને નવીન એવી ઉત્પન્ન થએલી ચૈાવનલક્ષ્મીથી મનુષ્યાને મેાહકારી સ્કંદશ્રી નામે સ્ત્રી હતી. વલી તે માળીને મુારપાણી નામે કુલદેવ યક્ષ હતા. તેનું મંદીર નગરની મ્હાર તે માળીના બાગની પાસે હતું. અર્જુનમાળી હંમેશાં આદરપૂર્વક સુગંધી પુષ્પાદિવડે તે યક્ષનું પૂજન કરતા અને પોતાના બગીચાનું રક્ષણ કરતા.
7)
એકદા એમ બન્યું કે સ્કંદશ્રી પોતાના પતિ અર્જુનમાલીને ભાત આપી ઘેર ગઇ એટલે પાછળથી યક્ષમીરમાં રહેલા કાઇ છ પુરૂષોએ તે ભાત ખાવા માંડયું. અર્જુનમાલી તે વાત જાણીને તુરત હાથમાં લાકડી લઇ તેઓને મારવા માટે આવતા હતા. પરંતુ પેલા છ જણાએ તેનેજ માંધી તેની આગળ ભાતુ ખાવા માંડયું. પછી એ માળી વિચારવા લાગ્યા. કે, “ મે આટલા દિવસ પુષ્પભેાગાદિકે કરીને આ યક્ષની વૃથા પૂજા કરી. આ દુષ્ટ પુરૂષાએ ન્હાશ આવેા દુઃસહુ પરાભવ કર્યો છતાં એ આ ગળ રહ્યો છે તેા પણ બીકણુની પેઠે સહન કરી રહ્યો છે. ” માળીના આવા ભાવને અવધિજ્ઞાનથી જાણી તે યક્ષરાજે તેના શરીરમાં પ્રવેશ કરીને સર્વ મધના તેાડી નાખ્યાં. પછી તેણે તત્કાલ લાકડીવડે છ પુરૂષાને અને તેમની સાથે રહેલી એક સ્ત્રીને મારી નાખી. કહ્યુ` છે કે આ લેાકમાં બહુ પાપ તુરત લે છે. આ પ્રમાણે યક્ષથી આશ્રિત શરીરવાળા અને પરસ્વાધિન એવા તે યક્ષ એક એક દિવસે દવસે છ પુરૂષષ અને એક સ્ત્રી એમ સાત માસાને મારવા લાગ્યા. યક્ષના પ્રભાવથી તેને કોઇ પકડવા સમર્થ થયુ નહીં. જેથી માર્ગને વિષે તે યમરાજની પેડે દુઃસહુ થઇ પડયા. પછી તે માળી જે માર્ગે રહેતા હતા તે માગે ભયથી કાઇ જતુ નહિ. કહ્યુ` છે કે સર્વ ભયથી મૃત્યુના ભય અધિક હાય છે.
એકદા તે ઉદ્યાનને વિષે શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા એટલે દેવતાએએ ત્યાં સમવસરણ રહ્યું, સર્વે માણસા, જે રસ્તે અર્જુનમાળી રહેતા હતા તે માર્ગ તજી દઇ ખીજે રસ્તેથી શ્રી પ્રભુને વંદન કરવા માટે જવા લાગ્યા. જો કે યક્ષાધિષ્ઠિત તે માળી હમેશાં સાત માણસાને મારે છે એ વાત સુદર્શન શ્રેણીને ખીજાએએ કહ્રી તા પણ તે તા નિર્ભયપણે તેજ રસ્તે થઇને જવા લાગ્યા. સુદર્શન શ્રેષ્ઠીને જતા જોઇ અર્જુનમાલી તેને મારવા માટે પાછળ દોડયા. તેટલામાં તે શ્રેષ્ઠીએ જિનેશ્વરનું ધ્યાન કરવામાં તત્પર થઈને કાયાત્સર્ગ કર્યાં. જેમ હરણુ સિહુને મારવા તત્પર ન થાય તેમ તે શ્રેષ્ઠીને હણવા સમથ થયા નહીં. જેથી યક્ષ તે માલીના શરીરમાંથી નિકહીને ચાલ્યા ગયા, પછી જ્યારે તે ચૈતના પામ્યા ત્યારે પોતે કરેલા ધાર અપરાધને જાણી અત્યંત ભય પામતા છતા શ્રેષ્ઠીને નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગ્યા. “ વિશ્વના જીવાને કારણ વિના ઉપકાર કરવામાં સમર્થ એવા હું શ્રેષ્ઠી ! તમે મને જેવી રીતે હમણાં આ પક્ષથી મૂકાવ્યેા તેવીજ રીતે હે તાત ! મ્હારા ઉપર કૃપા કરીને નરકના અનત દુઃખ આપનારા કુર કમથી મને છેડાવા છેડાવા. ” શ્રેષ્ઠીએ
Page #92
--------------------------------------------------------------------------
________________
બીઅન નામના માલાકારની કથા કાર્યોત્સર્ગ પારીને અર્જુનમાલીને કહ્યું. “હે વત્સ! તને દુર કર્મથી શ્રી વીર પ્રભુ છેડાવશે. માટે ચાલ, વિશ્વને અભય આપનારા તે પ્રભુની પાસે જઈએ.” એમ કહીને શ્રેષ્ઠી સુદર્શન અર્જુનમાલીને સાથે લઈ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે ગયે. આ વખતે દયાના સમુદ્રરૂપ શ્રી જિનેશ્વર પ્રભુ લોકોની આગળ કલેશને નાશ કરનારી ધર્મદેશના આ પ્રમાણે દેવા લાગ્યા.
હે ભવ્યજન ! આ લોકમાં જેઓ માંસનું ભક્ષણ કરનારા છે, જેઓ બહ આરંભને પરિગ્રહ ધરનારા છે. જેઓ રૌદ્રધ્યાનમાં તત્પર છે અને જેઓ પંચેંદ્રિય જીનો ઘાત કરનારા છે તે દુષ્ટ આશયવાળા સર્વે જ ઘોર એવા નરકને વિષે ઉત્પન્ન થઈ ત્યાં અસંખ્યાતા વર્ષ પર્યત ઘર વેદના સહન કરે છે.”
પ્રભુની આવી ધર્મદેશના સાંભળી અત્યંત ભય પામેલે અજુનમાલી હાથ જેડી વિશ્વના ગુરૂ અને વિશ્વના હિતકારી એવા શ્રી વીર પ્રભુને વિનંતિ કરવા લા.
હે નાથ! મેં પરાધીનપણુએ કરીને અસંખ્ય જનેને ક્ષય કર્યો છે જેથી નિચે હારૂં નરકભૂમિમાં પડવું થશે. માટે હે સ્વામિન્ ! મને કોઈ એવો ઉપાય દેખાડે કે જેથી મહારૂં નરકને વિષે પડવું ન થાય.”
શ્રી વિરપ્રભુએ કહ્યું. “હે અર્જુન! જે તને અંતકાલે નરકને બહુ ભય હોય તે નરકના દુઃખને નાશ કરનારું પવિત્ર ચારિત્ર અંગીકાર કર.”
પછી નરકના દુઃખથી અતિ ભય પામેલા અજુનમાલીએ તત્કાલ આદરથી શ્રી જિનેશ્વર પ્રભુ પાસે હર્ષથી દીક્ષા લીધી. પછી તેણે શ્રી પ્રભુને કહ્યું કે “હે પ્રભો ! આજથી હું છઠ્ઠનું પચ્ચખાણ કરીશું. તેમજ સર્વ પ્રાણીઓના તિરસ્કાર તથા તાડના રૂપ ઉપસર્ગો સહન કરીશ.”
આ પ્રમાણે ઘર પ્રતિજ્ઞા કરીને તે સ્થિર મનવાળે અનમાલી પેલા યક્ષના મંદીરને વિષેજ કાયોત્સર્ગ કરીને રહ્યો. હવે તે યક્ષ મંદીરમાં આવતા એવા લોકો અર્જુનમાલીને જોઈને બહુ ક્રોધ ધરતા છતા તેને વારંવાર વિવિધ પ્રકારના સહ તિરસ્કાર કરવા લાગ્યા. એટલું જ નહીં પણ તે દુરાશય મનુ, લાકડી અને મુષ્ટિ વિગેરેથી તેને મારવા લાગ્યા. પરંતુ તે અર્જુનમાલીએ પિતાના અપરાધને ચિંતવતા થકી તે એના ઉપર મનમાં પણ જરા કોધ કર્યો નહીં. એ મહાત્માએ ઉપસર્ગાદિ કલેશ એવી રીતે સહન કર્યો કે તે છ માસમાં કર્મક્ષયથી મોક્ષ પદ પામ્યું. જેવી રીતે તે મહાત્મા અર્જુનમાલીએ મહા ઉપશમથી દુસહ એવા લેકના તિરસ્કાર અને તાડનાદિ ઉપસર્ગો સહન કર્યા તેવી રીતે ક્રોધરહિત અને મહા ઉપશમને ધારણ કરનારા તેમજ મુક્તિને ઈચ્છનારા બીજા શ્રેષ્ઠ મુનિઓએ પણ નિરંતર પિતાના આત્માને વિષે ઉપસર્ગો સહન કરવા.
'श्रीअर्जुन' नामना मालाकारनी कथा संपूर्ण.
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રીહષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, माहणमहिलं सपइं, सगप्भमवि च्छिन्नुपत्तवेरग्गो॥
घोरागारं च तवं, काउं सिद्धो दढपहारी ॥ ७५ ॥ ગર્ભ અને પતિ સહિત બ્રાહ્મણ સ્ત્રીને તથા ગાયને હણી વૈરાગ્ય પામેલે દઢ પ્રહારિ અતિ દુષ્કર એવા તપને કરી સિદ્ધિ પદ પામે છે ૭૫ છે
'श्रीदृढपहारी' नामना चरमशरीरी महापुरुषनी कथा
આ ભરતક્ષેત્રને વિષે આ પ્રમાણે સંપત્તિથી સુશોભિત એવી માર્કદી નગરીમાં મહા પુણ્યરૂપ યશના સમૂહવાલે સુભદ્ર નામે હેટે શ્રેષ્ઠી વસતે હતે. તેને ઉત્તમ રૂપવાલે, સુંદર આકૃતિવાલે, સંપત્તિથી કામદેવની ઉપમાવાલે અને ગુણલક્ષમીના
સ્થાનરૂપ દત્ત નામને પુત્ર હતું. પિતાએ નેહથી કઈ કલાચાર્ય પાસે તે પુત્રને સર્વ કળા અને શાસ્ત્રો ભણાવ્યાં. અનુક્રમે વનાવસ્થા પાપે એટલે પિતાએ તેને એક સારી કન્યા પરણવી. પરંતુ તે દત્ત, પૂર્વ કર્મના વશથી ઘતકારી થયે. એકદા ઘુતના રસમાં મગ્ન થએલે તે પિતાના જેવા બીજા ઘુતકાની સંગાથે ઘત રમતાં બહુ દ્રવ્ય હારી ગયે. પછી તે તે દર બીજાઓના કુસંગ દેષથી તે નગરીમાં ચોરી કરવા માટે વિશેષે બીજાઓના ઘરમાં પિસવા લાગ્યું. આ વાત સમુદ્ર શ્રેણીએ જાણું તેથી તે રાજદંડના ભયથી પોતાના પુત્રને રાજસભામાં ઘસડી ગયે ભિલ સમાન આચારવા અને શિષ્ટાચારથી રહિત એ તે દત્ત પણ રાજનિગ્રહથી ભય પામીને કે પલ્લીને વિષે નાશી ગયે. ત્યાં તે ભિલ્લ લેકેને મળે અને તેઓની સેબતથી તે તેના જેવી કુર બુદ્ધિવાળે થયે. આ દત્ત એકજ પ્રહારથી સર્વ વસ્તુના બે કકડા કરી નાંખતે તેથી ભલ્લ લેકેએ તેનું દઢપ્રહારી નામ પાડયું. પછી તે દઢપ્રહારી હંમેશા ભિલ્લોની સાથે ચેરીનું પાપ કરતે.
એકદા તે દ્રઢમહારી ચોરી કરવા માટે બીજા ભિલ્લો સહિત માર્કદી નગરીને વિષે ગયો. ત્યાં બીજા ભિલ્લો બીજા કોઈના ઘરને વિષે પેઠા અને દ્રઢપ્રહારી કઈ બ્રાહ્મણના ઘરને વિષે ગયે. આ વખતે નિદ્રામાંથી જાગી ગયેલે ઘરને માલીક વિખ જેટલામાં તેના સામે દેડે તેટલામાં પાપી દઢપ્રહારીએ ખડગવતી તેના બે કા કરી નાખ્યા. પાછળ ગર્ભસહિત એવી બ્રાહ્મણ પિકાર કરવા લાગી. તેને પણ તેણે મારી. એટલું જ નહીં પણ ઉંચા સીંગડાં કરીને પ્રહાર કરવા માટે આવતી એવી ગાથને પણ તે દુષ્ટ દઢપ્રહારીએ મારી નાખી. પછી જતા એવા તેણે જ્યારે પૃથ્વીઉપર લિટતા બ્રાહ્મણીના ગર્ભને દીઠે ત્યારે તેને સ્પષ્ટ વૈરાગ્ય પ્રગટ થયે. “અહા ! પાપી
એવા મેં આ ઘર પાપ શું કર્યું? મનુષ્ય જન્મને વિષે ઘેર પાપ કરનારા અને ધિકાર થાઓ, ધિક્કાર થાઓ, નરકના અનંત દુઃખના કારણરૂપ આવું ઘેર પાપ કરી હવે હું કયાં જાઉં” આ પ્રમાણે મનમાં વિચાર કરી તે દ્રઢપ્રહારીએ પંચ
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રહારી અને શ્રીકુરગાડુ મુનિની કથા. (૮૩) મુણિ લેચ કરી અરિહંત પ્રભુનું ચારિત્ર લીધું. વળી તેણે એ અભિગ્રહ લીધે કે, “જ્યાં સુધી મને આ પાપ સાંભરશે ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં.” આવી રીતે ઘેર અભિગ્રહ લઈ તે મહાત્મા, “હું બ્રાહ્મણ, સ્ત્રી, બાલ અને ગાયની હત્યા કરનારો છું.” એમ કહી અને પૂર્વના સ્થાનકે આવી મેરૂ પર્વતની પેઠે નિશ્રેલપણે એક માસ પર્યત કાયોત્સર્ગે રહ્યા. ત્યાં અનાર્ય જનેએ તેમને લાકડી, મુકી વિગેરેથી બહ પ્રહાર કર્યા અને કઠોર વચનથી બહુ તિરસ્કાર કર્યો તે મુનિએ પિતાના ચિત્તમાં જરાપણ ક્રોધ કર્યો નહીં પરંતુ હું ઘોર પાપ કરનારે છું” એમ કહી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. આ પ્રમાણે ઘોર ઊપસર્ગને સહન કરી તે મહા મુનિ કર્મને ક્ષય કરી છ માસમાં કેવળ જ્ઞાન પામી મેક્ષ પ્રત્યે ગયા. પ્રથમ બ્રાહ્મણ. સ્ત્રી, બાળ અને ગાયના ઘાતથી ઉત્પન્ન થએલા પાપસમૂહે કરીને પછી પૃથ્વી ઉપર આળોટતા એવા બાળકને જોઈ વિરાગ પામી દીક્ષા લીધેલા દઢપ્રહારી મુનિ ઉપશમથી ઘોર ઉપસર્ગને સહન કરી છ માસમાં મેક્ષ લક્ષમી પામ્યા.
'श्रीदृढपहारी, नामना मुनिवरनी कथा संपूर्ण.
जाइसरं रायसुअं, रवंतिजुअं कूरगडुअं वंदे ॥
चउरोवि तहा खवगे, पंचवि सिवमयलमणुपत्ते ॥ ७७॥ રાજપુત્ર, ક્ષમાયુક્ત અને જાતિ સ્મરણજ્ઞાન પામેલા કૂરગડુ મુનિને વલી ચાતુમસના ઉપવાસ કરનારા બીજા ચાર સાધુઓને એમ એ નિરૂપદ્રવ અને નિશ્ચલ એવા મોક્ષ સુખ પામેલા તે પચે મુનિઓને હું વંદના કરું છું. તે ૭૭ છે
શ્રીજું નામના મુનિની થા.
કઈ એક નગરને વિષે શ્રેષ્ઠ સંયમવાળા અને પંચાચારમાં પ્રવીણ એવા કેટલાક સાધુઓ એકઠા ચોમાસુ રહ્યા હતા. તેમના પરિવારને વિષે નિર્મલ મનવાલા, બહુશ્રુત, ક્ષમાવંત અને ઉત્તમ તાપવાળા બહુ સાધુઓ હતા. તેઓને વિષે એક સાધુ હંમેશાં માસક્ષમણે સંસારની પીડાને નિવૃત્ત કરનારું પારણું કરતા. એકદા તે સાધુ, બીજા બાલ શિષ્યની સાથે આહાર નિમિત્તે નગરમાં ફરતા હતા. તેવામાં રસ્તે કાદવમાં ઢંકાઈ રહેલી કેઈ દેડકીને તેમણે અજાણતાથી કચરી નાખી. તે હણાયેલ દેડકિને જોઈ પેલા બાલ મુનિ વિચારવા લાગ્યા કે “ નિચે આ સાધુ, ગુરૂની પાસે પિતે આ કરેલા પાપની આલોચના લેશે. ” પછી શુદ્ધ આહાર વરીને તેઓ ઉપાશ્રયે આવ્યા. અને વિધિ પ્રમાણે ગુરૂની આજ્ઞા લઈ ભજન કરવા બેઠા. આ વખતે પેલા બાલ સાધુએ ફરી ચિંતવ્યું જે “શું આ સાધુ તે મોટું પાપ વિસરી ગયા જે તેની આલોચના લીધા વિના ભેજન કરવા બેસે છે ? હમણાં તે એ મુનિને હું કહેવા સમર્થ નથી કારણ કે તે એક માસના ઉપવાસી છે. જેથી સ્વારા કહ્યાથી તે વચને
Page #95
--------------------------------------------------------------------------
________________
(૮૪)
શ્રી ઋષિમ`ડલવૃત્તિ ઉત્તશુદ્ધ
કાપ પામશે. પરંતુ જે તે પ્રતિક્રમણ વખતે આલેાચના નહિ લે તે હું તેમને તે પાપ સંભારી આપીશ. ” આમ વિચારી તે ખાલસાધુ માન રહ્યો. પેલા સાધુ પણ આહાર કરી રહ્યા પછી પોતાની ક્રીયાવિધિમાં પ્રવૃત થયા. પછી સધ્યાકાલ થયા એટલે પ્રતિક્રમણ કરવાને ઉદ્યમવત થયેલા સર્વે સાધુએ પોતાના ગુરૂની પાસે પાપની આલેાચના લેવા લાગ્યા. પેલા સાધુએ પેાતાના પાપની આલેચના લીધી નહીં એ વાત જાણીને ઉત્તમ બુદ્ધિવાલા તેમણે હિતને માટે તુરત પેલા સાધુને કહ્યું. “ આજે ભિક્ષાર્થે ભ્રમણ કરતા એવા પૂજ્ય આપે અજાણુથી એક દેડકીના વધનું પાપ કર્યું છે તેની તમે ત્રણ પ્રકારે આલેાચના કેમન લીધી ? ” ખાલ મુનિનાં આવાં વચન સાંભળી જૈવવશથી ક્રોધ પામેલા તે મુનિએ કહ્યું. “ ઇર્ષ્યાસમિતિથી જતા એવા મેં દેડકીના વધ ક્યાંથી કર્યા હાય ? અરે અધમ ક્ષુલ્લક! તું હમણાં મને આવું મિથ્યાવચન કહે છે તેથી તું વધ કરવા યાગ્ય છે. ” એમ કહીને તે સાધુ તુરત એક પાટલેા લઇને તે ખાલ સાધુને મારવા દોડયા. ક્રોધથી વ્યાકુલ એવા તે મુનિ રસ્તામાં એક સ્તંભ સાથે એવા અથડાયા કે જેથી તે તુરત મૃત્યુ પામ્યા.
,,
હવે જે સંયમની વિરાધના કરવાથી સર્પ રૂપે ઉત્પન્ન થયા હતા તે કુલમાં આ સાધુ પણ કાપના પરિણામથી સર્પ રૂપે ઉત્પન્ન થયા.પેલા સર્પો “અમે સંયમની વિરાધના કરવાથી દ્રષ્ટિવિષ સર્પ થયા છીએ.” એવી જાતિસ્મૃતિને લીધે ક્યારે પણ હિંસા કરતા નથી. તે સર્વે સો પ્રારુક આહાર લે છે. આવા તે સર્પને જોઇ પેલા સાધુના જીવ રૂપ સર્પ વિચાર કરવા લાગ્યા. “ મેં આવી ક્રીયા પૂર્વે કાઇ સ્થાનકે અનુભવ કરેલી છે. ” આવી રીતે ઉહાપા કરતા તે સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્ન થયું. “ ધિક્કાર છે મને, જે મેં હિતવચન કહેનારા તે ખાલ સાધુ ઉપર ક્રોષ કર્યો અને તેથીજ મને આવી પાપઢાયક ગતિ પ્રાપ્ત થઈ. હવે મ્હારે
આ ભવમાં પાપકારી એવા જરા પણ ક્રોધ કરવા નહિ. તેમજ નિરંતર પ્રાસુક આહારથીજ આજીવિકા કરવી. મ્હારે આ ભવમાં હુંમેશાં વીતરાગ દેવ, સુસાધુ ગુરૂ અને શ્રીજિનરાજ પ્રણિત ધમરૂપ સમકીત હેા. ” આવી રીતે વિશુદ્ધ આત્માવાલા, ઉત્તમ બુદ્ધિવાલા અને ક્ષમાધારી તે ખાલ સર્ષે અભિગ્રહ લઇ એક નિરવદ્ય ખિલને વિષે નિવાસ કર્યો.
હવે એમ બન્યું કે આ વખતે તુમિણી નગરીને વિષે કુ‘ભરાજાના લલિતાંગ નામના પુત્ર સર્પના કરડવાથી મૃત્યુ પામ્યા તેથી રાજાએ ક્રોધવડે એવા પટહ વગડાળ્યા કે “જેએ સર્પને મારી મારીને મ્હારી પાસે લાવશે તેને હું સાના મ્હારા આપીશ.” રાજાના આવા આદેશને સાંભલી નિર્દય અને પાપી એવા બહુ પુરૂષો ચારે તરફ સર્પોના નાશ કરવા માટે ચાલ્યા. સર્વેને આકર્ષણ કરવાની વિધિના જાણ એવા કેટલાક પુરૂષષ તે ત્યાં આવી પહોંચ્યા કે જે વનમાં પવિત્ર આત્માવાળા પેલે ક્ષપક સાધુના જીવવાળા સર્પ વસતા હતા. સર્પના ધસારાને અનુસારે તે દુષ્ટ પુરૂષો
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રીકરગડ નામના મુનિની કથા
(૮૫) રાફડાની આગળ આવી સને આકર્ષણ કરનાર મંત્ર ભણવા લાગ્યા પછી મંત્રના ભણવાથી અત્યંત વિહવળ થએલો સર્પ રાફડામાં રહેવાને અશક્ત થયે તેથી તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો. “ અહા ! હારું સર્વે કરેલું અશુભ કર્મ ઉ. દય આવ્યું છે તે પણ હે જીવ! ત્યારે કિંચિત્ માત્ર પણ ઉગ કર નહીં. મહારે તે શ્રી અરિહંત પ્રભુ, સિદ્ધ, પવિત્ર સાધુઓ અને શ્રી જિનેશ્વરપ્રણીત ધર્મ એ નિરંતર શરણરૂપ છે. હું સર્વે ને ખમાવું છું અને તેઓ સર્વે મહારા ઉ. પર ક્ષમા કરો હારે તે સર્વ જી સાથે નિરંતર મૈત્રી હજે પણ વૈર હશે નહિ” આ પ્રમાણે આરાધના કરીને પછી ગ્રહણ કર્યું છે અનશન જેણે એ તે ઉત્તમ બુદ્ધિવાળો “હારી વિષમય દ્રષ્ટિથી આ દીન પુરૂ શીધ્ર ન મૃત્યુ પામે.” એમ વિચાર કરવા લાગ્યો. પછી પવિત્ર આત્માવાળે તે ક્ષેપક સર્ષ મનમાં પરમેષ્ઠિ નવ કાર મંત્રનું સમરણ કરતો છતે બહુ દયાથી અવળું મુખ રાખી રાફડામાંથી બહાર નિકળે એટલે પેલા નિર્દય પાપી પુરૂષ તેને છેદી છેદીને રાજા પાસે લઈ ગયા. આ વખતે નગરદેવતાએ આકાશવાણીથી રાજાને કહ્યું કે “હે નરેદ્ર! તું સર્પોને નહિ માર કારણ ત્યારે એક પુત્ર થશે.” નાગદેવતાનાં આવાં વચન સાંભળી કુંભરાજાએ તુરત પડહ વગડાવી નગરવાસી લેકેને સપને ઘાત કરતા અટકાવ્યા.
હવે પેલે શપક સર્ષ શુભ થાન યોગથી મૃત્યુ પામીને તે જ વખતે કુંભ રાજાની પટ્ટરાણીના ગર્ભને વિષે અવતર્યો. પૂર્ણ સમયે રાણીએ એક પુત્રને જન્મ આપે જેથી કુંભ ભૂપતિએ પૂત્ર જન્મના અનેક મહત્સવે કરાવ્યા. નામ પાડવાને વખતે પણ નાના પ્રકારના મહોત્સવોથી રાજાએ તેનું નાગદત્ત એવું યથાર્થ પ્રગટ નામ પાડયું. અનુક્રમે પાંચ ધાવ માતાએથી લાડ લડાવાતે તે પુત્ર વૃદ્ધિ પામે ત્યારે પિતાએ તેને કલાચાર્ય પાસે મૂકીને કલાઓને અભ્યાસ કરાવ્યો.
એકદા ગેખમાં બેઠેલા અને પિતેજ મેળવેલા સુખના ઉદયવાળા નાગદત્ત ઈર્યાસમિતિથી જતા એવા એક મુનીશ્વરને દીઠા. મુનિને જોતાં માત્રજ પૂર્વ ભવની સ્મૃતિને પામીને મોક્ષના સુખને અભિલાષી તે નાગદત્ત સંસારથકી અત્યંત વિરક્ત થયો. પછી માતા પિતાને મધુર વચનથી સમજાવી ઉત્તમ બુદ્ધિવાળા તે નાગદત્ત વૈરાગ્યથી દીક્ષા લઈને પિતાના ગુરૂને કહ્યું કે “હે ગુરો! હું કર્મના યોગથી થોડું પણ તપ કરવા સમર્થ નથી જેથી મહારે આ ભવમાં સર્વથા ક્રોધાદિકને ત્યાગ હો.” ગુરૂએ કહ્યું “હે મુનિ! તમને તપ કર્મ વિના પણ ક્રોધાદિના ત્યાગથી કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.” ગુરૂનાં આવાં પરમ હિતકારી વચન સાંભળી જિતેંદ્રિય એવા નાગદત્ત મુનિએ પોતાનું ચિત્ત સ્થિર કર્યું, પરંતુ તિર્યંચ (સર્પ) ભવમાં ઉપાર્જન કરેલા અતિ સુધા વેદનીય કુકર્મથી તે સમાધારીને પણ અત્યંત ક્ષુધા લાગવા માંડી તે એટલે સુધી કે તેને નમસ્કાર સહિત (નવકારશી) પચ્ચખાણ કરવું પણ દુષ્કર થઈ પડયું તેથી તે વારંવાર ભેજન કરવા લાગ્યા. જેથી તેનું લોકમાં કૂરગડુક એવું નામ પડ્યું.
Page #97
--------------------------------------------------------------------------
________________
(૮૬)
ચીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, એકદા રાત્રીને વિષે પહેલી પિરસીમાં વિધિથી સ્વાધ્યાય કરી તે મુનિ પિતાના આત્માની નિંદા કરતે છતે ઉપાશ્રયમાં બેઠા હતા તે નિંદા આ પ્રમાણે –
વિરતિ નહિ પામેલા અને થોડા પણ તપ કર્મ રહિત એવા મને ધિક્કાર થાઓ. હારાં સર્વ કર્મો શી રીતે ક્ષય પામશે? આ કાયોત્સર્ગે રહેલા શ્રેષ્ઠ ચાર સાધુઓ અનુક્રમે એક, બે, ત્રણ અને ચાર માસના નિરંતર તપ કરે છે. આ પ્રમાણે પિતાની નિંદા અને બીજાની પ્રશંસા કરતા એવા તે કૂરગડુ સાધુ ધર્મધ્યાનમાં લીન થયા.
આ વખતે દિવ્ય આભૂષણથી દેદીપ્યમાન એવી કે દેવીએ પેલા ચાર સાધુને ત્યજી કુરગડુ મુનિને નમસ્કાર કર્યો. અને અતિ હર્ષિત ચિત્તથી તેણીએ વારંવાર કુરગડુને કહ્યું કે “હે ભાવસાધુ કુરગડુ મુનિ ! તમે દીર્ધકાળ પર્યત જયવંતા વત.
આ પ્રમાણે કહીને જેટલામાં તે દેવી પાછી વળી એટલે પેલા ચાર સાધુઓ ક્રોધથી તેણીને પ્રગટપણે કહેવા લાગ્યા.
અહો ! આપણે સાંભળીએ છીએ કે દેવ અને દેવીઓને વિષે પરમ વિવેક હોય છે તે આ દેવીએ તપસ્વી એવા આપણને ત્યજી દઈ એ અવિરતિને કેમ વાં?” દેવીએ પાછા વળીને કહ્યું. “હે શ્રેષ્ઠ મુનિઓ! તમે વૃથા ક્રોધ ન કરે કારણ આ ભાવ સાધુ છે અને તમે દ્રવ્ય સાધુ છે. તે માટે મેં તમને ત્યજી એમને વંદના કરી છે વળી એમનું ભાવસાધુપણું તમે સવારમાંજ જાણશે.” આ પ્રમાણે કહીને દેવી તુરત પિતાને સ્થાનકે ગઈ અને ચાર સાધુઓ પણ ક્રોધથી આકુળ વ્યાકુળ થતા છતા રહ્યો.
હવે સવારમાં નિર્મલ મનવાલા કુરગડુ મુનીશ્વર પિતાનું આવશ્યક કરી તેમજ બે ઘડીનું પચ્ચખાણ પૂરું કરી વિધિપૂર્વક શુદ્ધ આહાર લઈ આવ્યા. ત્યાર પછી તે વિધિથી પેલા સાધુઓની વિનંતિ કરીને જેટલામાં ભેજન કરવા બેસે છે. તેટલામાં ક્રોધાતુર થઈ રહેલા પેલા સાધુઓએ આવીને તેના ભેજનમાં (લેમ, મુખ અને નાસિકાન મલ) નાખે. અહે ! ક્રોધી પુરૂષે શું શું નથી કરતા? પછી તેટલા પ્રમાણ આહાર જુદો કરી ક્ષમાવંત એવો તે ઉત્તમ બુદ્ધિવાલે કુરગડુ મુનિ બાકીને આહાર કરતે છતે ચિત્તમાં આ પ્રમાણે વિચારવા લાગ્યું કે –
“થોડા પણ તપ કર્મથી રહિત એવા મને પ્રમાદીને ધિક્કાર થાઓ. જે હું આ સાધુઓની વૈયાવચ્ચ પણ કરી શક્યું નથી. વલી એ પણ હારે પ્રમાદ છે જે એમના લેબ્સહારા ભેજનમાં પડ્યા. જે મેં એમના લેષ્મ નિવૃત્ત કર્યા હતા તે આમ થાત નહિ. તપ અને વૈયાવચ્ચ કરવામાં અસત છત હે જીવ! જે તું આવી રીતે મદ કરીશ તે હારી શી ગતિ થશે? આ પ્રમાણે હાથમાં ભજનને કેલીઓ લઈ શૂન્ય ચિત્તથી પિતાનાજ દેષને જોતા એવા તે મુનિ બહુ ખેદ કરવા લાગ્યા. પછી ધર્મ ધ્યાન કરી શુકલધ્યાન કરતા એવા તે કૂરગડુ મુનિને સર્વ અર્થ આપવામાં
Page #98
--------------------------------------------------------------------------
________________
ફરગા' તથા શ્રીકેાડીશ, દિન્ન અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા. ( ૮૭)
સમર્થ એવું કેવલજ્ઞાન ઉપન્ન થયું. દેવતાઓએ સુવર્ણ કમલ ઉપર સિ’હાસન કર્યું. તેના ઉપર કૂરગડુ કેવલી બેઠા. આ વખતે “ કેવલજ્ઞાને કરીને સૂક્ષ્મરૂપ હૈ ક્રૂરગડુ મુનિ ! તમે જ્યવતા વર્તો ” એમ મ્હેતા એવા દેવતાઓએ આઠ પ્રાતિહાર્યે રચ્યા. પૂરગ ુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ જાણી પેલા ચાર સાધુએ શાંત થયા છતા પરસ્પર કહેવા લાગ્યા “ અહા ! રાત્રીએ દેવતાએ સત્ય કહ્યું હતું જે એને ભાવસાધુ કહ્યો હતા અને આપણને ક્રોધી જાણીને દ્રવ્ય સાધુ કહ્યા હતા. હા ! પાપી એવા આપણે એ મહા ” પછી મુનિના બહુ અપરાધ કર્યાં. જેથી આપણને ખેાધિખીજ પણ દુર્લભ થયું.
66
આજ ભગવાન આપણને સંસાર સમુદ્રથી તારશે ” એમ વિચારીને શાંત થએલા તે ચારે મુનિએ; સર્વજ્ઞમાં શ્રેષ્ઠ એવા તે કૂગડુ મુનિના ચરણમાં પડી પ્રાદુર્ભાવ પૂર્વક પોતાના અપરાધની એવી રીતે ક્ષમા, માગવા લાગ્યા કે અત્યંત શાંત એવા તે ચારે મહાત્માઓને તુરત લેાકાલેાકને પ્રકાશ કરનારૂં કેવલજ્ઞાન ઉપન્ન થયું.
અહા ! જો કે પાતે પાપસમૂહને નાશ કરનારા એવા ઘેાડા પણ તપને કરી શકતા નહેાતા તાપણુ મ્હાટી એવી એક ક્ષમાએ કરીને કેવલજ્ઞાન મેલવ્યું તે શ્રી ક્રૂરગડુ મુનીશ્વર, તે ચારે ક્ષપક સાધુની સાથે ઉત્તમ લેાકને પ્રતિબેાધ કરવા નિમિત્તે પૃથ્વી ઉપર દ્વી કાલ પર્યંત વિહાર કરી સિદ્ધિપદ પામ્યા. श्रीकुरगड सुनिनी कथा संपूर्ण.
कोडिन्नदिन्नसेवाल - नामए पंचपंचसयकलिए ||
पडिबुद्धे गोयमदंसणेण पणमामि सिद्धे अ ॥ ७८ ॥
શ્રી ગાતમસ્વામીના દર્શનથી પ્રતિઐાધ પામેલા, પાંચસે પાંચસે સાધુના પરિવાર યુક્ત, અને સિદ્ધિપદ પામેલા કેડિન્ન, દિન્ન અને સેવાલ નામના મુનિઆને હું વંદન કરૂં છું. ૫ ૭૮ ૫
एगस्स रवीरभोअणहेऊ, नाणुप्पया मुणेयव्वा ।
अस्य परिसाए, दिट्ठीइ जिमि तइअस्स ॥ ७९ ॥
તેમાં પહેલા કેાડિન્ન મુનિને જ્ઞાનાસત્તિનુ કારણુ ક્ષીરલેાજન જાણવું, બીજા ક્રિષ્ન મુનિને જ્ઞાનેાસત્તિનું કારણ ખાઇનું દર્શીન જાણવું અને ત્રીજા સેવાલ મુનિને જ્ઞાનાસતિનું કારણ જિનદર્શન જાણવું. ૫ ૭૯ ૫
श्रीकोडिन्न, दिन्न अने सेवालनामना त्रण मुनिओनी कथा.
આ ભરત ક્ષેત્રમાં સ્વર્ગ સંપત્તિના પરાજય કરનારી ચ’પાપુરીમાં સાલ અને મહાસાલ નામના એ રાજાએ રાજ્ય કરતા હતા. એકદા ત્યાં શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા, એટલે દેવતાઓએ ભક્તિથી તેમનુ સમવસરણુ રચ્યું. વનપાલના સુખથી
Page #99
--------------------------------------------------------------------------
________________
(e)
શ્રીષિમડલ વ્રુત્તિ–ઉત્તરા
શ્રી વીરપ્રભુના આગમનને સાંભલી અત્યંત હર્ષ પામેલા તે અન્ને ભૂપતિએ તત્કાલ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે ગયા. ત્યાં કાર્ય ના જાણુ અને ઉપન્ન થએલી ભકિતથી ભાવિત ચિત્તવાલા તે અન્ને બ ંધુઓએ શ્રી જિનેશ્વરને ત્રણ પ્રદિક્ષણા કરીવિધિથી પ્રણામ કર્યા. પછી ઇષ્ટ વસ્તુ આપવામાં કલ્પવૃક્ષરૂપ અને શાંત તેજથી સુશોભિત એવા શ્રી પ્રભુએ ભવ્ય જીવાના ઉપકાર માટે મનેાહર ધર્મ દેશનાના આરંભ કર્યા.
હું ભવ્યજના ! દેવરત્નની પેઠે દુર્લભ સર્વ સામગ્રી યુકત આ મનુષ્યભવ પામીને કુતિરૂપ સ્ત્રીને મેલવનાર આલસ્યને અંગીકાર ન કરી. ચૈાવન, નદીના પુરની પેઠે અસ્થિર અને અનર્થકારી છે. લક્ષ્મી નદીના કલ્લેાલ જેવી ચંચલ છે, પાંચ વિષયા પણ કપાકલ સમાન છે. તેમજ સ્વજનાદિકાના સમાગમ પણ સ્વમ જેવા છે. હે ભવ્યજના ઈત્યાદિ સર્વ વિચાર કરીને સંસારદાયક પ્રમાદ ત્યજી દઇ અને શાશ્વત આનંદ તથા સુખ આપનારા અરિહંતના ધર્મને સેવા. ”
આવી શ્રીજિનેશ્વર પ્રભુની ધર્મ દેશના સાંભલીને પ્રતિમાધ પામી વૈરાગ્યવત થએલા શાલ અને મહાશાલ પ્રભુને વિનંતિ કરવા લાગ્યા કે:
“ હે વિભા ? અમે હાલમાં રાજ્યની વ્યવસ્થા કરી શીઘ્ર અહિ' આવીએ ત્યાં સુધી આપે કૃપા કરી અહિંયાજ રહેવું. ’
પ્રભુએ કહ્યું. “ આ કાર્યમાં તમારે વિલંબ કરવા નહીં કારણકે મ્હોટા પુરૂષોને પણ ઉત્તમ કાર્યો અહુ વિદ્મવાલાં થઇ પડે છે. ”
પછી તે બન્ને ભાઈઓએ નગરીમાં આવી પોતાની હૅન કે જે કાંપીલ્યપુરના પિઠર ભૂપતિની સ્ત્રી થતી હતી, તેના પુત્ર ( ભાણેજ) ગાગલને પોતાના રાજ્યના અભિષેક કર્યો અને પછી પાતે તત્કાલ શ્રી જિનેશ્વર પ્રભુ પાસે આવ્યા ત્યાં તેઓએ દીક્ષા લીધી પછી સત્તર પ્રકારના શુદ્ધ સયમને પાલતા એવા તે બન્ને સાધુએ અનુક્રમે એકાદશાંગીના-સૂત્ર તથા અર્થના જાણ થયા.
એકદા તે બન્ને મુનિઓ, શ્રી મહાવીર પ્રભુને વિન ંતિ કરવા લાગ્યા કે, “ હે તીર્થેશ્વર પ્રભુ ! જો આપ અમને ધર્મ લાભ માટે આજ્ઞા આપે તે અમે શ્રી ગીતમ ગુરૂને સાથે લઇ પૃષ્ટચ'પા નગરીમાં ગેાગાલિઆદિકને પ્રતિબેાધ કરવા માટે જઈએ. ”
'
પ્રભુએ એમણે ‘ એમ હા’ એમ કહ્યું એટલે તે બન્ને મુનિરાજ શ્રી ગૈાતમને સાથે લઇ પૃષ્ટચ'પા નગરીમાં ગયા. પછી સાલ, અને મહાસાલ સહિત આદિ ગણનાથ એવા શ્રી ગૈાતમને આવ્યા જાણી માતાપિતા સહિત ગાલ અહુ હર્ષ પામ્યા. ત્યાર પછી માતાપિતાદિ પરિવાર સહિત તે ગાગલિ ભૂપતિ તેમને વંદન કરવા માટે સુકૃતિ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેણે પ્રથમ ગાતમ ગણધરને ત્રણ પ્રદક્ષિણા કરવા પૂર્વક નમસ્કાર કરીને પછી ભક્તિથી સાલ મહાસાલ મુનિને વંદના કરી. શ્રી ગાતમ પાસે ધર્મોપદેશ સાંભલી માતાપિતા સહિત ગાગલ ઉત્કૃષ્ટ સવેગ પામ્યા. તેથી
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્રેડિટન્ન, દિન્ન અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા ( ૨૯) પોતાના પુત્રને રાજ્ય સોંપી માતાપિતાસહિત શ્રી ગૈાતમ પાસે દીક્ષા લીધી. પછી શ્રી વીરપ્રભુને વંદન કરવા માટે તેઓ જવા લાગ્યા એવામાં રસ્તે સાલ અને મહા સાલ અને મુનિએ પેાતાતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે “ આ ત્રણે જણાને ( મ્હેન નેવી અને ભાણેજને) આપણે રાજ્યપદ આપ્યું હતું અને હમણાં તેઓને સ'સારથી ઉતારી મૂકયા છે. ” આ પ્રમાણે હર્ષના ઉત્કર્ષ થી વિચાર કરતા એવા તે મહાત્મારૂપ બન્ને જણાને ઉજવલ એવું કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. હવે પેલા ગાગલિ વિગેરે ત્રણ જણા પણ પોતપોતાના ચિત્તમાં વિચાર કરતા હતા કે, આ ને ભાઇઓએ પ્રથમ અમને રાજયાસને સ્થાપન કર્યા હતા અને હમણાં તેઓએજ અમારા સંસારરૂપ કૂવાથી ઉદ્ધાર કર્યો છે, ” આવી રીતે નિલ અધ્યવસાયથી વિચાર કરતા એવા તે ત્રણ મહાત્માઓને પણ વિશ્વને પ્રકાશ કરનારૂં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેએ સર્વે સમવસરણમાં જઇ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વંદના નહિ કરતા છતા તુરત કેવલજ્ઞાનીની પદામાં ગયા, આવી રીતે પ્રભુને વંદન કર્યા વિના જતા એવા તેને જોઈ ગાતમ ગણધરે કહ્યું. “હું વિનિત વત્સ ! તમે પ્રથમ શ્રી જિનેશ્વર પ્રભુને કેમ વના કરતા નથી ? ” આ અવસરે તીનાથ એવા શ્રી વીરપ્રભુએ ગીતમને કહ્યુ કે “ હું ગાતમ ! તમે એ જ્ઞાનીઓની અશુભ એવી આશાતના કરશે નહીં. ” ગાતમે પૂછ્યું. “ હું તીથેશ્વર ? એમને કેવલજ્ઞાન શાથી ઉત્પન્ન થયું ? ” પ્રભુએ કહ્યું. શુભ ધ્યાનના ચેાગથી “ તીર્થનાથનાં આવાં વચન સાંભઠ્ઠી ગાતમ વિચાર કરવા લાગ્યા કે “ હા હા ! મ્હારા પછીના સાધુઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને મને નહીં. ” આવી રીતે વિચાર કરતા જેટલામાં તેમના મનને વિષે મા ખેદ ઉત્પન્ન થયા તેટલામાં તે પદાને વિષે દેવતાઓ પરસ્પર વાત કરવા લાગ્યા કે “ આજે દેશના આપતા એવા શ્રી અરિહંત પ્રભુએ એમ કહ્યુ કે જે પુરૂષ, અષ્ટપદ્ય પર્વતને વિષે દેવાને નમસ્કાર કરશે તે પુરૂષ તેજ ભવમાં કેવલજ્ઞાન પામી અક્ષય એવા મેાક્ષ સુખને પામશે. નિચે એજ ઉત્તમ તત્ત્વાર્થં છે. ” પછી ગાતમગુરૂ દેવતાનાં આવાં વચન સાંભળી શ્રી જિનેશ્વરની આજ્ઞા લઇ અષ્ટપદ તીર્થ પ્રત્યે ગયા.
te
,,
હવે એમ બન્યું કે પાંચસે પાંચસે શિષ્યના પરિવારવાળા દિન્ન, કેડિન્ન અને સેવાલ નામના ત્રણ તાપસે સચિત્ત એવા કદ અને સેવાળ વગેરેનું ભક્ષણ કરતા છતા એક, બે અને ત્રણ એવા અનુક્રમે ઉપવાસના પારણે અષ્ટાપદ પ્રત્યે જવા માટે તૈયાર થયા હતા. તેમાં દિન્ન ચેાથભક્ત તપથી પહેલી મેખલા પ્રત્યે ગયા. કેાડિન્ન છઠ્ઠના તપથી ખીજી મેખળા પ્રત્યે ગયા અને ત્રીજા સેવાલ અઠ્ઠમના તપથી ત્રીજી મેખલા પ્રત્યે ગયા પછી તેઓ ગાતમ ગણધરને આવતા જોઇ વિસ્મય પામતા છતા પરસ્પર વિચાર કરવા લાગ્યા કે:
“ અહેા ! તપથી દુબળ અગવાળા અમે તા આ અષ્ટાપદ્મ પર્વત ઉપર ચઢીં શકતા નથી તેા ગજરાજ સરખા ૌઢ દેહવાળા આ મુનિ શી રીતે ચઢી શકશે ?”
૧૨
Page #101
--------------------------------------------------------------------------
________________
^^
^
^
^^
^^
^
^^
^
(૦)
શ્રી વષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. આમ તેઓ વિચાર કરતા જોતા હતા તેટલામાં ગૌતમ ગણધર સૂર્યના કિરણનું અવલંબન કરી પિતાની લબ્ધિથી શીવ્ર અષ્ટાપદની ઉપર ચઢી ગયા. ત્યાં ભરતેશ્વરે કરાવેલા પિત પિતાના અંગના વર્ણ અને પ્રમાણયુક્ત દેહવાળા ચોવીસ તીર્થકરના પ્રતિબિંબવાલા જિનમંદીરને વિષે વિધિથી સ્તુતિપૂર્વક નમસ્કાર કરી વૈશ્રમણ અને તેના સામાનિક દેવતા જે વાસ્વામીના જીવને પુંડરીક અધ્યયનથી પ્રતિબધ કરીને અભૂત આકૃતિવાળા ગૌતમસ્વામી જ્યાં તાપસે છે ત્યાં આવે છે તેટલામાં વિસ્મય પામ્યું છે ચિત્ત જેમનું એવા તે તાપસ પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા કે –“જે આવી શક્તિને ધારણ કરનારા, પુષ્ટ શરીરવાળા અને તેજવંત મહાત્મા જે અમારા ગુરૂ થાય તે જરૂર સર્વ અર્થની સિદ્ધિ થાય.
આમ વિચાર કરીને તે ત્રણે તાપસે તુરત પૈતમ ગણધરને વિનંતિ કરવા લાગ્યા કે “હે ભગવન ! આપ અમારા સુગુરૂ છે માટે અમને દીક્ષા આપે ” પછી ગૈાતમે, તેમની ગ્યતા જાણ હર્ષથી તે પંદરસે તાપસને દીક્ષા આપી. ત્યાર બાદ તે પિતાના મોટા પરિવાર સહિત ગતમ, ગજરાજની પેઠે શ્રી વિરપ્રભુને વંદન કરવા માટે ચાલ્યા. મધ્યાન્હ વખતે રસ્તામાં કોઈ ગામ આવ્યું. ત્યાં ગતમ ગુરૂએ સર્વ શિષ્યને પૂછયું કે “હે વત્સ ! કહે હું તમારા માટે શે આહાર લાવું ? તેઓએ કહ્યું. “ હે ભગવન્! અમે બહુ કાલ પર્યત ખરાબ અન્નનું ભક્ષણ કરવાથી કષ્ટ પામ્યા છીએ માટે હમણાં અમને સાકર અને ઘી યુક્ત પરમાન લાવી આપે. ” પછી સર્વ લબ્ધિના ધારણહાર ગોતમ ગુરૂએ ગામમાંથી પરમાન લાવીને કહ્યું. “ હે વત્સ ! ભેજન કરે.” સવે શિષ્ય પાત્રમાં રહેલા પરમાનને જોઈ વિચારવા લાગ્યા. “ આ આટલા પરમાનથી આપણને શું થવાનું છે? અથવા તે સવોતિશય લબ્ધિવાળા આ ગુરૂ કલ્પવૃક્ષની પેઠે આપણને મને ભિષ્ટ પદાર્થ આપનારા થશે.” પછી સર્વે શિષ્ય ભેજન કરવા બેઠે છતે પૈતમસ્વામીએ પાત્રમાં અંગુઠો મૂકીને પરમાન્ન પીરસ્યું. આ વખતે તે ગુરની મહા લબ્ધિથી ચક્રવર્તિના નિધાનની પેઠે પાત્રમાં પરમાન્ન આશ્ચર્યકારી અક્ષ યરૂપ પામ્યું. તેને જોઈને વધતી એવી શુભ ભાવના વડે પાંચસે શિષ્ય સહિત દિરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભેજન કરી રહ્યા પછી જતા એવા શૈતમ ગુરૂને તે શિષ્યોએ એકઠા થઈને પૂછયું કે “હે સ્વામિન્ ! આપ કયાં જાઓ છે ?” ગતમે કહ્યું “હાશ ગુરૂની પાસે” શિષ્યોએ ફરી પૂછયું “ અહો ! લેકેસર ભાવવાળા તમારા પણ જે ગુરૂ છે તે કેવા છે ? ” ગૌતમે કહ્યું “હે વત્સ ! જે મ્હારા ગુરૂ છે તે સર્વજ્ઞ છે, નિરંતર ચેસઠ ઇદ્રો તેમના ચરણકમળની સેવા કરે છે, તેમના મસ્તક ઉપર અવલંબનરહિત ત્રણ છ શેભે છે. તેમની પાછળ સૂર્ય ની પેઠે ભામંડલ દીપી રહ્યું છે, તેમના ઉપર બાર ગુણવાળો અને જનપ્રમાણ ભમિ પર્યત વિસ્તાર પામેલે અશોક વૃક્ષ અધિક શોભાથી શોભી રહ્યો છે એ ત્રિ
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી કેડિજ, દિન્ન અને સેવાલ નામના ત્રણ મુનિઓની કથા. (૯) લેક નાથની દેશનાભૂમિને વિષે દેવતાઓ અતિ હર્ષથી અભૂત પુષ્પવૃષ્ટિ કરે છે. ત્રણ ભુવનની પ્રભુતાના પદને સૂચવનારા અને ત્રણ જગતના જનને આશ્ચર્યકારી એવા સિંહાસનને વિષે એ પ્રભુ વિરાજે છે. વળી ત્રણ લોકના જનને આકર્ષણ કરવામાં મંત્રરૂપ જેમને દેવદુંદુભિ નહિ વગાડયા છતાં પણ હુંકાર શબ્દની પેઠે અત્યંત વાગ્યા કરે છે, તેમના બન્ને પડખે હંસના સમૂહની પેઠે ચામરની પંક્તિ શેભી રહી છે. તેમજ સર્વ પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી તેમની વાણું એક જન પર્યત સંભળાય છે. ઈત્યાદિ અનેક સંપત્તિવાળા ત્રણે જગતના પતિ અને શ્રી વીર નામવાલા હારા ગુરૂ આજે તમને પ્રત્યક્ષ થશે.” આ પ્રમાણે પરસ્પર વાત કરતા એવા તે સર્વે મુનીશ્વરે મેક્ષના સમીપ રહેલા સમવસરણ પ્રત્યે આવ્યા. ત્યાં સમવસરણના દર્શનથી જ પ્રાપ્ત થએલા શુભ ધ્યાનવડે દળી નાખ્યા છે કર્મરૂપ મલ જેમણે એવા તે બીજા કેડિન્નાદિ પાંચસેં સાધુઓ કેવળજ્ઞાન પામ્યા. બાકી રહેલા સેવાલાદિ પાંચસેં સાધુઓ જિનસ્વરૂપને જોઈ શુભ ભાવના ભાવતા છતા કેવલી થયા. - પછી તે સર્વે પંદરસે કેવલી સાધુઓ શ્રી જિનેશ્વરને પ્રદક્ષિણા કરી જેટલામાં કેવળીની પર્ષદામાં જવા લાગ્યા. તેટલામાં ગોતમ ગુરૂએ પૂર્વની પેઠે કહ્યું કે, “હું વત્સ! શ્રીવીર પ્રભુને નમસ્કાર ન કરવા રૂપ તે વિશ્વગુરૂની અવજ્ઞા ન કરે” ગામનાં આવાં વચન સાંભળી શ્રી વીર પ્રભુએ તેમને કહ્યું કે –“હે ગૌતમ! હમણું તમે એ કેવલજ્ઞાનીઓની પા૫દાયી એવી ઘાઢ આશાતના ન કરે.” પ્રભુનાં આવાં વચન સાંભળી શુદ્ધ આત્માવાલા ઐતિમ પિતાના મનમાં નિશ્ચય કરીને બહુ ચિંતા કરવા લાગ્યા કે, “અહો! હું જેને જેને જેની દીક્ષા આપું છું તેને તેને ઉજવળ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ” પરંતુ મને કેવળજ્ઞાન થતું નથી. શું મને આ ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય? ધિક્કાર છે મહારા આત્માને” આવી રીતે ખેદ કરતા એવા ગૌતમને શ્રીવીર પ્રભુએ કહ્યું. “હે વત્સ ગૌતમ ! તું કેવળજ્ઞાનની ઉત્પત્તિ નિમિત્ત ખેદ ન કર, કારણ અંતે આપણે બન્ને જણ સરખા થઈશું.” પ્રભુનાં આવાં વચનથી ગતમ નિસંદેહ થયા. અને તેમણે સંખ્યાબંધ માણસને પ્રતિબોધ પમાડી સંસારથી મૂકાવ્યા.
પછી વીર પ્રભુએ પિતાને નિર્વાણ સમય પાસે આવ્યો જાણી તે વખતે ગતમને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડવા મોકલ્યા. ચૈતમ તે બ્રાહ્મણને પ્રતિબંધ પમાડી પાછા આવતા હતા એવામાં તેમણે રસ્તામાં પ્રભુને મોક્ષ સાંભળ્યો. તેથી તે વજવડે હણાયેલાની પેઠે ક્ષણમાત્ર તે શુન્ય થઈ ગયા. પછી સચેત થયા એટલે વિલાપ કરવા લાગ્યા.
હે પ્રભો ! તારાવિના આજે મિથ્યાત્વરૂપ અંધકાર ફેલાશે, કુતીર્થિક કેશિકા ગજારવ કરશે, દુર્ભિક્ષ, ડમર, વિરાદિ રાક્ષસને પ્રચાર થશે તથા રાહુગ્રહસ્ત ચંદ્રવાળું જેમ આકાશ અને દીવા વિનાનું ઘર તેમ તારા વિનાનું ભરત આજ થઈ ગયું.
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રી વષિaહલવૃત્તિ ઉત્તરાદ્ધ હેવિ! વારંવાર કેની આગલ જઈને પ્રશ્નો પૂછીશ તેમ હું ભદન, ભદન્ત કેને કહીશ, તેમ મને ગૌતમ કહીને કોણ બોલાવશે, હાહા વીર! આ શું કર્યું? આવા અવસરે મને દૂર કર્યો, શું બાલકની માફક હું તારે છેડો પકઠત અથવા શું કેવલજ્ઞાનમાં ભાગ માગત અથવા શુ મને લઈ ગયા હતા તે મેક્ષમાં સંકીર્ણતા થાત? * આ પ્રમાણે શ્રી ગૌતમ પ્રભુ બાલકની પેઠે વિવિધ પ્રકારના વિલાપ કરીને પછી ઉત્પન્ન થએલા વિવેવાલા તે પિતે મનમાં વિચાર કરવા લાગ્યા. “હા મેં જાયું. વીતરાગ પુરૂષે સ્નેહરહિત હોય છે. મને પ્રમાદીને જ ધિક્કાર થાઓ. કારણ કે જે મેં અહિં શ્રતોપયોગ સ્વીકાર્યો નહીં. મૂઢ એ હું આ મેહરહિત એવા શ્રી વીર જિનેશ્વરને વિષે વૃથા મેહ કરું છું કે જે મેહ નિચે સંસારનું કારણ છે. હું એકજ છું. હારું કઈ નથી.” આવી રીતે વિચાર કરતા એવા તે શ્રેષ્ઠ ગતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સવારે ઈંદ્રાદિ દેવતાઓએ તેમને એ કેવળમહત્સવ કર્યો કે જેથી સર્વે અને બહુ હર્ષ પામ્યા. આવી રીતે મૈતમ ગણધરના અધિક દર્શનથી પ્રતિબંધ પામી ચારિત્ર અંગીકાર કરનારા અને શુદ્ધ ચિત્તવાળા તે ડિન્નદિનાદિ તાપસે પિતા પિતાના શિષ્ય સહિત કેવળજ્ઞાન પામીને નિત્ય લક્ષમીના સ્થાનરૂપ શિવપદ પામ્યા.
श्रीकोडिन्न, दिन्न अने सेवाल मुनिनो संबंध संपूर्ण
विप्परिवडिअविभंगो, संबुद्धो वीरनाहवयणेण ॥
सिवरायरिसी इकार-संगवी जयउ सिद्धिगओ ॥ ८०॥ વિસંઘટિ અવધિ જ્ઞાનના આભાસવાલા શ્રીવીર પ્રભુના વચનથી પ્રતિબંધ પામેલા, એકદસંગીના જાણું અને છેવટ સિદ્ધિપદ પામેલા શ્રીશિવરાજર્ષિ વિજ્યવંતા વર્તો.
| | ‘રિવેરૂમર’ નામના રાની જાય છે.
આ ભરત ક્ષેત્રના મગધ દેશને વિષે સર્વ પ્રકારના સુખથી પૂર્ણ અને પ્રજાને આનંદકારી એવા શિવ નામે રાજા રાજ્ય કરતે હતો. તેના કેશમાં નિરંતર ધન ધાન્યાદિ વૃદ્ધિ પામતું હતું તેથી લઘુ કમી એવા તે ભૂપાળને મનમાં વિચાર થયે કે “નિશ્ચ પૂર્વ ભવના ઉત્પન્ન થએલા ધર્મરૂપ કલ્પવૃક્ષનું આ ફલ છે. માટે આ ભવમાં પણ તે ધર્મ ૫ કલ્પવૃક્ષનું સેવન કરું કે જેથી બીજા ભવમાં તેનું ઉત્તમ ફલ પામી શકાય.” આ પ્રમાણે વિચાર કરતા તે શિવ ભૂપતિને વૈરાગ્ય પ્રાપ્ત થશે. તેથી તેણે ભેજના વસ્ત્રાદિકથી સર્વ સ્વજનોને સંતોષ પમાડી દીન તથા અદીનજનેને મહા દાન આપી અને હર્ષથી પિતાના પુત્રને ઉત્સવપૂર્વક રાજ્યાભિષેક કર્યો. પછી પિલે કાવેલા ત્રાંબાના અદ્ભૂત ભિક્ષાપાત્રને તથા જલપાત્રને લઈ તાપસ થયે અવે અહર્નિશ છઠ્ઠ અઠ્ઠમાદિ ઉગ્ર તપ કરી પારણાને વિષે પકવાન્નની પેઠે સુકાં પાર્ક વિગેરેનું ભક્ષણ કરવા લાગ્યું. આ પ્રમાણે સમતાથી રહેલા એવા
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી શિવરાજર્ષિની કથા,
તે શીવ તાપસને સંખ્યાવંત દ્વીપ અને સમુદ્રનું ગોચર એવું વિભંગ સાન ઉત્પન્ન થયું. તેથી તે નગરમાં આવીને તેની પાસે સંખ્યાવંત દ્વીપનું સ્વરૂપ નિરૂપણ કરવા લાગે. આ અવસરે સર્વના હિતચિંતક એવા શ્રી વીર પ્રભુએ પોતાના સાધુએને કહ્યું કે, “હે મુનીશ્વરે! તમે શીધ્ર શિવ તાપસ પાસે જઈ તેને કહે છે તે લોકોની પાસે દ્વીપ અને સમુદ્રનું મિથ્યા પ્રરૂપણ કર નહિ કારણ કે શ્રી જિનેશ્વરોએ દ્વીપ અને સમુદ્રો અસંખ્યાતા કહેલા છે માટે ઉત્સુત્રનું નિરૂપણ કરનારા પુરૂષને મહા પાપ લાગે છે” પ્રભુનું વચન અંગીકાર કરી સર્વે સાધુઓએ શિવ તાપસ પાસે આવીને જિનેશ્વર એવા શ્રી વીર સ્વામીની આજ્ઞા કહી. શીવ તાપસ પણ તે વાત સાંભળી કર્મક્ષયને વિષે મનમાં શંકા ધરતે છતો સાધુઓને પૂછવા લાગ્યો કે, “તમને આ સર્વ કયા મહાત્માએ કહ્યું છે?” સાધુઓએ કહ્યું “હે શિવરાજર્ષિ! સર્વ દર્શનના જાણ અને સર્વજ્ઞ એવા શ્રી વીર નામના મહાત્માએ એ સર્વ અમને કહ્યું છે.” પછી શિવ તાપસ વિચારવા લાગ્યો “હમણાં શ્રી વીરનામના મહાત્મા સર્વજ્ઞ અને રાગરહિત સંભળાય છે તે તે મિથ્યા કેમ બેલે? માટે ચાલ હમણાં તેમની પાસે જઈ અને મહારા હદયના સંશયને દૂર કરી તેમના કહેલા ધર્મને હું અંગીકાર કરૂં.” આમ વિચાર કરીને તે શિવ તાપસ સાધુઓની સાથે શ્રીજિનેશ્વર પ્રભુ પાસે ગયા અને પિતાના આત્માને નિઃસંશય કરી પ્રતિબંધ પા
પે. ત્યાર પછી તે મહામુનિ શિવ તાપસ, જિનેશ્વરની પાસે જેની દીક્ષા લઈ થોડા કાળમાં એકાદશાંગીના જાણ થયા. તીવ્ર તપથી ઉપસર્ગને સહન કરી અને કેવળજ્ઞાન પામી તે શિવમુનિ મોક્ષપદ પામ્યા. અજ્ઞાનવડે કરેલા ઉગ્ર તપથી ઉત્પન્ન થએલા વિલંગ જ્ઞાને કરી સંખ્યાવંત દ્વીપ અને સમુદ્રનું સ્થાપન કરવામાં તત્પર અને તાપસેના અધિપતિ એવા શિવ તાપસ, શ્રી વીર પ્રભુના વચનથી પ્રતિબંધ પામી, વ્રત લઈ એકાદશાંગીને અભ્યાસ કરી અને છેવટ કેવલજ્ઞાન પામી અવ્યય એવા મોક્ષપુરના એશ્વર્યને પામ્યા.
'श्री शिवराजषि ' नी कथा संपूर्ण.
चजसहि करिसहस्सा, बउसहि सअठदंत असिरा ।
दंते अ एगमेगे, पुखरिणीअं अष्ठ ॥ ८१ ॥ ઇંદ્રની આજ્ઞાથી ઐરાવત નામના દેવતાએ ચોસઠ હજાર હસ્તિના રૂપ વિકલ્થ તેમાં એક એક હસ્તિને આઠ આઠ મસ્તક, મસ્તકે મસ્તકે આઠ આઠ દાંત અને એક એક દાંતને વિષે આઠ આઠ વાગ્યે. ૮૧ છે
अट लक्खपत्ताई, तासु पउमाई हुंति पत्ते । પ પ વરસ ના રહી વિડ્યો તે ૮૨ ||
Page #105
--------------------------------------------------------------------------
________________
Www
(૯૪)
શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ - તે પ્રત્યેક વાવ્યમાં લાખ લાખ પાંખડીવાળાં આઠ આઠ કમળ અને પત્ર પત્રે બત્રિશ બદ્ધ દિવ્ય નાટક દેવ દેવીઓ કરે છે. તે દર છે
एगेग कनिआए, वासाय वडिसओ अयइ पउमं ।
अग्गामहिसीं सद्धिं, उवगिझइ सो तहिं सक्को ॥ ८३ ॥ કમલની એક એક કર્ણિકાને વિષે રચેલા ઉત્તમ મહેલમાં ઇંદ્ર પિતાની અગ્ર મહિષીઓની સાથે ભગવાનના ગુણ ગાય છે. ૮૩ છે
एआरिस इटिए, विलग्गमेरावर्णमि दडू हरिं ।
राया दसन्नभद्दो, निखतो पुनसपइन्नो ॥ ८४ ॥ - આવી મહા લબ્ધિથી ઐરાવત હસ્તિ ઉપર બેઠેલા ઇંદ્રને જોઈને અપૂર્ણ થઈ છે પ્રતિજ્ઞા જેની એવા દશાર્ણભદ્ર ભૂપતિએ ચારિત્ર લીધું. ૮૪
श्रीदशाणभद्र' नामना राजानी कथा
* * દશાર્ણ નામની મહાપુરીને વિષે સર્વ રાજાઓમાં મુખ્ય અને સમુદ્ર સમાન ગંભીર દર્શાણ ભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેના અંત:પુરને વિષે જગતને આશ્ચર્યકારી રૂપવડે સર્વ દેવાંગનાઓને પરાભવ કરનારી પાંચસે સ્ત્રીઓ હતી. દશા
ભદ્ર રાજા પિતાના વનથી, રૂપથી, ભૂજપરાક્રમથી અને તેનાથી બીજા સર્વ રાજાઓને તૃણ સમાન માનતા હતા અને તેથી જ ગર્વ રૂપ પર્વત ઉપર આરૂઢ થએ તે ભૂપતિ, ઇંદ્રની પેઠે પિતાના મહેટા રાજ્યને નિરંતર ભેગવતે હતે.
આ અવસરે દશાર્ણપુરીની પાસે રહેલા દશાર્ણકૂટ નામના પર્વતને વિષે દેવ મનુષ્યને હર્ષ કરાવનારા શ્રી વીર જિનેશ્વર સમવસર્યા. દેવતાઓએ રચેલા સમવસરણમાં સિંહાસન ઉપર બેસી શ્રી વિરપ્રભુ ધર્મદેશના આપવા લાગ્યા. વનપાળે પ્રભુના આગમનને જાણ બહુ હર્ષ પામતા છતાં તુરત દર્શાણભદ્ર રાજાને વધામણી આપીને કહ્યું. “હે સ્વામિન્ ! જેમના ચરણકમલની દેવતાઓ સેવા કરે છે તે ત્રણ જગતના પતિ શ્રી વિરપ્રભુ હમણું દશાર્ણકૂટ પર્વતના શિખર ઉપર સમવસર્યા છે વનપાળનાં આવાં વચન સાંભળી મનમાં અત્યંત હર્ષ પામેલા દશાર્ણભદ્ર ભૂપતિએ તેને તુષ્ટિદાનમાં પિતાના અંગનાં આભરણે આપીને વિચાર્યું જે “હું કાલે તેવી મોટી સમૃદ્ધિથી વીર પ્રભુને વંદન કરવા જઈશ કે જેવી સમૃદ્ધિથી પૂર્વે કે પણ ગયો નહીં હોય.” આ પ્રમાણે વિચાર કરીને સવારે પ્રભાત સંબંધી ક્રિીયા પૂર્ણ કરી દશાર્ણભદ્ર ભૂપતિએ પર્વત સમાન હજારો હાથીઓને, ઇંદ્રના અશ્વ સમાન લાખે અને સુભટ પુરૂષથી વ્યાસ એવા અસંખ્ય રને અને સુશોભિત વસ્ત્રાભરણ તથા આયુધથી દીપતા કોટી વાલાને તૈયાર કર્યા. વલી ઉત્તમભાવાલી પિતાની પાંચસે રાણીઓને પણ સુખાસનમાં બેસાડી. આવી અદ્ભુત સંપત્તિથી બીજા ભૂપતિઓને
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી દશાર્ણભદ્ર નામના રાજાની કથા.
( ૯૫ )
તૃણ સમાન ગણતા એવા તે દશાર્ણભદ્ર નૃપતિ ભક્તિથી શ્રી વીરપ્રભુને વંદન કરવા માટે ચાલ્યા. શ્રી જિનેશ્વર પ્રભુને વંદના કરવા જતા દશાર્ણભદ્ર ભૂપતિને જોઇ સા ધર્મેદ્ર વિસ્મયથી વિચાર કરવા લાગ્યા. “ વિશ્વ મધ્યે આ રાજાને ધન્ય છે. વલી તેનુંજ જીવિત કૃતાર્થ છે કે જે તે આવી મહા ભક્તિથી વીરપ્રભુને વંદન કરવા જાય છે. પરંતુ પૂર્વે ખીજા કેાઇ રાજાએ પ્રભુને ન વાંધા હાય એવી મહા સમૃદ્ધિથી મ્હારે પ્રભુને વાંઢવા ” એવા અભિમાનથી એ ભૂપતિએ પેાતાની ભક્તિને દૂષિત કરી છે. જો કે ચેાસઢ ઇંદ્રો પોતાની સર્વ સમૃદ્ધિથી એકી વખતે શ્રીજિનેશ્વરને વંદન કરવા આવે તે પણ તે તીર્થપતિ સ ંતુષ્ટ થાય તેમ નથી કારણ કે જિનેશ્વરી અનંત ખળ, જ્ઞાન અને આન ંદવાલા હોય છે. માટે આ ભૂપતિના અભિમાનને દૂર કરાવવાનેા આ અવસર છે. ” એમ વિચાર કરીને ઇંદ્રે, એરાવણને આજ્ઞા કરી. પછી રાવણે પણ ઇંદ્રની આજ્ઞાથી સાઠ હજાર હસ્તિના રૂપ વિકર્યાં. પ્રત્યેક હાથીને પાંચસે ખાર સુખ, પ્રત્યેક મુખે આઠ આઠ દાંત, પ્રત્યેક દાંતે જલથી પૂર્ણ એવી આઠ આઠ વાગ્યેા. પ્રત્યેક વાળ્યમાં લાખ લાખ પાંખડીનાં આઠ આઠ મલે. પ્રત્યેક પાંખડીએ અત્રીશમન્દ્વ દિવ્ય નાટકા થાય છે. વલી પ્રત્યેક કમલની કાણિકા ઉપર એક એક મહા સમૃદ્ધિવાળા મહેલ રચ્યા. અને તે દરેક મહેલના અગ્રભાગમાં રહેલા સિંહાસન ઉપર પેાતાની આઠે અગ્ર પટ્ટરાણીઓની સાથે બેઠેલા ઇંદ્ર છે, તે દેવતાઓ સહિત શ્રી જિનેશ્વર પ્રભુના ગુણ ગાય છે. આવી મહાસમૃદ્ધિથી અરાવણુ હસ્તિ ઉપર બેઠેલા ઈંદ્ર ભગવંતને ત્રણ પદક્ષિણા પૂર્વક નમસ્કાર કર્યો. આ વખતે પાછલા એ ઉગ્ર પગથી પૃથ્વી ઉપર ઉભા રહેલા ઐરાવણુ હસ્તિના આગલા બે પગ પ્રભુના પ્રભાવથી પર્વત ઉપર ગયા. તે ઉપરથી લેાકેાએ અરિહંત પ્રભુના ચરણુથી પવિત્ર એવા તે દશાણું કૂટ પર્વતનું ગજાગ્રપાદ એવું નામ પાડયું.
ઈંદ્રની આવી સમૃદ્ધિ જોઇ દશા ભદ્ર ભૂપતિ પોતાના ચિત્તમાં વિચાર કરવા લાગ્યા. કે “ મેં વિશ્વને આશ્ચર્યકારી આવી સમૃદ્ધિ વિસ્તારી તે પણ આ ઇંદ્રની સંપત્તિથી હું અત્યંત લઘુપણું પામી ગયે. હા ! મેં' જે પૂર્વ પ્રતિજ્ઞા કરી હતી તે નિષ્ફળ થઇ. નિશ્ચે આ ઈંદ્રે પૂર્વભવે અગણ્ય પુણ્ય કર્યું છે, મે તેવું પુણ્ય કર્યું નથી. તેથીજ હુ` અલ્પ વૈભવવાલા થયા. હવે હું આ ભવમાં નિર્મલ એવા અર હંત ધમને એવી રીતે આચરૂં કે જેથી આવતા ભવમાં બીજાએથી અપપણું પાસુ નહીં. ” આવી રીતે વિચાર કરી વૈરાગ્યવાસિત થએલા તે દશા ભદ્ર ભૂપતિએ પાંચમુષ્ટિ લેાચ કરી દેવતાએ આપેલા અતિવેષ અંગીકાર કર્યા અને તેજ વખતે જિનેશ્વર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી મુકિતરૂપ વધુની સાથે પાણીગ્રહણુ કાવનારૂં ચિરત્ર અંગીકાર ર્યું.
પછી દશાર્ણ ભદ્ર ભૂપતિને મુનિરૂપે જોઇ અત્યંત હર્ષ પામેલા ઇંદ્રે તેમની પ્રશંસા કરી કે “ ત્રણ લેાકને સ્તુતિ કરવા ચાગ્ય સદ્ગુણુવાલા હૈ રાજિષ ! તમે
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૯ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
આ
જયવતા વર્તા. ત્રણ જગમાં તમારૂં અભિમાન સત્ય ઠર્યું છે કે જેને માટે તમે પેાતાનું વિસ્તારવાનું રાજ્ય પશુ શીઘ્ર ત્યજી દીધું, તમે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાથી મને પણ જીત્યા તેા પછી બીજો સ’સારી જીવ તમને જીતવા કેમ સમર્થ થાય ? હું સાધુ ! સંસારને હરણ કરતા એવા તમાએ જેવી રીતે મને જીત્યા છે તેવીજ રીતે થાડા કાલમાં કર્મરૂપ શત્રુઓને જીતી તમે કેવલી થાઓ. પ્રકારે દાણભદ્ર રાજાને સ્તુતિ કરવા પૂર્વક નમસ્કાર કરી તેમજ અરિહુંત પ્રભુની ધર્મ દેશના સાંભલી ગુણવંત એવા ઈંદ્ર, સ્વર્ગ પ્રત્યે ગયા. દશાણું ભદ્ર રાજર્ષિ પણ ધાર તપ કરી કર્મરૂપ શત્રુને નાશ કરવાથી કેવલજ્ઞાન પામ્યા. ત્રણ લેકમાં દશાણુ ભદ્ર ભૂપતિ સમાન બીજો કા અભિમાની પુરૂષ થયા છે અથવા થવાના છે ? કે જે પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે સર્વ પૃથ્વીના સામ્રાજ્યપદને ત્યજી દઇ, શ્રીજિનેશ્વર પ્રભુ પાસે દીક્ષા લઇ, ઇંદ્રની પ્રશંસા પામી મેાક્ષ લક્ષ્મીને પામ્યા. श्री दशार्णभद्र' नामना राजर्षिनी कथा संपूर्ण.
रायगिमि पुरवरे, समुआणा कयाई हिंडतो ॥ पत्तो अ तस्स भवणं, सुवन्नगारस्स पावस्स ॥ ८५ ॥ निफेडिआणि दुन्निवि, सिसावेढेण जस्स अच्छीणि || નય સંગમાગો જિગો, મેગનો મંત્રનિરન્ત્ર ॥ ૮૬ ॥ नवपुव्वी जो कुंचग-मवराहिणमवि दाइ नाइके || तं निअजिअनिरविरकं, नमामि मेअअमंतगडं ॥ ८७ ॥
સર્વ પુરમાં શ્રેષ્ઠ એવા રાજગૃહ નગરને વિષે કયારેક ગોચરી માટે ભમતા એવા જે મેતાય મુનિ, ઋષિઘાત કરવાથી પ્રસિદ્ધ થએલા સુવર્ણકારના ઘરને વિષે પ્રાપ્ત થયા. તેમજ તે સુવર્ણકારે લીલી વાધરવડે મસ્તક આંધવાથી જેનાં નેત્રા પૃથ્વી ઉપર નીકલી પડયાં. આવી રીતે પીડા કરી તેા પણ દયાને લીધે જેનું મન સયમથી મેરૂ પર્વતની પેઠે જરાપણ ચલાયમાન થયુ નહી. એટલુંજ નહીં પણ જેમણે જવ ચરી જતા એવા ક્રાંચ પક્ષીને દીઠા છતાં પણ દયાથી તે વાત કહી નહીં અને જેમણે નવ પૂર્વના અભ્યાસ કર્યાં હતા એવા તે પોતાના જીવિતને વિષે પણ નિરપેક્ષ એવા મેતા મુનિને હું નમસ્કાર કરૂં છું. ॥ ૮૫–૮૬-૮૭ ૫
• શ્રીમેતાય ” નામના મુનિવરની ચા.
→ ><
આ જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં સાકેતપુર નગરને વિષે ચંદ્રાવત ́સ નામે રાજા શજ્ય કરતા હતા તે રાજાને સુદના અને પ્રિયદર્શન નામની બે સ્ત્રી હતી. તેમાં સુદર્શનાને ઉત્તમ ગુણવંત એવા સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્ર
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રી મેતા નામના મુનિવરની કથા (૯૭) થયા હતા. પ્રિયદર્શનાએ પણ ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રને જન્મ આપે હતે. ચંદ્રાવતંસ ભૂપાલે સાગરચંદ્રને યુવરાજ પદે સ્થાપી મુનિચંદ્ર કુમારને ઉજજયિની નગરી આપી.
એકદા માઘમાસને વિષે ચંદ્રાવતંસ ભૂપાલે રાત્રીએ સામાયિક વ્રત લઈ એવો અભિગ્રહ લીધો કે “ જ્યાં સુધી આ હારા વાસગૃહમાં આ દી બલે ત્યાં સુધી મહારે ત્રણ પ્રકારના સંસારના તાપને નાશ કરનાર કાયેત્સર્ગ હો ” ભૂપતિએ આ ઉગ્ર અભિગ્રહ લઈ કાયોત્સર્ગ કર્યો એટલામાં તેની શય્યાપાલિકા દાસી પિતાના મનમાં વિચાર કરવા લાગી કે, “દી હોલવાઈ જવાને લીધે ઘોર અંધકાર થયે છતે હારે ભૂપતિ શય્યામાં સૂવા માટે શી રીતે આવી શકશે ?” આમ વિચાર કરીને તેણીએ પહેલા પહોરને વિષે દીવામાં તેલ ખૂટયું એટલે ફરી ભૂપતિના દુષ્કર્મ યોગથી દીવામાં તેલ પૂર્યું. આ પ્રમાણે તેણીએ સ્વામીભક્તિને લીધે બીજા, ત્રીજા અને ચોથા પહોરને વિષે દીવામાં તેલ પૂર્યા કર્યું. પછી પ્રભાતે ચંદ્રાવતંસ ભૂપતિને કમળપણથી કઈ એવી વેદના ઉત્પન્ન થઈ કે જેથી તે મૃત્યુ પામે. પાછલ પ્રધાનાદિ પુરૂષોએ મહા ભાગ્યવંત એવા સાગરચંદ્રને ઉત્સવ પૂર્વક રાજ્યાભિષેક કર્યો. એક દિવસ મહાશય એવા સાગરચંદ્ર ભૂપતિએ પિતાની અપર માતા પ્રિયદર્શનને સ્નેહપૂર્વક કહ્યું. “હે માત! આપ હારી આજ્ઞાથી આ સામ્રાજ્યપદ આપના મનની પ્રસન્નતા માટે નિચે આપના પુત્રને આપો. કારણ વૈરાગ્યવાસિત થએલો હું અરિહંત સંબંધી દીક્ષા લઈશ.” પુત્રે આમ કહ્યું તેપણ પ્રિયદર્શનાએ લેલજજાથી તેનું વચન માન્ય કર્યું નહીં. પછી સાગરચંદ્ર ભૂપતિ પોતાના પુત્રની પેઠે પ્રજાનું પાલન કરતો છતા પિતાના પુણ્યથી પૃથ્વીનું રાજ્ય ભેગવવા લાગે.
એકદા રાજ્યલક્ષમીથી દેદીપ્યમાન એવા સાગરચંદ્ર ભૂપાલને જે અપર માતા પ્રિયદર્શના વિચાર કરવા લાગી કે. “હા હા ! ધિક્કાર છે મને, જે મેં તે વખતે મારા પુત્રને રાજ્ય આપતા એવા આને ના પાડી. જે હારા પુત્રને રાજ્ય મળ્યું હોત તે તે પણ હમણ આની પેઠે બહુ શોભા પામત. જે તે આજ સુધી નાશ નથી પામ્યા તે હું તેને મારી નાખ્યું જેથી મહારા પુત્રને રાજ્ય મલે.” આ પ્રમાણે વિચાર કરી તે પ્રિયદર્શના રાજાનાં છિદ્ર જેવા લાગી. કેઈ એક દિવસ સવારે સાગરચંદ્ર ભૂપતિ પિતાના પરિવાર સહિત બહાર ઉદ્યાનમાં કીડા કરવા ગયે. ત્યાં ક્રિીડા કરતા એવા ભૂપતિને બહુ ભૂખ લાગી તેથી તેણે રસોઈયા પાસેથી શીધ્ર ભજન મગાવ્યું. રસોઇયાએ પણ સ્નિગ્ધ ભજન દાસીના હાથમાં આપી ભૂપતિ પાસે મોકલી. તે ભોજનમાં ભૂપતિ માટે એક મોટો લાડુ બનાવ્યો હતો. આ વાતની અપરમાતા પ્રિયદર્શનાને ખબર પડી તેથી દુષ્ટ બુદ્ધિવાલી તે પિતાના હાથ વિષ વાળા કરી ઝટ માર્ગમાં આવીને ઉભી રહી. પછી તે દુષ્ટાએ દાસીને આવતા જોઈ પૂછયું કે “અરે ! હારા હાથમાં શું છે અને તું કયાં જાય છે તે કહે?” દાસીએ
૧૩
Page #109
--------------------------------------------------------------------------
________________
(૮)
શ્રી રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. કહ્યું. “હે માતા! હું રાજાને માટે ભેજન લઈને ઉદ્યાનમાં જાઉં છું.” પ્રિયદર્શનાએ કહ્યું. “જોઉં તે ભજન કેવું છે?” દાસીએ કહ્યું “હે માત ! જુઓ રસોઈયાએ બનાવેલું આ ભેજના બીજા માટે અને આ લાડુ ભૂપતિ માટે છે.” પ્રિયદર્શનાએ કહ્યું. “ભૂપતિને માટે જે લાડુ મેક છે તે કેવો છે. મને દેખાડ.” દાસીએ મુગ્ધપણથી હર્ષકારી એ મેદક દેખાડશે. તે પ્રિયદર્શનાએ પોતાના વિષવાળા હાથથી મર્દિત કર્યો. પછી મોદકને પાછો પાત્રમાં મૂકી પ્રિયદર્શનાએ “હે સુંદરી! વાહ તેની કેવી મધુર સુગંધ છે.” એમ કહી તેણીને રજા આપી. પછી દાસીએ રાજા પાસે જઈ તેને ભેજન આપ્યું. ભૂપતિ પણ મેદકને જોઈ મનમાં વિચાર કરવા લાગે. “આ હારા ન્હાના બે બંધુઓને મૂકી એ લાડુ મહારાથી કેમ ખવાય? માટે લાવ વેહેચીને તેઓને જ આપી દઉં.” આમ ધારી ભૂપતિએ નિષ્કપટપણે તે લાડુના બે કકડા કરી પિતાના ન્હાના બે બંધુઓને (પ્રિયદર્શનાના પુત્રને વેહેંચી આખ્યા. અને પોતે બીજું ભેજન ખાધું. જેણે પૂર્ણ ભવે શુદ્ધ ભાવથી પુણ્ય કરેલું છે તેને બીજાઓએ કરેલા અનિષ્ટો ક્યારે પણ નથી લાગતા. દુષ્ટ બુદ્ધિવાળો ક્ષુદ્ર પુરૂષ સજન ઉપર જે દુષ્ટ વિચાર કરે તે નિચે તે દુરાત્માને વિષેજ ફળીભૂત થાય છે.
હવે પેલા બે કુમારે જેટલામાં તે મેંદક ખાધો તેટલામાં તેઓ વિષવશથી તરત સુચ્છ પામીને પૃથ્વી ઉપર પડી ગયા. ભૂપતિએ સંભ્રમથી તુરત વૈદ્યોને બેલાવી એવી ચિકિત્સા કરાવી કે જેથી તેઓ તુરત નિર્વિષ થયા પછી સાગરચંદ્ર રાજાએ દાસીએ બેલાવીને પૂછ્યું કે “અરે દાસી! તેં રસ્તામાં કઈને માદક દેખા
હતો?” દાસીએ કહ્યું. “મેં તે મેદક કેઈને દેખાડો નથી પરંતુ આ કુમા રાની માતા પ્રિયદર્શનાએ તે જે હતું અને મર્દન કર્યો હતે.” પછી જાણ્યું છે સર્વ વૃત્તાંત જેણે એવા તે રાજાએ પ્રિયદર્શનાને બોલાવીને કહ્યું “હે પાપીણી! ધિકાર છે તને, મેં હારા પુત્રને પ્રથમથી જ રાજ્ય આપવા માંડયું હતું તે તે સ્વીકાઈ નહિ અને મને મારવા માટે આ વિષDગ કર્યો. હા! તે સંસારસમુદ્રમાં ફેંકી દીધેલે હું પુણ્યરહિત થાત.” એમ કહીને સાગરચંદ્ર ભૂપતિ પ્રિયદર્શનાના અને પુત્રોને રાજ્ય સેપી પોતે વૈરાગ્યથી દીક્ષા લઈ કૃતાર્થપણે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે સાગરચંદ્ર મુનિ સુગુરૂ પાસે અભ્યાસ કરતા સર્વ શ્રતના પારગામી થયા.
એકદા ગુરૂની પાસે ઉજજયિની નગરીથી સાધુને સંઘાડ આવ્યું. તેને જોઈ સાગરચંદ્ર મુનિએ પૂછયું “હે મુનિઓ ! સર્વ પ્રકારની સંપત્તિથી સુશોભિત એવી ઉજજયિની નગરીમાં જિનધર્મ સુખે પ્રવર્તે છે કની ?” સાધુઓએ કહ્યું. “ અરે ત્યાં જિનધર્મનું સુખથી પ્રવર્તન કયાંથી હોય ? કારણ ત્યાં રાજાને અને પુરે હિતને પુત્ર ધર્મને બહુ છેષ કરે છે.” મુનિઓનાં આવાં કાનમાં ઉકાળેલા કથીર રેડયા જેવા વચન સાંભલી સાગરચંદ્ર મુનિ, ગુરૂને વિનંતિ કરવા લાગ્યું કે, “હે ભગવંત ! હું ત્યાં જાઉં?” ગુરૂએ આજ્ઞા આપી કે “હે વત્સ! તું તે મહા
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી મેતાર્યું ? નામના મુનિવરની કથા.
(૨)
29
પછી પુરીમાં જઇ ધર્મદ્વેષી એવા તે બન્ને પુત્રાને ધર્મને વિષે સ્થિર કર, સાગરચંદ્ર મુનિ અવતી નગરી પ્રત્યે ગયા અને અનુક્રમે સાંજ વખતે ત્યાં ઉપાશ્રયે પહોંચ્યા. ત્યાંના સ્થાયી સાધુઓએ તેમને પોતાની પાસે રાખ્યા. તેથી તે મુનિ ત્યાં પોતાની શુદ્ધ સમાચારી કરવા લાગ્યા.
??
ખીજે દિવસે ભિક્ષાવસરે સાધુઓએ તેમને કહ્યું કે “ હું મહામુનિ ! અમે આપના માટે ભિક્ષા લાવશું માટે આપ અહિંજ રહેા. ” સાગરચંદ્ર મુનિએ કહ્યું હું પોતેજ આણેલા આહાર લઉં છું. માટે હે મુનિ ! તમે મને યાગ કુલ મતાવેા.” પછી સાધુઓએ તેમની સાથે એક ખાલ શિષ્યને માકલ્યા. તે શિષ્ય તેમને પુરેાહિતનું ઘર ખતાવી તેમની આજ્ઞાથી પાછા વળ્યેા. સાગરચંદ્ર મુનિ પણ પુરેાહિતના ઘરની અંદર જઇ મ્હોટા શબ્દથી જેટલામાં વારંવાર ધર્મલાભ કહેવા લાગ્યા તેટલામાં પુરહિતની સર્વ શ્રી આએ તેમને કહ્યું કે, “હે મુનિ ! આપ ધીમે એલે કારણ કે અહીં એ દુષ્ટ કુ મારા રહે છે. સ્ત્રીઓએ આમ કહ્યા છતાં પણ મુનિ તે તેમને ગાઢ સ્વરથી ધર્મોશિષ દેવા લાગ્યા. તે ઉપરથી સ્ત્રીઓએ જાણ્યું કે આ મુનિ બેહેરા દેખાય છે. પછી તે સ્ત્રીઓએ શુદ્ધ અન્નથી પ્રતિલાલેલા મુનિ મ્હોટા સ્વરથી ધર્મલાભ આપી જેટલામાં દ્વાર પાસે આવ્યા તેટલામાં ધમ લાભના શબ્દ સાંભળી અત્યંત ક્રોધ પામેલા પુરાહિતના અને રાજાના પુત્ર તુરત દ્વાર પાસે આવી તે ઉત્તમ મુનિને કહેવા લાગ્યા કે અરે મુંડ ! અમારી આગળ નૃત્ય કર, નહિ તે ત્હારા અહીંથી ક્યારે પણ છુટકા થવાના નથી.” મુનિએ કહ્યું, “હે કુમારો! હું અદ્ભૂત એવું નૃત્ય તે કરીશ પણ તેને ચેાગ્ય એવું વાજીંત્ર કેણુ વગાડશે ? જો તમે બન્ને જણા મારા નૃત્યને ચેાગ્ય વાજીંત્ર નહિ વગાડા તા હું તમને બન્ને જણાને મહા દુ:ખદાયી શિક્ષા ક રીશ.” મદોન્મત્ત એવા તે એ કુમારીએ મુનિ સાગરચંદ્રને સ્ક્યુ “ હે મુનીશ્વર ! તમે નૃત્ય કરી અમે તમારે ચેાગ્ય વાજીંત્ર વગાડશું, ” પછી સુમુદ્ધિવાળા સાગરચંદ્ર મુનિ પૂર્વના અભ્યાસથી આદરપૂર્વક નૃત્ય કરવા લાગ્યા તે વખતે બન્ને કુમાર મૂર્ખ પણાને લીધે વાજીંત્ર વગાડવા લાગ્યા. પછી અત્યંત ક્રોધ પામેલા સાગરચંદ્ર મુનિએ “ અરે અધમ કુમારો ! મ્હારા નૃત્ય પ્રમાણે તમે ચેાગ્ય વાજીંત્ર કેમ નથી વગાડતા ? ” એમ કહીને એક હાથવડે પકડી તેઓને એવા તાડન કર્યો કે જેથી તેમના શરીરના સાંધે સાંધા ઉતરી ગયા. આમ થવાથી તેા તેઓ જવા, આવવા, ઉઠવા કે બેસવા પણ સમર્થ થયા નહીં. ત્યાં ને ત્યાં રહ્યા છતાં બહુ દુઃખ પામવા લાગ્યા. મુનિએ પણ તુરત દ્વાર ઉઘાડી ઉદ્યાનમાં જઇ જિનેશ્વરનું ધ્યાન કરવાપૂર્વક કાયાત્મ કર્યો.
પછી આ વૃત્તાંતની પતિને ખબર પડી એટલે તે રાજસેવકા પાસે સાધુએના આશ્રમને વિષે તે મહામુનિની શેાધ કરાવવા લાગ્યા. ઉપાશ્રયમાં રહેલા સાધુઆએ કહ્યું. “ અહીં કોઇ પ્રાધુણુંક સાધુ આવ્યા હતા પણ તે કયાં ગયા તે અમે
Page #111
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
શત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. જાણતા નથી. રાજસેવકે મુનિની શોધ કરતા કરતા ઉદ્યાન પ્રત્યે ગયા. ત્યાં તેઓ મુનિને જે વિસ્મય પામતા છતા વિચાર કરવા લાગ્યા. “વિશ્વમાં ઉત્તમ એવા આજ સાગરચંદ્ર રાજર્ષિ છે કે જેમણે ગુણચંદ્રને રાજ્ય આપી પોતે દીક્ષા લીધી છે.” પછી તે સર્વે સુભટેએ ગુણચંદ્ર રાજા પાસે આવીને ઉદ્યાનમાં સાગરચંદ્ર મુનિના આગમનની ખબર આપી. ગુણચંદ્ર ભૂપતિ પણ વિચાર કરવા લાગ્યો. “નિચે આ પુત્રનું ધર્મ દ્વેષીપણું જાણું સાગરચંદ્ર મુનિએજ તેમને આવી શિક્ષા કરી છે. કારણ તેમના વિના બીજે કયે પુરૂષ એ દુષ્ટ પુત્રોને સરલ કરવા સમર્થ થાય? પૃથ્વી ઉપરથી ખસી પડેલાને પૃથ્વી એજ અવલંબન છે માટે ચાલ વિનયયુક્ત વચનથી એ રાજર્ષિને શાંત કરી એ બન્ને કુમારને જીવાડું. અન્યથા તેઓને જીવવાનો ઉપાય નથી.” આ પ્રમાણે વિચાર કરીને ગુણચંદ્ર ભૂપતિ તુરત ઉદ્યાનમાં આવી મુનિના ચરણમાં પડી પુત્રોના અપરાધની ક્ષમા માગવા લાગે. સાગરચંદ્ર મુનિએ કહ્યું. “અરે અધમ નૃપ ! જે ધર્મધ્વંસ કરતા એવા તે દુષ્ટ કુમારને તું મેહને લીધે નથી નિવારી શક્તો તે મહારે તને આવી શિક્ષા કરવી ઘટે છે. કારણ કે પુરૂષ ધર્મનો નાશ કરનારની ઉપેક્ષા કરે છે તે પાપી કહેવાય છે.” સાગરચંદ્ર મુનિ આ પ્રમાણે કહીને વિરામ પામ્યા, એટલે ભયથી વિહુવલ એ ભૂપતિ મુનિને કહેવા લાગ્યું કે, “હે ક્ષમાવંત ! એ બને કુમારના અપરાધને ક્ષમા કરે. હવે પછી તેઓ આ અપરાધ નહિ કરે માટે દયા કરી તેઓને સારા કરે. કારણ સંત પુરૂષ તે દયાવંતજ હોય છે.” મુનિએ ફરીથી કહ્યું. “હે રાજન ! જે એ બને કુમારો દીક્ષા લે તે હું તેઓને સારા કરૂં અન્યથા નહીં.” મુનિના આવા આગ્રહને જાણ ગુણચંદ્ર ભૂપતિએ તે વાત બને કુમારને પૂછી. બન્ને કુમારેએ તે અંગીકાર કરી એટલે સાગરચંદ્ર મુનિએ તેઓના શરીરને એવાં મર્દિત કર્યો કે જેથી તેઓના શરીરના સાંધા જેમ હતા તેમ મલી ગયા. પછી દુષ્કર્મને ભેદ કરનાર સાગરચંદ્ર મુનિએ તેજ વખતે તે બન્ને કુમારેને લેચ કરી, દીક્ષા દઈ અને તે બન્નેને સાથે લઈ વિહાર કર્યો. - પછી તે દિવસથી રાજાને પુત્ર એમ વિચાર કરવા લાગ્યું કે “આ શ્રેષ્ઠ મહામુનિએ મારો સંસારથી ઉદ્ધાર કર્યો છે.” પુરોહિત પુત્ર પણ તેથી વિપરીત એટલે એમ ધારવા લાગ્યો કે “આ મુનિએ કપટ કરીને મને શા માટે દીક્ષા દીધી? માટે તેને ધિક્કાર છે.” રાજપુત્ર મુનિએ નિષ્કપટપણે વ્રતનું આરાધન કર્યું અને બીજા પુરોહિત પુત્રે યતિધર્મની દુર્ગધ કરી આરાધન કર્યું. પછી આયુને ક્ષય થયે તે બન્ને જણા મૃત્યુ પામીને સ્વર્ગને વિષે સુખના સ્થાનક એવા એકજ વિમાનમાં મહા સમૃદ્ધિવંત દેવતા થયા. શાશ્વતા અરિહંત પ્રભુના ચિત્યને વિષે નિરંતર ઓચ્છવથી જતા અને વર્તમાન એવા જૈન મુનિઓની ભક્તિ કરતા એવા તે બન્ને દેવાઓએ પિતાનું સમિતિ અતિ નિર્મળ કર્યું પછી તે બન્ને જણાએ પરસ્પર એવો સંકેત કર્યો કે
Page #112
--------------------------------------------------------------------------
________________
“ી મિતા' નામના મુનિવરની સ્થા, (૧૦૧) “આપણું બનેમાંથી જે પહેલો આવીને મનુષ્ય થાય તેણે પાછળ રહેલા દેવતાએ પ્રયત્નથી પ્રતિબંધ કરે,”
હવે પુરોહિતના પુત્રને જીવ સ્વર્ગથી ચવીને મુનિની દુગચ્છા કરવાથી રાજગ્રહનરમાં કઈ એક મેતી ( ચાંડાલણ ) ના ઉદરને વિષે અવતર્યો. ચાંડાલણને અને કઈ એક શ્રેષ્ઠીની સ્ત્રીને દેવયોગથી પરસ્પર પ્રીતિ થઈ તેથી એક દિવસ ગર્ભવતી એવી શ્રેણીની સ્ત્રીએ માંસ વેચવા જતી એવી તે ચંડાલણને કહ્યું કે “હે મેતી ! તું માંસ વેચવા માટે બીજાના ઘરે જઈશ નહીં હું હારું સર્વ માંસ દિન દિન પ્રત્યે લઈશ.” પછી તે મેતી હંમેશા તે શ્રેષ્ઠીને ઘરે માંસ આપવા લાગી અને અધિક અધિક મૂલ્ય લેવા લાગી. આ પ્રમાણે કરતા તેઓને પરસ્પર અવર્ણનીય પ્રીતિ થઈ જેથી તે મેતી પોતાના કુટુંબ સહિત શ્રેણીના ઘરને વિષે જ રહેવા લાગી. મેતી પણ ગર્ભવંતી થઈ. પ્રસવને સમય નજીક આવ્યું એટલે શ્રેણીની સ્ત્રીએ મેતીને કહ્યું. “હે શુભે ! ત્યારે તે પુત્ર જ થાય છે માટે આ ફેરાને હારો પુત્ર તું મને આપ અને મહારે મૃત્યુ પામેલું પુત્ર અથવા પુત્રી જે બાળક થાય તે તું સ્વીકાર, મેતીએ પ્રીતિના ભેગથી આ સર્વ વાત કબુલ કરી. પછી અવસર આવ્યું શ્રેણીની સ્ત્રીએ એક મૃત્યુ પામેલી પુત્રીને જન્મ આપે. આ વખતે પેલી મેતીએ પણ કાંતિથી દેદીપ્યમાન એવા એક પુત્રને જન્મ આપ્યો. શ્રેષ્ઠીની સ્ત્રીએ પોતાની મૃત્યુ પામેલી પુત્રી મેતીને આપી તેની પાસેથી ચિંતામણિ સમાન પુત્રને લઈ લીધો. શ્રેણીની સ્ત્રીએ ત પુત્રને મેતીના ચરણમાં નમાડીને કહ્યું કે હે જીવિતેશ્વરી ! હારા મહિમાથી આ પુત્ર છે. પછી નામ સ્થાપનાને અવસરે માતાએ હેટા ઓચ્છવ પૂર્વક તે બાલકનું મેતાર્ય એવું યથાર્થ નામ પાડયું. પૂર્વ જન્મે કરેલા ઉત્તમ પુણ્યના ગ્યથી વૃદ્ધિ પામતા એવા તે મેતાર્ય કુમારે સુખેથીજ સર્વ કલાઓને અભ્યાસ કર્યો. આ વખતે વચનથી બંધાયેલા તેના પૂર્વ ભવના મિત્ર દેવતાએ આવીને તેને પ્રતિબોધ કરવા માંડયે, પરંતુ તે પ્રતિબોધ પામ્યા નહીં. પછી પિતાએ આઠ શ્રેણીની પુત્રીઓની સાથે તેને મહેટા મહોચ્છવથી એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. તે વખતે શિબિકામાં બેઠેલે તે કુમાર મેતાર્ય, જયંતની પેઠે રાજમાર્ગમાં જતું હતું. આ વખતે પેલા દેવતાએ રાજમાર્ગમાં ઉભેલી મેત (ચંડાલ ) ના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી તે ચાંડાલ બહુ રોવા લાગે અને કહેવા લાગ્યું કે
“જે હા ! તે હારી પુત્રી જીવતી હોત તે હું તેને આવા મોટા ઓચ્છવથી પાણિગ્રહણ કરાવત અને તેથી હારી જ્ઞાતિવર્ગને ભોજન પણ મલત.”
તેની આવી વાણી સાંભળીને ચાંડાલણીએ પિતાની સર્વ ખરી હકીક્ત પિતાના પતિને કહી. પછી અત્યંત ક્રોધ પામેલા ચાંડાલે દેવતાના પ્રભાવથી ઉત્તમ વૈભવવાળા મેતાર્યને શિબિકામાંથી પૃથ્વી ઉપર પાડી દીધો એટલું જ નહિ પણ “ અરે તું આપણું કુલને અગ્ય એવી કન્યાઓનું પાણિગ્રહણ કરે છે ?એમ કહીને
Page #113
--------------------------------------------------------------------------
________________
(૧૦૨)
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરા
તેને તુરત નગરની ખાલમાં પછાડયા. આ વખતે દેવતાએ ફરી પ્રગટ થઈને મેતાને કહ્યું. “ જો હજી સુધી પ્રતિધ પામ, તા ત્હારૂં કાંઇ પણ નાશ થયું નથી, ” મેતાયે કહ્યું. “ હું દેવેશ ! હવે પ્રતિમાધ વડે કરીને પણ શું, કારણ લેાકમાં હું અવર્ણનીય થયા અપવાદ પામ્યા. અને મ્હારી લક્ષ્મી પણ ગઇ. હે દેવ ! જે હવે તું મને ફરીથી તેનું પ્રભુપણું આપે તે હું ત્હારા કહેવા પ્રમાણે સર્વ કરીશ.” દેવતાએ કહ્યું. “ જો એમ છે તે કહે, હું ત્હારૂં શું કામ કરૂં ? ” મેતાર્યે કહ્યુ, “ હમણાં તું મ્હારા શ્રેણિક રાજાની પુત્રી સાથે પાણિગ્રહણ કરાવ. જેથી આ મ્હારા મ્હોટા અપવાદ નાશ પામે, મ્હાટાઈ મલે તેમજ અધિક લક્ષ્મી પણ પ્રાપ્ત થાય. એટલુંજ નહિ પણ હે વિભા ! ઉત્સવરહિત જૈનદીક્ષા લેતી વખતે મ્હારી આ લેાકમાં યશ, સ`પત્તિ, ધર્મ અને શેાભા વૃદ્ધિ પામે. અન્યથા નહીં. ” મેતા નુ વચન અંગીકાર કરી દેવતાએ તેને એક છાગ ( એકડા ) આપ્યા. તે છાગ હુ ંમેશાં મેતાના ઘરને વિષે રત્નમય છાણુ કરવા લાગ્યા. મેતા તે રત્ના વડે થાળ ભરી પોતાના પિતાને કહેવા લાગ્યા. “ હે તાત! તમે આ રત્ન થાલ શ્રી શ્રેણિક રાજાને અપર્ણ કરે. જ્યારે તે ભૂપતિ તમારા ઉપર પ્રસન્ન થાય ત્યારે તમારે મ્હારે માટે તેની પુત્રીનું માગું કરવું. બીજું કાંઇ પણ માગવું નહીં.” પુત્રના આવાં વચન સાંભલી અત્યંત હર્ષ પામેલા ચાંડાલે રત્નના થાલ લઇ શ્રેણિક રાજાને અર્પણુ કર્યાં. દિવ્ય રત્નાને જોઇ અતિ પ્રસન્ન થએલા શ્રેણિક રાજાએ કહ્યુ “ અરે મેત ! હારી મરજી હાય તે માગ. ” ચાંડાલે કહ્યું કે–મ્હારા પુત્રને માટે આપની પુત્રી આપે. ” શ્રેણિક રાજાએ “ અરે ! તેં શું આ ચેાગ્ય માગ્યું ? ” એમ ક્ડીને તેને રાજસભામાંથી કાઢી મૂકયા, તેથી તે પેાતાને ઘેર આવ્યા.
**
,,
પછી તે દિવસથી આરંભીને દિન દિન પ્રત્યે ચાંડાલે આવેલા રત્નના થાલને શ્રેણિક રાજા સ્વીકારે છે પરંતુ તેને પોતાની પુત્રી આપતા નથી. આ પ્રમાણે હુંમેશાં રત્નથાલ ભૂપતિને આપતા એવા ચાંડાલને જોઇ અભયકુમાર મંત્રીએ તેને પૂછ્યું. “ અરે ! તું આવા ઉત્તમ રત્ના ક્યાંથી લાવે છે ? ચાંડાળે કહ્યું, “ મ્હારે ત્યાં એક છાગ છે. તે છાણુને બદલે આવાં રત્ન કરે છે. ” અભયકુમારે ક્યું. “ હે મહાશય ! જે તું તે છાગ ભૂપતિને આપે તે હું ત્હારૂં સર્વ ઈષ્ટ કાર્ય કરીશ. ” ચાંડાલે ‘એમ થાએ ” એમ કહીને તુરત પાતાને ઘેરથી છાગ લાવીને શ્રેણિક રાજાને અર્પણ કર્યો. શ્રેણિક રાજા તે છાગને જેટલામાં પેાતાના અંતઃપુરમાં લઈ ગયેા તેટલામાં તેણે એવા દુર્ગંધી મલમૂત્ર કર્યાં કે જેથી તત્કાળ સર્વ રાજકુલ આકુલ વ્યાકુલ થઈ ગયું. પછી અક્ષય કુમારે ચાંડાલને ખેાલાવીને કહ્યું કે “તું હું કેમ એક્લ્યા ? ચાંડાલે કહ્યું. “ હું ભૂપતિની આગલ કયારે પણ જીટું નથી ખેાલતા. આમાં કાંઇ કારણ દેખાય છે. કેમકે મહા ભાગ્યવંત એવા મ્હારા પુત્ર જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં તે છાગ સહેજથી રત્નમય છાણુ કરે છે. હે સ્વામિન્ ! તે વાતની મ્હારે ઘેર આવીને
ܕܕ
Page #114
--------------------------------------------------------------------------
________________
( શ્રી મેતા' નામના મુનિવરની કર્યા.
,,
( ૧૦૩ ) આપ પરીક્ષા કરે. ” ચાંડાલનાં આવાં વચન સાંભળી વિસ્મય પામેલા અભયકુમાર મંત્રી છાગને મેતા ની પાસે લઈ ગયા. ત્યાં તે તેણે રત્નમય છાણુ કર્યું. પછી બહુ આશ્ચર્ય પામેલા અભયકુમારે કહ્યું કે “આ શું ? ” મેતાર્યે કહ્યું, “હું મંત્રીશ્વર ! આપ હૃદયમાં આશ્ચર્ય ન પામે. કારણુ મહાત્મા પુરૂષાને દિવ્યપ્રભાવથી શું શું નથી મલતું ? ” અભયકુમારે કહ્યું, “હું શ્રેષ્ઠ! જો ત્હારા દિવ્યપ્રભાવ છે તેા આ વૈભાર પર્વતને વિષે રથ ચાલે તેવે સરળ માર્ગ કરાવી આપ. જેથી શ્રેણિક રાજાને તે પર્યંત ઉપર શ્રીવીર પ્રભુને વંદન કરવા જતાં આવતાં થતી અડચણા દૂર થાય.” મેતા૨ે તુરત દેવસહાયથી વૈભાર પર્વત ઉપર સુખે જવાય તેવી સડક બનાવી દીધી કે જે અદ્યાપિ સુધી વિદ્યમાન છે. અભયકુમારે ફરી મેતાને કહ્યું. “ આ રાજગૃહ નગરને ક્રૂરતા કાંગરાવાલા ઉચા સુવર્ણના કાટ બનાવી આપ. આ કાર્ય પણ મેતાર્યે પાતાના દિવ્ય પ્રભાવથી તુરત કરી આપ્યું. પછી તે મહુ આશ્ચય પામેલા અભયકુમારે કહ્યુ કે “ જો તું ક્ષીર સમુદ્રને અહિં લાવી તેના શુદ્ધ જલવડે કુટુંબ સહિત સ્નાન કરી પવિત્ર થાય તા હું તને રાજકન્યા આપીશ. ” મેતાયે પશુ પોતાના દિવ્ય પ્રભાવથી ઉચ્છલતા કહ્રોલ વડે મનુષ્યાને આશ્ચર્યકારી એવા ક્ષીર સમુદ્રને ત્યાં આણ્યા અને તેની વેલામાં કુટુખ સહિત સ્નાન કરીને પવિત્ર થયા. પછી અભયકુમારે મેતાનું રાજકન્યા સાથે પાણીગ્રહણુ કરાવ્યું. આ વખતે પૂર્વના આઠ શ્રેષ્ઠીઓએ જે પેાતાની પુત્રીઓ નહેાતી પરણાવી તે પણ મહેાચ્છવપૂર્વક મેતાને દીધી. પછી મહા શાભાવાલા તે રાજગૃહ નગરમાં મેતા પોતાની મરજી પ્રમાણે શિખિકામાં બેસીને નિરંતર હર્ષોંથી ક્રવા લાગ્યા. એકદા રાત્રીએ પેલા દેવતાએ ફ્રી આવી મેતાને કહ્યુ, “ મેતા ! પ્રતિષેધ પામ અને સંસારમાં ફ્રી ન પડ. '' જો તું હવે શીઘ્ર મ્હારૂં કહ્યું નહીં કરે તેા હું હારી ફરી તેવીજ વલે કરીશ.” દેવતાનાં આવાં વચનથી બહુ ભય પામેલા મેતાર્થે તેના ચરણમાં પડીને કહ્યું. “ હે સુરેશ્વર! હમણાં મ્હારૂં મન વ્રત લેવા ઉત્સાહ પામતું નથી માટે મ્હારા ઉપર દયા કરી મને બાર વર્ષ પર્યંત ગૃહસ્થાવાસમાં રહેવાની રજા આપ પછી હું સર્વ ત્હારા કહેવા પ્રમાણે કરીશ. ” દેવતા મેતાનું કહેવું દયાથી માન્ય કરી સ્વર્ગ પ્રત્યે ચાલ્યા ગયા અને ફરી બાર વર્ષને અંતે મેતાને કહેવા લાગ્યા કે મેતા ! પ્રતિબાધ પામ અને સંસારરૂપ સમુદ્રમાં ન પડે. ” દેવતાનાં આવાં વચન સાંભળી ભાગને ત્યજી દેવાને તેમજ દેવતાના ભયથી ગૃહસ્થાવાસમાં રહેવાને અસમર્થ એવા મેતા પરતંત્રતાને લીધે જેટલામાં માન ધારીને ઉભા રહ્યો તેટલામાં અતિ ક્રીન થએલા મુખવાળી તેની નવે સ્ત્રીએ દેવતાના ચરણમાં પડી તેને વિનંતિ કરવા લાગી કે “હે સુરાખીશ ! હે કૃપાનિધિ ! અમારા ઉપર કૃપા કરી અમારા પતિને ફરી ખીજા ખાર વર્ષ ગૃહસ્થાવાસમાં રહેવાની આજ્ઞા આપેા. ” દેવતાએ પણ તેણીએના વચનથી દયાને લીધે ક્રી ખીજા ખાર વર્ષ પર્યંત મેતાને ગૃહસ્થાવાસમાં રહેવાની આજ્ઞા આપી
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૧૦૪ )
શ્રીઋષિમ`ડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
પછી ચાવીશ વર્ષ તેનું ભેગાવલી કર્મ ક્ષય થયું એટલે દેવતાના વચનથી મેતાયે પેાતાની નવે સ્ત્રીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ગુરૂ પાસે નવપૂર્વના અભ્યાસ કરી શ્રી મેતા મુનિ એકવિહારી થયા.
።
એકદા ઉત્તમ બુદ્ધિવાળા તે મહામુનિ રાજગૃહ નગરમાં ભિક્ષાને અર્થે ભમતા ક્ષમતા કોઇ એક સાનીને ઘરે આવ્યા. તે વખતે સેાનીએ સુવર્ણના એકસોને આઠ જવ ગેાળા કરી પેાતાના ઘરના આંગણામાં મૂકયા હતા કારણ કે શ્રી શ્રેણિક રાજા શ્રી જિનેશ્વરનું પૂજન કરી રહ્યા પછી હર્ષ થી પ્રભુ આગળ તે જવ વડે નિત્ય સ્વસ્તિક કરતા. મુનિએ તેના આંગણામાં આવીને એક ધર્મલાભના ઉચ્ચાર કર્યો હતા. પરંતુ અતિ વ્યગ્રપણાથી સુવર્ણકાર, મુનિ માટે પ્રાસુક આહાર લાવી શકી નહિ પછી મેતા મુનિ, તે સોનીના ઘરના ખારામાં આવ્યા એટલે સેાની તેમના માટે પ્રાસુક આહાર લેવા માટે ઘરની અંદર ગયા આ વખતે કેઇ એક ક્રાંચપક્ષીએ આવીને પેલા સુવર્ણના સર્વ જવને ચરી લીધા પછી ભીક્ષા લઇ આવેલા સાનીએ જોયું તેા જવ દીઠા નહિ તેથી તે બહુ ભય પામતા છતા મનમાં વિચાર કરવા લાગ્યા કે “ હમણાં શ્રેણીક ભૂપતિને શ્રી જિનેશ્વર પ્રભુની પૂજા કરવાના અવસર થયા છે અને જવ તા કાઇએ ચારી લીધા માટે હાય ! હાય ! હવે હું શું કરૂં ? આ મુનિ વિના ખીન્નુ કેાઈ આવ્યું નથી, માટે નિચે તેમણેજ સુવર્ણના જવ ચારી લીધા.” આમ ધારીને તેણે સાધુને પૂછ્યું, “હું સાધા ! કડા, ભૂપતિના અહીં પડેલા જવા કેાણે ચારી લીધા ?” સેાનીનાં આવાં વચનથી મેતા મુનિ વિચાર કરવા લાગ્યા. “ જો હું... સત્ય હીશ તા તે ક્રાંચ પક્ષીને મારી નાખશે, નહિ કહું તા તે દુ:સહ એવા મને અનર્થ કરશે.” પૂર્વે આંધેલા અશુભ કર્મથી મને ભલે અનર્થ થાઓ પરંતુ હું તે પક્ષીનું નામ તેા નહિ દઉં” આમ નિશ્ચય કરી તે મહામુનિ માન રહ્યા. મુનિને માન રહેલા જાણી સાનીએ તેમને કહ્યું, “ હે મુનિ ! હમણાં સુવર્ણના જવા મને પાછા સાંપે નહિ તે તમને પ્રાણાંતકારી મહા અનર્થ થશે.” સોનીએ આ પ્રમાણે બહુ કહ્યું પરંતુ મહામુનિ મેતાયે તેા દયાથી પોતાનું માનપણું ત્યજી દીધું નહિ. પછી અત્યંત ક્રોધ પામેલા દુષ્ટ ચિત્તવાળા સોનીએ નિ યપણાથી લીલી વાધરવડે તે મુનીશ્વરના મસ્તકને એવું ખાંધ્યું કે જેથી તેમનાં બન્ને નેત્રા પૃથ્વી ઉપર ગળી પડયાં. તત્કાળ આયુષ્યના ક્ષય થવાથી તે મુનીશ્વર સિદ્ધિ પદ પામ્યા. લેાકેાને આ વાતની ખબર પડી એટલે તે કાલાહલ કરવા લાગ્યા. સાની પણ ત્યાં આવીને પોતાના આત્માની બહુ નિંદા કરવા લાગ્યા. મુનિના નેત્રાનું પૃથ્વી ઉપર ગલી પડવું તથા તેમનું મૃત્યુ પામવું જોઈ વળી મનુષ્યેાના કાલાહલને સાંભળી પેલા ક્રાંચ પક્ષી કે જે જવ ચરીને સામેના વૃક્ષ ઉપર બેઠા હતા તે બહુ ભય પામ્યા તેથી તેણે ચરેલા જવ વમન કરીને કાઢી નાખ્યા તે જોઇ લાકા સાનીને કહેવા લાગ્યા “ અરે ત્હારા જવ તા આ ઢાંચ પક્ષી ચરી ગયા
tr
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રીમેતાર્યમુનિ અને ઈલાચી કુમારની કથા. (૧૫) હતે. તે નિર્દોષ એવા મુનિને વૃથા ઘાત કર્યો છે, માટે તેજ વધ કરવા લાયક છે.” લોકોએ આ પ્રમાણે સનીને કહીને જેટલામાં તે વાત શ્રેણિક રાજાને નિવેદન કરી તેટલામાં અતિ રૂષ્ટ થએલા તે ભૂપતિએ સોનીને મારી નાખવા માટે યમરાજ સમાન પિતાના દૂતને ઝટ આજ્ઞા આપી. પાછળ અહિં અતિ ભયભીત થિએલા સોનીએ ઝટ બારણું બંધ કરી પિતા કુટુંબ સહિત કેટલામાં જેની દીક્ષા અંગીકાર કરી તેટલામાં, અતિ ક્રોધાતુર એવા શ્રેણિક રાજાના દૂતોએ ત્યાં આવીને સનીને કહ્યું કે “અરે ! તેં આ શું દુષ્ટ કર્મ કર્યું. હવે તને અમે શું કરીએ? કારણ તે કુટુંબસહિત દીક્ષા લીધી નહિ તે તને ઘેર વિટંબના થાત. જે હવે પછી પણ દીક્ષાને ત્યાગ કરીશ તો કુટુંબ સહિત તને રાજદંડ થશે.” આમ કહીને તે સર્વે સુભટે પિત પિતાના સ્થાનકે ગયા. પછી કુટુંબ સહિત સોની નિરતર દીક્ષા પાળવા લાગ્યો. મેતાર્ય મુનિ પ્રાણાંત ઘેર ઉપસર્ગ સહન કરી અંત કેવલજ્ઞાન પામી મેક્ષ પ્રત્યે ગયા. અહો ! જે પ્રથમ સંકેતિક મિત્ર દેવના વશથી મહા કષ્ટ મૂર્ખતાના નાશ કરનારા ઉત્તમ પ્રતિબોધને પામી અને સનીએ કરેલા ઘોર ઉપસર્ગને સહન કરી તત્કાળ મોક્ષ પદ પામ્યા તે શ્રી આર્ય મેતાર્ય મુનિની હું સ્તુતિ કરું .”
“શ્રીમેતા” નામના મુનિવરની વથા સંપૂર્ણ
अभिरुढो वंसग्गे, मुणिपवरं दहुँ केवलं पत्तो ॥
जो गिहिवेसधरोवि हु, तमिलापुत्तं नमसामि ॥ ८९ ॥ વંશ ઉપર ચડેલા જે પુરૂષને ગૃહસ્થને વેષ છતાં પણ શ્રેષ્ઠ મુનિને જેવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. તે ઈલાપુત્રને હું નમસ્કાર કરું છું. મેં ૮૯ છે
| | શ્રી રૂઢીવી ગુમારની વથા | કઈ ગામમાં કઈ એક બ્રાહ્મણે સુગુરૂ પાસેથી ધર્મ સાંભલી વૈરાગ્યથી પોતાની સ્ત્રી સહિત દીક્ષા લીધી. પછી પરસ્પર અધિક નેહવાલા તે બન્ને જણ ઉગ્ર તપ કરતાં હતાં. પરંતુ વિપ્ર સ્ત્રી જાતિમદને લીધે સાધુની નિંદા કરતી હતી. ધિક્કાર છે. એ જાતિમદને! અનુક્રમે મૃત્યુ પામીને તે બન્ને જણ સ્વર્ગ પ્રત્યે ગયાં અને ત્યાં સુખે રહેવા લાગ્યાં.
આ અવસરે ભરત ક્ષેત્રમાં ઈલાવર્ધન નગરને વિષે ઈભ્ય નામે શ્રેષ્ઠી વસતે હતા તેને ધારિણે નામે સ્ત્રી હતી. પુત્રના અર્થવાલી તે સ્ત્રી હંમેશાં હર્ષથી ઉત્તમ મહિમાવાલી ઈલાદેવીને સેવતી અને તેની પાસે ઈષ્ટ ફલ (પુત્ર) ની યાચના કરતી.
હવે પેલો બ્રાહ્મણને જીવ કે જે સ્વર્ગને વિષે દેવતા થયા હતા. તે ત્યાંથી ચવીને ધારિણીના પુત્ર રૂપે ઉપન્ન થયે. માતા પિતાએ ઉત્સવ પૂર્વક તેનું ઈલાપુત્ર
Page #117
--------------------------------------------------------------------------
________________
( ૧૦૬ )
શ્રીઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તશકું.
એવું નામ પાડયું. પેલી વિપ્ર સ્ત્રીના જીવ પણ અનુક્રમે સ્વર્ગથી ચવીને દુગ છાકના વશથી અતિ રૂપવંતી મખપુત્રી થઈ. ઈલાપુત્ર અને મંખપુત્રી એ બન્ને જણાં અનુક્રમે કામદેવ રૂપ ગજરાજને ક્રડાવન રૂપ યાવનાવસ્થા પામ્યાં.
એકદા ઇલાપુત્ર નૃત્ય કરતી એવી મ`ખપુત્રીને દીઠી તેથી તે પૂર્વ જન્મના પ્રેમથી તેણીના ઉપર બહુ અનુરાગ ધરવા લાગ્યા. પછી કામાતુર એવા તે ઇલાપુત્ર મનમાં બહુ ચિંતા કરતા છતા પાતાને ઘેર આવ્યેા. કામજ્વરથી અત્યંત પિડિત થએલા અને કેાઈ સ્થાનકે સુખ નહિ પામતા એવા તે ઇલાપુત્રને જોઇ તેની માતાએ માહથી કહ્યું કે “હે વત્સ ! ત્હારા શરીરને વિષે શું આધિ (મનસબ ંધી પીડા ) અથવા વ્યાધિ ( શરીર સ ંબંધી પીડા ) ઉત્પન્ન થઈ છે ? કે કાઇએ ત્હારી આજ્ઞા લેાપી છે કે જેથી ત્હારૂં અનિષ્ટ થયું છે ? ”
“ નિશ્ચે કહ્યા વિના કાર્યસિદ્ધિ થવાની નથી” એમ પેાતાના મનમાં વિચાર કરીને અને લજ્જા ત્યજી દઇને ઇલાપુત્રે પોતાના સર્વ ભાવ માતાને કહ્યો. પછી માતાએ તેના ભાવ તુરત પોતાના પતિની આગળ કહ્યો. એટલે શ્રેણી, પુત્રની પાસે આવીને મધુર વાણીથી કહેવા લાગ્યા.
“ હે વત્સ ! ત્હારા કુળને અાગ્ય એવા આ નવીન ભાવ કેમ ઉત્પન્ન થયા ? કારણ કે ઉત્તમ પુરૂષો તેા નીચ લેાકેાની સાથે વાત પણ કરતા નથી. જો તું મને કહે તેા હું હમણાંજ ઉત્તમ કુલવંત કન્યાઓની સાથે ત્હારૂં મહાત્સવ પૂર્વક પાણીગ્રહણ કરાવું પરંતુ તું આ કદાગ્રહ તજી દે. ”
પિતાનાં આવાં વચન સાંભળી ઈલાપુત્રે કહ્યું. હે પિતા ! સાંભળેા મ્હારે ખીજી રૂપવતી કન્યાઓનું પ્રયાજન નથી હુ તમારા એકજ પુત્ર છું માટે જે તમારે મને ઘરે રાખવાની મરજી હાયતા મ્હારૂં મખપુત્રીની સાથે પાણિગ્રહણ કરાવા. ”
આવી ગૃહનિવાસ કરવામાં એક નિશ્ચયવાલી પુત્રવાણી સાંભળી પોતાના એકના એક પુત્ર ઉપરના સ્નેહને લીધે શ્રેષ્ઠીએ મંખ પ્રત્યે જઈને કહ્યું કે:--
“હું મખ! તું જેટલું દ્રવ્ય માગે તેટલું હું તને આપું પરંતુ તું પાતાની પુત્રી
મારા પુત્રને આપ.
મંખે કહ્યું “મારે બહુ દ્રવ્યનું પ્રયાજન નથી, કારણુ મારે તે પુત્રી એજ અક્ષય દ્રવ્ય છે માટે તે હું તમારા પુત્રને નહિ આપુ' હું શ્રેષ્ઠી ! જો તમારો પુત્ર તમને તજી દઈ મારા ઘરજમાઈ થઈને નિર ંતર મ્હારે ઘરે રહે તા હું ઉત્તમ ગુણવંત એવા તમારા પુત્રને આ મ્હારી કન્યા હર્ષ પૂર્વક આપુ અન્યથા નહીં. ”
મખનાં આવાં વચન સાંભલી શ્રેષ્ઠીએ ઘરે જઈ પાતાના પુત્રને કહ્યુ કે:
મેં મંખને બહુ લાભ પમાડયા, પણ તે પોતાની પુત્રી આપતા નથી. વલી તે એમ કહે છે કે જો તમારા પુત્ર મ્હારી ઘર જમાઈ થઈને હંમેશા મ્હારે ઘરે રહે તા હું તેને મ્હારી પુત્રી પરણાવું. માટે હે પુત્ર! કુલને અયેાગ્ય એવા તે નીચ સંગના કદાચડને તજી દે હુ, ત્હારૂં ઉત્તમ કુલની કન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવું,
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી ઈલાચી પુત્રની કથા.
(૧૦૭ પિતાનાં વચન સાંભલી પૂર્વ જન્મના અનુરાગથી બંધાયેલા ઈલાપુત્રે કહ્યું. હતા! મહારે પ્રતિબંધ એ છે કે હું નિશ્ચ સંખપુત્રી વિના જીવવાનેજ નથી. માટે હું તેના ઘરે જઈ તેના ઘરજમાઈ તરીકે ત્યાંજ રહીશ. નહિ તે નિશ્ચ હારું મૃત્યુજ છે.
પુત્રનાં આવાં વચન સાંભલી શ્રેણી વિચારવા લાગ્યો. “ નિચે ભાવિ અન્યથા થતું નથી. ” પછી રાગથી વ્યાકુલિત મનવાલા માતા પિતાને તજી દઈ ઈલાપત્ર, પિતાના દુષ્ટ કર્મના વેગથી મંખને ઘરજમાઈ થઈને રહ્યો.
એકદા તે મને પિતાના કુટુંબસહિત બેનાતટ નગરે જઈ રાજાની આગલ લેકને આશ્ચર્યકારી નાટક આરંવ્યું. નાટકની અંદર નૃત્ય કરતી એવી ઈલાપુત્રની સ્ત્રી કે જે મંખની પુત્રી થતી હતી તેને જોઈ તુરત ભૂપતિ કામથી બહુ વ્યાકુલ થવા લાગ્યું. પછી તેણે વિચાર્યું જે “આ (ઈલા પુત્ર) કેઈ ઉપાયથી મૃત્યુ પામે તે આ નટી હારા મંદીર પ્રત્યે આવે. અન્યથા નહીં.” આમ વિચારીને તત્કાલ ઉત્પન્ન થએલી બુદ્ધિવાલા ભૂપતિએ ઈલાપુત્રને કહ્યું. “જે તે સર્વ નાટક કીયામાં કુશલ હોય તે વંશના ઉપર પાટલે મૂકી તેના ઉપર સ્થિર ઉભું રહી ઉંચા હાથ રાખી ત્રણવાર નાટક કરે તે હું તને પ્રમાણુરહિત સુવર્ણ, રત્ન, હસ્તિ અને અશ્વાદિકનું દાન આપું.” ભૂપતિનાં આવાં વચન સાંભલી તે ઇલાપુત્ર નટે જે જેવા માત્રથી જ લેકે આકુલ વ્યાકુલ થઈ જાય એવું તે સર્વ નૃત્ય કરી રાજાને કહ્યું કે “હેતૃપ ! આપે કહેલું દાન મને આપો.” શુદ્ધાત્મા ભૂપાલે કહ્યું “હે ભદ્ર! વ્યગ્રપણાથી હું હારું નાટક જોઈ શક નથી, માટે ફરીથી કર, જેથી હું તને દાન આપું.” ઇલાપુત્રે ફરીથી તેવું નાટક કરી તુષ્ટિદાન માગ્યું. એટલે ભૂપતિએ ફરીથી પણ તે જ ઉત્તર આપે. તેથી ઈલાપુત્ર વિચારવા લાગ્યો કે, “ભૂપતિ કામથી આકુલ વ્યાકુલ થવાને લીધે મહારી પ્રિયાને ગ્રહણ કરવાની ઈચ્છાથી જ મને વારંવાર આવે ક્ષુદ્ર આદેશ કરે છે. હાય હાય હવે હું કયાં જાઉં અને શું કરું? હત દેવ એ આ ભૂપતિ નિચે મને મારીને તુરત મારી પ્રિયાને અંગીકાર કરશે. ” આવા વિચારથી આતુર ચિત્તવાલે અને વંશ ઉપર બેસી પુરશોભા જોતા એવા તે ઇલાપુત્રે પિતાના દુષ્ટ કર્મને અંતરાય ક્ષય થવાથી કઈ એક શ્રેણીના ઘરને વિષે અલંકારવડે દિવ્ય રૂપ ધારણ કરતી એવી કઈ સ્ત્રી સાધુને ભિક્ષા વહેરાવતી પણ તે મહા સાધુ તેણીના સામે પિતાની દ્રષ્ટિ જરાપણ કરતા નહિ હતા તે જોયું. તે ઉપરથી વિવેક બુદ્ધિવાળો ઇલાપુત્ર મનમાં વિચારવા લાગ્યું કે મહેટા પુરૂષોમાં આજ અંતર છે. જુઓ આ એલા એવા મુનિ પિતાને ભિક્ષા વહોરાવતી એવી આ ઉત્તમ રૂપવતી સ્ત્રીને નિરાગપણથી જોતા પણ નથી. હું જ એક પાપી ઠર્યો કે જે મેં અધમ એવી નટપુત્રી જોઈ અને તેને વિષે આસક્ત થઈ માતા પિતાને તજી દઈ આ દુષ્ટ એવું નટકર્મ આરંભર્યું. ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલા હાર આ નટેની સાથે ઠેકાણે ઠેકાણે નૃત્ય કરવું પડે છે. જે એથી હમણુજ હાર મૃત્યને
Page #119
--------------------------------------------------------------------------
________________
(204)
શ્રીૠષિસ'હેલ વૃત્તિ–ઉત્તરાદ્ધ
સમય આવ્યેા હતા. હવે પછી શું શું નહિ થાય ? માટે હે જીવ ! તું દુર્ગતિના સ્થાનરૂપ રાગને તજી દે તજી દે. કારણ મૃત્યુ પામવાના સ્વભાવવાળા કયા પુરૂષને ફ્રેન્ચ અને સ્ર વિગેરે પાતાનું થયું છે?
*
આ પ્રમાણે ભાવના ભાવતા એવા તે ઈલાપુત્રને ઘાતિ કર્મના ક્ષયથી વંશના ઉપરજ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તુરત ત્યાં આવેલા દેવતાઓએ તેજ વંશને ઉત્તમ બનાવી તેના ઉપર સુવર્ણના કમલમાં દિવ્ય સિ ંહાસનની રચના કરી. પછી ઈલાપુત્ર કેવલી પંચમુષ્ઠિ લેાચ કરી યતિવેષ ધારણ કરી તે સિંહાસન ઉપર બેઠા. આ વખતે દેવતાએ દુદુભિના નાદ અને હર્ષના શબ્દો કર્યો તેમજ દેવાંગનાઓએ પણ કેવલીનું ગીત ગાતુ કરવા માંડયું. કેવલીએ ઉત્તમ ધર્મ દેશનાના આરભ કર્યો તે જાણીને રાજાદિ મુખ્ય પુરૂષો ત્યાં આવી કેવલીને પ્રણામ કરવા લાગ્યા. દેશના પૂર્ણ થયા પછી કેટલાકે ચારિત્ર અંગીકાર કર્યું, કેટલાકે શ્રાવકનાં ખાર વ્રત આદર્યા અને કેટલાકે શુદ્ધ સમકિત લીધુ. પછી તે ઈલાપુત્ર કેવલી, વિશ્વમાં વિહાર કરી, અનેક ભવ્ય પુરૂષોને પ્રતિાધ પમાડી. સર્વ કર્મના ક્ષય કરી મેાક્ષપુર પામ્યા. પ્રથમજ મ્હાટા શ્રેષ્ઠીના કુલમાં ઉત્પન્ન થઈને નટની પુત્રી જોઈ તેના ઉપર આસક્ત થયા, ત્યાર પછી માતા પિતાને તજી નટ થઈ વશ ઉપર ચડી નૃત્ય કરવા લાગ્યા ત્યાંથી મુનિને જોઇ વૈરાગ્ય પામી ભાવનાથી કેવલજ્ઞાન પામ્યા. તે ઇલાપુત્રની હું સ્તુતિ કરૂં છું. ઇતિ ॥ શ્રી ફળવિ પુત્રની ચા
उवसमा ववेग संवरपय- चिंतणवज्जदलिअपावगिरी ॥ સોડુવસનો પત્તો, વિદ્ધાપુત્તો સહસ્સારે ॥ ૮૧ ||
ઉપશમ, વિવેક અને સંવરના ચિંતવન રૂપ વળે કરીને દલન કરી નાખ્યા છે પાપરૂપ પર્વત જેમણે તથા કીડીઓના ઉપસર્ગને સહન કરનારા ચિલાતિપુત્ર સહસાર નામના આઠમા દેવલાકને પામ્યા. ॥ ૮૯ ૫
चालणिगंपिच भयवं, समंतओ जा कओ अ कीडीहिं ॥ घोरं सरीरवियणं, तहविअ अहिआसए धीरो ।। ९० ॥
ધીર અને સામર્થ્યવાન્ એવા ચિલાતિપુત્રે પેાતાનું સર્વ અંગ કીડીઓએ ચાલણી સમાન કર્યા છતાં તે અસહ્ય શરીરવેદનાને સમ્યક્ વૃત્તિથી સહન કરી. ૫ ૯૦ अडाइझेोहं राइदिएहिं, पत्तं चिल्लाइपुतेण ॥
ટાયેલામમવળ, અપ્પરાળસંઘનું રમ્મૂ | ૧૨ ||
ચિલાતિપુત્રે અઢી અહેારાત્ર વડે અપ્સરાઓના સમૂહવાળું અને રમ્ય એવુ મ્હાટુ''વિમાન પ્રાપ્ત કર્યું. ॥ ૯૧ ૫
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રીચીલાતી પુત્રની કથા.
" श्रीचीलाती पुत्रनी कथा
"
(૧૦૯)
Wann
—
કોઈ એક ગામમાં નિરંતર વિદગ્ધ બુદ્ધિવાલા કાઇ બ્રાહ્મણ રહેતા હતા. તે અનિંદ્ય ( સારા ) માણસાની નિંદા કરતા એટલુંજ નહીં પણ જિનધની નિંદા કરવામાં પણ તે પાછલ રહેતા નહીં. એકદા તે ગામમાં કમુનીરી નામે આચાય આવ્યા. તેમણે તે બ્રાહ્મણને પણ વાદ કરીને ક્ષણ માત્રમાં જીતી લીધે પછી તે બ્રાહ્મણે તેજ સુગુરૂ પાસે દીક્ષા લીધી, તેમજ દેવતાના વચનથી તે જૈન ધર્માંને વિષે સ્થિર થયા, પણ બ્રાહ્મણ જાતિને લીધે તે દુગછા કરતા હતા. તે બ્રાહ્મણના શાંત એવા જ્ઞાતિવર્ગ પણ અનુક્રમે અરિહંત ધર્મ પાળવા લાગ્યા. વળી તે બ્રાહ્મણને એક સ્ત્રી હતી તે તેના ઉપરથી પાતાના સ્નેહ તજી દેતી નહેાતી અને તેથીજ તે પોતાના પતિને વશ કરવા માટે નિર ંતર કામણુ કરતી. સ્રીના કામણથીજ ક્ષીણ થએલા શરીરવાળા વિપ્રમુનિ ઉત્તમ પ્રકારે ધર્મનું આરાધન કરી દેવલાકમાં મ્હોટા દેવતા થયા. પેલી સ્ત્રી પણ પોતાના કામણથીજ મૃત્યુ પામેલા એવા પોતાના પતિના સમાચાર સાંભળી વૈરાગ્યથી વ્રત લઈ તેમજ કરેલા પાપની આલેાચના લીધા વિના મૃત્યુ પામીને સ્વર્ગને વિષે ગઈ.
હવે પેલા વિપ્રજીવ સ્વર્ગથી ચવીને દુર્ગંછા કથી રાજગૃહપુરમાં ધન નામના શ્રેષ્ઠીની ચિલાતી નામની દાસીની કુક્ષીએ પુત્રપણે અવતર્યાં તેનું માણસાએ ચિલાતિપુત્ર એવું નામ આપ્યું. ધન શ્રેષ્ઠીને પણ પાંચ પુત્ર ઉપર એક છઠ્ઠી પુત્રી થઈ. માતા પિતાને પ્રિય એવી તે પુત્રીનું સુસુમા નામ પાડયું. ધન શ્રેણીએ પુત્રી ઉપરના પ્રેમને લીધે ચિલાતિપુત્રને પાતાની પુત્રીને રમાડવા માટે તેની પાસે રાખ્યા. અનુક્રમે વૃદ્ધિ પામતા એવાં તે અન્ને જણાં પરસ્પર ક્રીડા કરતાં છતાં પૂર્વના સબંધથી અત્યંત સ્નેહવત થયાં.
એકદા ધન શ્રેષ્ઠીએ તે ચિલાતિપુત્રને પોતાની પુત્રીની સાથે પક્ષુક્રીડા કરતા જોઇ ક્રોધવડે પોતાના ઘરમાંથી કાઢી મૂકયા. પછી તે બાળક ત્યાંથી સિંહગુહા નામની ચારપલ્લીને વિષે ગયા ત્યાં તેને પદ્મીપતિએ પુત્ર કરી ઘરમાં રાખ્યું. કેટલેક કાળે પદ્મીપતિ મૃત્યુ પામ્યા એટલે સઘળા ચાર લેાકાએ એકઠા થઈ મહાત્સવ પૂર્વક ચિલાતી પુત્રને પદ્મીપતિ ઠરાવ્યેા. નિરંતર સુસુમાને વિષે બહુ રાગ ધરતા એવા તે ચિલાતીપુત્રે એક દિવસ સર્વ ચાર લેાકેાને કહ્યું. “ હું ચારલેાકેા ! આપણે ચારી કરવા માટે રાજગૃહ નગરમાં ધન શ્રેષ્ઠીને ઘરે જઇએ. તેમાં સઘણું દ્રવ્ય તમારૂં અને ફક્ત સુસુમા મારી ” ચિલાતિપુત્રનાં આવાં વચન સાંભળી સર્વે ચાર લોકો બહુ ઉત્સાહવાલા થયા અને રાત્રીએ તે સર્વની સાથે ચિલાતીપુત્ર રાજગૃહ નગર પ્રત્યે ગયા. પછી ધન શ્રેષ્ઠીના સર્વે ચાકરોને અવસ્થાપિની નિદ્રા મૂકી મહા ક્રોષ ધરતા ચિલાતીપુત્ર જ્યાં પુત્રસહિત ધન શ્રેષ્ઠી સુતા હતા ત્યાં ગયા અને તેને કહેવા લાગ્યા કે અરે ધન ! તે મને બાલ્યાવસ્થામાં ઘરથી કાઢી મૂકયેર્યા હતા
Page #121
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
તે
હું ચિલાતીપુત્ર છું. તું જોતાં છતાં હું ત્હારૂં દ્રવ્ય અને સુસુમા પુત્રી લઇ જાઉં છું માટે જો ત્હારામાં શક્તિ હાય તા ત્યારે જેમ કરવું હેાય તેમ કર.” આ પ્રમાણે કહી પરિવાર સહિત તે ચારરાજ, ધન શ્રેણીના ઘરમાંથી દ્રવ્ય અને સુસુમાને લઇ ચાલ્યા ગયા.
પછી ધન શ્રેષ્ઠી નગરના રક્ષકાને મેલાવી કહેવા લાગ્યા કે હૈ રક્ષકા ! મ્હારી પુત્રી અને દ્રવ્ય એ અન્ને વસ્તુને ચાર લોકો ચારી ગયા છે માટે તમે તે વસ્તુને પાછી લાવા તે હું તમને તે દ્રવ્ય આપીશ.” તુરત તૈયાર થએલા રક્ષક લેાકેા તે બ્રાડ પાછળ દોડયા. ધન શ્રેષ્ઠી પણુ પાતાના પુત્રા સહિત સર્વે પ્રકારનાં આયુષ્ય લઈ તેમની સાથે દોડયા. રક્ષક લેાકેા ધાને મલી ચાર લાકોને મારી દ્રવ્ય લઈ પાછા વળ્યા. કહ્યુ` છે કે પ્રાયે લેાક પોતાના અનાજ સાધક હાય છે. આ વખતે ચિલાતીપુત્ર નામના ચારરાજ ભયથી જેટલામાં સુસુમાને લઇ ખીજી દિશા તરફ નાસવા લાગ્યું તેટલામાં તે પ્રમાણે નાસી જતા એવા તે ચારને જોઈ યમની પેઠે ક્રોધ પામેલે ધન શ્રેષ્ઠી ધેાતાના પુત્રા સહિત તેની પાછળ દોડયા. પાતાની પાછળ ધન શ્રેષ્ઠીને આવતા જોઈ અત્યંત ભયભીત થએલા ચિલાતીપુત્ર ચારરાજ વિચારવા લાગ્યા કે
66
હવે હું આ કન્યાસહિત ધનના આગલથી નાસી જવા સમર્થ નથી. એટલુંજ નહિ પણ આ કન્યાને અહીં તજી દઈને જવા હું સમર્થ નથી માટે હવે તા હું ફક્ત તેણીનું મસ્તક લઈ આ ધનની પાસેથી નાશી જા" કારણું ક્યું છે કે જીવતા માણુસ ફરી ભદ્ર પામે છે.” આ પ્રમાણે વિચાર કરી ચિલ્લાતી પુત્ર ખવડે સુષુમાના મસ્તકને કાપી સાથે લઈ નાસી ગયેા. તે વખતે ધન શ્રેષ્ઠી ત્યાં આવી પહેાંચ્યા અને પેાતાની પુત્રીની તેવી અવસ્થા જોઇ પુત્ર સહિત તે મહે શાક પામ્યા. પછી તેણે તે વનમાં દીર્ઘકાળ પર્યંત બહુ વિલાપ કર્યો. બહુ વખત થવાને લીધે પુત્રસહિત તે ધનશ્રેણીને પ્રાણાંતકારી ક્ષુધા લાગી પર’તુ તે વનમાં ભક્ષણ કરાય તેવી ફળાદિ કઇ વસ્તુ નહાતી.
પછી ધન શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યા “ ક્ષુધા બહુ લાગી છે તેથી અમે સા અહિંજ મૃત્યુ પામીશું અને તેમ થવાથી આ પ્રકારના વૈભવના વિનાશ અને ક્રુળના ક્ષય થશે. માટે જો કોઇ પ્રકાર વડે કરીને જીવિતનું રક્ષણ થાય તેા ફરીથી વૈભવનું સુખ અને પેાતાના કુળની વૃદ્ધિ થાય.” આમ વિચારી ધન શ્રેષ્ઠીએ પાતાના પુત્રાને કહ્યું. “ હે પુત્રા ! તમે મને મારી અને મ્હારા માંસનું ભક્ષણ કરી ઝટ નગર પ્રત્યે જાએ ” તેનું આવું વચન કઈ પુત્ર અંગીકાર કર્યું નહિ. મ્હોટા પુત્રે પણ પિતાની પેઠે સર્વેને પેાતાનું માંસ ભક્ષણ કરવાનું કહ્યુ. આમ ચારે જણાએ પ્રીતિથી ક્યું પણ કોઈએ તે માન્ય કર્યું નહિ. એટલે ફ્રી ધન શ્રેષ્ઠીએ કહ્યું. “ હું પુત્રા? આપણે સૈ ચિલાતીપુત્રે મારી નાખેલી સુસુમાનું ભક્ષણ કરી જીવિતનું રક્ષણુ.. કરીએ.” પુત્રાએ તે વાત અંગીકાર કરી તેથી પુત્રસહિત ધન શ્રેષ્ઠી સુષુમાનું માંસ ભક્ષણ કરી સુખે પોતાના નગર પ્રત્યે ગયેા. આ પ્રમાણે જીવિતને ધારણ કરી
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રીચીલાતી પુત્રની કથા,
( ૧૧૧ ) તે ધન શ્રેષ્ઠી વિગેરે સર્વેને ફ્રી અહુ ભાગ પ્રાપ્ત થયા અને કુલ વૃદ્ધિ થઈ એટલુંજ નહિ અમિત એવી સંપદાને પણ લાભ થયા. જે સાધુએ ધન શ્રેષ્ઠીની પેઠે નિર ંતર અનાસક્તપણે શુદ્ધ આહાર કરે છે તે કર્મક્ષય કરી પૂર્ણ એવા મેાક્ષસુખને પામે છે.
''
k
,,
હવે અહિ' નાસી જતા એવા ચિલાતીપુત્રને કાંઇ વૈરાગ્ય પ્રાપ્ત થયા એટલામાં તેણે કાયાત્સર્ગે ઉભા રહેલા મુનિને જોઇને કહ્યું. “ હે મુનિ ! તમે હમણાં મને સંક્ષેપમાં ધર્મ સંભળાવા. જો નહિ સંભળાવા તા આ ખડ્ગવડે તમારૂં મસ્તક હું' કાપી નાખીશ. ” કાયાત્સર્ગ પારીને તે ચારણુ શ્રમણુ મુનિએ કહ્યું. “ હે મહાભાગ! સક્ષેપથી ધર્મ સાંભલ. ” પછી ૩થત્તમ, વિવેગ, સંવર્” એટલે સક્ષેપથી ધર્મ કહીને “ નમા આરહંતાણુ ” એટલેા નમસ્કાર મંત્ર ભણી આકાશ માર્ગે ચાલ્યા ગયા. મુનિનાં એવાં વચન સાંભળી ચારપતિ ચિલાતીપુત્ર વિચારવા લાગ્યા.“પુણ્યશાલિ પુરૂષોએ ઉપશમ ધારણ કરવા જોઇએ. તે હમણાં મ્હારે ક્યાંથી હોય ? માટે હું પ્રથમ ક્રોધના ચિન્હ રૂપ ખડગને ત્યજી દઈ ઉપશમ ધારણ કરૂં. ” એમ વિચાર કરી તેણે તત્કાળ પોતાના હાથમાંથી ખડગ ત્યજી દીધું. “ વલી ધમ વિવેકથીજ પ્રાપ્ત થાય છે તે હમણાં મ્હારે કયાંથી હોય ? કારણ દૂષ્ટપણાને સૂચવનારૂં સ્ત્રીનુ મસ્તક મ્હારા હાથમાં રહ્યું છે. માટે તે મસ્તક ત્યજી દઈ ધર્મના મૂલરૂપ વિવેકને આદર્. ” એમ ધારી તે વિવેકવત ચિલાતિપુત્રે સ્રીના મસ્તકને દૂર ફેંકી દીધું. “ વળી ચિત્ત અને ઇંદ્રિયના નિરાધથી નિશ્ચે સંવર પ્રાપ્ત થાય છે. પરંતુ ઉ ખલ ઈંદ્રિય અને ચિત્તવાળા મને તે સંવર કયાંથી હાય ? હું જ્યારે આ મુનિની પેઠે સ્થિર ઉભા રહીશ ત્યારેજ મને સવ પાપને ક્ષય કરનારા સંવર પ્રાપ્ત થશે. પ્રમાણે વિચાર કરીને ચારરાજ એવા તે ચિલાતીપુત્ર મુનિના સ્થાનકે ઉભા રહી પેાતાના પાપના ક્ષય કરવા માટે એવા ઘાર અભિગ્રહ લીધા કે “ જ્યાં સુધી મને આ સ્રીહત્યાનું પાપ સાંભરશે ત્યાં સુધી મ્હારે સર્વ પ્રકારે કાયાનું વાસિરાવવું હા.”
,, આ
જ્યારે ચિલાતીપુત્ર મુનિની પેઠે કાયાત્સગે ઉભેા રહ્યો ત્યારે રૂધિરના ગધેથી પૃથ્વીમાંથી નિકળેલી અસંખ્ય વાતુડ કીડીએ તેના અંગનું ભક્ષણ કરવા લાગી. પરંતુ તે ચાર પાતાના કરેલા પાપનું સ્મરણ કરતા ધ્યાનથી જરાપણ ચલાયમાન થયા નહીં. પગથી આરભીને સર્વ અંગનું ભક્ષણ કરતી એવી કીડીએ પણ નિશ્ચલ આત્માવાલા તે ચારરાજના મસ્તકને વિષે આવી પહાંચી. ચારે તરફ્ પ્રસરી રહેલી કીડીઓએ અઢી દિવસમાં તેનું સર્વ અંગ ચાલણીસરખુ કરી દીધું તાપણુ તે તીવ્ર વેદનાને સહન કરતા એવા તે ચારરાજનું મન શુભ ધ્યાનને વિષે અધિક અધિક લાગ્યું. પછી આયુષ્ય પૂર્ણ થયે તે મહાત્મા મૃત્યુ પામીને આઠમા દેવલાકમાં દેવતા થયા. પાપ કરનારા છતાં પણ ઉપશમ ધારણ કરનારાઓમાં અગ્રેસર, સાધુઓના રાજા, પવિત્ર બુદ્ધિવાળા અને કૃતાર્થ એવા તે ચિલાતીપુત્ર પેાતાના ધીરપણાથી કીડીઓએ કરેલી અતિ ઉગ્ર વેદનાને સહન કરી અઢી દિવસમાં આઠમા દેવ લેાક પ્રત્યે ગયા. श्रीचिलाती पुत्रनी कथा संपूर्ण
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૧ર) પ્રષિમંડલ વૃત્તિ-ઉત્તરા
दछुण समणमणहं, सरित्तु जाईओ भवविरत्तमणो ॥
अणुचरिअं मिअचरिश्र, मुक्खं पत्तो मिआपुत्तो ॥ ९२ ॥ શ્રમણ મહાત્માને જઈ પૂર્વભવની સ્મૃતિ પામેલો અને સંસારથી વિરક્ત થએલા મનવા તેમજ મૃગચર્યા આચરીને મૃગાપુત્ર મોક્ષ પામે. . ૯૨ છે
* श्रीमृगापुत्रनी कथा *
આ ભરત ક્ષેત્રમાં લક્ષ્મીથી સ્વર્ગપુરી સમાન સુગ્રીવ નામના નગરને વિષે બલભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને મૃગાવતી નામે પ્રિય પત્ની હતી. તેને એને બલશ્રી નામે પુત્ર હતે. માતા પિતાને અત્યંત પ્રિય અને શત્રુઓને વિચ્છેદ કરનારે પુત્ર લેકમાં મૃગાપુત્ર એવા નામથી પ્રસિદ્ધ થઈ યુવરાજ પદ ભગવતે હતા. સ્વર્ગભુવન સમાન પિતાના વાસભુવનને વિષે પિતાની સ્ત્રીઓની સાથે દેગુંદક દેવની પેઠે તે ક્રીડા કરતે હતે.
એકદા ગોખમાં બેસી અનેક પ્રકારની પુરસંપત્તિને જોતા એવા તે રાજપુત્રે તપથી કૃતાર્થ એવા કોઈ તેંદ્રિય મુનિને દીઠે. મૃગાપુત્ર તે મુનિને જોઈ મનમાં વિચાર કરવા લાગ્યું. “હું જાણું છું કે પૂર્વે મેં આવું રૂપ કયાંઈ પણ દીઠું છે.” સાધુના દર્શનયેગથી આ પ્રમાણે વિચાર કરતા એવા તેને મૂછ પ્રાપ્ત થઈ અને મૂચ્છમાંજ તત્કાલ તેને ઉત્કૃષ્ટ એવું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે વિચારવા લાગે. “મેં આવું સાધુપણું પાડ્યું છે. ત્યાંથી દેવતા થઈ વિવિધ પ્રકારના ભેગા પણ ભગવ્યા છે. જેમાં નહિ રંજન થતા પાંચ મહાવ્રતમાં રંગાએ કુમાર પિતાના માતા પિતાને કહેવા લાગ્યા કે –
હે માત પિતા! મેં નરકને વિષે મનુષ્ય અને તિર્યંચ ભવને વિષે અસંખ્ય મહા દુઃખ સહન કર્યા છે. હવે હું આ અનંત દુઃખના મૂલરૂપ સંસારથી નિવૃત્તિ પામ્યો છું. જેથી મને આજ્ઞા આપે કે હું સંયમ અંગીકાર કરું. હે માતપિતા ! મેં આરંભે અતિ મધુર પણ અંતે મહા દુઃખદાયી કડવા વિષ ફલ સમાન બહુ ભેગે ભેગવ્યા છે. વળી અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું આ હારૂં અપવિત્ર અનિત્ય શરીર જીવનું અશાશ્વતું સ્થાન અને દુઃખ તથા કલેશનું એક પાત્ર છે. હે માતાપિતા ! જલના પરપોટા સરખા આ વિનશ્વર અંગને વિષે હું કયારે પણ રતિ પામતો નથી. શરીરસંબંધી અને મનસંબંધી પીડાના ઘરરૂપ તથા જાગ્રતાવસ્થા, જરાવસ્થા અને જન્માવસ્થાના દુઃખ રૂ૫ અસાર મનુષ્યપણુમાં કોઈ પુરૂષ બહુ રતિ પામતો નથી. પ્રાણીઓને ચતુર્ગતિ રૂપ સંસાર કલેશના સ્થાનરૂપ છે કે જે સંસારમાં નિરંતર અનંત દુ:ખે કરીને બહુ જ કલેશ પામે છે માટે હું એમજ માનું છું કે દેહ અને ધનાદિક ઉપરથી મેહ ત્યજી દે. કારણ ધર્મહિન પુરૂષને સંસાર સર્વ પ્રકારના દુઃખના થાનરૂપ છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રની સ્થા.
( is )
જે પુરૂષ ભાથા વિના લાંખી મુસાફરી કરવા જાય છે. તે રસ્તામાં ક્ષુધા તૃષ્ણાથી પીડા પામતા છતા દુ:ખી થાય છે, તેમજ જે પ્રાણી ધકૃત્ય કર્યા વિના ભવાંતરે જાય છે તે રસ્તામાં જતા છતા રાગ શેાર્દિકથી પીડા પામીને મહા દુ:ખી થાય છે. જેમ જે મનુષ્ય ભાથું સાથે રાખીને લાંબી મુસાફરી જાય છે તે તે માર્ગમાં સુધા તૃષાદિ રહિત છતા સુખી થાય છે, તેમ જે પ્રાણી અરિહંત ધર્મનું આચરણ કરી અન્યભવ પ્રત્યે જાય છે તે માર્ગમાં આધિ વ્યાધિ રહિત છતાં બહુ સુખી થાય છે. જેમ ઘર બળવા લાગે છતે તેના માલીક અસાર વસ્તુને ત્યજી દઇ સાર વસ્તુને ખેંચી લે છે. તેવી રીતે જરા મૃત્યુ ઇત્યાદ્રિરૂપ અગ્નિથી વ્યાકુલ થએલા લાકમાં તમારી આજ્ઞાથી હું... મ્હારા આત્માને તારીશ,
આ પ્રમાણે મૃગાપુત્રે પેાતાના માતપિતાને કહ્યુ છતે તેઓએ કહ્યું, “હું વત્સ ! સાધુપણું પાલવું અતિ દુષ્કર છે. સાધુઓએ પેાતાના શીલાંગરૂપ અઢાર હજાર મુક્ત રાત્રી દિવસ ધારણ કરવા જોઇએ. ગમે તેા શત્રુ હાય કે મિત્ર હાય પણ સર્વ પ્રાણીને વિષે સમતા રાખવી એ સાધુઓના ધમ છે. મુનિઓને પ્રાણાતિપાતની વિકૃતિ એ હંમેશાં દુષ્કર છે. નિરતર અપ્રમત્તપણે મૃષા ભાષાને ત્યજી દેવી અને સાવધાનપણાથી હિતકારી મેલવું, હે વત્સ ! વલી અદત્ત એવી તૃણુ માત્ર વસ્તુને ત્યજી દેવી એ બહુ દુષ્કર છે એટલુંજ નહિં પણ અનવદ્ય એષણીય આહાર મેળવવો પણ તેવીજ રીતે દુષ્કર છે. લાગાને ભાગવનાર એવા તને મૈથુનના ત્યાગ મહા દુષ્કર છે. તેમજ નિરંતર બ્રહ્મવ્રત ધારણ કરવું પણ તેવુંજ છે. એટલુંજ નહીં પણ હંમેશાં ધન ધાન્યાદિ પરીગ્રહ ત્યજી દેવો, નિ મત્વપણું રાખવું અને સર્વ આરંભના ત્યાગ કરવો, એ બહુ દુષ્કર છે. રાત્રીએ ચાર પ્રકારના આહારના પરિત્યાગ તથા દ્રવ્યના સંચય ન કરવો તેપણુ દુષ્કર છે. વળી ક્ષુધા, તૃષાની પીડા, બહુ ટાઢ તથા ઉનાળાનું દુઃખ, મત્સર વિગેરે જીવોની વેદના, ખીજાએથી થએલા પેાતાના તિરસ્કાર, તૃણુ પવાલી દુ:ખદાયી શય્યા અને મલીનતા એ સર્વ અતિ દુષ્કર છે. તાડના, તના, વધ, મધ, યાચનારૂપ ગોચરી અને લાભના અભાવ એ સર્વ દુ:સડુ છે. તેમજ મહાત્મા સાધુને ક્રોધરહિતપણે વૃત્તિ, દારૂણ એવા કેશને લેાચ અને ઘાર એવું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું પડે છે. હે પુત્ર ! તું સુખને ચેાગ્ય સુકુમાલ શરીરવાલા છે જેથી નિરંતર આવું શ્રમણપણું પાળવા સમ નથી. જેમ અધર ઉભા રહી ગંગાના પ્રવાહ ધારણ કરવા અને બાહુવડે દુસ્તર સમ્રુદ્ધ તરવા એ દુષ્કર છે તેમ સાધુપણામાં ગુણુરૂપ સમુદ્ર તરવા પણ દુષ્કર છે. સાધુપણું વેલુના કાલીયાની પેઠે સ્વાદરહિત છે, અથવા તેા મહા તીક્ષણ ખડગની ધારા ઉપર ચાલવા જેવું છે. હે પુત્ર! લેાહના ચણા ચાવવા જેવા દુષ્કર સયમને વિષે હરિ રાજાની પેઠે એકાંત દ્રષ્ટિથીજ રહેવું ચાગ્ય છે જેમ અતિ વાજણ્યમાન એવી દુષ્કર અગ્નિવાલાનું પાન કરવું અશકય છે. તેવીજ રીતે યાવનાવસ્થામાં સાધુપણું પાળવું દુષ્કર છે. હે પુત્ર! જેવી રીતે મહા વાયુથી કાઠી ભરવી દુષ્કર છે. હું સુત ! જેવી
૧૫
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૧૧૪ )
શ્રીઋષિમંડલ વૃત્તિ–ઉત્તરા
રીતે મેરૂ પર્વત ત્રાજવામાં તાળવા દુષ્કર છે તેવી રીતે નિ:શ ંકપણે શુદ્ધ સયમ પાળવું એ પણ દુષ્કર છે. જેવી રીતે મહા સમુદ્ર એ હાથ વડે તરવા અશકય છે, તેવી રીતે અશાંત પુરૂષાએ પ્રશમ રૂપ સમુદ્ર તરવા બહુ અશકય છે. માટે હે પુત્ર ! હમણાં તુ પાંચ લક્ષણવાળા સમસ્ત ભાગને ભાગવ અને પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્ર લેજે. ”
માતા પિતાનાં આવાં વચન સાંભળી મૃગાપુત્રે કહ્યું કે “ નિસ્પૃહ પુરૂષને આ લેાકમાં દુષ્કર શું છે ? શરીર અને મનથી ઉત્પન્ન થએલી ભયંકર પીડાએ મે અનતીવાર ભાગવી છે તેવીજ રીતે દુ:ખ અને ભય પણ ભાગવ્યા છે. નાના પ્રકારના કલેશથી ભયકર એવા આ ચાર ગતિ રૂપ સંસારમાં મે જન્મ મૃત્યુ વિગેરેનાં દુઃખા અન તીવાર ભાગવ્યાં છે, આ લેાકમાં અગ્નિ જેવા ઉષ્ણ છે તેથી નરકને વિષે અનંત ગુણ ઉષ્ણુતા છે તેની પીડા પણ મેં અનુભવી છે. વળી આ લેાકમાં જેવી શીત વસ્તુ છે તેથી અનંત ગુણી શીત વસ્તુ નરકમાં છે તેની પીડા પણ મે ભાગવી છે. ખરાબ કુમ્ભીમાં નીચે માથુ કરી ઉંચે પગ રાખી બુમ પાડતા જવાજણ્યમાન અગ્નિને વિષે હું... અનંતીવાર પૂર્ણ રીતે પચાયલા છું. વળી આ લેાકમાં જેવી દાવાનળ અગ્નિની જ્વાળા હાય છે તેવી રેતીની મધ્યે હુ· અન તીવાર દગ્ધ થયેા છું. નરકને વિષે કટુકુ ભીમાં વિરસ અને સહાયરહિત હું કરવત વડે અનંતીવાર છેદાયલા છું વળી અત્યંત તીક્ષણ એવા કાંટાઓથી ભરપૂર અને મ્હોટા એવા શ ંખલીના વૃક્ષને વિષે મને બાંધીને પરમાધાર્મિક દેવાએ દીધેલું દુઃખ મે અનતીવાર ભોગવ્યું છે. મહા દુ:સહ એવા યંત્રને વિષે શેરડીની પેઠે આક્રોશ કરતા એવા હું પોતાના પાપકર્મ થી અહુ વાર પીલાયલા છું. શબ્દ કરતા એવા કાલ રૂપ પરમાધાર્મિક દેવાએ પોતાના ક્રાંતવડે કરીને મને પાડી નાખ્યા છે, ચીરી નાંખ્યા છે અને છેદી નાખ્યા છે. વળી તે નરકમાં હું પેાતાના પાપ કર્મથી ખવડે છેદાયલા તેમજ ભાલા અને શિવડે ઝીણા કકડા થયાળું. અગ્નિથી વાજણ્યમાન એવા લેાઢાના રથને વિષે પરમાધાર્મિક દેવાએ પરસ્ત્રાધિન એવા મને બેસાર્યા છે અને ત્રેતાદિ આયુધના પ્રહારથી જર્જરીત કરીને પાડી નાખ્યા છે. પરમધાર્મિક દેવાએ વાજણ્યમાન અગ્નિને વિષે મહિષની પેઠે મને મ્હારા પોતાના કર્યથી ભડથું કરી નાખ્યા છે. તીક્ષ્ણ મુખવાલા ગીધ પક્ષીરૂપ પરમાધામિઁક દેવાએ વિલાપ કરતા એવા મને અનતી વાર છેદી નાખ્યા છે. “ મને તરસ લાગી છે. ” એવા ારા કહેવા ઉપરથી હું તને જલપાન કરવું હું એમ કહી વૈતરણી નદી પ્રગટ કરીને તેના ખઙ્ગ સમાન તર ંગોવડે મને બહુ વાર છંદી નાખ્યા છે. અગ્નિના તાપથી તપ્ત થએલા હું અસિપત્ર નામના મહાવનમાં ગયા ત્યાં પણ ખરું સરખા પડતા એવા પત્રાએ કરીને હું ખડ ખડ થયો છું. પરસ્પર ફ્રેંકેલા તીક્ષ્ણ સુગરાથી ભાગી ગએલા અગવાલા અને તેથીજ હણાઈ ગઇ છે આશા જેની એવા હું ઘણા દુ:ખને પામ્યા છું. તીક્ષ્ણ ધારાવાલા અસ્રા, છરી, કાતરોના સમૂહથી હું અનેકવાર કકડા કરાયલે છું, ચીરાયલા છું, છેદાયલા છું
??
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી મૃગાપુત્રની કથા
(૧૧૫) અને ઘણું ઝીણું કકડા રૂપ કરાયેલો છું. હે પિતા ! પરમધામિક દેએ દઢ એવી જાએ કરીને તથા પાશાએ કરીને મૃગની પેઠે વ્યાકુલ કરેલા અને પરવશ એવા મને બાંગે છે, ડું છે અને મારી નાખ્યો છે એટલું જ નહિ પણ મગરના સરખા સ્વરૂપવાળા તેઓએ પોતાની રચેલી જાલવડે કરીને પરતંત્ર એવા મને મત્સ્યની પેઠે બહુ દુઃખ દીધું છે. સિંચાણના સમાન સ્વરૂપવાળા તે દેવતાઓએ વોલેપવાલી પિતાની જાવડે મને અનેકવાર બાંધે છે, તેડી નાખે છે અને મર્દિત પણ કર્યો છે. હે માતા પિતા ! અધમ દેએ કુહાડા આયુધવડે મને વૃક્ષની પેઠે કુટી નાખ્યો છે ફાડી નાખે છે, છેદી નાખ્યો છે અને ચીરી નાખ્યો પણ છે. તેજ પુરૂષએ મને હારા પિતાના કર્મથી લુહાર જેમ લેઢાને તાડનાદિ કરે તેમ તાડન કર્યો છે, કુટી નાખે છે અને ચૂર્ણરૂપ કર્યો છે. તે દેએ અતિ કલકલાટ કરતા એવા મને બહુ તપ્ત એવા તામ્રરસ વિગેરે વિરસ રસ પાયો છે. પૂર્વ ભવે તને માંસ અને મદિરા બહુ પ્રિય હતાં” એમ સંભાળી આપીને તે પરમધાર્મિક દેએ હારા શરીરના રૂધિર અને માંસ ગ્રહણ કરી તથા અગ્નિવડે લાલચોળ કરી પોતાના કુકમથી રૂદન કરતા એવા મને ખવરાવ્યું છે અને પાન કરાવ્યું છે “હે મૂઢ! તે પૂર્વ જન્મને વિષે પરસ્ત્રીને સંગ કર્યો છે.” એમ પરમાધાર્મિક દેએ વારંવાર તિરસ્કાર કરીને ત્રાંબાની અગ્નિવર્ણ બનાવેલી પુતળીની સાથે દીન વચનવાલા મને બહુ પ્રકારે આલિંગન કરાવ્યું છે. હે માતા પિતા ! ત્રાસ પામેલા, નિત્ય ભય પામેલા અને દુઃખી એવા મેં નરકને વિષે આ સર્વે વેદનાઓ ઉત્કૃષ્ટપણે અનુભવી છે. હે તાત! મનુષ્ય લેકમાં જે ઘાઢ વેદનાઓ છે તે કરતાં નરકને વિષે અનંતગુણ દુઃખવેદના છે. મેં નરકને વિષે તે સર્વ વેદના અનુભવી છે તે પછી તે માતા પિતા ! તમે મને સુકમલ કહો છો તે હું શી રીતે કહેવાઉં?”
આ પ્રમાણે કહીને મૃગાપુત્ર વિરામ પામ્યો એટલે માતા પિતાએ કહ્યું. “હે પુત્ર ! તું મરજી પ્રમાણે ઝટ ચરિત્ર અંગીકાર કર પણ સાધુપણામાં નિ:પ્રતિકર્મપણું બહુ દુષ્કર છે તેથી તે યોવનાવસ્થા નિવૃત્ત થયા પછી ઉજવલ એવું ચારિત્ર સ્વીકાર.” - મૃગાપુત્રે કહ્યું. “હે માતા પિતા ! તમે જે કહ્યું તે એગ્ય છે પણ વનમાં મૃગેનાં શરીરની સેવા કોણ કરે છે! જેમ હરિણ વનમાં પિતાની મરજી પ્રમાણે એકલાજ ફરે છે તેમ હું પણ એક જ ઉત્તમ ચારિત્રરૂપ ધર્મ આચરીશ. નિર્જન વનમાં વૃક્ષની નીચે નિવાસ કરનારા મૃગને જ્યારે રોગ થાય છે ત્યારે તેનું ઔષધ કેણ કરે છે? દવા કેણ આપે છે? તેને સુખ કોણ પૂછે છે? તૃણ જલ લાવીને કણ આપે છે? જ્યારે રેગ મટી જવાથી સુખી થાય છે ત્યારે તે તૃણ જળ માટે મહા અરણ્યમાં અથવા તે તલાવ પ્રત્યે જાય છે ત્યાં તૃણ ચરી, જલ પાન કરી, મૃગચર્યા ચરી, પિતાની મૃગભૂમિ પ્રત્યે જાય છે. એવી રીતે સંયમને વિષે નિયમિત સ્થિતિવાળા ઉત્તમ સાધુ મૃગચર્યાનું સેવન કરી કૃતાર્થ થઈ ઉર્ધ્વગતિ પ્રત્યે જાય છે. જેમ એક હરિણ
Page #127
--------------------------------------------------------------------------
________________
(us)
શ્રીઋષિમ`ડલ વૃત્તિ ઉત્તાન
સ્વીા અનેક સુગની સાથે ફરતા છતા નિશ્ચલપણે તૃણુ ચરે છે તેવી રીતે બેચરીમાં ગએલા મુનિ પુણુ કાઇની કિંચિત્ માત્ર નિંદા ન કરે તેમ કાઇની હેલના પ્રાણ ન કરે. હે માતા પિતા ! હું તમારી આજ્ઞાથી મૃગચર્માં ચરીશ ”
પછી માતા પિતાએ તેના દુર્નિવાર્ય આગ્રહને જાણી કહ્યું કે “હે મૃગાપુત્ર કુમા રે ! તને સચચર્ચા ખડું માન્ય છે માટે તું તેને અંગીકાર કરી સુખેથી સુખી થા. માતા પિતાની આજ્ઞા મલવાથી ધીર એવા મૃગાપુત્ર બાહ્ય અને આભ્યંતર એવા રા પશ્ચિહ ત્યજી દઈ સંયમ અંગીકાર કરી અને એવી રીતે મૃગચર્મા સેવી કે જેથી તે ચા વખતમાં સર્વ કર્મને ખમાવી મેાક્ષપદ પામ્યા. હે મુનીશ્વરા ! તમે પણ સુગાપુત્રની પેઠે મહા આનદ અને સુખ આપનારી મૃગચર્ચાને પ્રયત્નવડે સેવન કરો.
સુગ્રીવ નગરમાં દેવતાની પેઠે પોતાના મહેલના ગામમાં બેઠેલા અને સંચમી તથા જિતેંદ્રિય એવા સાધુને જાઈ જાતિસ્મરણ જ્ઞાન પામેલેા મૃગાપુત્ર પૂર્વના ભવને અનુભવી તથા અહુ નરકવેદનાના વર્ણનથી માતા પિતા પાસેથી રજા લઇ ચારિત્ર અંગીકાર કરી માક્ષ પામ્યા.
श्रीमृगापुत्रनी कथा संपूर्ण.
सुच्चा बहुपिंडि ! एगपिंडिओ दछुमिच्छर तुमंत । जाइ सरितु बुद्धो सिद्धो तह इंदनागमुणी ॥ ९३ ॥
શ્રી વીર પ્રભુએ માલેલા ગાતમના સુખથી “ હું ઇંદ્રનાગ 'હું અહુ પિ`ડિક ! એકપિડિક તને જોવા ઇચ્છે છે.” એવાં વચન સાંભળી, જાતિ સ્મરણ જ્ઞાનને પામી, તત્ત્વજ્ઞ થએલા ઈંદ્રનાગમુનિ સિદ્ધિ પદ પામ્યા. પ્રા
* 'श्रीइंद्रनाग' नामना मुनिनी कथा
જખૂદ્દીપને વિષે ભરતક્ષેત્રની ભૂમિના આભૂષણ રૂપ અને ઇંદ્રપુર સમાન વસતપુર નામે નગર છે. ત્યાં પવિત્ર ગુણવાળા, લેાકમાં પ્રસિદ્ધ અને સંપત્તિથી ઈંદ્રસમાન શ્રેણી વસતા હતા. તેને ભવિષ્યમાં મંગલકારી ઇંદ્રનાગ નામના પુત્ર થયા. એકદા પૂર્વ ભવે ઉપાર્જન કરેલા દુષ્ટ કર્મના ચેગથી તે શ્રેષ્ઠીના કુળને વિષે દ્રુ:ખથી પણ ન નિવારી શકાય તેવા મહા મરકીના રાગ ચાલ્યા જેથી ફક્ત ઇંદ્રનાગ વિના સર્વ કુળ સહિત તે શ્રેષ્ઠિ મૃત્યુ પામ્યા.
“ આ મરકીના રાગ નગરમાં સર્વ સ્થાનકે ન ફેલાય એમ ધારી લેાકેાએ તે શ્રેષ્ઠીના ઘર ફરતી વાંસ અને કાંટા વગેરેની વાડ કરી પછી ક્ષુધા તૃષાથી અતિ પીઠા પામેલા ઇંદ્રનાગ બાળક શ્વાન વિગેરેને જવા આવવાના રસ્તેથી અહુ મુશ્કેલીથી બહાર નિકન્યા. કાઈ રક્ષણ કરનાર નહિ હોવાથી તેમજ ખાળપણાને લીધે અતિ અસમર્થ એવા તે ખાળક બીજાના ઘરને વિષે ભિક્ષા વડે પોતાની આજી
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રી ઇંદ્રનામ' નામના મુનિવની કથા.
( ૧૧ )
ાષકા કરવા લાગ્યા. અનુક્રમે વૃદ્ધિ પામેલા તે ઇંદ્રભૂતિ એક દિવસ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “ ધિક્કાર છે ધિક્કાર છે મને જે મ્હારી ખાલ્યાવસ્થામાં મ્હારા સ` કુટુ આર્દિકના ક્ષય થઈ ગયા. મ્હોટા કુળમાં ઉત્પન્ન થએલા અને ભિક્ષાથી આજીવિકા કરનારા મ્હારે અહિં રહેવું ચેાગ્ય નથી. કારણ એમ કરવાથી મ્હારી લાકમાં લજ્જા ઉત્પન્ન કરનારી નિંદા થાય છે. જો હમણાં અહિં કાઈ સારા સાથે આવે તે અપુણ્ય એવા હુ તેની સાથે દેશાંતરમાં જઇ કાળ નિર્ગમન કરૂં.” આ પ્રમાણે વિચાર કરતા તે ઇંદ્રનાગ જેટલામાં ત્યાં રહે છે તેટલામાં તે નગરના ઉદ્યાનમાં કાઇ શ્રેષ્ઠ વેપારીના મ્હાટા સાથે આવ્યેા. પછી ઇંદ્રનાગે ત્યાં જઇ સાપતિને કહ્યું કે “ આપ કયાં જવાના છે ?” સાથે પતિએ કહ્યું. “ અમે રાજગૃહ નગર પ્રત્યે જઈએ છીએ.” ઈંદ્રનાગે ક્રીથી કહ્યું. “હે મહાશય ! જો આપ કહા તા હું પણ તમારા સાને વિષે રાજગૃહ નગર પ્રત્યે આવુ.” સા પતિએ કહ્યુ. હું ભદ્રે ! ભલે હમણાં તું પણ મ્હારી સાથે ચાલ. હું હારી લેાજન આસન વિગેરૅની સાર સ*ભાળ કરીશ.” પછી માગે ચાલતા સા પતિએ ભેાજન અવસરે તેને આદરથી બહુ સ્નિગ્ધ ભેાજનથી જમાડયા. બીજે દિવસ ભાજન વખતે સાર્થ પતિએ તેને કહ્યું. “ હું ભદ્ર જમી લે. “ ઈંદ્રનાગે અજીણું પણાથી કહ્યું. “ હૈ સાર્થપતિ ! આજે હું જમીશ નહિ. ત્રીજે દિવસે પણ સાર્થ પતિએ બહુ આગ્રહ કર્યો પરંતુ ઈંદ્રનાગે અજીણું તાથી લેાજન કર્યું નહિ. આવી રીતે ઇંદ્રનાગે ખબે દિવસને આંતરે એક એક વખત ભાજન કર્યે છતે રાજગૃહ નગરની સમીપ આવેલા સા પતિએ વિચાર્યું જે “ અહે। નિચે આ અતિથિ પૂજય અને જગમાન્ય છે કારણ કે જે ખીજાએ આપેલા આહારને ગ્રહણ કરી આ પ્રમાણે તપ કરે છે માટે જો આ - તિથી નિરંતર મ્હારે ઘરે આહાર કરે તે હું ત્રણ જગમાં માન્ય કહેવાઉં અને મ્હારૂં ધન પણ પ્રશંસનીય ગણાય ” આવી રીતે વિચાર કરીને સાથે પતિએ તે ઇંદ્રનાગને કહ્યું, “ હે વત્સ ત્યારે નિરંતર મ્હારા ઘરને વિષે પોતાની મરજી પ્રમાણે આહાર કરવા.” સાર્થ પતિનાં આવાં વચન સાંભળી ઇંદ્રનાગ વિચાર કરવા લાગ્યા “ મેં રસ્તામાં અજીર્ણ થવાથી આહાર ત્યજી દીધા હતા પણ તુષ્ટિથી ત્યો નહાતા છતાં આ સા પતિએ મને મહા તપસ્વી જાણ્યા અને તેણે એમ ધાર્યું જે આ મહા તપસ્વી મ્હારી આહાર ગ્રહણ કરીને તીવ્ર તપ કરે છે. જ્યારે મ્હારા કૃત્રિમ તપથી આ સાર્થ પતિ મ્હારી બહુ ભક્તિ કરે છે ત્યારે જે પુરૂષ સત્ય તપ કરે તે સત્પુરૂષને પૂજ્ય કેમ ન થાય ? માટે હવે પછી હું પણ નિત્યં તેવી રીતે સહ્ય તપ કરીશ કે જેથી મને આ લેાકમાં અને પરલેાકમાં બહુ સુખ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે વિચાર કરી તાપસ થઈ તે ઇંદ્રનાગ છઠ્ઠ વિગેરે ઉગ્ર મહાતપ કરી તે એક સાર્થ પતિને ત્યાંજ પારણું કરવા લાગ્યા. આવી રીતે નિત્ય સ્વભાવથી અજ્ઞાન કષ્ટ કરતા તે ઇંદ્રનાગ સ્વર્ગલાકમાં મહા તપસ્વી એવા નામથી પ્રસિદ્ધ થયા. પછી સવે નગરવાસી જના પારણાને દિવસે તેના માટે આહાર નીપજાવી ઘરનાં અન્ય કાર્ય
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૧૮ )
શ્રીરષિમંડલ વૃત્તિ-ઉત્તરદ્ધ, ત્યજી દઈ તેના આગમન પર્યત ઉભા રહેવા લાગ્યા. જ્યારે તે ઇદ્રનાગ આહાર કરીને જાય ત્યારે લેક, ભેરીના નાદથી સંકેત કરતા કે “હવે સે પિત પિતાનાં કાર્ય કરે.”
એકદા તે રાજગૃહનગરમાં શ્રી વિરપ્રભુ સમવસર્યા. તે વખતે દેવતાઓએ ત્યાં આવીને સમવસરણ રચ્યું. પછી ગોચરીને અવસરે તીર્થકર પ્રભુએ સાધુઓને કહ્યું. “હે ભદ્ર ! હમણું રાજગહ નગરમાં અનેષણય આહાર છે માટે વાર કરે. થોડા વખત પછી ભિક્ષા માટે જજે, ” પ્રભુનાં આવાં વચન સાંભળી તે સર્વે સાધુઓ ત્યાંજ રહ્યા. ઇંદ્રનાગનું પારણું થયા પછી તીર્થપતિએ ગૌતમને કહ્યું. “હે વત્સ! તું ઈદ્રનાગ પાસે જઈને એમ કહે કે “હે બહુપિંડક ! ઈદ્રિનાગ ! તને એક પિંડિક જેવા ઈચ્છે છે.” તારે ત્યાં આવવું એગ્ય છે એમ જણાવ્યું છે. પ્રભુની આજ્ઞાથી ગૌતમે ત્યાં જઈ ઈંદ્રનાગને તેજ પ્રમાણે કહ્યું. પછી ગામનાં વચન સાંભલી ઈદ્રનાગ વિચારવા લાગ્યું. “ ફક્ત એક ઘરને વિષે ભજન કરનારા, મેં બહુપિંડ શી રીતે કર્યા? શ્રી વિરપ્રભુએ મોકલેલા આ મૃષા ભાષણ કેમ કરે છે? ખરું જોતાં તે અનેક ઘરથી આહાર ગ્રહણ કરનારા તેઓ જ બહુ પિડિક છે. વલી તે ઇંદ્રનાગ ફરીથી વિચારવા લાગ્યા. “ વીતરાગ એવા એ જિનેશ્વર ક્યારે પણ સર્વથા મૂષા ભાષણ કરે નહિ. હા, મેં જાણ્યું ખરેખર હું જ બહુ પિંડિક તીર્થ છું. કારણે સર્વે નાગરવાસી જને હારે માટેજ ઉત્કૃષ્ટ આહાર નિપજાવે છે અને તેના સર્વાગીપણાથી મને પાપ લાગે છે. અહો ! તમે કહેલું બહુ પિંડિકપણું ખરેખર હારે વિષે જ લાગું થયું મેક્ષના અભિલાષી આ મહાત્માઓ તે નિરંતર ગૃહસ્થાએ પોતાને માટે બનાવેલા એષણય આહારને ગ્રહણ કરે છે. ” આ પ્રમાણે વિચાર કરતા ઈનાગને જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું તેથી શુભ આશયવાલા તેણે પ્રતિબંધ પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી કૃતાર્થ અને વિધિના જાણ એવા તે ઇંદ્રનાગ મુનિ વિધિ પ્રમાણે સંયમને આરાધી કેવલજ્ઞાન મેળવી મેક્ષ પામ્યા.
બાલ્યાવસ્થામાં મરકીના રોગથી પોતાના કુલને ક્ષય થવાને લીધે એકલા રહેલા અને નિરંતર ભિક્ષાવૃત્તિ કરતા તેમજ અજ્ઞતપ કરતા એવા તે ઇદ્રનાગ તાપસ સાધુએની તપશ્ચર્યાની વિધિને જોઈ, જિનેશ્વરનાં વચન સાંભલી પ્રતિબધ પામ્યા. પછી ચારિત્ર પાલી મોક્ષને પામેલા ઇદ્રનાગ મુનિને હું સ્તવું છું.
श्रीइंद्रनाग ' नामना मुनिवरनी कथा संपूर्ण
अम्हाणमणाउट्टी, जावज्जीवंति सोउ मुणिवयणं ॥
चितंतो धम्मरुइ, जाओ पत्तेअबुद्धजइ ॥ ९४ ॥ અમાવાસ્યાને દિવસે વિહાર કરતા એવા સાધુઓને જોઈ ધર્મરૂચિ તાપસે પૂછયું. “ તમારે આજે અનાકુટ્ટી (ફલ પત્રાદિના અછેદન રૂપ અહિંસા) નથી?”
Page #130
--------------------------------------------------------------------------
________________
( શ્રીધર્મચિ નામના મુનિવરની થા
"
( ૧૧૯) સાધુઓએ કહ્યુ “ અમારે જાવજીવ પર્યંત અનાકુટી છે, ” સાધુઓનાં આવાં વચન સાંભલી વિચાર કરતા એવા તે ધર્મરૂચિ પ્રત્યેકમુદ્ધ મુનિ થયા. ૫ ૯૪૫
* 'श्रीधर्मरुचि' नामना मुनिवरनी कथा
આ ભરતક્ષેત્રમાં ક્લ્યાણના વિસ્તારવાનું વસંતપુર નામે નગર છે. જે નગરમાં પ્રસન્નતાના મીષથી જાણે મૂર્તિમાન હોયની ? એવા શ્રી અરિહ ંત પ્રભુના ધર્મ નિવાસ કરે છે. તે નગરમાં પોતાના પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરનારા અને રિણામથી પવિત્ર લક્ષ્મીવાળા જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તે ભૂપતિને રૂપ, સૈાભાગ્ય અને ભાગ્યાદિ ગુણાને ધારણ કરનારી તથા ધર્મ કર્મ માં કુશલ એવી ધારિણી નામે સ્ત્રી હતી. નિરંતર વિષયસુખ ભાગવતા એવા તેને ધમાં પવિત્ર સ્થિતિવાલા ધર્મરૂચિ નામે પુત્ર થયા.
એકદા જિતશત્રુ ભૂપતિ, ક્રિડા કરવા માટે પેાતાના અંત:પુરના ઉદ્યાનમાં ગયા ત્યાં તેણે કાઇ શ્રમણ તાપસને જોઇ ભક્તિથી પ્રણામ કર્યાં. તે તાપસે પણુ રાજાની આગળ પાપના તાપથી પીડા પામેલા જનસમૂહને અમૃતની નદી સમાન ધર્મ દેશના આપી તે આ પ્રમાણે:
,,
''
હે પ્રાણીઓ ! આયુષ્ય વાયુએ ક ંપાવેલા વાદલાના સમાન ચપલ છે. સ સંપત્તિએ સમુદ્રના કલાલ સમાન અસ્થિર છે. તારૂણ્ય પણ તેવુજ અનિશ્ચલ છે. સર્વે વિષયે કિ પાક લ જેવા છે, માટે તમે સંસારસમુદ્રને તારનારા તથા શિવ સુખ આપનારા શ્રી ધર્મને અંગીકાર કરો. ” તાપસના આવા ધર્મોપદેશનાં વચન સાંભલી અત્યંત વૈરાગ્યવાસિત થએલા જિતશત્રુ ભૂપતિએ પોતાના પુત્ર ધર્મ રૂચિને કહ્યું. “ હું ઉત્તમ બુદ્ધિવાળા પુત્ર ! હમણાં તું આ વિસ્તારવત રાજ્યને અંગીકાર કર અને હું પોતે સ્ત્રીસહિત તાપસવ્રત અંગીકાર કરીશ. ” ધરૂચિ વિચાર કરવા લાગ્યા. “ પિતા આ રાજ્ય મને આપી પાતે શા માટે વાનપ્રસ્થ ધર્મ અંગીકાર કરે છે ? ” પછી તેણે માતાને પૂછ્યું. “ હે માતા ! મ્હારા પિતા મને રાજ્ય સોંપી પાતે તપાવન પ્રત્યે શા માટે જાય છે ? ” માતાએ કહ્યું. “ હે વત્સ ! અનેક પ્રકારે દીર્ઘકાલ પર્યંત ભાગવેલું રાજ્ય ભવાંતરે નરકાદિકની વેદના આપે છે અને તે રાજ્યને ત્યજી દઇ પાલેલુ વ્રત મેક્ષ સુખને અર્થે થાય છે. એજ કારણથી હારા પિતા રાજ્ય ત્યજી દઇ તાપસી દીક્ષા લે છે. ” માતાનાં આવાં વચન સાંભલી અત્યંત ભય પામેલા ધરૂચિ પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે “ ધિક્કાર છે ધિક્કાર છે આ રાજ્યને કારણ કે જે ભાગવતાં છતાં નરકાદિ દુઃખ આપનારૂં થાય છે. માટે હમણાં પિતાએ આપવા માંડેલુ તે નરકાદિ દુ:ખ આપનારૂં રાજ્ય મ્હારે કાઇ પણ રીતે ગ્રહણ કરવુ નહી. આમ વિચાર કરીને ઉત્તમ બુદ્ધિવાલા તે ધર્મરૂચિએ પિતાને કહ્યું. “ હું તાત ! મેં તમારૂં મ્હારે વિષે મૂર્ખજનને ચેાગ્ય
""
("
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૨)
શ્રી ગામિડલવૃત્તિ ઉત્તર એવું હિત જાણ્યું. જે તમે ભવાંતરને વિષે બહુ કલેશ આપનારું રાજ્ય મને આપી પિતે શાશ્વત સુખને અર્થે વ્રત લેવાની ઈચ્છા કરે છે. માટે હારે પણ એ દુઃખદાયી મોટા રાજ્યનું કામ નથી. હું તો નિર્વાણના સુખને આપનારું વ્રત અંગીકાર કરીશ.” પછી પુત્રના આવા મહા આગ્રહને જાણ જિતશત્રુ ભૂપતિએ ધર્મરૂચિ પુત્ર સહિત તાપસ વ્રત લીધું.
એકદા ચિદશને દિવસે તાપસેએ એવી ઉદષણા કરાવી કે “હે તાપસે ! આજે ભેજન માટે ઉત્તમ એવાં ફેલ કુલ વિગેરે ગ્રહણ કરવાં. કાલે પાપને નાશ કરનારે અમાવાસ્યાને દિવસ છે માટે અતિ સાવધાનપણે અનાકુદ્ધિ કરવી. ફલ પત્રાદિકને નહિ તેડવું તેને વિદ્વાન પુરૂએ અનાદિ કહેલ છે, અને અમાવાસ્યાને દિવસ તે અનાકુષ્ટિ ઉત્તમ મુનિઓએ નિચે કરવી જોઈએ.” પછી ચાદશને દિવસે ફળપત્રાદિકને યેગ્ય સંગ્રહ કરી ધર્મચિ અમાવાસ્યાને દિવસ પિતાના આશ્રમમાં બેઠે હતે. એવામાં તેણે સાધુઓને જતા જોઈ કહ્યું કે “હે ભક્તો ! આજે તમારે અનાકુષ્ટિ નથી?” સાધુઓએ! “અનાદિ અહિંસા કહેવાય છે. અને તે અમારે જાવજીવ પર્યત છે.” એમ કહ્યું. એટલે તે ધર્મરૂચિ અનાકુદ્ધિને વિચાર કરવા લાગે. એટલામાં તેને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી ઉત્તમ બુદ્ધિવાલે તે કાર્યજ્ઞ ધર્મરૂચિ જૈન દિક્ષા લઈ પ્રત્યેક બુદ્ધ થઈ અનુક્રમે કર્મ ક્ષય થવાથી સિદ્ધ થયે. પિતાની માતાના મુખકમળથી નરકદાયી રાજ્યને જાણી પિતાની સાથે તાપસી દીક્ષા લેનારો ધર્મચિ સાધુના મુખથી “અમારે જાવજીવ પર્યત અનાકુદિ છે” એવું વચન સાંભલી પ્રતિબંધ પામીને જેની દીક્ષા લઈ સિદ્ધિપદ પામે તે ધરૂચિ મુનિની હું સ્તુતિ કરું છું.”
શ્રીહરિ’ નામના મુનિવરની ચા સંપૂર્ણ
पुक्खलवईइ पुंडरगिणी य, राया अहेसि महपउमो ॥
चउदसपुव्वी संलेहणाइ पत्तो महामुके ॥ ९५ ॥ પુલાવતિ વિજયને વિષે પુંડરકિણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતા, તે દીક્ષા લઈ ચાદ પૂર્વ ધારણહાર થઈ અને સંલેખનાથી મૃત્યુ પામી મહાશુક નામના દેવલેકમાં દેવતા થયે.
तत्तो तेअलिपुत्तो, वयणेणं पुट्टिलाइ जाइसरो ॥
केवलनाणी भासइ, तेअलिनाम सुअज्झयणं ॥ ९६ ॥ પછી મહાશુક્ર દેવલોકથી આવી તે મહાપત્રને જીવ તેતલિ પુત્ર થયે. તે ભવમાં પણ તે પિતાની દિલા સ્ત્રીના વચનથી જાતિસ્મરણ જ્ઞાન પામી દીક્ષાથી કેવલશાની થઈ તેમણે તેતલિ. નામે શ્રાધ્યયન રચ્યું છે ૯૬
Page #132
--------------------------------------------------------------------------
________________
શીતલી નામના મુનિવરની કથા (૧૨)
* श्री ' तेतलि' नामना मुनिवरनी कथा * જબૂદ્વીપના મધ્ય ભાગને વિષે પુષ્કલાવતી નામની વિજ્યમાં મહાવિદેહના આભૂષણ રૂપ પુંડરીકિશું નામે નગરી શોભે છે.
તે નગરીમાં સહસ્ત્રદલ કમલની પેઠે શ્રેષ્ઠ મહાપ નામે રાજા રાજ્ય કરતે હતે. દુર્જય શત્રુઓને તે ભૂપતિનું ખર્શ ઉત્તમ તીર્થરૂપ થયું હતું કે જેથી તે શત્રુસમૂહ સ્વર્ગમાં સુખના સ્થાનને પામ્યા હતા.
એકદા સુગુરૂ પાસે શ્રી અરિહંત ધર્મ સાંભળી વૈરાગ્ય પામેલા મહાપદ્મ ભૂપતિએ સુખેથી પિતાનું વિસ્તારવંત રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી. અનુક્રમે ઉત્કૃષ્ટતાથી અભ્યાસ કરતા તે મુનિ ચાદપૂર્વના જાણ થયા. પછી દીર્ઘકાલપર્યત અતિચારરહિત ચારિત્ર પાલી સદુપદેશથી અસંખ્ય ભવ્યજનોને પ્રતિબંધ પમાડી નિર્મલ મનવાલા તે મહાપદ્મ રાજર્ષિ એક માસના અનશનથી મૃત્યુ પામી મહાશુક દેવકને વિષે દેવતા થયા. ત્યાંથી ચવીને તેતલપુર નગરમાં કનકરથ ભૂપતિના મંત્રી તેતલિ પુત્રના પુત્ર રૂપે ઉત્પન્ન થયા. પિતાએ મહા મહોચ્છવપૂર્વક શુભ દિવસે સ્વજનોની અનુમતિથી તે પુત્રનું તેતલિસુત એવું નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્રે સર્વ કલાએને અભ્યાસ કર્યો. પછી વનાવસ્થા પામેલા તે પુત્રને પિતાએ ઉત્તમ કન્યા સાથે પરણું. પિતા તેતલિપુત્ર મૃત્યુ પામ્યો એટલે રાજાએ તેતલિસુતને હર્ષથી પ્રધાનપદે સ્થાપે.
એકદા રાજ્ય કાર્ય કરી તે તેતલિસુત પિતાના ઘેર જ હતા એવામાં તેણે ગોખમાં બેઠેલી કઈ કન્યાને દીઠી. તેણીના રૂપથી મેહ પામેલા મંત્રીએ કેઈ પિતાના માણસને પૂછયું કે “હે ભદ્ર! આ ઘર કેવું છે અને આ વૈવનવાલી કન્યા કોણ છે?” તે પુરૂષે ઉત્તર આપ્યો. “આ સેનીશ્રેણીનું ઘર છે. અને આ નહિં પરણાવેલી તેની પિટિલા નામની વૈવનવતી પુત્રી છે.” પછી તે કન્યા ઉપર રાગને લીધે પરતંત્ર બનેલા મંત્રીએ શ્રેષ્ઠી પાસે તેજ માણસને મેકલી પ્રાણીગ્રહણ કરવા માટે તે કન્યાનું મારું કર્યું. શ્રેણીએ પણ તે મહા પ્રધાનને ગ્ય વર જાણી મોટા મહોત્સવપૂર્વક પિતાની પિટ્ટિલા નામની પુત્રી તેને પરણાવી. પછી તે તેતલિસુત પ્રધાન પિઢિલાની સાથે દૈગંદક દેવતાની પેઠે યથેચ્છ ભોગ ભોગવવા લાગ્યા.
આ વખતે દુષ્ટ બુદ્ધિવાલે કનકરથ ભૂપતિ પિતાનું રાજ્યાદિ લઈ લેવાના ભયથી ઉત્પન્ન થતા એવા પુત્રને મારી નાખત. આ અવસરે રાજાની પટ્ટરાણીને અને મંત્રીની પ્રિયાને દેવયોગથી સાથેજ ગર્ભ રહ્યો. એક દિવસ પટ્ટરાણીએ તેતલિસુત પ્રધાનને એકાંતે કહ્યું. “ તું હારા એક પુત્રનું કુલની સ્થિતિને માટે ગમે તે ઉપાયથી રક્ષણ કર.” મંત્રી તે વાત અંગીકાર કરીને ગયા પછી અતિ હર્ષ પામેલી રાણું પુણ્યના સમૂહને સૂચવનારા ગર્ભને પોષણ કરવા લાગી. પૂર્ણ સમયે રાણાએ
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૨૨ ).
શ્રી કષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ. ઉત્તમ પુત્રને જન્મ આપે. આ વખતે દૈવયોગથી મંત્રીની સ્ત્રી પિટ્ટિલાએ એક પુત્રીને જન્મ આપે. આ વાતની પ્રધાનને ખબર પડી તેથી તેણે તરત તે પોતાની પુત્રી રાષ્ટ્રને અર્પણ કરીને તેને પુત્ર પિતાની પ્રિયાને સેં. પછી હર્ષિત ચિત્તવાલા મંત્રીએ જન્મમહોચ્છવ કરી તે રાજપુત્રનું કનકધ્વજ નામ પાડયું. પાંચ ધાવ માતાએથી લાલન પાલન કરાતા તે કનકધ્વજને મંત્રીએ સર્વ કલાશાસ્ત્રને અભ્યાસ કરાવ્યું. રૂપે કરીને જાણે શાક્ષાત કામદેવ હાયની ? એવો તે કનકધ્વજ કુમાર વનાવસ્થા પામ્યું. પછી કનકરથ રાજા મૃત્યુ પામ્યું એટલે મંત્રીએ કનકધ્વજને રાજ્યાસને સ્થાપે. કનકધ્વજ કુમાર તે દિવસથી આરંભીને ક્યારે પણ ભક્તિથી તેતલિયુત પ્રધાનની આજ્ઞા ઉલ્લંઘન કરતે નહીં.
એકદા તે તેતલિયુત પ્રધાનને પિતાના પ્રાણથી પણ અધિક પ્રિય એવી પિટ્ટિલા પ્રિયા પૂર્વના કર્મથી અપ્રિય થઈ પડી. જેથી તે તેણીની પાસે રસોઈ કરાવવા લાગ્યું. કહ્યું છે કે દેવ પ્રતિકૂલ હોય તે કેનો પરાભવ નથી થતો? પછી પિતાના કર્મથી પરાભવ પામેલી પિદિલા પિતાના પતિને વશ કરવા માટે અનેક માણસને પૂછવા લાગી. એક દિવસ તેણીના ઘરને વિષે સાધ્વીઓ ગોચરી માટે આવી. એટલે પિફ્રિલાએ તે મહાસતીઓને પિતાના પતિને વશ કરવાને ઉપાય પૂછયે. આ વખતે સાવીઓએ કૃપાથી તેણીને ધર્મદેશનાવડે અરિહંતના ધર્મમાં એવી સ્થિર કરી કે જેથી તે તુરત વૈરાગ પામી. પછી પિટ્ટિલાએ દિક્ષા લેવા માટે પોતાના પતિની રજા માગી એટલે મંત્રીએ કહ્યું. “હે પ્રિયે! જે તે સ્વર્ગમાં દેવપણું પામે છતે મને પ્રતિબંધ કરે તે હું તને ચારિત્ર લેવાની રજા આપું.” પોલ્ફિલાએ તે સર્વ વાત અંગીકાર કરી તથા તેને આરાધી દેવલોકમાં મહા સસદ્ધિવંત દેવતાપણે ઉત્પન્ન થઈ. પછી તે દેવે સાધુ શ્રાવક વિગેરે અનેક રૂપ ધારણ કરી બહુ પ્રકારે તેતલિસુત પ્રધાનને પ્રતિબોધ પમાડવા માંડે. પણ તે પ્રતિબોધ પામ્યો નહીં.
પછી તે દેવતાએ એક દિવસ તેતલિસુત પ્રધાન ઉપર કનકધ્વજ ભૂપતિને અત્યંત કધાર કર્યો, જેથી પ્રધાન ભયથી સભાની બહાર ચાલ્યા ગયે અને બીજા લોક પણ તેવી જ રીતે વિદાય થયા. અહો ! દેવતાની કેવી અધિક દિવ્ય શક્તિ હોય છે. પછી અત્યંત ભયબ્રાંત થએલે પ્રધાન મૃત્યુ પામવાની ઈચ્છાથી ગલામાં પાશ નાખવા, અંધારા કુવામાં પડવા અથવા અગ્નિમાં ઝંપાપાત કરવા લાગ્યો, પરંતુ દેવતાએ તે સર્વ વૃથા કર્યું. છેવટ વનમાં નાસી જતા એવા પ્રધાનને આગલ ચારે તરફ ખાઈ અને પાછલ ભિલ્લ લેકેના બાણને વરસાદ માલમ પડે. પછી હવે શું કરવું. તેને કોઈ રસ્તો ન મલવાથી મૂઢ થએલા તેતલિસુતને પિતાની પિહિલા યાદ આવી. આ વખતે પેલા દેવતાએ “ દુઃખના ઓષધરૂપ દીક્ષા અંગીકાર કર.” એમ કહ્યું. દીક્ષાનું નામ માત્ર સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન પામેલા તેતલિસુત પ્રધાને પ્રતિબંધ પામીને દેવતાને કહ્યું કે “તું મ્હારા ઉપર ભૂપતિને પ્રસન્ન કર, કારણ
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રતિતલીપુત્ર મુનિવર અને જિતશત્રુ રાજા તથા સુબુદ્ધિ મીની કથા. (૧૩) રાજાએ કાઢી મૂક્યો અને બીજે તેવું પ્રધાન પદ ન મલવાથી મંત્રીએ દીક્ષા લીધી એ લેકમાં હારે અપવાદ ન થાય.” પછી દેવતાએ કનકધ્વજ રાજાને શાંત કર્યો તેથી તે ભૂપતિ તુરત નેહથી પ્રધાન પાસે આવી ક્ષમા માગવા લાગ્યું. ભૂપતિએ પધાનને પટ્ટહસ્તિ ઉપર બેસારી અને પોતે છડીદાર થઈ જ્હોટા મહોચ્છવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું. આ અવસરે મંત્રીને પ્રાપ્ત થએલા અખંડ વૈરાગ્યના રંગથી પિફ્રિલાના જીવ રૂપ દેવતાએ પણ મટે ઉત્સવ કર્યો. પછી મહા કષ્ટથી કનકધ્વજ ભૂપતિની આજ્ઞા લઈ તેતલિસુત પ્રધાને સાવદ્ય યોગનું પચ્ચખાણ કર્યું અને ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વે અભ્યાસ કરેલા ચદ પૂર્વને સ્મરણ કરતા તેમણે ચારિત્ર લીધું. અનુક્રમે તે મહામુનિ કેવલજ્ઞાન પામ્યા. જેથી દેવતાઓએ તેમને કેવલમહોચ્છવ કર્યો. તેતલિસુત મહામુનિએ તેતલિ નામનું અધ્યયન બનાવી કનકધ્વજ ભૂપતિને શીધ્ર શ્રાવકધમી બનાવ્યું. પછી પૃથ્વી ઉપર બહુ કાલ પર્ય પોતાના વિહારથી અનેક ભવ્ય જનને પ્રતિબંધ પમાડી તેતલિસ્ત મુનિ ઉત્કૃષ્ટ એવા અક્ષય પદને પામ્યા. સમૃદ્ધિથી સ્વર્ગની હરિફાઈ કરનારા તેતલિપુર નગરમાં શ્રી પિફ્રિલાના જીવરૂપ દેવતાએ ઉત્કૃષ્ટ રીતે પ્રતિબંધ પમાડેલો, ઉત્તમ બુદ્ધિવાલે તેતલિસુત પ્રધાન, સંસારને બંધ કરનારા સાવદ્ય ગોનું પચ્ચખાણ કરી, દીક્ષા લઈ અને પૃથ્વી ઉપર વિહાર કરવાથી સર્વ ભવ્ય જનને પ્રતિબંધ પમાડી મુક્તિરૂપ લક્ષ્મીને પામ્યા.
'श्रीतेतलिपुत्र' नामना मुनिवरनी कथा संपूर्ण
जिअसत्तु पडिबुद्धो, सुबुद्धिवयणेण उदयनायंमि ॥
ते दोवि समणसीहा, सिद्धा इक्कारसंगधरा ॥ ९७ ॥ સુબુદ્ધિ મંત્રીના વચનથી જિતશત્રુ રાજા ઉદકના દ્રષ્ટાંતને વિષે પ્રતિબોધ પામ્યું. પછી તે બન્ને જણ દીક્ષા લઈ એકાદશાંગીના ધારણહાર થઈમેક્ષપદ પામ્યા પાછા
____* श्रीजितशत्रु नृपति अने सुबुद्धि मंत्रीनी कथा -
આ ભરત ક્ષેત્રમાં જાણે અમૃતના મોદથી હર્ષિત એવા દેવતાઓને પ્રિય એવી અમરાવતી હોયની? એવી ચંપા નામે મહાપુરી છે. ત્યાં મહા પ્રભાવવાલે જિત શત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રેમવાળી તથા ગુણના પાત્રરૂ૫ ધારિણી નામે સ્ત્રી અને અદીતશત્રુ નામે યુવરાજ હતું. એ રાજાને સર્વ રાજ્યની દેખરેખ રાખનારે, ઉત્તમ બુદ્ધિવાલે, શ્રમણને ઉપાસક અને ઉત્કૃષ્ટપણે તત્વને જાણ એ સુબુદ્ધિ નામે પ્રધાન હતા. પુરીની પાસે એક ખાઈ હતી તેમાં પક્ષી વિગેરેનાં કલેવરથી વ્યાસ, માંસ, ચરબી, રૂધિર, પાચાદિના સમૂહથી ભરપૂર, ખરાબ દેખાવવા, ખરાબ રસ અને ગંધથી નિંદ્ય, અને જેવા માત્રમાંજ દુઃખકારી એવું જળ હતું.
એકદા જિતશત્રુ ભૂપતિએ ભજનમંડપમાં સરસ આહારનું ભજન કરી પિતાના સેવકને કહ્યું. “આહા! આજે જન્મેલા ભેજનના વિશ્વને આશ્ચર્યકારી ગંધ,
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧ર૪ )
શ્રી રાષિમહલવૃત્તિ ઉત્તરા. રસ, સ્પર્શ અને સ્વાદ કેવા સુંદર છે ?” સર્વે સેવકે એ “હા બહુ સારી છે” એમ કહ્યું. પછી ભૂપતિએ મહા પ્રધાન સુબુદ્ધિને પણ કહ્યું કે “હે પ્રધાન આજે સુગંધી અને સુંદર સ્વાદવાલું જે ભેજન થયું છે તેવું પૂર્વે મને ક્યારે પણ મળ્યું નથી.” રાજાનાં આવાં વચન સાંભળી અરિહંતના મતથી જાણું છે સર્વે પુદગલની સ્થિતિ જેણે એવો તથા બુદ્ધિને સમુદ્ર એ મંત્રીશ્વર જેટલામાં મૌન ધારણ કરી બેસી રહ્યો તેટલામાં ભૂપતિએ તેને ફરી ફરી તેજ વચન કહ્યું પછી મંત્રીએ ભૂપતિને પ્રતિબંધ પમાડવા માટે તેની આગળ આ પ્રમાણે કહ્યું. “અહો ! જે સારા
સ્વાદવાળા અને સુગંધી પુદ્ગલ હોય છે તે પર્યાય પલટી જવાથી વિપરિતપણાને પામે છે. સ્વાભાવિક અથવા પ્રગથી સુગંધી પુદગલે દુર્ગંધપણું પામે છે અને દુર્ગધી પુગલે સુગંધીપણું પામે છે. એટલું જ નહિ પણ દુષ્ટ સ્વાદ સારા સ્વાદપણ ને, સારા સ્વાદ દુષ્ટપણને, કુરૂપ સુરૂપપણને, સુરૂપ કુરૂ૫૫ણને, સુશબ્દ કુશબ્દપણને અને કુશબ્દ સુશબ્દપણને પામે છે. આ પ્રમાણે આ સંસારચક્રમાં પુદ્ગલેનું પરાવર્તન થાય છે માટે હે મહારાજાધિરાજ ! વવેકી પુરૂષએ કઈ પણ વસ્તુની બહુ નિંદા અથવા પ્રશંસા કરવી નહિ” સુબુદ્ધિ મંત્રીનાં આવાં વચન સાંભળી જિતશત્રુ ભૂપતિ તેના વચન ઉપર અશ્રદ્ધા રાખતે છ મન રહ્યો.
એકદા તે ભૂપતિ પિતાના પરિવારસહિત અશ્વ ખેલવા માટે નગરની બહાર ગયે. આ વખતે રસ્તામાં ખાઈના દુધથી પરાભવ પામેલે તે ભૂપતિ વસ્ત્રવડે પિતાના મુખને ઢાંકી બીજા પુરૂષને કહેવા લાગ્યા “હે ચતુર રાજપુરૂષ! આ ખાઈના પાણીને કે દુર્ગધ છે?” સર્વે પુરૂએ કહ્યું “હે સ્વામિન! નિચે આ પાણીને બહુ દુર્ગધ છે પછી જિતશત્રુ ભૂપતિએ મંત્રીને કહ્યું. “હે મહા પ્રધાન! આ ખાઈના પાણીને વિષે કેવો ગીધ છે?” આ પ્રમાણે ભૂપતિએ વારંવાર કહે છતે સુબુદ્ધિ મંત્રીએ તેના હિતને માટેજ ધર્મ વચન કહ્યું. “હે સ્વામિન ! આપ મનમાં શુદ્ધ ચિત્તથી વિચાર કરી મેં જે પ્રથમ કહ્યું હતું તેના સરખું આને પણ જાણે. હે નાથ! પ્રયોગથી અથવા સમાગમથી પુગલે ક્ષણ માત્રમાં ગંધ, રસ કે સ્વાદવડે પરાવર્તન પામે છે માટે આપ આ ખાઈના પાણીની દુર્ગચ્છા જીવને સંસારચક્રમાં પાડે છે.” પછી મંત્રીનાં આવાં વચનને મનમાં નહિ ધારણ કરતે એ ભૂપતિ જેટલામાં આગલ પ્રયાણ કરે છે તેટલામાં પ્રધાને વિચાર કર્યો કે
મ્હારે જે તે ઉપાયવડે આ ભૂપતિને પ્રતિબંધ પમાડે કે જેથી તે દુર્ગચ્છા ત્યજી દેવાથી સંસારસમુદ્રમાં ન પડે” આ પ્રમાણે વિચાર કરી પ્રધાને ગુપ્ત રીતે તે ખાઈનું પાણી ઘડો ભરી તુરત પિતાને ઘરે મોકલાવ્યું. ત્યાં તેને કોરા ઘડામાં ભરી અંદર ખાર રાખી શુદ્ધ બનાવ્યું. પછી તેને ગળી ફરી નવા ઘડામાં ભર્યું આવી રીતે એકવીસ દિવસ કરવાથી તે પાણી અતિ નિર્મલ જલ રત્ન સમાન થયું. વળી સુગંધિ દ્રવ્યથી સુવાસિત એવું તે પાછું ઉત્તમ એવા ગંધ, રસ અને સ્વાદવડે મનને આનંદકારી થયું
Page #136
--------------------------------------------------------------------------
________________
પvu
બીજિતશત્રુ નામના રાજા તથા ખુબુદ્ધિ નામના મંત્રીની કથા. (૧૫)
પછી પ્રધાને તે પાણી ભૂપતિના રસેઇયાને આપીને કહ્યું કે “તમારે આ પાણી ભેજન વખતે ભૂપતિને આપવું” રસોઈયાએ પણ ભેજન અવસરે તે પાણી રાજાને આપ્યું પછી તે પાણીને લેકેત્તર રસ, સ્વાદ અને સુગંધવાળું જાણું સંતેષિત મનવાળા ભૂપતિએ રસોઇયાને પૂછયું. “અરે! તમે આ અમૃત સમાન પાણી ક્યાંથી લાવ્યા છો?” રસોઈયાઓએ કહ્યું “હે સ્વામિન્ ! એ પાણી અમને સુબુદ્ધિપ્રધાને આપ્યું છે.” ભૂપતિએ મંત્રીને બોલાવી આશ્ચર્યથી પૂછયું. “હે મંત્રિ! હમણાં તમે આ જલરત્ન ક્યાંથી લાવ્યા છે?” મંત્રીએ કહ્યું “હે રાજન જે આપ મને અભયદાન આપો તો હું તે જળરત્વનું સ્થાન વિગેરે સર્વ કહું.” ભૂપતિએ અભયદાન આપ્યું એટલે મંત્રીએ તે પાણીનું યથાર્થ સ્વરૂપ કહી દીધું, પણ તે ભૂપતિના માનવામાં આવ્યું નહીં; તેથી મંત્રીએ ફરી તે પ્રમાણે કરી બતાવ્યું પછી ભૂપતિએ મંત્રીને કહ્યું “હે મંત્રિન્ ! તમે પુગલોનું આ સ્વરૂપ શી રીતે જાયું?મંત્રીએ કહ્યું. “વિશ્વને પ્રકાશ કરનારા જૈનશાસનથી.” રાજાએ કહ્યું.
હે સચિવ! મને જિનશાસનનું સ્વરૂપ કહો. તે સાંભળવાની મને બહુ ઈચ્છા છે.” પછી મંત્રીએ એ અરિહંત મતનું સઘળું સ્વરૂપ ઉત્તમ પ્રકારે નિવેદન કર્યું તેથી પ્રતિબોધ પામેલા નૃપતિએ શ્રી અરિહંતના શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ઉત્તમ પ્રકારે ધર્મનું આરાધન કરતા એવા મંત્રી અને ભૂપાલે દીર્ધકાળ પર્યત પિતા પિતાના ઘરમાં ભેગ સુખ ભોગવે છે.
એકદા સુગુરૂ પાસેથી ધર્મદેશના સાંભળી પ્રતિબંધ પાપલા મંત્રી અને ભૂપાલ બન્ને જણાએ પિત પિતાને પદે પુત્રને સ્થાપન કરી સદ્દગુરૂ પાસે ભાવથી ઉત્તમ ચારિત્ર લીધું. અનુક્રમે બન્ને જણા એકાદશાંગી સૂત્રના તથા અર્થના જાણ થયા. અતિચારરહિત ઉત્તમ ચારિત્રને પાળી તથા અનેક ભવ્ય જનેને પ્રતિબંધ પમાડી મહાશય એવા તે બન્ને જણા સિદ્ધિપદ પામ્યા. સુબુદ્ધિ મંત્રી પાસેથી ખાઈના જળના દ્રષ્ટાંતને સાંભળી તુરત જિતશત્રુ રાજા પ્રતિબંધ પાપે પછી ઉપશમ રસવાળા બને જણા (સુબુદ્ધિ મંત્રી અને જિતશત્રુ રાજા) સાથે દીક્ષા લઈ બહુ ભવના એકઠા થએલા ઘાઢ પાપનો નાશ કરી મોક્ષપદ પામ્યા.
'श्री जितशत्रु' नामना राजा तथा 'सुबुद्धि' नामना मंत्रीनी कथा संपूर्ण.
उववन्नो जोणज्जे, सुदठमुसभस्स समजडि पडिमं ॥ पच्चइओ जेण पुणो, चरणाचरणाउ इणमि ॥ ९८ ॥ अप्पा विमोइओ अ, भावबंधणा दव्वबंधणाओ करी ॥
लद्धजओ परतित्थिसु, सो अद्दरिसी सिवं पत्तो ॥ ९९ ॥ જે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા, જેમણે આદિનાથની જટાવાળી સુવર્ણપતિમા જોઈ પ્રવજ્યા લીધી અને જેમણે ચારિત્ર પાળવાને અવસરે અર્થાત મેહનીય કર્મ
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી ગાષિએડલવૃત્તિ ઉત્તરાદ્ધ, ઉદય આવ્યે છતે ફરી ગૃહસ્થપણું અંગીકાર કર્યું; વળી જેમણે પુત્ર અને સ્ત્રીના પ્રેમરૂપ ભાવબંધનથી પિતાના આત્માને છોડા તથા દ્રવ્ય બંધનથી હરિતને છેડા, તેમજ જેમણે પર તીર્થિઓને વિષે વિજય મેળવ્યું તે શ્રી આદ્રકુમારમુનિ મેક્ષ પામ્યા. ૯૮ર્લ્ડ
न दुकरं वारणपासमोअणं, गयस्स मत्तस्स वर्णमि रायं ॥
जहाउ अक्का बलिएण तंतुणो, तं दुक्करं मे पडिहायमोअणं ॥ १०॥ " (શ્રી શ્રેણિકાદિકના પૂછવા ઉપરથી આદ્રકમુનિ કહે છે.) હે રાજન ! જેવી રીતે મને કાચા સૂતરના તાંતણાથી મૂકાવું દુષ્કર લાગે છે તેવી રીતે વનખંડમાં મદોન્મત હસ્તિને વારણપાસથી મૂકાવું દુષ્કર નથી લાગતું. ૧૦૦
* 'श्रीआर्द्रकुमार' नामना मुनिवरनी कथा * જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં ઇંદ્રપુર સમાન લક્ષમીના નિવાસ સ્થાનરૂપ વસંતપુર નામે નગર છે. તે નગરમાં સમાદિત્ય નામને પ્રસિદ્ધ વિદ્વાન અને ઉત્તમ એવો બ્રાહ્મણ વસતો હતો. તેને ઘણા પ્રેમવાળી બંધુમતિ નામે પ્રિયા હતી. સેમદિત્યને ઘરનાં સર્વ કાર્ય કરનાર અને પીડાને નાશ કરનાર તેમજ ગુણલક્ષમીએ કરી પવિત્ર એ એક વણિક મિત્ર હતે.
એકદા સામાદિત્ય વિપ્ર સૂર્યાચાર્ય પાસે ઉત્તમ દેશના સાંભલી પિતાના મિત્ર અને સ્ત્રી સહિત વૈરાગ્યવાસિત થયે, તેથી તેણે તેઓની સાથે તે સુગુરૂ પાસે આગ્રહથી સર્વાર્થને આપનારી દીક્ષા લીધી. જો કે તે સમાદિત્ય મુનિ વૈયાવચ્ચ, તપ અને સર્વ સિદ્ધાંતનું અધ્યયન ઈત્યાદિ ધર્મ કાર્યવડે નિરંતર અતિ પવિત્ર એવા ચારિત્રને પાલતા હતા. તે પણ તે, મિત્રે વાર્યા છતાં જાતિમદ કરતા હતા. તેથી તેમણે નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. એક દિવસ સોમાદિત્ય મુનિએ બંધુમતિ સાધ્વીને તીઠી તેથી પૂર્વને તેણીની સાથેને સંગ યાદ આવવાથી તેમનું મન તે સાધ્વી ઉપર બહુ રાગવાલું થયું. જો કે પોતે શુભ ભાવનાથી ચિત્તને નિષેધ કરવા લાગ્યા તે પણ રાગને લીધે તેમ કરવા સમર્થ થઈ શક્યા નહીં. તેથી તેમણે સાધુઓના સમૂહની આગલ નિવેદન કર્યું કે “હે મહા મુનિઓ ! હું જ્યારે દષ્ટિથી બંધુમતી સાધ્વીને જોઉં છું ત્યારે હારું ચિત્ત તુરત તેણીના ઉપર બહુ રાગવાતું થાય છે, માટે હે પૂજ્ય ! પાપાત્મા અને પાપ મનવાલે હું શું કરું?”
અહિં બંધુમતી સાધ્વીએ પણ પિતાના કર્મબંધના કારણ રૂપ તે વ્યતિકર જાણ તુરત પિતાના શીલની રક્ષા કરવા માટે પોતાની ગુણીને પૂછી અનશન લીધું. શુભ આશયવાલી તે મહા સતી વિધિ પૂર્વક આરાધના કરી સ્વર્ગ પ્રત્યે ગઈ. બંધુ મતી સાધ્વીની સ્વર્ગગતિ સાંભલી સોમાદિત્ય મુનીશ્વર, પોતાના મનમાં ઉત્પન થએલા પશ્ચાતાપથી વિચાર કરવા લાગ્યા. “ હા હા ! મહારા મનના દુષ્ટ પરિણ
Page #138
--------------------------------------------------------------------------
________________
શ્રી
કુમાર નામના મુનિવરની કથા.
( ૧૨૭ ) મને જાણી એ મહાસતી ખમતીએ શીલરક્ષા માટે પોતાના પ્રાણના ત્યાગ કર્યાં. આ ઘાર મહા પાપથી મલીન થએલા અને દુરાત્મા એવા મ્હારે હમણાં જીવવામાં શા લાભ છે ? ” આ પ્રમાણે વિચાર કરી અનશન લઇ તે મહામુનિ પેાતાના ઢ એવા તે દુગુચ્છા કર્મને આલેાચ્યા વિના શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયા. પવિત્ર ચારિત્રવાલા મિત્ર સાધુ પણ આયુષ્ય પૂર્ણ થયે શુભ ભાવથી મૃત્યુ પામીને સ્વર્ગમાં દેવતાપણે ઉત્પન્ન થયા,
હવે સામાદિત્યના જીવ સ્વર્ગથી ચવીને અનાર્ય એવા આદન દેશમાં આક નામના ભૂપતિના આ કુમાર નામે શ્રેષ્ટ પુત્ર થયા. મિત્રના જીવ પણ સ્વર્ગથી ચવી શ્રેણિક રાજાની નંદા રાણીના અભયકુમાર નામે પવિત્ર પુત્ર થયા, છેવટ ખંધુમતી સાધ્વીના જીવ પણ સ્વર્ગથી ચવી વસંતપુરમાં ધનશ્રી નામે શ્રેષ્ઠી પુત્રી થઇ. ઉત્તમ પુણ્યના ચેાગથી વૃદ્ધિ પામતા આદ્રકકુમાર અનુક્રમે અનુપમ કલાકેલિના મંદીર રૂપ યાવન અવસ્થા પામ્યા. આ વખતે શ્રી શ્રેણિક મહારાજાએ પૂર્વથી ચાલતી આવતી પ્રીતિની વૃદ્ધિને અર્થે હર્ષથી આકી રાજાને ભેટ માકલી. આ વખતે શ્રી માન્ આકકુમાર પાતાના પિતા પાસે બેઠા હતા. તેથી તે આવેલી ભેટ જોઈ વિસ્મયથી વિચાર કરવા લાગ્યા શ્રીશ્રેણિક ભૂપતિ હમણાં મ્હોટા રાજા સભલાય છે. અને તે મ્હારા પિતાના મિત્ર છે તેા મ્હારે પણ તેના પુત્રની સાથે મૈત્રી કરવી જોઈએ. આમ ધારી તેણે ભેટ લઇ આવેલા માણસોને પોતાના મેહેલમાં ખેલાવીને પૂછ્યું કે “ શ્રી શ્રેણિક રાજાને કાઈ એવા પુત્ર છે કે જે સદ્ગુણીની સાથે હું પણ મૈત્રી કરૂં ? ” શ્રી શ્રેણિક રાજાને મહા બલવંત એવા ઘણા પુત્રા છે. પરંતુ તેમાં સુકૃતી, સર્વ ગુણુયુક્ત, મિત્ર ઉપર સ્નેહ રાખનારા અને કર્યો ગુણના જાણુ એવા અભયકુમાર નામને મુખ્ય પુત્ર છે. ” અભયકુમારનું નામ સાંભલી આકકુમાર પૂર્વ જન્મના અનુરાગથી બહુ આનંદ પામ્યા. પછી તેણે તે રાજપુરૂષને કહ્યુ. “ હે ભદ્રો ! તમે જ્યારે પેાતાના પુર પ્રત્યે જાઓ ત્યારે અભયકુમાર માટે મ્હારી ભેટ તથા પત્ર લઈ જજો. તે વિના તમારે જવુ નહી' વલી તમારે તે મિત્રને મ્હારા સ્નેહ પૂર્વક આદરથી પ્રણામ કહેવા. ” પછી રાજ પ્રસાદને લઈ તે શ્રેણિક રાજાના પુરૂષા પોતાના પુર પ્રત્યે જવાની તૈયારી કરતા આદ્રકકુમાર પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા. “ હું કુમાર ! અભયકુમાર માટે ભેટ અને પત્ર આપે. અમે નિશ્ચે આજે રાજગૃહ નગર પ્રત્યે જવાના છીએ. ” પછી અતિ હર્ષ પામેલા આ કકુમારે પાતે મિત્ર અભયકુમાર માટે ભેટ સહિત પત્ર તે રાજપુરૂષાને આપ્યા. રાજપુરૂષો ચાલ્યા અને થાડા દિવસમાં રાજગૃહ નગર પ્રત્યે આવી પહોંચ્યા. ત્યાં તેઓએ આદન દેશના અધિપતિના સર્વ સમાચાર હપૂર્વક શ્રેણિક રાજાને કહ્યા. અને આ કુમારે મેકલાવેલ પત્રસહિત લેટ અભયકુમારને આપી. અભયકુમારે કહ્યુ, “ હે ભદ્રો ! આ ભેટ કોની છે અને
Page #139
--------------------------------------------------------------------------
________________
(૨૮)
શ્રીહષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ આ પત્ર પણ કોણે મેલાવેલ છે તે હમણું સ્પષ્ટ કહ? ” રાજપુરૂએ કહ્યું. “હે નારેશ્વર ! આદન દેશના આદ્રકિ ભૂપતિના પુત્ર આદ્રકકુમારે એ બન્ને વસ્તુ આપના માટે મોકલી છે. ” એમ કહીને તે સર્વે રાજપુરૂષ, અભયકુમારને નમસ્કાર કરી ઉભા રહ્યા. પછી અભયકુમારે સત્કાર કરી રજા આપેલા સર્વે પુરૂષ સંતેષ પામતાં છતાં પિત પિતાના ઘર પ્રત્યે ગયા.
હવે પાછલ અભયકુમાર ભેટમાં આવેલી મુક્તાફલાદિ અમૂલ્ય વસ્તુ જોઈ હર્ષ પામતે છતે પિતે આદ્રકકુમારે મોકલેલો પત્ર વાંચવા લાગ્યો. “ પ્રેમ રૂપ અમૃતના સમુદ્ર સમાન હે બંધુ અભયકુમાર ! તમારું નામ સાંભળવાથી હું તમારે વિષે બહુ અનુરક્ત થયે છું. માટે હવે પછી તમે હારા મિત્ર અને ઈષ્ટ બંધુ છો. અહો ! સર્વથી નિવૃત્ત થયેલું હારું મન તમારે વિષે લીન થયું છે.” આવા પત્રને વાંચી અભયકુમાર વિચારવા લાગ્યો. “ જો કે આ આદ્રકુમાર મારી સાથે મૈત્રી કરવા ઈચ્છે છે. તે એ નિચે આસન્નસિદ્ધિવાળો હોવો જોઈએ. કારણે મારી સાથે બહુલકમી જીવ મૈત્રી કરતા નથી. હું જાણું છું કે તેણે પૂર્વ ભવમાં વ્રતની બહુ વિરાધના કરી છે અને તેથી જ તે અનાર્યદેશમાં ફેરછ કુલને વિષે ઉત્પન્ન થયો છે. માટે હારે એને નિચે સર્વ ઉપાયવડે પ્રતિબંધ પમાડે. કારણ એમ ન કરું તે એને મારી સાથે મિત્રી ને લાભ શો?આવી રીતે વિચાર કરીને અભયકુમારે હર્ષથી સુવર્ણની શ્રી આદિનાથની જટાવાલી રમ્ય પ્રતિમા કરાવી. પછી તેણે ધુપધાણું ઘંટાદિ નાના પ્રકારનાં ઉપકરણસહિત તે પ્રતિમા એક પેટીમાં મૂકી પેટીને બરાબર બંધ કરી અને પિતાના સેવકોને બેલાવીને કહ્યું કે “આ પેટી લઈ તમે આદન દેશમાં જાઓ અને ત્યાં આÁકિ ભૂપના પુત્ર અકકુમારને તે પેટી આપીને કહેજો કે તમારે આ પેટી એકાંતે ઉઘાડવી. તેમજ અભયકુમારને સાધુ પુરૂષોને આભૂષણરૂપ પ્રણામ અંગીકાર કરે.” આવી અભયકુમાર મંત્રીની શિખામણ લઈ તે રાજપુરૂષ શુભ દિવસે આદન દેશ તરફ વિદાય થયા. અનુક્રમે તેઓએ આદનદેશ પ્રત્યે જઈ આકુમારને પ્રણામ કરી તેની આગળ પેટી મૂકીને કહ્યું કે “હે સ્વામિન ! આપના મિત્ર અભયકુમારે પ્રેમથી આ ભેટ આપને મોકલાવી છે આપે આ પેટી એકાંતમાં ઉઘાડવી અને તેની અંદર રહેલી વસ્તુ યત્નથી લેવી.” રાજપુરૂષનાં આવાં વચન સાંભળી તથા પેટીરૂપ ભેટ જોઈ અત્યંત સંતુષ્ટ થએલા આદ્રકુમારે તે રાજપુરૂને કહ્યું. “હું ધન્ય છું, કૃતપુણ્ય છું તેમજ આજે હારે જન્મ સફલ થયે. કારણકે અભયકુમારે આવી ભેટ મોકલી મ્હારા ઉપર અનુગ્રહ કર્યો છે.” એમ કહી હર્ષિત હદયવાલા આકુમારે અન્ન, વસ્ત્ર આભૂષણાદિકથી તે રાજપુરૂષને સત્કાર કરવા પૂર્વક તુરત વિદાય કર્યો. પછી હર્ષિત મનવાલા આદ્રકુમારે તે પેટીને એક તમાં લઈ જઈ' ઉઘાડી તે તેમાં તેમણે ધુપધાણું, ઘંટા વિગેરે નાના પ્રકારના ઉપકરણે સહિત સુવર્ણમય શ્રી અદિનાથની પ્રતિમા દીઠી. “હારા પ્રિય મિત્ર અભય
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રી કુમાર' નામના મુનિવરની કથા.
( ૧૨૯ )
કુમારે આ તે શું આભૂષણ મેાકલ્યું હશે ? ” એમ વિચાર કરતા આ કુમારે પાતાના હાથ, પગ, મસ્તક, કઠ, હૃદય અને શ્રવણાદિકને વિષે તે સુવર્ણ મય જિનપ્રતિમા ખાંધી જોઇ પણ તેથી તે કાંઇ શાણા પામ્યા નહી. પછી તે પ્રતિમાને પોતાની સામે બાજોઠ ઉપર મૂકી અને નિહાળી ઉહાપોહ કરતા શુદ્ધ બુદ્ધિવાલા તે આ કુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે વિચાર કરવા લાગ્યા કે “ અહેા ! માન દુચ્છા કરવાથી સચમને વિરાધ હું અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા છું. માટે ધિક્કાર છે મને, પરંતુ ધન્ય તા તે એકજ છે કે જે અભયકુમારે શ્રી અરિહંતની પ્રતિમા માકલી મને પ્રતિખાધ પમાડી મ્હારા ઉપર ઉપકાર કર્યા. હવે પછી એ મ્હારા પરમ મિત્ર છે. કારણ એણે મને ધર્મ પમાડી મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે. કહ્યું છે કે:—
कस्तस्मात्परमो बंधुः, प्रमादाग्निप्रदीपिते ॥ જો મોનિદ્રા મુર્ણ, મનેદે પ્રવોપયેત્ ॥ ૨ ॥
,,
પ્રમાદરૂપ અગ્નિથી મળતા સંસાર રૂપ ઘરને વિષે માહરૂપ નિદ્રાથી સુતેલા પુરૂષને જે જગાડે તેના વિના બીજો કયા ઉત્તમ મિત્ર છે ? અર્થાત્ કોઇ નથી. માટે હવે હું આ દેશ પ્રત્યે જઇ સયમ લઇશ. * આ પ્રમાણે વિચાર કરી તથા તે સુવર્ણ રૂપ જિનેશ્વરની પ્રતિમાનું ભક્તિથી પૂજન કરી આર્દ્રકુમાર પોતાના પિતાને કહેવા લાગ્યા. “હે તાત ! અભયકુમાર મિત્રે મ્હારી સાથે એવી પ્રીતિ કરી છે કે હું તેના વિના રહી શકતા નથી. માટે આપ મને એક વખત આજ્ઞા આપે કે જેથી એકવાર તેને મળી ઝટ પાછે! અહિ આવું. ” પિતાએ કહ્યું. “ હે વત્સ ! તે એ ચેગ્ય કહ્યું છે. પણ તે અમને સુખકારી નથી, કારણ અમારા શત્રુએ પગલે પગલે હાય છે. રાજ્યના સર્વ ભારને ધારણ કરવામાં સમર્થ એવા તું અમારા એકના એક પુત્ર છે માટે ત્હારે સર્વથા અભયકુમારની પાસે જવું નહી. હે વત્સ ! ત્યારે અહિં યાંજ રહીને અદ્ભુત વસ્તુ મેાકલવાથી તેની સાથે પ્રીતિ વધારવી. ” પિતાએ આ પ્રમાણે નિષેધ્યા એટલે ભવથી ઉદ્વેગ પામેલે તે આર્દ્ર કુમાર અહુ શાકાતુર થયેા. આકિ ભુપના મનમાં આ વાત જાણવામાં આવી તેથી તેણે પુત્રના રક્ષણ માટે તેની પાસે પાતાના પાંચસે સુભટા રાખ્યા. જેમ તારાએ ચંદ્રને વિટલાઈને રહે તેમ તે પાંચસે સુભટો હમેશાં આદ્ર કુમારને વિટલાઈને રહેતા હતા.
પછી શકાયુક્ત ચિત્તવાળા બુદ્ધિવાળા અને કાર્યના જાણુ એવા આ કકુમાર પાંચસે સુભટાની સાથે હંમેશાં નગરની ખ્વાર અશ્વ ખેલાવવા જવા લાગ્યા. સુભટા જોતાં છતાં શુદ્ધ બુદ્ધિવાલા આકકુમાર પેાતાના અશ્વને ખેલાવતા ખેલાવતા પાતે દિવસે દિવસે વધારે વધારે દૂર જાય અને પાછા આવે. “ અહા ! આ કુમાર અ ખેલાવવાના કેવા સારા અભ્યાસ કરે છે ?” એવા તેણે હંમેશાં તે સર્વે સુભટોના
૧૭
Page #141
--------------------------------------------------------------------------
________________
( ૧૩૦ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
મનમાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો. પછી આ કુમારે ગુપ્ત રીતે પોતાના વિશ્વાસુ પુરૂષષ પાસે જિનપ્રતિમાસહિત અહુ રત્નાદિ વસ્તુઓથી ભરપુર એવું એક વહાણુ તૈયાર કરાવ્યું. અને પોતે અશ્વ ખેલાવવાના મીષથી નાસી જઇ તુરત વહાણ ઉપર ચડી વિદાય થયા. કેટલાક દિવસે તે આર્ય દેશ પ્રત્યે આવી પહેોંચ્યા. પછી તે આ કકુમાર તુરત અભયકુમાર તરફ જિનપ્રતિમા મોકલી, સાત ક્ષેત્રમાં રત્નાદિ સર્વ દ્રવ્યના વ્યય કરી અને જેટલામાં વ્રત લેવા માટે પંચમુષ્ટી લેાચ કરે છે તેટલામાં આકાશમાં રહેલી શાસનદેવીએ તેને કહ્યુ કે “ હું આર્દ્ર કુમાર ! હજી ત્યારે ઉગ્ર એવું ભાગાવલી કર્મ ખાકી છે માટે તું હમણાં મુક્તિને પ્રતિબંધ કરનારૂ વ્રત ન અંગીકાર કર, કારણ કે વ્રતની વિરાધના કરતાં વ્રત ન લેવું તે વધારે સારૂં છે. ” દેવતાનુ કહેવું સાંભળી આર્દ્ર કુમારે વિચાર્યું જે “ શું મ્હારૂ` ભાગાવલી કમ એવુ સમર્થ છે કે તે મ્હારા તપની આગળ ટકી શકે ? આમ ધારી જાતિસ્મરણ જ્ઞાનથી જાણ્યા છે પૂર્વ ભવના સાધુના આચાર જેણે એવા તે આર્દ્ર કુમાર, તુરત વ્રત અંગીકાર કરી ચાલી નિકળ્યો. રાજગૃહ નગર તરફ જતા એવા તે સાધુના આચારવાળા મહામુનિને રસ્તામાં વસંતપુર નગર આવ્યું. પછી તે નગરની બહારના દેવમંદિરમાં આર્દ્ર કુમાર સુનિ જેટલામાં મેરૂ પર્વતની પેઠે નિશ્ચલપણે કાયાત્સગે રહ્યા, તેટલામાં શ્રેષ્ઠીપુત્રી ધનશ્રી કે જે તેમના પૂર્વ ભવની સ્ત્રી થતી હતી તે ખાલિકા બીજી કેટલીક કન્યાઓની સાથે ત્યાં ક્રીડા કરવા આવી. પછી તે કન્યાએ પરસ્પર “ હું ખિએ ! આપણે સારા વરને વરીએ ” એમ કહીને તેણીએએ દેવમંદીરની અંદર રહેલા સ્તèાને “આ મ્હારા પતિ, આ મ્હારા પતિ ” એમ કહીને વર્યા, અધકારને લીધે ધનશ્રીને એકે સ્ત ંભ મલ્યા નહીં તેથી તેણીએ તુરત આકકુમારને પકડી “ આ મ્હારા પતિ એમ કહી જેટલામાં અંગીકાર કયો તેટલામાં આકાશમાં ઉભેલા દેખતાએ કહ્યું “ આ સર્વે કન્યાઓએ મુગ્ધપણાથી વેગવર્ડ સ્ત ંભાનેજ વો પણ ધનશ્રીએ તે ત્રણભુવનમાં શ્રેષ્ઠ એવા વર વધે. ” એમ કહીને દેવતાઓએ આકાશમાં દેવદુંદુભિના શબ્દ કરી સાડી ખાર ક્રોડ સાનૈયાની વૃષ્ટિ કરી. દેવત્તું ભિના શબ્દ સાંભલી ધનશ્રી આ કુમાર મુનિના ચરણમાં પડી અને તે મહામુનિના પગને મજદ્યુત પકડી સ્થિર થઈ. ઉત્તમ બુદ્ધિવાળા આ કુમાર મુનિ પણ મહા ઉપસર્ગ પ્રાપ્ત થયા જાણી કષ્ટથી ધનશ્રીના હાથમાંથી પેાતાના ચરણને છેાડાવી તુરત અન્યત્ર વિહાર કરી ગયા.
,,
,,
હવે વસતપુર ભૂપાલ રત્નાદિની વૃષ્ટિ સાંભલી તુરત તે લેવા માટે ત્યાં આભ્યા. પણ શાસનદેવીએ નિવાર્યો અને કહ્યુ કે “ હું ભૂપતિ ! મેં એ ધનશ્રી સુકન્યાને પાણિગ્રહણમાં તે સુવર્ણ રત્નાદિ સર્વ આપ્યું છે માટે તે લેવાના ખીજાને અધિકાર નથી. ” શાસનદેવીનાં આવાં વચન સાંભલી વસતપુર ભૂપતિ પાછો ચાલ્યા ગયે.. ધનશ્રીએ પણ રત્નાદિ સર્વ દ્રવ્ય લઇ ઘરે આવી પોતાના પિતાને સોંપ્યું.
પુછી અનેક ધનવંત શ્રેષ્ઠીઓ પાતાના પુત્રને અર્થે તે ભાગ્યવતી કન્યાનું માગુ
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રીઆદ્રકમાર નામના મુનિવરની કથા (૧૩૨) કરવા ધનશ્રીના પિતા પાસે તેના ઘરે આવવા લાગ્યા. તેઓને આવીને ગયા જાણું ધનશ્રીએ પોતાના પિતાને પૂછયું. “હે તાત ! તે સર્વ વ્યવહારીઆઓ આપણું ઘરે શા માટે આવ્યા હતા ? ” શ્રેષ્ઠીએ કહ્યું. “હે પુત્રી ! આ સર્વે પુરૂષે પોત પિતાના પુત્રને અર્થે હારું માગું કરવા આવ્યા હતા, માટે હવે તું ત્યારે પિતાને ભાવ મને જણાવ.” ધનશ્રીએ કહ્યું. નિર્મલ કુલમાં ઉત્પન્ન થએલી ઉત્તમ કન્યાએનું એકવાર પાણગ્રહણ થાય છે. જેના પાણગ્રહણ વખતે દેવતાએ મને સાડાબાર કોડ દ્રવ્ય આપ્યું છે, તેજ મારે આ ભવને પતિ છે. અન્યથા મારે જવાલાથી વિકરાલ એ અગ્નિજ શરણ છે. માટે તમારે મારા બીજા વરને માટે જરાપણું ચિંતા કરવી નહિ, ” પુત્રીને આ કદાગ્રહ જાણું શ્રેષ્ઠીએ કહ્યું. “નિસ્પૃહી એવા તે સાધુ હારે પાણગ્રહણ શી રીતે કરશે ? વલી પિતાની મેળે લ્હારા હાથમાંથી પિતાના પગ છોડાવી રાત્રીને વખતેજ નાસી ગએલા તે એકલા અને અસ્થિર મુનિને શી રીતે લખી શકાય ? ” ધનશ્રીએ કહ્યું. “એમને હુંજ લખીશ, કારણ મેં વિજલીના પ્રકાશથી એ મહા મુનિના પગને વિષે પદ્મ દીઠું છે.” પિતાએ કહ્યું. “હે વત્સ ! જે. એમ છે તે તું મારી દાનશાલામાં રહી નિરંતર યાચક જનને સ્વેચ્છા પ્રમાણે દાન આપ, અને આપવાને વખતે નિત્ય સાવધપણાથી તેને લખવા માટે સર્વ યાચકેના પગ જે. કદાચિત્ હારા ભાગ્યયોગે જે તે મુનિ અહિં આવી ચડે તો ત્યારે મને ઝટ નિવેદન કરવું. ” પિતાની તે આજ્ઞા માન્ય કરી ધનશ્રી સ્વેચ્છા પ્રમાણે યાચક જનને દાન આપતી છતી દાનશાલામાં રહેવા લાગી.
હવે અભયકુમારને મલવા માટે જતા એવા આદ્રકુમાર મુનિ, હંમેશાં રાજગૃહ નગર તરફ પગ રાખીને રાત્રીએ સુતા. એક દિવસ તે મહા મુનિનું ઉગ્ર એવું ભેગાવલી કર્મ ઉદય આવ્યું જેથી રાત્રીએ સુતેલા તે મુનિના પગને સ્થાનકે મસ્તક આવી ગયું. પછી તે મહામુનિ પિતાના પગને અનુસાર હંમેશની માફક ચાલવા લાગ્યા અને કેટલેક દહાડે પાછા વસંતપુર નગરે આવી પહોંચ્યા. ત્યાં પોતાના ભેગાવલી કમેં મેરેલા તે ધીર મહા મુનિ, ભિક્ષાને અર્થે ધનશ્રીની દાનશાલા પ્રત્યે ગયા. શુદ્ધ ભજન વહોરાવતી એવી ઘનશ્રીએ તે મુનિના ચરણમાં પદ્મ દીઠું, તેથી તેણુએ તુરત તે મહામુનિને ઓળખ્યા. તુરત પોતાના પિતાને મુનિના આગમનની વાત જણાવીહર્ષના આંસુને વિસ્તાર કરતી ધનશ્રી મુનિના ચરણમાં પડી કહેવા લાગી કે “હે સ્વામિન્ ! તે રાત્રીએ મહારા હાથમાંથી બલવડે પિતાના પગ છોડાવી નિરાશ્રિત એવી મને ત્યજી દઈ ચાલ્યા ગયા હતા, પણ આજે શીરીતે જશો ? શ્રેણી પણ રાજા વિગેરેને સાથે લઈ ત્યાં આવ્યા અને આદ્રકુમાર મુનિને પ્રણામ કરી હાથજોડી કહેવા લાગ્યો. કરૂણારસના સમુદ્ર અને વિશ્વના જીવને હિતકારી છે મુનીશ્વર ! તમારાજ એક શરણે રહેલી આ બાળાને જે તમે પરણશે નહીં તે નિચે તે અગ્નિમાં પ્રવેશ કરી પિતાના પ્રાણ ત્યાગ કરશે. કારણ એ તમારા વિના બીજા પતિને
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૩૨)
શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ ઈચ્છતી નથી. માટે તે ઉત્તમ પુરૂષ! કૃપા કરી તેનું પાણી ગ્રહણ કરે, કે જેથી તમને ઘેર એવું સ્ત્રીહત્યાનું પાપ ન લાગે ” ભૂપતિએ પણ તેમજ કહ્યું, તેથી આ કુમાર મુનિએ પોતાના ભગાવલી કર્મને ઉદય જાણું તથા દેવતાના વચનનું સ્મરણ કરી તે જ વખતે ધનશ્રીને પાણી ગ્રહણ કર્યો પછી દેવતાએ પૂણે આપેલી સંપત્તિવાલા આદ્રકુમારે તે ધનશ્રીની સાથે બહુ ભેગો ભગવ્યા. કેટલાક કાલે તેઓને ઉત્તમ લક્ષણવાલે પુત્ર થયો. અનુક્રમે વૃદ્ધિ પામતે તે પુત્ર જયારે પાંચ વર્ષને થયે ત્યારે આદ્રકુમારે પોતાની પ્રિયા ધનશ્રીને કહ્યું કે “હે પ્રિયે ! હવે તને નિરંતર આધારરૂપ આ પુત્ર થયે છે, માટે મને ફરી દીક્ષાને માટે આજ્ઞા આપ, કારણ મેં વ્રતને માટેજ પ્રથમ હારૂં મહેતું રાજ્ય ત્યજી દીધું છે.” તપાવેલા કથીર સરખા પતિના વચનને નહિ સહતી ધનશ્રી વિચારવા લાગી. “ધિક્કાર છે મને જે હારા કુકર્મને ઉદય થયો. હમણું પતિ વ્રત લેવા તૈયાર થયા, પુત્ર બાલ છે અને હું નવયૌવના છું તેથી હું નથી જાણતી કે શું થશે.” પછી તત્કાલ ઉત્પન્ન થએલી બુદ્ધિવાળી ધનશ્રી પુત્રને કાંઈ શીખવાડી પતિ સુઈ ગયે છતે પિતે કાંતવા લાગી. આ વખતે પુત્ર નિશાળેથી આવ્યું અને માતાને કાંતતી જોઈ ગાઢ સ્વરથી કહેવા લાગ્યું. “અરે માતા ! ગરીબ માણસને એગ્ય એવું આપણા ઘરને વિષે આ કાંતવું શું ? માતાએ કહ્યું “હે વત્સ હારા પિતા હમણાં દીક્ષા લેવાના છે અને તે બાળ હોવાથી દ્રવ્ય કમાવા શિખે નથી માટે નિક્ષે કાંતવાથી હાર નિર્વાહ થશે.” પુત્રે કહ્યું “હે માત! ત્યારે આવું અમંગલિક ન બોલવું. હું બંધનથી બાંધીને હારા પિતાને ઘેર રાખીશ. હે માત ! તું હમણાં મને ઝટ સૂતરની દડી આપ કે જે સૂતરથી હું મારા પિતાને હમણાં જ બાંધી લઉ” પછી માતાએ પુત્રને સુતરની દડી આપી. પુત્ર સૂતરના ત્રાગથી જેટલામાં પોતાના પિતાને બાંધે છે તેટલામાં કપટનિદ્રાથી સૂતેલા આદ્રકુમાર આ સર્વ વાત સાંભળી મેહથી પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “હમણાં પુત્ર મને જેટલા ત્રાગથી વિટશે તેટલા વર્ષ સુધી
હારે નિચે ગૃહવાસમાં રહેવું.” આ વખતે પુત્રે તેમને સૂતરના ત્રાગથી તુરત બાર વાર વીંટી લીધાં. પછી તુરત આદ્રકુમારે ઉઠીને તથા સૂતરના ત્રાગ ગણુને તે પિતાની પ્રિયાને કહ્યું “હે ભદ્ર! પુત્રે મને સૂતરના બાર ત્રાગવડે વિંટયો છે. માટે હું બાર વર્ષ સુધી ગ્રહવાસમાં રહીશ. જેથી તે ચિત્તમાં ખેદ ન કરતાં હર્ષ પામ.” પછી સંતુષ્ટ થએલી ધનશ્રીએ પુત્રને આલિંગન કરીને કહ્યું. “હે વત્સ ! હારા સમાન બીજો કયે પુત્ર હોય કે જેણે માતાની આશા પણ પૂર્ણ કરી.” પછી ધનશ્રીની સાથે મરજી પ્રમાણે ભેગ ભેગવતા આદ્ર કુમારને સુખમાં એક વર્ષની પેઠે બાર વર્ષ નીકળી ગયાં.
પછી બાર વર્ષને અંતે એક દિવસ રાત્રીના પાછલા પહોરે નિદ્રામાંથી જાગૃત થએલા આદ્રકુમાર મનમાં વિચાર કરવા લાગ્યા, “હા હા ! મેં નિચે પૂર્વભવને
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રી આમાર નામના મુનિવરની કથા. (૧૩) વિષે મહાવ્રત વિરાધ્યું હતું તે કર્મથી હું આ ભવમાં અનાયે દેશમાં ઉત્પન્ન થયો. વળી આ ભવમાં પણ મેં ચારિત્રને ભાંગ્યું તે આવતા ભવમાં મહારું કેવું મહાટું અશુભ થશે? માટે હવે શુદ્ધ સંયમને અંગીકાર કરી તેને સાવધાનપણથી પાળું શ્રીજિનેશ્વરેએ પણ આગમમાં કહ્યું છે કે
पच्छावि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई॥
जेसि पिउतवो संजमो अ, खंती अबेंभचेरं च ॥१॥ જેમને વૃદ્ધ અવસ્થામાં પણ દીક્ષા લઈને તપ સંયમ અને બ્રહ્મચર્થ પાલન કરનારા છે, તે શીધ્ર દેવલોકમાં જાય છે.
આ પ્રમાણે વિચાર કરી આદ્રકુમાર સવારે પિતાની સ્ત્રીની રજા લઈ અને તેની આજ્ઞાથી વ્રત અંગીકાર કરી રાજગૃહ પ્રત્યે જવા માટે ચાલી નિકળ્યા. હવે એમ બન્યું કે આદ્રકી ભૂપાલે પોતાના કુમાર આદ્રકુમારનું રક્ષણ કરવા માટે જે પાંચસે સુભટો રાખ્યા હતા તે પુરૂ, રાજકુમાર નાસી જવાથી ભૂપતિના ભયને લીધે વનમાં જતા રહ્યા અને કોઈ વિકરાલ અટવીમાં ચેરેને ધંધો કરતા છતા રહેવા લાગ્યા. તે ચરે જે અટવીમાં નિર્ભયપણે રહેતા હતા તે અટવીમાં એક દિવસ રાજગૃહ નગર પ્રત્યે જવા નિકળેલા શુદ્ધ બુદ્ધિવાળા આદ્રકુમાર આવી પહોંચ્યા. સુભટોએ આવતા એવા આદ્રકુમારને ઓલખ્યા, તેથી તેઓએ હર્ષના આંસુને વર્ષાદ કરતા છતા ભક્તિથી તેમને નમસ્કાર કર્યો. પછી આદ્રકુમારે તેઓને એવી ધર્મદેશના આપી કે તેઓએ તુરત તેમની પાસે વ્રત અંગીકાર કર્યું. ત્યાંથી અનુક્રમે પાંચસો શિખ્ય સહિત જતા એવા આદ્રકુમાર મુનિને રસ્તામાં પિતાના શિષ્યના સમૂહ સહિત ગોશાળ મળ્યો. શાળા શ્રીજિનેશ્વરના દોષ પ્રગટ કરતે હતે. તેને તે મહા મુનિએ પ્રતિશે. જેથી અતિ ગલી ગએલા માનવાળે, પ્રતિયુક્તિથી પરાડમુખ થએલ અને આદ્રકુમારની યુક્તિથી હારી ગએલો ગોશાળે નાસીને કયાંઈ જ રહ્યો.
પછી આદ્રકુમાર જેટલામાં રાજગૃહની પાસે આવ્યા તેટલામાં કેટલાક તાપસોએ પિતાના આશ્રમમાં એક હસ્તિને મારી નાખેલ અને બીજાને દ્રઢ બંધનથી બાંધેલે તેમણે જે. તાપસોના હૃદયને ભાવ એ હતું કે “બહુ જીવોને વિનાશ કરવાથી બહુ પાપ લાગે માટે એક મોટો છવ મારે.” આવા વિચારથી તેઓએ એક હસ્તિને મારી નાખ્યો હતો અને બીજાને બાંધીને પિતાની પાસે રાખ્યો હતો.
આ વખતે રાજગૃહ નગર પ્રત્યે જતા એવા આદ્રકુમાર મુનિ પિતાના શિષ્યો સહિત તાપસના આશ્રમમાં આવ્યા, એટલે પેલે બાંધેલ હસ્તિ પિતાના મનમાં વિચાર કરવા લાગે કે-જે હું બંધનથી મુકાઉં તે આ મહા મુનિને વંદના
Page #145
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
કરૂં.” હસ્તિ આવા વિચાર કરતા હતા એટલામાં તે આર્દ્રકુમાર મુનિના માહાત્મ્યથી તેના સર્વ અંધા છુટી ગયા. જેથી તે હસ્તિ આ કુમાર મુનિને નમસ્કાર કરી વનમાં જતા રહ્યો. તાપસા, આદ્રકુમાર મુનિનું આવું માહાત્મ્ય જોઈ તેમની પાસે આવ્યા એટલે તે મહા મુનિએ તેમને યુક્તિથી પ્રતિષેધ પમાડયા.
હવે આ કુમાર મુનિનું આગમન જાણી તથા હસ્તિને છેડાવવાની વાત સાંભળી શ્રેણિક તથા અભય કુમારાદિ અહુ જનાએ હર્ષથી ત્યાં આવી ઉચ્છલતા પ્રેમયુક્ત રામાંચવાલી ભક્તિથી નમસ્કાર કરી તે મુનીશ્વરને પૂછ્યું કે “હું આર્દ્રકુમાર મુનિ ! તમે હસ્તિને શી રીતે છેડાવ્યા ?” આ કુમાર મુનિએ કહ્યું “ હે મહારાજ ! બંધનથી હસ્તિને છેડાવવું મને દુષ્કર લાગ્યું નહીં, કારણ તપના પ્રભાવ વિચિત્ર છે. પરંતુ હે ભૂપતિ ! મેં નિહુ છેદી શકાય એવા જે તંતુરૂપ લતા પાશ છેદ્યા છે તેજ મને બહુ દુષ્કર લાગે છે.” શ્રેણિક રાજાએ “ એ શી રીતે ?” એમ પૂછ્યું એટલે આર્દ્ર કુમારે તેમની પાસે પેાતાના સઘળા વૃત્તાંત ક્હીને ફરીથી કહ્યું કે “ મ્હારા પુત્રે મને સૂતરના તાંતણાથી ખાર વાર ખાંધ્યા હતા તે બંધન હું મહાદુ:ખથી બાર વર્ષે છેદી શકયા છું. હે નરાધીશ ! એ બંધનની આગળ આ હસ્તિનું અંધન શા હીસાબમાં છે.”
આર્દ્રકુમારનું આવું વૃત્તાંત સાંભળી શ્રેણિકાદિ સર્વે માણસો બહુ વિસ્મય પામ્યા. પછી તે આર્દ્રકુમાર મહા મુનિની ધ દેશના સાંભળી વૈરાગ્ય પામેલા શ્રેણિકાદિ સર્વે જના પાત પાતાના ઘરે ગયા. આ કુમારે પણ પાતાના સર્વ શિષ્યા સહિત શ્રીવીરપ્રભુ પાસે આવી સંયમ અંગીકાર કર્યું. નિ:સગપણે ઘેાર તપ કરતા એવા તે મહામુનિ સર્વ કર્મના ક્ષય કરી મેાક્ષપદ પામ્યા. હું ભવ્યજના ! જે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા અને અભય કુમાર મંત્રીએ મેકલેલી શ્રી આદિનાથની સુવર્ણ પ્રતિમા જોઇ પૂર્વ ભવનું જાતિસ્મરણ જ્ઞાન પામ્યા તેમજ સમકીત પામ્યા પછી આ દેશમાં આવી દીર્ઘકાલ પર્યંત ચારિત્ર પાળી નિર્વાણપદ પામ્યા. તે શ્રી આકુમાર મુનિને પોતાની શુદ્ધિને અર્થે પ્રણામ કરો.
'श्री आर्द्रकुमार नामना मुनिवरनी कथा संपूर्ण.
नालंदाए अद्धत्तेरस - कुलकोडिकयनिवासाए || पुच्छि गोअमसामी, सावयवयपञ्चरकाणविहि ॥ १०१ ॥ जो चरमजिणसमीवे, पडिवनो पंचजामि धम्मं ॥ पेढालपुत्तमुदयं, तं वंदे मुणिअसयलनयं ॥ १०२ ॥
સાડાબાર ક્રોડ શ્રાવક ફુલના નિવાસ સ્થાન એવા નાલંદા પાડામાં શ્રી ગાતઅસ્વામીને શ્રાવકન્નતના પચ્ચખાણની વિધિ પૂછી જેણે શ્રી વીરપ્રભુ પાસે પંચ મહાવ્રત
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉદય નામના મુનિવરની કથા. (૧૩૫) રૂપ ધર્મ અંગીકાર કર્યો. તે સર્વ નયના જાણ એવા પેઢાલપુત્ર ઉદય મુનિને હું વંદના કરું છું. ૧૦૧–૧૦૨ છે
બે થી “” નામના મુનિવરની જાય , રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને ચિલ્લણાદિ બહુ રાણીઓ હતી અને અભયકુમાર નામને પુત્ર મંત્રીપદ ભગવતે હતો. એકદા તે નગરમાં નાલંદ નામના પાડે શ્રી ગતમાદિ પરિવારથી વિંટાએલા શ્રી મહાવીર પ્રભુ સમવસર્યા. “ હું પહેલે, હું પહેલો ” એવા આગ્રહથી શ્રેણિક ભૂપતિ વિગેરે બહુ જને ત્યાં આવી શ્રી વિરપ્રભુને વંદના કરી ગ્ય સ્થાનકે બેઠા. આ વખતે પેઢાલનો પુત્ર ઉદય, શ્રી ગૌતમ પાસે આવીને શ્રાવકના વ્રતની વિધિ પૂછવા લાગે. પછી ગૌતમસ્વામીએ તેમની આગલ વિસ્તારથી તેરસેં કોડ શ્રાવકના વ્રતના ભાંગા નિરૂપણ કર્યા. તે સાંભલીને પ્રતિબંધ પામેલ ઉદય વૈરાગ્યને પામ્યું. પછી તેણે શ્રી વિરપ્રભુ પાસે પંચ મહાવ્રત રૂપ ધર્મ અંગીકાર કરી મોક્ષપદ મેળવ્યું.
“શ્રી” નામના પુનિવરની કથા સંપૂર્ણ
आसी सुरसा दिव्वा, सीलं रुवं च जस्स जयपडहं ॥
तं निरकंतं वंदे, सिद्धिपत्तं सुजायरिसिं ॥ १०३ ॥ શૃંગારાદિ મનહર રસ, તેમજ જગમાં પ્રસિદ્ધ એવું શીલ તથા રૂપ વિદ્યમાન છતા જેમણે દીક્ષા લીધી, તે સિદ્ધિપદ પામનારા શ્રી સુજાત મુનિને હું વંદના કરું છું. મેં ૧૦૩ છે
આ સુજાત મુનિની કથા વાર્તક મુનિની કથાના અધિકારમાં પૂર્વે કહેલી છે માટે ત્યાંથી જાણી લેવી.
खंतिखमं उग्गतवं, दुक्करतवतेअनाणसंपन्नं ।।
किन्नरगणेहि महिअं, सुदंसणरिसिं नमंसामि ॥ १०४ ॥ ક્ષમાથી સર્વ સહન કરનારા, ઉગ્ર તપવાલા, દુષ્કર તપતેજ અને જ્ઞાનવડે સંપન્ન તથા કિન્નરસમૂહે પૂજેલા સુદર્શન મુનિને હું નમસ્કાર કરું છું ૧૦૪
गिहिणोवि सीलकणयं, निव्वडियं जस्स वसणकसवट्टे ॥
तं नमामो सिवपत्तं सुदंसणमुणिं महासत्तं ॥ १०५॥ ગ્રહસ્થાવસ્થામાં પણ જેમનું શીલવ્રત રૂપ સુવર્ણ, દુઃખરૂપ કેસેટમાં શુદ્ધ થએલું છે, તે મહા સત્ત્વવંત અને મોક્ષ પામેલા સુદર્શન મુનિને અમે નમસ્કાર કરીએ છીએ. એ ૧૦૫ છે
Page #147
--------------------------------------------------------------------------
________________
( ૧૩૬ )
શ્રી ઋષિમ`ડલવૃત્તિ ઉત્તરાન
* श्री 'सुदर्शन' नामना मुनिवरनी कथा
આ ભરત ક્ષેત્રમાં ચંપાપુરીને વિષે રાજતેજથી દેદીપ્યમાન એવા દિધવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને દેવાંગના સમાન ઉત્તમ રૂપવાલી સંપત્તિથી સર્વને પરાભવ કરનારી અને પ્રેમના પાત્ર રૂપ અભયા નામની શ્રેષ્ઠ પત્ની હતી. તે નગરમાં ઉત્તમ બુદ્ધિવાલા ઋષભદાસ નામે શ્રેષ્ઠી વસતા હતા. તેને અરિહાદાસી નામે સ્રી તથા સુભગ નામના પશુપાલ ( ગાય ભેંસ વિગેરે પદ્મનું રક્ષણ કરનારા ગાવાલ ) હતા.
એકદા શિયાલામાં ઉત્તમ બુદ્ધિવાલા તે સુભગ, પેાતાની ગાયાને ચરાવી સાંજે વનમાંથી નગરી પ્રત્યે આવતા હતા એવામાં તેણે માર્ગમાં જિતેન્દ્રિય, જોવા ચૈાગ્ય શરીરવાલા, વસ્ત્ર આઢયા વિનાના કોઇ એક મુનિને કાયાત્સગે રહેલા દીઠા. સુભગ આસન્નસિદ્ધિ જીવ હાવાથી તે પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યું. કે— હવણાં મહા દારૂણ તાઢ પડે છે તેા આ મુનિ એ પ્રાણના નાશ કરનારી તાઢને રાત્રીએ શી રીતે સહન કરશે. હા હા ! મેં પૂર્વભવને વિષે કાંઈપણ સુકૃત કર્યું નથી જેથી આ ભવમાં નિત્ય પારકા ઘરને વિષે દાસપણું કરૂં છું. માટે ચાલ હવણાંજ આ કાંખલા વડે એ મહા મુનિના શરીરને ચારે તરફથી એઢાડી હું મ્હારે ઘરે જાઉં અને કાલે સવારે પાઠે આવી તે કાંખàા લઈ લઈશ. પણ “ એ મુનિ દયાપણાથી આ કાંમલાને અંગીકાર કરશે કે નહીં ? ” આમ વિચાર કરીને તે સુભગ કાંખલાવડે મુનિના શરીરને ચારે તરફ્થી ઢાંકી ભાવના ભાવતા છતા પોતાના ઘર પ્રત્યે ગયા. કામલે પાસે નહિં. હાવાથી જેમ જેમ સુભગને રાત્રીએ વધારે વધારે તાઢ લાગી તેમ તેમ તે મુનિની અનુમેાદના કરવા લાગ્યા. જો કે સુભગે મુનિને કાંબલે આપવાથી બહુજ ઘેાડું પુણ્ય ઉપાયું હતું પરંતુ તેની બહુ અનુમાદના કરવાથી તે પુણ્યને તેણે મેરૂ પર્વત સમાન બનાવી દીધું.
પછી સવારે કૃતાર્થ એવા સુભગે તેજ પ્રકારે કાયાત્સગે ઉભા રહેલા મુનીશ્વરને નમસ્કાર કરી જેટલામાં તેમના શરીર ઉપરથી પોતાના કામલાને લઇ લીધે તેટલામાં જાગ્રત થએલા તે મુનીશ્વર “ નમો અરિહંતાળ ” એ પદના ઉચ્ચાર કરી ઉત્તમ પક્ષીની પેઠે આકાશમાં ઉડી ગયા.
પછી સુભગ વિચાર કરવા લાગ્યા “ નિશ્ચે એ મહાત્માએ દયાથી મને સક્ષેપડે આકાશ ગામિની વિદ્યા આપી. માટે હવે હું સાવધાનપણે એ વિદ્યાને ભણું જેથી તે વિદ્યા મને પણ કાલે કરીને નિશ્ચે સિદ્ધિ આપશે ” પછી નિર'તર નવકારના આદિ પદને વારંવાર ઉચ્ચાર કરતા સુભગને સાંભળી શ્રેષ્ઠીએ તેને હર્ષોંથી હ્યુ, “ મનેાહર આકૃતિવાલા હૈ સુભગ ! તું સર્વ મનેરથ પૂર્ણ કરનારા આ
Page #148
--------------------------------------------------------------------------
________________
**
*
***
શ્રી સુદર્શન નામના મહર્ષિના કથા (૧૩૭) નવકાર રૂપ મહા મંત્રને નિરંતર ભણુ, કે જેથી તેને સિદ્ધિ થાય.” શ્રેષ્ઠીની પાસે સર્વ નવકાર ભણીને સુભગ ભાવથી આવતાં જતાં તેને જ ગણવા લાગ્યો.
એકદા વર્ષાકાલે નદીના સામે કાંઠે કઈને ખેતરમાં ગએલી ભેંસને પાછી વાળવા માટે આ કાંઠે ઉભેલા શુભ હૃદયવાલા સુભગે નવકાર મંત્રને ઉંચે સ્વરે શબ્દ કરી નદીમાં ઝંપાપાત દીધું. તે વખતે તે કાદવથી મેલા એવા જલમાં રહેલા ખીલાથી હૃદયમાં વિંધાયે જેથી તે તુરત મૃત્યુ પામ્યા. પછી સુભગને જીવ પિતાના પુષ્ટ પુણ્યદયથી રૂપ સભાગ્ય મનહર એવો તેજ રુષભદાસની સ્ત્રી અહદાસીના ઉદરને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે. પુત્ર ગર્ભમાં છતાં માતાને સુદર્શન (સારૂ સ્વપ્ન) થયું હતું તેથી પિતાએ તે પુત્રનું સુદર્શન નામ પાડયું. પછી પાંચ ધાવમાતાથી લાલન પાલન કરાવે તે પુત્ર જેમ જેમ વૃદ્ધિ પામ્યો તેમ તેમ પિતાના ઘરને વિષે સંપત્તિ પણ વૃદ્ધિ પામવા લાગી, પિતાએ તેને યોગ્ય ઉપાધ્યાય પાસે મેલી સર્વ શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યા અનુક્રમે અભ્યાસ કરતે તે સુદર્શન પુત્ર
વનાવસ્થા પામ્યો. સર્વ ગુણોએ સુદર્શનને વિષે તેવી રીતે નિવાસ કર્યો કે દેને તેને વિષે પિતાનું સ્થાન ન મળવાથી તેને ત્યજી દીધો પછી પિતાએ તેને કોઈ સારા કુલમાં ઉત્પન્ન થએલી, ધન્ય, સારા શીલવાલી અને સારા આચારવાલી મનેરમાં નામની કન્યા પરણાવી.
હવે સુદર્શનને કપિલ નામના પુરોહિતની સાથે એવી મૈત્રી થઈ કે ગુણ એવા તે બન્ને જણના ફક્ત દેહ જુદા હતા. બન્ને જણાના પિતાઓએ સંસારથી વૈરાગ્ય પામી પોતપોતાના પુત્રને વિષે પિતપોતાના કુટુંબને ભાર આરોપણ કરી હર્ષથી દીક્ષા લીધી. જેમણે પોતાના અંતરના શત્રુઓનો નાશ કર્યો છે એવા તે નિમલ મનવાલા બન્ને જણ ઉત્તમ પ્રકારે ચારિત્રને આરાધી મોક્ષસ્થાન પામ્યા. સદ્ગુણ એવા સુદર્શનને પોતાની મનોરમા પ્રિયાની સાથે નિરંતર વિષય સુખ ભેગવતા છ પુત્રો થયા. શ્રમણોપાસક સુદર્શન પરસ્પર અબાધપણે અવસરે અવસરે પુરૂષાર્થને સાધતે તથા શુદ્ધભાવથી ધર્મકાર્ય કરતું. સુદર્શનના આવા ગુણોથી બહ હર્ષિત ચિત્તવાલે કપિલ પુરોહિત, પિતાની પ્રિયા પાસે સુદર્શનના રૂપાદિ ગુણોને વખાણ છતે તે પોતાના મિત્રની હંમેશા પ્રશંસા કરતા હતે. કપિલ પુરેહિતની સ્ત્રી કપિલા જગમાં શ્રેષ્ઠ એવા સુદર્શનના ગુણેને સાંભળી નીચકુલપણુથી તેના ઉપર બહુ અનુરાગવાલી થઈ.
એકદા પિતાને પતિ કાંઈ કાર્ય પ્રસંગે કોઈ બીજા ગામ ગમે ત્યારે કપિલાએ કપટ કરીને સરલ મનવાલા સુદર્શનને પિતાના ઘરે બોલાવ્યું. સુદર્શન શ્રેણી નિષ્કપટપણે જેટલામાં પ્રીતિથી તેણીના મંદીર પ્રત્યે આવ્યા તેટલામાં તે કપિલાએ પિતાના ઘરના બારણું બંધ કર્યા. પછી ઉભટ વેષ ધારણ કરી કપિલાએ સુદર્શી
Page #149
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
શ્રીઋષિમ`ડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ
""
નને કહ્યું, “ હે નાથ ! મ્હારી આશા પૂર્ણ કરે અને ઉગ્ર એવા કામદેવના આગ્રહને ચૂર્ણ કરો. ” સુદન શ્રેષ્ઠીએ કહ્યું “ અરે અપડિતે ! હું નપુંશક છું તે વાત શું તેં લેકમાં નથી સાંભળી ? મ્હારા નપુંશકપણાની વાત તો સર્વત્ર લેાક પ્રસિદ્ધ છે. ' પછી કપિલાએ શ્રૃંગાર તથા હાવભાવાદિકથી સુદર્શન શ્રેણીને બહુ ક્ષેાભ પમાડવા માંડયા. પણ જેમ કલ્પાંતકાલના પવનથી મેરૂપર્યંત કંપાયમાન થાય નહીં તેમ તે કબ્યા નહિં.. “ નિચે એણે પોતાનું નપુંશકપણું બતાવ્યું તે ખરૂં છે. ” એમ ધારી કપિલાએ તરત તેમને પૂત્ર કરી વિદાય કર્યા. પછી ઉપસર્ગથી મુકત થએલા અને પેાતાને ઘરે આવેલા સુદર્શન શ્રેણીએ એવા અભિગ્રહ લીધા કે “ આજથી મ્હારે કાઇના ઘરે એકલા જવું નહીં. ”
,,
એકદા ઇંદ્ર મહાચ્યવને દિવસે કપિલ પુરાહિત અને સુદર્શન શ્રેણી સહિત ચંપાપુરીના રાજા દધિવાહન નંદનવન સમોન પેાતાના ઉદ્યાનમાં ફ્રીડા કરવા ગયા. રાણી અભયા પણ પુરાહિત સ્ત્રી કપિલાની સાથે ત્યાં ગઇ. રસ્તે દેવતાના સમાન ક્રાંતિવાલા છ પુત્રો સહિત મનારમાને જોઇ કપિલાએ અભયારાણીને પૂછ્યું “ આ છ પુત્રા સહિત કેાની સ્ત્રી છે ? ” અભયારાણીએ કાંઇક હસીને કહ્યું. “ અરે ખિ શું તું એને નથી ઓળખતી ? ” આ નગરીના આભૂષણ રૂપ સુદર્શન શ્રેષ્ટીની એ શ્રી છે. સર્વ ગુણુના વિભવ અવા તે છ પુત્રા એના ઉત્તરથી ઉત્પન્ન થએલા છે. માટે હે સખી ? નગરશ્રેષ્ટી એવા સુદર્શનનાજ એ છ પુત્રો છે એમ તું જાણુ. રાણી અભયાનાં એવાં વચન સાંભળી ચિત્તમાં વિસ્મય પામેલી કપિલા કાંઈક હસીને માન ધારણ કરી બેસી રહી એટલે ફ્રી અભયારાણીએ પૂછયું. “ હે સખી ! મારા વાત કહેવાથી તું હસી કેમ ? ” કપિલાએ કહ્યું. “ સુદર્શન શ્રેષ્ઠી તા નપુંશક છે તે આ પુત્રો એના કયાંથી ? એથી મને બહુ આશ્ચર્ય થયું છે. ” અભયારાણીએ “ એ પુરૂષ રત્નનું તે નપુ ંશકપણું શી રીતે જાણ્યું. ” એમ પૂછ્યું એટલે કપિલાએ પૂર્વે અનેલી સર્વ વાત અભયારાણીને કહી. અભયાએ હસીને કહ્યું. “હે સખી ! ખરૂં છે એ પરસ્ત્રીઆન વિષે નપુંશક તુલ્ય છે માટે હે મુગ્ધ ! એ ચતુર પુરૂષે તને છેતરી છે. ” ક્રોધ કરીને કપિલાએ કહ્યું. “ હે સખી ? હું પણ તને ત્યારેજ ચતુર જાણું ૐ જ્યારે તું એ શ્રેષ્ઠીને રમાડ” રાણીએ કહ્યું “ મેં એને રમાડેલા જાણુ. ” આ પ્રમાણે પરસ્પર વાદ કરતી એવી તે બન્ને જણીએ ક્રીડા કરીને પોતપોતાને
*
,,
ઘેર ગઇ.
પછી રાણી અભયાએ આ વાત પોતાની ધાવમાતાને જણાવી એટલે તેણીએ કહ્યું કે “ જેમ કાઈ ખળવંત પુરૂષ સિંહની કેશવાલીને, નાગરાજનાણા રત્નને અને ગજપતિના જંતુશળને લેવા સમર્થ થાય નહી તેમ પરમ અરિહંતના ભકતજનામાં મુખ્ય એવા એ ગુણવંત સુદર્શનને તું બ્રહ્મવ્રતથી શી રીતે ભ્રષ્ટ કરવા સમર્થ થઈશ ? ” અભયારાણીએ કહ્યુ, “ હે માત! તુ એકવાર તેને અહિં લાવી
Page #150
--------------------------------------------------------------------------
________________
( શ્રીસુદર્શન' નામના મહર્ષિની થા
,,
( ૧૩૯ ) મને સોંપ, પછી હું એના બ્રહ્મવ્રતનુ દ્રઢપણું જોઈશ. ” અભયારાણીના વચનથી સુદન શ્રેષ્ઠીને લાવવાના વિવિધ પ્રકારના ઉપાયાને શેાધતી તે ચતુર ધાવમાતા બહુ વાર વિચારવા લાગી. પછી ચામાસીની રાત્રે રાણીના પુજાના ખાનાથી વસ્ત્રથી ઢાંકીને યક્ષની પૂજાની સામગ્રી રથમાં લઇને ગઇ.
પાછલ સુદર્શન શ્રેષ્ટી એક શૂન્ય ઘરમાં કાયાત્સર્ગ કરીને રહ્યા હતા. એવામાં ધાવમાતાએ આવી તેમને ઉપાડી લઇ અભયારાણીની આગલ મૂકયા. પછી અદ્ભુત વેષ ધારણ કરવાથી દેવાંગનાઓને પણ તિરસ્કાર કરનારી તે વાચાલ અભયા મધુરવચનથી સુદર્શન શ્રેણીને કહેવા લાગી. “ વિશ્વના મનુષ્યાની મધ્યે દયાવંત એવા હું પ્રાણનાથ ? તમે લેાકમાં કામદેવરૂપ ગૃહથી પીડા પામેલાના દુ:ખને જાણા છે! છતાં તમે મ્હારી શા માટે ઉપેક્ષા કરે છે ? હું સ્વામિન્ ! આપના શરીરના સંગરૂપ અમૃત મેઘજલના સિંચનથી કામવરવડે તપ્ત થઈ રહેલા મ્હેરા અંગને ઝટ શીતલ કરો. ” આ પ્રમાણે કામથી આકુલ વ્યાકુલ થએલી અભયારાણીએ મહુ ઉપસેગેતાના સમૂહથી તેમને પીડિત કર્યા, તે પણ તે મહાત્મા પેાતાના શીલવ્રતથી જરા પણ ચલાયમાન થયા નહીં. પછી વિલક્ષ અનેલી અભયારાણીએ ક્રોધથી પેાતાના શરીરને તીક્ષ્ણ નખવડે વલૂરી પાકાર કર્યા કે “ આ કાઇ ધૃ પુરૂષ મને લગે છે માટે એને ધિક્કાર થાએ. ” રાણીના આવા શબ્દ સાંભલી પેહેરેદાર પુરૂષ તુરત ત્યાં આવ્યા તે તેમણે સુદર્શન શેઠને દીઠા. પછી વિસ્મય પામેલા રાજ પુરૂષોએ ભૂપતિ પાસે જઈ તે વાત નિવેદન કરી. રાજાના પૂછવા ઉપરથી અભયા રાણીએ કહ્યું- આ દુરાત્મા પુરૂષ ક્યાંઇથી અકસ્માત્ આવી પર પુરૂષનું મુખ નિહ' જોનારી એવી મને પેાતાની સાથે ક્રીડા કરવાનું કહે છે. હે નાથ! મે તેને કહ્યું કે અરે દુષ્ટ ! તું અસતી સ્ત્રીએના જેવી મને જાણે છે ? કચે પુરૂષ પોતાના કંઠને વિષે હારની પેઠે સર્પ આરોપણ કરે ? મેં આમ કહ્યા છતાં પણ તેણે મ્હારા ઉપર અલાત્કાર કર્યો તેથી મે પાકાર કર્યો. “ નરેંદ્ર ! જો આપના મનમાં “ એ આ કામ કરે નહીં ” એમ હોય તેા તેને પૂછે. ” દધિવાહન સૂપતિએ સુદર્શન શ્રેષ્ઠીને ખરી વાત જણાવવાનું કહ્યું, પરંતુ દયાથી ભિજાઇ ગએલા મનવાલા તેમણે રાજાની પાસે કાંઇપણ કહ્યું નહી. તેથી રાજાએ વિચાર્યું જે “ પૂછતાં છતાં પણ કાંઈ ઉત્તર આપતા નથી માટે એ શુદ્ધ હાય તેમ દેખાતું નથી ” એમ ધારી ભૂપતિએ ક્રોધથી પેાતાના સેવકાને સુદર્શન શ્રેષ્ઠીના વધ કરવાના આદેસ આપ્યું. પછી રક્ષક પુરૂષો વધ મંડપ તૈયાર કરી સુદર્શન શ્રેષ્ઠીને ગધેડા ઉપર બેસારી નગરમાં ફેરવવા લાગ્યા અને “ નીતીમાન અંત:પુરમાં મહા અપરાધ કરનારા રૂષભદાસ શ્રેષ્ઠીના પુત્રના રાજા ઘાત કરે છે. ” એવી ઉદ્દાષણા કરવા લાગ્યા. નગરીના લાકે “ આ કાર્ય આ શ્રેષ્ઠીને વિષે ઘટે છે ? ” એમ પાકાર કરતા હતા એવામાં રક્ષક પુરૂષાએ ફેરવવા માંડેલા તે શ્રેષ્ઠી પોતાના ઘર પાસે આવી પહેાંચ્યા. મનારમા પાતાના પતિની આવી સ્થિતિ જોઇ વિચાર કરવા લાગી
*
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૪૦)
શ્રીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ “આ હારે પતિ સારા આચારવાળે છે અને એ ભૂપતિની સ્ત્રી વશ છે માટે નિચે આજે મ્હારૂં કુકર્મ ઉદય આવ્યું. મારા પતિ આવું કાર્ય કરે નહિ છતાં તેમને માથે આ મિથ્યા આરોપ આવી પડ્યા તો પૂર્વે સંપાદન કરેલા કર્મને કો પુરૂષ નિવારી શકે? આમ છે તો પણ તેને ઉપાય કરીશ.” આમ વિચારી મનેરમાં પોતાના ઘરમાં જઈ જિન પ્રતિમાનું પૂજન કરી અને કાયેત્સર્ગ કરી આ પ્રમાણે કહેવા લાગી
પ્રવચનની ભક્ત, ઉત્તમ પુરૂષના વિઘને દૂર કરનારી અને સમાધિ કરવામાં તત્પર એવી છે શાસન દેવી ! મહારા પતિને લેશમાત્ર દેષ નથી માટે શ્રાવકોમાં મુકુટમણિ સમાન એ શ્રેષ્ટીનું જો તું સાંનિધ્ય કરીશ તે જ હું આ કાયોત્સર્ગ પરીશ.” મનેરમાં આ પ્રમાણે કહી કાર્યોત્સર્ગ રહી એટલામાં રક્ષક પુરૂએ સુદર્શન શ્રેષ્ઠીને સ્મશાનમાં લઈ જઈ શૈલી ઉપર ચડાવ્યું. આ વખતે શાસનદેવીને પ્રભાવથી ફૂલીને ઠેકાણે સુવર્ણ કમલ થયું એટલું જ નહિ પણ રક્ષક પુરૂએ કરેલા પ્રહાર તે શ્રેષ્ટીના શરીરે રેશમી વસ્ત્રો તથા હીરાદિ આભૂષણ થઈ ગયા.
સુદર્શન શ્રેષ્ટીને આ પ્રકારના જે વિસ્મય પામેલા રાજ પુરૂષોએ તે વાત ભૂપતિને કહી. ભૂપતિ દધિવાહન પણ તુરત હસ્તિ ઉપર બેસી સુદર્શન શ્રેણી પાસે આવ્યું અને તેને વેગથી ભેટી અત્યંત ખેદ કરતે છતે કહેવા લાગ્યું. “હે શ્રેણી ! તમે તમારા પિતાના પુણ્યદયથી મૃત્યુ પામ્યા નથી. એટલું જ નહિં પણ પાપી એવા મેં તમને મરણ કણમાં નાખ્યા છતાં જે તમે જીવતા રહ્યા છે તે નિચે તમારા શીલનું માહાન્ય છે. હા હા, પૃથ્વીમાં દધિવાહન વિના બીજે કઈ નૃપતિ પાપી, અવિચારી, સમદ અને સ્ત્રીવશ નથી, કે જે મૂઢે તમને મારી નાખવાને નિશ્ચય કર્યો. અથવા હે શ્રેણી ! આ સઘલું પાપ તમે જ મને કરાવ્યું છે કારણ મેં તમને બહુવાર પૂછયું છતાં તમે મને કાંઈ પણ ઉત્તર આપે નહીં.”
આ પ્રમાણે પિતાના આત્માની નિંદા કરતે દધિવાહન ભૂપતિ સુદર્શન શ્રેણીને હાથિણી ઉપર બેસારી સત્પરૂથી પ્રશંસા કરાતે છતે પોતાના ઘર પ્રત્યે લઈ ગયા. ત્યાં સ્નાનાદિ કરાવી, વસ્ત્રાભરણથી સત્કાર કરી અને વિધિથી ભેજન કરાવી રાજાએ તેને સર્વ વાત પૂછી. શ્રેણીઓ અભયાને અભયદાન આપવાની વિનંતી કરીને પછી અભયરાણુની સર્વ વાત રાજાની આગલ કહી. દધિવાહન ભૂપતિએ પણ તુરત અભયારાણીને પિતાના ઘરમાંથી કાઢી મૂકી પછી રાણી પિતાના આત્માની નિંદા કરતી છતી થોડા કાલમાં મૃત્યુ પામીને વ્યંતરી થઈ. હર્ષોત્કર્ષને ધારણ કરતા ભૂપાલે સુદર્શન શ્રેષ્ઠીને પોતાના પટ્ટહસ્તિ ઉપર બેસારી મહેટા મહોચ્છવ પૂર્વક તેના ઘર પ્રત્યે પહોંચાડ્યું.
હવે અભયારાણીની ધાવમાતા પંડિતા પિતાના દુષ્કૃત્યથી ભય પામીને નાસી ગઈ, તે કુસુમપુરમાં જઈ ત્યાંની દેવદત્તા ગણિકાના ઘરે રહી ત્યાં પણ તે પંડિતા,
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી ગાંગેય ” નામના મહિ ની કથા.
,
( ૧૪૧ ) સુદન શ્રેષ્ટીના ગુણાના વખાણ કરતી હતી. તેથી દેવદત્તા ગણિકા, સુદન શ્રેષ્ઠી ઉપર હુ અનુરાગ ધરવા લાગી.
હવે અહિં સુદર્શન શ્રેષ્ટીએ વૈરાગ્યથી વ્રત લીધું. અનુક્રમે તે મુનિ, તપ અને વિહાર કરતા કુસુમનગરે ગયા. તે નગરીમાં ગેાચરી માટે ક્રતા એવા સુદર્શન મુનિને જોઈ પંડિતાએ તે વાત દેવદત્તાને કહી. દેવદત્તાએ દંભથી ભિક્ષાને માટે મુનિને પાતાને ઘેર એલાવ્યા. જેટલામાં સુદર્શન મુનિ તેના ઘરમાં આવ્યા તેટલામાં તેણીએ બારણા બંધ કરી આખા દિવસ તે મહામુનિને ઉપસર્ગ કર્યો, પછી સાંજે વેશ્યાએ ત્યજી દીધેલા તે મુનિ વનમાં ગયા. ત્યાં પણ વ્યંતરી થએલી અભયારાણીએ ક્રોધથી તેમને બહુ પ્રકારે પીડા પમાડયા. ત્યાં શુભ ધ્યાનથી સુદર્શન મુનિને કેવલ જ્ઞાન ઉપજ્યું જેથી દેવતાઓએ વિધિથી તેમને કેવલ મહાચ્છવ કર્યો. આ વખતે સુદર્શન કેવલીએ એવા ધર્મોપદેશ દીધા કે જેથી અભયાદેવી અને તેની ધાવમાતાદિ પ્રતિધ પામ્યા. ઉત્તમ પ્રકારે સ્મરણ કરેલા અને શ્રેષ્ટ દૃષ્ટીવાલા દેવતાઓએ રચેલા અદ્ભુત પોતાના પતિના કેવલ મહેાચ્છવને જાણી બહુ હર્ષ પામેલી મનેારમાએ કાર્યોત્સર્ગ પાર્યો, જેમને શૂલી સુવર્ણનું સિંહાસન થયું અને પ્રહાર હારા થયા, ગૃહસ્થાવસ્થામાં અભયારાણીએ કુકલંક આપવાથી પણ જે શુદ્ધ રહ્યા. દીક્ષા વસ્થામાં પણ જેમને અભયારાણીરૂપ બ્યતરીએ મહા ઉપસર્ગો કર્યા જ્યાંથી કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું તે કેવલ જ્ઞાની સુદર્શન મુનિની અમે હંમેશા સ્તુતી કરીએ છીએ. श्री 'सुदर्शन' नामना मुनिवरनी कथा संपूर्ण
जीवाणुववायपवेसणाइ पुच्छित्त वीरजिणपासे ॥ गिण्हितु पंचजाम गंगेओ जयउ सिद्धिगओ ॥ १०६ ॥
જીવાની ઉત્પત્તિ, ચતુર્ગતિમાં ગમન, ભવસ્થિતિ અને કાયસ્થિતિ ઇત્યાદિ પુછી શ્રી વીર પ્રભુ પાસે પંચ મહાવ્રત ગ્રહણ કરી સિદ્ધિપદ પામનારા ગાંગેય જયવતા વો. ॥ ૧૦૬ ॥
।। શ્રીમાંનેય મુનિની થા. ॥
વાણિજ નગરમાં શ્રી વર્ધમાન સ્વામી સમવસર્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથના પુત્ર ગાંગેય નામના અણુગારે શ્રમણ ભગવંત શ્રી મહાવીરને વંદના તથા નમસ્કાર કરી સર્વે જીવોની ઉત્પત્તિ તથા વિગમાદિ પ્રશ્ના પુછ્યા. શ્રી મહાવીર પ્રભુએ તે પ્રશ્નોના ઉત્તર આપ્યા એટલે ગાંગેયે પાંચ મહાવ્રત રૂપ ધર્મ અંગીકાર કર્યા પછી ધર્મનું આરાધન કરતા તે મેક્ષ પામ્યા. આ ગાંગેયના સંબધ અહિં સંક્ષેપમાં કહ્યો છે. વિશેષ જાણવાની ઇચ્છા કરનારે શ્રી ભગવતી સૂત્રથી જાણી લેવા. श्री ' गांगेय' नामना महर्षिनी कथा संपूर्ण
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૪)
શ્રીરાષિમલ વૃત્તિ ઉત્તરાદ્ધ. इकारसअंगधारी सीसा वीरस्स मासिएणगओ ॥
सोहम्मे जिणपालिय नामा सिभिस्सइ विदेहे ॥ १०७ ॥ અગીયાર અંગના ધારણહાર અને શ્રી મહાવીર પ્રભુના શિષ્ય જિનપાલિત નામના મુનિ એક માસના અનશનથી મૃત્યુ પામી ધર્મ દેવલેકે ગયા. ત્યાંથી તે મહા વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે. તે ૧૦૭ છે
નિનાજિત નિની દયા | આ ભરત ક્ષેત્રમાં શત્રુઓથી નિષ્કપ એવી ચંપા નગરીને વિષે ધનવંત પુરૂ પિમાં શ્રેષ્ઠ એ માકદી નામે સાર્થપતિ રહેતું હતું. તેને ઉત્તમ આકૃતિવાલી, અનેક પુણ્યકાર્ય કરનારી, શીલગુણની શેભાવાલી અને વિનયકામાં શ્રેષ્ઠ એવી ભદ્રા નામે સ્ત્રી હતી. પરસ્પર વિષયસુખ ભોગવતા એવા તે બંને જણાને જિનરક્ષિત અને જિનપાલિત નામે બે પુત્ર થયા. પિતાએ તે બન્ને પુત્રોને ક્લાચાર્ય પાસે સર્વ કલાને અભ્યાસ કરાવી ઘર વેપારના કામમાં જોડયા.
એકદા તે બન્ને ભાઈઓ પરસ્પર એકાંતમાં એવી વાર્તા કરવા લાગ્યા કે આપણે અગીયારવાર સમુદ્રની મુસાફરી કરી છે તેમાં સર્વ વખતે દ્રવ્ય મેલવી, કૃત કાર્ય થઈ, સુખ યુક્ત નિર્વિક્તપણે આપણે પોતાના ઘર પ્રત્યે આવ્યા છીએ, માટે હમણાં બારમી મુસાફરી કરવી જોઈએ.” એમ વિચાર કરી તેઓએ પિતાના પિતાને કહ્યું “હે માતાપિતા ! જે આપ અમને ઝટ આજ્ઞા આપે તે અમે દ્રવ્યની પ્રાપ્તિને અર્થે બારમી વખત સમુદ્રની મુસાફરી કરીએ.” માતા પિતાએ કહ્યું: “હે પુત્ર ! તમેએ આપણા ઘરને વિષે બહુ સંપત્તિ એકઠી કરી છે, વળી તમારી યુવાવસ્થા છે અને રૂપલાવણ્યથી તમારે મનેતર સ્ત્રીઓ છે તેથી તમે બન્ને જણા તે સ્ત્રીઓની સાથે સંભોગ ભેગ. હે પુત્રો ! હમણું તમારે કષ્ટકારી એવી સમુદ્રની મુસાફરી કરવાની નથી. કહ્યું છે કે પુરૂષોએ ક્યારે પણ અતિ લોભ કરે નહીં. વળી બીજા માણસો પાસેથી મેં બહુ વખત સાંભળ્યું છે કે માણસને સમુદ્રની બારમી મુસાફરી વિઘકારી થાય છે.” પિતાના આવા એક બે ત્રણ વાર કહેલા વચન સાંભળીને પણ પુત્રોએ કહ્યું. “હે માતાપિતા ! બારમી મુસાફરી ગમે તેટલી દુષ્કર હોય પરંતુ અમારે બારમી વખતની મુસાફરી કરવી. સત્પરૂનું એજ બળ છે જે પિતાનું કહેલું પોતે પાળવું.”
પછી તે પુત્રને ઘેર આગ્રહ જાણ માતા પિતાએ કહ્યું. “જેમ તમને સુખ ઉપજે તેમ કરે.” માતા પિતાની આજ્ઞા મલી એટલે તે બહુ હર્ષ પામેલા તે બન્ને જણ નાના પ્રકારના બહુ કરીયાણાથી વહાણેને ભરી બલી કર્મ કરી (એટલે પ્રભુની પૂજાદિક) મંગલિક કરી શુભ દિવસે હર્ષ પામતા છતા ઉત્સવપૂર્વક સમુદ્ર મધ્યે ચાલ્યા. થોડા
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનપાલિત” નામના મહર્ષિની કથા, (૧૪૩) દિવસમાં તેઓ સુખેથી જેટલામાં સેંકડો યજન ઉલ્લંઘીને સમુદ્રની મધ્ય ભાગે આવ્યા તેટલામાં મહા ભયંકર વાયુથી તે વહાણ ભાંગી ગયું તેથી સર્વે માણસે અને પાત્રાદિ જલમાં બુડવા લાગ્યા. જિનરક્ષિત અને જિનપાલિતના હાથમાં પૂર્વ ભવના ઉપાર્જન કરેલા પુણ્ય ભેગથી એક પાટીઉં આવી ગયું. તેથી તેઓ રત્નાદ્વીપને કાંઠે જીવતા નિકળ્યા. તે દ્વીપના વાયુથી સ્વસ્થ થએલા તે બન્ને ભાઈએ ક્ષુધાતુર થવાથી તત્કાલ ત્યાંના યોગ્ય અને મનહર ફલેનું ભક્ષણ કરવા લાગ્યા. પરસ્પર બને ભાઈઓ લાંગલી ફલના તેલથી એક બીજાના શરીરને મર્દન કરી અને વાડીના જળમાં સ્નાન કરી સ્વસ્થ શરીરવાળા થયા.
પછી તેઓ જેટલામાં બીજા કેઈ દેશ પ્રત્યે જવા માટે સુખના હેતુ રૂપ વાત કરતા હતા તેટલામાં હાથમાં ખવાતી રત્નદ્વીપની ભયંકર દેવી પિતાનું સાત તાડ પ્રમાણ ઉંચુ રૂપ કરી ત્યાં આવી અને દુષ્ટ મનવાળી અસતી તેમ કોપયુક્ત તે દેવી કહેવા લાગી કે “હે માર્કદીના પુત્રો ! જે તમે જીવવાની ઈચ્છા રાખતા
તે નિર્ભય એવા તમે બન્ને જણાઓ હારી સાથે દિવ્ય એવા અસંખ્ય વિષય સુખ ભેગ. નહિ તે નિર્બળ એવા તમારા બન્નેના મસ્તક તુરત આ ખવડે તેડી નાખીશ.” દેવીનાં આવાં વચન સાંભળી અત્યંત ભયભીત થએલા બને ભાઈઓએ તેણીનું કહેવું કબુલ કર્યું. પછી શાંત ચિત્તવાળી તે દેવી પિતાનું મનહર રૂપ ધારણ કરી તુરત તે બન્ને ભાઈઓને પોતાના મહેલ ઉપર તેડી ગઈ ત્યાં તે દેવી અશુભ પુગલેને દૂર કરી તથા શુભ સ્થાનાદિ અવયવોને ધારણ કરી મરજી પ્રમાણે તે બન્ને પુરૂષોની સાથે હર્ષથી ભેગ ભેગવવા લાગી, અમૃત ફળના સ્વાદથી ઉત્પન્ન થએલા સુખમાં અતિ લંપટ થએલા જિનરક્ષિત અને જિનપાલિત બને ભાઈઓ પણ પિતાના માતા પિતાના સ્નેહને કયારે પણ સંભારતા નથી.
એકદા લવણ સમુદ્રના અધિછિત સુસ્થિત નામના દેવતાએ ઇંદ્રની આજ્ઞાથી રત્નદ્વીપની દેવીને આ પ્રમાણે કહ્યું: “હે ભદ્રે ! તું હારી આજ્ઞાથી તૃણ, કાણ, પાંદડાં અને કચરે બહાર કાઢી નાખી લવણ સમુદ્રને એકવીશ વાર શુદ્ધ કર.”
સ્વામીની આવી આજ્ઞાથી રત્નદ્વીપ દેવી તુરત પોતાના ઘર પ્રત્યે આવીને માર્કદીના પુત્રને કહેવા લાગી.
આજે સુસ્થિત નામના દેવતાએ મને આજ્ઞા કરી છે તેથી હું સમુદ્રને શુદ્ધ કરવા જાઉં છું. કારણ સ્વામીની આજ્ઞા ન ઉલ્લંઘી શકાય તેવી હોય છે. તે શુભ ! તમે બન્ને જણ કીડા કરતા છતા આ મહેલને વિષે સુખેથી રહે. તમને અહિં રહેતાં કાંઈપણ દુખ થવાનું નથી. જો તમે અહિં રહેતાં ઉદ્વેગ પામે તે પૂર્વ દિશાના ઉદ્યાનમાં તમારે સુખેથી કીડા કરવી. ત્યાં પ્રાવૃત્ અને વર્ષો નામના બે જતુ સુખકારી છે. જેથી તેમનાથી ઉત્પન્ન થએલા ફળ પુષ્પાદિ વડે તમારે રમવું,
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૪૪)
શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. જે ત્યાં પણ તમે ઉદ્વેગ પામો તે તમારે ઉત્તર દિશાના ઉદ્યાનમાં જવું. ત્યાં સ્વાધિન અને સુખકારી હેમંત અને શરતુ નામની છેલ્લી બે ઋતુઓ નિવાસ કરીને રહે છે તેનાથી ઉત્પન્ન થએલા ફલાદિ વડે કરીને તમારે નિર્ભય એવા હસ્તિની પેઠે સ્વેચ્છાથી કીડા કરવી. જે કદાપિ ત્યાં પણ તમને ઉગ થાય તે તમારે પશ્ચિમ દિશાના ઉદ્યાનમાં જવું. ત્યાં વસંત અને ગ્રીષ્મ નામની બે હતુઓ રહે છે. તેમનાથી ઉત્પન્ન થએલા ફળ પુષ્પ જળ વિગેરેથી તમારે દીર્ઘકાળ પર્યત સુખે કીડા કરવી. હે વીર પુરૂષ! જે તમે ત્યાં નિર્જનપણાને લીધે ઉદ્વેગ પામે તે ફરી આ મહેલમાં આવી સુખેથી ક્રીડા કરવી પરંતુ તમારે કયારે પણ દક્ષિણના ઉદ્યાનમાં જવું નહી કારણ ત્યાં હેટા શરીરવાળો, રાતા નેત્રવાળે, સુધાથી વ્યાસ અને મહા ભયંકર એ દષ્ટિ વિષ સર્પ રહે છે એ સર્પને જેવાથી તમારું મૃત્યુ ન થાઓ એ હેતુથી હું તમને દક્ષિણ ઉદ્યાનમાં જવાને નિષેધ કરૂં છું.”
આ પ્રમાણે તે દેવી એક, બે, ત્રણ વાર તેઓને પ્રતિબોધ કરી પિતે લવણ સમુદ્રને શુદ્ધ કરવા ચાલી ગઈ. પાછળ બને ભાઈઓ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર એ ત્રણે દિશાઓમાં દીર્ઘકાળ પર્યત ક્રીડા કરી પિતાના મહેલ પ્રત્યે આવી વિચાર કરવા લાગ્યા. દેવીએ આપણને દક્ષિણ દિશાના ઉદ્યાનમાં જવાનો શા માટે નિષેધ કર્યો. નિચે ત્યાં કોઈ મોટું કારણ હોવું જોઈએ, માટે હમણાં આપણે ત્યાં જવું હિતકારી છે. કહ્યું છે કે, અજ્ઞાન વૃત્તિવાળા પ્રાણીઓને વિશ્વાસ કરે નહિ.
આવી રીતે વિચાર કરીને તે બંને ભાઈઓ ગાયના કલેવરથી બહ પ્રસરી રહેલા દુધવાળી દક્ષિણ દિશા પ્રત્યે ગયા. ત્યાં તેઓએ બહુ પ્રહાર થએલે, ફક્ત હાડકાના સમૂહથી વ્યાસ, જેવાને અગ્ય, જેવાથી દુઃખી કરનારો અને શૂલીથી વિંધાયેલું હોવાથી આક્રોશ કરતે કઈ પુરૂષ દીઠે. પ્રથમ તે તેઓ તે પુરૂષને જોઈ બહુ ભય પામ્યા. પણ પછી ધીરજ રાખી શૈલીથી વિંધાયેલા તે પુરૂષની પાસે જઈ તે બન્ને ભાઈઓએ તેને પૂછયું: “આ કેનું આઘાત સ્થાન છે ? તું કેણ છે? અહિં કેમ આવ્યો છું? અને તને આવું દુઃખ કેણે આપ્યું ?” પેલા પુરૂષ કહ્યું. “હે ભદ્રો! આ રત્નદ્વીપનું હિંસાસ્થાન છે. હું કાકંદીપુરમાં નિવાસ કરનારે વણિક છું. હું વેપાર માટે વહાણ લઈ જતો હતો. રસ્તે વહાણ ભાંગી પડયું. પાટીયું હાથ આવવાથી હું સહારા દુદેવથી અહિં આવી ચડયે. અહિં આ દુષ્ટ ચિત્તવાલી રત્નદ્વીપની દેવીએ મને રાખે અને તેણુએ હારી સાથે બહુ કાળ પર્યત હર્ષથી ભેગે ભેગવ્યા. તમારું આવવું સાંભળીને તે દેવીએ તુરત મને ભૂલી ઉપર ચડાવ્ય કારણ દુને એજ સ્વભાવ હોય છે. દુષ્ટ ચિત્તવાળી આ દેવીએ આ પ્રમાણે ભેળા હૃદયવાળા બહુ જનેને છેતરીને મારી નાખ્યા છે. હું જાણતો કે રૂ૫ સભાગે કરીને મનોહર એવા તમને એ દુઃખ આપનારી દેવીથી શી શી વિપત્તિઓ ભેગવવી પડશે.” શુળીમાં પરેવાએલા પુરૂષનાં આવાં વચન સાંભળી
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનપાલિત નામના મુનિવરની કથા,
( ૧૪૫ ) મહુ ભયભ્રાંત થએલા તે જિનરક્ષિત અને જિનપાલિત અન્ને ભાઇએ તેને કહેવા લાગ્યા. “હું પરોપકારી પુરૂષ ! અમે જે પ્રકારે આ વિપત્તિરૂપ સમુદ્રના પાર પામીએ તેવા ઉપાય તું અમને ખતાવ. તે પુરૂષે ક્યું : “ હે ભદ્રો ! તમે પોતાના જીવિતના ઉત્તમ ઉપાય સાંભળે.
અહિંથી પૂર્વ દિશાના ઉદ્યાનમાં શાભાથી મનેાહર એવુ એક યક્ષનું આશ્ચર્ય - કારી સ્થાનક છે ત્યાં અશ્વરૂપને ધારણ કરના સેલક નામે યક્ષ વસે છે. તે યક્ષરાજ આઠમ, ચાઇશ અને પુનમ એ તીથિએને વિષે હંમેશા મ્હોટા શબ્દથી એમ કહે છે કે–હું કયા માણસને તારૂં અને કયા માણસને પાછું ?” માટે તમે ત્યાં જઈ તેનું પૂજન કરતા છતા રહેા. જ્યારે સમય આવે તે સેલક યક્ષ “ હું કયા માણસને તારૂં અને કયા માણસને પાછું ?” એમ કહે ત્યારે તમારે પેાતાના જીવિતની ઇચ્છાથી અમને ઝટ તારા અને પાલન કરો, પાલન કર ” એમ કહેવુ તમે એમ કહેશેા એટલે તે યક્ષરાજ તમને આપત્તિરૂપ સમુદ્રના પાર પમાડશે એ વિના બીજો કાઈ ઉપાય નથી.”
*
,,
પછી જિનરક્ષિત અને જિનપાલિત અન્ને ભાઇઓ શૂલિમાં વિધાયલા પુરૂષથી પેાતાના વિતને ઉપાય સાંભળી હર્ષ પામતા છતા તુરત સેલયક્ષના મદિર પ્રત્યે ગયા. ત્યાં તે પુષ્પાદિક વડે ભક્તિથી યક્ષનું પૂજન કરતા છતા અનેિશ આદરથી તેનું સેવન કરવા લાગ્યા. પછી અવસરે સેલયક્ષે જેટલામાં “હું કયા માણસને તારૂં અને કયા માણસને પાછું? ” એવા શબ્દ કર્યા, તેટલામાં તે બન્ને ભાઈઓએ “ હે સ્વામિન્ ! અમને પાળેા અને આ મહા આપત્તિથી તારા ” એમ કહ્યું. તેઓનાં આવાં વચન સાંભળી તુરત પ્રગટ થઈ યક્ષે કહ્યું: “હે માકઢી પુત્ર ! સાંભળેા, જો તમે મ્હારૂં કહ્યું કરા હું તમારૂં પાલનાદિ કાર્ય કરૂં. ” અને ભાઈએએ કહ્યું: “ હું યક્ષેદ્ર ! તમે અમારા પિતા છે. માટે તમારૂં અમે સર્વ અંગીકાર કરશું. ” પછી યક્ષે તે બન્નેને પેાતાની પીઠ કહ્યું : “ તમારે પાછલ આવેલી તે દેવીના મુખ સામું જોવું નહીં. એટલુંજ નહી” પણ તેનાં વચન સાંભળી મનમાં જરાપણ રાગ કરવે: નહી. નહિ તે હું તમને બન્નેને મ્હારી પીઠ ઉપરથી અપાર એવા સમુદ્રમાં ફેંકી દઇશ. ’” આ પ્રમાણે શીખામણ દઈ તે બન્ને ભાઇઓને લઈ સેલકયક્ષ સમુદ્રમાં આકાશ માર્ગે વેગવડે ચાલ્યા.
હિતકારી કહેલું ઉપર બેસારીને
હવે અહિં રત્નદ્વીપની દેવી લવણુસમુદ્રને શુદ્ધ કરી જેટલામાં પેાતાના ઘર પ્રત્યે આવી તે તેણીએ તે બન્ને પુરૂષોને દીઠા નહીં તેથી તે બહુ આકુલ વ્યાકુલ થવા લાગી. તેણીએ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં બહુ શોધખેાલ કરી પણ તેઓને કયાંઇ દીઠા નહી. પછી પાતાના અધિજ્ઞાનથી મહા સમુદ્રની મધ્યે સેલકયક્ષવડે લઇ જવાતા તે બન્નેને જોઇ અત્યંત ક્રોધ પામેલી તે દુષ્ટ દેવી પોતાનું તીક્ષ્ણ ખડગ લઈ તત્કાલ ત્યાં આવીને કહેર વચનથી કહેવા લાગી.
૧૯
Page #157
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
“ અરે માર્કીના પુત્રા ! તમે મ્હારી સાથે દીર્ઘકાલ ભાગો ભાગવી અત્યારે મને કહ્યા વિના કેમ નાસી જાએ છે ? ધિક્કાર છે કૃતઘ્ર એવા તમાને, જો તમે પેાતાનું જીવિત ઈચ્છતા હા તે આ સેલક્યક્ષને ત્યજી દઈ ઝટ મ્હારી સાથે ચાલા, નહિ તા આ ખડ઼ વડે તમારાં બન્નેનાં મસ્તકા છેદી વૃક્ષના લની પેઠે સમુદ્રમાં પાડી નાખીશ. ” દેવીનાં આવાં કઠોર વચન સાંભળીને પણ નિર્ભીય રહેલા તે મને જણાએ ત્રાસ પામ્યા વિના સમુદ્રમાં ચાલવા લાગ્યા. દેવી જ્યારે તેઓને ભયંકર ઉપસર્ગથી ચલાવવા સમર્થ થઇ નહીં ત્યારે તે અનુકુલ ઉપસર્ગથી ક્ષેાભ પમાડવા લાગી. દિવ્ય શૃગાર ધારણ કરી કટાક્ષ ફૂંકતી અને હાવભાવ દેખાડતી તે દેવી ક્રી તેમના પ્રત્યે કહેવા લાગી.
હૈ પ્રાણપ્રિય જિનરક્ષિત તથા જિનપાલિત ! હા હા ! તમે બન્ને જણા મને એલીને અહિં મૂકી કેમ ચાલ્યા જાઓ છે ? મેં સ્વગ્નમાં પણ તમને જરા પીડા પમાડી નથી તેમજ કયારે પણ તમારી આજ્ઞા ઉલ્લંઘન કરી નથી ! હૈ પ્રાણનાથ ! તમે મને હમણાં પુણ્યથી પ્રાપ્ત થએલા છે, છતાં તમારા અપરાધ વિના મ્હારી ઉપરના માહ કયાં જતા રહ્યો ? તમારા વિના હુંમદભાગ્યવાળી થઇ છું, તેા હવે મ્હારા દિવસેા શી રીતે જશે ? મ્હારૂં શરીર, સંપત્તિ અને નિવાસસ્થાન વગેરે સર્વ નિલૢ થયું. ” દેવીએ આ પ્રમાણે બહુ કહ્યું પરંતુ જિનપાલિતનું મન જરા પણુ અસ્થિર થયું નહીં પણ જિનરક્ષિત તા કઇંક ચલચિત્ત થયા. દેવીએ તેને અધિ જ્ઞાનથી ચલચિત્ત થએલા જાણી કહ્યું, “ હે પ્રાણનાથ જિનરક્ષિત ! હું તને જેવી પ્રિય હતી તેવી જિનપાલિતને નથી તેમજ તું મને જેવા હુ ંમેશાં પ્રિય હતા તેવા ક્યારે પણ જિનપાલિત નહાતા. હે નાથ ! હા હા, નિ:કૃત્રિમ સ્નેહવાળી, વિયેાગથી આક્રોશ કરતી અને સ્નેહવાળી મને તું અપરાધ વિના ન ત્યજી દે. હું જિનરક્ષિત ! તું એકવાર તે મ્હારૂં મુખ જો. ઉત્તમ પુરૂષો સ્નેહવત સ્વજનને વિષે દક્ષિણ્યતારહિત થતા નથી.” દેવીનાં આવાં સ્નેહયુક્ત વચનથી છિન્ન ભિન્ન થએલા ચિત્તવાલા જિનરક્ષિતે પેાતાના અંધુએ વાર્યા છતાં પણ દેવીના મુખ સામું જોયું. પછી સેલકયક્ષે જિનરક્ષિતને ચલચિત્ત થએલા જાણી અત્યંત ક્રોધ પામી પોતાની પીઠ ઉપરથી સમુદ્રમાં ફેંકી દીધો. સમુદ્રમાં પડતા એવા તે જિનરક્ષિતને “ અરે તું મને મૂકીને ક્યાં જાય છે ? ” એમ કહેતી એવી તે નિર્દય દેવીએ ક્રોધથી તુરત હાથવડે પકડયો અને ફ્રી આક્રોશ કરતા એવા તેને આકાશમાં ઉચ્છાલી તેના શરીરના કકડે કકડા કરી દશ દિશામાં મલીદાન રૂપે ફેંકી દીધા. જિનપાલિત તા દેવીના અનુકુલ, પ્રતિકુલ અથવા મેહકારી વચનથી જરાપણ ક્ષેાભ પામ્યા નહીં તેથી ભગ્ગાચ્છાહવાળી તથા શાંત થએલા ચિત્તવાળી તે રત્નદ્વીપની દેવી પેાતાના સ્થાનકે ગઇ.
પછી સેલકયક્ષ નિાિપણે સમુદ્ર ઉતરી સમાધિથી જિનપાલિતને ચંપાપુરીના મ્હાઢા ઉદ્યાનમાં લાભ્યા. ત્યાં તેણે પોતાની પીઠ ઉપરથી જિનપાલિતને ઉતારીને
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રીજિનપાલિત’ તથા શ્રી ધર્મચિનામના મુનિવરની કથા, (૧૪૭) કહ્યું: “ હે વત્સ ! આ ચંપાપુરી દેખાય છે માટે તું હારા ઘર પ્રત્યે જા અને હું કૃતાર્થપણે હારી આજ્ઞાથી હારા પિતાના સ્થાન પ્રત્યે જાઉં છું” એમ કહી સેલક્યક્ષ તુરત પિતાને સ્થાનકે ગયે.
પછી જિનપાલિત ચંપાપુરીમાં પ્રવેશ કરી ભક્તિવડે માતા પિતાના ચરણમાં નમસ્કાર કર્યો. “ હે વત્સ ! હારે બંધુ જિનરક્ષિત કયાં છે ? એમ માતા પિતાના પૂછવા ઉપરથી જિનપાલિતે પિતાને સઘળે વૃત્તાંત તેમની આગલ વારંવાર કહ્યો. પછી પિતાએ દીર્ધકાલ પર્યત જિનરક્ષિતને શોક કરી તથા તેનું પ્રેતકાર્ય કરી તેમજ જિનપાલિતને સઘળે ઘરભાર સંપી પિતે ધર્મસાધન કર્યું. જિનપાલિત પણ અખંડ ભેગોને ભગવતે યશ, ધન અને પુત્રાદિકવડે મહેટી વૃદ્ધિ પામે.
એકદા શ્રી મહાવીર પ્રભુ ચંપાનગરીમાં સમવસર્યા. તેમની ધર્મ દેશના સાંભળી જિન પાલિતે દીક્ષા લીધી. અનુક્રમે અગીયાર અંગને અભ્યાસ કરી તથા નિર્મલ એવા ચારિત્રને પાલી તે જિનપાલિત સૌધર્મ દેવકને વિષે બે સાગરોપમ સ્થિતિના આયુષ્યવાળો દેવતા થયો. ત્યાંથી ચવી વિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સર્વ કમને ખપાવનાર તે જિનપાલિત સિદ્ધિ પામશે.
સંસાર રૂપ સમુદ્ર, મનુષ્યજન્મ રૂપ અતિ શ્રેષ્ઠ રત્નદ્ધિપ, અને ભેગેચ્છા રૂપ દુષ્ટ દેવી જાણવી. તે ભોગેચ્છાને વિષે જડમતિ માણસ પોતાનું મન ધારણ કરે છે, તે ભેગેચ્છાના વિપરિતપણાથી માણસો જિનરક્ષિતની પેઠે બહુ દુઃખ પામે છે અને જિનવરની આજ્ઞા પાળવાથી જિનપાલિતની પેઠે સ્વર્ગ અપવગના સુખ પામે છે.
' श्रीजिनपालित ' नामना मुनिवरनी कथा पूर्ण
तीअद्वाए चंपाइ, सोमपत्तीइ जस्स कडुतुंबं ।
दाउं नागसिरीए, उवज्जिउणंतसंसारो ॥ ८ ॥ અતીતકાલે ચંપાનગરીમાં સેમ બ્રાહ્મણની સ્ત્રી નાગશ્રીએ ધર્મરૂચિ નામના સાધુને કડવું તુંબડુ વહેરાવી અનંત સંસાર ઉપાર્જન કર્યો. એ ૮ !
सो धम्मघोससीसो, तं भुच्चा मासखमणपारणए ॥
ધર્મ સંપત્તો, વિમાપવાં િસે છે ? તે ધર્મઘોષ આચાર્યને શિષ્ય ધર્મરૂચિ, માસખમણના પારણે તે કડવા તુંબડાને ભક્ષણ કરી સર્વાર્થસિદ્ધ નામના ઉત્તમ વિમાનને વિષે દેવતાપણે ઉત્પન્ન થયે. પાલા
___ श्रीधर्मरुचि' नामना मुनिवरनी कथा અતીતકાલે ચંપાપુરીમાં સોમદેવ, સેમદત્ત અને સમભૂતિ નામના ત્રણ બ્રાહ્મણ બંધુઓ રહેતા હતા. તેઓને નાગશ્રી, ભૂતશ્રી અને યજ્ઞશ્રી નામે સ્ત્રીઓ હતી. મહા સમૃદ્ધિવંત એવા તે ત્રણે વિખે સુખી હતા.
—
—
—
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૪૮)
શ્રીહષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, એકદા તે ત્રણે વિપ્ર પરસ્પર વિચાર કરવા લાગ્યા કે “આપણા ઘરને વિષે સુપુણ્યગથી બહુ લક્ષમી છે માટે આપણે સૌએ નિરંતર ભેગા જમવું. કયારે પણ જુદા જમવું નહીં કારણ ભેગા જમવું એજ મુખ્ય પ્રેમનું ફલ છે. ” આ પ્રમાણે વિચાર કરી તે સર્વે ભાઈઓ કુટુંબ સહિત હંમેશા એકઠું ભજન કરવા લાગ્યા.
એક દિવસ નાગશ્રીને રસોઈ કરવાનો વારો આવ્યો તે દિવસે તેણીએ અશન, માન, ખાદિમ અને સ્વાદિમ એવા ચાર પ્રકારની રસોઈ બનાવી, પરંતુ અજાણપણાથી કડવા તુંબડાનું બહુમશાલાદિ પદાર્થોનું સરસ શાક બનાવ્યું. પછી તેણીએ જેટલામાં તે શાક ચાખી જોયું તેટલામાં તે વિષમય લાગ્યું તેથી નાગશ્રી વિચાર કરવા લાગી કે “અરે અજાણથી આ શું થઈ ગયું ? નિશે આ શાક પતિ અથવા દિયર વિગેરેને પિરસી શકાય તેવું નથી. તેમ બહુ મસાલા વિગેરે પદાર્થોથી સુધારેલું હોવાથી નાખી દેવાય તેવું પણ નથી.” આમ વિચાર કરી નાગશ્રીએ તુરત તે કડવા તુંબડાના શાકને સંતાડી દઈ બીજા મધુર તુંબડાનું શાક કરી પિતાના પતિ દિયર વિગેરેને ભોજન કરાવ્યું. સોમદેવાદિ ત્રણે ભાઈઓ પણ સ્નાન, સેવા વિગેરે કરી તથા ઉત્તમ ભેજન કરી અનુક્રમે હંમેશની પેઠે પોતપોતાના કાર્ય માટે ચાલ્યા ગયા. નાગશ્રી પણ જેટલામાં જમી ઉઠયા પછી બહાર આવી તેટલામાં શ્રીધર્મશેષ સૂરિને સર્વગુણધારી ધર્મરૂચિ નામને શિષ્ય ગુરૂની આજ્ઞાથી માસખમણુને પારણે ભિક્ષા માટે ઘર ઘર પ્રત્યે ફરતે છતે ત્યાં આવી પહોંચ્યો. ધર્મરૂચિને આવતે જોઈ હર્ષ પામેલી દુષ્ટ ચિત્તવાળી નાગશ્રીએ તુરત તે મહાભાને પેલા કડવા તુંબડાનું સઘળું શાક વહેરાવી દીધું. પછી ધર્મચિ મુનિ ઇર્યા પથિકી પૂર્વક ગોચરી ફરી કડવું તુંબડુ લઈ ગુરૂ પાસે આવ્યા. ત્યાં તેમણે વિનયથી નિર્વિકલ્પપણે તે તુંબડુ ગુરૂને દેખાડયું. ગુરૂએ તે તુંબડાને ગંધથી વિષમય જાણી ધર્મચિને કહ્યું “આ તુંબડુ વિષમય છે માટે ત્યારે તે ભક્ષણ ન કરતાં પરઠવી દેવું.” ગુરૂનાં આવાં વચન સાંભળી ધર્મરૂચિ મુનિ તે તુંબડાને ભૂમિમાં પરડવવા માટે વનમાં ગયા ત્યાં તે ધર્મરૂચિ મુનિ કડવા તુંબડાનું એક ટીપું પૃથ્વી ઉપર પડી જવાથી અનેક કીડીઓનું મૃત્યુ થએલું જોઈ ઉત્પન્ન થએલી દયાવડે તે સઘળું કડવું તુંબડુ ભક્ષણ કરી ગયા. પછી ત્યાંજ અનશન કરી, મૃત્યુ પામી તે ધર્મચિ મુનિ, સર્વાર્થ સિદ્ધ નામના મહાવિમાનમાં દેવતાપણે ઉપન્યા.
- હવે અહીં કડવા તુંબડાનું દાન અને તેથી થએલું મુનિનું મૃત્યુ સાંભળી સોમદેવ બ્રાહ્મણે મુનિને ઘાત કરનારી પિતાની સ્ત્રીને રેગવાળી કુતરીની પેઠે કાઢી મૂકી. પછી તે પાપથી દુખી થએલી નાગશ્રી સળ રોગથી પીડા પામીને મૃત્યુ પામી છઠ્ઠી નરકને વિષે ઉત્પન્ન થઈ. ત્યાંથી તે મસ્યજાતિમાં ઉત્પન્ન થઈ ફરી સાતમી નરકે ગઈ. ત્યાંથી તંદુલ મત્સ્યને ભવ પામી ત્યાંથી ફરી સાતમી નરકે ગઈ કરી મત્સ્ય થઈ ફરી છઠ્ઠી નરકે ગઈ, આવી રીતે ગોશાળાની પેઠે બબે ભવ -
Page #160
--------------------------------------------------------------------------
________________
( શ્રી ધર્મચિ” નામના મુનિવરની કથા.
( ૧૪૯ ) તરામાં કરી સાતે નરકે ઉત્પન્ન થઈ. છેવટ અનંત ભવ ભ્રમણ કરી પાપકથી તિર્યંચ યાનિમાં ઉપની. ત્યાંથી ચંપાપુરીમાં સાગરદત્ત શ્રેષ્ઠીની ભદ્રાવતી સ્ત્રીના ઉદરથી સુકુમાલિકા નામની પુત્રીપણે જન્મી. યુવાવસ્થા પામી એટલે પિતાએ તેણીને જિનદત્ત શ્રેણીના પુત્ર સાગરની સાથે મ્હાટા ઓચ્છવથી પરણાવી. સાગર તેણીના દેહના સ્પર્શ અગ્નિના સરખા જાણી નાસી ગયા. પછી પિતાએ તેણીને કાઇ ક્રમકને સોંપી. દ્રુમક પણ તે સુકુમાલિકાના અગસ્પર્શને નહિઁ સહન કરતા છતા નાસી ગયા. પછી પિતાની આજ્ઞાથી નિરંતર યાચકજનેાને દાન આપતી તે સુમાલિકાએ ઉત્તમ સાધ્વીના સંગથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવડે દીક્ષા લીધી. છઠ્ઠ, અઠ્ઠમ અને માસખમાદ મહા તપને કરતી એવી તે સુકુમાલિકા સાધ્વીએ, ગુરૂણીએ ના કહ્યા છતાં વનમાં વિધિથી આતાપના કરવા માંડી.
એકદા ત્યાં પાંચ પાંચ પુરૂષાથી સેવન કરાતી કાઇ રૂપવતી વેશ્યાને જોઈ સુકુમાલિકા પોતાના મનમાં વિચાર કરવા લાગી. “ મે" પૂર્વે નિર્મલ પુણ્ય કર્યું નથી જેથી મને જરા પણ સુખ મળ્યું નહિ. આ વેશ્યા મહા ભાગસુખ ભાગવે છે. જો મ્હારા આ તપનુ કાંઈ પણ ફૂલ હોય તા મને આવતા ભવમાં આવુ ભાગસુખ પ્રાપ્ત થાઓ.” આ પ્રમાણે તે મૂઢ સુકુમાલિકાએ નિયાણું કર્યું. પછી વસ્ત્રાદિ શરીરના ઉપકરણેામાં વારંવાર આસક્ત થએલી તે સુકુમાલિકા મૃત્યુ પામીને ઇશાન દેવલેાકમાં સાધારણ દેવી થઇ ત્યાંથી ચવીને તે કાંપીલ્યપુરનાં દ્રુપદ રાજાની ઉત્તમ રૂપવાળી ચુલની રાણીના ઉદરથી દ્રપદી નામની પુત્રીપણે ઉત્પન્ન થઇ. તેના વિવાહ કરવા માટે રચેલા સ્વયંવર મંડપમાં પિતાએ અનેક ભૂપતિઓને તેડાવ્યા. તેથી કૃષ્ણાદિ અનેક રાજાએ ત્યાં આવ્યા. પછી પૂર્વે કરેલા નિયાણાથી ઉદ્ભય પામેલા કવશપણાને લીધે તેણીએ પાંડુરાજાના પાંચ પુત્રા વર્યો. કહ્યુ છે કે પૂર્વ કરેલું કર્મ દુર્લધ્ધ છે. પછી પાંડવા પોતાના નગર પ્રત્યે જઇને તે દ્રોપદીની સાથે પાત પાતાના વારા પ્રમાણે નિર ંતર વિષયસુખ ભાગવવા લાગ્યા.
એકદા નારદમુનિ દ્રપદીના ઘરને વિષે આવ્યા પણ દ્વીપદીએ તેમના આદરસત્કાર કર્યો નહિ તેથી નારદ તેણીના ઉપર બહુ ક્રોધ પામ્યા. પછી તેમણે ધાતકી ખંડની અમરક’કા નગરીમાં જઈ પદ્મોતર રાજાની પાસે દ્રોપદીના રૂપ ગુણનું બહુ વર્ણન કર્યું. દ્રોપદીના રૂપનું શ્રવણ કરવાથી તેણીના ઉપર અનુરાગ ધરતા એવા પદ્મોત્તર ભૂપતિએ દેવતાની આરાધના કરી ઢપદીને ત્યાં પોતાની પાસે તેડાવી. અહિં ખલ વંત પાંડવાએ દ્રોપદીની સર્વ સ્થાનકે બહુ શોધ કરી પણ તે ક્યાંઈથી મળી શકી નહી, તેથી તેઓએ પોતાની માતા કુંતાને દ્વારકા નગરી મેકલ્યાં. કુંતાએ ત્યાં જઈ દ્રૌપદીના હરણની સર્વ વાત કૃષ્ણને કહી. કૃષ્ણે “ હું જ્યાં ત્યાંથી દ્રૌપદીને લાવી આપીશ.” એમ કહી કુતાને સંતેાષ પમાડી તેમની ભક્તિ કરી.
(2
એકદા કૃષ્ણે પાતાની સભામાં આવેલા નારદને પૂછ્યું કે “હે નારદ ? તમે
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૫)
શ્રી રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, પાંડેની પ્રિયા દ્રપદીને ક્યાંય દીઠી?” નારદે કહ્યું: “હે ગોવિંદ! ધાતકિખંડમાં પક્વોત્તર રાજાના અંત:પુરમાં દ્રૌપદીને જોઈ છે.” પછી કૃષ્ણ તુરત પાંડેને સાથે લઈ પૂર્વ સમુદ્રને કાંઠે ગયા. ત્યાં વિધિથી સુસ્થિત દેવની આરાધના કરી. સુસ્થિત દેવે પ્રસન્ન થઈ તેમને છ રથ આપ્યા જેથી કૃષ્ણ પાંડે સહિત અમર નગરીએ ગયા. પ્રથમ કૃષ્ણની આજ્ઞાથી પાંચે પાંડવો પડ્યોત્તર ભૂપતિની સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ તેઓ ભયથી નાસીને કૃષ્ણના શરણે આવ્યા. પછી કૃષ્ણ પિતાના શંખનાદથી શત્રુની સેનાના ત્રીજા ભાગને ક્ષણ માત્રમાં નાશ કર્યો એટલું જ નહિ પણું ધનુષ્યના ટંકારથી પણ તેવી રીતે બાકી રહેલા સિન્યનો ત્રીજો ભાગ હણું નાખે. છેવટ પડ્યોત્તર રાજા નાઠો અને ઝટ પિતાની નગરીમાં પેસી ગયો. ભયબ્રાંત ચિત્તવાળા તેણે પિતાના માણસ પાસે દરવાજા બંધ કરાવી દીધા. કૃષ્ણ નૃસિંહ રૂપ ધારણ કરી કેટ અને દરવાજા વિગેરે પગપ્રહાર વડે ભાગી નાખ્યા. પછી ભયબ્રાંત થએલે પક્વોત્તર રાજા સતી દ્રોપદીને સાથે લઈ કૃષ્ણની પાસે આવ્યો ત્યાં તેણે પદીને કૃષ્ણની આગળ મૂકી તુરત પ્રણામ કર્યા. પછી દ્રપદીને સાથે લઈ પાંચ પાંડે સહિત કૃષ્ણ પાંચજન્ય શંખને શબ્દ કરી સમુદ્રકાંઠે આવ્યા.
આ વખતે ધાતકિખંડના ભરતક્ષેત્રને વાસુદેવ કપિલ શ્રી મુનિસુવ્રત પ્રભુ પાસે બેઠો હતે, તેણે કૃષ્ણના શંખનો શબ્દ સાંભળી કૃષ્ણના આગમનનું વૃત્તાંત પ્રભુ પાસેથી સાંભળ્યું. પછી તે કપિલ વાસુદેવ કૃષ્ણને મલવા માટે જેટલામાં સમુદ્રને કાંઠે આબે તેટલામાં શ્રીકૃષ્ણ પાંચે પાંડવો સહિત સમુદ્ર મધ્યે કેટલેક દૂર ગએલા હો હોવાથી તેણે ફક્ત કૃષ્ણના રથની ધ્વજા દીઠી. કપિલ વાસુદેવે હર્ષથી પિતાના શંખને શબ્દ કર્યો તે શબ્દ સાંભળી હર્ષ પામેલા કૃણે સામો શંખને શબ્દ કરી તુરત સમુદ્રના કાંઠે આવ્યા. કૃષ્ણ સુસ્થિત દેવને વિદાય કરવા માટે સમુદ્રકાંઠે
કાયા અને પાંડવો વહાણુમાં બેસી ગંગાના સામા તીરે ગયા. જો કે પાંડેએ પરીક્ષા કરવા પા કૃષ્ણને માટે વહાણ મે કહ્યું નહીં. તે પણ કૃતકૃત્ય એવા કૃષ્ણ પિતે બને ભુજાથી ગંગાને તરી મધ્ય ભાગમાં દેવીએ કરેલા સ્થળમાં વિશ્રામ કર્યો ત્યાંથી તે ગંગાના સામા કાંઠે ગયા, પાંડવે તે કૃષ્ણને આવેલા જોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યા પરંતુ કૃણે તે ક્રોધથી તેમના રથે ભાગી નાખી અને કહ્યું કે “હવે પછી મારા રાજ્યમાં રહેવું નહીં.” એમ કહી કૃષ્ણ તુરત પિતાની દ્વારકા પુરી પ્રત્યે ગયા.
પછી કૃષ્ણ કુંતીના આગ્રહથી પાંડેને નિવાસ કરવા માટે દક્ષિણ સમુદ્રને કાંઠે પૃથ્વી આપી. ત્યાં તેઓ પાંડુ મથુરા નામે નગરી વસાવી સીમાડાનું નક્કી કરી તથા બીજા રાજાઓને પિતાના તાબામાં કરી ઈદ્રની પેઠે રાજ્ય કરવા લાગ્યા. પછી અવસરે વૈરાગ્યવાસિત થએલા પાંડેએ દ્રપદીથી ઉત્પન્ન થએલા પાંડુસેન પુત્રને
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રીધર્મચિ’ તથા શ્રી જિનદેવ' મુનિવરની કથા.
( ૧૫૧ ) મ્હાટા ઉત્સવથી રાજ્યાભિષેક કરી દીક્ષા લીધી. છેવટ બે માસની સલેખનાથી નિમળ થએલા તે સર્વ કર્મનો ક્ષય કરી પુ'ડરીકાચળને વિષે સિદ્ધ થયા. દ્રપદી પણ વ્રત અંગીકાર કરી મૃત્યુ પામી બ્રહ્મલેાકમાં દેવતા થઇ. ત્યાંથી ચવી તે વિદેહ ક્ષેત્રને વિષે નિશ્ચે સિદ્ધિ પામશે.
નાગશ્રી બ્રાહ્મણીએ આપેલા અશુભ વિષમય કડવા તુંબડાને જીવાના ઉપર દયાના વશથી ભક્ષણ કરી તથા સુવ્રત ગુરૂની પાસે અનશન અંગીકાર કરી જે ધચિ મુનિ, સર્વાર્થ સિદ્ધ દેવલાકે ગયા તે ધર્મચિ મહિષને હું ભક્તિથી નિર′તર સ્તવુ છું. श्री धर्मरुचि नामना मुनिवरनी कथा संपूर्ण
पालिअ मंसनियमं, विज्जेहि भणिआवि गेलने ॥ पव्वइउं सिद्धिपुरं, संपत्तो जयउ जिणदेवो ॥ १० ॥
માંદગીમાં વૈદ્યોએ માંસ ખાવાનું કહ્યા છતાં પણ માંસ ન ખાવાના પોતે લીધેલા નિયમને પાળી તથા દીક્ષા લઈ મેાક્ષસદ્ધિ પામેલા જિનદેવ શ્રાવક જયવત વર્તે છે. ! ૧૦ ॥
* श्री जिनदेव नामना मुनीवरनी कथा -
દ્વારિકા નગરીમાં પોતાના ગુણાએ કરીને સંપત્તિના સ્થાન રૂપ તથા પૃથ્વીમા વિખ્યાત એવા અહુમિત્ર નામે શ્રેષ્ઠી વસતા હતા, તેને ઉત્તમ ગુણાવાળી અદ્ધરી નામે સ્ત્રી હતી. તે બન્ને જણાએ ઉત્તમ શ્રાવક ધર્મને પાળતા હતા. કાળક્રમે તેને એક પુત્ર થયા. માતા પિતાએ વિનયવંત, ન્યાયવત તથા શુદ્ધ બુદ્ધિથી પ્રેમવાળા તે પુત્રનું જિનદેવ નામ પાડ્યું અને તેને કલાચાર્ય પાસે મોકલી સ કલાઓના અભ્યાસ કરાયેા. પુત્ર અનુક્રમે પૂર્વના પુણ્યથી યાવનાવસ્થા પામ્યા. એકદા શુદ્ધબુદ્ધિવાળા તે પુત્રે સુગુરૂ પાસે ધર્મોપદેશ સાંભળવાથી માંસભક્ષણમાં દોષ જાણી તેનું પચ્ચાખાણ લીધું. પૂર્વ કર્માંના ચેાગથી તે પુત્રને શરીરે રાગ ઉત્પન્ન થયા. વૈદ્યો આષધ કરવા અસમર્થ થયા. તેથી તેઓએ તે શ્રેષ્ઠી પુત્રને કહ્યું, “ હે જિનદેવ ! જે તું માંસ ભક્ષણ કરે તા હારા રાગના નાશ થાય. એ વિના હવે રાગના ક્ષયના બીજો કાંઇ ઉપાય નથી. ” જિનદેવે કહ્યુ'. “ હે વૈદ્યો ! સાંભળેા, પૂર્વક ના યાગથી ઉત્પન્ન થએલા રોગો નાશ પામેા અથવા ન પામે પરંતુ હું પ્રાણાંતે પશુ માંસભક્ષણ કરીશ નહીં. માતા પિતાએ પણ બહુ આગ્રહ કર્યા છતાં તેણે તે માંસભક્ષણની વાત અંગીકાર કરી નહીં. પછી ઉત્પન્ન થએલા વૈરાગ્યથી ભાવિત આત્માવાળા અને ઉદાર મનવાળા તે જિનદેવે સર્વ સાવદ્ય યાગનું પચ્ચખાણ કરી શુદ્ધ બુદ્ધિથી પ્રવ્રજ્યા લીધી. છેવટ કેવળજ્ઞાન પામી કૃતાર્થ થએલા તે જિનદેવ મુનિ મેાક્ષ પામ્યા.
'श्रीजिनदेव' नामना मुनिवरनी कथा संपूर्ण
މ
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૫ર )
શ્રી નષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. दोमासकणयकजं, कोडिएवि हु न निठिअं जस्स ॥
छमासे छउमत्थो, विहरिअ जो केवली जाओ ॥ ११ ॥ જેમનું બે માસ સોનાનું કાર્ય કોડ સોનામહોરથી પણ પૂર્ણ થયું નહિં, અને જે છ માસ પર્યત છઘસ્થપણે વિહાર કરી કેવલી થયા. ૫ ૧૧ છે
बलभद्दप्पमुहाणं, इक्कडदासाण पंचयसयाई ॥
जेण पडिबोहिआई, तं कविलमहारिसिं वंदे ॥ १२॥ વળી જેમણે બાલભદ્ર પ્રમુખ પાંચ ચેરેને પ્રતિબોધ પમાડયા તે કપિલ મહા મુનિને હું વંદના કરું છું. ૧૨ છે
__* 'श्रीकपिल' नामना मुनिवरनी कथा * આ ભરતક્ષેત્રમાં ધન ધાન્યાદિ સંપત્તિથી પૂર્ણ એવી કૌશાંબી નામે નગરી હતી. ત્યાં મહા વિદ્વાન કાશ્યપ નામે બ્રાહ્મણ વસતો હતો. તેને એક અભણ કપિલ નામે પુત્ર હતો. પિતા મૃત્યુ પામ્યા પછી માતાની આજ્ઞાથી તે પુત્ર શ્રાવસ્તી નગરીમાં પિતાના પિતાના મિત્ર ઇંદ્રદત્ત નામના વિપ્ર પાસે ભણવા માટે ગયો. ત્યાં તે હંમેશા ભિક્ષાવૃત્તિ કરી વિનયથી ઇંદ્રદત્તની પાસે બહુ અભ્યાસ કરવા લાગ્યો. અભ્યાસમાં ભિક્ષાવૃત્તિ બહુ વિઘકારી થવાથી ગુરૂએ કપિલને હંમેશ ભજન કરવાનું ઠરાવ શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાં કર્યો.
- હવે ઈદ્રદત્ત ગુરુ પાસે અભ્યાસ કરતો અને શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાં ભજન કરતે એવે તે કપિલ શાલિભદ્રની દાસીને વિષે બહુ રાગવંત થયે. એક દિવસ કાંઈ મહાત્સવ આવવાથી દાસીએ કપિલને કહ્યું. “આ નગરમાં શ્રીધન નામે શ્રેષ્ઠી રહે છે તે હમેશાં પ્રભાતની વધાઈ આપનારને બે ભાષા સુવર્ણ આપે છે તે લાવી આપો.” કપિલ, ધનશ્રેષ્ઠીને ત્યાં વધાઈ આપવા જવાના ઉત્સાહથી આખી રાત ઉબે નહીં ને પાછલી રાત્રીએ હર્ષથી વધાઈ આપવા ચાલે. રસ્તે તેને નગરરક્ષક લોકોએ પક અને રાજાને સેં. - ત્યાં કપિલે પિતાની ખરી વાત પ્રગટ કરી તેથી પ્રસન્ન થએલા ભૂપતિએ કહ્યું “હે ભદ્ર ! ત્યારે જે જોઈએ તે માગ, તું જે માગે તે હું તને આપીશ.” રાજાના આવાં વચન સાંભળી સંતુષ્ટ થએલે કપિલ, “ હું વિચારીને માગીશ” એમ કહી પાસેના અશક વનમાં ગયે. ત્યાં તેને તેજ વખતે જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે પ્રતિબોધ પામ્યો. પછી તે કપિલ, લોચ કરી, શાસનદેવીએ આપેલા યતિષને અંગીકાર કરી અને ભૂપતિ પાસે આવ્યો. ભૂપતિએ તેને એમ કરવાનું કારણ પૂછયું એટલે તે કપિલે નીચેની ગાથા કહી:
Page #164
--------------------------------------------------------------------------
________________
( ૧૫૩ )
શ્રીકપિલ' તથા શ્રીહરિકેશ નામના મુનિવરની કથા.
जहा लाहो तहा लोहो, लोहे लोहा पवई ॥ दोमासकणयकज्जं, कोडिएवि न निद्विअं ॥ १ ॥
'
હે રાજન્ ! જેમ લાભ થતા જાય છે તેમ લાભ પણ વધતા જાય છે, તે લેાલ લાભથી વૃદ્ધિ પામે છે. મ્હારૂં એ માષા સુવર્ણનું કાર્ય ક્રોડ સાનૈયાથી પણ પુરૂં ન થયું. ॥ ૧ ॥
પછી આશ્ચર્ય પામેલા ભૂપતિએ ભક્તિથી બહુ પ્રશંસા કરેલા તે મહાત્માએ ત્યાંથી વિહાર કર્યો. આચારથી શુદ્ધ અને અતિચારરહિત ચારિત્ર પાલતા એ મહામાએ જેટલામાં છ માસ વિહાર કર્યો તેટલામાં તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
፡
હવે રાજગૃહ નગરથી અઢાર ચેાજન દૂર અટવીમાં ઇડદાસ વિગેરે પાંચસે ચારા ચારીના ધંધા કરતા છતા રહેતા હતા. કપિલ કેવલી “ તે ચેારા મ્હારાથી પ્રતિબેાધ પામશે. ” એમ જાણી ત્યાં ગયા. મુનિને આવતા જોઈ ચારોએ કહ્યુ “ હું મહામુનિ ! તમે અમારી આગળ નૃત્ય કરો. ” પછી કપિલકેલિ “ ધ્રુવવામ ઇત્યાદિ ગાથાઓનું ગાયન કરતા છતા તે ચાર લેાકેાના હિતને અર્થે અદ્ભૂત નૃત્ય કરવા લાગ્યા. ચાર પણ આશ્ચર્ય પામી તાલીઓ પાડવા લાગ્યા. પછી કેટલાક ચારા નૃત્યથી અને કેટલાક ધ્રુવક એ ગાથાથી પ્રતિબેાધ પામ્યા. આ પ્રમાણે વિશ ધ્રુવકાથી પ્રતિાધ પામેલા તે સર્વે ચારીએ તેમની પાસે સયમ લીધે.. પછી સર્વ શિષ્યાની સાથે પૃથ્વી ઉપર વિહાર કરતા એવા તે કપિલ કેવલીએ બહુ કાલ ચંદ્ર નાના પ્રકારના ભવ્ય જીવાને ધર્મદેશનાથી પ્રતિબેાધ પમાડયા. છેવટ કાપિલ નામના ઉત્તમ ઉત્તરાધ્યયનના અધ્યયનને પ્રગટ કરી તે કપિલ કેવલી પાંચસે શિષ્ય સહિત મેાક્ષપદ પામ્યા.
श्री ' कपिल' नामना मुनिवरनी कथा संपूर्ण
दहूण तवोरुद्धिं, बुद्धा माहणा पठ्ठावि जस्साइ सनिणि हरिसवलं तयं नमिमो ॥ १३ ॥ જેમની અતિશય નિધિવાલી તપસમૃદ્ધિ (તપમહિમા ) ને પણ બ્રાહ્મણા પ્રતિબંધ પામ્યા તે હરિકેશખલ મુનિને અમે
છીએ ! ૧૩ ॥
જોઇ દુષ્ટ એવા નમસ્કાર કરીએ
--
* 'श्रीहरिकेशबल' नामना मुनिवरनी कथा
મથુરા નગરીમાં શ ંખ નામે રાજા રહેતા હતા. તેણે ગુરૂ પાસેથી ધર્મોપદેશ સાંભળી સંયમ લીધે. એકદા વિહાર કરતા તે શખસાધુ ગજપુર પ્રત્યે ગયા. ત્યાં ગોચરી માટે ક્રુરતા તે મુનિ એક શેરીમાં જઈ ચડ્યા. અતિ ઉષ્ણુકાલના દિવસ
૨૦
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૫૪)
શ્રી અમિડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. હેવાથી તે શેરીમાં કેઈ જવા સમર્થ થતું નહીં અને જે જાય તે નિચે મૃત્યુ પામે. આવા કારણથી લેકમાં તે શેરીનું નામ “હુતવહરચ્યા” એવું નામ પડયું હતું. કહ્યું છે કે જે જેવા સ્વભાવનું હોય, તેવું તેનું ઘણું કરીને લેકમાં નામ પડે છે. મુનિએ “આ શેરીમાં જઈ શકાય છે?” એમ પૂછયું એટલે પુરેહિતના પુત્ર ઉત્તર દીધું કે “હા, સુખે જઈ શકાય છે.”
પછી શેરીમાં જતા એવા સાધુના તપપ્રભાવથી તે શેરી શીતલ થઈ ગઈ. એ ઉપરથી પ્રતિબંધ પામેલા પુરેહિતપુત્રે દીક્ષા લીધી પછી જાતિમદ અને કુલમદ કરતે એ તે પુરોહિત પુત્ર મુનિ, મૃત્યુ પામી સ્વર્ગમાં ગયા અને ત્યાં નિરંતર અસંખ્ય સુખો ભેગવવા લાગે.
ગંગા નદીને કાંઠે બલકેદ અટકવાલા ચાંડાલો વસતા હતા. એઓને બલકેદ નામને ઉત્તમ બુદ્ધિવાળો અધિપતિ હતા. તેને ગેરી અને ગાંધારી એવા નામની બહુપ્રિય બે સ્ત્રીઓ હતી. પેલે પ્રધાનના પુત્રને જીવ જે સ્વર્ગમાં દેવતાપણે રહ્યો હત, તે ત્યાંથી ચવીને ગરીના ઉદરને વિષે અવતર્યો. ગૌરી સ્વપ્નામાં વસંતઋતુને વિષે પ્રકુલ્લિત થએલા આમ્ર વૃક્ષને જોઈ જાગી ગઈ. તેણીએ પિતાના સ્વપ્નાની વાત બલકેદપતિને હર્ષપૂર્વક નિવેદન કરી. બલકેદે સ્વપ્ન પાઠકને બેલાવી સ્વપ્નાની વાત પૂછીને પ્રિયાને ઉત્તમ પુત્રના ફલને સૂચવનારે તે સ્વપ્નવિચાર કર્યો. સમય પૂર્ણ થયે ગારીને શુભ દિવસે પુત્ર જનમ્યું. તે પુત્ર પૂર્વ ભવે કરેલા જાતિમદ અને કુલમદ રૂપ કર્મથી કાળે, કુરૂપવાળો અને સ્વરવાળે થયે. માતાપિતાએ તેનું મહેત્સવપૂર્વક “બલ” એવું નામ પાડયું. અનુક્રમે તે પુત્ર ક્રોધી અને અત્યંત કલેશપ્રિય થયે તેથી તેને સ્વજનેએ (મિત્રએ) પિતાના સમૂહથી કાઢી મૂક્યું. એટલે તે હંમેશા એકલે રહેવા લાગ્યો. અહો ! ક્રોધનાં ફલ કેવા આશ્ચર્યકારી છે?
એકદા તે ચાંડાલના બાલકે એકઠા થઈ મદિરાનું પાન અને માંસનું ભક્ષણ કરતા હતા. બલ તેઓના મધ્યે ન જઈ શકવાથી દૂર રહેલ હતે. એવામાં એક સાપ નિકલે તેને પેલા ચાંડાલના બાલકોએ “આ સાપ ઝેરી છે” એમ કહીને મારી નાખ્યા. વળી થોડીવાર થયા પછી ત્યાંજ એક અલસીયું નિકલ્યું. ચંડાલના બાલકેએ તેને “આ ઝેરરહિત છે.” એમ કહી જવા દીધું. બલ, આ સર્વ તમાસો ઉભે ઉભે જેતે હતું, તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે સર્વ પ્રાણીઓ કેવલ પિતાના દોષથીજ કલેશ પામે છે અને નિરંતર પિતાના દેષને જેના પુરૂષ સુખી થાય છે માટે વિવેકી પુરૂષે આ ગાથા કહી છે
भदएणेव होअव्वं, पावइ भद्दाणि भद्दओ॥
सविसो हम्मई सप्पो, भेरुंडो तत्थ मुच्चई ॥१॥ દરેકે ભદ્રપ્રકૃતિવાળી થવું. ભદ્રક હેય તે કલ્યાણને પામે. જેમ વિષવાળે સપે માર્યો અને અલસીયું મુકી દિધું.
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રીહરિકેશખલ' નામના મુનિવરની કથા
( ૧૫૫ ) આ પ્રમાણે વિચાર કરતાં તિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી પ્રતિષેધ પામેલા ખલે લેાચ કરી, શાસનદેવીએ આપેલા વેષને અંગીકાર કરી વ્રત લીધું.
એકદા તે મુનિરાજ વિહાર કરતા કરતા વાણારસી નગરીએ ગયા. ત્યાં તેમણે તિક ઉદ્યાનની મધ્યે રહેલા ગડીયક્ષના મંદીરમાં માગવાનની રજા લઈ નિવાસ કર્યો. મુનિરાજના તપથી ગડીયક્ષ અહુ શાંત ચિત્તવાલા થયા, તેથી તે નિર ંતર કિતથી મુનિરાજની સેવા કરવા લાગ્યા? એક દિવસ ત્યાંના રાજા કેાશલિકની પુત્રી ભદ્રા, પુષ્યાદિ સામગ્રી લઇ તે ગડડીયક્ષની પૂજા કરવા આવી. પૂજા કરી રહ્યા પછી ભાવથી પ્રદક્ષિણા કરતી એવી ભદ્રાએ મલથી દુર્ગંધવાળા તે સાધુને જોઈ શુ વા વિગેરે દુગ ́ચ્છા કરવા લાગી. તેણીના આવા કૃત્યથી મુનિરાજની ભકિત કરવામાં તત્પર યક્ષે ગુસ્સે થઇ ભદ્રાને ગાંડી બનાવીને બહુ પીડા પમાડવા માંડી. આ વાતની ભૂપતિને ખખર પડી ત્યારે તેણે પોતાની પુત્રીને યક્ષમદીરે લઈ જઈ ખલિદાન વિગેરે કરી ભદ્રાને એક મડલમાં બેસાડી પછી યક્ષ તેણીના અંગમાં આવી લવા લાગ્યા. “ આ જગપૂજ્ય મુનિરાજને જોઈ તેણીએ થુંકવા વિગેરે દુગ - ચ્છા કરી છે, તેથી મે એણીને ગ્રહણ કરી છે, હું તેણીને કયારે પણ છેાડવાના નથી. કહ્યું છે કે પૂજ્ય પુરૂષની હેલના, જીવને કયારે પણ છેાડતી નથી. ” ભૂપતિએ પગે લાગીને કહ્યું, હે સ્વામિન્ દેવેદ્ર ! આ મ્હારી પુત્રીએ મુગ્ધપણાથી તે મુનિરાજના અપરાધ કર્યાં છે, માટે તે માલાને ત્યજી દ્યો, હવે તે ફરીથી અપરાધ કરશે નહીં, કહ્યું છે કે સંતપુરૂષા પરાધીન ખાલકને વિષે દયાવંત હાય છે. ” યક્ષે કહ્યું: “ હું નૃપ! જો એ તમારી પુત્રી, મુનિરાજને વરે તે હું તેને ત્યજી દઉં. રાજાએ, તે વાત અંગીકાર કરી એટલે યક્ષે ભદ્રાને ત્યજી દીધી. પછી ભૂપતિએ, પુત્રીના મુનિની સાથે વિવાહ કર્યો પણ મુનિ તે નિ:સંગ હાવાથી તેને ત્યજી દઈ ચાલ્યા ગયા. પછી ભૂપતિએ, પોતાની પુત્રીને ઋષિપત્ની બનાવી પોતાના રૂદ્રદેવ પુરોહિતને.આપી. યજ્ઞમાં દીક્ષા લેવાની ઇચ્છાવાલા તે પુરાહિતે પણ આ મ્હારી યજ્ઞપત્ની થશે ” એમ ધારી તેણીને સ્વીકાર કરી.
**
ચાંડાલના કુલમાં ઉત્પન્ન થયા છતાં પણ સર્વ પ્રકારના ગુણને ધારણ કરનારા તે જિતેન્દ્રિય ખલ મુનિરાજ તે દિવસથી લેાકમાં “ રિકેશ ખલ ” એવા નામથી
પ્રખ્યાત થયા.
એકદા પાંચ સમિતિ અને ઉત્તમ ત્રણ ગુપ્તિથી પવિત્ર એવા તે હરિકેશમલ મુનિ, ભિક્ષાર્થે પેલા રૂદ્રદેવ પુરાહિત આર ંભેલા યજ્ઞ મંડપમાં ગયા. તીવ્રતપથી દુલ એવા તે મુનિને યજ્ઞ કરવાની સામગ્રી પાસે આવેલા જોઈ અધમ વિપ્રે હસવા લાગ્યા, એટલુંજ નહિ પણ જાતિમદથી હિંસા કરનારા, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞ એવા તે વિપ્રેા પરસ્પર કહેવા લાગ્યા. “ અરે ! કાલને પણ ભયં કર એવા અપવિત્ર દેહવાળા, મ્હાટી નાસીકાવાલા, મળબ્યાસ શરીરવાળા અને મહાભયંકર એવા આ કાણુ આવે છે ? ” પછી તેઓએ મુનિરાજને હ્યુ “ અરે
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. જેવાને પણ અયોગ્ય એ તું કેણ છે અને અહિં કેમ આવ્યા છે ? ભૂતના તુલ્ય એ તું અહિંથી દૂર જા, અહિં કેમ ઉભે છે. ” આ વખતે તિક વનમાં રહેનારા, તે મુનિના ભક્ત યક્ષે મુનિરાજના શરીરમાં પ્રવેશ કરીને કહ્યું. “ હે તિજો ! પરિગ્રહાદિથી રહિત, બ્રહ્મચારી અને ભિક્ષુક એ હું, અહિં અવસરે ભિક્ષા માટે આવેલ છું. તમે બીજાઓને બહુ અન્ન આપે છે તથા પોતે ખાઓ છે માટે હવે બાકી રહેલું મને અતિથિને આપ.” સાધુના મુખથી યક્ષે આ પ્રમાણે કહ્યું, એટલે જાતિમદથી ઉત્કટ એવા તે અનાર્ય વિપ્રોએ કહ્યું, “ બ્રાહ્મણભજન માટે આ તૈયાર કરેલું બહુજ થોડું છે તે શું અમે તને શુદ્રને આપીએ ? હે ભિક્ષુક ! તું અહીં શા માટે ઉભે છે ? યક્ષે કહ્યું. “ ખેડુતે જેવી રીતે ઉંચી ભૂમિમાં ધાન્ય વાવે છે તેવી રીતે ઉગવાના સંશયથી નીચી ભૂમિમાં નથી વાવતા. માટે હે દ્વિજો ! હારા આવા વચનથી ખેડુ લોકોના સરખા મનવાળા તમે મને શિક્ષકને ભેજન આપે. વિદ્વાનોએ સાધુઓને જ પ્રત્યક્ષ દેખાતું પવિત્ર ક્ષેત્ર કહ્યું છે અને માણસે પુણ્યરૂપ ધાન્ય સંપત્તિને અર્થે તેનું આરાધન કરે છે.” ફરી બ્રામાએ કહ્યું “હે ભિક્ષુ ! અમારાં તે તેજ પવિત્ર ક્ષેત્ર છે, કે જેને વિષે વાવેલું ધન્ય ઉગી નીકળે છે. વેદવિદ્યાનું અધ્યયન કરવામાં કુશળ જે બ્રાહ્મણો છે તેજ અમારાં મને હર ક્ષેત્ર છે બીજા નહીં.” યક્ષે કહ્યું “જેમને વિષે વધ, ક્રોધ, માન, માન, માયાદિ સર્વે દે રહેલા છે, તે પવિત્ર ક્ષેત્ર કેમ કહેવાય? જેવી રીતે શિલ્પશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કામ કરનારે શિલ્પિક કહેવાય છે તેમજ બ્રહ્મચવડે કરીને બ્રાહ્મણ કહેવાય છે, આમ શાસ્ત્રમાં કહેલું હોવાથી તમે બ્રહ્મચર્ય ધારણ કર્યા વિના શ્રેષ્ઠ જાતિ કેમ કહેવાઓ? વલી સારા જ્ઞાનનું ફલ વિરતિ છે તે તે વિરતિ વિના વેદવિદ્યા સારી કેમ કહેવાય? માટે હે વિપ્રો ! કેવલ વેદના ભારને ઉપાડનારા તમે વેદને ભણ્યા છતાં તેના અર્થને જાણતા નથી. ઉંચ નીચ ઘરને વિષે સાધુઓ ભિક્ષા માટે જાય છે પણ તેઓ એકજ ગૃહસ્થના ઘરથી કયારે પણ ભિક્ષા લેતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે –
___ चरेन्माधुकरी वृत्ति-मपि म्लेच्छकुलादपि ॥
एकान्नं नैव मुंजीत, बृहस्पतिसमादपि ॥ १ ॥ મધુકર વૃત્તિ કરનારા સાધુએ ગોચરી માટે સ્વેચ્છ કુલમાં જવું પણ એક બૃહસ્પતિ સરખા વિદ્વાન અને પવિત્ર પુરૂષને ત્યાંથી ભેજન લેવું નહીં ૧ છે - શ્રી જિનેશ્વર પ્રભુએ પાંચ મહાવ્રત ઉચ્ચ વ્રત કહ્યાં છે, અને તે વ્રતને સાધુઓ પાળે છે તમે તે અજિતેંદ્રિય છે.”
આ પ્રમાણે યક્ષે યુક્તિયુક્ત વચનથી અધ્યાપકને ક્ષણમાત્રમાં બોલતે બંધ કરી દીધું. તે જોઈ તેના શિષ્ય બહુ ક્રોધ પામ્યા છતાં યક્ષને કહેવા લાગ્યા કે
Page #168
--------------------------------------------------------------------------
________________
( શ્રીહરિકેશખલ ? નામના મુનિવરની કથા.
,
(૧૫૭)
“ અરે ! તું અમારા અધ્યાપકને આવું પ્રતિકુળ વચન કેમ કહે છે ? અમે તે સહન કરનારા નથી, અરે જડ ! તને ધિક્કાર થા. અમારા અધ્યાપકને આવા ઉગ્ર વચન કહ્યાં તે અચેાગ્ય કર્યું છે. આ અન્ન ભલે નાશ પામી જાય, પરંતુ તને જરા પણુ આપનાર નથી.” મુનિએ કહ્યું.” ત્રણ ગુપ્તિવાળા અને પાંચ સમિતિવાળા મને અન્ન નહિ આપે! તેા તમે યજ્ઞનું લ કેમ પામશેા ?” યક્ષનાં આવાં વચન સાંભળી મુખ્ય ગેારે દ્વારાદ્વિ પ્રદેશને વિષે બેઠેલા મહા આયુધવાળા ક્ષત્રિઓને કહ્યુ. હે વીર પુરૂષષ ! આ ફક્ત કહેવા માત્ર સાધુને બહુ દંડ મુયાદિથી પ્રહાર કરી અને ગલે પકડી અહીથી કાઢી મૂકેા.” અધ્યાપકનાં આવાં વચન સાંભળી ક્ષત્રિયાદિ સર્વે પુરૂષા દોડયા અને પોતાના પુણ્યના નાશ કરનારા તેઓ મુનિને ઈંડાદિવડે પ્રહાર કરવા લાગ્યા. આ અવસરે કૈાશલકરાજાની પુત્રી કે જે મુનિની સ્ત્રી થઈ હતી તે ભદ્રાએ મુનિને પ્રહાર કરતા એવા ક્ષત્રિયાક્રિકને નિવાર્યો અને કહ્યું કે:
“ જે દેવની આજ્ઞાથી ભૂપતિએ અર્પણ કર્યા છતાં મને દેવ મનુષ્યાને પૂજવા ચેાગ્ય જે મહાત્માએ અંગીકાર કરી નહિ, તેજ આ ઉગ્રતપવાળા અને અનુભાવવાળા મહાવ્રતધારી સાધુ છે. માટે હાલના કરવાને અયેાગ્ય એવા તે મુનિરાજની હીલના કરે નહીં. કારણ એમ કરવાથી ભસ્મરૂપ થવાય છે.” ભદ્રાનાં આવાં વચન સાંભળી મહામુનિની વૈયાવચ્ચ કરનારા યક્ષ, તે ક્ષત્રિયાદિને વારવા લાગ્યા. વળી તેણે ઘાર રૂપ કરી આકાશમાં ઉભા રહી ક્ષત્રિયાક્રિકને બહુ પ્રહાર કરી રૂધિર વમતા એવા તેને કહ્યુ: “હે ક્ષત્રિએ ! તમે જે આ મુનિરાજની નિંદા કરા છે. તે નખવડે કરીને પર્વતને ખાદ્યો છે, અથવા દાંતવડે કરીને પર્વતને ખા છે અને પગ વડે અગ્નિને પ્રહાર કરી છે. એમ સમજવું. વાળા, સર્પ સમાન લબ્ધિવાળા અને મ્હોટા અતિશયવાળા છે તે મહામુનિને તમે ભિક્ષા આપવાને અવસરે આવી તાડના કરી છે. તા તમારૂં કેમ કલ્યાણ થશે ?” હૈ વિષ્રા ! આ મહામુનિ કાપ પામે તે અગાઉ જો તમે પ્રમાણ વિનાની લક્ષ્મીને અને જીવિતને ઈચ્છતા હા તેા ઝટ તે મુનિરાજના શરણે જાએ. હું મૂઢા ! ક્રોધ પામેલા તે મુનિરાજ પાતાની તેજોલેશ્યાવર્ડ કરીને દુષ્ટ ચિત્તવાળા અને અપરાધી એવા તમને મા હણેા.”
આ મહર્ષિ ઉગ્ર તપ
પછી પૃષ્ટ પર્યંત નીચે નમી ગએલા મસ્તકવાળા, ભિન્ન ભિન્ન થઇ ગએલા હાથ પગવાળા, પેાતાનું કાર્ય કરવા અસમર્થ થએલા, ચપળ અને નેત્રવાળા ઉંચા મુખવાળા, મુખથી રૂધિરને વમતા અને નિકળી પડેલી જીભવાળા શિષ્યાદિકને જોઇ અત્યંત ભય પામેલા, મનરહિત બનેલા અને ખેયુક્ત ચિત્તવાળા થએલે મુખ્ય અધ્યાપક ( ગાર ) પાતાની સ્ત્રી સહિત મુનિરાજને પ્રસન્ન કરતા છતા કહેવા લાગ્યા. “ હે ભદત ! અમારાથી થએલી આપની હીલના અને નિંદા આપ ક્ષમા કરા, અજાણ અને માળ એવા આ મૂર્ખ જનાએ, વિશ્વને પૂજ્ય એવા આપની જે
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૫૮)
શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ અવહીલના કરી છે તે આપે ક્ષમા કરવી. પ્રસન્ન એવા મહર્ષિઓ, પિતાને અપરાધ કરનારા ઉપર પણ કઈ વખતે પીડા કરતા નથી.” મુનિએ કહ્યું. “મહારા ચિત્તમાં પહેલો જરા પણ ક્રોધ નહોતે, હમણાં પણ નથી અને હવે પછી પણ થવાને નથી. હારી વૈયાવચ્ચ કરનારા યક્ષે આ પ્રમાણે તમારા શિષ્ય વિગેરેને હણ્યા છે, મેં નથી હણ્યા.”
પછી મુનિરાજના ગુણથી હર્ષિત થએલા ઉપાધ્યાયાદિ પુરૂષ કહેવા લાગ્યા. “વિશ્વને પવિત્ર કરનારા હે મહર્ષિ! રાગ દ્વેષના વિપાકને તથા જિનેશ્વર પ્રભુએ કહેલા સાધુ પુરૂષના ધર્મને વિશેષ જાણનારા અને ભવને પાર પામેલા તમારા જેવા પુરૂષ કેપ કેમ કરે ? અર્થાત ન કરે. હવે પછી અમે પણ અમારા સર્વ સ્વજને સહિત શરણ કરવા એગ્ય તમારા ચરણનું શરણું અંગીકાર કરીએ છીએ. વળી અમે તમારું પૂજન કરશું. આપ આ નાના પ્રકારના શાકયુક્ત ભેજન સ્વીકારીને ભક્ષણ કરે.” પછી અભિગ્રહને ધારણ કરનારા મુનિએ માસખમણને પારણે તે વિ ઉપર અનુગ્રહ કરવા માટે ઉત્તમ અન્ન અંગીકાર કર્યું. આ વખતે દેવતાઓએ યજ્ઞમંડપમાં સુગંધી જલને વર્ષાદ અને સુવર્ણવૃષ્ટિ કરી એટલું જ નહિ પણ આકાશમાં દેવદુંદુભિના શબ્દ પૂર્વક “અહે દાન, અહી દાન” એ નિર્દોષ કર્યો. વિસ્મય પામેલા બ્રાહ્મણે કહેવા લાગ્યા કે “માણસેને વિષે પવિત્ર એવા તપનું જ વિશેષ અદ્દભૂત માહાઓ છે, જાતિમહાતમ્ય નથી. આ હરિકેશબલ મુનિ ચાંડાલના કુળમાં ઉત્પન્ન થયા છે પણ એ મુનિરાજના તપનું જ આવું અદ્દભૂત માહાભ્ય પ્રગટ થયું. પછી બ્રાહ્મણને શાંત ચિત્તવાળા થએલા જાણી તત્વના જાણે એવા હરિકેશ મુનિએ તેમના હિતને અર્થે કહ્યું.
હે બ્રાહ્મણે! તમે યજ્ઞ કર્મ કરતા છતાં જળવડે જે બાહાશુદ્ધિ કરે છે તે સારૂં નથી. વળી તે મૂખ ! કુશ કાષ્ઠાદિને ગ્રહણ કરતા, યજ્ઞાદિ ક્રિયા કરતા અને સાયંકાલે જળ સ્પર્શ કરતા એવા તમે શા માટે પાપ વહોરી લે છે?” મુનિનાં આવાં વચનથી યજ્ઞકાર્ય પ્રત્યે થએલી શંકાવાળા બ્રાહ્મણોએ તેમને યજ્ઞનું સ્વરૂપ પૂછયું. “હે ભિક્ષુ ! અમે શી રીતે વતીએ, શી રીતે યજ્ઞ કરીએ અને શી રીતે પાપ કર્મને ક્ષય કરીએ ? કુશલ પુરૂષે યજ્ઞમાં સારી રીતે હામેલું હોય તે બહુ શ્રેયકારી કહે છે તે એ શી રીતે સમજવું ?” બ્રાહ્મણોએ આવી રીતે પૂછયું એટલે મુનિએ તેમના હિતને અર્થે કહ્યું.
હે વિપ્ર ! તમે ષજીવકાયની હિંસા ત્યજી દઈ, મૃષાવાદ તથા અદત્તાદાન છેડી દઈ તેમજ કષાય તથા સ્ત્રી વિગેરે પરિગ્રહનું પચ્ચખાણ કરી આત્મા શુદ્ધિને અર્થે આચરણ કરે. પાંચ સંવરથી વ્યાસ તેમજ અસંયમ તથા જીવિતને નહિ ઈચ્છતે એ હું જેવી રીતે કાયાને સિરાવી નિરંતર યજ્ઞ કરું છું તેમ તમે પણ યજ્ઞ કરે. બ્રાહ્મણે એ ફરી પૂછયું. “હે મુનીશ્વર ! તે યજ્ઞમાં અગ્નિ કયે જા
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી હરિશખલ' નામના મુનિવરની કથા.
( ૧૫૯ )
r
ણવા ? વેદી કઈ સમજવી ? ધ્રુવ કયા ? કરીષ શું ? કાષ્ટ ક્યાં ? શાંતિ કઇ ? અને કયા હૈામવડે અગ્નિમાં આહુતિ આપવી ?” મુનિએ કહ્યુ “ દીક્ષારૂપ યજ્ઞમાં તપરૂપ અગ્નિ, જીવરૂપ વેદી, યાગરૂપ ધ્રુવ છે અને આ શરીરને કરીષ જાણવું. તેમજ કમ રૂપ કાષ્ટ અને સંયમયાગરૂપ શાંતિ જાણવી.” બ્રાહ્મણેાએ કહ્યું. “ દ્રહ કયા સમજવા? પવિત્ર તીર્થ કર્યું સમજવું ? કે જેમાં સ્નાન કરી મળના ત્યાગ કરાય ? યક્ષે પૂજન કરેલા સાધુના મુખથી સાંભળવાની ઇચ્છાવાળા બ્રાહ્મણાને ફ્રી મુનિરાજે કહ્યું. “ હે વિપ્રા ! ધર્મરૂપ દ્રહ જાણવા, માહ્યતરૂપ પવિત્ર તીર્થ સમજવું અને નિર્મલ આત્માની શુદ્ધ લેશ્યા તેજ સ્નાન જાણવું. હું તેજ સ્નાનથી નિર્મલ અને શીતલ થયા છતા પોતાના કર્મરૂપ રજને નાશ કરૂં છું. ઉત્તમ પુરૂષાએ મુનિને આજ ઉત્તમ મહા સ્નાન કહ્યું છે અને તેવીજ રીતે સ્નાન કરીને શુદ્ધ થઈ મહુ મુનિએ ઉત્તમ પદને પામ્યા છે.”
હેરિકેશખળ મુનિનાં આવાં વચન સાંભળી સર્વે બ્રાહ્માએ જૈનધર્મ અંગીકાર કર્યો અને રિકેશમળ મુનિરાજ પણ ઉત્તમ રીતે ચારિત્ર પાળી અનંત સુખવાળા મેાક્ષ સ્થાનને પામ્યા.
'श्री हरिकेशबल' नामना मुनिवरनी कथा संपूर्ण.
पलिओ माई चउरो, भोए भुत्तूण परमगुम्मंमि || छप्पिअ पुव्ववयंसा, इसुआपुरे समुत्पन्ना ॥ १४ ॥
સાધર્મ દેવલેાકમાં રહેલા પદ્મગુલ્મ વિમાનમાં ચાર પલ્ચાપમ પર્યંત ભાગાને ભાગવી પૂર્વ ભવના છ મિત્રા, ઇક્ષુકારપુરમાં ઉત્પન્ન થયા. ॥ ૧૪ ૫ इआरो पुहविवई, देवी कमलावईअ तस्सेव ॥
भिगुनामाइ पुरोहिय-पवरो भज्जा जसा तस्स ॥ १५ ॥ दुनिअ पुरोहिअमुआ ते, जाया बोहिकारणं तेसिं ॥ તે સન્ગે વળ્યા, પત્તા ઞયરામાં ઢાળ | ૬ ||
ઉપર કહેલા છ મિત્રામાં ૧-ઇષુકાર રાજા, ર–તેની કમલાવતી પટ્ટરાણી ૩ભૃગુનામે મુખ્ય પુરાહિત, ૪ તે પુરાહિતની યશા નામની સ્રો,પ-૬ પુરોહિતના બે પુત્રા. પુરોહિતના બન્ને પુત્રા ઉપર કહેલા ચારે જણાને સમ્યક્ત્વનું કારણુ થયા પછી તે છએ મિત્રા, પ્રત્રજ્યા લઈ અજરામર એવા મેાક્ષસ્થાનને પામ્યા. ૫ ૧૫-૧૬ ॥
* 'श्री इषुकार' आदि छ महषिओनी कथा 38
સાકેતપુરના રાજા ચંદ્રાવતસકના પુત્ર સુનિચંદ્રે, પેાતાનું રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી. એકદા તે મુનિ, કેટલાક સાધુઓની સાથે વિહાર કરતા કરતા રસ્તે
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) શ્રીષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ ભુખ લાગવાથી પાસેના ગામમાં ભક્ત પાન માટે ગયા અને બીજા સાધુઓએ આગલી વિહાર કર્યો. ગામમાં ગએલા મુનિ, આહાર કરીને પછી જે રસ્તે ગુરૂ વિગેરે સાધુઓ ગયા હતા તે રસ્તે ચાલ્યા. પરંતુ દિશા ન જાણી શકવાથી મહા વિકટ વનમાં ભૂલા પડયા. મુનિ ત્રીજે દિવસ મહા કષ્ટથી તે અરણ્ય તે ઉતર્યા પરંતુ સુધા તૃષાથી બહુ પીડા પામવાથી તેમજ હેઠ, તાલ તથા કંઠ સૂકાઈ જવાથી તે કઈ એક વૃક્ષની નીચે મૂચ્છ પામ્યા. આ વખતે ત્યાં ચાર વાલે આવી ચડયા. તેમણે તે મુનિને દીઠા. ગોવાલાએ દયાથી મુનિને જગાડ્યા અને પ્રાસુક અન્નાદિથી પ્રતિલાગ્યા. મુનિએ, તેમને અરિહંત ધર્મને ઉપદેશ કર્યો અને પંચ મહાવ્રત અંગીકાર કરાવ્યા. તેમાં બે જણ સાધુના શરીરના મલની બહુ જુગુપ્સા કરતા મુનિની અનુકંપાથી અને ઉત્તમ પ્રકારે સમકિત પાળવાથી તે ચારે ગવાલે મૃત્યુ પામીને સ્વર્ગે ગયા.
હવે જેમણે સાધુના મલ વિગેરેની જુગુપ્સા કરી હતી તે ગોવાલના જીવ દેવતાઓ સ્વર્ગથી ચવી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં શ્રેષ્ઠીપુત્રપણે ઉત્પન્ન થયા. તે છેષ્ઠીને બીજા ચાર પુત્ર થયા. તે છએ પુત્રે પૂર્વ ભવના પુણ્યયોગથી દીર્ઘકાળ પર્યત ભેગો ભેગવી, ગુરૂના ઉપદેશથી દીક્ષા લઈ, સિંધર્મ દેવલોકમાં નલિની ગુલ્મ વિમાનમાં દેવતાપણે ઉપન્યા. ત્યાં ચાર પાલ્યોપમનું પોતાનું આયુષ્ય ભેગવી બે ગેવાલના જીવ રૂપ દેવતા વિના બીજા ચાર મિત્ર દેવતાઓ ચવ્યા. તેમાં ૧ પુકાર નગરમાં ઈષકાર નામે ભૂપતિ થયે. ૨ તે રાજાની સ્ત્રી કમલાવતી થઈ. ૩ ભૂપતિને ભગુનામે પુરોહિત થયો, અને ૪ તે પુરેહિતની સ્ત્રી યશા થઈ. ભૃગુ, પુત્રરહિત હતું તેથી તે નિરંતર બહુ ખેદ પામતે. તેના ખેદની વાત અવધિજ્ઞાનથી જાણીને નલિની ગુલ્મ વિમાનમાં રહેલા બે ગોવાળપુત્ર રૂપ દેવતાઓ સાધુનું રૂપ લઈ ત્યાં આવ્યા. અત્યંત પ્રિય અને હર્ષિત ચિત્તવાળા તે ભૂગુએ તેમને વંદના કરી. ભૂગુ અને તે સ્ત્રીએ મુનિઓને ધર્મોપદેશ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી ભૃગુએ પૂછયું કે “મહારે પુત્ર થશે ?” મુનિઓએ ઉત્તર આપે. “ તમને થોડા કાલમાં બે પુત્ર થશે. એ બને પુત્રને દીક્ષા લેતાં તમારે નિષેધ કરવો નહીં. કારણ તેઓ બાલ્યાવસ્થામાં જ બહુ લેકને પ્રતિબોધ કરનારા થશે.” દેવતાઓ આ પ્રમાણે કહીને સ્વર્ગ પ્રત્યે ગયા. અછી અનુક્રમે શુભ મનવાળા તેઓ ત્યાંથી આવીને ભૂગની સ્ત્રી યશાના ઉદરમાં અવતર્યા. યશાને સાધુના દર્શનને ડહલે ઉપન્યો તેથી ભગુ. પુરહિત, સર્વ કુટુંબને સાથે લઈ પ્રત્યંત નામના ગામને વિષે ગયે. પછી શુભ દિવસે તયા સારા લગ્ન વખતે તે પુત્રને જન્મ થયો. ભૃગુએ હર્ષથી પુત્રને જન્મ મહત્સવ કર્યો.
હવે તે પુત્રે જ્યારે આઠ વર્ષના થયા ત્યારે ભૃગુ પુરોહિત તેમને ઘરને વિષે રાખવા માટે સાધુ દેખાડી એમ ભય પમાડવા લાગ્યું કે આવી આકૃતિવાળા હોય
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રીકાર આદિ છ મહર્ષિ આની કથા.
(૧૧)
તે સાધુ કહેવાય છે. તે સાધુઓના વિશ્વાસ કરવા નહી'. કારણ તે બાળકને મારીને ભક્ષણ કરે છે.
""
એકદા તે બન્ને પુત્રા નગર બહાર રમતા હતા. એવામાં તેઓએ ભિક્ષા લઇને આવતા એવા સાધુઓને જોયા. મુનિઓને દેખવા માત્રમાં ભયભ્રાંત થએલા અન્ને જણાએ દૂર નાસી જઇને એક વડના ઝાડ ઉપર ચડી ગયા. જિતે દ્રિય એવા સાધુએ પણ તેજ વડ નીચે આવ્યા. ત્યાં તેઓ ગેાચરીચયને પ્રતિક્રમી વિધિવડે નિર્દેષ એવા ભક્ત પાનને ખાવા લાગ્યા. મુનિઓને સ્વાભાવિક ભક્તપાન ખાતા જોઈ વડવૃક્ષ ઉપર રહેલા પેલા બન્ને કુમારા પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા.
“ આ સાધુએ પોતાને સ્વાભાવિક એવા અન્નપાન ભક્ષણ કરે છે, તે હમણાં કાંઇ માલકાને મારીને ખાતા નથી. હા હા ! માહથી મૂઢ થએલા ચિત્તવાળા માતા પિતાએ આપણને એએના સગ ત્યજી દેવરાવવા માટે ખરેખર બહુ ભય પમાડયા હતા. પરંતુ આપણે આવા આકારવાળા પુરૂષો પૂર્વે કાઈ વખતે દીઠા છે.” આ પ્રમાણે વિચાર કરતા એવા તે બન્ને કુમારોને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રતિબધ પામેલા તે બન્ને ભાઇએ તુરત વડ ઉપરથી નીચે ઉતરી ભક્તિથી વંદના કરી તે સાધુઓને સ્પષ્ટ કહેવા લાગ્યા.
“ જાતિસ્મરણ જ્ઞાનથી અમે પૂર્વના ભવ જાણ્યા છે. માટે શુભ આશયથી પ્રતિબાધ પામેલા અમે, તમારી પાસે ચારિત્ર લેશું. માટે હે મુનીશ્વરા ! અમે માતા પિતાને પ્રતિધ પમાડી અહિ આવીએ, ત્યાં સુધી આપે અમારા ઉપર કૃપા કરી અહિં રહેવું. ” મુનિઓએ કહ્યું. “ હૈ વત્સ ! તમારે વિલંબ કરવા નહીં, કારણ પ્રાય: ધર્મકૃત્ય બહુ વિદ્ભકારી હોય છે, ”
પછી બન્ને કુમારી, પોતાના માતાપિતાની પાસે જઈ કહેવા લાગ્યા: હું પિતા ! સાધુઓને જોઈ અમને બન્ને ભાઇઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ છે. તેથી અમે અમારા પૂર્વભવ તેમજ જન્મ મરણનું સત્ય સ્વરૂપ દીઠું છે. માટે અમે હમણાં તમારી આજ્ઞાથી ચારીત્ર લેશું. ” પુત્રનાં આવાં ઉકાળેલા કથીર સરખાં વચન સાંભળી અત્યંત ખેદ પામેલા મનવાળા પિતાએ વ્રતવિઘાતકારી વચને કહ્યાં તે આ રીતે.
“ હે પુત્રા ! વેદના જાણુ બ્રાહ્મણા શ્રુતિમાં એમ કહે છે કે-પુત્ર રહિત માણસાને સ્વર્ગ મળતું નથી. કહ્યું છે કે-પુત્રવડે કરીને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે, વેદની શ્રુતિ કહે છે કે, પુત્રવડે સ્વર્ગલોક પમાય છે. માટે હે પુત્ર! તમે પ્રથમ આ લાકમાં વેદના અભ્યાસ કરો, બહુ બ્રાહ્મણેાને ભાજન કરાવે, ગૃહભાર પુત્રાને સાંપે, મહાદુલ ભ એવા ભાગો ભાગવા અને પછી છેવટે ત્રીજી અવસ્થામાં તીવ્ર તપસ્વીએ થઇને અરણ્યમાં નિવાસ કરે, ”
,,
૨૧
Page #173
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
આ પ્રમાણે પોતાના ગુણુરૂપ કાષ્ટને બાળી નાખનારા, શાકરૂપ અગ્નિથી બ્યાસ અને માહરૂપ અગ્નિથી જવાજશ્યમાન થતા એવા પિતાએ કહ્યું, એટલે સંસારમાં ભ્રમણ કરવાથી ઉદ્વેગ પામેલા બન્ને પુત્રાએ શેાકરૂપ અગ્નિથી તપ્ત થએલા અંગવાળા, ગૃહસ્થાશ્રમમાં રહેવા માટે મહુધા આગ્રહ કરતા અને વારંવાર દીન વચન ખેલતા એવા પિતાને આ પ્રમાણે કહ્યું.
“ હું પિતા ! જીવહિંસામય વેદો ભણવાથી સુખ મળતું નથી; તેમજ અષ્રહ્મચારી એવા બ્રાહ્મણ્ણાને જમાડવાથી દુર્ગતિમાં જવું પડે છે. વળી દુર્ગતિમાં પડતા પ્રાણીઓને પુત્રો રક્ષણ કરનારા થતા નથી. માટે હું તાત ! અમને આજ્ઞા આપે. કામા ક્ષણમાત્ર સુખ આપે છે અને ભાગ તે તેથી પણ વધારે દુઃખ કરનાર છે. અતિ કામના સુખા, તીવ્ર દુ:ખના સ્થાન અને મેાસુખના શત્રુઓ છે. દ્રવ્યને અર્થે આમ તેમ ભમતા અને અવિરતિના ઈચ્છક માણુસ, નિરંતર તપ્ત થયેા છતા રહે છે. હા, હુંમેશા સરસ આહાર અને પાનમાં આસકત એવા પુરૂષ પરવશ થઈને ક્ષણમાત્રમાં મૃત્યુ પામે છે. આ મ્હારૂં છે, આ મ્હારૂં નથી, આ કરવા ચાગ્ય છે અને આ કરવા ચેાગ્ય નથી એમ કહેતા એવા પુરૂષને મૃત્યુ, ખીજા ભવ પ્રત્યે પહેાચાડે છે. માટે અમે સર્વે સંસારના મહા ભયને ભેદી નાખનારા શ્રી અરિહંત ધર્મની સાધના કરવાને અર્થે પંચ મહાવ્રત અંગીકાર કરશું. ” ભૃગુપુરાહિતે પુત્રાને લાભ પમાડવા માટે કહ્યું.
'
“ હે પુત્રા ! આપણા ઘરને વિષે અહુ દ્રવ્ય છે. કામભાગો પણ અસભ્ય છે વળી સ્વજના અનુકુળ અને ચાકરા ભિકતવત છે. જેની લેાકેા બહુ સ્પૃહા કરે છે તે આપણાં સ્વાધિનમાં છે. ” પુત્રોએ કહ્યું, “ હે પિતા ! ધર્માધિકારને વિષે સ્વજનાનું કે કામભાગનું જરા પણ પ્રયાજન નથી અમે તેા સાધુઓ થઇશું. ” પુરોહિતે ફરીથી ધર્માધાર જીવને ખ°ડન કરવા માટે કહ્યું. અગ્નિ અરણીના કાષ્ટમાં નહિ છતાં અને તેલ તલમાં નહિં છતાં જેમ ઉત્પન્ન થાય છે, તેમ શરીરમાં પણ પાંચ ભૂતથી જુદો કાઇ જીવ નથી, કિન્તુ પાંચ ભૂતરૂપજ છે. એવીજ રીતે બીજી પણ અપ્રત્યક્ષ વસ્તુ સમજવી,
ܕܕ
પુત્રોએ કહ્યુ જીવ અમૂર્ત હેાવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી તે કત ડાહ્યા વિદ્વાન માણસા જાણી શકે છે. આકાશની પેઠે કદાચિત્ નિત્ય સ્વરૂપવાળા જીવ નિરંતર કર્મ આંધે છે. સ્વાર્થને અને ઉત્તમ એવા અરિહંત ધર્મને જાણતા એવા અમે હેવે પછી ન કરાય એવા પાપકારી કર્મીને નહિ કરીએ. અમેાઘ પડતી એવી વસ્તુવડે અત્યંત હણાએલા અને ચારે તરફથી ઘેરાયલા લેાકને વિષે અમે પ્રીતિ પામતા નથી ” પિતાએ કહ્યુ લેાક શેનાથી હણાએલા છે? અને શેનાથી ઘેરાયલા છે? તે મને કહેા. “ પુત્રોએ કહ્યું: અમેાઘ પડતી એવી રાત્રી છે. લેાક મૃત્યુથી હણાએલા અને જરાથી ઘેરાયલા છે. એમ અમે જાણ્યું છૅ. જે જે રાત્રીએ જાય તે તે પાછી આવતી નથી. માટે ધર્મ કરનાર પુરૂષનીજ સલ રાત્રીએ જાય છે. ’’
Page #174
--------------------------------------------------------------------------
________________
કશ્રી ઇષકાર આદિ છ મહર્ષિઓની કથા. (૧૩) આવા પુત્રોના વચનથી જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે એવા ભગુએ તેઓને આગળ કરતાં મધુર વચનથી કહ્યું: “આપણે સાએ એક સ્થાનમાં દીર્ઘકાળ પર્યત એકઠા રહી અને પછી સમ્યકત્વને ધારણ કરતા છતા અંતે સાથે જ સંયમ લેશું.” પુત્રોએ કહ્યું: “હે પિતા! જે પુરૂષની મૃત્યુની સાથે મૈત્રી હોય તે પણ મૃત્યુ પ્રાપ્ત થયે છતે તે મનુષ્યને નાસી જવાની શું શકિત છે ખરી? જે પુરૂષ એમજ જાણે છે કે હું ક્યારે પણ મરવાને નથી તેજ પુરૂષ આવતી કાલે વ્રત લેવાની ઈચ્છા કરે છે. માટે હે પિતા! અમે તે આજેજ દીક્ષા લેશું. કારણ સંસારમાં કર્યો પુરૂષ કેઈને શાશ્વત સ્વજન છે. ” પુત્રનાં આવાં વચન સાંભળી દીક્ષા લેવાને તૈયાર થએલા ભગુ પુરોહિતે પોતાની સ્ત્રીને વિમ્બકારી જાણું તેને કહેવા લાગ્યા.
હે પ્રિયે! પુત્ર દીક્ષા લેવા તૈયાર થયા છે માટે હવે મહારે પણ ગુહાવાસમાં નહિ રહેતાં દીક્ષા લેવાનો સમય થયો છે. જેવો પાંખ વિનાને પક્ષી, સૈન્ય વિનાને રાજા અને વહાણમાં નાશ પામેલા દ્રવ્યવાળ વણિફ હોય તે પુત્ર વિનાને હું છું.” સ્ત્રીએ કહ્યું: “હે વિશે ! આપણું ઘરમાં ઘણું ધન છે માટે ઈચ્છા પ્રમાણે કામગને ભેગવી છેવટે આપણે સંયમ લેશું” ભૂગુ પુરેહિતે કહ્યું: “હે પ્રિયે ! ભગવેલા ભેગો મને ત્યજી દે છે માટે હમણાં હું જ પિોતે ભેગેને ત્યજી દીક્ષા લઈશ.” સ્ત્રીએ કહ્યું: “હે પ્રિય ! તમે વ્રત લઈ તેને પાલવા અસમર્થ થશે. કારણ તમે મને સંભારશે, એટલું જ નહીં પણ મહારા સંદને, પ્રેમને અને ભેગીન્દ્રિયથી ઉત્પન્ન થએલા સુખને સંભારશે. માટે હારી સાથે માણસને અતિ દુર્લભ એવા ભેગોને ભેગ. વ્રતમાં ભિક્ષાચર્યા અને વિહાર એ બહુ દુઃખકારી છે.” ભૃગુએ કહ્યું: “હે પ્રિયે! જેવી રીતે હારા પુત્રો એ મેહરૂપ સર્પને અને ભેગને ત્યજી દઈ દીક્ષા લેવા તૈયાર થયા તેવી જ રીતે આસકિતરહિત હું પણ સજના સંગને ત્યજી દઈ અપ્રતિબદ્ધપણાથી પુત્રોની પેઠે વ્રત પાળીશ. જેમ રહિત નામના મત્સ, પિતાના તીણ પુચ્છાદિવડે જાલને છેદી નાખી જલમાં વિચરે છે તેમ હું પણ ભેગોને ત્યજી દઈ ધર્મને વિષે વિચરીશ.પતિનાં આવાં વચન સાંભળી સ્ત્રીએ કહ્યું “પુત્ર સહિત તમે દીક્ષા લીધે છતે હું શી રીતે ઘરને વિષે રહું?”.
પછી ધન ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહને ત્યજી દઈ પુત્ર અને પ્રિયા સહિત દીક્ષા લેવાને તૈયાર થએલા ભૂગુ પુરોહિતને સાંભલી ઈષકાર નૃપતિ તેણે ત્યજી દીધેલા દ્રવ્યને લેવા તૈયાર થયે. આવી રીતે પુરોહિતનું દ્રવ્ય લેવા તૈયાર થએલા પિતાના પતિને કમલાવતી રાણીએ કહ્યું.
હે મહિપતિ ! લેકમાં વસેલું ભક્ષણ કરનારા પુરૂષ બહુ નિદાપાત્ર થાય છે તે પિતાના પુરોહિતે ત્યજી દીધેલા ધનને તમે શા માટે લેવાની ઈચ્છા કરે છે?
હે નૃપ ! આત્માથી અન્ય એવી સર્વ વસ્તુને ત્યજી દઈ જ્યારે ત્યારે તમે મૃત્યુ પામશે અને તમારું રક્ષણ કરનાર એક ધર્મ છે બીજું કોઈ નથી, જેમ
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૪)
શ્રી રષિમંડલવૃત્તિ-ઉત્તર, ખેવાઈ ગએલા બચ્ચાવાલી પક્ષિણી કેઈ સ્થાનકે પ્રીતિ પામતી નથી તેમ માણસ, મૃત્યુ વિગેરે ઉપદ્રવથી વ્યાત એવા આ નર ભવને વિષે પ્રીતિ પામતા નથી. માટે હું હિંસા અને અશાંતિરહિત તેમજ મૃદુતા તથા સરલતા યુક્ત થઈ વળી પરિચહના આરંભને ત્યજી દઈ ચારિત્ર અંગીકાર કરીશ. કયા અવિવેકી પ્રાણુઓ વનમાં દાવાનળથી બળતા એવા જીવેને જોઈ બહુ હર્ષ પામે ? હા હા, કામ ભેગને વિષે મૂચ્છિત થએલા મૂઢ માણસે, અવિવેકી પુરૂષોની પેઠે મૃત્યુ વિગેરે દાવાનલ અગ્નિથી તપ્ત થએલા જગતને નથી દેખતા ? પ્રિયા અને પુત્ર યુક્ત ભૃગુએ, ભેગેને ભેગવી તથા ત્યજી દઈ જેમ સંસારથી ઉગ પામી સર્વ સંગ ત્યજી દીધે, તેમ હે રાજન ! ભેગને ભેગવી રહેલા તમે શા માટે સંગને ત્યજી દેતા નથી ? શું તમને આ ભવમાં જરા મૃત્યુ વિગેરેથી પન્ન થએલું દુઃખ નથી થવાનું ?”
રાણુનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલા અને પ્રતિબોધ પામેલા ઇષકાર ભૂપતિએ સર્વ સંગ ત્યજી દીધે. પછી ઈષકાર ભૂપતિએ રાણી, પુરહિત, તેના બે પુત્ર અને સ્ત્રી સહિત ચારિત્ર લીધું. નિર્મળ મનવાળા તે છએ જણા વિશુદ્ધ ચારિત્ર પાળી દીર્ધકાળે મોક્ષ પામ્યા. “શ્રી રાશિ ભકિંગોની યા સંપૂf.
–૧૭૭ – खत्तियमुणिणा कहिआई, जस्स चत्तारि समवसरणाई ॥
तह पुव्वपुरिसचरिआई, संजओ सो गओ सिद्धिं ॥१७॥ ગર્દભાલિ નામના ક્ષત્રિય મુનિએ જે સંયત મુનિના ધર્મવિચારના સ્થાન તથા તેમના પૂર્વ પુરૂષનાં ચરિત્ર કહ્યાં તે સંયત રાજર્ષિ મોક્ષ પામ્યા છે. ૧૭ છે
___ 'श्रीसंयत' नामना राजर्षिनी कथा *
કપીલ્ય નગરમાં મહા તેજવંત, બલવંત અને પ્રજાનું પાલન કરવામાં તત્પર એ સંયત નામે ઉત્તમ રાજા રાજ્ય કરતા હતા. એકદા કુસંગથી પ્રેરાએલે તે ભૂપતિ અશ્વ, હસ્તિ રથ, ઉદંડ પાયદલ અને બીજી સેનાને સાથે લઈ મૃગયા રમવા ગયેા. માંસના લોભી અને અશ્વ ઉપર બેઠેલા સંયત ભૂપતિએ, કેશર નામના ઉપવનમાં બહુ મૃગોને લેભ પમાડને બહુ ખેદ યુકત થએલા તે મૃગોને મારી નાખ્યા. તે ઉપવનમાં કઈ તપસ્વી રાજર્ષિ અખોડ મંડપમાં ધર્મધ્યાન કરતા હતા. રાજાના ભયથી કેટલાક મૃગે તે રાજર્ષિની પાસે જતા રહ્યા. અશ્વ ઉપર બેઠેલ ભૂપતિ પણ તેઓને પ્રહાર કરતા કરતા ત્યાં જઈ પહોંચ્યો તો તેણે સ્વાધ્યાયના ધ્યાનમાં બેઠેલા તે મુનિને દીઠા. મુનિને જોઈ ભયભ્રાત થએલો રાજા મનમાં વિચાર કરવા લાગે કે મુનિને શરણે રહેલા ગેને મેં માર્યા છે તેથી મેં નિચ્ચે કાંઈક મુનિને પણ હણ્યા કહેવાય.”
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રીસ યત' નામના રાજ્યની કથા.
( ૧૬૫ ) પછી ભયાકુલ એવા રાજા અશ્વને મૂકી દઈ મુનિના ચરણમાં નમસ્કાર કરતા છતા કહેવા લાગ્યા કે “ હું મુનિ ! આ મ્હારા અપરાધ ક્ષમા કરો. ” સમ એવા મુનિ ધ્યાનમાં હતા તેથી તેમણે જ્યાં સુધી રાજાને ઉત્તર આપ્યા નહી. ત્યાં ત્યાં સુધી રાજા બહુ ભય પામવા લાગ્યા. કારણ ક્રોધ પામેલા મુનિ પેાતાની તેજોલેશ્યાએ કરીને કેટિ પુરૂષોને પણ બાળી નાખે છે. રાજાએ ક્રુરી કહ્યું. “ હે પ્રભુ ! હું સયત રાજા છું માટે આપ મને ખેલાવા. મુનિએ કહ્યું “હે રાજન્ ! તને અભય હા અને તું પણ અભય આપનારા થા. હે ભૂપતિ ! આ જીવિત અનિત્ય છતાં તું નિર ંતર શામાટે હિંસા કરે છે ? હે રાજન્ ! ત્યારે રાજ્ય ત્યજી નિશ્ચે મરી જવું તેા છેજ, માટે જીવલેાક અનિત્ય છતાં તુ રાજ્યને વિષે શા માટે માહ પામે છે ? ધન, જીવિત અને રૂપ વિગેરે સર્વ વિજળીની પેઠે અસ્થિર છે તેા તું તેને વિષે કેમ માહ પામે છે? અને મરણ સંબંધી અને કેમ નથી જાણતા? મિત્ર, પુત્ર, સ્ત્રી અને સ્વજના એ સર્વે ગૃહપતિ જીવતાં છતાં તેની પાછળ જીવે છે પણ ગૃહપતિ મૃત્યુ પામતા છતાં તેની પાછળ કાઈ જતુ નથી. મૃત્યુ પામેલા પિતાને પુત્રા, ઘરમાંથી ઝટ મહાર કાઢે છે તેવીજ રીતે પિતા પણ પુત્રાને કાઢે છે. આ સર્વ જાણીને મેં વ્રત આચર્યું છે. વળી તેણે એકઠું કરેલું દ્રવ્ય સ્વરક્ષિત એવી સ્ત્રીઓ અને અતિ સંતુષ્ટ ચિત્તવાળા ખીજા માણસા ભાગવે છે તથા પોતે જે શુભ અથવા અશુભ કર્મ કર્યું હશે તે મર્મયુક્ત બીજા ભવને વિષે પામે છે. ”
સાધુનાં આવાં વચન સાંભળી સયત ભૂમિતિ તુરત ઉત્કૃષ્ટ સ ંવેગ પામ્યા. પછી રાજ્યને ત્યજી દઈ તેણે સાવદ્ય આરંભ વવા પૂર્વક ગઈ ભાલિ મુનિ પાસે દીક્ષા લીધી. દીક્ષા લઇ અને હય તથા ઉપાદેય વસ્તુના સ્વરૂપને જાણી તે સંયત મુનિ નિયમ પ્રમાણે વિહાર કરતા કોઇ સ ંનિવેશ પ્રત્યે આવ્યા. ત્યાં દેશ વિગેરે રાજ્યને ત્યજી દઈ સંયમ અંગીકાર કરનારા કોઈ ક્ષત્રિય મુનિએ તેમને આ પ્રમાણે કહ્યું.
હે મુનીશ્વર ! જેવું તમારૂં સ્વરૂપ દેખાય છે તેવુંજ મન પણ પ્રસન્ન દેખાય છે. તો આપનું નામ શું ? અને ગાત્ર કયું ? વલી હૈ સાધેા ! સ સંગ ત્યજી પ્રત્રજ્યા ” સંચત શા માટે લીધી? શા માટે સેવા છે ? તેમજ વિનિત શી રીતે થયા મુનિએ કહ્યું. “ મ્હારૂં નામ સયત મુનિ છે. હું ગાતમ ગોત્રના છું અને ગભાલિ મુનિ મ્હારા ગુરૂ હું મુનિ ! નિરતર ધર્મોપદેશ કરતા એવા તેમના ઉપદેશથી મને ભવના પાર પમાડનાર વિનિતપણું ઉત્પન્ન થયું છે અને એ મહાગુરૂના ગુણેાથી તેમજ તેમની વાણી સાંભળવાથી હું હર્ષિત ચિત્તવાળા રહુ છું.” પછી સંયતમુનિના હિતને અર્થે ક્ષત્રિયમુનિએ કહ્યું.
હે મુનિ ! ક્રિયાવાદિ, અક્રિયાવાદિ વિનયવાદિ અને અજ્ઞાનાદિ એ ચારે એકાંતવાદિ હાવાથી દુર્ગતિ પ્રત્યે જાય છે,” એમ વિશ્વને પ્રકાશકારી વચના કહે
Page #177
--------------------------------------------------------------------------
________________
શ્રીહષિમહલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, નારા શ્રી વદ્ધમાન જિનેશ્વરે સાધુઓની સ્થિરતા માટે કહ્યું છે. લોકમાં મેં અક્રિયાવાદિ સર્વે ને અનાર્ય અને મિથ્યા દ્રષ્ટિ જાણ્યા છે. માટે હું આત્માને આત્માથીજ જાણું છું” ક્ષત્રિય મુનિનાં આવાં વચન સાંભળી વિસ્મય પામેલા સંયતમુનિએ પૂછયું “હે ભગવન ! તમે આત્માને શી રીતે જાણે છે?” ક્ષત્રિય મુનિએ ફરીથી કહ્યું. બ્રહ્મલેક નામના સ્વર્ગથી ચવીને મનુષ્ય ભવ પામેલ હં, પોતાની અને પરની આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણું છું.
असीइसय किरियाणं अकिरिअवाईण हुंति चुळसीई ॥
अन्नाणी सत्तट्ठी वेणइः आइण च बत्तीसा ॥ १ ॥ ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી, પર વિનયવાદીના ભેદ છે.
હે સાધો ! એ પ્રકારે ઝિયાદી ચારે ભાવેને જાણે તે ક્રિયાદીવાદીઓના કુસં ગને ત્યજી દે. કારણ જ્ઞાન વિના કરેલી ક્રિયા ફલ આપનારી થતી નથી. તેમજ ક્રિયા વિનાનું જ્ઞાન પણ ફળ આપતું નથી. માટે હે સંયતમુનિ ! અક્રિયાને ત્યજી દઈ તથા શુદ્ધ ક્રિયાનું નિત્ય આચરણ કરતા એવા તમે સમ્યક્ત્વસહિત અતિ દુસ્તર એવા ધર્મનું આચરણ કરે. ઉત્તમ ધર્મ અર્થથી શોભતા એવા આ ઉપર કહેલી ગાથાને સાંભળી સંત એવા ભરતાદિ ન ઉત્તમપદ પામ્યા છે. ક્ષત્રિયમુનિનાં આવાં વચન સાંભળી જ્ઞાનતત્ત્વવાળા સંયતમુનિ દીર્ઘકાલ પર્યત તપ કરી મોક્ષપદ પામ્યા.
'श्री संयंत' नामना राजर्षिनी कया संपूर्ण.
सेणिअपरओ जेणं,परुषि अवितहं अणाहत्त॥
तं वंदे हयमोहं, अमोहचरिअं निअंठमुणि ॥१८॥ જેમણે શ્રી શ્રેણિક ભૂપતિ પાસે પિતાનું સત્ય અનાથપણું પ્રગટ કર્યું તે સફલ ચારિત્રવાળા અને મેહને નાશ કરનારા અનાથી નામના નિગ્રંથમુનિને હું વંદના કરું છું. જે ૧૮ છે
* 'श्रीअनायि' नामना निग्रंथ मुनिवरनी कया. * આ ભરતક્ષેત્રના મગધ દેશમાં ઉત્તમ એવા રાજગૃહ નગરને વિષે પૃથ્વીમાં પ્રષિમા એ શ્રી શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. એકદા તે ભૂપતિ, પિતાના ઉત્સાહથી નંદનવન સમાન મંડિકણી નામના ઉદ્યાનમાં ગજ, અશ્વ અને સેના સહિત દીઠા કરવા ગયે. નંદન વનમાં ઇંદ્રની પેઠે ત્યાં હર્ષથી કીડા કરતા તે શ્રી શ્રેણિક પતિએ કઈ ઉત્તમ સાધુને દીઠા. ઇંદ્ધિઓના સમૂહને વશ કરી રહેલા, ત્રણ
Page #178
--------------------------------------------------------------------------
________________
ઝીઅનાથી નામના નિથ મુનિવરની કથા. (૧૬૭) ગુપ્તિથી પવિત્ર, વૃક્ષની નીચે બેઠેલા, સુકુમાલ, સુખી અને વિશ્વને આશ્ચર્યકારી રૂપ વાલા તે મુનિને જોઈ શ્રેણિક રાજા મનમાં બહુ આશ્ચર્ય પામે. વલી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે આહા ! શું એમનું રૂપ, વર્ણ અને સભ્યતા. ખરેખર એ મહામુનિની ક્ષમા, મુક્તિ અને મહાભાગપણે પણ આશ્ચર્યકારી છે. ” પછી શ્રેણિક રાજા મુનિને પ્રદક્ષિણા કરી તથા તેમના ચરણમાં પ્રણામ કરી આગલ બેસી તેમને પૂછવા લાગ્યા.
હે આર્ય ! આપ યુવાવસ્થાવાલા છે, તે આ ભોગ ભેગવવાના અવસરે આપે દીક્ષા લીધી. જેથી આપના ચારિત્ર લેવાના કારણને સાંભળવાની હું ઈચ્છા કરું છું.” મુનિએ કહ્યું. “હે મહારાજ ! હું અનાથ છું. હારે કોઈ પતિ નથી તેમ દયા કરનાર કે પરમ મિત્ર પણ નથી. મેં અનાથપણાથીજ ચારિત્ર લીધું છે. હે પૃથ્વીનાથ ! એજ હારૂં તપસ્યા લેવાનું ખરું કારણ છે. ” સાધુનાં આવાં વચન સાંભલી શ્રેણિકે હસીને કહ્યું. “તમે આવા સમૃદ્ધિવંત છે છતાં કેમ તમારે કોઈ નાથ ( અધિપતિ ) નથી. હે સાધ ! આવા વર્ણાદિકે કરીને આપને અનાથપણું યુક્ત નથી. છતા જે આપ અનાથ હે તે આપને નાથ (સ્વામી) થાઉં છું. માટે હવે પછી આપ મિત્ર, જ્ઞાતિ અને ઉત્તમ સ્વરૂપવાલી સ્ત્રી સહિત બની અને પિતાના હિતેચ્છુ થઈ હારા ઘરને વિષે શ્રેષ્ઠ ભેગોને ભેગ.” શ્રેણિક ભૂપતિએ આ પ્રમાણે કહે છતે મુનિએ કહ્યું. “ હે નરેશ્વર ! તું પણ આત્માવડે કરીને અનાથ છતાં હારે નાથ શી રીતે થઈશ ?” મુનિએ આવું કહ્યું તેથી પૂર્વે આવું ક્યારે પણ નહિં સાંભળનારા ભૂપતિએ બહુ વિસ્મય પામી ફરીથી મુનિને આ પ્રમાણે કહ્યું.
હે મુનીશ્વર ! હારે હસ્તિ, અશ્વ, રથ અને પાયદલ વિગેરે બહુ સેના છે. તેમજ દેવાંગનાઓના રૂપ તથા ગર્વને હરણ કરનારી સ્ત્રીઓ છે. હું નિરંતર ઈચ્છા પ્રમાણે મનુષ્યભવ સંબંધી ભોગોને ભેગવું છું. હારા સર્વે સ્વજનો પણ હારી આજ્ઞા પાલનારા, અશ્વર્યવંત અને સ્નેહયુક્ત છે. આ પ્રમાણે સર્વ પ્રકારના સુખ આપનારી હારી ઉત્કર્ષ સંપત્તિ છતાં તમે મને અનાથ કેમ કહો? લોકમાં સંત પુરૂષે મૃષાભાષી હેતા નથી માટે આપે પણ આજે કહ્યું તે સત્ય હશે. ” મુનિએ કહ્યું. “હે ભૂમિપતિ ! તમે નાથ શબ્દનો અર્થ નથી જાણતા માટે નાથ તથા અનાથપણાના અર્થ એ થાય છે, તે સાંભલ.
કેશાંબી નામની મહાનગરીમાં ઘણા હસ્તિ, અશ્વ, રથ અને પાયલના સૈન્યવાળ હારે પિતા રાજા હતો. અને પ્રથમ વયમાં બહુ નેત્ર પીડા ઉત્પન્ન થઈ તેમજ સર્વ અંગને વિષે મહાદુઃખ આપનારો દાહ જ્વર ઉત્પન્ન થયે. જેમ શરીરના છીને વિષે તીણ શાસ્ત્ર પેસવાથી બહુ પીડા થાય તેવી જ રીતે મને નેત્ર પીડા થવા લાગી.
Page #179
--------------------------------------------------------------------------
________________
પss.
(૧૮)
શ્રીષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. હારી કેડને વિષે જાણે મહેન્દ્રનું વજ પડયું હોયની? એવી મહા ઘેર વેદના પીડા કરવા લાગી. હે રાજન ! આ મહારી વેદનાને દૂર કરવા માટે વૈદ્યવિધાના જાણ અને મંત્રશાસ્ત્રમાં નિપુણ એવા બહુ ચતુર મહાવિદ્યા આવ્યા. તેઓએ હારા માટે ચાર પ્રકારના ઔષધપ્રગ ર્યા પરંતુ તેઓ મને દુઃખથી છોડાવી શકયા નહીં એજ મહારું અનાથપણું છે. મહારાપિતા મહારે માટે સર્વગ્રહવાસ આપી દેવા તૈયાર થયા પણ કેઈએ મને વેદનાથી છોડાવ્યો નહીં.એજ હારૂ અનાથપણું છે.હે રાજન! પાસે બેઠેલી માતા પણ બહુ શેક કરવા લાગી પરંતુ મને દુઃખથી છોડાવવા સમર્થ થઈ નહીં એજ હારે અનાથપણું છે. હારા ન્હાના અને મોટા ભાઈએ કષ્ટ પામવા લાગ્યા તેઓએ પણ મને છેડા નહીં. એજ મહારૂં અનાથપણું છે. હારા દુઃખથી દુઃખી થએલી હારી ન્હાની અને મોટી બહેનોએ પણ મને દુઃખથી છેડા નહીં, એજ હારું અનાથપણું છે. જેઓ સ્નેહને લીધે હારા પડખાને ક્ષણમાત્ર છોડતી નહોતી એવી અને હારા ઉપર પૂર્ણ પ્રેમ ધરનારી હારી પતિવ્રતા સ્ત્રીઓ હારી ઘેર વેદના જોઈને ભોજન ન કરતાં રૂદન કરવા લાગી. પરંતુ તેઓએ પણ મને દુઃખથી છોડાવ્ય નહીં એજ હારૂં અનાથપણું છે.
(અનાથીમુનિ શ્રી શ્રેણિક રાજાને કહે છે કે,) હે ભૂપ! આ પ્રસાણે હારી વેદના ટાલવાને કઈ સમર્થ થયું નહીં છેવટ હંજ તે વેદનાને દૂર કરવા સમર્થ થયે, કારણ આ અનંત એવા સંસારને વિષે મેં દુષ્કર એવી બહુ વેદનાઓ સહન કરી છે. મેં ધાર્યું કે જે આ વિસ્તાર પામેલી હારી વેદના એકવાર નાશ પામશે તે હું ક્ષમાવંત અને ઉદાર થઈને પ્રવજ્યા અંગીકાર કરીશ. હે રાજશિરોમણિ ! આ પ્રમાણે વિચાર કરીને હું જેટલામાં સુઈ ગયે. તેટલામાં પ્રભાત થતાં હારી સર્વ વેદના નાશ પામી ગઈ. હે ભૂપ ! રંગરહિત થએલા મેં સવારે મહારા બંધુ વિગેરેની રજા લઈ આરંભ ત્યજી દઈ અને શાંત આત્માવાલા થઈને અનગારપણું અંગીકાર કર્યું છે પૃથ્વીનાથ! મેં ચારિત્ર અંગીકાર કર્યું તેથી જ હું પિતાને પરને, ત્રસને, સ્થાવર અને સામાન્ય રીતે કહીએ તે સર્વ પ્રાણીઓને નાથ (સ્વામી) થયે. આ આત્માજ ભયંકર પ્રવાહવાલી વૈતરણી નદી છે. કઠીન નરક દુઃખ આપનારૂં શામેલી વૃક્ષ છે. તેમાં પ્રવર્તનારે જીવ છે તેને સ્વર્ગ અને મોક્ષના હિતપણાથી ઈચ્છિત ફલ આપનારી કામધેનુ કહી છે અને આત્મા એજ નંદનવન છે. જિનેશ્વર પ્રભુએ સુખ અને દુઃખને કર્તા આત્માને માન્ય છે. તેમાં જે તે સારે માર્ગે ચાલે તે મિત્ર (સુખને કર્તા) અને અવલે માર્ગે ચાલે તે અમિત્ર (દુ:ખને કર્તા) છે. હે રાજન ! વળી બીજું એક અનાથપણું કહું છું તે તું સાવધનપણે સાંભલ. જે મંદ પુરૂ નિગ્રંથપણું સ્વીકારીને પછી ખેદ પામે છે તે પણ અનાથ જાણવા જે પુરૂષે પ્રવજ્યા લઈ મોટા પ્રમાદથી પાંચ મહાવ્રતોને પાલતા નથી અને રસને વિષે કેપ તથા ઈદ્ધિઓને સ્વાધિન રાખતા નથી તેઓને શ્રી
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રી અનાથી નામના નિશ્ચય મુનિવરની કથા. (૧૨) જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યા છે. જેને ઈર્યાદિ પાંચ સમિતિમાં ગ્યતા નથી તેમજ પરિઝાપનમાં પણ યોગ્યતા નથી તેને પણ જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યા છે. જે દીર્ધ કાલને દીક્ષા ધારી છતાં સ્થિરવ્રત અને શુદ્ધ તપ વિનાને હાય તેમજ આત્માને અત્યંત બાધા પમાડતે હોય તે તેને પણ શ્રી જિનેશ્વર પ્રભુએ અનાથ કહ્યો છે. જેવી રીતે ખાલી મુડી, કપટ ખેતી અને વૈદુર્યમાં રહેલા કાચમણિ અસાર છે, તેમજ પંડિત પુરૂષના ચિત્તમાં ઉપર કહેવા પ્રમાણે ચાલનારે પુરૂષ અસાર માલમ પડે છે. જે સાધુ પિતાની આજીવિકા માટે કુશીલ અને કુલિંગ ધારણ કરે છે તે અસયમી ધર્મવજ પરલોકમાં નરકના બહુ દુઃખે પામે છે. જેવી રીતે કાલકુટ વિધ પીવું અને યુદ્ધમાં આયુધ પકડવું દુઃખદાયી છે તેવી રીતે તપસ્વીઓને વિષયયુકત ધર્મ દુર્ગતિનાં દુઃખ આપનારો છે. જે પુરૂષ ઘર ત્યજી દઈ તથા મુનિરૂપ ધારણ કરી અને પછી કોઇની હસ્તરેખા જોઈને, કેઈને નાની વાત કહીને, કેઈના જેશ જોઈને, કોઈને વિદ્યા ભણાવીને તથા બીજાં કોઈ એવાજ કુતુહલ કરીને પિતાની આ જીવિકા કરે તે પાપી પુરૂષ ખરેખર દુર્ગતિમાંજ જાય છે. જે પુરૂષ નિત્ય આગમમાં કહ્યા પ્રમાણે એષણીય આહાર ન લેતાં અગ્નિની પેઠે સર્વભક્ષી થાય છે, તે સંસારસમુદ્રમાં બહુ ભમે છે. અહો નરેંદ્ર! મહાદુષ્ટાચારની પ્રવૃત્તિવાલો મુનિ જેવું પિતાના આત્માને દુઃખ આપે છે તેવું દુઃખ શત્રુ પણ બીજા જીવને કંઠ છેદીને પણ નથી આપતે માટે તેવા સાધુનું સાધુપણું નિરર્થક છે અને તે અંતે બહુ વિપરીત ગતિ પામે છે અરે એટલું જ નહીં પણ તે નરપતિ ! સાધુને આ ભવ તથા પરભવ પણ નાશ પામે છે. એવી રીતે પિતાની ઈચ્છા પ્રમાણે ચાલનાર કુશીલરૂપ ધારી સાધુ, ધર્મવિરાધનાના ફલને જાણતો છતે શ્રી જિનેશ્વરના માર્ગને વિરાધે છે તે અતૈ બહુ પરિતાપ પામે છે. પુણ્યવંત મહાત્માઓના જ્ઞાનગુણે કરીને શેલતા એવા ઉત્તમ શિક્ષણરૂપ વચનને સારી રીતે સાંભળીને સાધુ પુરૂષે કુશીલ માને છેડી થઈ નિરંતર સારા માર્ગે ચાલે છે. ચારિત્રના ગુણે કરીને યુકત તથા આશ્રવરહિત એ સાધુ, આત્મશુદ્ધિથી ચારિત્રને પાલી, સર્વ કર્મને ખપાવી અનંત સુખવાલા નિર્વાણ પદને પામે છે.”
અનાથી મુનિનાં આવાં વચન સાંભલી અત્યંત સંતુષ્ટ થએલા શ્રેણિક રાજાએ હાથ જોડીને કહ્યું “હે મુનિ ! આપે હારી આગલ જે નાથપણું કહ્યું છે તે સત્ય છે. હે મુનિ! તમને વિશ્વમાં ઉત્તમ એવા મનુષ્યભવના લાભ સારી રીતે મિયા છે. તમે પોતાના બંધુઓ સહિત સનાથ છે, કારણકે તમે જિનરાજના માને વિષે રહ્યા છે. હે મહાત્મા! તમે અનાથના, સ્થાવરના, જંગમના અને સામાન્ય રીતે કહીએ તે સર્વ દેહધારીઓના નાથ છે. હું હારો અપરાધ ખમવાની આપની પાસે ક્ષમા માગું છું. વલી હે મહર્ષિ! મેં આપના ધ્યાનને ભંગ કર્યો તેમજ ભેગ ભેગવવાનું આમંત્રણ કર્યું, તે સર્વ મહારે અપરાધ આપ ક્ષમા કરે,”,
Page #181
--------------------------------------------------------------------------
________________
( ૧૭૦ )
શ્રી ઋષિમ’ડલવૃત્તિ ઉત્તરાદ્ધ
આ પ્રમાણે ભકિતથી મુનિની સ્તુતિ કરી તથા તેમની રાજા લઇ લઇ ધર્મીમાં અનુરક્ત એવા શ્રેણિક રાજા પોતાના 'તઃપુર અને પિરવાર સહિત પોતાના નગર પ્રત્યે ગયા. નિરંતર ધર્માનુરાગને ધારણ કરતા અને તે મહા મુનિના ગુણેાનું સ્મરણ કરતા શ્રેણિક રાજા હર્ષથી રાજ્ય કરવા લાગ્યા.
અસંખ્યાનીપકિતથી સમૃદ્ધિવંત, પક્ષીઓની પેઠે પ્રતિ ધરહિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત અને ઉગ્ર દંડ વિનાના તે નિગ્રંથ મુનીશ્વર પૃથ્વી ઉપર વિહાર કરતા છતા અનુક્રમે મહાદિ કર્મના સમૂહને ક્ષય કરી અક્ષય લક્ષ્મી આપનારા માક્ષપદને પામ્યા. લેાકમાં “ અનાથી મુનિ ” એવી પ્રસિદ્ધિ પામેલા અને શિવસુખને ભજનારા તે મહામુનિ, સંઘને પરમાણુ વિનાનું મંગલ આપે।. 'श्री अनाथी' नामना निर्गथ मुनिवरनी कथा संपूर्ण.
वध्यं नीणिज्जंतं दहुं, विरन्नो भवाङ निरकंतो ॥ નિબાળ સંપત્તો, સમુદ્દપાછો મહાસત્તો ૫ શ્o
વધ કરવા ચાગ્ય ચારને વચ્ચે ભૂમિ પ્રત્યે લઈ જતા જોઈ વૈરાગ્ય પામેલા, સંસારથી નિકલી ગએલા મહા સત્યવાન સમુદ્રપાલ મુનિ મેાક્ષ પામ્યા.
* 'श्रीसमुद्रपाल' नामना मुनिवरनी कथा
શત્રુઓથી નિષ્કપ એવી ચંપાનગરીમાં પાલિત નામે સાવાહ વસતા હતા. તે ઉત્તમ શ્રાવક શ્રી વીરપ્રભુનેા શિષ્ય હતા. એકદા જીવાજીવાદિ તત્ત્વને જાણુ તે શ્રાવક વહાણુ વડે સમુદ્રમાં વેપાર કરતા કરતા પહુંડ નામના નગર પ્રત્યે ગયા. પિઝુંડ નગરમાં વેપાર કરતા એવા તે પાલિતને તેના ગુણુથી ર ંજિત થએલા ત્યાંના કોઇ શ્રેષ્ઠીએ પાતાની પુત્રી આપી. અનુક્રમે બહુ દ્રવ્ય સપાદન કરી પાલિત શ્રાવક પેાતાની ગર્ભવતી સ્ત્રીને સાથે લઇ પેાતાના દેશ પ્રત્યે જવા નિકળ્યેા. સમુદ્રમાં જતાં જતાં તેની સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યા. પિતાએ તે પુત્રનું સમુદ્રપાલ નામ પાડયું. પાલક શ્રેષ્ઠી ક્ષેમ કુશલ ચપાનગરીમાં પેાતાને ઘેર આવ્યેા. પુત્ર પણ સુખે ઘરમાં વૃદ્ધિ પામવા લાગ્યા. પિતાએ કલાચાર્ય પાસે માકલી તેને ખેતેર કલાઓના અભ્યાસ કરાબ્યા. સર્વે નીતિના જાણુ તે માલક અનુક્રમે યુવાવસ્થા પામ્યા. ત્યારે પિતાએ તેને રૂપવતી અને સતી એવી રૂપિણી નામની કન્યા સાથે મ્હોટા ઉત્સવથી પરણાન્યા. સમુદ્રપાલ, પૂર્વ ભવના પુણ્યસમૂહથી મ્હાટા મેહેલમાં પ્રિયાની સાથે દેશુ દક દેવતાની પેઠે ઈચ્છાપ્રમાણે ક્રીડા કરતા હતા.
એકદા સમુદ્રપાલ પોતાના મહેલના ગવાક્ષમાં બેઠા હતા એવામાં તેણે વધ કરવા ચેાગ) પુરૂષને પહેરાવવા યાગ્ય આભૂષણેાથી શાભતા કાઈ ચારને વધ ભૂમિ પ્રત્યે લઇ જવાતા દીઠા. સમુદ્રપાલ તેને જાઈ વૈરાગ્યથી આ પ્રમણે ખેલવા લાગ્યા
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રી સમુદ્રપાલ જયશેષ તથા વિજય નામના મુનિવરેની કથા, (૧૭) કે “અશુભ કૃત્યના આવા પાપકારી ફળને ધિક્કાર થાઓ” આ પ્રમાણે વિચાર કરતાં પ્રતિબંધ પામેલા અને ત્યાંને ત્યાંજ વૈરાગ્યવાસિત થએલા તેણે માતા પિતાની રજા લઈ તુરત દીક્ષા લીધી. કલેશકારી અને ભય આપનારો શંકા તથા મેહને ત્યજી ચારિત્ર, વ્રત, શીળ પાળતા અને પરિષહોને સહતા તે સમુદ્રપાલે અહિંસા, સત્ય, અચારી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતને ગ્રહણ કરી ધર્મનું આચરણ કરવા માંડયું. અનુકંપા કરવા યોગ્ય જીવને વિષે દયા કરનારા, શાંત અને બ્રહ્મત્રતધારી તેમજ જિતેંદ્રિય એવા તે મુનિરાજ સાવધ કર્મને વઈ એક ધર્મનું આચરણ કરવા લાગ્યા. અવસરે ધર્મક્રિયા કરતા તેમજ પિતાનું બેલાબ જાણતા તે મહામુનિ સિંહની પેઠે નિર્ભયપણાથી દેશને વિષે વિહાર કરતા. ચારિત્રમાં અદીન એવા તે મુનિરાજ પ્રિય, અપ્રિય, માન, અપમાન, તેમજ પૂજા સત્કાર તથા નિંદા એ સર્વને સરખા જાણી તેને સહન કરતા. મેરૂ પર્વત સમાન સ્થિર ચિત્તવાળા તે સાધુએ દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી અનેક ભયંકર ઉપસર્ગો સહન કર્યો. શીત, ઉષ્ણ તેમજ દંશ અને મત્સર વિગેરેના અનેક પરિષહાને આવતા જોઈ તે મુનિરાજ યુદ્ધમાં ગજેની પેઠે નાશી ન જતા હતા. ભવબંધનના કારણરૂપ રાગ દ્વેષ અને મેહને ત્યજી દઈ મેરૂ પર્વતની પેઠે સ્થિર આત્માવાળા તે મહામુનિ પરીષહોને સહન કરતા હતા. સરકાર તેમજ નિદાને પામી હર્ષ શોક નહિં પામનારા તે મુનિરાજ કેવલ સરલભાવને અંગીકાર કરી મેક્ષ માર્ગને સાધતા હતા. ગૃહસ્થાશ્રમીઓની સાથે રતિ, અરતિ, સ્તુતિ તથા નિંદાદિને ત્યજી દેનારા, આસક્તિરહિત, પિતાના હિતેચ્છું, શેકને છેદી નાખનારા અને નિરહંકારી એવા તે મુનિરાજ, પિતાના ધર્મનું આચરણ કરતા હતા. આ પ્રમાણે દીર્ઘકાલ પર્યંત નિર્મલ ચારિત્રને પાલી, સંસાર સમુદ્રને તરી તેમજ પોતાના સર્વ કર્મને ક્ષય કરી તે સમુદ્રપાલ મુનિ, અનંત સુખવાલા મુક્તિપદને પામ્યા.
_ 'श्री समुद्रपाल' नामना मुनिवरनी कथा संपूर्ण
जयघोसेणवि पडिबोहिउण, पन्नाविओ विजयघोसो ॥
कासवगुत्ता ते दोवि, समणसीहा गया सिद्धिं ॥ २० ॥
જ્યશેષ નામના મુનિએ પ્રતિબંધ કરીને વિશેષ નામના બ્રાહ્મણને સંયમ લેવરાવ્યું, પછી કાશ્યપ ગોત્રવાલા તે બન્ને મુનિરાજે મોક્ષ પામ્યા. ર૦ ?
8 ગયો અને “વિનોપ' નામના મુનિવરોની જાય - વાણારસી નગરીમાં જોડલે ઉત્પન્ન થએલા, સ્નેહવાળા અને બહુ શાસ્ત્રના જાણ એવા જયઘોષ અને વિજયશેષ એવા બે બંધુઓ રહેતા હતા.
Page #183
--------------------------------------------------------------------------
________________
શ્રીણિમહલ રિ-ઉત્તરાદ્ધ,
એકદા જયેષ, તીર્થયાત્રા માટે ગંગા પ્રત્યે ગયા. ત્યાં તેણે દેડકાએ પકડેલા સપને અને તેજ સપને પકડેલા એક ગીધ પક્ષીને દીઠે. આવા સંસારના નાટકના
વરૂપને વિચાર કરતા તુરત ત્યાં જ પ્રતિબોધ પામેલા તે જયઘોષે ગંગાને ઉતરી ગુરૂ પાસે ચારિત્ર સ્વીકાર્યું. પાંચ ઇન્દ્રિયને દમન કરવામાં તત્પર, ત્રણ ગુણિથી રામ અને પવિત્ર ચારિત્રવાળા તે મુનિ, પૃથ્વી ઉપર વિહાર કરતા બહુ વર્ષે વાણરમી નગરી પ્રત્યે આવ્યા. નગરી બહાર કાસુક શય્યા સંથારાવાલા મનહર ઉદ્યાનને વિશે તે સુનિરાજ ચાતુર્માસ રહ્યા.
હવે આ અવસરે તે નગરીમાં વેદને જાણ અને ઉત્તમ કાર્ય કરનાર વિજયછેષ નામને બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો, પછી જયેષ મુનિ માસક્ષમણને પારણે તે વિજયષ વિના યજ્ઞને વિષે ભિક્ષાર્થે આવ્યા. મુનિને ભિક્ષાર્થે આવેલા જોઈ યજ્ઞ કતાર ગોર તેમને ધિકઢારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભિક્ષુક ! અમે તને ભિક્ષા નહિ આપીએ. કારણ વેદના જાણ, યજ્ઞકાર્ય કરનાર, જોતિષશાસ્ત્રના જાણુ, ધર્મના પાર પામેલા અને પરમાત્માને ઉદ્ધાર કરવા સમર્થ જે બ્રાહ્મણે છે તેઓના માટેજ આ અન્ન છે.” આ પ્રમાણે ગેરે નિષેધ કર્યો છતાં રૂટ નહિ થએલા પણ બક્ષમાર્ગના વેષક એવા તે ઘોષમુનિ, ભક્ત પાન તેમજ વસ્ત્રને અર્થે નહિ કિંતુ તે શેરને પ્રતિબંધ કરવા માટે આવી રીતે કહેવા લાગ્યા.
હે વિપ્ર! તુ વેદના મુખને, યજ્ઞના મુખને, નક્ષત્રના મુખને, ધર્મના મુખને નથી જાણતે. એટલું જ નહિ પણ જેઓ આત્માને તેમજ પરલોકને ઉદ્ધરવા સમર્થ છે તેઓને પણ નથી જાણતો. કદાપી જે તે જાણતે હોય તે તે મને કહે મુનિનાં આવાં વચન સાંભળી તેના ભાવાર્થને નહિ જાણનારે તે યાચક બહુ વિસ્મય પામતો છતે હાથ જોડીને કહેવા લાગ્યો. “હે મુનિ! વેદનું મુખ, યજ્ઞનું મુખ, નક્ષત્રનું મુખ અને ધર્મનું મુખ મને કહે. વળી જેઓ આત્માને ઉદ્ધરવા સમર્થ હોય તે પણ મને કહો. આ હાર હદયના સંશને તમે ગઢ દૂર કરો.” મુનિએ કહ્યું. “અગ્નિ ક્ષેત્રનું મુખ વેદ, વેદનું મુખ યજ્ઞ, નક્ષત્રનું મુખ ચંદ્ર અને ધર્મનું મુખ કાશ્યપ છે.” બ્રાહ્મણે કહ્યું: “આપ અગ્નિહોત્રને શબ્દાર્થ શું કહે છે? - જ્ઞને અર્થ શું છે? તેમજ કાશ્યપ કોને કહે છે?” મુનિએ કહ્યું. “હે દ્વિજાધિપતિ ! આ અગ્નિહોત્રના અને સાંભળ. અગ્નિહોત્રને અગ્નિકા કહી છે. અને તેનું સ્વરૂપ શાસામાં આ પ્રમાણે છે. દીક્ષાધારી (સાધુ) પુરૂષે ધર્મધ્યાન રૂપ અગ્નિમાં કર્મ પ ઇધન (હોમવાના પદાર્થ)ની સદ્ભાવના રૂપ આહુતિ દેવી એ અગ્નિા કહી છે. ઇત્યાદિ રૂપ વેદનું મુખ અગ્નિહોત્ર કહ્યું છે. જેમ દહીંને સારા માખણ છે, ચંદનમાં મલયાળ ચંદન જારરૂપ છે અને ઓષધમાં અમૃત સાર છે. તેમજ વેદમાં આરણ્યક સાર છે. આરયકમાં દશ પ્રકારના મુનિ ધર્મને સાર જાણો. વળી વેદને સાર આવશ્યકજ છે કહ્યું છે કે –
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રા જયષાષ' અને વિષ' નામના મુનિવરોની કથા
नवनीतं यथा दक्षः -चंदनं मलयादिव ॥ ઔષધેમ્યોઽવૃત થનૢ તેનેષ્વારËસ્તથા ॥ ? ॥
( ૧૭૩ )
જેમ દહીંનું સાર માખણુ, ચંદનનું સાર મલયાગર ચંદન અને ષધિનું સાર અમૃત છે, તેમજ વેદને વિષે સાર રૂપ આરણ્યક છે. તે આરણ્યકમાં સત્ય, તપ, સતાષ, ક્ષમા, ચારિત્ર, માર્દવ, શ્રદ્ધા, ધૃતિ, અહિંસા અને સ ંવર એ દશ પ્રકારના ધર્મ સારરૂપ કહેલા છે. અગ્નિહેાત્રને યજ્ઞ કહેલા છે. તેમાં ભાવ યજ્ઞ તે કહેલા છે. ભાવ યજ્ઞ તે સંયમ કહેવાય છે. તત્વવેત્તાઓએ સચમાનેિ યજ્ઞાિ ક્યો છે. સંયમયેાગેાજ યજ્ઞાર્થિનું મુખ છે. વિદ્વાન પુરૂષોએ કાશ્યપ શબ્દથી શ્રી રૂષભ તીર્થંકર કહ્યા છે. તેમણેજ પ્રથમ ધર્મકર્મનું નિરૂપણ કરેલું હોવાથી તે પોતે ધર્મનું મુખ છે. આરણ્યકમાં કહ્યું છે કે ઋષભ પ્રભુ પોતે બ્રહ્મા છે, અને તે પોતે પ્રભુએ વેદોને પ્રગટ કર્યા જ્યારે તે ઋષભ પ્રભુ તપથી પરમપદ પામ્યા ત્યારે બ્રહ્મર્ષિઆએ તેજ વેદોને ફ્રી અભ્યાસ કરી તૈયાર કર્યો.' ઇત્યાદિ. વળી તમારૂં બ્રહ્માંડ પુરાણુ સર્વ પુરાણમાં મ્હાટુ છે, તેને માટે વિદ્વાનાએ કહ્યું છે કે જેમ દહીંનું સાર માખણુ અને ચંદનનું સાર મલયાગર છે તેમ પુરાણામાં બ્રહ્માંડ પુરાણુ સાર રૂપ છે. તે બ્રહ્માંડ પુરાણમાં આ વચન છે, કે ઇક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન થએલા નાભિ રાજાના અને મરૂદેવીના પુત્ર શ્રી ઋષભ પ્રભુએ પેાતે દશ પ્રકારના યતિધર્મ આચરેલા છે. જે રાગરહિત, સ્નાતક અને નિગ્રંથ છે તેમના માટેજ એ પરમેષ્ઠી મહર્ષિ શ્રી ઋષભ પ્રભુએ કેવળજ્ઞાનથી તે ધર્મ પ્રવર્તાવ્યા છે, અને યુગાદિકને વિષે કહ્યો છે. શ્રી ઋષષ્ઠ પ્રભુજ ધર્મનું મુખ હતા તે જણાવવા માટે જે માહાત્મ્ય કહ્યુ છે તે આ પ્રમાણે જેમ ગ્રહાદિ નક્ષત્રા પોતાની શેાભાથી ચંદ્રને ચારે તરફ્ સેવે છે. તેમજ દ્રાદિ દેવતાઓ પણ હષથી તે શ્રીઋષભ પ્રભુને સેવે છે. જેઓ અજ્ઞાની, હિંસક, જુહુ ખેલનારા, નહિં આપેલી વસ્તુ લેનાશ, અપ્રાચારી અને આરભવાળા છે તેને બ્રાહ્મણા ન જાણવા. પણ જે લેાકમાં અગ્નિની પેઠે નિત્ય પૂજાય છે, અને જે પૂછેલું સત્ય કહે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ક્યારે પણ શેક કરતા નથી તેમજ આસક્તિ શખતા નથી વળી જે અરિહંતના વચનને વિષે પ્રીતિ ધરે છે તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જેમ સોનું ચાખ્ખુ હાય છે, તેમ જે રાગ દ્વેષ અને ભય વિનાના હાય તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે તપસ્વી, શુદ્ધ શિક્ષા ભાજન કરનારા, દુળ અંગવાળા, સારા વ્રતવાળા અને નિર્વાણને પામેલા હાય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે પૃથિવ્યાદિ સ્થાવર જીવાને, દ્વીઢિયાદિ ત્રસ જીવેાને જાણીને નથી હણુતા તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ક્રોધથી, લેાભથી તેમજ પરવશપણાથી મૃષા ભાષણ કરતા નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે ચિત્ત અથવા અચિત્ત, થાડી અથવા વધારે અદત્ત વસ્તુ નથી લેતા તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ. જે મન વચન અને કાયાએ કરીને દિવ્ય માનુષ્ય અથવા તિર્યંચ
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૭૪). શ્રી મહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. સંબંધી મિથુન નથી સેવને તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેમ જળમાં ઉત્પન્ન થએલું કમળ જળથી સ્પર્શતું નથી તેમ જે ભેગેથી નથી લેપાતે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે અભી, ફેગટ નહિ જીવનારે, અનગાર, અકિંચન અને ઘરને વિષે અનાસક્ત હોય તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જે માતા પિતા અને ભાઈ વિગેરેને ત્યજી દઈ બીજાઓની સાથે સ્નેહ નથી કરતે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. જેઓ મૈથુન સેવનારા હોય, હિંસા કરનારા હોય, જુઠું બોલનારા હોય, લોભી હોય અને આરંભવાલા હોય તેઓને વિષે પાત્રતા ક્યાંથી હોય? માથે લાચ કરવાથી સાધુ થવાતું નથી, જઈ ધારણ કરવાથી બ્રાહ્મણ બનાતું નથી, વનમાં નિવાસ કરવાથી મુનિ થવાતું નથી અને વલ્કલ વસ્ત્ર પહેરવાથી તાપસ કહેવાવાતું નથી. પરંતુ બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, ઉપશમથી જ શ્રમણ, જ્ઞાનથી જ મુનિ અને તપથી તાપસ થવાય છે. કર્મથીજ બ્રાહ્મણ કહેવાય છે. ક્ષત્રિય પણ કર્મથીજ થવાય, વેશ્ય કવડે કહેવાય અને શુદ્ર પણ કર્મથીજ થવાય છે. શ્રી તીર્થંકર પ્રભુએ સર્વ માણસોના હિતને અર્થે પ્રથમ અહિંસાદિક ધર્મને નિરૂપણ કરી અને પછી અર્થાદિને પ્રકટ કર્યા છે. જે સ્નાતક પુરૂષ આરાધન કરેલા અર્થાદિકે કરીને સર્વ કર્મથી નિમુક્ત થએલે છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. આ પ્રમાણે અનેક ગુણોથી યુક્ત જે બ્રાહ્મણે હોય તે જ આત્માને ઉદ્ધરવા સમર્થ છે. ”
આવાં જ્યષ મુનિનાં વચન સાંભલી છેદાઈ ગએલા સંશયવાલા વિજયશેષ બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું. - “હે મહર્ષિ ! નિચે હારા હિતની ઈચ્છાથીજ આપે યથાર્થ સત્ય બ્રાહા
પણું સારી રીતે દેખાડયું. ખરેખર આપજ યજ્ઞના કરનારા, વેદના જાણુ, તિષશાસ્ત્રના જાણું અને ધર્મના પાર પામેલા છે. વલી આપજ પિતાને તથા પરને ઉદ્ધારવા સમર્થ છે. માટે હે મુનિરાજ ! હારા ઉપર ભિક્ષાર્થે અનુગ્રહ કરે.” જ્યષ મુનિએ કહ્યું. “હારે ભિક્ષાનું કામ નથી, તું સંયમ અંગીકાર કર, કે જેથી તું ભયંકર એવા સંસારસમુદ્રમાં નહિં ભમે. કર્મને લેપ ભેગીઓને થાય છે, યોગીઓને થતું નથી, તેથી જ ભેગી સંસારમાં ભમે છે અને યેગી કર્મથી મુક્ત થાય છે. કોઈ પુરૂષે એક લીલે અને બીજે સુકે એમ બે માટીના ગાળા ભીંત ઉપર ફેંક્યા, તેમાં લીલે ગોળ ભીંત સાથે ચેટ ગયે અને બીજે ન ચોટ એજ રીતે લીલા ગોળા સમાન કામાસક્ત કુબુદ્ધિ પુરૂષે ભેગમાં ચોટી જાય છે, અને સુકા ગોલા સમાન વિરક્ત પુરૂષ નથી એટતા.”
જયશેષ મહા મુનિનાં આવાં વચન સાંભલી વિજયઘોષ વિપ્રે તેમની પાસે વૈરાગ્યથી દીક્ષા લીધી. પછી ઉત્કૃષ્ટા તપ અને સંયમથી કર્મના સમૂહને ક્ષય કરી જયઘોષ અને વિજયઘોષ એ બન્ને મહા મુનિઓ મેક્ષ પામ્યા.
'श्री जयघोष' अने 'विजयघोष' नामना मुनिवरोनी कथा संपूर्ण.
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રીઅગ્નિકાપુ નામના સૂરિપદરની કથા, (૧૭૫ जायं पयागतित्थं, देवेहिं कयाइ जस्स महियाए ।
गंगाए अंतगडं तं, वंदे अनिआपुत्तं ॥ २१ ॥ જેમના દેવતાએ કરેલા મહિમાએ કરીને પ્રયાગ નામનું પ્રસિદ્ધ તીર્થ થયું. તે ગંગામાં અંતકૃત કેવલી થએલા અગ્નિકાપુત્ર આચાર્યને હું વંદના કરું છું. મારવા
* 'श्री अनिकापुत्र' नामना सूरिपुरंदरनी कथा * પુષભદ્રા ગામની નગરીમાં પુષ્પકેતુ નામે રાજા રાજ્ય કરતું હતું. તેને શીલ ગુણવાલી પુષ્પવતી નામે સ્ત્રી હથી. પુષ્પવતીએ પુત્ર પુત્રીના જોડલાને સારા વખતે જન્મ આપે. તેમાં પુત્રનું નામ પુષ્પચૂલ અને પુત્રીનું નામ પુષ્પચૂલા પાડયું. એકદા પરસ્પર કીડા કરવામાં પ્રેમવંત થએલા તે પુત્ર પુત્રીને જોઈ પુપકેતુ રાજા વિચાર કરવા લાગ્યા કે “ આ બન્નેને પરસ્પર વિવાહ કરવા ગ્ય છે.”
પછી ભૂપતિએ નગરીના બહુ લેકેને બોલાવીને પૂછયું કે “ અંત:પુરમાં રત્ન ઉત્પન્ન થાય તે તેને કેને લેવાને અધિકાર છે?” ભૂપતિના અભિપ્રાયને નહિ જાણનારા તે મુગ્ધ લોકોએ કહ્યું. “હે રાજન ! અંતઃપુરમાં ઉત્પન્ન થએલું હોય અથવા બીજે પિતાના દેશમાં ઉત્પન્ન થએલું હોય તે પણ તેના આપજ ધણી છે. ” લેકોનાં આવાં વચન સાંભલી ભૂપતિએ તે પિતાના પુત્ર પુત્રીને વિવાહ કર્યો. આ વાતની પુષ્પવતી રાણીને ખબર પડી તેથી તે વૈરાગ્યથી ચારિત્ર લઈ આરાધના પૂર્વક મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ અનુક્રમે પુપકેતુ મૃત્યુ પામ્યું અને તેની ગાદીએ પુષ્પગુલ બેઠે.
એકદા તે નગરમાં શ્રી અન્નિકાપુત્ર આચાર્ય આવ્યા. આ અવસરે પુષ્પવતીને જીવ જે દેવતા થયા હતા તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે “ આવા કુકર્મથી પુષ્પચુલા નરકને વિષે મા જાઓ.” આમ ધારી તે દેવતાએ પુષ્પચૂલાને સ્વમમાં નરકનાં દુઃખો દેખાડયાં. પછી જાગી ગએલી અને અત્યંત ભય પામેલી પુપચુલાએ સ્વમાની વાત પિતાના પતિને કહી. ભૂપતિએ સવારે દુષ્ટ સ્વમાની શાંતિ કરાવી પણ દેવતાએ તે પુષ્પચુલાને બીજે દિવસ પણ નરકનું દુ:ખ દેખાડયું. બીજે દિવસે સવારે ભૂપતિએ પ્રિયાના કહેવા ઉપરથી પાખંડી લકને બોલાવીને તેમને નરકનું સ્વરૂપ પૂછયું. તેમાં કેટલાકે ઉત્કટ દારિદ્રય, કેટલાકે રોગીપણું, કેકલાકે દાસ્યપણું અને કેટલાકે પરતંત્રતા એજ નરકનું સ્વરૂપ કહ્યું. સ્વમામાં. અને તે લેકેના કહેવામાં ફેરફાર પડવાથી રાણુએ ભૂપતિને કહ્યું “હે સ્વામિન્ ! આ સર્વ મિથ્યા છે.” પછી ભૂપતિએ અગ્નિકાપુત્ર આચાર્યને સ્વમાની વાત પૂછી, એટલે તેમણે નરકની યથાર્થ શાસ્ત્રના વચનથી વાત કરી. પુષ્પગુલાએ સત્ય બોલનારા ગુરૂને કહ્યું
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૭)
શ્રીહવિલ વૃત્તિ-ઉત્તશદ્ધ હે પ્રભે ! શું આપે પણ રાત્રીએ સ્વમામાં નરક દીઠી છે કે?” મુનિએ કહ્યું. “હે વત્સ ! અમે શાસ્ત્રવચનથી નરકનું સ્વરૂપ જાણએ છીએ, અને જિનેશ્વરોએ તે શાસ્ત્ર યથાર્થરૂપે નિરૂપણ કરેલું છે. ”
હવે પુષ્પવતીના જીવ રૂપ દેવતાએ બીજે દિવસે પુષ્પચુલાને વર્ગ સુખ સવમામાં દેખાડ્યાં. તેણીએ તે વાત ભૂપતિને કહી. ભૂપતિએ પાખંડી લેકેને ફરી બેલોવી સ્વર્ગ સુખનું સ્વરૂપ પૂછયું. તેઓએ કહ્યું કે “સારા ભેગ, સંપત્તિ, એશ્વર્ય; નિગીપણું અને સારું કુટુંબ એજ સ્વર્ગસુખ જાણવું. આથી બીજું સ્વર્ગ સુખ નથી.” બીજે દિવસે ભૂપતિએ અગ્નિકાપુત્ર આચાર્યને સ્વર્ગ સુખનું સ્વરૂપ પૂછ્યું એટલે તેમણે કહ્યું કે “ સ્વર્ગ સુખ દેવ અને ભવનપતિ વિગેરે ભેદથી ચાર પ્રકારનું છે.” એમ કહીને આચાર્યો અસુરની અશ્વર્યતાનું વર્ણન, તેમજ તેમના વર્ણ, અંગમાન અને શક્તિ વિગેરેનું વર્ણન શ્રી જિનેશ્વર પ્રભુના કહેવા પ્રમાણે વર્ણવી દીધું. “અધર્મથી નર્ક અને ધર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.” એવાં ગુરૂનાં વચન સાંભલી પુષ્પગુલાએ દીક્ષા માટે ભૂપતિની આજ્ઞા માગી. ભૂપતિએ કહ્યું. “ જો તું હારા અંતઃપુરમાંથી હંમેશાં ભિક્ષા લઈ જા તે હું તને દીક્ષા લેવાની આજ્ઞા આપું. નહિ તે નહિ.” પુષ્પગુલાએ તે વાત અંગીકાર કરી મહા ઉત્સવ પૂર્વક તેજ ગુરૂ પાસે દીક્ષા લીધી. " એકદા અગ્નિકાપુત્ર આચાર્ય શ્રુતબળથી આવતા ભિક્ષકાલને જાણે પિતાના ગણીને બીજે મેલી દઈ પિતે ત્યાંજ રહ્યા. સાધ્વીઓમાં શિરેમણિરૂપ પુષ્યચૂલા નિરંતર અંત:પુરથી ભેજનાદિ લાવી ગુરૂની સેવા કરતી અનુક્રમે તે પુષ્પચુલા ઉત્તમ અધ્યવસાયથી કેવલજ્ઞાન પામી. તો પણ તેણીએ ગુરૂની સેવા ત્યજી દીધી નહિ
અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે તેપણ મહારે ગુરૂને વિનય ત્યજી દે નહીં” એમ ધારી તેણીએ કૃતજ્ઞપણાથી વિનય કરે ચાલુ રાખે.
એકદા તે પુષ્પચુલા સાધ્વી વર્ષાદ વરસતે હતા તે પણ ભિક્ષા લઇ આવી. ગુરૂએ તેણીને જોઈ મધુર વચનથી આ પ્રમાણે શિક્ષા આપવા માંડી.
હે સુભગે! આ ઉત્તમ પ્રકારે ચારિત્ર પાલતી એવી તને વલ્કય જેની મહા વિરાધના કરવી કેમ ઘટે?” તેણીએ કહ્યું. “હે ભગવન્ ? હું અચિત્ત પ્રદેશથી અહીં આવી છું.” ગુરૂએ કહ્યું. “તેં અચિત્ત પ્રદેશ શાથી જાણે?” પુપચુલાએ કહ્યું. “કેવલજ્ઞાનથી.” ગુરૂએ કહ્યું. “અહે? કેવલજ્ઞાનીને અશાતા ઉપજાવનાર એવા મને ધિક્કાર થાઓ, હારું દુષ્કૃત મિથ્યા છે.” આ પ્રમાણે ખેદ કરતા એવા ગુરૂએ કહ્યું કે “અરે મને આ જન્મમાં ધીરજ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થશે?” કેવલીએ કહ્યું. “હે ભગવન ? અધીરજ ન રાખો, તમને પણ ગંગાતટ ઉતરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થશે. ”
પછી ગુરૂ, ગંગા ઉતરવા માટે ગંગાતટ પ્રત્યે ગયા. ત્યાં અનિકપુત્ર આચાર્ય લોકસહિત કટ વહાણુમાં બેસવા લાગ્યા. તે ગુરૂ જે બાજુએ બેસવા ગયા તે તરફ વહાણું
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રી અન્નિકાપુત્ર નામના રિપુર‘દરની કથા અને શ્રીમતી રોહિણીના સબધ ( ૧૭ )
નમવા લાગ્યું. “ સર્વે માણુસા ગંગામાં ન બુડી જાએ ” એમ ધારી કેટલાક માણસોએ ગુરૂને ગંગામાં નાખી દીધા. આહા! મૃત્યુ કાને કાને ભય લગાડતું નથી ? ગંગામાં પડતા એવા તે શાંત ગુરૂને કઈ દુષ્ટ વ્યંતરીએ ક્રોધછી ત્રિશૂલવડે વિધ્યા. આ વખતે મુનીશ્વર વિચારવા લાગ્યા કે “ પાપના કારણુ રૂપ મ્હારા શરીરને ધિક્કાર છે, કે જે શરીરથી ટપકતા રૂધિરવડે અકાય જીવાના ઘાત થાય છે.” વૈરાગ્ય પામેલા તે મુનિ આ પ્રમાણે શુકલધ્યાનથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને લેાકાગમાં સ્થિત થયા. શ્રી અગ્નિકાપુત્ર સૂરીદ્રે સંસારસમુદ્રને તરીને અખંડિત શાશ્વત સુખ મેલવ્યું.
અખડિત વ્રતવાલા અને સત્ત્વધારી અગ્નિકાપુત્રસૂરિ, ઘાર ઉપસર્ગ સહન કરી, અંતે કેવલજ્ઞાન પામી મેાક્ષપદ પામ્યા. તે મુનિ કેને નમસ્કાર કરવા ચેાગ્ય ન હાય ? અર્થાત સર્વેને નમસ્કાર કરવા ચેાગ્ય છે.
'श्री अन्निकापुत्र' नामना सूरिपुरंदरनी कथा संपूर्ण.
गुहीते मासेस्सपारणे, रोहिणीए कडुवं ॥ दिनं दाइ भुत, धम्मरुइ मुत्तिमणुपत्ता ॥ २ ॥
માસલક્તના પારણે રાહિણીએ આપેલા કડવા તુંબડાને દયાથી ભક્ષણ કરી ધમ રિચ નામના સુનિ મેાક્ષ પામ્યા.
નંદ શ્રોમતી ‘રોદિની” નો સંવત્ર
6
શહિત નગરમાં લલિતા ગેાણી હતી. તેને માટે રાહિણી નામની કાઇ સ્રીએ રસાઇ કરવા માંડી, તેણીએ અભણુપણાથી શાકમાં કડવા તુંબડાનું શાક મશાલા વિગેરે ઉત્તમ પદાર્થોથી સરસ બનાવ્યું. પછી તેણીએ “ તે કડવાતુંબડાનું શાક છે” એમ જાણીને તે માસખમણને પારણે આવેલા ધમ રૂચિ નામના મુનિને આપ્યું. તેમણે પણ “આ શાકથી બીજા જીવાના ઘાત ન થાએ ” એમ ધારી તે શાકનું ભક્ષણ કર્યું. પછી તે મુનિ, અનશન કરી, તીવ્ર વેદનાને સહન કરી મુક્તિ પામ્યા. હવે રોહિણીના સંબધ કહે છે. તે લેાક પ્રસિદ્ધ છે. પણ સૂત્રમાં કહ્યો નથી. તેથી વૃત્તિકાર કહે છે.
ચંપાનગરીમાં શ્રી વાસુપૂજય આહિતના પુત્ર શ્રી મઘવન્ નામે રાજા રાજ્ય કરતા હતા. જાણે સાક્ષાત્ લક્ષ્મી પાતેજ હાયની ? એવી તે રાજાને લક્ષ્મી નામે સ્ત્રી હતી, તેને જયસેનાદિ બહુ પુત્રા હતા અને તેએના ઉપર ઉત્તમ ગુણવાલી રહિણી નામે પુત્રી હતી.
એક્દા તે પુત્રીને યુવાવસ્થા યુક્ત થએલી જોઈ આન ંદિત થએલા ભૂપતિએ પ્રધાનાને કહ્યું કે “ હું સચિવા! આ પુત્રીને ચેાગ્યવર શેાધી કાઢો. ” પ્રધાનાએ કહ્યુ
૨૩
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૮)
શ્રી વષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, હે મહારાજા? આપ ઉત્તમ સ્વયંવર મંડપ રચા કે તેમાં રેહિણી પિતાની ઈચ્છા પ્રમાણે એગ્ય વર વરે.” મઘવનું ભૂપતિએ પ્રધાનનું વચન માન્ય કરી સ્વયંવર મંડપ રચા અને તેમાં દૂતે એકલી અનેક દેશના રાજાઓને તેડાવ્યા. સર્વે
પતિએ સ્વયંવર મંડપમાં આવ્યા. વિશ્વને મેહ પમાડનાર રોહિણી પણ હાથમાં વરમાળા લઈ સ્વયંવર મંડપમાં આવી. ત્યાં પિતાની દૂતીએ વર્ણન કરેલા ઐશ્વર્ય, રૂપ, સંપત્તિ, બલ અને તેજ વાળા સર્વ ભૂપતિઓ ત્યજી દઈ રહિણીએ, નાગપુરના રાજા વીતશેકના પુત્ર અશોકચંદ્રને હર્ષથી વર્યો. તે પછી મઘવન ભૂપતિએ તે યોગ્ય સંબંધ જાણી તેઓને વિવાહ ઉત્સવ કર્યો અને હિણના પૂર્વ પુણ્યથી સંતુષ્ટ થએલા બીજા રાજાઓને દાનમાનથી સત્કાર કરી વિદાય કર્યા. અશોકચંદ્ર કેટલાક દિવસ સુધી ચંપાનગરીમાં સાસરાને ઘેર રહી
હિણપ્રિયા સાથે હર્ષથી ભેગે ભગવ્યા, પછી પિતાએ તેડાવેલે અશોકચંદ્ર, પ્રિયા સહિત ઘેડા દિવસમાં નાગપુરે ગયે. ત્યાં પિતાએ તેને મોટા ઉત્સવથી નગરપ્રવેશ કરાવ્યું. વૈરાગ્યવાસિત થએલા વીતશેક ભૂપતિએ પોતાના રાજ્યાસને અશકચંદ્રને સ્થાપન કરી પિતે દીક્ષા લીધી પછી અશોકચંદ્ર ભૂપતિ, રાજ્યભાર પ્રધાનને સેંપી પિતે રહિણીની સાથે બહુ ભેગો ભેગવવા લાગ્યા. અનુક્રમે તેને ગુણપાલાદિ આઠ પુત્ર અને ગુણમાલાદિ ઉત્તમ કાંતિવાલી ચાર પુત્રીઓ થઈ. - એકદા પિતાના મહેલના સાતમા માળના ગોખમાં બેઠેલી રેહિણીએ આશ્ચર્યથી વસંતતિલકા નામની પિતાની ધાવમાતાને કહ્યું કે “હે માત! નીચે શેરીમાં દ્રષ્ટિ કરીને જુઓ તે ખરાં, આ સ્ત્રીઓનું ટેળું છુટા કેશ મૂકી કરૂણુસ્વરથી રૂદન કરે છે, અરે એટલું જ નહિં પણ જેમ તેમ વાગતા એવા વાછત્ર સરખું નૃત્ય અને વ્યવસ્થારહિત તાબેટા પૂર્વક હાથને આમ તેમ ફેરવે છે. મેં બહુ નાટક જોયાં છે પણ ભારતાદિ શાસ્ત્રમાં આવું નાટક ક્યારે જોયું નથી તેમ સાંભળ્યું પણ નથી. માટે આ સ્ત્રીઓ આવું આશ્ચર્યકારી અપૂર્વ કયું નાટક કરે છે?” ધાવમાતાએ ક્રોધ કરીને તેણીને કહ્યું. “અરે આ હારો રૂપમદ શે? અથવા તે પોતાની લક્ષ્મીના મદથી એ સ્ત્રીઓને આવી રીતે હસે છે ?” રોહિણીએ કહ્યું. “હે માત ! આપ કોપ ન કરો. એ કેઈપણું હારે મંદ નથી. કારણ આવું કેતુક મેં કયારે પણ દીઠું નથી તેથી હું તમને પૂછું છું.” ધાવમાતાએ કહ્યું. “ હે વત્સ! સ્ત્રીઓના ટેળામાં જે મળે સ્ત્રી છે તેને એક પુત્ર મરી ગયો છે તેને આજે તિલાંજલિને દિવસ છે માટે તે સ્ત્રીઓ પુત્રના ગુણોને સંભારીને રૂવે છે. સંસારનું આવું નાટક તને આ ભવમાં થયું નથી.” રોહિણીએ ફરીથી ધાવ માતાને કહ્યું. હે માત ! તે સ્ત્રીને પુત્ર મરી ગયે તેમાં તે રેવે છે શા માટે? શું તેણીનું રેવું પુત્રને બેધકારી થશે?આ વખતે અશકચંદ્ર ભૂપતિએ હાસ્ય કરતાં છતાં રોહિણીને કહ્યું કે “હું તને રેવું સમજાવું અર્થાત્ હારી પાસે તેવું નાટક કરાવું.” એમ કહીને ભૂપતિએ
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૭૮ )
શ્રીમતી રિહિણીન્ન સંબંધ. તેણના ખોળામાંથી લેપાલ નામના પુત્રને પિતાના હાથમાં લીધે. “આ હારા પુત્રને નીચે પૃથ્વી ઉપર ફેંકી દઉં છું.” એમ સ્ત્રીને કહેતા એવા ભૂપતિએ ગોખની બહાર રાખેલા હાથમાં પુત્રને હિંડેળવવા માંડે. દેવગે ભૂપતિના હાથમાંથી પુત્ર જેમ વૃક્ષ ઉપરથી ફળ પડે તેમ નીચે પડો. રાજલેક અને નગરવાસી માણસો “હાહા શબ્દ કરવા લાગ્યા, રાજા, પુત્રની પાછળ પૃપાપાત કરવા તૈયાર થયે અને રાણી “આશું આશું” એમ કહેવા લાગી એટલામાં નગરીની અધિષ્ઠાયિકા દેવીએ તુરત અધરથીજ બાલકને ઝીલી લઈ વસ્ત્રાભૂષણથી શણગારી ઝટ રાજાના આસન ઉપર મૂક્યું. નગરવાસી લેકેથી સ્ત્રીની અને પુત્રની પુણ્યસ્તુતિ સાંભલી અશેકચંદ્ર ભૂપતિએ ફરી પુત્ર જન્મને મહત્સવ કર્યો.
આ વખતે તે નગરીના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારણહાર રૂપકુંભ નામના આચાર્ય પિતાના માણિકુંભાદિ સાધુઓના પરિવાર સાહત આવ્યા. પ્રિયા સહિત અશોકચંદ્ર ભૂપતિ ગુરૂને વાંચવા માટે ઊદ્યાનમાં ગયે. ત્યાં તેણે ગુરૂને વંદના કરીને કલેશને નાશ કરનારી ધર્મદેશના સાંભલી. પછી મહા ભક્તિ પ્રગટ કરતા એવા તેમણે રહિણીના ભાગ્ય સભાગ્યથી વિસ્મય પામેલા ભૂપતિએ રૂપકુંભ મુનીશ્વરને પૂછ્યું. “હે ભગવન ! આ મારી પ્રિયા રેહિણીએ પૂર્વભવને વિષે એવું શું પુણ્ય કર્યું છે. કે જેથી તેણીને કયારે પણ કલેશને લેશ થતું નથી ? વળી હારે. તેણીની સાથે આવે અતિશય પ્રેમ શેને? અને તેણીના આ સર્વે પુત્ર કોણ છે?” આ પ્રમાણે બહુ વિનયથી પૂછયું એટલે ઉપશમધારી એવા તે મુનિએ સંસાર સમુદ્રને તારનારી આવી વાણી કહી.
હે રાજન ! આ હારા નાગપુર નગરમાં પૂર્વે વસુપાલ નામે રાજા હતે. તેને વસુમતી નામે સ્ત્રી હતી તે રાજાને લક્ષ્મીના પાત્ર રૂપ ધનમિત્ર નામનો ગુણવાન શ્રેણી મિત્ર હતું તેને ધનમિત્રા નામની સ્ત્રી હતી. તેઓને અનુક્રમે રૂપના પાત્ર રૂપ એક પુત્રી થઈ. તે પુત્રીના દેહને બહુ દુર્ગધ હતો. તેથી માતા પિતાએ તે પુત્રીનું દુર્ગધા નામ પાડયું. યુવાવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ તે પુત્રીને કઈ પરણ્ય નહીં. તે નગરમાં એક વસુમિત્ર નામે ધનવંત શ્રેષ્ઠી વસતે હતો તેને વસુકાંતા નામે સ્ત્રી હતી. તેઓને શ્રીષેણ નામે પુત્ર હતો. તે શ્રીષેણ ચેરી વિગેરે સાત વ્યસન સેવન કરવામાં બહુ તત્પર હતું. તેથી તેને રાજાના હુકમથી નગરરક્ષક લેકે વધ્યભૂમિ પ્રત્યે લઈ જતા હતા. ધનમિત્રે રાજાને વિનંતિ કરી ધનાદિ આપી શ્રણને છોડાવ્યું અને તેને પોતાની પુત્રી દુર્ગધા પરણાવી. શ્રીષેણ દુર્ગધના દુઃખને વધદુઃખથી અધિક માની મહા કષ્ટથી દિવસ નિર્ગમન કરી રાત્રીએ નાસી ગયે, પછી પિતાએ તે દુર્ગધાને દીન પુરૂને દાન આપવા માટે દાનશાલામાં રાખી. ત્યાં પણ તેણીના હાથથી કે ભિક્ષા લે નહિ. પછી સાધુ પાસેથી ધર્મ પામીને શાંત ચિત્ત
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૦)
શ્રી પ્રષિમંડલ કૃતિ ઉત્તરાદ્ધ. વાળી સે દુર્ગધા ધર્મકાર્યમાં તત્પર થઈને માતાની પાસે જ રહેવા લાગી.
એકદા તે નગરીમાં જ્ઞાનામૃતના સમુદ્ર રૂપ મહા ઉદયવંત અમૃતાસવ નામના મુનિ આવ્યા. મુનિનું આગમન સાંભળી ધનમિત્ર શ્રેણીના કહેવા ઉપરથી વસુપાળ ભૂતિ, પિતાના અંત:પુસહિત તેમને વંદન કરવા ગયે. ત્યાં ભૂપતિ, મુનિને નમસ્કાર કરીને બેઠે એટલે મુનિરાજે યુક્તિપૂર્વક ધર્માધર્મની ગતિ રૂપ જીવવિચાર સ્પષ્ટ રીતે કહે.
પછી દુર્ગધાએ પિતાના દુર્ગધનું કારણ મુનિરાજને પૂછયું એટલે તેમણે કહ્યું કે:
આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં સર્વ પ્રકારની સંપત્તિથી ભરપૂર એ સરાષ્ટ્ર નામે દેશ છે તેમાં સર્વ નગરના આભૂષણ રૂ૫ ગિરિપુર (જુનાગઢ) નામે નગર છે. તે નગરની પાસે ગિરિનાર નામે મહેટે પ્રખ્યાત અને ઉચે પર્વત આવેલ છે. જેનું મન નિરંતર શ્રી અરિહંતના ધર્મ રૂપ કમળને વિષેજ રમતું હતું એ પૃથ્વીપાલ નામે પ્રસિદ્ધ રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેને પ્રેમના પાત્ર રૂ૫ અને મનહર કાંતિવાળી સિદ્ધમતિ નામે સતી સ્ત્રી હતી. તે હંમેશાં પતિના દાક્ષિણ્યતાથી બિનધર્મને વિષે બુદ્ધિ રાખતી હતી.
એકદા પૃથ્વીપાલ ભૂપતિ, અંત:પુરસહિત ઉદ્યાનમાં કીડા કરવા જતા હતા, એવામાં તેણે ગિરિનાર પર્વતથી નગરમાં જતા એવા ધર્મચિ નામના મુનિને દીઠા, તેથી તેણે પ્રિયાને કહ્યું કે “આ એક માસના ઉપવાસી મુનિને પારણું કરાવી તું ઝટ આવજે, અમે ધીમે ધીમે જઈએ છીએ.” રાજાની આવી આજ્ઞાનો ભંગ કરવાથી ભય પામતી પણ પિતાની ઈચ્છાને ભંગ થવાથી મનમાં બહુ ક્રોધાતુર થએલી તે રાણી સિદ્ધમતિ, મુનિને પારણું કરાવવા માટે પિતાના ઘર પ્રત્યે લઈ ગઈ. ત્યાં તેણુએ કોઈને માટે કડવું તુંબડુ પકવી રાખ્યું હતું તે દાસી વિગેરે બીજા માણસોએ ના કહા છતા બીજા ભઠ્ય પદાર્થોની સાથે મુનિને વહરાવ્યું. ધરૂચિ મુનિ પણ ગુરૂએ ના કહ્યા છતાં જો ઉપર દયા ભાવથી તે સર્વ કડવું તુંબડુ ભક્ષણ કરી ગયા, અને પછી તેમણે અનશન કર્યું. કડવું તુંબડુ ઉદરમાં પરિણમ્યું એટલે અત્યંત પીડા પામેલા તે ધર્મરૂચિ વિશુદ્ધ અધ્યવસાયથી અંતકૃત કેવળી થઈ મોક્ષ પામ્યા.
પૃથ્વીપાલ ભૂપતિને આ વાતની ખબર પડી જેથી તેણે ક્રોધથી સિદ્ધમતિનું સર્વ વસ્ત્રાભરણદિ લઈ તથા તેણુના ગળે સરાવલાને હાર પહેરાવી તેણીને નગર બહાર કાઢી મૂકી. પછી પછી ઉદંબર નામના કેઢથી ગળતા શરીરવાળી અને છેદાઈ ગયા છે કાન તથા નાક જેણના એવી તે સિદ્ધમતિ મૃત્યુ પામીને છઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને અનુક્રને અસંખ્ય દુઃખસમૂહથી બળતી એવી સાતે નરકમાં ફરી. પછી કુતરી, સાપણ ઉંટડી, ભુંડણી, ઘોલી, જળ, ઉંદરડી, કાગડી, બીલાડી,
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી સહિણીને સંબધ.
(૧૮) ગધેડી અને ગાય થઈ. એક દિવસ તે ગાય, પર્વત શિખરના માળે પડી હતી એવામાં તે ગાયે મુનિએ આપેલા નમસ્કાર મંત્રને સાભળ્યો. તે મંત્રના પ્રભાવથી શાંત ચિત્તવાલી ગાય મૃત્યુ પામી પણ બાકી રહેલા કુકર્મના પાપથી તું દુર્ગધા નામે એક પુત્રીપણે ઉત્પન્ન થઈ.” મુનિનાં આવાં વચન સાંભળી જાતિસ્મરણજ્ઞાન પામેલી, નેરકાદિની પીડાને સાક્ષાત્ દેખતી, અત્યંત ભય પામેલી કંપતી દીન થઈ ગએલા નેત્રવાળી, કરમાઈ ગએલા મુખવાળી, સુકાઈ ગએલા કંઠવાળી અને ભયથી વિહુવલ બનેલી તે દુર્ગધા હાથ જોડીને ગુરૂને કહેવા લાગી.
હે સ્વામિન્ ! હું બહુ ભય પામી છું માટે આ દુ:ખસમૂહથી હારે ઉદ્ધાર કરે. વળી ફરીથી હું તેવાં દુ:ખ ન પામું તેમ પણ કરે.” પછી દયારૂપ અમૃતના સમુદ્ર એવા તે અમૃતાસવ નામના મુનિએ, તેણના પાપને ઉચ્છેદ કરવા માટે મધુર સ્વરથી કહ્યું. “હે વત્સ! ત્યારે રોહિણી નામના નક્ષત્રને વિષે નિરંતર સાત વર્ષ પર્યત વિધિ પ્રમાણે ક્ષણ (ઉપવાસ) કરવું. આ વ્રત કરવાથી આવતે ભવે કૃષ્ણ ને લક્ષ્મીની પેઠે તું અશોકચંદ્ર ભૂપતિની સ્ત્રી રોહિણી નામે થઈશ. તે ભવમાં તું શંકરહિતપણે દીર્ઘકાળ પર્યત ભેગો ભેગવી તેમજ શ્રી વાસુપૂજ્ય સ્વામીની સેવાથી પતિ સહિત મુક્તિ પામીશ. ત્યારે રોહિણી તપનું ઉદ્યાપન ઉત્સવ પૂર્વક કરવું. તે નીચે પ્રમાણે દર્શાવે છે –
વૃક્ષ ઉપર રોહિણી અને અશોક ભૂ પતિ સહિત શ્રી વાસુપૂજ્યવામિની ઉત્તમ ભાવાલી મૂર્તિ કરવી. તેમની આગળ પ્રાણાતિપાત વર્જીને શ્રી વાસુપૂજ્ય સ્વામિને સમાત્રમહત્સવ કરી તે પ્રભુનું સુગંધિ ચંદન, પુષ્પ, સુવર્ણ અને મણિ વિગેરેથી પૂજન કરવું. પ્રભુની પાસે ફળ નૈવેદ્ય ચોખા વિગેરે મૂકવું તેમજ ગીત નૃત્યાદિકથી પ્રભાવના કરવી. સાધર્મિકોની વસ્ત્રાભૂષણ તથા ભેજન વડે ભક્તિ કરવી. હીન જનેને દયાદાન આપવું. પાત્રને વિષે ભક્તિથી શક્તિ માફક દાન આપડ્યું. પિતાના દ્રવ્યથી જૈન પુસ્તક લખાવવાં.” હે વત્સ! વિધિથી વ્રત કરવા વડે તું દુઃખથી મૂકાઈ જઈને ઉત્તમ ગંધવાળી રાજપત્ની થઈશ.”
આ તપ પૂર્વે કોઈએ કર્યું છે? જે કેઈએ કર્યું હોય તે જ્ઞાનવંત એવા આપ તે અમને કહો?” એમ દુર્ગધાએ પૂછ્યું એટલે ઉત્તમ પુષ્ટ બુદ્ધિવાળા મુનિએ સંસારના કલેશને નાશ કરનારી વાણી કહી.
(અમૃતાસવ મુનિરાજ દુર્ગધાને કહે છે કે, આ ભરતક્ષેત્રમાં શકટીલ નામના દેશને વિષે પૂર્વે લક્ષમીના નિવાસ સ્થાન રૂપ સિંહપુર નામે નગર હતું ત્યાં બહુ યશસમૂહથી પૃથ્વીને ઉજવલ કરનાર અને બહુ રાજસમૂહને ક્ષય કરનારો સિંહસેન નામે રાજા રાજ્ય કરતા હતા. જેણએ પિતાના શીલગુણથી સ્ત્રીઓમાં નિત્ય મુખ્ય પદ મેળવ્યું હતું એવી તેને કનકના સમાન મનહર કાંતિવાળી કનકપ્રભા નામે સ્ત્રી હતી, તેઓને દિવ્ય રૂપવાળે પણ દુર્ગધ શરીરવાળે એક પુત્ર હતા. જેથી
Page #193
--------------------------------------------------------------------------
________________
( ૧૮૨ )
શ્રીઋષિમ’ડલ વૃત્તિ–ઉત્તરા,
તે પુત્રનુ લાકમાં દુર્ગંધ એવું નામ પડયું. કોઇ સ્ત્રી ધન લાભથી પણ તેની સેવા કરતી નહિ. તેમજ વિજણાના પવનથી પણ તેના શરીર ઉપરથી માખીઓ ઉડતી નહિ. તેની દુર્ગંધથી પીડાએલા સેવકા પણુ માત્ર મનેાખળથી સેવતા હતા. માતા પિતા કષ્ટકારી પુત્રનું મૃત્યુજ માગતા હતા. હર્ષના સમૂહ યુક્ત અંતઃકરણવાળા, બહુ આભૂષણેાથી દેદીપ્યમાન એવા દેવ અસુર અને વિદ્યાધરા આકાશમાં તા હતા. આ વખતે તે નગરના ઉદ્યાનમાં છદ્મ તીર્થંકર શ્રીપદ્મપ્રભ-સ્વામી સમવસર્યાં. પ્રભુનું આગમન સાંભલી ભૂપતિ પુત્રાદિસહિત તેમને વંદના કરવા માટે ગયા. સિ’હુસેન ભૂપતિ સમવસરણમાં જઇ ત્યાં પ્રભુને વિધિથી વંદના કરીને બેઠી. શ્રી જિનેશ્વર પ્રભુએ મેઘની પેઠે ધર્મોપદેશ રૂપ અમૃતના વરસાદથી ભવ્ય પુરૂષોના અંતરંગ તાપને દૂર કર્યો. પછી ભૂપતિએ પુત્રના દુર્ગંધનું કારણ પૂછ્યું એટલે શ્રી જિનેશ્વરે અમૃતસમાન મધુરવાણીથી કહ્યું.
આ ભરતક્ષેત્રમાં ખાર ચેાજન વિસ્તારવાનું નાગપુર નામે નગર છે. તેની પાસે નીલનગ નામે પર્વત છે. તે પર્વતની એક શિલા ઉપર કાઈ એક માસક્ષમણે પારણુ કરનારા સંયમધારક મુનિ, સર્વ પ્રકારના ઉપદ્રવાને સહન કરવા રહેતા હતા. વલી તે પર્વતના શિખર ઉપર મૃગમાર નામે પારધી રહેતા હતા. કુરક કરનારા તે પારધી હુંમેશાં કાલની પેઠે પશુ હણુતા હતા. પરંતુ સર્વ પ્રકારની લબ્ધિના ભંડાર રૂપ તે મુનિના પ્રભાવથી તે પારધીની હુંમેશા પાપકીડા નિષ્કુલ થવા લાગી તે ઉપરથી મૃગમાર પારધી, મુનિના વધ કરવાનાં છિદ્ર શેાધવા લાગ્યા. એક દિવસ મુનિરાજ માસક્ષમણુના પારણાર્થે નગરમાં ગયા એટલે પાછળ પેલા દુષ્ટ પારધી બહુ કાષ્ટ ઘાસ વિગેરેને એકઠું કરી શિલાને નીચેથી સળગાવી પછી જેમ હતું તેમ કરી ત્યાંથી નાશી ગયા. મુનિરાજે પાછા સ્થાનમાં આવીને અવિશ્વજ્ઞાનથી જોયું તા પેાતાનું આયુષ્ય પૂર્ણ થયું જાણ્યું. પછી પાતે કર્મ ક્ષય કરવા માટે તુરત શિલા ઉપર બેઠા. અતિ ધાર એવા શિલાના તાપને સહન કરતા તે તપસ્વીને વિશ્વમાં ઉત્તમ એવું અંતકૃત્ કેવલીપણું ઉત્પન્ન થયું.
હવે પેલા પારધી આવા ઘાર પાપથી કાઢીયેા થયા. ગલતા શરીરવાàા તે મૃત્યુ પામીને અનંત ઉગ્ર વેદના વાલી સાતમી નરક પ્રત્યે ગયા. ત્યાંથી સ્વયંભૂરમણુદ્વીપમાં મત્યુ થયા. ત્યાંથી છઠી નરકમાં જઇ બહુ દુ:ખ પામ્યા. ત્યાંથી નિકલી સર્પ થયે. મૃત્યુ પામી પાંચમી નરક પ્રત્યે ગયા. ત્યાંથી સિંહ થયા અને ચેાથી નરકે ગયા. વાઘ થયા પછી તે ત્રીજી નરકમાં ગયા. ત્યાંથી બિલાડા થઇ ખીજી નરકે ગયા. છેવટ અગલા થઇ પેહેલી નરકે ગયા. ત્યાંથી નિકલી ચાંડાલાદિ અહુ જાતિમાં ભમ્યા પછી તે પારધીના જીવ નાગપુર નગરમાં ગાવાલીની ગાંધારીથી વૃષભસેન નામે પુત્રપણે ઉત્પન્ન થયા. ભદ્રસ્વભાવવાલે તે વૃષભસેન શ્રાવકાના સ ંગે ગાયાને ચારવા માટે નીલ પર્વતની પાસે ગયા. ત્યાં દાવાનલથી
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી અહિણી ના સંબંધ, (૮૩) ઘેરાયલે તે મેં પૂર્વભવે કોઈને દગ્ધ કર્યા હશે” એમ ખેદ કરતાં છતાં પંચ નવકારનું સ્મરણ કરતાં તુરત ભસ્મરૂપ થઈ ગયે.
શ્રી પદ્મપ્રભુ ભગવાન સિંહસેન રાજાને કહે છે કે હે રાજન ! નવકાર મંત્રના પુણ્યથી તે ગેવાલના પુત્ર વૃષભસેનને જીવ આ હારા પુત્રપણે ઉત્પન્ન થયે છે. પિતાનું પાપકર્મ કાંઈક બાકી રહી જવાને લીધે તે મહા દુર્ગધી દેહવાલે થયે છે.” જિનેશ્વરનાં આવાં વચન સાંભલી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા અને કંપતા દેહવાલા સિંહસેનપુત્રે હાથ જોડીને પ્રભુને કહ્યું. “હે નાથ આ દુસ્તર એવા સંસારસમુદ્રથી હારે ઉદ્ધાર કરે, ઉદ્ધાર કરે, અને હું તે પાપથી તે શી રીતે મૂકાઈશ તે નિવેદન કરે. નિવેદન કરે. ”
(અમૃતાસવ મુનિરાજ દુધાને કહે છે કે, દીન મુખવાલા રાજપુત્રે આમ કહો છતે દયાવંત એવા શ્રી જિનેશ્વરે, હારા કહેવા પ્રમાણે તેને રેહિણીવ્રત કહ્યું. પછી સિંહસેન રાજા પુત્રાદિપરિવારસહિત નગર પ્રત્યે ગયે. ત્યાં રાજપુત્રે વિધિ પ્રમાણે રોહિણી વ્રત કર્યું. રોહિણી વ્રત રૂપ વેલથી ઉત્પન્ન થએલા અને મુક્તિ રૂપ ફલને ઉત્પન્ન કરનારા પુણ્યરૂપી પુષ્પથી સિંહસેન નૃપ પુત્ર દુર્ગધવાળ મટી ઉત્તમ ગંધવાલો થયો. પછી રાજાએ નગરમાં હેટે મહોત્સવ કરી પિતાના પુત્રનું સર્વ સ્થાનકે પ્રસિદ્ધ એવું “ સુગંધ ” નામ પાડયું. માટે હે ભદ્રે ! રહિણી વ્રત ફરતાં તને પણ તે દુર્ગધની પેઠે બહુ સુખ થશે. ”
અમતાસવ મુનિરાજનાં આવાં વચન સાંભલી દુર્ગધા બહુ હર્ષ પામતી છતી તે ઉપશમધારી મુનિરાજને નમસ્કાર કરી લેકે સહિત નગરીમાં ગઈ. ત્યાં તેણીએ વિધિ પ્રમાણે રેહિણીનું વ્રત કર્યું તેથી તે દુષ્ટ કર્મના હેતુથી મૂકાઈને ઉત્તમ સુગંધવાળી થઈ એટલું જ નહિ પણ માણસને વિસ્મયકારી રૂપને ધારણ કરતી તે રેહિણી તપ કરતી છતી અનુક્રમે સુખના ધામ રૂપ સ્વર્ગમાં ગઈ. ત્યાં દીર્ધકાલ અસંખ્ય ભેગો ભેગવી સ્વર્ગથી ચવેલી તે ચંપાપુરીના રાજા મધવની સ્ત્રી લકમી દેવીથી રહિણી નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ.
(રૂપકુંભ મુનિરાજ અશચંદ્ર ભૂપતિને કહે છે કે,) હે રાજન તે આ હિણી હારી સ્ત્રી થઈ છે. તેણીએ વિધિથી રોહિણી વ્રત કર્યું છે તેથી તે શોકરહિત રહે છે. હવે છઠા જિનેશ્વર શ્રી પદ્મપ્રભુના કહેવાથી જેણે રોહિણી વ્રત કર્યું છે, તે પેલા સુગંધનું વ્રત્તાંત સાંભલ.
સિંહપુરમાં સિંહસેન ભૂપતિએ પોતાના પુત્ર સુગંધને રાજ્યસને બેસારી પિતે દીક્ષા લઈ પરમાર્થનું સાધન કર્યું. પિતાના શરીરને દુર્ગધ નાશ થવાથી જૈનશાસનને અદભૂત અતિશય જોઈ સુગંધ જિનધર્મને વિષે નિરંતર અધિક અધિક શ્રદ્ધા ધારણ કરવા લાગ્યું. સમર્થ એવા તે ભૂપતિએ બાહા તથા અંતરંગના શત્રુએને છતી દીર્ઘકાલ પર્યત પિતાના મહેતા ધર્મરાજ્યનું પાલન કર્યું. શુદ્ધ શ્રાવક
Page #195
--------------------------------------------------------------------------
________________
શ્રી ગાષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ. ધર્મને વિષેજ એક નવા અને પવિત્ર અંત:કરણવા તે ભૂપતિ મૃત્યુ પામીને વર્ગસંપત્તિ પામે.
પૂર્વ વિદેહક્ષેત્રને વિષે પુષ્કલાવતી વિજ્યમાં પુંડરીકિણી નામે પ્રસિદ્ધ નગરી છે. તેમાં વિમલકીર્તિ નામને રાજા, ઉત્તમ નીતિથી રાજ્ય કરતા હતા. તેને કમલલક્ષમી સરખી મનહર પાશ્રી નામે સ્ત્રી હતી. પેલા સુગંધ નૃપતિને જીવ સ્વર્ગથી ચવી ચૌદ સ્વમ સૂચિત તે પદ્મશ્રીના ઉદરને વિષે અવતર્યો. પદ્મશ્રીએ સારા અવસરે અદભૂત એવા પુત્રને જન્મ આપે. ભૂપતિએ તેનું મહત્સવ પૂર્વક અર્ક કીર્તિ એવું નામ પાડયું. લીલામાત્રમાં કલાચાર્ય પાસે સર્વ કલાઓનો અભ્યાસ કરતો તે અકકીર્તિ, અનુક્રમે સ્ત્રીઓને વશ કરવામાં સમર્થ એવી વનાવસ્થા પાપે. તેને સાથે અભ્યાસ કરનારે. સાથે ક્રીડા કરનારે અને સાથે ફરનારે મેઘસેન નામે મિત્ર હતે. - હવે ઉત્તર મથુરા નગરીમાં સાગરદત્ત શ્રેષ્ઠીની લક્ષ્મીવતી સ્ત્રીને મંદિર નામે એક પુત્ર હતું. દક્ષિણ મથુરામાં નંદિમિત્ર નામના ધનવંત શ્રેષ્ઠીને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેઓને બે પુત્રી હતી. એક કમલશ્રી અને બીજી ગુણમાલા નંદિમિત્ર શિષ્ઠીએ પિતાની બન્ને પુત્રીઓ મંદિરને પરણાવી હતી. તે બન્ને સ્ત્રીઓના રૂપથી મેહ પામેલા અર્ક કીર્તિ કુમારે, મેઘસેના મિત્રની સહાયથી તે બન્ને સ્ત્રીનું હરણ કર્યું. આ વાતની નંદિમિત્રે તથા મંદિર, વિમલકિતિ રાજાની આગલ ફરીયાદ કરી, તેથી તે ભૂપતિએ પુત્ર પાસેથી બન્ને કન્યાઓને છોડાવી તે બન્ને શ્રેષ્ઠીઓને હર્ષ પમાડ્યા. ન્યાયવંત એવા વિમલકીર્તિ ભૂપતિએ પોતાના પુત્રને પ્રજાને પીડાકારી તથા અન્યાયી જાણી તેના મિત્ર મેઘસેન સહિત પિતાના નગરમાંથી કાઢી મૂક. સૂર્ય સમાન કાંતિવાલે અકીર્તિકુમાર પણ મિત્રસહિત ત્યાંથી નિકળીને સર્વ સ્ત્રીઓને મેહ પમાડતે છતે વીતશેકા નામની નગરી પ્રત્યે આ. ત્યાં તેણે ભૂપતિના મનહર ઉદ્યાનને જોઈ કે માણસને પૂછયું કે–“ આ ઉદ્યાન કોનું છે?” તેણે કહ્યું. “આ નગરમાં તેજના પાત્ર રૂ૫ વિમલવાહન નામે રાજા રાજ્ય કરે છે. તેને શીલવ્રતથી ઉત્તમ કાંતિના સ્થાનરૂપ સુપ્રભા નામે સ્ત્રી છે. તેઓને જયવતી વિગેરે આઠ પુત્રીઓ છે. છે એ સર્વ પુત્રીઓને પતિ ચક્રવતી થવાનું છે.એમ જોશીએ કહેલું હોવાથી વિમલવાહન ભૂપતિએ ચકવતિના જાણુ માટે વિધિપૂર્વક રાધાવેધ રચે છે. તેણે અનુચરે એકલી ચારે દિશાઓમાંથી બહુ રાજાઓને તેડાવ્યા હતા. પરંતુ કે રાધાવેધ સાધી શકે નહીં. હે કુમારે! જાણું છું કે નિચે તમે રાધાવેધ સાધશે.” તે માણસનાં આવાં વચન સાંભલી હર્ષિત થએ અકીર્તિકુમાર તે પુરૂષને ઉત્તમ ભેટથી સંતોષ પમાડી રાધાવેધને સ્થાનકે ગયા. ત્યાં દેદીપ્ય કાંતિવાળા તેણે બીજા અનેક ભૂપતિઓને ગ્લાનિ પમાડતાં છતાં અને ચિત્તમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતાં છતાં શીધ્ર રાધાવેધ સાધ્યા. પછી જેમ પૂર્વદિશા વિગેરે આઠે દિશાએને સૂર્ય વરે, તેમ સાત બહેને સહિત જયવતી કન્યાને અર્ક કાતિ પર જમર
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી રાહિણીના સબંધ
( ૧૮૫ ) જેમ પદ્મપત્રની સાથે ભાગ ભાગવે તેમ અર્કકીર્તિ આઠે સ્ત્રીઓની સાથે ભાગના અનુભવ કરતા છતા ત્યાં દીર્ઘકાલ પર્યંત રહ્યો.
એકદા અકકીતિ કુમાર, શ્રીજિનેશ્વરને વંદના કરવા માટે પુંડરીકગિરિ પ્રત્યે ગયા. ત્યાં જિનેશ્વરની પૂજનાદિ કરી થાકી ગએલે તે કુમાર રાત્રીએ સૂતા હતા એવામાં તેના રૂપથી મેાડુ પામેલી ચિત્રલેખા નામની વિદ્યાધરી તેનું હરણ કરીને વૈતાઢય પર્વત ઉપર જવા લાગી. વિધાધરી વૈતાઢયની નજીક આવી એટલામાં કુમાર જાગી ગયા. જાગી ગએલા અને ક્રોધ પામેલા કુમારને જોઇ વિદ્યાધરી તેને વૈતાઢય પર્વતના શિખર ઉપર મૂકી શાશ્વતા ચૈત્યને વિષે જતી રહી. જેમ સૂર્યના દર્શનથી કમળના પત્રા ઉઘડી જાય એમ તે કુમારના દર્શનથી સિદ્ધાલયનાં તુરત વજ્રમય દ્વાર ઉઘડી ગયાં. સિદ્ધાલયમાં રહેલા સિદ્ધાકે બહુ હર્ષ પામતા છતાં તેમજ પેાતાના જન્મને ધન્ય માનતા છતાં બહુ ભક્તિથી તેને નમસ્કાર કર્યો. આ વખતે કોઈ એક પુરૂષ ત્યાં આવી હાથ જોડી કુમારને નમન કરી કહેવા લાગ્યા.
,,
હે કુમારેંદ્ર ! લક્ષ્મીના સ્થાનરૂપ આ વૈતાઢય નામના પર્વત છે. અહિં સ નગરામાં શ્રેષ્ઠ એવું અભયપુર નામે નગર છે. તે નગરમાં પવનવેગ નામના બલવંત રાજા રાજ્ય કરે છે. તેને અતિપ્રિય એવી ચિત્તવેગા નામે સ્ત્રી છે. તેમને ગતશાકા નામની એક બહુ રૂપવાલી સતી પુત્રી છે. એકદા તે રાજાએ “ આ મ્હારી પુત્રીના કાણુ પતિ થશે ” એમ કેાઈ ત્રિકાલજ્ઞાનીને પૂછ્યું. એટલે તેમણે કહ્યું કે હે પ્રભા ! રૂપથી મેાહ પામેલી વિદ્યાધરીએ દૂરથી આણેલેા ચક્રવિત પુરૂષ હારી પુત્રીના પતિ થશે. ” રાજાએ “ હું દેવજ્ઞ ? મ્હારે તેને શી રીતે જાણવા. ” એમ પૂછ્યું એટલે તે ત્રિકાળજ્ઞાનીએ ક્રી રાજાને કહ્યુ. જેના દર્શનથી આ સિદ્ધાલયાના વજ્રમય કમાડનું ઉઘડવું થાય તે પુણ્યવત પુરૂષને ત્યારે ચક્રવતિ જાણવા. પવનવેગ ભૂપતિએ મને અહિં તે જોવા માટેજ રાખ્યા છે. આજે મેં મ્હારા ભાગ્યયેાગથી તમને દીઠા માટે હું કુમારેંદ્ર ! તમે ત્યાં ચાલે. અને જગતમાં ઉત્તમ એવી તે રાજપુત્રી તમારી પ્રિયા થાઓ. ” અકીર્તિ કુમાર, તે પુરૂષના આવાં પ્રિય વચન સાંભલી હર્ષ થી તેની સાથે ચાલ્યા. કુમારનું આગમન સાંભળી વિદ્યાધર રાજા પવનવેગ તેના સામે ગયા. અનુક્રમે મ્હોટા મહાત્સવથી નગરમાં પ્રવેશ કરાવી વિદ્યાધરાધિપતિએ પોતાની પુત્રી વીતશેાકાને મહેાત્સવ પૂર્વક તે કુમારની સાથે પરણાવી. આ વખતે કુમારના ગુણૈાથી હર્ષ પામેલા બીજા વિદ્યાધરાએ પોત પોતાની ત્રણસે ત્રણસે પુત્રીએ તે કુમારને આપી. વિદ્યાધરાથી પ્રાપ્ત થએલી વિદ્યાવાળા અને ઉત્તમ ભાગાને ભાગવતા તે અર્કીતિ કુમાર ત્યાં પાંચ વર્ષ રહી અને પછી વિદ્યાધરાધિપતિની રજા લઈ પોતાના દેશ તરફ જવાને તૈયાર થયા. પ્રિયાના મુખરૂપી કમલેાથી આકાશને તલાવમય અનાવી દેતા તે કુમાર રથ, હસ્તિ, મિમાન અને અન્ય ઉપર બેઠેલા વિદ્યાધરાથી વિટાયલા છતા ચાલવા લાગ્યા. રસ્તે તેણે અંજનગિરિથી
૨૪
Page #197
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષિમ’લ વૃત્તિ-ઉત્તા
નાસી જતા, દુર્દત હસ્તિઓથી પણ ન વશ થઇ શકે એવા એક મ્હોટા હસ્તિને દીઠા. સૂર્ય સમાન તેજવાલા એ કીર્તિએ તુરત આકાશમાંથી નીચે ઉતરી શીઘ્ર હસ્તિને વશ કરી અંજનગિરિના ભૂપતિ પ્રભજનને સાંપ્યા. પ્રભજને પણ જ્ઞાનીનાં વચન યાદમાં લાવી મદનાવલી વિગેરે પાતાની આઠ કન્યાઓ તેને આપી. અર્કકીર્તિ નગરવાસી જનાને વિસ્મય પમાડતા છતા સસરાની પ્રસન્નતા માટે ત્યાં કેટલાક દિવસ રહ્યા. ત્યાંથી તે વીતશેાકા નગરી પ્રત્યે ગયા. ત્યાંથી જચવતી વિગેરે સીએાના પરીવારથી વિટલાયલે તે અર્કકીર્તિ, મ્હાટી સંપત્તિથી પેાતાની પુરીકણી નગરીએ ગયા. ત્યાં વામન તથા લુલા પુરૂષોએ સારા અને નરસા 'ના ચિન્હવાલા ખલદાથી જોડેલા ગાડાઓમાં કસ્તુરી, ખડી, ગલી, સુવર્ણુ, ભ્રુપુર, પીતલ ઇત્યાદિ અનેક સારાં નરસાં કરીયાણા ભરી તેમજ પાંચ વર્ણના કાચ લઈને પાંચ વણુના શરીરવાળા તે અકકીર્તિ કાતુકથી વેપારીનુ રૂપ ધારણ કરી પેાતાની નગરીમાં પેઠા. ત્યાં વેચવા માટે ચારે તરફ મૂકી દીધેલા કરીયાણાના પાત્રાથી તેમજ પોતાના તે પચવણું વેષથી તેણે સર્વ માણસાને વિસ્મય પમાડયા. આવા સ્વરૂપથી નગરીના સ` દ્રવ્યને હરણ કરી તેણે ભૂપતિને (પાતાના પિતાને) બહુ ખેદ ઉપજાવ્યા. છેવટ વિમલકીર્તિ રાજા પોતાની સેનારૂપ સમુદ્રના અશ્વમય તુરંગા વડે મર્યાદા તુલ્ય અકીર્તિ સામે યુદ્ધ કરવા આવ્યા. અને માણેા ફેંકવા લાગ્યા. અકીર્તિ એ એકજ ખાણુ ફ્રેંકર્યું જેથી વિમલકીર્તિ રાજાના સવે ચેાદ્ધા જેમ એક વિવેકથી ખીજા સર્વે કૃષણા નાશી જાય તેમ નાસી ગયા. “ હું બહુ સેનાથી પણ તે એક પુરૂષને જીતી શકીશ નહીં.” એમ ધારી વિમલકીર્તિ રાજા “ મ્હારા “ભુજામળને ધિક્કાર થાએ, ધિક્કાર થાઓ ” એમ કહેતા છતા ખેદ કરવા લાગ્યા.
P
( ૧૬ )
આ વખતે અકકીર્તિના મિત્ર મેધસેને વિમલકીર્તિ રાજા પાસે આવીને સ્થુ કે “હે રાજન ! આપ ખેદ ન કરતાં પ્રીતિ કરી, એમ પેાતાના મળને અર્પણુ કરનારા તે રાજપુત્ર આપને કહેવરાવે છે.” મેઘસેનનાં આવાં વચન સાંભળી સ્નેહ રૂપ સમુદ્રના શીકર સમાન અશ્વને વરસાવતા વિમલકીર્તિ રાજા તુરત ત્યાં આવીને નમ્ર અને પોતાના સરખા રૂપવાલા પુત્રને આલિંગન કર્યું પછી વિમલકીર્તિ ભૂપતિએ પુત્રને મહાત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાા અને હર્ષથી પ્રીતિદાનના પાત્ર એવા તેને 'રાજ્યભિષેક કર્યો. તથા પાતે ચારૂગુપ્ત મુનિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તે ભૂપતિ એક હજાર સામા સહિત મેક્ષપદ પામ્યા.
પછી ઉત્તમ પ્રકારે પ્રજાનું પાલન કરતા એવા તે અર્કકીર્તિ ભૂપતિની આયુધશાળામાં એક દિવસ ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેજના ભંડારરૂપ અકીર્તિ રાજાએ વિધિથી ચક્રમહેાત્સવ કરી છ ખંડ પૃથ્વી સાધી. પછી ઉત્પન્ન થએલા ચૌદ રત્નના વિશષવાલા તે અકીત ભૂપતિએ પોતાની પુંડરીકણી નગરીને નવ ચાજન પહેાલી
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી રાહિણીના સબંધ
( ૧૨૭) અને ખાર ચેાજન લાંખી બનાવી. ગામે ગામ એને નગરે નગર. અરિહંત પ્રભુના પ્રાસાદો કરાવી સુત્ર અને રત્નમય એક લાખ જિન પ્રતિષિખ ભરાવ્યાં. પ્રતિ દિવસે સાધર્મિ એનું વાત્સલ્ય અને લેાજનાદિકથી સાધુ સાધ્વીઓની ભક્તિ કરી તે ભૂપતિએ કર માફ, ન્યાય પ્રવૃત્તિ અને અન્યાયત્યાગ ઇત્યાદિથી સર્વ પ્રજાને નિરંતર જિનધર્મની ઉન્નતિ અને પોતાના રાજ્યની ઉન્નતિ કરતા એવા તે રાજાના ઘણા કાળ સુખમાં નિર્ગમન થયેા.
એકદા ઉદ્યાનમાં આવેલા જિતશત્રુ મુનિ પાસેથી અહિત ધર્મ સાંભળી સચમ રૂપ પરમ વૈરાગ્યવાસિત થએલા તે અકીર્તિ ભૂપતિએ, મિત્ર, પુત્ર, સ્ત્રી, અને મંત્રી મડળને પૂછી પોતાના ધવલકીર્તિ પુત્રને રાજ્યાસને સ્થાપન કરી પોતે દીક્ષા લીધી. અકકીર્તિ મુનિ, શ્રી જિનેશ્વર પ્રભુની આજ્ઞાથી દીર્ઘકાલ પર્યંત ઘાર તપ કરી શુભ ધ્યાનથી મૃત્યુ પામી અચ્યુત દેવલાકમાં દેવતા થયા.
રૂપકુંભ મુનિરાજ અશેાકચંદ્ર ભૂપતિને કહે છે કે, હે રાજન ! દેવલેશકનાં દીર્ઘકાલ પર્યંત સુખ ભાગવી ત્યાંથી ચવેલા તે અર્કકીર્તિ મુનિના જીવ અશક ભાવવાળા તું અશાકચંદ્ર ભૂપતિ થયા છું. એક રાહિણી વ્રતના તપથી બહુ સપાદન કરેલા પુણ્યવાલા તમે બન્ને જણા અપ્રમાણુ પ્રેમમ ધવાળાં સ્ત્રી પુરૂષ થયાં છે. તમને બન્ને જણાને રોહિણી તપના પ્રભાવથી વિશ્વને આશ્ચય કારી સ્પષ્ટ આ ભાગ્યસાભાગ્યની લક્ષ્મી મલી છે. માટે અનુભાવને જાણનારા ભવ્ય પુરૂષાએ ઉપવાસાદિ યથા વિધિએ કરીને અન'ત સુખને અર્થે તે વ્રતનું સેવન કરવું. હું રાજ! મેં તમારા બન્નેના પૂર્વ ભવની કથા કહી. હવે તમારા પુત્રાના પૂર્વ જન્મ કહું તે
તમે સાંભળેા.
પૃથ્વીરૂપ સ્ત્રીના આભૂષણુ રૂપ મથુરા નામની નગરીમાં ઉત્તમ બુદ્ધિવાલા વીરસેન નામે રાજા રાજ્ય કરે છે, તે નગરીમાં અગ્નિશમાં નામે બ્રાહ્મણ વજ્રતા હો તેને સાવિત્રી નામે સ્ત્રી હતી. તેઓને શિવશર્માદિ સાત પુત્ર હતા. દારિદ્રથી દુ:ખી પણ પ્રકૃતિથી ભદ્રક સ્વભાવવાલા તે સાતે પુત્રા દ્રવ્ય મેળવવા માટે પાટલીપુર ગયા, ત્યાં સિંહવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમલશ્રી નામની સ્ત્રીથી ઉત્પન્ન થએલા રિવાહક નામે પુત્ર હતા. સિંહવાહન ભૂપતિ આ અવસરે વસુમિત્ર રાજાની કનકમાલિકા નામની પુત્રીને મ્હોટા મહેાત્સવથી પરણતા હતા. મથુરા નગરીમાં રાજાની સમૃદ્ધિ જોઇ પાતાના દારિદ્રથી દુ:ખી થએલા ન્હાના છ ભાઇ મ્હોટા શિવશર્માને કહેવા લાગ્યા.
“ હું આર્ય ! જુએ, જીએ! આ વિધિની ક્રીડાની વિચિત્રતા શી ? મનુષ્યપડ્યું સરખુ છતાં વિધિ કેટલું બધું અંતર દેખાડે છે? આ વિવાહાત્સવમાં આ માણસા આપણા હાથી અને ઘેાડા ઉપર બેઠા છે અને આપણા પગ તા જોયા પણ ન હાવાથી કાંટાવડે વિંધાઈ જાય છે. હું ભાઇ ! આ દરેક પુરૂષ આભુષણમાં જેટલાં
Page #199
--------------------------------------------------------------------------
________________
tee)
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાન.
માતી ધારણ કર્યો છે તેટલા ધાન્યના દાણા પણ આપણા ઘરમાં નથી. વળી તેઓએ પહેરેલા વસ્ત્રોમાંના એક વસ્રનું જેટલું મૂલ્ય છે તેટલાં મૂલ્યનાં તે આપણે જીવિત પર્યંત વસ્ત્ર પહેરનારા નથી. આ પુરૂષોએ વિધિને શું આપ્યું હશે કે જેથી વિધિએ તેમને આવું સુખ આપ્યું છે અને આપણને કાંઇ ન આપ્યું.” ન્હાના ભાઇઓનાં આવાં વચન સાંભળી મ્હેાટાએ કહ્યું. “ તમે વિધિને કેમ ઠપકા આપે! છે ? ઠપકા આપવા ચેાગ્ય તમારા આત્માજ છે કે જેણે પૂર્વે ધર્મ કર્યો નહિ. આપણે પૂર્વ ભવે પુણ્ય કર્યું નથી તેથી આપણને જરા પણ લક્ષ્મી મલી નિહ માટે આપણે આ ભવમાં ધર્મ કરીએ કે જેથી આપણને આગલા ભવમાં લક્ષ્મી મળે.”
મ્હાટા ભાઇના વચનથી શાંત ચિત્તવાળા હાના ભાઈએ કહેવા લાગ્યા. “ તા આપણે પણ એ ધર્મ કરવા જોઈએ. તેનું જે કાર્ય હાય તે કહા ?” શિવશર્મા મ્હાટા ભાઈએ નિષ્કપટપણે ફરીથી કહ્યું. “ તે અનંત સુખ આપનારી ધર્મ આપણે કોઈ સાધુ પાસેથી જાણવા જોઇએ માટે આપણે કાઇ મ્હાટા ઉદ્યાન કે પર્વતાદિ ભૂમિ પ્રત્યે જઇએ. કારણ સુગુરૂના યાગ સર્વ સ્થાનકે મળતા નથી.”
આ પ્રમાણે વિચાર કરી તે સાતે ભાઈઆ નગરીની બહાર નિકળ્યા ને મુનિની શોધ કરવા લાગ્યા એટલામાં તેઓએ ઉદ્યાનમાં એક મુનિ દીઠા. કહ્યું છે કે ઉદ્યમ નિષ્કુલ થતા નથી.
મુનિને જોઇ અત્યંત હર્ષ પામેલા તે ભક્તિવત સાતે ભાઇઓએ તેમને નમસ્કાર કર્યાં. મુનિરાજે પણ તે સર્વેને ચાગ્ય જાણી ઉત્તમ ધર્મોપદેશ આપ્યા પછી શિવશર્માદિ સાતે દ્વિજ બંધુએ દીક્ષા લઈ તપ કરી સુખના સ્થાનક રૂપ સાધર્મ દેવલાક પ્રત્યે ગયા.
આ ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત ઉપર જિનધને વિષે પ્રીતિવાળા અને ધર્મનિષ્ઠ બલ્લક્ષુલ્લક નામે વિદ્યાધર રહેતા હતા. લઘુકમિ એવા તે વિદ્યાધર, નિર ંતર પંદર કર્મભૂમિમાં નવા નવા તીને વિષે જિનયાત્રાના ઉત્સવ કરતા હતા. યુદ્ધ ભાવથી ઉત્તમ એવા શ્રાવક ધર્મનું આરાધન કરી તે વિદ્યાધર પણ મૃત્યુ પામીને સાધર્મ દેવલાકમાં દેવતાપણે ઉત્પન્ન થયા.
હવે જ દ્બીપના પૂર્વ વિદેહ ક્ષેત્રને વિષે વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરાના અધિપતિ શ્રી ગરૂડવેગ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કમલની શેાભા સરખી સુશાભિત મુખવાલી કમલશ્રી નામે સ્ત્રી હતી. તેઓને પદ્મશ્રી વિગેરે ચાર પુત્રી હતી. એક દિવસ તે ચારે પુત્રીએ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઇ. ત્યાં તેણીએ સમાધિગુપ્ત નામના મુનિને દીઠા. મુનિને જોવાથી અતિ હર્ષ પામેલી તે કન્યાઓ, તેમને વંદના કરી આગલ બેઠી. મુનિએ તે ચારે કન્યાઓને અલ્પ આયુષ્યવાલી જાણી તેણીએના હિતને અર્થે તે દિવસ પાંચમના દિવસ હાવાથી આ પ્રમાણે કહ્યું. “ જે માલુસ જ્ઞાનવૃદ્ધિ માટે પાંચમના ઉપવાસ કરે તે બીજા ભવમાં બહુ સુખપૂર્વક
Page #200
--------------------------------------------------------------------------
________________
nnnnnnnnnnnnnnnn
શ્રીમતી અરહિણીને સંબધ, અને પાંચજ્ઞાન પામે. આ પાંચમને ઉપવાસ કર્મની શાંતિ કરનાર છે. એટલું જ નહિ પણ તે સ્વર્ગ તથા અપવર્ગની સુખસંપત્તિનું કારણ છે.” મુનિનાં આવાં વચન સાંભળી તે ચારે કન્યાઓ પંચમીત્રત લઈ પિતાના મનુષ્ય જન્મને સફલ માનતી છતી ઘર પ્રત્યે આવી. પછી વિજળીના પડવાથી મૃત્યુ પામીને તે ચારે કન્યાઓ સ્વર્ગ પ્રત્યે ગઈ
રૂપકુંભ મુનિ અશચંદ્ર ભૂપતિને કહે છે કે, હે રાજન ત્યાંથી આવીને તે ચારે કન્યાઓ આ હારી પુત્રીઓ થઈ છે અને શિવશર્માદિ બ્રાહ્મણના પુત્રો પણ સ્વર્ગથી ચવીને હારા પુત્રો થયા છે. પવિત્ર આત્માવાળે પેલો વિદ્યાધર પણ સ્વર્ગથી ચવી ત્યારે આ છેલે પુત્ર થયો છે.”
આ પ્રમાણે પિતાના પૂર્વ ભવ સાંભલી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા તે અશોકચંદ્ર ભૂપતિ વિગેરે સર્વે માણસો, શ્રાવકધર્મ અંગીકાર કરી પિતાના ઘર પ્રત્યે ગયા.
એકદા અશેકચંદ્ર ભૂપતિ સભામાં બેઠો હતે, એવામાં વનપાલે આવીને વધામણી આપી કે “હે વિભે ! ઉદ્યાનમાં શ્રી વાસુપૂજ્ય અરિહંત પ્રભુ સમવસર્યા છે. શ્રી તીર્થનાથનું આગમન સાંભલી અત્યંત હર્ષ પામેલા અને કૃતાર્થ થયેલા અશોકચંદ્ર ભૂપતિએ પોતાના અંગનાં સર્વ આભૂષણે વનપાલને આપ્યાં. પછી સર્વ નાગપુર નગરને શણગારી પ્રિયા પુત્રાદિ પરિવારસહિત અશોકચંદ્ર ઉદ્યાનમાં ગયે. ત્યાં જિનેશ્વર પાસે ધર્મોપદેશ સાંભળી પ્રતિબંધ પામેલા ભૂપતિએ ન્હાના પુત્રને રાજ્યાસને સ્થાપી પિતે પ્રિયા પુત્ર સહિત શ્રી જિનેશ્વર પ્રભુ પાસે દીક્ષા લીધી. શિક્ષા સહિત દીક્ષા અંગીકાર કરી પ્રભુની સાથે વિહાર કરતા એવા તે રાજર્ષિએ શેડા દિવસમાં સર્વ શાસ્ત્રને અભ્યાસ કર્યો. પુત્ર અને સ્ત્રી સહિત દીર્ઘકાલ પર્યંત તપ કરી તે અશોકચંદ્ર મુનિ મોક્ષસુખ પામ્યા.
પૂર્વ ભવે રેહિણીએ આપેલા કડવા તુંબડાને જેમણે જીવદયાથી પકવાન્નની પિઠે ભક્ષણ કર્યું, ત્રણ લોકને ચરણથી પવિત્ર કરનારા, કામદેવના ગર્વને નાશ કરનારા તેમજ મેક્ષ ગતિ પામેલા તે ધર્મરૂચિ મુનિરાજને હું ભક્તિથી નમસ્કાર કરું છું.
श्रीमती रोहिणी' नो संबंध संपूर्ण.
उज्झुअवंगे पन्नेअ, बुद्धरुदेअ कोसिअजे अ॥
उमा एतप्भज्जा, जयंति चउरोवि सद्धाई ॥ १२३ ॥ સરલ સ્વભાવવાલા અંગમુનિ, વકસ્વભાવવાલા પ્રત્યેકબુધ રૂદ્રમુનિ, કેશિકાર્ય ઉપાધ્યાય અને તે ઉપાધ્યાયની સ્ત્રી એ ચારે જણ સિદ્ધિપદને પામ્યા છતા જયવંતા વર્તે છે. જે ૧૨૩ છે
Page #201
--------------------------------------------------------------------------
________________
(૧૯),
શ્રીવષિમઠલવૃત્તિ ઉજાસ * मिया अने शिष्योनी साथे 'श्रीकौशिकार्य' नामना उपाध्यायनी कथा *
રેગાદિ અનિષ્ટ રહિત એવી ચંપાનગરીમાં કેશિકાર્ય નામે બ્રાહ્મણ ઉત્તમ ઉપાધ્યાય હતે. તેને મનસ્વી એવા અંગ અને રૂદ્ર નામના બે શિખ્યા હતા. ઉપાથાય તે બન્ને શિને આદરથી સર્વ ઉત્તમ શાસ્ત્રોને અભ્યાસ કરાવતા હતા. અંગશિષ્ય સરલ સ્વભાવને હતું તેથી ગુરૂએ તેનું અંગમુનિ નામ પાડયું હતું. કહ્યું છે કે જે પુરૂષ જેવા સ્વભાવને હોય તે પુરૂષનું તેવુંજ નામ પડે છે.
એકદા ઉપાધ્યાયે બને શિષ્યને સવારે કાષ્ટ લેવા વનમાં મોકલ્યા. સાંજે અંગ વનમાંથી કાષ્ટ લઈ ઘેર જવા નીકળ્યો. તેને અરણ્યમાં રમતા એવા કે દીઠ. દુષ્ટ બુદ્ધિવાલે રૂદ્ર, ઉપાધ્યાયના ભયથી વનમાંથી કાટ લઈને આવતી એવી
જ્યોતિર્યશા નામની કંઈ દાસીને મારી તેને કાષ્ટ લઈ અંગના પહેલે ઘરે આવ્યા. અને કપટથી ગુરૂને એમ કહેવા લાગ્યું કે તમારે સારો શિષ્ય જ્યોતિર્યશા નામની દાસીને મારી તેનાં સર્વ કાષ્ટ ઘરે લાવ્યો છે.” રૂદ્રનાં આવાં વચન સાંભળી અત્યંત ક્રોધ પામેલા ગુરૂએ અગના સરલ સ્વભાવને નહિ જાણતા છતાં તેને પિતાના ઘરમાંથી ઝટ કાઢી મૂકો. પછી કષાયરહિત અંગમુનિ વનમાં ગયે. ત્યાં તેને વૃદ્ધિ પામતા શુભ ધ્યાનથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પાસે રહેલા દેવતાઓએ તુરત તે કેવલીને હેટે મહત્સવ કર્યો. પછી સુવર્ણના કમલ ઉપર બેઠેલા તે કેવલીને દેવ, અસુર અને મનુષ્ય સેવવા લાગ્યા. અંગને કેવલજ્ઞાન ઉત્પન્ન થયાની વાત સાંભલી વિરમય પામેલા ઉપાધ્યાયે તુરત ત્યાં આવી હર્ષથી તેને નમસ્કાર કર્યો. આ વખતે દેવોએ ઉપાધ્યાયને કહ્યું કે “ હુરત્મા એવા રૂઢેજ. દાસીને મારી તેનાં કાષ્ટ લઈ લીધાં છે. એણે ક્રોધથી તમને ખોટું કહ્યું હતું.”
' પછી ઉપાધ્યાયાદિ લેંકેએ બહ નિંદા કરે તે રૂ, પિતાના કરેલા કર્મને નિંદતે છતે પ્રત્યેક બુદ્ધ થયું. ઉપાધ્યાયે પણ અંગ કેવલીના મુખથી ઉત્તમ ધર્મદેશના સાંભલી સ્ત્રી સહિત તપસ્યા લીધી. અસંખ્ય ભના ઉપાર્જન કરેલા સર્વ કને તપથી ક્ષય કરી પ્રિયા સહિત કોશિકાર્ય ઉપાધ્યાય તથા રૂદ્ર અને અંગ તે સત્વવંતે ચારે જણા મેક્ષપદ પામ્યા. ત્રણ. જગતમાં પૂમ એવા તે ચારે મુનિઓને હું નમસ્કાર કરું છું. मिया अने शिष्योनी सा श्री कौशिकार्य' नामना उपाध्यायनी कथा संपूर्ण.
भविअव्वं खलु भो सव्व-कामविरएण: एअमायणं ॥ भासित्तु देवलामुअ-रायरिसी सिवयं पत्तो ॥ १२४ ॥
“હે ભો! તમારે નિચે સર્વ કામના અભિલાષથી નિવૃત્ત થવું.” એ અધ્યયન કહી દેવલાસુત રાજર્ષિ મોક્ષપદ પામ્યા. ૧૨૪ છે
Page #202
--------------------------------------------------------------------------
________________
ܐ
શ્રી વિલાદ્યુત નામના રાજિયી થા
(૧૯૧ )
X 'श्रीदेविलासुत' नामना राजर्षिनी कथा
જાણે બ્રહ્માએ સર્વ વિશ્વના સાર લઈને જ અનાવી હેાયની ? એવી માલવ દેશમાં વિજયવંતી ઉજ્જયિની નામે નગરી છે. ત્યાં શાય વંત, શત્રુઓના સમૂહને પરાભવ કરનારા, વિનયવ’ત અને ન્યાયવત એવા વિલાસુત નામે રાજા રાજ્ય કરતા હતા. નિર'તર કુવલયને ( પૃથ્વી મડલને) તથા ભવ્ય કમલાને ઉલ્લાસ પમાડતા એવા તે ભૂપતિને લાકમાં પુષ્પદંત (ચંદ્ર સૂર્ય ) પડ્યું કેમ ન ઘટે ? હું એમજ માનું છું કે તે ભૂપતિની નગરી ઉજિયની નવા કમરૂપ હતી, કારણ કે તે પતિના શત્રુઓથી નિવૃત્ત થએલી વિજયલક્ષ્મીએ તે નગરીનેાજ આશ્રય કર્યા હતા. જે ભૂપતિના અતિ ઓદાયને જોઇ લેાકેાએ પાતાના ચિત્તમાંથી અલિ, કણ અને લેાજાદિ રાજાઓને વિસારી દીધા હતા. પ્રશસા કરવા ચાગ્ય તે ભૂપતિને અનુરક્ત, નેત્રને પ્રિય, રૂપસ પત્તિવડે દેવાંગનાઓને પણ દાસીતુલ્ય અનાવનારી શીલ, સૈાભાગ્ય, ભાગ્યશ્રી અને દિવ્ય રૂપાદિ ગુણાવડે સર્વ સ્રીઓમાં મુખ્ય પદ પામેલી સ્ત્રી હતી. પૂર્વના પુણ્યથી વિષય સુખ ભાગવતા એવા તેઓને ગુણુશ્રીવડે પવિત્ર એવા પદ્મરથ નામે પુત્ર થયા. પાંચ ધાવમાતાએથી લાલન કરાતા તે પુત્ર પૂર્વ પુણ્યથી અનુક્રમે પાંચ વર્ષના થયા. પછી પિતાએ ઉત્તમ શાસ્ત્રજ્ઞ ઉપાધ્યાય પાસે મહેાત્સવ પૂર્વક માકલી સર્વ શાસ્ત્રોના અ ભ્યાસ કરાવ્યે. અનુક્રમે તે સર્વ કલાઓના જાણ થએલે અને પવિત્ર એવી ચાવનાવસ્થામાં આવેલા તે પુત્ર વિશ્વની સ્ત્રીઓના ચિત્તને આકષઁણુ કરનારા થયા.
""
એકદા અંત:પુરમાં ભૂપતિના મસ્તકને જોતી એવી રાણીએ તેના મસ્તકમાં એક પલી દીઠા. ધર્મના મને જાણનારી રાણીએ પલીને જોઈ રાજાને કહ્યુ, “ હું સ્વામિન ! ભવત આવેલા છે. માટે સાવધાન મનવાલા થાઓ. આમ તેમ જોવા છતાં પણ તને નહિ દેખવાથી ભૂપતિએ આશ્ચર્ય પામીને રાણીને કહ્યું. “ હે પ્રિયે ! દ્ભૂત ક્યાં છે? અને કાના આવ્યે છે? ” રાણીએ મસ્તકના પક્ષી રાજાના હાથમાં મૂકીને કહ્યું. “ આ દૂત તમને એમ કહેવા આવ્યા છે કે “ હે રાજન ! ઝટ પ્રતિષિ પામે પ્રતિબાધ પામે. અને ધર્મ કરો, ધર્મ કરો. કારણ મ્હારી પાછળ લાગેલા હારા અધિપતિ આવે છે. ત્રણ લેાકમાં ઇંદ્રાદિ કોઈ પણ પુરૂષ એવા સમર્થ નથી કે જે આવતા એવા તે કાળને પેાતાની શક્તિથી નિવારી શકે. ” માટે હે પ્રભા ! તમે તે આવવા પહેલાંજ ઝટ ધર્મ કરી ધર્મ. કરા કે જેથી તમને બીજા ભવમાં બહુ સુખા થાય. પછી મૃત્યુથી ભય પામતા એવા રાજાએ રાણીને કહ્યું. “ હે પ્રિયે પલી જોવાથી મને મૃત્યુના ભય ઉત્પન્ન થયા છે. માટે તે ભયના કયા ઉપાય છે ? કે જે હું હુમણાં અઢ કરૂં કે મારે તે મૃત્યુના ભય, મૂલથીજ નાશ પામે. ” રાણીએ કહ્યું. “ હું નૃપતિ ! મૃત્યુશયને નાશ કરનારા ધર્મ છે. બીજો કાઇ નથી. માટે હે નરેશ્વર ! તે ધર્મનું જ ઝેટ આરાધન કરી. ”
,
પછી રાણીના વચનથી ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા ધ્રુવિલાસુત ભૂપતિએ પાતાના
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૯ર)
શ્રીહષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ પુત્ર પદ્યરથને રાજ્યાભિષેક કર્યો અને પિતે ઉદઘોષણા પૂર્વક દીન અને દુઃખી જનેને સુવર્ણ, વસ્ત્ર અને રત્નાદિ બહુ દાન આપી આજ્ઞાકારી દાસી અને દાસ સાથે રાખી પિતાની નહિ પ્રગટ કરેલા ગર્ભવાળી રાણીની સાથે તાપસવ્રત લીધું. પછી તાપસવ્રતને પાલવા અસમર્થ એવા દાસ દાસીએ કાલે કરીને તે વ્રત ત્યજી દીધું. અવસરે તાપસીએ એક પુત્રીને જન્મ આપ્યો અને પોતે અચાનક મૃત્યુ પામી. મુનિએ પુત્રીનું અર્ધસંકાશા નામ પાડયું. પિતાએ કષ્ટથી દૂધ પાનાદિવડે લાલન પાલન કરેલી તે પુત્રી અનુક્રમે વિશ્વને મેહ પમાડનારી યુવાવસ્થા પામી. વિકારરહિત એવી તે પુત્રી પિતાની સેવા કરતી તેથી પિતા તે પુત્રીને જોઈ બહુ કામાતુર થયે. અહો! કામને કેઈ અપૂર્વ મહિમા દેખાય છે, કે જે કામથી પ્રેરાયલે પુરૂષ, જિતેંદ્રિય છતાં પણ કૃત્ય અકૃત્ય જાણતું નથી. વિશ્વને વંદન કરવા ગ્ય અને ધન્ય એવા તે તે ઉત્તમ પુરૂષ છે કે જેમને દિવ્ય રૂપવાલી સ્ત્રીઓને જોયા છતાં પણ કામવિકાર થતું નથી. પછી ઉત્તમ ભાગ્યવાલી પોતાની પુત્રી અદ્ધસંકાશાને ઝુપડીમાં બેઠેલી જોઈ કામદેવથી અત્યંત પીડા પામેલા દેવિલાસુત તાપસ, તે પુત્રીની સાથે પશુકડા કરવા માટે તુરત દોડયા. એવામાં તે રસ્તામાં પડેલા કાણોની સાથે અફલાવાથી પૃથ્વી ઉપર પડી ગયા. ખીલાવડે વિધાવાથી બહુ પીડા પામેલા તે દેવિલાસુત મુનિ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે “આ ચિંતવેલા પાપનું ફલ મને આજ ભવમાં મહ્યું તે પછી પરલેકમાં કેટલું દુઃખ થશે? ધિક્કાર છે, ધિક્કાર છે કામ વિડંબનાને, અત્યંત કામથી ઉન્મત્ત થએલા વિવેકી પુરૂષ પણ હારી પેઠે વિવેકરહિત બની જાય છે. માટે ધિક્કાર છે, ધિક્કાર છે મને, બ્રહ્મચર્ય ધારણ કરનારા પુરૂએ સર્વથા સ્ત્રીસંગ ત્યાગ કરવા યોગ્ય છે. કારણ એમ ન હોય તે તે તપસ્વી પુરૂષને પણ હારી પેઠે વિ. બના થાય છે.” આ પ્રમાણે વિચાર કરતાં અંતરાયના કર્મને નાશ થવાથી કૃતાર્થ એવા દેવિલાસુત મુનિ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા. પછી “હે ભવ્ય છે ! તમારે સર્વ પ્રકારના કામથી વિરક્ત થવું.” એવું અધ્યયન કહી, દેવિલાસુત મુનિ પ્રત્યેક બુદ્ધ થયા. મુનિએ પિતાની અદ્ધસંકાશા પુત્રી સાધ્વીને સેંપી. પછી પિતા અને પુત્રી અને જણા ઉત્તમ પ્રકારે ચારિત્ર પાલવા લાગ્યા. આ ફોધના ત્યાગથી ક્ષમા, ૨ માનના ત્યાગથી મૃદુતા, ૩ માયાના ત્યાગથી સરલતા અને ૪ લેભના ત્યાગથી મુક્તિ થાય છે. પ બાર પ્રકારનો ત૫, ૬ સત્તર પ્રકારને સંયમ અને ૭ દશ પ્રકારનું સત્ય છે. ૮ શાચ, તેજ પાંચ ઈદ્રિયોને દમ કહ્યો છે. ૯ સર્વ પ્રકારે દ્રવ્યનું નહિ રાખવું, તેને શ્રીજિનેશ્વરએ અકિચનપણું માન્યું છે. ૧૦ નવ પ્રકારના ભેદવડે વિશુદ્ધિ અને બ્રહ્મચર્ય રૂપ મહાવ્રત કહેવાય. આ પ્રમાણે સંયમના જીવિત રૂપ દશ પ્રકારના ધર્મને મન, વચન અને કાયાના ચેગથી પાળતા એવા તે પિતા પુત્રી અનુક્રમે શુકલ ધ્યાનથી કેવલ જ્ઞાન પામી અનેક ભવ્ય જીવને પ્રતિબંધ પમાડી મેક્ષપદ પામ્યા.
Page #204
--------------------------------------------------------------------------
________________
રાજર્ષિ શ્રીદેવિલાસુત અને શોકુક્ષ્મપુત્ર' કેવલીની કથા. 6
( ૧૯૩ )
માથું જોવામાં તત્પર એવી રાણીએ હાથમાં મૂકેલા પલીને જોઈ ભય પામેલા દેવિલાસુત રાજાએ તાપસપણું અંગીકાર કર્યું, તેમાં પુત્રીને જોઇ અનુરાગથી દોડતા એવા તે ખીલાથી વિંધાયા, છેવટ ચારિત્ર લઇ ઉપશમ ભાવથી તે વિલાસુત રાજર્ષિ મેાક્ષપદ પામ્યા.
'श्रीदेविलासुत' नामना राजर्षिनी कथा संपूर्ण.
दोरयणिपमाणतणं, जहणओगाहणाइ जो सिद्धा || સમઢ ગુત્તિનુત્ત, ઉંમાપુત્ત નમલામિ || ૨૨૧॥
એ હાથના પ્રમાણુવાલું જઘન્ય દેહમાન છતાં જે સિદ્ધ થયા તે ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા કુર્માપુત્ર મુનિને હું નમસ્કાર કરૂં છું. ૫ ૧૨૫ ગ્ર
* 'श्री कुर्मापुत्र' नामना मुनिपुंगवनी कथा 3
પૂર્વમ નામના નગરને વિષે દ્રોણુ નામના રાજા રાજ્ય કુમા નામે સ્ત્રી હતી. તેને દુર્લભ નામે પુત્ર હતા. દુષ્ટ દડાની પેઠે બીજા રાજકુમારેશને લાટાવતા છતા પૂર્વના દીર્ઘકાલ પર્યંત ક્રીડા કરી.
કરતા હતા. તેને ચેષ્ટાવાલા તે દુર્લ ને, પૂણ્યથી ઈચ્છા પ્રમાણે
એકદા તે નગરના દુગિલ નામના ઉદ્યાનમાં કેવલજ્ઞાનથી સંશયને દૂર કરનારા શ્રેષ્ઠ સુલેાચન નામના સુગુરૂ સમવસર્યા. તે ઉદ્યાનમાં ખડુશાલ નામના વડ વૃક્ષની નીચે એક ભદ્રમુખી નામે યક્ષણી રહેતી હતી. કેવલીની પેઠે સર્વ પદાર્થને જાણનારી તે યક્ષિણીયે સુલેાચન ગુરૂ પાસે આવી તેમને ભક્તિથી નમસ્કાર કરી પૂછ્યું.
હે મુનિપતિ ! હું પૂર્વભવમાં સુવેલની મનુષ્ય જાતિની મનવતી નામે સ્ત્રી હતી. ત્યાંથી વેલ ધર દેવની સ્ત્રી થઇ ત્યાંથી પણ આયુષ્ય અને પુણ્યના એકીકાલે ક્ષય થવાથી હું મત્યુ પામીને ભદ્રમુખી નામે યક્ષણી થઇ છું. હે સ્વામિન્ ! વેલ ધર મ્હારા પતિ કયાં છે ? તે કહેા ? મુનિએ કહ્યું. હું ભદ્રે ! હારા વેલ ધર પતિ હારી પાછલ ચવીને હમણાં આજ નગરીમાં દ્રોણુ રાજાના પુત્ર થયા છે. દુર્લ ભ છતાં પણ તે તને મલવા સુલભ છે.” મુનિનાં આવાં વચન સાંભળી અત્યંત હર્ષ પામેલી યક્ષણી ગુરૂને નમસ્કાર કરી તથા માનવતીનું રૂપ ધારણ કરી દુર્લભ પાસે ગઇ. ત્યાં તેને મિત્રાને ફેંકી દેવા રૂપ ક્રીડામાં પરાયણ થએલા જોઈ યક્ષણીએ કહ્યું. “ અરે એ રાંકડાઓને ફેંકી દેવાથી શું? જો ખળ હાય તા મ્હારી પાછળ દોડ.” યક્ષણીનાં આવાં વચન સાંભળી દુર્લભ તુરત તેની પાછળ દોડયા. આગળ દોડતી એવી યક્ષણી
૫
Page #205
--------------------------------------------------------------------------
________________
(૧૯૪)
શ્રી ઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. પણ તેને પિતાના વનમાં લઈ ગઈ. ત્યાંથી તે બહુ વિશાળ વડ વૃક્ષના નીચેના માર્ગે થઈ પાતાળમાં વિવિધ પ્રકારના સુવર્ણ અને મણિમય ઘર પ્રત્યે તેડી ગઈ. તે મણિમય ઘર જઈ વિસ્મય પામેલે રાજપુત્ર વિચાર કરવા લાગ્યા કે આહા! મને અહિં કોણે ઝટ પહોંચાડે. પછી ભદ્રમુખી ચક્ષણએ તે વિસ્મય પામેલા રાજપુત્રને પિતાના પલંગ ઉપર બેસારી સેવા કરી અને પછી કહ્યું. “હે સ્વામિન પૂર્વ ભવના પુણ્યગથી મેં આજે તમને દીઠા છે. કુમાર દુર્લભ પણ ચક્ષણને જોઈ પિતાના મનમાં મેં આને ક્યારેક દીઠી છે” એમ વિચાર કરતા ક્ષણ માત્રમાં પૂર્વજન્મનું જાતિમરણ જ્ઞાન પામ્યા. પછી કુમાર, પૂર્વ ભવની સ્ત્રીને વિષે બહુ અનુરાગ ધારણ કરવા લાગ્યો. કહ્યું છે કે પૂર્વને સ્નેહ ત્યજ સહેલું નથી. પછી યક્ષણી, કુમારના શરીરમાંથી અશુભ પુદગલે કાઢી નાખી તથા બીજા સારા પુગલ ઉમેરી તેની સાથે ભેગ ભેગવવા લાગી. - હવે અહીં શેકથી વ્યાપ્ત થએલા દ્રોણ ભૂપતિએ પુત્રની સર્વ સ્થાનકે શોધ કરાવી. પરંતુ કયાંથી તે મળી શકે નહીં. કહ્યું છે કે દેવતાએ આકર્ષણ કરેલી વસ્તુ કયાંથી મલી શકે ? રાજા અને રાણીએ પુત્રવિયેગથી આહાર પણ ત્યજી દીધો
એટલે તેને પિતાના પરિવારે કહ્યું કે આ વાત કઈ કેવલીને પૂછો.” પછી અત્યંત વિયેગથી પીડા પામેલે ભૂપતિ, કેવલી પાસે જઈ વંદના કરવા પૂર્વક એગ્ય સ્થાનકે બેસી પૂછવા લાગ્યા.
હે ભગવન્ ! વંશના આભૂષણ રૂપ મહારા પુત્રને કેણે હરણ કર્યો છે? તે અમારા ઉપર કૃપા કરીને નિવેદન કરે.” જ્ઞાનીએ કહ્યું. હમણું તમારા પુત્રને યક્ષણએ હરણ કર્યો છે. ” ફરી રાજા અને રાણી એ બન્નેએ પિતાના પુત્રની સર્વ વાત પૂછી તે સર્વ મુનિરાજે કહી, વલી “એ પુત્ર અમને કયારે મળશે? એમ તેઓના પૂછવા ઉપરથી મુનિરાજે કહ્યું કે “અમે જ્યારે ફરીથી અહિં આવીશું ત્યારે તે પુત્ર તમને મળશે.” મુનિરાજનાં આવાં વચન સાંભલી વૈરાગ્યવાસિત થએલા રાજા અને રાણુએ દુર્લભના ન્હાના ભાઈ (પિતાના ન્હાના પુત્ર)ને રાજ્યસને બેસારી પિતે તેજ મુનિરાજ પાસે ચારિત્ર લીધું. પછી પરીષહને સહન કરતા, તપ કરતા અને અભ્યાસ કરતા તે બન્ને જણા કેવલજ્ઞાની મુનિરાજની સાથે દેશ દેશ પ્રત્યે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે પૃથ્વી ઉપર વિહાર કરતા તે સુચન કેવળી રાજા રાણુ સહિત ફરી તેજ દુર્ગમ નગરના દુર્ગિદ્યાનમાં આવ્યા.
- હવે અહિં ચક્ષણ, અવધિજ્ઞાનથી દુર્લભને અલ્પ આયુષ્યવાળે જાણે તુરત કેવળી પાસે આવીને પૂછવા લાગી. “હે વિશે ! થોડું પણ આયુષ્ય વધારી શકાય ખરું?” કેવળીએ કહ્યું “અરિહંત પ્રભુ પણ થોડું આયુષ્ય વધારવાને શક્તિવંત નથી.” કેવળીનાં આવાં વચનથી જાણે પિતાનું સર્વ નાશ પામી ગયું હોયની ? એમ નિરૂત્સાહ મનવાળી યક્ષશું ઘરે આવી. પછી કુમારે તેણીને “તું બેદયુક્ત કેમ
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રીકુર્માપુત્ર' નામના મુનિપુ ગવની કથા.
( ૧૯૫ ) દેખાય છે ?” એમ પૂછ્યું એટલે યક્ષણીએ કાંઇ પણ જવાબ આપ્યા નહીં. પછી કુમારે બહુ આગ્રહથી પૂછ્યુ એટલે યક્ષણીએ સર્વ વાત યથાર્થ નિવેદન કરી. પછી સંવેગ પામેલા કુમારે યક્ષણીને કહ્યું કે “ હું પ્રિયે ! તું મને ઝટ તે કેવલીની પાસે લઈ જા.” યક્ષણી તુરત કુમારને જ્ઞાની પાસે લઇ ગઇ. કુમાર કેવળીને નમસ્કાર કરી તેમની પદાને વંદના કરવા લાગ્યા. એવામાં પુત્રને જોઇ પદામાં બેઠેલાં માતા પિતા માહથી રાવા લાગ્યાં. આ વખતે કેવળીએ કુમારને કહ્યું કે “તું આ હારા માતા પિતાને વંદના કર. કુમારે તેનું કારણુ પૂછ્યુ... એટલે કેવળીએ સર્વ યથા વાત કહી. કુમાર ઉત્સાહથી માતા પિતાને પૂર્વની પેઠે આલિંગન કરી બહુ રૂદન કરવા લાગ્યા. પણ યક્ષણી તેને વારવા લાગી. પોતાના વસ્ત્રથી કુમારનાં આંસુ લુડી યક્ષણીએ ફરી તેને મુનિરાજના ચરણ કમળ પાસે બેસાર્યો. આ અવસરે કેવળીએ મેહ રૂપ વિષને દૂર કરનારી અમૃતસમાન ધર્મદેશના આપી. તે સાંભળી યક્ષણીએ આદરથી સમ્યક્ત્વ અંગીકાર કર્યું અને કુમારે યક્ષણીની રજા લઇ ગુરૂની પાસે ચારિત્ર લીધું. નિરંતર તીવ્ર તપ કરતા અને પરીષહુને સહન કરતા એવા દુર્લભકુમાર મુનિ અનુક્રમે ચાદ પૂર્વ ભણ્યા. આયુષ્ય પૂર્ણ થયે કુમાર અને તેના માતા પિતા કાળ ધર્મ પામી મહાશુક દેવલાકમાં દેવમંદિર નામના વિમાનમાં દેવતાપણે ઉત્પન્ન થયાં. યક્ષણી પણ વૈશાલી નગરીમાં ભ્રમર છે પતિ જેના એવી કમલા નામે સ્ત્રી થઈ ત્યાંથી તે મહાશુક દેવલાકમાં દેવતાપણે ઉત્પન્ન થઈ.
હવે લક્ષ્મીના ધામ રૂપ રાજગૃહ નામના ઉત્તમ નગરમાં સિંહ સમાન ઉત્કટ મહેંદ્રસિહુ નામે રાજા રાજ્ય કરતા હતા તેને કુર્માદેવી નામે સ્ત્રી હતી. દુર્લભ કુમારના જીવ મહાશુક્ર દેવલાકથી ચવીને ભવનનું સ્વપ્ત સૂચવતા છતા તે કુર્મોદેવીના ઉદરને વિષે અવતર્યા. કુર્માંદેવીએ હર્ષોંથી સવારે સ્વમાની વાત પતિને કહી. પતિએ કહ્યુ કે “ હું પ્રિયે ! તને લક્ષ્મીના ભવન (સ્થાન) રૂપ પુત્ર થશે.” પછી ષિત અને ગર્ભને ધારણ કરતી એવી કુમાદેવીને પૂર્વ પુણ્ય સૂચવનારા પ્રીતિકારી ધર્મ શ્રવણુ કરવાના ડાહલેા ઉત્પન્ન થયા. ભૂપતિ ષટદર્શનના આચાર્યને ખેલાવી નિર ંતર તેનાં તેનાં ધર્મશાસ્ત્ર રાણીને સંભળાવવા લાગ્યા. તેમાં પાંચ દનવાળા તા પોત પોતાના હિંસાવાળા ધર્મના એધ દેવા લાગ્યા જેથી તે ધર્મ સાંભળી કુર્માંદેવી બહુ ખેદ પામવા લાગી. પછી હર્ષિત ચિત્તવાળા ભૂપતિએ ભક્તિથી જૈનમુનિને ખેલાવીને તેમનાં ધર્મશાસ્ત્ર સ ંભળાવવા લાગ્યા. સર્વ જીવ ઉપર દયા રાખવાના સારવાળા શ્રી અરિહંત પરમાત્માના પરમ આનંદમય આગમને સાંભળતી કુર્માંદેવી પેાતાને સંસારમાં સુખી માનવા લાગી. જેમ મેરૂ પર્વતની ચુલિકા કલ્પવૃક્ષને જન્મ આપે તેમ રાણી કુર્માંદેવીએ નવ માસ અને સાડાસાત દિવસ ગયે છતે એક પુત્રને જન્મ આપ્યા. ભૂપતિએ પણ તે વખતે હર્ષ થી યાચક જનેાને પ્રમાણ વિનાનું મહ દાન આપતાં છતાં પુત્રજન્માત્સવ કર્યો, ઉત્તમ દોહદના અનુ
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૬)
શ્રી વષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. સારે ભૂપતિએ મહત્સવપૂર્વક પુત્રનું ધર્મદેવ એવું યથાર્થ નામ પાડયું પણ લેકમાં બેલાવવાનું તે કુર્માપુત્ર એવું નામ પ્રસિદ્ધ થયું. પૂર્વે બાલકને બાંધીને ઉછાળવા રૂપે કરેલી ક્રીડાથી બાંધેલા કર્મ વડે તે પુત્રરત્ન બે હાથ પ્રમાણુ શરીરવાળો થયે. જેમ દર્પણ નિર્મલ એવા પ્રતિબિંબને ધારણ કરે તેમ તે કુમારે કલાચાર્ય પાસેથી ઘેડા વખતમાં સર્વ કળાઓને અભ્યાસ કર્યો. કુર્માપુત્ર પૂર્વ ભવે અભ્યાસ કરેલા સંયમથી જિતેંદ્રિય થયે. વળી ચેવનાવસ્થા પ્રાપ્ત થયા છતા પણ નિરંતર ભેગેચ્છાથી વિમુખ રહ્યો.
કોઈ વખતે તે કમપુત્રે સાધુઓ પાસેથી જેનસિદ્ધાંત સાંભળ્યા, તેથી ઉત્પન્ન થએલા જાતિસ્મરણાનવાળે તે રાજપુત્ર વિચાર કરવા લાગે કે–મેં આવા સિહતે ક્યાંઈ સાંભળ્યા છે. પછી ક્ષપકશ્રેણિના વેગથી સર્વ કર્મને ક્ષય કરી તે કુર્માપુત્ર મેક્ષના નિબંધનરૂપ કેવળજ્ઞાન પામે. તે કેવળી ભગવાન કુપુત્ર ઘરને વિષે જ રહ્યા.
હવે વિદેહક્ષેત્રમાં મંગલાવતી નામના વિજ્યને વિષે ઇંદ્રપુરી સમાન રત્નસંચયા નામે નગરી છે ત્યાં સૂર્ય સમાન તેજસ્વી વિજ્યની સર્વ ભૂમિને સાધના દેવાદિત્ય નામે ચકી રાજ્ય કરતે હતે. એક દિવસ વિશ્વમાં ઉત્તમ નામવાળા શ્રી અરિહંત પ્રભુ તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. ચક્રી ત્યાં પ્રભુને વંદન કરવા આજો અને હાથ જોડી વિધિ પ્રમાણે વંદના કરી ગ્ય સ્થાનકે બેઠે.
હવે એમ બન્યું કે કમળા, ભ્રમર, દ્રોણ અને દ્રુમા એ ચારે જણઓ મહાશુક દેવલોકમાં દેવ દેવીપણે ઉત્પન્ન થયા હતા તે ત્યાંથી આવીને ભરતક્ષેત્રના વૈતા
પર્વત ઉપર વિદ્યાધરાધિપતિના પુત્રપણે ઉત્પન્ન થયા. આ ચારે જણાઓ કઈ શ્રમણ પાસે વ્રત અંગીકાર કરી અહીં રત્નસંચયા નગરીએ શ્રી જિનેશ્વર પ્રભુને વંદના કરવા આવ્યા. તેઓ તીર્થનાથને નમસ્કાર કરી ગ્ય સ્થાનકે બેઠા પછી દેવાદિય ચક્રીએ પ્રભુને પૂછયું કે “હે વિભે! ધર્મના અંગ સરખા આ ચારણ મુનિઓ ક્યાંથી આવ્યા ?” પ્રભુએ “એ ભરતક્ષેત્રના વૈતાઢય પર્વતથી આવ્યા છે.” એમ કહ્યું એટલે ફરી દેવાદિત્ય ચક્રીએ પ્રભુને પૂછયું કે “હે સ્વામિન્ ! હમણાં ભરતક્ષેત્રમાં કઈ કેવળજ્ઞાની અથવા ચક્રી છે?” પ્રભુએ કહ્યું. રાજગૃહ નગરમાં કુર્મા પુત્ર કેવળજ્ઞાની છે” દેવાદિત્ય ચક્રીએ કહ્યું, તે દીક્ષાધારી છે કે નહિ? પ્રભુએ કહ્યું. દીક્ષારહિત છે.” પ્રભુનાં આવાં વચન સાંભળી આવેલા ચારણમુનિઓએ શ્રી અરિહંતને પૂછયું. “હે ભગવન ! અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે કે નહિ ?” પ્રભુએ કહ્યું “હે શુભે!તમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.” ચારણમુનિઓએ ફરીથી પૂછયું હે સ્વામિન અમને કેવળજ્ઞાન કયારે ઉત્પન્ન થશે?” પ્રભુએ કહ્યું. હે શુભે! જ્યારે તમે કુર્માપુત્રથી તેના મંદિરની કથા સાંભળવાની ઈચ્છા કરશે ત્યારે.” પછી વિસ્મય પામેલા તે ચારણ મુનિઓ જિનેશ્વરને નમસ્કાર કરી કુર્માપુત્રની પાસે જઈ એટલામાં ત્યાં મનપણ બેઠા, તેટલામાં
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રીકમપુત્ર તથા શ્રીચંડરૂદ્ર સૂરીશ્વરજીના શિષ્યરત્નની કથા. (૧૭) કુર્મા પુત્રે તેમને કહ્યું કે “હે ભદ્રો ! શ્રી તીર્થકર પ્રભુએ તમને મહાશુક્ર દેવલોકમાં રહેલા દેવમંદિરની વાત ન કહી? કુર્મપુત્રનાં આવાં વચન સાંભળી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા અને શુભ મનવાલા તે ચારણ મુનિએ ક્ષપકશ્રેણિના આશ્રચથી કેવલજ્ઞાન પામ્યા. પછી તે ચારણમુનિ જિનેશ્વરને નમસ્કાર કરી કેવલિની પષદામાં ગયા. આ વખતે ઇંદ્ર પ્રભુને પૂછયું કે “હે સ્વામિન્ ! ચારણ મુનિઓએ બીજા સાધુઓને વંદના કેમ ન કરી?” પ્રભુએ કહ્યું. તેઓને કુર્માપુત્રથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે.” ઇંદ્દે ફરી પૂછયું. “હે નાથ ! કુમપુત્ર દીક્ષા કયારે લેશે?” પ્રભુએ કહ્યું “આજથી સાતમા દિવસના ત્રીજે પ્રહરે કુમપુત્ર કેવલી મુનિવેષ સ્વીકારશે.” - હવે અહીં કુર્માપુત્ર અનુક્રમે પિતાના માતા પિતાને પ્રતિબોધ પમાડી દીક્ષાદાનથી અતિ ઉત્તમ ગતિ પ્રત્યે પહોંચાડ્યા. પિતે કેવલી કુર્માપુત્ર પણ પિતાની વાણીના વિલાસથી અનેક ભવ્ય જનોને પ્રતિબોધ પમાડી તથા પિતાના બાકી રહેલા બહુ કને શૈલેશિકરણથી ઝટ ક્ષય કરી ચિદાત્મા રૂપ પોતે મોક્ષપદ પામ્યા. હે ભવ્યજને! તમે આ પવિત્ર એવા કુપુત્રચરિત્રને સાંભલી નિરંતર મેક્ષ સુખ આપનારા ધર્મને વિષે ચિત્ત રાખે.
'श्रीकुर्मापुत्र' नामना महर्षिनी कथा संपूर्ण.
जो सासय सुहहेऊ, जाओ गुरुणोवि उवसमसहावो ॥
तं चंडरुहसीसं, वंदे सेहपि वरनाणि ॥ १२६॥ ઉપશમ સ્વભાવવાલા જે મુનિ ગુરૂને પણ મેક્ષ સુખના કારણે થયા, તે એક દિવસના વ્રતધારી અને ઉપશમથી તુરત ઉત્પન્ન થએલા કેવલ જ્ઞાનવાલા ચંડરૂદ્રસૂરિના શિષ્યને હું વંદના કરું છું. મેં ૧૨૬ છે
'श्रीचंडरुद्र' नामना सूरीश्वरजीना शिष्यरत्ननी कथा * વિશાલ અને સંપત્તિથી સુશોભિત એવી વિશાલા નગરીમાં સ્વભાવથી અતિ ફોધી એવા ચંડરૂદ્ર નામે આચાર્ય રહેતા હતા. “મને હારા સાધુસમૂહથી ક્રોધ ન થાઓ.” એમ ધારી તે આચાર્ય, સાધુઓના સમૂહથી જુદા રહેતા હતા. - હવે એમ બન્યું કે કોઈ ન પરણેલે શ્રેષ્ઠીપુત્ર, પોતાના મિત્રો સહિત સાધુને વંદના કરવા આવ્યા. તે વંદના કરતો હતે એવામાં તેના મિત્રોએ પરસ્પર હાસ્ય કરતા છતા સાધુઓને કહ્યું કે “હે ભદંતો ! તમે આને દીક્ષા આપે ! ”સાધુઓએ પણ “આ શઠ છોકરાઓ છે” એમ ધારી કહ્યું કે “હે ભદ્રકે ! અમે કોઈને દીક્ષા આપતા નથી. પણ જો તમે આ તમારા મિત્રને દીક્ષા અપાવવાની ઈચ્છા રાખતા હે તે આ પાસેના ઉપવનમાં અમારા ઉત્તમ બુદ્ધિવાલા ગુરૂ રહે છે તેમની
Page #209
--------------------------------------------------------------------------
________________
( tee )
શ્રીઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તાનૢ.
પાસે જાઓ, તે તેને દીક્ષા આપશે. ” પછી તે સર્વે કરાએ ઉપવનમાં ગુરૂ પાસે ગયા અને ગુરૂને કહેવા લાગ્યા કે “ આ અમારા મિત્રને દીક્ષા આપેા. ” ગુરૂએ - ષથી કહ્યું. “ જો તમારે આને દીક્ષા આપવાની ઈચ્છા હાય તા વિભૂતિ ( રાખ ) લાવા. ” તે વિભૂતિ લાવ્યા એટલે રાષથી ગુરૂએ તત્કાલ પૂર્વ કર્મયોગથી તે શ્રેષ્ઠીપુત્રના મસ્તકને વિષે લેાચ કર્યો. આ વખતે વિલક્ષ બનેલા ચિત્તવાલાતે સર્વે મિત્ર, પોતાના માતાપિતાના ભયથી પાતાના ઘરે જતા રહ્યા. પછી શ્રેષ્ઠીપુત્રે ગુરૂને કહ્યું, “ હે ભગવન્ ! આ સર્વે મિત્રોએ મ્હારૂં હાસ્ય કર્યું હતું. હું હમણાં નવા પરણેલા છું. મ્હારા બહુ ખાંધવા છે. માટે જો આ વૃત્તાંત જાણશે, તે તેઓ તત્કાલ અહીં આવી ક્રોધથી તમને બહુ પ્રહાર કરી મને પોતાના ઘર પ્રત્યે લઇ જશે. માટે તે જેટલામાં અહીં ન આવે તેટલામાં આપણે ખીજે ક્યાંઇ નાસી જઈએ. ” ગુરૂએ કહ્યું. “હું રાતે દેખતા નથી. માટે તું માગ જોઇને આગલ ચાલ, અને હું પાછલ ચાલું. ” શિષ્યે તેમ કર્યું એટલે ભયથી શિષ્યની સાથે ગુરૂ ત્યાંથી ચાલી નિકળ્યા. રાત્રી હાવાથી નીચી ઉંચી ભૂમિના ભાગમાં ગુરૂને સ્ખલના થવા લાગી. તેથી ગુરૂએ કહ્યુ` કે “ અરે કુશિષ્ય ! તે આ કેવા માર્ગ જોયા છે ? ઇત્યાદિ વચન કહેતા એવા ગુરૂએ ક્રોધથી શિષ્યને દંડપ્રહારથી મસ્તક ઉપર તાડન કર્યાં. શિષ્ય પણ મનમાં વિચાર કરવા લાગ્યા કે “ હા મદ્દભાગ્યવાલા મેં આ મહાત્માને આવી મ્હાટી ખરાબ અવસ્થામાં પહેાંચડયા. ” આ પ્રમાણે વિચાર કરતાં તે વૈરાગ્ય પામ્યા. ગુરૂએ તા તેને મસ્તક ઉપર વારંવાર તાડના કરવા માંડયા અને શિષ્ય આત્માની નિંદા કરવા લાગ્યા. તેથી તે શુકલ ધ્યાન પામ્યા. પછી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી તે શિષ્ય સારા માર્ગે ચાલવા લાગ્યા. કહ્યું છે કે–સર્વજ્ઞ પુરૂષાનુ સ્ખલન કયાંથી હાય ?
સવારે ઝરતા રૂધિરથી ભિંજાઇ ગએલા અંગવાલા પેાતાના શિષ્યને જોઇ જીરૂના મનમાં આ પ્રમાણે ચિંતા થઈ કે અહા! આજેજ દિક્ષા લેનારા આ શિષ્યના આ ઉપશમ કેવા ? જે મેં દુ ને આવી રીતે પ્રહાર કર્યાં છતાં પણ તેને જરાપણ કાપ ઉત્પન્ન ન થયા ! મ્હારૂં આચાર્યપણું અને દીર્ઘ કાળનું દીક્ષિતપણું વૃથા છે. જે મેં અપરાધ વિનાના શિષ્યને વિષે આવા અપરાધ કર્યાં. ” આ પ્રમાણે ઉત્પન્ન થએલા પશ્ચાતાપ રૂપ તીવ્ર અગ્નિથી ગુરૂએ પાતાના ઘેાડા રહેલા કર્મ રૂપ કાષ્ટને આળી નાખ્યાં. તેથી તે તત્કાલ કેવલ જ્ઞાન પામ્યા. આ વખતે દેવતાઓએ ત્યાં આવી હર્ષોંથી મ્હાટુ સમવસરણ રચ્યું.
,,
પ્રથમ દીક્ષા લઇ કાપથી ગુરૂએ તાડન કર્યા છતાં પણ જેણે ક્ષમા ધારણ કરી, ક્ષમા ધારણ કરવાથી તેજ દિવસે જે ત્રણ લેાકમાં પૂજ્ય એવા કેવલી થયા વળી જેણે તીક્ષ્ણ ક્રોધવાલા પોતાના ગુરૂને ક્ષમાધારી તથા કેવલી બનાવ્યા, તે ચંડ રૂદ્રાચાર્યના ઉત્તમ શિષ્યને હું નિરંતર નમસ્કાર કરૂં છું.
'श्रीचंडरुद्र' नामना सूरीश्वरजीना शिष्यरत्ननी कथा संपूर्ण.
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રીધન્યકુમાર નાચના મુનિશવની કથા बत्तीसयजुवइवई, जो काकंदीपुरीइ पव्वइओ ॥ छठस्स सया पारण-सुज्झिअमायंबिलं जस्स ॥ १२७ ॥ वीरपसंसिअतवरुव, नवमासमुकयपरिआओ ॥
सो धन्नो सव्वठे, पत्तो इकारसंगविऊ ॥ १२८ ॥ બત્રીશ સ્ત્રીઓનો પતિ છતાં જેણે કાકદી નગરીમાં દીક્ષા લીધી, જે નિરંતર છઠ્ઠના પારણે ફેંકી દેવા જેવા આહારનું આંબિલ કરતે, શ્રીવીર પ્રભુએ જેના તપ રૂ૫ લક્ષમીની પ્રશંસા કરી અને જેણે નવ માસ પર્યત દીક્ષા પર્યાય પાલે. તે અગીયાર અંગના ધારક ધન્ય મુનિ, સર્વાથ સિદ્ધ નામના દેવલોકમાં ગયા. ૧૨૭–૧૨૮
* 'श्रीधन्यकुमार' नामना मुनिपुङ्गवनी कथा * જંબૂદ્વીપની ભૂમિના આભૂષણ રૂ૫ ભરતક્ષેત્રમાં મોટા વૈભવવાળી કાકંદી નામે નગરી હતી. જેમ પદ્મદ્રહમાં લક્ષ્મી નિવાસ કરે તેમ તેમાં શ્રેષ્ઠ આકૃતિવાલી, બહ લક્ષમીવાળી અને સતી એવી ભદ્રા નામે શ્રેષ્ઠીપત્ની રહેતી હતી. ભદ્રાને ગુણાએ કરીને ધન્ય એ ધન્ય નામે પુત્ર હતું. માતાએ તેને મેહથી બાલ્યાવસ્થામાં અભ્યાસ કરાવે હતે. પુત્ર વનાવસ્થા પાપે એટલે માતાએ તેના માટે આભૂષણ રૂપ બત્રીશીમહેલે જણાવ્યા અને પૂર્વના પુણ્યથી મનોહર એવા પુત્રને એક દિવસ મેહથી બત્રીશ શ્રેષ્ઠીપુત્રીઓ પરણાવી. ધન્ય, હસ્તમલાપ વખતે બત્રીશ સાસરા પાસેથી જુદા જુદા બત્રીશ ક્રોડ સુવર્ણ, મણિ રૂપે ઈત્યાદિ પામે. પછી ધન્ય, બત્રીશ મહેલને વિષે બત્રીશ સ્ત્રીઓની સાથે દેવતાની પિઠે બહુ ભેગે ભેગવવા લાગે,
એકદા સુર, અસુર અને મનુષ્યએ સેવન કરેલા શ્રી મહાવીર પ્રભુ તે કાકદી નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. વનપાલના મુખથી શ્રીવીરપ્રભુનું આગમન સાંભલી હર્ષ પામેલ ધાન્યકુમાર, મહેટી અદ્ધિથી તેમને વંદના કરવા ગયે. ત્યાં તે જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરી તથા નમસ્કાર કરી ભવ્ય ભાવવા તે ધન્યકુમાર યોગ્ય સ્થાનકે બેઠે. પછી વિશ્વજંતુના હિતેચ્છુ પ્રભુએ તેને સંવેગને ઉત્પન્ન કરનારી ધર્મ દેશના આ પ્રમાણે દીધી.
હે ભવ્યજનો ! આષ્યને વાયુના સરખું અસ્થિર, વૈવનને ઝટ નાશ થવાના સ્વભાવવા, સંસારની પીડાને ઉત્પન્ન કરનારા સ્વજનના સંગને સ્વમ સરખા ક્ષણભંગુર, લક્ષ્મીને જલના તરંગો સમાન ચંચલ અને કામસુખને અંતે વિરસ જાણી મેક્ષ સુખને આપનારા ધર્મને વિષે પ્રયત્ન કરે. ” પ્રભુના મુખથી આવી ધર્મ દેશના સાંભલી સંસારથી ઉદ્વેગ પામી વૈરાગ્યવાસિત થએલા ધાન્યકુમારે જિનેશ્વરને કહ્યું, “ દયારસના સમુદ્રરૂપ હે નાથ ! મને સંસારથી નિસ્તારે કારણ હમણાં હારે સંસારથી ઉત્પન્ન થએલા સુખનું પ્રયોજન નથી. ” પ્રભુએ કહ્યું,
Page #211
--------------------------------------------------------------------------
________________
(૨૦)
શ્રી ગહમિડલવૃત્તિ ઉત્તરદ્ધ. સંસારથી નિસ્તાર છે એ દીક્ષા વિના થતું નથી. ” ધન્યકુમારે ફરીથી કહ્યું. “જે એમ છે તે મને ઝટ દીક્ષા આપે. હે સ્વામિન્ ! જ્યાં સુધીમાં સ્નેહથી દીન થએલી હારી માતાને સંતોષ પમાડી હું અહીં આવું ત્યાં સુધી આપ મહારા ઉપર દયા કરી અહિયાંજ રહેજે.” આમ કહી ધન્યકુમારે પ્રભુને નમસ્કાર કરી અને પિતાને ઘરે જઈ મધુર વચનથી માતાને સંતોષ પમાડી. પછી વૈરાગ્યથી ઉછળતા સદ્ભાવવાળા તેણે માતાએ કરેલા મહોત્સવ પૂર્વક પ્રભુ પાસે દીક્ષા દીધી. વલી આ વખતે ધન્યકુમારે પ્રભુની પાસે નિરંતર છઠ્ઠના પારણે આંબિલ કરવાને અભિગ્રહ લીધે અને પ્રભુને કહ્યું કે “હે સ્વામિન્ ! સંસારના તાપને નાશ કરનાર આ હારે અભિગ્રહ જીવિતપર્યત છે.” એમ કહીને તે ચારિત્રને પાલવા લાગે.
એકદા શ્રેણિક રાજાએ શ્રી વીર પ્રભુને પૂછયું કે “હે તીર્થનાથ ! હમણાં આ સાધુઓમાં અધિક તપવાલે કોણ છે ? પ્રભુએ કહ્યું. “નિષ્કપટ વૃત્તિવાળ અને પુણ્યાત્મા એ આ ધન્યમુનિ, જેવું ઘોર તપ કરે છે, તેવું બીજે કઈ સાધુ કરતું નથી. જેવું તેનું ગ્રહવાસમાં લેકેત્તર રૂપ હતું તેવી તેની સંપત્તિ પણ લોકોત્તર હતી. ” શ્રી અરિહંત પ્રભુના મુખથી તે ધન્યમુનિના તપ, રૂપ અને સંપત્તિની પ્રશંસા સાંભલી દેવ, દાનવ અને મનુષ્યની સભા બહુ હર્ષ પામી. શ્રી. શ્રેણિક રાજા પણ હર્ષ પામતે છત આદરથી શ્રી જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરવા લાગ્યું. પછી ધર્મને વિષે અધિક સ્થાપન કરેલી બુદ્ધિવાલા શ્રેણિક રાજા, પિતાના ચિત્તમાં ધન્યમુનિના ગુણેને સંભારતે છતે પિતાના ઘર પ્રત્યે ગયો. પછી ત્રણલેકે નમસ્કાર કરેલા શ્રી વર્તમાન સ્વામી ભવ્ય લેકેને પ્રતિબંધ કરવા માટે બીજે સ્થાનકે વિહાર કરી ગયા.
અગીયાર અંગના જાણ ધન્યમુનિ, નવ માસ પર્યત અતિચારરહિત ચારિત્ર પાલી સર્વાર્થસિદ્ધ દેવલોકે ગયા. જેને યુવાવસ્થામાં પોતાની માતાએ હેટી રદ્ધિથી બત્રીશ શ્રેષ્ઠી કન્યાઓ પરણાવી, જે પોતાના સસરા પાસેથી હસ્તમેળાપ વખતે બત્રીશ કોડ દ્રવ્ય પામે છેવટે જે સંયમ લઈ સાલવી આ દેવતા થયા તે ધન્યમુનિની હુ સ્તુતિ કરું છું.
'श्री धन्यकुमार' नामना मुनिपुङ्गवनी कथा संपूर्ण.
सो जयउ सीअलसूरी, केवलनाणीण भाणिजाण
दितेण भाववंदण-मुवजिअं केवलं जेण ॥ १२९ ॥ - જેમણે કેવલજ્ઞાની એવા પિતાના ભાણેજેને દ્રવ્ય વદન કરવાથી કેવલજ્ઞાન ઉપાર્જન કર્યું. તે શ્રી શીતલાચાર્ય જયવંતા વર્તો. ૧૨૯ છે
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રીશિતલાચાય” નામના સુરિપુરદરની સ્થા
* 'श्रीशितलाचार्य' नामना मुरिपुरंदरनी कथा * કેઈ નગરમાં શીતલ કાંતિવાલો અને સેમ્યાદિ ગુણોથી શીતલ હવભાવવા શીતલ નામે રાજપુત્ર હતો. તેને સદ્દગુણની સંપત્તિથી ઉત્તમ ભાગ્યવાલી એક બહેન હતી. તેને તેના પતિએ મહોત્સવ પૂર્વક કે રાજાને પરણાવી હતી. તેને સદ્દગુણથી શોભતા એવા ચાર પુત્રો થયા. અનુક્રમે વૃદ્ધિ પામતા એવા તે પુત્રે સર્વ કલાના જાણ થયા.
હવે શીતલે કોઈ ગુરૂ પાસેથી દેશના સાંભલી વૈરાગ્યવાસિત થવાથી દીક્ષા લીધી. શીતલ મુનિ વિનયથી ગુરૂ પાસે અભ્યાસ કરતા છતા સર્વ સિદ્ધાંતરૂ૫ સમુદ્રના પારગામી થયા. પછી શીતલને યોગ્ય જાણી ગુરૂએ તેમને આચાર્ય પદ આપ્યું. અને પોતે બહુ ગુણના મંદીરરૂપ પરમાર્થ સાથે. પછી પંચાચારને ધારણ કરનારાઓમાં મુખ્ય એવા શીતલાચાર્ય ભવ્યજોને પ્રતિબંધ પમાડવા માટે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
હવે શીતલાચાર્યની બહેન પિતાના ચારે પુત્રો આગલ શીતલ ગુરૂના પિતાના ભાઈના ) બહુ વખાણ કરતી હતી. તેથી ચારે પુત્રએ માતાએ કરેલી પ્રશંસા સાંભળી વૈરાગ્યવાસિત થઈ કઈ સ્થવિર સાધુ પાસે દીક્ષા લીધી. નિરંતર હર્ષથી સર્વ સામાચારીને પાલતા અને ગુરૂને વિનય કરતા તે ચારે જણે અનુક્રમે બહથત થયા.
એકદા તે ચારે મુનિએ પોતાના ગુરૂને વિનંતિ કરવા લાગ્યા કે “હે ગુરે ! શ્રી શીતલાચાર્ય ગુરૂ અમારા મામા થાય છે. માટે જે આપ પ્રસન્ન ચિત્તથી આજ્ઞા આપે તે તેમને મલવાને ઉત્સાહવંત એવા અમે તેમને વંદન કરવા માટે જઈએ.” ગુરૂએ કહ્યું “હે વત્સો ! તેમને વંદન કરવા માટે જાઓ, અમે શા માટે આજ્ઞા નહિ આપીએ ? કારણ શીતલસૂરદ્ર પણ યુગોત્તમ છે. ” પછી ગુરૂની આજ્ઞા લઈ શુભ માનવાલા તે ચારે મુનિયે, તુરત શીતલાચાર્યને વંદન કરવા માટે ચાલ્યા. વિધિથી વિહાર કરતા તે મુનિઓ, જે નગરમાં ઉત્તમ બુદ્ધિવાલા શીતલાચાય રહેતા હતા તે નગરે સંધ્યાકાળે આવી પહોંચ્યા. પણ વિકાસ જાણી તેઓ પિતાનું આગમન કઈ શ્રાવક સાથે ગુરૂને જણાવી નગરની બહાર દેવમંદીરમાં રહ્યા. ત્યાં તે ચારે મુનિઓ સાંઝનું સર્વ કૃત્ય કરી વિચારવા લાગ્યા કે “આપણે અહીં આવી પહોચ્યાં છતાં આજે ગુરૂને વંદના કરી નહીં માટે ધિક્કાર છે. આપણને, નિશે સવારે નગરમાં જઈ ત્રણ પ્રદક્ષિણા કરી આપણે શીતલ ગુરૂને સારી રીતે વાંદીશું.
આ પ્રમાણે વૃદ્ધિ પામતા શુભ ધ્યાનથી તે ચારે મુનિઓ રાત્રીમાં વિના પ્રયાસે કેવલજ્ઞાન પામ્યા. કૃતકૃત્યપણાથી ચારે મુનિઓ શ્રી શીતલાચાર્ય સદગુરથી ત્યાંજ થયેલા લાભને જાણ સવારે પણ તે દેવમંદીરમાં જ રહ્યા,
Page #213
--------------------------------------------------------------------------
________________
(૨૦૨)
શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. અહીં શીતલાચાર્ય સવારે સ્વાધ્યાય કરી રહ્યા પછી પણ જ્યારે તે ચારે મુનિઓ આવ્યા નહીં ત્યારે પોતે નગર બહાર આવ્યા. ત્યાં દેવાલયમાં સુખે બેઠેલા ચારે મુનિઓને જોઈ ને મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહે! એઓએ નગરમાં આવી પ્રથમ મને વંદના તે ન કરી પણ હમણાં મને અહીં આવેલે દેખતાં છતાં તે જડે નમસ્કાર નથી કરતા ? તેઓનું આવું વિનિતાણું કુલધર્મને વિષે અગ્ય છે. તેમની આવી વર્તણુંક કોને કેને દ્વેષકારી ન થાય ? આ પ્રમાણેના વિચારથી કાંઈક ઉત્પન્ન થએલા કષાયવાલા શીતલ ગુરૂએ તેઓને કહ્યું કે “ હું તમને વંદના કરૂં?” વિતરાગપણથી તેઓએ પણ કહ્યું કે “ પિતાના પાપસમૂહને છેદન કરવા માટે તમે કેમ અમને વંદના નથી કરતા ?” મુનિઓનાં આવાં વચનથી ઉત્પન્ન થએલા અધિક કષાયવાલા શીતલાચાયૅ દંડને સ્થાપી ઈર્યાવહી પ્રતિક્રમી મનવિના ચારે જણાને જુદી જુદી વંદના કરીને ફરીથી કહ્યું કે “હે વત્સ ! હમણું બીજું કાંઈ પણ કરવાનું હોય તે કહો? કેવલીઓએ કહ્યું. “હે. મુનીશ્વર ! તમે પ્રથમ દ્રવ્યવંદન કર્યું છે, માટે હવે સારી રીતે ભાવ વંદન કરે.” કેવલીઓનાં આવાં વચનથી ઉત્પન્ન થએલી શંકાવાલા શીતલાચાર્ય વિચાર કરવા લાગ્યા કે “હારા હૃદયમાં રહેલું દ્રવ્ય ભાવ સ્વરૂપ તેઓએ શી રીતે જાણ્યું ? હું પાસે આવ્યા છતાં તેઓએ વિનય ન કર્યો તેનું પણ કાંઈ કારણ હેવું જોઈએ કારણ કે ઉત્તમ પુરૂષને ધીઠપણું ક્યાંથી હોય? આવી રીતે મનમાં વિચાર કરીને શીતલાચાર્યે તેમને પૂછયું.
“તમને વંદન કર્યું તેમાં તમાએ દ્રવ્ય ભાવ સ્વરૂપ કહ્યું તે તમે અતિશયના ઉદયથી જાણ્યું કે બીજા કેઈ કારણથી જાણ્યું ?” કેવળીઓએ કહ્યું. “તે અમે અતિશયથી જાણ્યું છે.” શીતલાચાર્યે ફરીથી પૂછયું. “તમને તે અતિશય પ્રતિપાતિ ઉત્પન્ન થયો છે કે અપ્રતિપાતિ, તે મને ઝટ કહો?” મુનિઓએ કહ્યું. હે શીતલાચાર્ય ! તે અપ્રતિપાતિ અતિશય અમને ઉપજે છે. મુનિઓનાં આવાં વચન સાંભળી શીતલાચાર્ય વિચારવા લાગ્યા. “આહા ! આ તે કેવળજ્ઞાની મહા
ત્મા છે. ધિક્કાર છે મને જે મેં તેમની આવી આશાતના કરી.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરી ભાવવંદના કરતા એવા શીતલાચાર્યને વિશ્વને પ્રકાશ કરનારૂં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પાંચે કેવળીઓને દેવતાઓએ આશ્ચર્યકારી મહેઠે કેવલમહોત્સવ કર્યો. - જેમને વંદન કરવાના ધ્યાનથી સંગરહિત એવા ભાણેજ રૂપ મુનિઓને કેવજ્ઞાન ઉત્પન્ન થયું વળી જે મહામુનિને પણ તે કેવળીઓને ભાવવંદન કરતાં નિમળ કેવળજ્ઞાન પ્રગટ્યું તે ત્રણ લેકે નમન કરેલા શીતલાચાર્ય સૂરીશ્વરને હું હર્ષથી નમસ્કાર કરૂં છું. - શ્રી શીતવા નામના યુરિનો જયા સંપૂર્ણ
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રીસુબાહુકુમાર નામના મહર્ષિની થા. (૨૩) पिअदंसणो मुणीणवि, जो मुणिदाणप्यभावओ जाओ ॥ वीरसुसीसो पत्तो, मासं संलिहिअ सोहम्मे ॥ १३०॥ आरणए सव्व, तत्तो सिज्झिस्सइ विदेहेसु ॥
तमहं सुबाहुसाहुं, नमामि इक्कारसंगधरं ॥ १३१ ॥ જે મુનિઓને સુપાત્ર દાનના પ્રભાવથી પ્રિયદર્શન થઈ પડયા, જે મહાવીરના ઉત્તમ શિષ્ય થઈ એક માસની સંલેખના કરી સાધમ દેવલેક પ્રત્યે ગયા, ત્યાંથી આવી આ લેકમાં મનુષ્ય થઈ આરણ દેવલોક પ્રત્યે જશે, ત્યાંથી ફરી આવી મનુષ્ય થઈ સવર્થ સિદ્ધ વિમાને જશે, ત્યાંથી ચવી ફરી મનુષ્ય થઈ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. તે અગીયાર અંગના ધારક સુબાહ મુનિને હું નમસ્કાર કરું છું. ૧૩૦–૧૩૧ છે
'श्रीसुबाहुकुमार' नामना महर्षिनी कथा * આ ભરત ક્ષેત્રમાં હસ્તિશીર્ષ નામે ઉત્તમ નગર છે. તે નગરના ઈશાન કેણુમાં પુષ્પકરંડક નામે શ્રેષ્ઠ વન છે. તે વનમાં પ્રભાવવાલા કૃતમાલક નામના યક્ષનું મંદીર છે. યક્ષ ઈષ્ટ ફળ આ૫નાર હોવાથી બહુ માણસે તેની સેવા કરતા. હસ્તિ શીર્ષ નગરમાં પવિત્ર બુદ્ધિવાળો અદીનશત્રુ રાજા, જેમ પિતા પુત્રનું રક્ષણ કરે તેમ પ્રજાનું રક્ષણ કરતો હતો. તે ભૂપતિને ઉત્તમ રૂપ સંપત્તિવાળી એક હજાર રાણીઓ હતી. તેમાં પણ રૂ૫સંપત્તિએ કરીને શ્રેષ્ઠ તથા ગુણેને ધારણ કરનારી ધારિણી નામે મુખ્ય રાણી હતી.
એકદા રાત્રીએ સુખે સુતેલી ધારિણી રાણીએ સ્વમામાં સિંહ દીઠા પછી તુરત જાગી ગએલી તેણીએ તે વાત પોતાના પતિને કહી એટલે ભૂપતિએ કહ્યું. “હે પ્રિયે! તને સર્વગુણયુક્ત પુત્ર થશે, જા હમણાં રાત્રીને નિર્ગમન કર. રાણી પતિનું વચન માન્ય કરી પિતાને આસને ગઈ. સવારે ભૂપતિએ સ્નાન કરી, સર્વ આભૂષ
ને ધારણ કરી અને સભામાં સિંહાસન ઉપર બેસી હર્ષથી સ્વપ્રપાઠકને બેલાવ્યા. સ્વપ્રપાઠકે પણ સ્નાનાદિ નિત્ય ક્રિયા કરી કૌતુક મંગલ કરી રાજસભામાં આવ્યા, ત્યાં તેઓ આશિર્વચન આપી ભૂપતિની આજ્ઞાથી બેઠા.
પછી રાજાએ રાણીને પડદામાં બેસારી હર્ષથી હાથમાં ઉત્તમ ફળ ફુલ થઈ સ્વપ્રપાઠકેની આગળ સ્વમ કહ્યું. સ્વપ્રપાઠકેએ શાસ્ત્રને વિચાર કરી રાજાને કહ્યું “હે વિભે! શાસ્ત્રમાં સામાન્ય સ્વમ બેતાલીશ અને મહા સ્વપન ત્રીશ એમ સઘળાં મળી બોતેર સ્વમ કહ્યાં છે. તેમાં ગજેદ્રાદિ ચૂદ મહાસ્વમ તે તીર્થકર અથવા તે ચકવર્તીની માતાજ દેખે છે. મંડલિક રાજાની માતા તે બે અથવા એકજ સ્વમ દેખે. ધારિણીએ રાત્રીએ સ્વમમાં સિંહ દીઠા છે તેથી તેણીને તેના અનુ. ભાવથી રાજ્યના ભારને ધારણ કરનારે પુત્ર થશે, અથવા સંયમરૂપ સામ્રાજ્યપદને ધારણ કરનારે પવિત્ર શ્રમણ થશે.”
Page #215
--------------------------------------------------------------------------
________________
( ૨૦૪ )
શ્રી ઋષિસ ડલવૃત્તિ ઉત્તરાન
સ્વમનું આવું ફૂલ સાંભળી હર્ષ પામેલા ભૂપતિએ સ્વપ્નપાઠકોને જીવિત પર્યંતનું અપરિમિત પ્રીતિાન આપી વિદ્યાય કર્યો. પછી ભૂપતિએ પૂર્ણ કરેલા ઉત્તમ દાહલાવાળી ધારિણી પાતે ચાગ્ય એવા આહારથી ગર્ભનું પોષણ કરવા લાગી. જેમ રાહણાચળની ભૂમિ બહુ તેજથી દેદીપ્યમાન એવા રત્નને પ્રગટ કરે તેમ રાણીએ અવસરે રાજલક્ષણના ચિહ્નવાળા એક પુત્રને જન્મ આપ્યા. ભૂપતિએ મ્હોટી સંપત્તિથી જન્મમહાત્સવ કરી પુત્રનું સુબાહુ નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી લાલન કરાતા તે પુત્ર શુક્લ પક્ષના ચદ્રની પેઠે કલાએ વડે વૃદ્ધિ પામવા લાગ્યું. પછી રાજાએ પુત્રને કલાચાર્ય પાસે ભણવા મૂકયા. ત્યાં કલાચાયે તેને સર્વ કલા શીખવી તેટલામાં તે પુત્ર ચૈાવનાવસ્થા પામ્યા. પછી અક્રીનશત્રુ ભૂપાલે પાંચસે મહેલ ચણાવી મ્હાટા ઉત્સવથી પુત્રને પાંચસે રાજકન્યા પરણાવી. જેમ સ્વર્ગમાં ઈંદ્ર અનલ સુખ ભાગવે તેમ રાજપુત્ર સુબાહુ, તે પાંચસે કન્યા સાથે નિર ંતર બહુ સુખ ભાગવવા લાગ્યા.
એકદા તે નગરના પુષ્પકર`ડક નામના ઉદ્યાનમાં ઇદ્રોએ સેવન કરેલા શ્રી વૃદ્ધ માન સ્વામી સમવસર્યા. વનપાળે તુરત પ્રભુના આગમનની વધામણી આપી. તેથી બહુ હર્ષ પામેલા ભૂપતિએ ત્યાંજ રહ્યા છતા પ્રભુને વંદના કરી. પછી હથી વનપાળને સાડાબાર લાખ દ્રવ્યની વધાઇ આપી. ભૂપતિ પ્રભુને વંદન કરવા માટે નગર મહાર ગયા. સુબાહુ કુમાર પણ પ્રભુના આગમનને સાંભળી તુરત રથમાં એસી બહુ ભક્તિથી જિનેશ્વરને નમન કરવા માટે ઉદ્યાનમાં આવ્યે. અદીનશત્રુ ભૂપતિ અને યુવરાજ બન્ને જણા વિધિથી જિનેશ્વરને પ્રણામ કરી ધર્મ સાંભળવા માટે ચાગ્ય આસને બેઠા. આ વખતે પ્રભુએ લેાકેાના ઉપકાર માટે પદામાં સાધુઆના તથા શ્રાવકાના ધર્મ નિરૂપણુ કર્યાં. સુખાયુવરાજ, બન્ને ધર્મ સાંભળી હાથ જોડી જિનેશ્વરની વિનંતિ કરવા લાગ્યા. “ હું વિભા! આપે નિરૂપણ કરેલા શાશ્વત સુખ આપનારા અને સંસારને પાર પમાડનારા સાધુ શ્રાવક ધર્મને હું મન, વચન અને કાયાથી સહુ છું. જે કે રૃપાદિ બહુ પુરૂષો ચારિત્ર ગ્રહણ કરે છે પરંતુ હું હમણાં ચારિત્ર લેવા શક્તિવંત નથી માટે આપ મને ગૃહવાસના ધર્મ ખતાવા.” પ્રભુએ “ ગૃહવાસના ધર્મ અંગીકાર કર.” એમ કહ્યુ એટલે સુખાહુ સમ્યક્ત્વ સહિત ગૃહવાસના ધર્મને અંગીકાર કરી પોતાના ઘર પ્રત્યે ગયા.
પછી ગાતમસ્વામીએ વીરપ્રભુને નમસ્કાર કરી પૂછ્યું કે “ હું સ્વામિન્ ! આ સુબાહુકુમાર દેવતાની પેઠે દિવ્યરૂપ ધારણ કરનારા, સેભાગ્યાદિકના સમુદ્ર, સામ્ય, મનેાહર, અને પ્રિયદર્શન સર્વ લેાકને ઇષ્ટ તેમજ વિશેષે કરીને સાધુઓને ઇષ્ટ છે. તે હે પ્રભા ! એ કુમારનું કયા કર્મ થી લાકમાં ઇષ્ટપણું થયું ?” ગૈતમ સ્વામીનાં આવાં વચન સાંભળી શ્રી વીરપ્રભુએ કહ્યું.
પૂર્વે આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરને વિષે સૂક્ષ્મ નામે કોઈ ધનવંત સુખી
Page #216
--------------------------------------------------------------------------
________________
nannnnnnnnnnnnnnnnnn
શ્રી સુબાહુકુમાર નામના મહિષની કથા
(૨૦૫) શ્રેઝી વસતો હતે. એકદા તે નગરના સહસાગ્ર વનમાં પાંચસે સાધુસહિત શ્રીધર્મઘોષ મુનીશ્વર સમવસર્યા. તે સાધુઓમાં એક સુદત્ત નામને શિષ્ય માસ માસના ઉપવાસ કરનારો જીવિત પર્યત ક્ષમાધારી અને સ્પષ્ટ સંચમધારી હતે. શાંત ચિત્તવાળો અને ઉત્તમ સવધારી તે શિષ્ય માસક્ષમણને પારણે પોતાના ગુરૂની રજા લઈ નગરમાં આવ્યો. ઉંચ નીચ ઘરો પ્રત્યે ગોચરી માટે ફરતા ફરતા તે મુનિ સૂક્રમ શ્રેણીના ઘરની નજીક આવી પહોંચ્યા. ત્રણ ગુપ્તિવાળા, પાંચ સમિતિવાળા અને બીજા અનેક ગુણોથી યુક્ત એવા તે મુનિને આવતા જોઈ હર્ષ પામેલે સૂમ શ્રેણી વિચારવા લાગ્યો. “હું એમ જાણું છું જે આજે હારા ઘરને વિષે ચિંતામણિ વિગેરે રત્ન પ્રાપ્ત થયાં કે જે આ મુનિ માસક્ષમણને પારણે મહારા ઘરે આવ્યા.” આમ વિચાર કરી સૂક્ષ્મ શ્રેષ્ઠીએ તેમના સામા સાત આઠ પગલાં જઈ પ્રદક્ષિણા કરી તે મહામુનિને વંદના કરી પછી આસન આપી અને હાથ જોડી શ્રેષ્ઠી કહેવા લાગ્યું કે “ આપ યોગ્ય એવો પ્રાસુક આહાર સ્વીકારી હારા ઉપર અનુગ્રહ કરે. હું આપના પ્રસાદથી શીધ્ર સંસાર રૂ૫ સમુદ્રને તરીશ. શું તુંબડા ઉપર મૂકેલ પથ્થર નથી કરતો?” પછી પ્રસન્ન ચિત્તવાલા સુદર મુનિએ દ્રવ્યાદિકના ઉપગથી તે વખતે પોતાનું પાત્ર ધર્યું એટલે હર્ષથી ઉલ્લાસ પામતા શરીરના માંચવાલા કમલ સમાન પ્રફુલ્લિત થએલા આનંદ યુક્ત નેત્રવાલા તે સૂક્ષમ શ્રેષ્ઠીએ પોતાના આત્માને સફલ તથા કૃતાર્થ થએલે જાણતાં છતાં મુનિને બુહ ભક્તિથી પ્રાસુક ભેજન વહરાવ્યું. ચિત્ત, વિત્ત અને સુપાત્રની અતિ દુર્લભ એવી સામગ્રીને પામી તે શ્રેષ્ઠીએ મુનિને આહાર વહેરાવતાં નીચે કહ્યા પ્રમાણે ફલ ઉપાર્જન કર્યું. પુણ્યાનુબંધી પુણ્યપણું, સુલભધિપણું, મનુષ્યનું આયુષ્ય અને ઉત્તમ ભેગાદિ બાંધીને છેવટ ભવસ્થિતિ પણ અલ્પ કરી.
વલી તે વખતે પંચ દિવ્ય થયાં. તેમાં પ્રથમ દેવતાઓએ દુંદુભિને નાદ કર્યો, પછી વની, હિરણ્યની અને પુષ્પની વૃષ્ટિ કરી અને છેવટ “અહો દાન અહો દાન” એમ મહેટા શબ્દથી ઉદ્દઘોષણા કરી. આ વખતે ત્યાં સુખે એકઠા થઈ ગએલા રાજાદિ લોકેએ સૂમ મતિવાલા અને અતિ પુણ્યાત્મા એવા સૂક્ષમ શ્રેષ્ઠીનાં બહુ વખાણ કર્યા. ” પછી દીર્ઘકાલ પર્યત તે સૂમ શ્રેષ્ઠી ભેગ ભેગવી સમાધિથી મૃત્યુ પામી આ સૌભાગ્યના ભાગ્યવાળે સુબાહુકુમાર થયો છે. ” શ્રી મહાવીર પ્રભુનાં આવાં વચન સાંભલી ગતમે ફરીથી પૂછયું કે “ આ સુબાહુ ક્યારે સંયમ અંગીકાર કરશે ? ” ભગવાને કહ્યું કે હે ગણના અધિપતિ ! અવસરે તે દીક્ષા લેશે. ” પછી પ્રભુએ બીજે વિહાર કર્યો એટલે અખંડિત અષ્ટમી વિગેરેને વિષે પિષધ વ્રત કરતો એ તે સુબાહુ શ્રાવક ધર્મ પાલવા લાગે.
એકદા તે સુબાહુ આઠમને દિવસે પિતાની પિષધશાળામાં જઈ વિધિથી સાફ કરી સાધુની પેઠે પ્રતિલેખન કરેલું દર્શાસન પાથરી અને તેના ઉપર બેસી અઠ્ઠમ
Page #217
--------------------------------------------------------------------------
________________
(ર૦)
શ્રીમષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. ભાયુક્ત પિષધવ્રત કરવા લાગે. ઉત્તમ વાસનાવાલા સુબાહુએ આઠમા પહોર અંતે પાછલી રાત્રીએ નિદ્રામાંથી જાગી એમ વિચાર કર્યો કે તેજ નગર, ગામ, દેશ, બેટ અને ખાણ વિગેરે ધન્ય છે કે જ્યાં લેકેના અજ્ઞાને રૂ૫ અધિકારને નાશ કરનારા શ્રી જિનેશ્વર રૂ૫ સૂર્ય વિચરે છે, વલી તેજ પુણ્યાત્મા નુપાદિ પુરૂ ધન્યજનેમાં શ્રેષ્ઠ છે કે જેઓ શ્રીવીરપ્રભુની દેશના સાંભલી હર્ષથી દીક્ષા લે છે. જે આજે ત્રણ લોકના સૂર્ય રૂપ શ્રી વિરપ્રભુ અહીં આવે તે હું નિશે તેમની પાસે સંયમ લઉં,” સુબાહુ કુમારના આવા ભાવને જાણ સવારે શ્રી વીરપ્રભુ પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતમાલ યક્ષના મંદીરમાં સવસર્યા. અદીનશત્રુ રાજા અને સુબાહુકુમાર બન્ને જણાએ ફરી ત્યાં જિનેશ્વરને નમસ્કાર કરી ધમ. દેશના સાંભલી. પછી રાજા ઘરે ગયે એટલે સુબાહુ કુમારે, વીરપ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે “હે વિભે ! હું હારા માતા પિતાની રજા લઈ દીક્ષા લઈશ.” શ્રી વિરપ્રભુએ તેને “ વિલંબ ન કરીશ.” એમ કહ્યું.
પછી નિસ્પૃહ એ સુબાહ કુમાર, માતા પિતા પાસે આવી નમસ્કાર કરી કહેવા લાગ્યો. “હે માતા પિતા ! મેં આજે શ્રી વીર પ્રભુ પાસે મનોહર ધર્મ સાંભલ્ય છે, તે મને બહુ રૂપે છે, અને તે મહારે બહુ ઈષ્ટ છે. ” માતા પિતાએ “ ઉત્તમ લક્ષણવાળા તને ધન્ય છે એમ તેની વારંવાર પ્રશંસા કરી. એટલે સુબાહ, તેમને ફરી કહેવા લાગ્યું. આપની આજ્ઞાથી હું હમણ દીક્ષા લઈશ.” પુત્રનાં આવાં અનિષ્ટ વચન સાંભળી રાણી તુરત મૂચ્છ પામી. શીતલ વાયરા વિશેરેના ઉપચારથી સચેત થઈ એટલે તે વિલાપ કરતી છતી કહેવા લાગી. “હે પુત્ર! હારા પિતાએ સેંકડે બાધાઓ રાખવાથી તે પુત્ર થયો છું. માટે તું મને અનાથને ત્યજી દઈ કેમ સંયમ લેવા તૈયાર થાય છે ? હે પુત્ર ! હારા વિના વિશે હારા પ્રાણે ચાલ્યા જશે. તેથી જ્યાં સુધી અમે જીવિએ ત્યાં સુધી તું ભેગમાં પૃહાવત થઈ ઘરે જ રહે. અમે મૃત્યુ પામ્યા પછી તું ઉજ્વલ એવું ચારિત્ર લેજે” પુત્રે કહ્યું. “ સંધ્યા સમયના રંગ અને પાણીના પરપોટા સમાન તેમજ સેંકડો દુઃખોથી વ્યાપ્ત એવા આ મનુષ્યભવને વિષે હું ક્યારે પણ પ્રીતિ પામતે નથી. વળી હે માતા ! હું એમ પણ નથી જાણતા કે હારું મૃત્યુ તમારા પહેલું થશે કે પછી, કારણ મૃત્યુ બાલકને, વૃદ્ધને, યુવાનને, રાજાને, ધનવંતને કે નિધનને કયારે પણ છોડતું નથી. માટે હે માતા પિતા ! આપ મને હમણાં ચારિત્ર લેવાની આજ્ઞા આપે.” માતા પિતાએ તેને ફરીથી કહ્યું. “હે પુત્ર ! સર્વ અવયવથી સુંદર, ૩૫ સૈભાગ્ય યુક્ત અને યવન લક્ષમીથી મનહર આ હારું કેમલ શરીર છે. માટે કેટલાક દિવસ સુધી તે પિતાના દેહથી ઉત્તમ ભેગેને ભેગવીને પછી મહાવ્રત અંગીકાર કરજે. ” કુમારે કહ્યું. “હે માતા પિતા ! આ હારું શરીર મેદની જાલથી બંધાયેલું તેમજ માંસ, રૂધિર અને હાડકાંના ઘર રૂપ છે. વળી એ શરીર અશુચિ વસ્તુથી ઉત્પન્ન થએલું, અશુચિના સ્થાન રૂપ, વ્યાધિના ભયને આપનારું
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રીસુબાહુકુમાર' નામમાં મહર્ષિ ની કથા
( ૨૦૭ )
*
??
અને સર્વ દુ:ખાનું કારણ છે; તેા પછી તે શરીરને વિષે મ્હારે શી પ્રીતિ કરવી ? જીર્ણ થએલા ઘર સમાન આ વિનશ્વર સ્વભાવવાળા શરીરને વિષે મ્હારા પ્રતિમધ નથી માટે હું તે હમણાંજ દીક્ષા લઇશ. ” પ્રેમથી પૂર્ણ અંગવાળા માતા પિતાએ ફ્રી કહ્યું. સમાન વયવાળી, તુલ્ય રૂપવાળી, ગુણુરૂપ જલના કુવા સમાન તથા ત્યારે વિષે ભક્તિવંત અને વિનિત એવી પાંચસે સ્ત્રીઓ છે. હે પુત્ર ! વિલાપ કરતી એવી તે અનાથ સ્ત્રીઓને તું શા માટે ત્યજી દે છે? ” પુત્રે કહ્યું. “ હે માતા પિતા ! મ્હારે ભવ ભવને વિષે પ્રેમવાળી બહુ સ્ત્રી થઇ છે. તેણીએએ મને દુર્ગતિપાતથી મચાવ્યેા નથી પરંતુ તેણીએના પ્રેમથી મ્હારે ઉલટુ બહુ દુ:ખ ભાગવવું પડયું છે. મે દેવાદિભવને વિષે અહુ ભાગેા ભાગળ્યા પણ જેમ નદીએથી સમુદ્ર તૃપ્તિ ન પામે તેમ હું તે ભેગાથી તૃપ્તિ પામ્યા નથી. વળી બીજી એ કે ફક્ત આરંભમાં મધુર પરંતુ પરિણામે અત્યંત વિરસ એવા વિષયેા વિષ સમાન છે. તા તેઓને કયા ઉત્તમ બુદ્ધિવાળા માણસ સેવે ? ” પછી પ્રેમથી વિહ્વલ એવા માતા પિતા કહેવા લાગ્યા. “ હે પુત્ર ! ત્હારા પીતામાદ પુરૂષાએ સુવર્ણ રત્નાદિ દ્રવ્ય ઉપાર્જન કરેલું છે, તે સાત પેઢી પર્યંત દાન આપી શકાય અને ભાગવી શકાય તેટલુ છે, માટે તે દ્રવ્યને ભાગવી પછી તું મહાવ્રત ચણુ કર. સુબાહુએ કહ્યુ. “ તે દ્રવ્ય મેં આગલા ભવમાં બહુ ભેગુ કર્યું હતું, તેમાંથી ઘેાડુ પણ મ્હારી સાથે આવ્યું નહિ. તેને ભાગવતાં ઉત્પન્ન થએલું પાપ મ્હારી સાથે આવ્યું, જેથી મેં નરકનાં બહુ દુઃખ ભોગવ્યાં. ધિક્કાર છે મને. કયા ઉત્તમ બુદ્ધિવાળા માણસ આ લાકમાં જ રહેલા, અશાશ્વત અને સર્વ પ્રકારના કલેશના મૂલરૂપ દ્રવ્ય ઉપર માહ કરે ?” ભાગ સુખથી વિમુખ થએલા પુત્રને જાણતાં છતાં માતા પિતાએ સ્નેહથી ફરી વ્રતને વિન્ન કરનારા વચનવડે કહ્યું. “ હે વત્સ ! શ્રી આરિહ ંતે કહેલું ચારિત્ર માણસાને ભુક્તિ તથા મુક્તિ આપનારૂં છે ખરૂં, પણ તે રાંક માણુસાને બહુ દુષ્કર છે. સાંભળ. હે પુત્ર! જેમ આ લેાઢાના ચણા દાંતથી ચાવવા કઠીણુ છે; અને અતિ તીક્ષ ખધારા ઉપર ચાલવું અતિ દુષ્કર છે. તેમ પોતાના વશમાંજ ધ્વજ સમાન ત્હારા સરખા કામલ દેહવાળાને ચેાવનાવસ્થામાં ચારિત્ર પાળવું દુષ્કર છે. સાધુઓને ખત્રીશ દોષવાળું અશનાદિ કલ્પતું નથી. વળી નિશ્ચે ખાવીશ પરીષહેા સહન કરવા તે બહુજ કઠીણુ છે. ઉપસર્ગાથી ભય ન પામવા જોઇએ. કેશલેાચ બહુ દુ:સહુ છે. ઈત્યાદિ અનેક કારણેાથી હમણાં ચારિત્ર લેવું ખહુ દુષ્કર છે. ” સુબાહુકુમારે કહ્યું “ તમે વ્રત પાળવું દુષ્કર કહ્યું, પણ તે તે નપુંસક અને ખીકણુને જાણવું. ધીર અને સત્ત્વધારીને વ્રત પાળવું જરાપણુ દુષ્કર નથી. માટે હે માતા પિતા ! મને ચારિત્ર લેવાની ઝટ રજા આપો.” જ્યારે માતાપિતા કોઇ પણ રીતે પુત્રને ચારિત્ર લેવાનું અંધ કરાવવા સમર્થ થયા નહીં, ત્યારે તેઓએ પુત્રને ચારિત્ર લેવાની હા કહી. તેા પણુ તેઓ “ હે પુત્ર! તું આ મ્હાટુ રાજ્ય એક દિવસ ભાગવ.” એમ કહેવા લાગ્યા. આ વખતે પુત્ર માન રહ્યો એટલે સામત તથા મંત્રી સહિત રાજાએ તે પુત્રને
,,
Page #219
--------------------------------------------------------------------------
________________
( ૨૦૮ )
શ્રીઋષિમ'ડલવૃત્તિ ઉત્તરાદ્ધ
સુવર્ણના સિંહાસન ઉપર બેસાડી સુવર્ણ કલામાં ભરેલા જલથી અભિષેક કર્યો. અદીનશત્રુ રાજાએ વિવિધ પ્રકારના મહેાત્સવથી પુત્રને રાજ્યાસન ઉપર બેસારીને કહ્યું કે “હે પુત્ર! હું તને શું આપું અને ત્હારૂં શું કામ કરૂં ?” સુખાડુએ કહ્યું “ મને રજોહરણ અને પાત્ર આપેા.” પછી રાજાએ બજારમાંથી એ લક્ષ દ્રવ્ય તે અન્ને વસ્તુ અને એક લક્ષના મૂલ્યથી કાશ્યપને ખેલાવી તેને દીક્ષાને યાગ્ય એવા પુત્રના આગલા કેશ કાપવાનું કહ્યુ. કાશ્યપે પણ પવિત્ર થઇ આઠપડની મુહુપત્તિને મુખ આગલ રાખી શીઘ્ર સુબાહુ કુમારના કેશ કાખ્યા. પુત્રના તે કેશને માતાએ પેાતાના વસ્ત્રમાં લઈ સુગંધી જલથી ધેાઈ રત્નના ડાબડામાં રાખ્યા.
પછી ભૂપતિએ સુવર્ણના અને રૂપાના ઘડામાં ભરી રાખેલા જલથી સુખાડું કુમારને સ્નાન કરાવી અને તેના શરીને ઉત્તમ વસ્ત્રથી લુડી નાખ્યું ત્યાર પછી પુત્રના શરીરને ગાશીષ ચંદનના લેપ કરી ઉત્તમ શેાભાવાળાં એ વસ્ત્ર ઓઢાડી હાર, અર્ધહાર, કુંડલ અને મુકુટાદ આભૂષણેાથી તેમજ સુગંધી પુષ્પાથી સુથેાભિત કર્યું. વળી ભૂપતિએ સેંકડા સ્તંભવાળી, મણિની પાંચ એળવાળી અને હજારો મનુષ્યાથી ઉપાડી શકાય એવી એક સુંદર શિખિકા તૈયાર કરાવી. પછી રાજકુમાર સુબાહુ પૂર્વાભિમુખે શિબિકામાં ભદ્રાસન ઉપર બેઠે. તેની દક્ષિણુ બાજુએ માતા, ડાબી બાજુએ રજોહરણ અને પાત્ર ધારી રહેલી એક સારી ધાવમાતા અને પાછલ સર્વ સ્ત્રીએ રહી. ડાબી અને જમણી બાજુએ બે સ્ત્રીઓ ચામર ધારણ કરી ઉભી રહી અને તાલવ્રત છે હાથમાં જેણીને એવી એક સ્ત્રી આગલ ઉમી રહી. પછી સમાન આભૂષણેને ધારણ કરનારા અને રૂપ ચાવનથી શાભતા એવા હજારો રાજાએ શિખિકા ઉપાડી, ઉત્તમ બુદ્ધિવાળા અદીનશત્રુ રાજાએ સુબાહુ કુમારની આગળ સ્વસ્તિક વિગેરે આડ માંગલીક લખ્યા. પ્રથમ આભૂષણેાથી શાભતા એકસે આઠ અશ્વો, અને તેની પાછલ તેટલાજ રથા ચાલવા લાગ્યા, તેની પાછલ ખડું, ભાલા અને ધજાઓને ધારણ કરનારા પુરૂષો “ હું રાજકુમાર ! તું જયવંતા થા.” એમ ચાર કરતા છતા ચાલ્યા. સુબાહુ કુમાર કલ્પવૃક્ષની પેઠે યાચકનેાને બહુ દાન આપતા છતા અનુક્રમે અરિહંત પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યા. ત્યાં તેણે શિખિકામાંથી નીચે ઉતરી પાંચ અભિગમ સાચવવાપૂર્વક ભક્તિથી શ્રી જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરી અને વંદના કરી. આ વખતે રાજા અને રાણી બન્ને જણા પ્રભુને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે “ હું સ્વામિન્ ! આ અમારા એકના એક બહુ પ્રિય એવા પુત્ર જરા, જન્મ અને મૃત્યુથી બહુ ભય પામે છે, માટે તે આપની પાસે દીક્ષા લેવાની ઈચ્છા કરે છે. તે અમે આ પુત્ર રૂપ સચિત્ત ભિક્ષા આપીએ છીએ તે આપ પ્રસન્ન થઈ સ્વીકારો. ” પ્રભુએ કહ્યું. “ એને તમે પ્રતિબંધ ન કરો.” પછી સુબાહુ કુમારે ઇશાન દિશામાં જઇ પોતે જ પેાતાના શરીર ઉપરથી સર્વ આભૂષણા ઉતાર્યાં અને પંચમુષ્ટી લેાચ કર્યો. આ વખતે તે તેની માતાએ પોતાના વસ્ત્રમાં ઝીલી લઇ પુત્રને કહ્યું કે “તું આ મ્હોટા
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી સુબાહકુમાર નામના મહષિીની કથા, (૨૭૯) અર્થને વિષે પ્રમાદ ન કરતાં યત્ન રાખ.” એમ કહીને માતા ધારિણું પિતાને ઘેર ગઈ.
પછી સુબાહુકુમારે શ્રી જિનેશ્વર પ્રભુ પાસે જઈને કહ્યું. “હે જિનેશ્વર! જન્મ મૃત્યુ વિગેરેથી ભયંકર એ આ લેક છે. માટે તેને નાશ કરનારી દીક્ષા મને આપે. પ્રભુએ તેને દીક્ષા આપીને કહ્યું, આ દીક્ષા ત્યારે ઉત્કૃષ્ટ રીતે પાળવી.
આપની આજ્ઞા પ્રમાણે હું ચાલીશ.” એમ કહેતા એવા તે સુબાહુને પ્રભુએ બીજા સ્થવિર સાધુઓ પાસે રાખ્યા. ત્યાં નિર્મલ સંયમવાલા તે સુબાહ મુનિ અગીયાર અંગ ભણ્યા. માસક્ષમણ, પક્ષક્ષમણ, દશમ, દ્વાદશ, છઠ અને અઠમ ઇત્યાદિ ઉપવાસવડે તે મુનિએ બહુ વર્ષ ચારિત્ર પાડ્યું. છેવટ આલોચના લઈ, પ્રતિકમી અને સંલેખના કરી મૃત્યુ પામેલા તે સુબાહુમુનિ સૈધર્મ દેવકને વિષે હેટા વૈભવવાલા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં બહ ભેગો ભેગવી આયુષ્યના ક્ષયથી ચવી તે સુબાને જીવ કે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયે. ત્યાં પણ તે અદ્ભુત ભેગને ભેગવી અંતે દીક્ષા લઈ સનકુમાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. એવી રીતે પાંચમા, સાતમા અને દશમા દેવલોકમાં તેમજ સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં એક એક મનુષ્ય ભવના અંતરે ઉત્પન્ન થયે. એવી રીતે ચાદ દેવલેકમાં ઉત્પન્ન થયા પછી મહા વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં તે પ્રવજ્યા લઈ, કર્મને ખપાવી કેવલી થઈ અને પછી તે સુબાહુને જીવ નિશ્ચલ અને શાશ્વતા સુખવાલા એક્ષપદને પામશે.
'श्रीसुबाहुकुमार' नामना महर्षिनी कथा संपूर्ण.
लोए व अलोए वा, पुट्विं एमाइ पुच्छिओ वीरो ॥
रोहा ! सासयभावाण, नाणपुवित्ति अकहिंसु ॥ १३२ ॥ સર્વજ્ઞ શ્રી વિરપ્રભુને સમવસરેલા જાણી મિથ્યાત્વી એવા રોહક નામના કઈ પુરૂષે પ્રભુ પાસે આવીને પૂછયું કે પ્રથમ લેક ઉત્પન્ન થયો કે અલેક ઉ. ત્પન્ન થયે? પ્રભુએ કહ્યું “હે રેહક ! શાવત ભાવને કઈ પણું અનુક્રમ નથી. અમુક શાશ્વત વસ્તુ પૂર્વની ઉત્પન્ન થએલી છે કે અમુક વસ્તુ પછીથી ઉત્પન્ન થએલી છે એ વિચાર શાશ્વતી વસ્તુ ઉપર હોઈ શકતા નથી. ૧૩૨ છે
संते व असंते वा, लोए इच्चाइ पिंगलगमुणिणा॥
पुट्टो निव्वागरणो, वीरसगासम्मि पहइओ ॥ १३३ ॥ શ્રીવીર પ્રભુએ રેકને ઉત્તર આપ્યા પછી ત્યાં બેઠેલા પિંગલક નામના મુનિએ હકને કહ્યું. “હે રેહક! હું પ્રથમ તને પૂછું છું તેને ઉત્તર આપ. આ લોક સાંત (અંતવાળે છે કે અનંત (અંતવિનાને) છે ? વળી એ લેક સાદિ (આદિ
Page #221
--------------------------------------------------------------------------
________________
( ૨૧૦ )
શ્રીઋષિમંડલ વૃત્તિ–ઉત્તરાન
વાળા) છે કે અનાદિ (આદિરહિત) છે ? જે સત્ય હૈાય તે કહે ? આવી આવી રીતે પ્રશ્ન પૂછીને પિંગલક મુનિએ નિરૂત્તર કરી દીધેલા રાહકે પ્રતિમાધ પામી શ્રીવીરપ્રભુ પાસે દીક્ષા લીધી, ઇત્યાદિ. ૫ ૧૩૩ ૫
૬. શ્રી રોહર' નામના મુનિવરની થા.
kr
કેવળજ્ઞાની એવા શ્રી વીરપ્રભુને સમવસરેલા જાણી અતિ મિથ્યાત્વી એવા રાહકે પ્રભુ પાસે આવી તેમને “ લાક પહેલા છે કે અલાક પહેલા છે? એવા પ્રશ્ન પૂછ્યા. ભગવાને ક્યું. “ હે રાહક ! શાશ્વત ભાવેાના ક્રમ કયાંથી હાય ? ક્રમ અને અક્રમ તા અશાશ્વત વસ્તુના હાય છે.” પ્રભુએ આ પ્રમાણે કહ્યા પછી ત્યાં બેઠેલા પિંગલક નામના સાધુએ રાહકને પૂછ્યું. “ હે રાહક! આ લાક સાંત (અ તવાળા) છે કે અનંત (અ ંતવિનાના) છે? ઈત્યાદિ પ્રશ્નના રાહક ઉત્તર આપી શકયે નહિ તેથી તેણે પ્રતિમાધ પામી શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી.
श्री रोहक नामना मुनिवरनी कथा संपूर्ण.
इकारसँगधारी, गोअमसामिस्स पूवसंगइओ || बारसवासे बारस, पडिमाओ तवं च गुणरयणं ।। १३४ ॥
ગાતમસ્વામીના પૂર્વ ભવના મિત્ર અને અગીયાર અંગના ધારણહાર સ્કંદક નામના મુનિ, બાર વર્ષ પર્યંત ખાર સાધુઓની પ્રતિમા ને ગુણરત્ન નામનુ સવસુર તપ કરી માસિક પાદાપગમન નામના અનશનથી મત્યુ પામી અચ્યુત દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૫૧૩૪ા * 'श्रीस्कंदक नामना मुनिवरनी कथा.
એકદા શ્રાવસ્તી નગરીમાં શ્રી વીરપ્રભુ સમવસર્યાં. તે વખતે દેવતાઓએ ત્યાં સમવસરણુ રચ્યું. તે નગરીમાં બહુ મિથ્યાત્વવાળા, લેાકપ્રસિદ્ધ અને ચાર વેદના જાણુ એવા સ્કંદ નામે તાપસ રહેતા હતા. એક દિવસ પિંગલક નામના સાધુએ તે સ્કંદકને પૂછ્યું કે “ આ લેાક સાંત (અતવાળા) છે કે અનંત (અંત વિનાના) છે ? અથવા સાદ્દી (દિવાળા) છે કે અનાદિ (આદિરહિત) છે ?” સ્કંદ આ પ્રશ્નના ઉત્તર નહિ જાણતા હૈાવાથી કાંઈ ખેલ્યા નહિ પણ તેણે શ્રી વીરપ્રભુને સર્વજ્ઞ જાણી તેમની પાસે જઇ તેમને ઉપરના પ્રશ્નો પૂછયા જિનેશ્વરે કહ્યુ, “ લેાક સાંત અને અનંત છે, તેમજ આદિ અને અનાદિ છે.” આ પ્રમાણે પ્રભુએ લેાકનું વર્ણન કર્યું એટલે પ્રતિમાષ પામેલા સ્ક ંદકે દીક્ષા લીધી. અનુક્રમે અગીયાર અગના ધારક થઇ, બાર વર્ષ પર્યંત ખાર પઢિમા વહી, ગુણરત્ન મહાતપ કરી અને પોપગમ નામનું અનશન કરી તે સ્કંદક મુનિ, અચ્યુત દેવલાકમાં ગયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ' श्री स्कंदक ' नामना मुनिवरनी कथा संपूर्ण.
*
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રીતિષ્ય અને શ્રીકુરૂદત્તસુત નામના મુનિવરેની કથા. (૧૧) આ રેહકમુનિ અને દકનો સંબંધ પાંચમા અંગથી (ભગવતી સૂત્રથી જાણી લે.
चरमजिणसीसतीसगमुणी, तवं छठमवरिसाइ ॥
काउं मासं संलिहिअ, सक्कसामाणिओ जाओ ॥ १३५॥ શ્રી વિરપ્રભુને શિષ્ય તિષ્યક નામને મુનિ આઠ વર્ષ પર્યત છઠ્ઠ તપ કરી તેમ માસ પર્યત સંલેખના કરી શકસામાનિક દેવતા થશે. ૧૩૫
कुरुदत्तसुओ छम्मास,-मट्टमायवणपारणायामं ॥
काउं इसाणसमो, जाओ संलिहिअ मासद्धं ॥ १३६॥ કુરૂદત્તસુત મુનિ, છમાસ પર્યત અઠ્ઠમ તપના પારણે આયંબિલ કરી તથા અર્ધ માસ સંલેખના કરી ઈશાનંદ્રસમાન થયા. એ ૧૩૮ છે
छठम मासो, अद्धमासं वासाई अठछमासा ॥
तीसगकुरुदत्ताण, तवभत्तपरिनपरिआया ॥ १३७ ॥ તિષમુનિયે આઠ વર્ષ સુધી છડ કર્યા અને પારણે આંબિલ કરતાં હતા કુરૂદત્તસુતમુનિએ છ માસ પર્યત અઠમ કર્યા અને અઠમ કરી પારણાને દિવસે આંબિલ કરતા હતા, અને છેવટે તિબ્બકમુનિએ એક માસનું અને કુરૂદત્તસુતમુનિએ પંદર દિવસનું અણુસણ કર્યું. તિષ્ય અને કુરૂદત્ત મુનિ સંબંધી તપ “ભક્તપરિણા નામના પ્રકીર્ણકથી જાણી લેવો. તે ૧૩૭ |
4 “તિર્થ' નામના પુનિવરની થા. * શ્રી વિરપ્રભુની ધર્મદેશના સાંભળી સમૃદ્ધિવંત તિષ્ય નામના શ્રાવકે વૈરાગ્યવાસિત થઈ, ભાવથી તીર્થંકર પાસે દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી તે મુનિએ એ ઘોર અભિગ્રહ લીધો કે “હું જીવિતપર્યત નિરંતર છઠ્ઠ કરી પારણે આંબિલ કરીશ.” આવો ઘેર અભિગ્રહ લઈ મુનિએ પૃથ્વી ઉપર વિહાર કર્યો. પુણ્યાત્મા અને ઉપશમના સમુદ્ર એવા તે મુનિએ આઠ વર્ષ પર્યત એવું ઘોર તપ કરી અંતે એક માસની સંખના કરી. છેવટ સમતાદિ ગુણવંત એવા તે મુનિ ઉત્કૃષ્ટ આરાધના કરી સૌધર્મ દેવલેકમાં ઇંદ્રના સામાનિક દેવતા થયા.
: “શ્રી તિજ્ઞ' નામના નિવાની કથા સંપૂર્ણ
* 'श्री कुरुदत्तसुत' नामना मुनिवरनी कथा. *. ઉત્તમ બુદ્ધિવાળા કુરૂદત્તસુત મુનિએ પણ એ ઘોર અભિગ્રહ લીધો કે “હું નિરંતર અઠમ કરી પારણે આંબિલ કરીશ.” આવો અભિગ્રહ લઈ તે મુનિએ પૃથ્વી ઉપર વિહાર કર્યો. છ માસ પર્યત આવા અભિગ્રહને પાળી તે મુનીશ્વરે અંતે પક્ષ
Page #223
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
શ્રી ઋષિમ’ડલવૃત્તિ-ઉત્તરાદ્ધ
પર્યંત સલેખના કરી. છેવટ તે શાંત અને ક્ષમાધારી મુનિ, ઈશાને દેવલાકમાં મહા સમૃદ્ધિવંત સામાનિક દેવ થયા.
' श्री कुरुदत्तसुत' नामना मुनिवरनी कथा संपूर्ण.
6000
पव्वइओ जो माया - समनिओ वीरपायमूलम्मि || સો ગમયમારમુળી, વત્તો વિનય વિમાન ॥ ૧૨૮ ॥
જેણે પેાતાની માતા સહિત શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી, તે શ્રીઅભયકુમાર મુનિ વિજય નામના પાંચમા અનુત્તર વિમાનને પામ્યા. ॥ ૧૩૮ ૫
* ' श्री अभयकुमार' नामना मुनिपुंगवनी कथा.
આ ભરતક્ષેત્રમાં કુશાગ્રપુર નામના નગરને વિષે શત્રુરૂપ હસ્તિને ત્રાસ પમાડવામાં કેશરીસિંહ સમાન પ્રસેનજિત્ નામે રાજા રાજ્ય કરતા હતા. જેના ચિત્તને વિષે જિનમેં સ્થિર નિવાસ કર્યો હતા એવા તે ભૂપતિના નીતિમે લેાકમાં અને યશસમૂહે પૃથ્વી ઉપર પેાતાનું રાજ્ય સ્થાપ્યું હતું. શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના શાસનને વિષે અણુવ્રતધારી, કૃતાર્થ અને સમ્યક્ત્વથી પવિત્ર આત્માવાળા તે રાજા ઉત્તમ શ્રાવકધર્મ પાળતા હતા. બહુ સ્ત્રીએ છતાં પણ તે રાજાને ઉત્તમ શીલવાળી ધારિણી નામે પટ્ટરાણી હતી. પૃથ્વીનું પાલન કરતા અને ઉગ્ર તેજવાળા તે રાજાને બીજી રાણીઓથી ઉત્પન્ન થએલા બહુ પવિત્ર પુત્રા હતા. ધારિણીએ પણ ઉત્તમ તેજવાળા, વિનયવંત, ન્યાયવત અને બુદ્ધિવત એવા શ્રેણિક નામના પુત્રને જન્મ આપ્યા હતા.
એકદા પ્રસેનજિત ભૂપતિએ રાજ્યના ચાગ્યપણાથી પરીક્ષા કરવા માટે પોતાના સઘળા પુત્રાને એક સ્થાનકે એસારી તેમને ભાજન માટે ખીરના થાળા આપ્યા. પછી સઘળા પુત્રા ભાજન કરવા લાગ્યા ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા પ્રસેનજિત રાજાએ પહેાળા માઢાવાળા વાઘ સમાન કુતરાઓને છેડી મૂક્યા. કુતરાઓને ઝડપથી આવતા જોઇ બીજા કુમારા ઉડી ગયા પણ બુદ્ધિના સ્થાનરૂપ શ્રેણિક તા જેમ હતા તેમના તેમ બેસી રહ્યો. તે ખીજા થાળામાંથી ઘેાડી થાડી થાડી ખીર કુતરાઓને આપી પાતે ભાજન કરવા લાગ્યા. પુત્રના આવા સાહસને જોઈ પ્રસેનજિતુ રાજા
આ જે તે ઉપાયથી ખીજાઓને રોકી પોતે રાજ્ય ભાગવશે.” એમ ધારી બહુ હર્ષ પામ્યા. વળી જેણે ફરી પરીક્ષા કરવા માટે પુત્રાને લાડુ ભરેલા કરડીયા અને પાણીથી ભરેલા કેારા ઘડા આપીને કહ્યું કે, તમારે આમાંથી લાડુ ખાવા પણ કરડીયાને ઉઘાડવા તેમજ ભાંગવા નિહ. વળી આ ઘડામાંથી પાણી પીવું પણ ઘડાનાં માં ઉઘાડવાં નહિ તેમ નીચે છીદ્ર પાડવાં નહિ.” શ્રેણિક વિના બીજો કોઈ પણ પુત્ર
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર નામના મુનિyગવની કથા (૨૩) લાડુ ખાઈ શકે નહિ તેમ પાણી પી શકે નહિ. કહ્યું છે કે બુદ્ધિસાધ્ય કાર્યને વિષે બુદ્ધિવંત પુરૂષ શું ન કરી શકે? શ્રેણિક વારંવાર કરંડીયાને હલાવવા લાગ્યો અને તેમાંથી પડેલો લાડુને ભૂકો ખાવા લાગે વળી કુંભની નીચે ઝમવાથી મેતીની પેઠે બાઝી રહેલા પાણીને પીવા લાગ્યો. કહ્યું છે કે બુદ્ધિથી કયું કાર્ય નથી થતું? આ પ્રમાણે પિતાની પરીક્ષા રૂપ સમુદ્રના પાર પામેલા શ્રેણિને ભૂપતિ પ્રસેનજિતે પોતાના રાજ્યને ગ્ય જાણું કુશાગ્ર નગરને અધિપતિ ધાર્યો.
એકદા કુશાગ્ર નગરને વિષે અગ્નિને ઉપદ્રવ થવા લાગે એટલે ભૂપતિએ નગરમાં એવી ઉષણ કરાવી કે “જેના જેના ઘરમાંથી અગ્નિ નીકળશે અર્થાત્ જેનું જેનું ઘર સળગશે તે અપરાધીને હું નગરમાંથી બહાર કાઢી મૂકીશ.” એક દિવસ રસોઈયાના પ્રમાદથી રાજાના ઘરમાંથી ન બુઝાવી શકાય એવો અને દુષ્ટ શત્રુના જે
અગ્નિ નિકળે અર્થાત રાજાને મહેલ સળગ્યો મહેલ બહુ બળવા લાગે એટલે ભૂપતિએ પોતાના પુત્રને કહ્યું કે “હારા ઘરમાંથી જે પુત્ર જે વસ્તુ લાવશે તે વસ્તુ હું તેને આપીશ. પછી સર્વે પુત્રો પિત પિતાને ઈષ્ટ એવા અશ્વ, હસ્તિ વિગેરે વસ્તુઓ લઈ બહાર નીકળ્યા. અભયકુમાર પણ એક ભંભા લઈ બહાર આવ્યું. પ્રસેનજિત રાજાએ “ આ તે શું આપ્યું ?” એમ પૂછ્યું એટલે શ્રેણિકે ઉત્તર આપ્યો કે “હે મહિપતિ ! આ ભંભાજ રાજાઓનું મુખ્ય વિજ્યચિન્હ છે. એ ભંભાના મહેટા શબ્દથી રાજાઓને મંગલકારી એવી દિગયાત્રા થાય છે. માટે હે તાત ! ભૂપતિઓએ મૂખ્ય આ ભેભાનું પ્રયત્નથી રક્ષણ કરવું. શ્રેણિકનાં આવાં યુક્તિવાલાં વચન સાંભલી પ્રસેનજિત રાજાએ હર્ષથી તેનું “ ભંભાસાર” એવું નામ પાડયું.
આ વખતે પ્રસેનજિત રાજા પિતાનું (જેના ઘરમાંથી અગ્નિ નિકળશે તેને હું નગર બહાર કાઢી મૂકીશ.) વચન ભૂલી ગયે હતે. તે પણ તેને તે વચન ક્યારેક યાદ આવ્યું તેથી તે વિચાર કરવા લાગ્યા કે “જે હું હારું પિતાનું વચન નહિં પાલું તે બીજા માણસે હારા વચનને કેમ પાલશે ? આમ ધારીને પરિવારયુક્ત એવા તે પ્રસેનજિત રાજાએ કુશાગ્રપુર ત્યાછ દઈ વનમાં એક ગાઉની છાવણી નાખી. આ વખતે આમ તેમ ફરતા એવા માણસે પરસ્પર કહેવા લાગ્યા કે “તમે કયાં જશે ? અમે રાજગૃહ ( રાજાના નિવાસસ્થાન ) પ્રત્યે જઈશું. ” લેકેનાં આવાં વચન સાંભલી પ્રસેનજિત ભૂપતિએ તેજ ઠેકાણે કિલ્લો, ખાઈ ઘર અને મહેલ વડે સુંદર એવું રાજગૃહ નગર નામે પુર વસાવ્યું. અમે રાજ્યને ગ્ય છીએ, એવા માનધારી બીજા પુત્ર આ રાજ્યને એગ્ય એવા શ્રેણિકની ઉપર દ્વેષ ન રાખે એમ ધારી પ્રસેનજિત રાજા, ભંભાસાર નામના પુત્રને બેલાવતે નહિ એટલું નહિ પણ “ આ રાજા થવાનું છે. ” એમ ધારી પ્રસેનજિતે બીજા પુત્રને જુદા જુદા દેશ આપ્યા અને શ્રેણિકને કાંઈ પણ આપ્યું નહિ,
Page #225
--------------------------------------------------------------------------
________________
( ૨૧૪ )
શ્રીઋષિસ'ડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
પછી અપમાન થયું જાણી શ્રેણિક, પેાતાના પિતાના નગરમાંથી નિકલી એનાતટ નગરે ગયા. ત્યાં તે નગરમાં પ્રવેશ કરી શ્રેષ્ઠ ચિત્તવાળા ભદ્રશ્રેષ્ઠિની દુકાન ઉપર જાણે લાભાયનું મૂર્તિમંત કર્મ જ હાયની ? એમ બેઠા. આ વખતે તે નગરમાં કાઇ મ્હોટા ઉત્સવ ચાલતા હતા. તેથી બહુ માણુસા નિવેન વસ્ત્ર, આભૂ ષણુ, અંગરાગ ધારણ કરવામાં વ્યગ્ર બની ગયા હતા. તેથી શ્રેષ્ઠી બહુ કરિયાણાની ખપત હાાથી વ્યાકુલ બની ગયા હતા. શ્રેણિકે શ્રેષ્ઠીને કાંઇ પુટપુટયાદિ આપ્યું. તેથી શ્રેણિકના માહાત્મ્યથી શ્રેષ્ઠી બહુ ધન કમાણેા. કહ્યું છે કે ભાગ્યશાલી પુરૂષોને પરદેશમાં લક્ષ્મી સહાયકારી થાય છે. શ્રેષ્ઠીએ અભયકુમારને પૂછ્યું, “ તમે આજે કયા પુણ્યવતાના પરાણા થયા છે. ? ” શ્રેણિકે હસીને કહ્યું “ હું સુંદર ! તમારાજ. આજ રાતે સ્વમમાં મે જે આન ંદિત, ચાગ્ય અને શ્રેષ્ઠ પુરૂષને દીઠે છે તે સાક્ષાત્ આજ છે. ” એમ મનમાં વિચાર કરીને કહેવા લાગ્યા. “ અહા ! હું ભાગ્યવંત છું. જે તમે મ્હારા પરાણા થશેા. નિશ્ચે આ આળસુના ઘરને વિષે ગંગા નદીના આવવા જેવું થયું છે. પછી ભદ્રશ્રેષ્ઠી, દુકાન બંધ કરી શ્રેણિકને પોતાના ઘર પ્રત્યે લઇ ગયા. ત્યાં તેણે શ્રેણિકને વસ્રદાનાદિ પૂર્વક વિધિથી ભાજન કરાવ્યું. પછી શ્રેણિક તે શ્રેષ્ઠીને ઘરે રહેવા લાગ્યા.
,,
,,
કહ્યું. “
એકદા ભદ્રશ્રેષ્ઠીએ શ્રેણિકને પોતાની નદાપુત્રી પરણવાની યાચના કરી. શ્રેણિકે અજાણુ કુલવાલા મને તમે પેાતાની પુત્રી કેમ આપશે ? ” શ્રેષ્ઠીએ કહ્યું. “ મેં તમારા ગુણેાથી તમારૂં કુલ જાણ્યું છે. પછી શ્રેષ્ઠીના આગ્રહથી શ્રેણિક તેની નંદાપુત્રીને પરણ્યા. અને ધવલ મ ંગલ વરસ્યું. પાતાની તે પ્રિયાની સાથે અનેક પ્રકારના ભાગાને ભાગવતા છતા શ્રેણિક×નિકુંજમાં હસ્તિની પેઠે શ્રેષ્ઠીને ત્યાં રહેવા લાગ્યા.
અહીં પ્રસેનજિત રાજાએ શ્રેણિકની સર્વ હકીકત જાણી. કારણકે નરેંદ્ર ચરરૂપ નેત્રથી સહસ્રાક્ષ કહેવાય છે. પ્રસેનજિત રાજાએ, અંતકારી ઉત્પન્ન થએલા રાગથી પેાતાનું મૃત્યુ પાસે આવ્યું જાણીને તુરત શ્રેણિકને પાતાની પાસે તેડી લાવવા માટે ઉંટવાલાઓને આજ્ઞા આપી, અહિં બેનાતટ ઉંટવાળા પાસેથી પોતાના પિતાને રાગ ઉત્પન્ન થએલા જાણી શ્રેણિક સ્નેહથી નંદાની આજ્ઞા લઈ તુરત ચાલી નીકલ્યા. પણ તે વખતે તેણે નંદાને “ અમે સજગૃહ નગરમાં રહેનારા પાંડુંગર કુડયકા ગાપાલ ( ગાવાળ ) છીએ. ” એટલા અક્ષરા લખી આપ્યા. મ્હારા પિતાના રાગની વાત ખીજા રાજાએ ન જાણે. એમ ધારી શ્રેણિક તુરત ઉંટડી ઉપર બેસી રાજગૃહ નગર પ્રત્યે આવ્યા. પુત્રને જોઇ હુ પામેલા પ્રસેનજિત ભૂપાલે, તુરત શ્રેણિકને હનાં આંસુસહિત સુવર્ણના કુંભમાં ભરેલા જલથી રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી તે ભૂપતિ પંચ નમસ્કારનું તથા પાર્શ્વનાથ જિનેશ્વરનું સ્મરણ કરી
લતાથી ભરપુર પ્રદેશ.
'
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર નામના મુનિyગવની કથા, (ર૧૫) તેમજ ચાર શરણને આશ્રય કરી દેવલોક પ્રત્યે ગયો.
હવે શ્રેણિક ભૂપતિ, પોતાના બને ભુજને વિષે પૃથ્વીને ભાર ધારણ કરવા લાગ્યું. તેમજ તેણે બેનાતટ નગરમાં ગર્ભસહિત મૂકેલી નંદા પણ દુર્વહ એવા ગર્ભને ધારણ કરવા લાગી. નંદાને એ ડેહલે ઉત્પન્ન થયે કે “ જાણે હું હસ્તિ ઉપર બેસી માણસને ઉપકાર કરી અભય આપનારી થાઉં. ” તેને આ ડેહલે તેના પિતાએ રાજાની વિનંતિ કરીને પૂરો કર્યો. જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રગટ કરે તેમ નંદાએ પૂર્ણ અવસરે શુભ દિવસે પુત્રને જન્મ આપે. માતામહે ( ભદ્ર શ્રેષ્ઠીએ) ડહલાના અનુસારથી પુત્રનું મહોત્સવ પૂર્વક અભયકુમાર એવું નામ પાડ્યું, અનુક્રમે ઉત્તમ વિદ્યાને અભ્યાસ કરતે તે પુત્ર વૃદ્ધિ પામવા લાગે. આઠ વર્ષમાં તે તેર કલાને જાણ થ.
એકદા સરખે સરખા છોકરાઓની લડાઈ થઈ એમાં કઈ છોકરાએ અભયને તિરસ્કાર કરીને કહ્યું કે “ અરે જડ અભય ! તું બોલે છે શું ? લ્હારા પિતાને તે તું જાણતા નથી. ” અભયકુમારે કહ્યું. “ નિચે મહારે પિતા ભદ્ર શ્રેષ્ઠી છે.” તેણે કહ્યું “ અરે તે તે હારી માને પિતા છે. પછી અભયકુમારે ઘેર જઈ માતાને પિતાના પિતાનું સ્વરૂપ પૂછયું એટલે નંદાએ કહ્યું કે હારો પિતા આ ભદ્ર શ્રેષ્ઠી છે.” ફરી અભયકુમારે “એ ભદ્ર શ્રેષ્ઠી ત્યારો પિતા છે હારે નહિ.” એમ કહ્યું એટલે બહ શકયુક્ત થએલી નંદાએ કહ્યું “ હારા પિતાએ મને કઈ પરદેશીની સાથે પરણાવી હતી. તે ગર્ભમાં આવ્યા પછી કેટલાક ઉંટવાલા પુરૂષ હારા પિતા પાસે આવ્યા. પછી એકાંતમાં હારી રજા લઈ તે ઉંટવાલા સાથે વ્યારા પિતા ક્યાંઈ ગયા છે પણ કયાં અને શા માટે ગયા છે ? તે હું નથી જાણતી.” અભયકુમારે ફરી પૂછયું. “ હે માતા ! તે ગયા ત્યારે તને કાંઈ કહેતા ગયા છે ? નંદાએ “મને આટલા અક્ષરો આપતા ગયા છે ” એમ કહી પુત્રને અક્ષર દેખાડયા.
પછી અક્ષરેને જોઈ તથા વિચાર કરી હર્ષ પામેલા અભયકુમારે નંદાને કહ્યું. “હે માતા ! હારે પિતા રાજગૃહ નગરને રાજા છે. માટે હમણાં આપણે ત્યાં જઈએ. ” પછી ભદ્રશ્રેષ્ઠીની રજા લઈ પરિવારયુક્ત અભયકુમાર પોતાની માતાને સાથે લઈ રાજગૃહ નગર પ્રત્યે ગયે. ત્યાં તે પોતાની માતાને બહારના ઉદ્યાનમાં બેસારી પોતે થોડા પરિવારથી રાજગૃહ નગરમાં ગયે. - હવે અહીં શ્રેણિક રાજાએ વિદ્વાન અને ચતુર એવા ચારસોને નવાણું મંત્રીઓ એકઠા કર્યા હતા અને પૂર્ણ પાંચસો મંત્રી બનાવવાને કઈ એક ઉત્તમ પુરૂષની દેશમાં શોધ કરતા હતા. તેણે મંત્રીની પરીક્ષા માટે પિતાના હાથની વિંટી જલરહિત કુવામાં નાખી નગરવાસી જનેને એવી આજ્ઞા કરી કે “જે પુરૂષ આ કુવાના કાંઠે જ ઉભે રહી મુદ્રિકા લેશે તેને હું હારું સર્વ મંત્રીઓને વિષે મુખ્ય એવું પ્રધાનપદ આપીશ.” નગરવાસી લોકોએ પણ કહ્યું કે “એ કુવામાંથી મુદ્રિકા
Page #227
--------------------------------------------------------------------------
________________
(૧૬)
શ્રી વિમવૃત્તિ ઉત્તરદ્ધ ખેંચી લેવી એ દુષ્કર કામ અમારાથી બનવું અશક્ય છે. પછી ત્યાં અભયકુમાર આવ્યો તેણે તે વાત કુવા પાસે ઉભેલા માણસો પાસેથી જાણી હાસ્યપૂર્વક તેમને કહ્યું. “હે લેકે! શું તે દુકર છે કે એ વિંટી ગ્રહણ કરાતી નથી? લેકેએ કહ્યું. એ મુદ્રિકાને તે હાથમાં પહેરી શી અર્ધરાજ્ય, રાજકન્યા અને મુખ્યમંત્રીપદ સ્વીકાર. પછી બુદ્ધિમત અભયકુમારે કૂવાના કાંઠા ઉપર રહીને કુવામાં રહેલી વિંટી ઉપર લીલું છાણ નાખ્યું, અને ઘાસને પુળો સલગાવી તેના ઉપર ફેં. તેથી તે છાણ તુરત સુકાઈ ગયું. પછી બીજા કુવામાંથી નીકવાટે તે કુવામાં જલ ભર્યું, જેથી સૂકાઈ ગએલું છાણું વિટી સહિત ઉપર આવ્યું. અભયકુમારે તરતા છાણાને હાથમાં લઈ તેમાંથી વિંટી કાઢી લીધી, કહ્યું છે કે બુદ્ધિરૂપ ધનવાલા પુરૂએ કરેલા ઉપાયને શું દુષ્કર છે? રક્ષક પુરૂષએ આ વાત શ્રેણિક ભૂપતિને કહી, તેથી તેણે આ શ્ચર્ય પામીને તુરત હર્ષથી અભયકુમારને પિતાની પાસે બોલાવ્યા. શ્રેણિક ભૂપતિએ પુત્રની પ્રતીતિથી અભયકુમારને આલિંગન કર્યું. કારણ કે અભણ એવાય પણ બંધુને જેવાથી મન ખુશી થાય છે. “ તું ક્યાંથી આવ્યો છું? એમ શ્રેણિકે અભયકુમારને પૂછયું એટલે અભયકુમારે કહ્યું કે “હે વિજે! હું બેનાતટ નગરેથી આ છું.” શ્રેણિકે કહ્યું. “ ત્યાં પ્રખ્યાત એવા ભદ્ર શ્રેષ્ટી અને તેની ગુણરત્નની ભૂમિરૂપ નંદા નામની પુત્રી છે કે?’ અભયકુમારે “હા ત્યાં ભદ્રશ્રેણી રહે છે.” એમ કહ્યું એટલે ફરી શ્રેણિકે પૂછયું. “ તે ધન્ય એવી નંદાને કંઈ સંતાન છે ?” પ્રસન્ન ચિત્તવાલા અભયકુમારે કહ્યું. “નંદાએ અભયકુમાર નામના પુત્રરત્નને જન્મ આપે છે.” શ્રેણિકે ફરીથી “તે“કેવા રૂપાલ તથા કેવા ગુણવાલે છે?” એમ પૂછયું એટલે અભયકુમારે કહ્યું કે “હે સ્વામિન્ ! મને તે નંદાને પુત્ર અભયુકુમાર આપ જાણે.” પુત્રનાં આવાં વચન સાંભલી ભૂપતિએ પુત્રને સ્નેહથી આલિંગન કરી, મસ્તક સુંઘી હર્ષથી ખેાળામાં બેસાડી અને પછી પૂછયું કે “હે વત્સ! હારી માતા કુશલ છે?” અક્ષયકુમારે હાથ જોડીને કહ્યું. ભમરીની પેઠે આપના ચરણ કમલનું સ્મરણ કરતી તે મ્હારી માતા હમણું આ નગરના બહારના ઉદ્યાનમાં સમાધિથી બેઠી છે.”
પછી શ્રેણિકે આનંદથી નંદાને તેડી લાવવા માટે સર્વ સામગ્રી કરી અભયકુમારને આગલથી કર્યો. અને પોતે પણ બહુ ઉત્સાહ ધરતે જેમ પદ્મિની સામે મરાલા જાય તેમ નંદાની સામે ગયે. ભૂપતિએ ઉદ્યાનમાં કાજલરહિત નેત્રવાલી, સુકાઈ ગએલા ગાલ ઉપર લટકતા કેશવાલી, મલીનવાલને ધારણ કરતી, હાથમાંથી નિકલી જતા કંકણવાલી, દુર્બલ અને પડવાના ચંદ્રની કલાના સમાનપણાને ધારણ કરતી એવી નંદાને હર્ષથી બહેકાલે દીઠી. શ્રેણિક મધુર વચનથી નંદાને આનંદ પમાડી પોતાના ઘર પ્રત્યે લઈ ગયો. ત્યાં રામે નિમલ એવી સીતાની પેઠે તેણે નંદાને પટ્ટરાણ પત્ર આપ્યું
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમારે નામના મુનિપુણવની કથા. પછી શ્રેણિક રાજાએ અભયકુમારને અર્ધા રાજ્યસહિત મુખ્ય પ્રધાન પદ આપ્યું. ઉત્તમ બુદ્ધિવંત એવા અભયકુમારે પણ પિતાના પિતા ઉપર બહુ ભક્તિ ધારણ કરતાં છતાં દુઃસાધ્ય એવા દેશને પિતાના કબજે કર્યા. પછી શ્રેણિક ભૂપતિ રાજ્યની ચિંતાના તાપને ત્યજી દઈ દેવેંદ્રની પેઠે કેવલ નંદાની સાથે ભેગ ભેગ વવા લાગ્યો.
એકઠા ઉજજયિની નગરીનો ચંડપ્રદ્યતન રાજા રાજગૃહ નગરને બહુ રાજ્ય સંપત્તિથી યુક્ત માની તેના ઉપર ચઢી આવ્યા. મુકુટબદ્ધ ચાદ રાજાઓ સહિત યુદ્ધ કરવા ચઢી આવેલા ચંડપ્રદ્યતન રાજાને સાંભલી શ્રેણિક ભૂપતિ વિચાર કરવા લાગે કે “સેનાથી પ્રબલ એવા ચંડપ્રદ્યતન રાજાને અલ્પસેનાવાળે હું શી રીતે જીતી શકીશ? શ્રેણિક આ પ્રમાણે વિચાર કરી સુધાથી મધુર એવી દ્રષ્ટિથી અત્પાતિકી આદિ ચાર બુદ્ધિના ભંડાર રૂ૫ અભયકુમાર સામું જોઈ કહેવા લાગે. કે “હવે શું કરવું? નિર્ભય એવા અભયકુમારે કહ્યું. “ હે તાત ! ચંડપ્રદ્યતનના ચઢી આવવાથી તમારે ચિંતા શી છે? બુદ્ધિથી સાધી શકાય એવા કાર્યમાં લડાઈની વાત વૃથા છે. હું એવી બુદ્ધિ પ્રેરીશ કે જેથી તમારો જય થશે.
પછી અભયકુમારે શત્રુના નિવાસ સ્થાનની ભૂમિમાં ગુપ્ત રીતે સોના મહોર ભરેલા બહુ પાત્રો ડાવ્યાં. ત્યાર પછી ચંદ્રની પેઠે ચંડપ્રદ્યતન ભૂપતિએ સન્યથી રાજગૃહ નગરને ઘેરી લીધું. પછી અભયકુમારે મધુર ભાષણવાલા ગુપ્ત પુરૂષની સાથે ચંડપ્રદ્યતન રાજાને તુરત કાગલ મેક કે “શિવાદેવી અને લક્ષણો વચ્ચે જરા પણ અંતર રાખતું નથી. આપ શિવાદેવીના પતિ હોવાથી હારે માન્ય છે. માટે જ હે માલવનાથ! હું આપને ગુપ્ત રીતે ખબર આપું છું કે “ નિશ્ચ શ્રેણિક રાજાએ તમારા ચંદે રાજાઓને દ્રવ્ય આપી ફાડી નાખ્યા છે. હે રાજન શ્રેણિક ; રાજાએ તમારા રાજાઓને વશ કરવા માટે તેમને સેનામહે મોકલી છે. જેથી તે રાજાએ તે દ્રવ્ય અંગીકાર કરી તમને જ બાંધી (શ્રેણિક રાજા)ને સેંપશે. અને તેજ માટે તેઓએ પિત પિતાના મકાનમાં સોના મહોરોનાં પાત્રો ડાટેલાં છે. હું આ સત્ય કહું છું. છતાં જે આપને વિશ્વાસ ન હોય તે તેઓના મકાન જેવાં.” ચંડપ્રદ્યોતને આ સમાચાર સાંભલી તુરત એ ભૂપતિના મકાનમાં તપાસ કર્યો જેથી સેના હેરો નિકલી. ચંડઅદ્યતન સોનાલ્હેરો જોઈ તરત નાસી ગયા. ચંડ પ્રદ્યતન નાસી ગયો એટલે તેની સેના રૂપ સમુદ્રને મંથન કરી શ્રેણિક રાજાએ અધાદિ સર્વ સારવસ્તુ લઈ લીધી. ચંપ્રદ્યોતન રાજા તે વેગવાન અશ્વ ઉપર બેસી જીવ લઈને નાસી ગયા અને ઝટ પોતાના પુરમાં પેઠે. પાછલ કેટલાક મુકુટબદ્ધ જાઓ અને મહારથીએ પણ નાસી ગયા. જેથી નાયક વિનાનું સૈન્ય પણ તેવું જ કરવા લાગ્યું. છત્રવિનાના મસ્તકવાલા, બખતર વિનાના અને કપાયેલા કેશવાલા તે સર્વે પુરૂષે પણ ચંડપ્રદ્યતન રાજાની પાશ્વ ઉયિની ૨૮
Page #229
--------------------------------------------------------------------------
________________
( ૨૧૮ )
શ્રીઋષિમંડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ
22
નગરીમાં જતા રહ્યા. પછી ચાદ મુકુટમુદ્ધ રાજાઓએ ચડપ્રદ્યોતન ભૂપતિને કહ્યુ કે “નિશ્ચે એ અભયકુમારે કપટ કર્યું હતું. અમે એવું કામ કરનારા નથી. ” એમ કહી તેઆએ સાગન ખાઇ ઉજજયિનિના પતિને વિશ્વાસ ઉપજાવ્યા. પછી ચંપ્રદ્યોતને ક્રોધ કરીને સભા મધ્યે કહ્યુ કે જે અભયકુમારને ખાંધી મને સાંપે તેને હું બહુ દ્રવ્ય આપીશ. ” આ વખતે ત્યાં કાઇ ગણિકાએ હાથ ઉંચા કરી ભૂપતિને કહ્યું કે “ હે સ્વામિન્ ! એ કાર્ય કરવામાં હું નિપુણ છું. ચડપ્રદ્યોતને તેણીને કહ્યું. “ તું એ કાર્ય કર અને તે કાર્ય કરવામાં ત્યારે દ્રવ્યાક્રિકની જે કાંઇ સહાય જોઇતી હાય તે હમણાં કહે કે તે હું તને આપું. ” ગણુકાએ વિચાર્યું જે અભયકુમાર ખીજા કોઇ પણ ઉપાયથી પકડી શકાય તેવા નથી માટે હું ધર્માંછલ કરી મ્હારૂં પોતાનું કાર્ય સાધું. આમ ધારી તેણીએ ચડ પ્રદ્યોતન પાસે પોતાના સ્વરૂપવાલી એ સ્ત્રીઓ માગી. ચંડપ્રદ્યોતને પણ તેવી બન્ને સ્ત્રીઓ ગણિકાના સ્વાધિનમાં કરી તેણીને બહુ દ્રવ્ય આપ્યું.
પછી બુદ્ધિવંત એવી તે ત્રણે સ્ત્રીઓ બહુ પ્રયત્નથી શાસ્ત્રોના અભ્યાસ કરી જૈનધર્મમાં પ્રવીણ થઈ. ત્યારપછી તેએ માયાવૃત્તિથી અભયકુમારને છેતરવા માટે તુરત રાજગૃહ નગર પ્રત્યે ગઇ. ત્યાં તે ગણિકા પેાતાની સખીઓ સહિત હારના ઉદ્યાનમાં નિવાસ કરી રાજગૃહ નગરમાં ચૈત્યવંદન કરવા માટે જિનમંદિરે ગઇ. ઉત્તમ આભૂષણાદિથી સુશેાભિત એવી તે ગણિકા પોતાની બન્ને ખિએ સહિત, શ્રેણિક ભૂપતિએ કરાવેલા જિનમંદીરમાં ત્રણ નિસિદ્ધિ કરીને પેઠી. વિધિ પ્રમાણે જિનપૂજન કરીને ગણિકા માલકાષાદિ રાગથી ચૈત્યવંદન કરવા લાગી. આ વખતે અભયકુમાર પ્રભુને વંદના કરવા માટે ત્યાં આન્યા તા તેણે પોતાની નજીક સખીએસહિત ચૈત્યવંદન કરીને જેટલામાં ઉભી રહે છે તેટલામાં ભાવથી દૈદીપ્યમાન એવા અભયકુમાર તેણીની પાસે આવ્યા અને તેણીના તેવા ઉત્તમ વેષ, તેવાજ ઉપશમ અને તેવીજ ભાવનાનું હર્ષથી વખાણ કરવા લાગ્યા. વળી તે અભયકુમાર ગણિકાને કહેવા લાગ્યા કે “ હું ભદ્રે ! તમારા સરખા સાધર્મિકનું આવવું તેા ભાગ્યથીજ થાય છે. આ સંસારમાં વિવેકી પુરૂષોને સાધર્મિક વિના બીજું કાઈ ખરૂપ નથી તમે કાણુ છે ? શા માટે આવ્યાં છે ? તમારૂં નિવાસસ્થાન કર્યાં છે? અને આ તમારી સાથે રહેલી ખન્ને સ્ત્રીએ કાણુ છે ? કે જેનાથી તમે સ્વાતિ અને અનુરા ધાથી યુક્ત એવી ચંદ્રકલાની પેઠે શાભા છે ?” ગણિકાએ કહ્યું. “ હું ઉજ્જયિની નગરીના રહેવાસી મ્હાટા શ્રેષ્ઠીની સ્રી છું અને પૂર્વ ભવના દુષ્ટ કમેક્રિયથી વિધવા થઇ છું. હે મંત્રિમ્ ! આ બન્ને સ્રીએ પણ મ્હારા પુત્રની પ્રિયા છે. તે બન્ને જણીએ પણ દૈવયાગથી વૃક્ષ ભાગી પડવાથી લતાની પેઠે વિધવા થઇ છે. વિધવા થયા પછી તે અન્ને જણીએએ ચારિત્ર લેવાની મ્હારી પાસે રજા માગી, કારણ કે સૂતી એવી વિધવા સ્ત્રીને ચારિત્ર એજ શરણુ છે. તે વખતે મે પણ એમ કહ્યું કે
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર નામના મુનિપુંગવની કથા, (૧૯) પુત્ર વિનાની હું પણ ચારિત્ર લઈશ. પરંતુ પ્રથમ ઉત્તમ તીર્થોની યાત્રા કરી મનુખ્ય ભવનું ફળ ગ્રહણ કરીએ. કારણ દ્રવ્યથી નહિ પણ ભાવથી કરેલી જિનેશ્વરની પૂજા નિચે વ્રતને વિષે જોડે છે. આવા વિચારથી જ હું એ બને સ્ત્રીઓ સહિત તીર્થયાત્રા કરવા નિકળી છું.”
અભયકુમારે કહ્યું. “જે એમ છે તે તમે આજે હાર પણ થાઓ. કારણ સાધર્મિની પરણાગત કરવી એ તીર્થથી પણ પવિત્ર છે.” ગણિકાએ કહ્યું. “આપે બહુ સારું કહ્યું. પરંતુ આજે અમે તીર્થોપવાસ કર્યો છે તે તમારા પરેરણા શી રીતે થઈએ?” તેણુઓની આવી નિષ્ઠાથી હર્ષ પામેલા અભયકુમારે ફરીથી કહ્યું. “તે તમારે કાલે સવારે મહારા ઘર પ્રત્યે આવવું.” વેશ્યાએ કહ્યું. દેહ ક્ષણભંગુર હોવાથી પ્રાણુઓને જન્મ ક્ષણમાત્રમાં પૂર્ણ થઈ જાય છે. તે “હું અમુક કામ કાલે કરીશ.” એમ કો બુદ્ધિવાન કહે? અભયકુમાર “હમણાં એમ છે. હું ફરીથી કાલે સવારે તમારું આમંત્રણ કરીશ.” એમ કહી તેઓને રજા આપી પોતે જિનેશ્વરને વંદનાદિ કરી ઘરે આવ્યો.
બીજે દિવસે અભયકુમાર, તે ત્રણે જણીઓને પોતાને ત્યાં બોલાવીને પોતાના ઘર દેરાસર પ્રત્યે વંદના કરવા તેડી ગયે. ત્યારપછી તેણે ઉત્તમ વસ્તુના ભેટનું પૂર્વક ભજન કરાવ્યું બીજે દિવસે તે ગણીકાએ પણ પ્રમાણભૂત થઈ જઈને અભિયેગથી અભયકુમારને નિમંત્રણ કર્યું. કહ્યું છે કે સાધર્મિક નિમંત્રણ કરેલા તેવા માણસે શું શું નથી કરતા? વેશ્યાએ પણ અભૂત એવા નાના પ્રકારના ભેજનથી અભયકુમારને ભજન કરાવ્યું, અને ભેજનની અંદર પીવા માટે ચંદ્રહાસ નામની મદીરા આપી. ભજન કરી રહ્યા પછી તુરત મદીરાના નીશાથી વ્યાપ્ત થવાથી સૂઈ ગએલા અભયકુમારને વેશ્યા પોતાના નગર પ્રત્યે લઈ ગઈ. ત્યાં તેણુએ ચંડપ્રદ્યતનને અભયકુમાર સેંપી તેને લાવવાનું સર્વ વૃત્તાંત કહ્યું. ચંડપ્રદ્યોતને તે વેશ્યાને કહ્યું. “તેં આ સારૂ કર્યું નહિ જે એ વિશ્વાસી માણસને ધર્મના દંભથી છેતરી અહિ આ.” વળી ઉત્તમ બુદ્ધિવાળા અને નિતિના જાણ એવા તેણે અભયકુમારને પણ કહ્યું કે “હે અભયકુમાર? બીલાડી જેમ પિપટને ખેંચી આણે તેમ આ વેશ્યા તને અહિં ખેંચી લાવી છે. અભયકુમારે કહ્યું. “જેનો આવી બુદ્ધિથીજ રાજધર્મ ચાલે છે, તે તે તું પોતેજ છે. અભયકુમારના આવા વચનથી કેપ પામેલા તથા લજજા પામેલા ચંડપ્રદ્યોતને અભયકુમારને પોપટની પેઠે લાકડાના પાંજરામાં ઘાલ્યો.
હવે ચંડપ્રદ્યતન રાજાને ત્યાં શિવાદેવી રાણી, અગ્નિભીરૂ રથ, અનલગિરિ હસ્તિ અને લેહજઘ ટપાલી એ ચાર રત્ન હતાં. મહારાજા ચંડપ્રદ્યોતન લેહજઘને કાંઈ કાર્ય પ્રસંગે વારંવાર ભૂગુકચ્છ (ભરૂચ) મોકલતો હતો. એકદા ભગુકચ્છના રાજાએ પિતાને ત્યાં આવેલા લેહજંઘને જોઈ વિચાર્યું કે “આ લેહજંઘ એક દિવસમાં પચીશ જન જાય છે અને તે વારંવાર એક બીજાના સમાચાર લાવે
Page #231
--------------------------------------------------------------------------
________________
( રર૦ )
શ્રીરાષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ છે, માટે હું તેને મારી નાખું.” આમ ધારી તેણે લેહજંઘને માર્ગમાં ભાથા માટે વિષવાળા મેદક આપ્યા. લેહજ ઘે પણ તે મોદક લઈ પોતાની પાસે રહેલું પહેલાનું ભાથુ ફેંકી દીધું. પછી તે ત્યાંથી પોતાની નગરી તરફ જવા નિકળ્યો. કેટલેક માર્ગ ઉલ્લંઘન કર્યા પછી લેહજંઘ એક નદીને કાંઠે ભાથું ખાવા બેઠે. ત્યાં તેને અપશુકન થયા તેથી તે ત્યાંથી ઉઠી આગળ ચાલ્યા. બહુ ભૂખ લાગી હોવાથી તે કેટલેક દૂર જઈ વળી ખાવા બેઠા ત્યાં પણ તેને અપશુકને ભોજન કરતાં નિવાર્યો. આ પ્રમાણે તે ભોજન કર્યા વિના જ ઉજજયિની નગરી પ્રત્યે આવ્યા ત્યાં તેણે સર્વ વાત ચંડપ્રદ્યોતને ભૂપતિને નિવેદન કરી. પછી ચંડપ્રદ્યોતને પણ અભયકુમારને બોલાવી તે વાત પૂછી એટલે બુદ્ધિમાન એવા અભયકુમારે તે મોદક ભરેલી ચામડાની કેથળી સુંધીને કહ્યું કે “આમાં દ્રવ્યના સાગથી ઉત્પન્ન થએલો દષ્ટિવિષ સર્પ છે. માટે જે પુરૂષ તે કેથળીને ઉઘાડશે, તે પુરૂષ નિચે ભમીભૂત થશે. તેથી તે કથળીને વનમાં અવળે મેઢે ઉભા રહી છેડી દેવી.” અભયકુમારે આમ કહ્યા છતાં પણુ લેહજંઘે વનમાં સવળા મુખે ઉભા રહી કેથળી છોડી દીધી. જેથી પાસેના વૃક્ષે ભસ્મીભૂત થઈ ગયાં અને લેહજંઘ મૃત્યુ પામ્યું. ચંડપ્રદ્યતન ભૂપતિએ અભયકુમારને કહ્યું કે “તું મ્હારી કેદથી છુટવા વિના બીજું કોઈપણ વરદાન માગ.” અભયકુમારે કહ્યું. “તે વરદાન હમણાં ભંડારે રાખે.”
હવે ચંડઅદ્યતન રાજાને અંગારવતી રાણથી ઉત્પન્ન થએલી વાસવદત્તા નામની ઉત્તમ રૂપવાળી પુત્રી હતી. ભૂપતિએ તેને ફક્ત એક ગાંધવી કળા વિના બાકીની સર્વ કળાઓને ગુરૂ પાસે અભ્યાસ કરાવ્યું હતું. એક દિવસ ચંડપ્રદ્યોતન ભૂપતિએ અભયકુમારને પૂછયું કે “કેઈ એ પુરૂષ છે કે જે સર્વ ગંધર્વ કલાને જાણ હોય?” અભયકુમારે કહ્યું સર્વ પ્રકારની ગંધર્વ કળાના જાણ પુરૂષમાં પણ મુખ્ય એ અને જાણે સાક્ષાત્ તુંબરૂ પિતજ હાયની? એવો ઉદાયનકુમાર હમણું ગંધર્વકળામાં ઉત્તમ સંભળાય છે. કેઈ પણ ગંધર્વકલા તેને નથી આવડતી એમ નથી. વિનાવસ્થાવાળે તે રાજકુમાર હસ્તિઓને મેહ પમાડી બાંધી લે છે. ઉદાયન કુમારના ગીતથી મેહ પામેલા ગજેન્દ્રો પણ જાણે ખંભિત થઈ ગયા હાયની ? એમ પિતાને થએલા બંધનને નથી જાણતા. જેવી રીતે તે રાજકુમાર વનમાં ગીત પ્રગથી હસ્તિઓને બાંધે છે તેવી રીતે તે રાજકુમારને બાંધવાને તથા અહિં લાવવાને પણ તેજ ઉપાય છે. તે એકે યંત્રના પ્રયોગથી ઉભા રહેવાની, ચાલવાની તથા સુંઢ વાળી ટુંકી કરવાની ક્રિયા કરતા હોય તે તે તે વનમાં સાચાના સરખો એક કપટસ્તિ બનાવવો.” પછી ચંડ પ્રદ્યોતને “બહુ સારું બહુ સારૂં” એમ કહ્યું એટલે અભયકુમારે તે વનમાં સાચા હસ્તિથી પણ અધિક ગુણવાલે એક કપટસ્તિ બનાવ્યું. વનેચર લેકે સુંઢને લાંબી ટુંકી કરવી, વૃક્ષને દંતપ્રહાર કરવો ઈત્યાદિ ચેષ્ટાથી તે ગજેને સાચે
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર' નામના મ્રુતિપુગલની કથા.
( ૧૧ ) માનવા લાગ્યા, તેથી તેઓએ ઉદાયન કુમાર આગલ વનમાં હસ્તિ આવ્યાની વાત કહી. ઉદાયન કુમાર પણ હસ્તિને બાંધવા માંટે તે વનમાં આવ્યેા. પાતાના માણુસાને ચારે બાજુએ રાખી પાતે વનની અંદર તે કપટહસ્તિની નજીકમાં આવી કિન્નર સમાન ઉત્તમ સ્વરથી ગાયન કરવા લાગ્યા. જેમ જેમ ઉડ્ડાયન કુમાર અમૃત સમાન મધુર ગીત ગાવા લાગ્યા. તેમ તેમ હસ્તિના પગ, સુંઢ, મુસ્તક ઇત્યાદિ સ્થાનકે રહેલા પુરૂષ આછી ચેષ્ટા કરવા લાગ્યા. પછી પાતાના ગીતથી મેાહ પામેલા હસ્તિને જાણી બહુ હર્ષ પામેલા ઉદાયન કુમાર ધીમે ધીમે હસ્તિની પાસે આવ્યે અને એક વૃક્ષ ઉપર ચડીને ત્યાંથી છલંગ મારી જેટલામાં ગીતથી સ્તબ્ધ થએલા હસ્તિ ઉપર બેઠા તેટલામાં હસ્તિના ઉદરમાંથી નિકલીને ચંડપ્રદ્યોતન રાજાના પુરૂષાએ તે ઉદ્યાયન કુમારને નીચે પાડી માંધ્યા. જો કે ઉદ્યાયન કુમાર બહુ શૂરવીર હતા તે પણ ચતુર અને અવસારના જાણુ એવા તેણે એકલા અને શસ્ત્રરહિત હોવાથી કાંઇપણ પુરૂષાર્થ પ્રગટ કર્યું નહિ. સુભટાએ ઉદાયન કુમાર ચંદ્યોતનને સાંપ્ચા એટલે અવંતિપતિએ ઉદ્યાયનકુમારને કહ્યું કે “તું પાતાની ગાંધર્વકલા મ્હારી એક નેત્રવાલી પુત્રીને શિખવાડ અને મ્હારા ઘરે સુખે રહે. જો એમ નહીં કરે તે પકડાયલા એવા હારૂ જીવિત મ્હારા હાથમાં છે. ” ચંડપ્રદ્યોતનનાં આવાં વચન સાંભલી ઉદાયન કુમારે વિચાર્યું જે હમણાં તેની પુત્રીને ભણાવતા છતા હું કાલ નિર્ણાંમન કરૂં. કારણ કે જીવતા માણસ નિશ્ચે ભદ્ર પામે છે.” આવી રીતે મનમાં વિચાર કરીને બુદ્ધિવંત અને અવસરના જાણુ એવા વત્સરાજે અતિપતિના વચનને માન્ય કર્યું.
''
જેથી
ચડપ્રદ્યોતન ભુપતિએ ઉદ્યાયનકુમારને એમ સમજાવ્યેા કે “ મ્હારી પુત્રી એક આંખે માણી છે, તેથી ત્યારે તેને જોવી નહીં કારણ કે તેથી તે શરમાય. વલી તેણે પોતાની પુત્રીને પણ સમજાવી કે ત્હારે ગંધર્વ વિધિના જાણુ એવા ઉદાયનકુમારને જોવા નહીં કારણ કે તે કાઢીયેા છે. ” વત્સરાજ પડદામાં રહેલી વાસવદત્તાને ભણાવવા લાગ્યા. પણ અવ ંતિપતિએ છેતરેલાં તે બન્ને જણાં પરસ્પર એક બીજાને જોતાં નથી. એકદા વાસવદત્તા વિચારવા લાગી કે આ ઉદાયન કુમાર કેવા હશે ?” આવી રીતે વિચાર કરતી તે વ્યગ્રચિત્તવાલી બની ગઈ, તે ઉદાયનકુમારના ખતાવ્યાથી વિરૂદ્ધ ભણવા લાગી. કહ્યું છે કે ભણવું એ સ્થિર ચિત્તનું છે. આ વખતે ઉદાયનકુમારે તે રાજપુત્રીના તિરસ્કાર કર્યો કે “ અરે કાણી! શું મેં તને આવું ખાટું શીખવાડયું છે ? તું શીખવાડેલાને કેમ ભૂલી જાય છે ?” ઉદાયનકુમારના આવા તિરસ્કારથી ઉત્પન્ન થએલા ક્રોધવાલી વાસવદત્તાએ કહ્યું. “ અરે કાઢીયાના શિરામણ ! તું મને કાણી કેમ કહે છે ? ઉદાયન કુમારે વિચાર્યું જે “ જેવા હું કાઢીયા છું, તેવી તે કાણી છે. માટે હવે હું તેણીને જોઉં.” આમ ધારી તેણે વચેના પડદા ફાડી નાખ્યા તે ચંદ્રલેખા સમાન ચડપ્રદ્યોતનની પુત્રી તેના જોવામાં આવી. પ્રફુલ્લિત નેત્રવાળી વાસવદત્તાએ પણ કામદેવ સમાન મનોહર
Page #233
--------------------------------------------------------------------------
________________
(૨૨)
શ્રી કષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, અંગવાળા તે ઉદાયન કુમારને દીઠે. વત્સરાજ વાસવદત્તાને જોઈને અને વાસવદત્તા વત્સરાજને જોઈને પરસ્પર બન્ને જણાએ એક બીજા ઉપર સુખસૂચક અનુરાગ ધરવા લાગ્યાં.
વાસવદત્તાએ કહ્યું. “હે સુભગ ! ધિક્કાર છે ધિક્કાર છે મને, જે હું પિતાએ છેતરવાથી આટલા કાલ સુધી નિષિત એવા તમને હું જોઈ શકી નહીં. હે ભૂપતિ ! તમે મને સર્વ ગાંધર્વ કલાઓ શિખવાડી છે, તે તમારે અર્થે જ ફલીભૂત થશે. તે એવી રીતે કે તમે આજથી હારા પતિ છે. ” ઉદાયન કુમારે કહ્યું, “હે પ્રિયે! હારા પિતાએ મને પણ તું કાણું છે,” એમ કહી મને છેતર્યો છે. અને તેથી જ હું વિશ્વને સુખ આપનારી તને આટલા દિવસ જોઈ શક્યો નથી. “હે કાંતે ! હવે આપણે બન્નેને વેગ અહિં રહ્યા છતાં થાઓ. અવસર આવે જેમ કૃષ્ણ રૂક્ષમણીનું હરણ કર્યું હતું તેમ હું હારું હરણ કરીશ.આવી રીતે પરસ્પર વાતો કરતા એવા તે બન્ને જણાને જેવી રીતે મને યોગ થયે હતું તેવી રીતે કાયેગ પણ થયો. વાસવદત્તાને વિશ્વાસના પાત્ર રૂપ કાંચનમાલા નામે ચતુર ધાવ માતા હતી તે તેઓનું સર્વ ચરિત્ર જાણતી હતી. નિરંતર એક કાંચનમાલા દાસીથી સેવન કરાતા તે બન્ને જણાએ ગુપ્ત રીતે કેટલોક કાલ નિર્ગમન કર્યો.
એકદા ચંડપ્રદ્યતન રાજાનો અનલગિરિ હસ્તિ આલાનસ્તંભને ઉખેડી નાખી તથા માવતને પૃથ્વી ઉપર પાડી દઈ મરજી માફક ભ્રમણ કરતે છત નગરવાસી જનને ક્ષોભ પમાડવા લાગ્યું. પછી ચંડપ્રદ્યતન ભૂપતિએ “ આ હસ્તિને શી રીતે વશ કરે ? ” એમ અભયકુમારને પૂછયું એટલે તેણે કહ્યું કે “હે રાજન ! જે એ અનલગિરિ હસ્તિની આગલ ઉદાયન કુમાર ગીત કરે તે એ હસ્તિ વશ થાય.” પછી અવંતિપતિની આજ્ઞાથી ઉદાયન કુમાર વાસવદત્તા સહિત અનલગિરિની આગલ મધુર સ્વરથી ગાયન કરવા લાગ્યા. ઉદાયન કુમારના ગીતથી આકર્ષણ થએલા અનલગિરિ હસ્તિને બાંધે છતે ચંડપ્રદ્યતને ફરીથી અભયકુમારને વરદાન આપવાનું કહ્યું. તે પણ તેણે ભંડારે રાખવાનું કહ્યું.
એક વખત ઉજાણું નિમિત્તે નાગરિક તથા જનાના સાથે રાજા બગીચામાં ગયે. પછી યોગધરાયણ મંત્રી માર્ગમાં વત્સરાજને છોડાવવાની કલ્પનાને વિચાર કરતે ચાલતું હતું. બુદ્ધિવૈભવના તરંગને અન્તઃકરણમાં ગુપ્ત રાખવા અસમર્થ એવો ગંધરાયણ મંત્રી છે કે, જે મનમાં હોય તે ઘણું કરીને વચનમાં પણ હોય છે. આ ગંધરાયણ ઉદાયનને ગુપ્ત હિતૈષી થઈને ચંપ્રત રાજાની પાસે મંત્રી થયે. “અતિશય સંદર્યવાલી તને આ ગંધરાયણ હરણ કરતો નથી. પણ રાજાને માટે હું હરણ કરું છુ.” આવું કટુ વચન સાથે ચાલનાર ચંડપ્રદ્યતન રાજાએ સાંભળીને ક્રોધથી રક્ત નેત્ર થઈ ગંધયણ ઉપર કે પાયમાન થે. આકાર ચેષ્ટાદિથી આશયના જાણકાર ગંધરાયણે માલવાધિપતિ ચંડઅદ્યતન રાજા આપણા ઉપર
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી અભયકુમાર નામના મહર્ષિની કથા (૨૩) ક્રોધાયમાન થયા છે આમ તરત જાણ્યું. પછી બુદ્ધિમાન ગંધરાયણે પિતાનું કૌશામ્બીશ્વરનું આધીનપણું ત્યાગવા માટે ઉપાય કર્યો. મુડદા જેવો વિકૃત થઈને નિધ્યેષ્ટિત ઉભે રહી લજાને ત્યાગ કરી ભૂતબાધાદિ થઈ છે, આ બન્યું
ત્યાર પછી રાજાએ મંત્રિને પિશાચ વલખ્યું છે. આમ જાણ હસ્તિપક જેમ હાથીને વાળે છે, તેમ ક્રોધને વાળે ત્યાર બાદ પ્રદ્યતન રાજાએ નવું ગંધર્વોનું કૈશલ્ય જેવા સારું ઉત્કંઠિત થઈ, વત્સરાજને અને પોતાની પુત્રીને બોલાવી એટલામાં કૌશામ્બીના રાજાના પુત્ર ઉદાયને વાસવદત્તાને કહ્યું. હે સુંદરિ! આ સમય આપણને જવાને ગ્ય છે. અને અતિશય વેગવાલી એવી એક હાથણી લાવીને ઉપર વાસવદત્તાને બેસાડી હાથીણી ચાલી. હાથીણું ઉપર આસ્તરણ પાથરીને બંધનના અવસરે હાથીનું બેલી, તે સાંભળીને અંધદૈવસે કહ્યું કે હાથીણીના ઉપર આસ્તરણ નાંખીને બંધન સમયે જે હાથીણી બોલે તે સ યોજન જઈને હાથીણી અવશ્ય મરશે. પછી ઉદાયનના હુકમથી વસંતક નામા એક હાથી લાવ્યા. અને તેના ઉપર હસ્તિનીના મૂતરના ચાર ઘડી બે પાર્વે બાંધ્યા. કાંચનમાલા દાસી, વાસવદત્તા અને ઉદાયન હાથમાં વીણા લઈને હાથીની ઉપર બેઠા. એટલામાં ગંધરાયણ આવીને હાથની સંજ્ઞાવડે પ્રેરણા કરીકે, “ઉદાયન જાજા” ઉદાયને ગધરાયણને સંકેત જાણુને વાસવદત્તા, કાંચનમાલા, વસંતક, વેગવતી હાથીણી અને ઉદાયન આ પાંચ જાય છે. આવી રીતે જણાવીને હાથીણુને પ્રેરણા કરીને અતિશય વેગથી ચલાવી. આત્માને જણાવ્યું કે ક્ષત્રિયનું વ્રત ન છોડવું. પછી ઉદાયન પાંચની સાથે નાશી ગયે આ વાર્તા જાણીને ચંડપ્રદ્યતન રાજાએ નલગિરિ નામના મહાન હાથીને સજજ કરી સૈન્યસહિત સુભટેની સાથે પાછલથી દોડાવ્યું. આ નલગિરી મેટો હાથી પચીશ
જન ચાલ્યા પછી ઉદાયને જોયું હાથી નજીક આવ્યું છે. તરત મૂતરને એક ઘડે ભાંગે તે જમીન ઉપર પડીને કાદવ થયો. આટલામાં નલગિરી ત્યાં આવ્યો. અને તે મૂતરને સુંઘતો ઉભું રહ્યું. પછી ઘણા પ્રયત્નોથી હાથીને ચલાવ્યું. પુન: માર્ગમાં બીજે મૂતરને ઘડો ભાંગ્યા. ત્યાં નલગિરી આવીને મૂતરને સુંઘતે ઉભે રહ્યો. એટલામાં કેશાબીના રાજા પિતાની નગરી પાસે આવ્યા. તરત થાકેલી હાથીણી મરી ગઈ. નલગિરી હાથી મૂતરને સુંઘતે ત્યાંજ ઉભો રહ્યો આગળ ચાલે નહિ. આ તરફ વત્સરાજનું સૈન્ય પણ આવ્યું. પછી અનલગિરી હસ્તિને પાછો વાલી માવતે જેમ ગયા હતા તેમ પાછા ઉજજયિની નગરી પ્રત્યે આવ્યા. ચંડમોતન ભૂપતિ ક્રોધથી લાલ મુખ કરતે છતો સેનાને તૈયારી કરવા લાગ્યો. પણ તેને ભક્તિવંત એવા અમાએ બહુ યુક્તિથી સમજાવીને નિવાર્યો અને કહ્યું કે “જેને તેને એ પુત્રી પરણાવવી તે છે તે પછી વત્સરાજથી બીજે અધિક ગુણવાલે કર્યો વર મલવાને છે? હે વિભો ! તમારી પુત્રીએ તેિજ એ વરને વર્યો છે, અને પુણ્યથી જ તમારી પુત્રીને તે એગ્ય વર મલ્યો છે. હે રાજન ! તેણે વિશેષે તમારી પુત્રીનું હરણ કર્યું છે
Page #235
--------------------------------------------------------------------------
________________
( રર૪)
શ્રી દષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ.
માટે હવે તેના ઉપર પ્રયાણ ન કરતાં તેને તમે પિતાને જમાઈ માને.”
આ પ્રમાણે પ્રધાનાદિ પુરૂએ બેધ પમાડેલા ચંડપ્રદ્યોતને ભૂપતિએ ઉદાયન કુમારને પિતાને જમાઈ માની તેને ઉત્તમ વસ્તુનું ભેટશું કહ્યું.
એકદા ઉજ્જયિની નગરીમાં બહુ અગ્નિને ઉપદ્રવ થવા લાગ્યો એટલે ચંડપ્રદ્યોતને તેની શાંતિને ઉપાય અભયકુમારને પૂછયે. અભયકુમારે કહ્યું. “ વિષ વિષનું અને અગ્નિ અગ્નિનું ઔષધ છે. માટે એ અગ્નિને નિવૃત્ત કરવા માટે બીજા (પથ્થરમાંથી) અગ્નિને ઉત્પન્ન કરો કે જેથી તે અગ્નિ શાંત થઈ જાય.” અભયકુમારના વચનથી ભૂપતિએ તેમ કર્યું જેથી અગ્નિ શાંત થઈ ગયો. ચંડપ્રદ્યતન ભૂપતિએ પ્રસન્ન થઈ અભયકુમારને ત્રીજો વર માગવાનું કહ્યું. તે પણ તેણે ભંડાર રાખવાનું કહ્યું.
વલી એકદા અવંતી નગરીમાં પ્રજાને પીડાકારી રેગ ઉત્પન્ન થયે. ચંડપ્રદ્યોતને તેની શાંતિને ઉપાય અભયકુમારને પૂછે એટલે તેણે કહ્યું કે “ અંતઃપુરની સાતમેં સ્ત્રીઓ વસ્ત્રાલંકાર ધારણ કરી એકઠી થાઓ તેમાં જે પિતાની દ્રષ્ટિથી તમને જીતે. તે તમે મને કહેજે.” રાજાએ તેમ કર્યું અને તેમાં શિવાદેવી વિના બીજી સર્વ સ્ત્રીઓને પોતે દ્રષ્ટિ વડે જીતી. ફક્ત શિવાદેવીથી રાજા પિતે પરાભવ પામે. આ વાત તેણે અભયકુમારને કહી. અભયકુમારે કહ્યું. “આપ તે પિતાની મુખ્ય પટ્ટરાણી શિવાદેવીના હાથથી રાત્રીએ કુરના બેલીવડે ભૂતેનું પૂજન કરાવે. તેમાં જે જે ભૂત વાળા રૂપે પ્રગટ થાય તેના તેના મુખને વિષે દેવીએ પિતે કૂરનું બલિ આપવું.” શિવદેવીએ તેમ કર્યું એટલે રોગની શાંતિ થઈ.
ચંડપ્રદ્યતન રાજાએ અભયકુમારને ચોથું વરદાન માગવાનું કહ્યું એટલે અભયકુમારે કહ્યું કે “શિવાદેવીને ખેાળામાં લઈ હું અનલગીરિ હસ્તિ ઉપર બેસું, આપ હારી પાછલ હતિ ઉપર બેસે અને પછી આપણે સર્વ અગ્નિભીરૂ રથના કાષ્ટની કરેલી ચિતામાં પ્રવેશ કરીએ.” અભયકુમારનાં આવાં વરદાનને આપવા અસમર્થ અને વિસ્મય પામેલા ચંડપ્રદ્યોતને હાથ જોડી અભયકુમાને છેડી મૂક્યો. આ વખતે અભયકુમારે ચંડપ્રોતને કહ્યું, “હે નૃપ ! તે મને છેતરીને અહીં આપે છે, તો. હું પણ ટતા એવા તને આ હારી નગરીમાંથી દિવસે લઈ જઈશ.” 1 પછી અભયકુમાર અનુક્રમે પિતાના રાજગૃહ નગર પ્રત્યે ગયો અને ત્યાં તે મહામતિવાળે કેટલેક કાલ રહ્યો. થોડા દિવસ પછી ઉત્તમ બુદ્ધિવાલ અભયકુમાર ઉત્તમ વેષવાલી બે વેશ્યાપુત્રીઓને લઈ ઉજ્જયિની નગરી પ્રત્યે ગયો. ત્યાં તે વણિકને વેષ લઈ રાજમાર્ગ દુકાન માંડીને રહ્યો. એકદા ચંપ્રદ્યતન ભૂપતિએ રસ્તે જતાં બે સ્ત્રીઓની સાથે વિલાસ કરતા અભયકુમારને બારણામાંથી દીઠે. બને સ્ત્રીઓને જે તેના ઉપર બહુ અનુરાગી થએલા ચંડપ્રદ્યોતને ઘરે જઈ એક દૂતીને તે સ્ત્રીઓ પાસે મેકલી. દૂતી ત્યાં જઈ બન્ને સ્ત્રીઓની વિનંતિ કરવા લાગી, પણ
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર નામના મુનિપુણેવની કથા. (૨૨૫) તે બને જણીઓએ ક્રોધ કરી કાઢી મૂકી. બીજે દિવસે પણ તે દૂતી ત્યાં આવી ભૂપતિ માટે તે બન્ને સ્ત્રીઓની વિનંતિ કરવા લાગી. તે દિવસ પણ ક્રોધથી બને સ્ત્રીઓએ તેનું અપમાન કરી તરત કાઢી મૂકી. ત્રીજે દિવસે પણ હૂતી આવી અને હંમેશની માફક વિનંતિ કરવા લાગી. એટલે તે બન્ને સ્ત્રીઓએ કહ્યું કે આ અમારો ધણું અમારું રક્ષણ કરે છે. આજથી સાતમે દિવસે તે બહાર જવાના છે. તે વખતે તારે રાજા ગુસરીને અહીં આવે કે જેથી તેને અમારે મેળાપ થશે.”
હવે અભયકુમારે ચંડપ્રદ્યતન રાજાના સરખા પિતાને એક માણસને ગાંડ બનાવ્યું અને તેનું ચંડપ્રદ્યતન નામ પાડયું. પછી તે ગાડે “હું પોતે ચંડપ્રદ્યતન છું. મહારે ભાઈ આવે અથવા આ પિતે છે. હારે તેનું રક્ષણ કરવું જોઈએ. હું શું કરું? એમ નગરીમાં ભમતે છતો કહેવા લાગ્યો. “ એને વૈદ્યના ઘર પ્રત્યે લઈ જાઓ.” એમ અભયકુમાર હંમેશા બહાર આવીને કહેતે અને માંચા ઉપર બેઠેલા અને ઉપર કહ્યા પ્રમાણે બોલતા એવા તે ગાંડાને લઈ જતો, પણ તે ગાંડે તે ચેક કે અધિક અધિક હું પિતેજ ચડપ્રદ્યતન છું એમ કહેતે.
હવે હસ્તિની પિઠે કામથી તપ્ત થએ ચંડપ્રદ્યતન રાજા પિતે એક સાતમે દિવસે અભયકુમાર બહાર ગયે છતે તેના ઘર પ્રત્યે ગુપ્ત રીતે આવ્યા. ત્યાં તેને અભયકુમારના સુભટોએ બાંધ્યું. “ અભયકુમાર એ ગાંડાને વૈદ્યના ઘરે લઈ જાય છે. ” એમ નાગરીક લકે કહેતા હતા. એટલામાં અભયકુમાર તે દિવસને વિષેજ ખાટલામાં ઘાલીને બાંધી રાખેલા ચંડપ્રદ્યોતનને નગરીમાંથી લઈ ગયે. અને ગાઉ ગાઉને છેટે રાખેલા ઉત્તમ અધવાલા રથની સહાયથી તુરત તે ચંડપ્રદ્યોતનને રાજગૃહનગર પ્રત્યે પહોંચાડ અભયકુમાર ચંડપ્રદ્યોતનને શ્રેણિક રાજા પાસે લઈ ગયે. શ્રેણિક પણ ખરું ખેંચી ચંડપ્રદ્યતનને હણવા માટે તેના સામે દેડ. પછી અભયકુમારે શ્રેણિક રાજાને સમજાવ્યા તેથી તેમણે વસ્ત્રાલંકારથી સત્કાર કરી અવંતીપતિને છોડી દીધે.
આ પ્રમાણે ચાર પ્રકારની બુદ્ધિને ભંડાર અને પિતાને વિષે ભક્તિવાળે અભયકુમાર તૃષ્ણ નહિ રાખતો છતે પણ પિતાના રાજ્યની સર્વ પ્રકારની ચિંતા કરતે હતો તેણે પ્રજાને ધર્મને વિષે પ્રવર્તાવી. જે તે બાર પ્રકારના રાજચકને વિષે જાગૃત રહેતું હતું તે જ ધર્મને વિષે સાવધાન હતે. જેવી રીતે તેણે
હારના શત્રુઓને જીત્યા હતા તેવી રીતે બને લોકનું સાધન કરનારા તે અભયકુમારે અંતરંગના શત્રુઓને પણ જીત્યા હતા.
એકદા શ્રી શ્રેણિક ભૂપતિએ અભયકુમારને કહ્યું કે “ ઉત્તમ પુત્ર! તું રાજ્ય ગ્રહણ કર અને હવે હું અહોરાત્ર શ્રી વદ્ધમાન સ્વામીની સેવા કરીશ.” સંસારથી ભય પામેલા પિતાની આજ્ઞાને ભંગ કરવાને ભય પામતા એવા અભયકુમારે કહ્યું, “હે તાત! આપે કહ્યું તે બહુ સારૂ, પરંતુ આપ એક ક્ષણ માત્ર વાટ જુએ.”
Page #237
--------------------------------------------------------------------------
________________
AAAAAAAAA
*^^
^^^
^^
^^
^
^^.
(રર૬ )
શ્રી રષિમંડલવૃત્તિ-ઉત્તરે. - હવે એમ બન્યું કે શ્રી વદ્ધમાન સ્વામી, ઉદાયન રાજાને દીક્ષા આપી મારવાડ દેશમાં થઈ ત્યાં રાજગૃહ નગરમાં સમવસર્યા. નિચે આપણા ભાગ્યથી આજે ભગવાન સમવસર્યા. ” એમ કહી હર્ષ પામેલ અભયકુમાર પ્રભુ પાસે જઈ ધર્મોપદેશ સાંભળવા લાગ્યો. ધર્મોપદેશને અંતે ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા અભયકુમારે પ્રભુને પૂછયું કે “હે પ્રભો ! છેલ્લો રાજર્ષિ કોણ થશે ? ” પ્રભુએ કહ્યું. “હે શ્રેણિકપુત્ર ! ઉદાયનને છેલ્લો રાજર્ષિ જાણુ” અભયકુમારે ફરી “એ ઉદાયના કેણ છે? એમ પૂછયું એટલે શ્રી વીર પ્રભુએ અભયકુમારને પ્રતિબધ કરવા માટે ઉદાયન રાજાનું સર્વ ચરિત્ર કહ્યું. તે આ પ્રમાણેઃ| સિંધુવીર દેશમાં વિતભય નામના નગરને વિષે પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરનારે ઉદાયન નામે રાજા રાજ્ય કરતા હતા તે વીતભયાદિ ત્રણસેં ત્રેસઠ નગરીને અને સિંધુસૈવીરાદિ સેલ દેશને અધિપતિ હતે. મહાસેનાદિ મુકુટબદ્ધ ભૂપતિઓથી સેવન કરાયેલા અને બીજા અનેક ભૂપતિઓને છતી એ રાજાએ મહારાજ પદ મેળવ્યું હતું. એ રાજાને તીર્થની ઉન્નતિ કરનારી નિરંતર સભ્યત્વથી પવિત્ર શરીર વાલી અને શીલવ્રતના પ્રભાવવાલી નામે સ્ત્રી હતી. પ્રભાવતીના ઉદરથી ઉત્પન્ન થએલે અને યુવરાજ પદ પામેલે તે રાજાને અભિચિ નામે પુત્ર અને કેશી નામે ભાણેજ હતા.
હવે ચંપા નગરીમાં જન્મથી આરંભીને ચપલ નેત્રવાલી સ્ત્રીના નેત્ર સમાન ચંચલ અને મહા ધનવંત કુમારનદી નામે સેની રહેતું હતું. તે સેની જે જે રૂપવાળી કન્યા સાંભલતે તથા દેખતે તેને તેને પાંચસેં પાંચસેં સોનાલ્હેરે આપી પરણતે. આ પ્રમાણે તેણે પાંચસેં કન્યાઓ સાથે પાણગ્રહણ કર્યું હતું. ઈર્ષ્યાવંત એ તે સેની, સવે સ્ત્રીઓને એક સ્તંભવાલા મહેલમાં રાખી તેમની સાથે ક્રીડા કરતું હતું. તે સનીને નાગિલ નામને માણસ પ્રાણપ્રિય મિત્ર હતું, નાગિલ પાંચ અણુવ્રતને ધારણ કરનાર, પવિત્ર અને નિરંતર સાધુની સેવા કરનારે હતો.
એકદા પંચશેલ ઉપર રહેનારી બે વ્યંતરીઓ ઈન્દ્રની આજ્ઞાથી રજા લઈ નંદીશ્વર દ્વીપ વિષે યાત્રા કરવા ગઈ. તે વખતે તેણીઓને પતિ વિદ્યુમ્ભાલી જે પંચલ પર્વતને અધિપતિ હતા તે ચવી ગયે, તેથી બને વ્યંતરીઓ વિચાર કરવા લાગી કે “હવે આપણે આજે કેને મેહ પમાડે કે જે આપણે પતિ થાય! પછી વિચરતી એવી તે બન્ને જણીઓએ ચંપાપુરીમાં પાંચસેં કન્યાઓની સાથે વિલાસ કરતા એવા કુમારનંદી સોનીને દીઠે. પતિની ઈચ્છાથી બન્ને વ્યંતરીઓ સોનીને મોહ પમાડવા માટે તેની પાસે આવી. કુમારનંદી બને દેવીઓને જોઈ પૂછવા લાગે કે “ તમે કોણ છો ?” તેણીઓએ ઉત્તર આપ્યો. અમે હાસાપ્રહાસા નામની દેવીએ છીએ.” દેવીઓના રૂપને જોઈ એની બહુ મેહ પામે તેથી તે
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર કથાન્તત શ્રીઉદ્યાયન' રાજિષની કથા
(6
( ૨૨૭ ) દેવીએની સાથે ક્રીડા કરવાની પ્રાર્થના કરવા લાગ્યા. દેવીએએ કહ્યું “ જો તું અમારી ઇચ્છા કરતા હાય તે પાંચશેલ ચાલ. ” એમ કહી દેવીએ ચાલી ગઈ. પછી કુમારની સાનીએ રાજાને દ્રવ્ય આપી એવા પટડુ વગડાવ્યા કે “ જે મને પંચશેલ પર્વત ઉપર લઈ જશે તેને હું કાટિ દ્રવ્ય આપીશ. ” કોઈ એક વૃદ્ધ નાવિકે પટહને સ્પર્શ કરી દ્રવ્ય લીધું. પછી તે વૃદ્ધ નાવિકે પેાતાના પુત્રોને દ્રવ્ય આપી અને મડુ ભાથું કરાવી વહાણમાં ભર્યું. સાનીની સાથે વહાણમાં બેસી સમુદ્ર માગે દૂર જઈ તે વૃદ્ધ નાવિકે સાનીને કહ્યું. અહિંથી સામે સમુદ્રની અંદર રહેલા પર્વત ઉપર પેલું વડવૃક્ષ દેખાય છે. જ્યારે વહાણુ તે વડની સમીપે જાય ત્યારે તું વહાણમાંથી કૂદી તે વડવૃક્ષને વલગી પડજે. રાત્રીએ ત્યાં પચશૈલ પર્વતથી ભાર ડપક્ષીઓ આવે છે. તે સૂતે છતે એક પક્ષીના પગની સાથે પેાતાનું શરીર મજબુત બાંધી અને બન્ને હાથથી તેના પગને પકડી રાખજે, ભાર`ડ પક્ષીએ સવારે ઉડીને પચશૈલ પર્વત ઉપર જશે. તું પણ તેની સહાયથી ત્યાં પહેાંચીશ. વલી ને તું વડવૃક્ષને વલગી પડીશ નહીં તે ત્યાં ભમરીમાં પડેલું વહાણ ભાંગી જશે તેની સાથે તું પણ મૃત્યુ પામીશ. ” સેની નાવિકના કહેવા પ્રમાણે કરીને પોંચશેલ પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં તે, વ્યંતરીઓના રૂપને જાઈ વિશેષે મેાડુ પામ્યા. દેવીએએ કહ્યું. “ અમે ત્હારા આવા શરીરની સાથે ક્રીડા કરશું નિહ. અમારા સરખું મનેાહર શરીર ધારણ કર તાજ અમે હારી સાથે ક્રીડા કરવા ચેાગ્ય છીએ. માટે તું અગ્નિમાં પ્રવેશ કરીને પંચશૈલ પર્વતના પતિ થા.” દેવીઓનાં આવાં વચન સાંભળી સાનીએ કહ્યું. “ હે દેવાંગનાએ ! હવે હું પાછે મ્હારે નગરે શી રીતે જાઉ' ? આ પ્રમાણે કહેતા એવા તે સાનીને દેવીઆએ તુરત તેના નગર પ્રત્યે પહોંચાડયા. લેાકેાએ તેને જોઇને તેની સર્વ વાત પૂછી તે તેણે યથાર્થ કહી પછી તે સેાની ચિત્તમાં દેવીઓનું સ્મરણ કરતા છતા અગ્નિપ્રવેશ કરવાની તૈયારી કરવા લાગ્યા. આ વખતે તે સાનીને મિત્ર નાગિલ ત્યાં આવી તેને કહેવા લાગ્યા કે “ અરે તું કેવા પુરૂષાર્થહિન બની ગયા. જે મૃત્યુ પામવા તૈયાર થાય છે? આ મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે માટે હું મિત્ર ! તું અલ્પ એવા ભાગસંગના ફૂલ મેલવવા માટે તે મનુષ્ય જન્મને વૃથા ન ગુમાવ, એવા કા મૂર્ખ હોય કે અશ્વ વેચીને ગધેડાને ખરીદ કરે ?” આ પ્રમાણે નાગિલે તે સેનીને નિયાણું કરતાં બહુ અટકાવ્યા, પરંતુ તે સોની તે દેવીએના પતિ થવાનું નિયાણું કરી અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામી પંચશૈલ પર્વતના પતિરૂપે ઉત્તમ દેવપણે ઉપયેા. પેાતાના મિત્રનું આવું અયેાગ્ય મૃત્યુ જોઇ તુરત વૈરાગ્ય પામેલા નાગિલે હષઁથી દીક્ષા લીધી. અનુક્રમે સયમનું આરાધન કરી મૃત્યુ પામી નાગિલ અચ્યુત દેવલાકમાં દેવતા થયા. ત્યાં તેણે અવિધજ્ઞાનથી જોયું તેા પોતાના મિત્ર કુમારનદી સાનીને પંચશૈલ પર્વત ઉપર દીઠ).
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૮), શ્રીગાલિબાલ વૃત્તિ ઉત્તરાદ્ધ,
એકદા નંદીશ્વર તીર્થયાત્રા કરવા જતા એવા દેવતાઓએ પિતાની આગળ ગાયન કરવાની હાસા પ્રહાસા દેવીઓને આજ્ઞા કરી. દેવીએ તુરત વિદ્યુમ્ભાલી નામના પિતાના પતિ રૂપે ઉત્પન્ન થએલા નંદીમિત્ર સેનને કહ્યું કે મૃદંગ ગૃહણ કર, વિન્માલીએ કહ્યું, “અરે ! અહીં પણ મને કઈ આજ્ઞા કરનારો છે કે શું? આ પ્રમાણે ગાઢ અહંકારથી વચન બોલતા એવા તે સનીના જીવ વિભાવને કઠે તેના દુષ્કર્મથી પટહ બાંધ્યું. વિદ્યુમ્માલી જાણે પિતાની સાથેજ હાથ પગની પેઠે ઉત્પન્ન થએલા હાયની ? એમ તે પડહને પિતાના ગળામાંથી કાઢી નાખવા સમર્થ થો નહીં. દેવીઓએ તેને કહ્યું. તે આભિયોગિક કર્મ કર્યા છે. જેથી ત્યારે દેવેં. દ્રોની આગળ આ પટહ વગાડવો પડશે” પછી ગાયન કરતી એવી તે દેવીઓની સાથે વિદ્યુમ્માલી પટહ વગાડતે છતે દેવતાઓની આગળ ચાલવા લાગ્યા.
આ વખતે યાત્રા માટે જતા એવા નાગિલના જીવ રૂ૫ દેવતાએ હાસા પ્રહાસાની મધ્યે પિતાના મિત્ર નંદીમિત્ર સોનીના જીવ રૂપ દેવતાને પટ વગાડતે. દીઠે. અવધિજ્ઞાનથી તેને પિતાને મિત્ર જાણું કાંઈ કહેવા માટે તેની પાસે આવ્યું વિન્માલી સૂર્ય સમાન અત્યંત તેજવાળા દેવતાને પાસે આવતે જોઈ તેના તેજને સહન ન કરી શકવાને લીધે દૂર નાસતે છતે નૃત્ય કરવા લાગેનાગિલ દેવ પણ પિતાના તેજને સંવરી પંચશૈલ પર્વતના અધિપતિ એવા વિદ્યુમ્ભાલીને કહેવા લાગે. “જે મને ઓળખે છે કે નહિ?” હાસા પ્રહાસાના પતિએ કહ્યું. “હે દેવેંદ્ર આપ કોણ છે? હું મહા સમૃદ્ધિવાળા મુખ્ય દેવતાઓને નથી ઓળખતે.
પછી અચુત દેવલોકના દેવતા (નાગિલ દેવતા)એ પિતાનું પૂર્વનું શ્રાવકરૂપ ધારણ કરી તે વિદ્યુમ્માલી દેવતાને પ્રતિબંધ કરવા માંડે. કારણ કે નિચે પૂર્વ સ્નેહ દુત્ય જ હોય છે.
નાગિલ દેવતા કહે છે કે “મેં ઉપદેશ કરેલા અરિહંત ધર્મ ઉપર શ્રદ્ધા નહિ રાખતા એવા દુષ્ટ બુદ્ધિવાળા તે તે વખતે પતંગની પેઠે અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ અંગીકાર કર્યું અને જૈનધર્મના જાણ એવા મેં ચારિત્ર પાળીને મૃત્યુ અંગીકાર કર્યું આપણ બનેને પોત પોતાના કરેલા કર્મથી જ આવું ફળ મળેલું છે. નાગિલ દેવતાનાં આવાં વચન સાંભળી પંચલાધિપ દેવ બહુ વૈરાગ્ય પામે અને હવે હું શું કરું ?” એમ નાગિલ દેવને પૂછવા લાગે. નાગિલે કહ્યું. “હે મિત્ર! તું ગૃહસ્થની ચિત્રશાળામાં કાર્યોત્સર્ગ રહેલા અને ભાવસાધુ એવા શ્રી વીરપ્રભુની મૂર્તિ કરાવ અને તેનું કઈ પાસે પૂજન કરાવ જેથી તેને પરભવમાં પાપનો નાશ કરનારું અને મહા ફળવાળું બધિબીજ ઉત્પન્ન થશે. જે પ્રાણી પુણ્યસંપત્તિને વૃદ્ધિ કરનારી જિનેશ્વરની પ્રતિમા કરાવે છે, તેને સ્વર્ગ તથા મોક્ષના સુખ આપનારે. ધર્મ પ્રાપ્ત થાય છે. વળી દર્ભાગ્ય, અકીર્તિ, દારિદ્ર, કુજન્મ અને કુગતિ એટલાં વાનાં તેમ બીજા નિંદ્ય પદાર્થો પણ તિર્થંકરની મૂર્તિ ચિતરનારને મળતાં નથી,
Page #240
--------------------------------------------------------------------------
________________
| શ્રી અભયકમા કથાન્તગત શ્રીદાયની રાજર્ષિની કથા
(રર)
wwwwwwwwwwwwwww
w
wwwwwwwwwwww
નાગિલનાં આવાં વચન અંગીકાર કરી ત્યાંથી ચાલી નિકળેલા વિદ્યુમ્માલી દેવતાએ ક્ષત્રિયકુંડ નગરમાં ગૃહસ્થની ચિત્રશાળામાં કાયોત્સર્ગે રહેલા વીરપ્રભુને દીઠા. પછી ગોશિષચંદનના કાષ્ઠને છેદી અને હિમાવાન પર્વત ઉપર જઈ નાગિલે ત્યાં જેવી દીઠી હતી તેવી આભૂષણયુક્ત શ્રી વિરપ્રભુની મૂર્તિ બનાવી. વળી જાતિવંત ચંદનના બનાવેલા સંપુટમાં તેણે તે મૂર્તિ જેમ ધનવંત પુરૂષ પિતાના દ્રવ્યને મૂકે તેમ મૂકી. આ વખતે છ માસ થયા સમુદ્રમાં આમ તેણું ભ્રમણ કરતા એક વહાણને અને આકુળ વ્યાકુળ થએલા નાવિકને વિન્માલી દેવે દીઠે. વિદ્યુમ્માલી તુરત તે નાવિક પાસે જઈ તેને કહેવા લાગ્યા. “હે મુખ્ય નાવિક ! સાંભળ, જે તે સમુદ્રને ઉતરી સિંધુસૈવીર દેશમાં રહેલા શ્રી વીતભય નગર પ્રત્યે જઈ અને ત્યાં ચાટામાં “આ સમુદ્રમાંથી મળેલી દેવાધિદેવની પ્રતિમાને કઈ કઈ એમ ઉદ્ઘોષણા કરે તે હું આ લ્હારા વહાણને આ સમુદ્ર ચક્રમાંથી બહાર કાઢું” નાવિક હર્ષથી તે વાત કબુલ કરી એટલે વિદ્યુમ્માલી દેવતાએ તેના વહાણને બહાર કાઢ્યું.
પછી તે નાવિક, તુરત સિંધુસવીરના વીતભય નગરના ટામાં જઈ પૂર્વે કહેવા પ્રમાણે જેટલામાં ઉદ્દઘોષણા કરવા લાગે તેટલામાં તે ઉદાયન રાજા કેટલાક તાપસેસહિત ત્યાં આવ્યે સર્વે માણસે પિત પિતાના ઈષ્ટદેવ રૂ૫ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને સ્મરણ કરી કુહાડાવતી પેલા સંપુટને ઉઘાડવા માટે બહુ પ્રહાર કરવા લાગ્યા. લેકેને ત્રાસ ઉપજે એવા કુહાડાના બહુ પ્રહાર કર્યા. જેથી તે કુહાડાઓ ભાંગી ગયા પણ તે સંપુટ ભાગ્યો નહીં. આશ્ચર્ય પામેલા ચિત્તવાલો રાજા ઉદાયન પણ સવારથી માંડી મધ્યાન્હ સુધી ત્યાંજ રહ્યો. ભજન અવસર પણ વ્યતીત થઈ ગયે જાણું રાણી પ્રભાવતીએ ભૂપતિને બોલાવવા માટે પિતાની એક દાસીને મોકલી. ભૂપતિએ પણ તે આશ્ચર્ય જેવા માટે રાણી પ્રભાવતીને ત્યાં જ બેલાવી. રાણી પ્રભાવતી ત્યાં આવીને પૂછવા લાગી એટલે ભૂપતિએ તે સર્વ વાત કહી. રાણીએ કહ્યું. “નિચે શંકર તથા વિષ્ણુ વિગેરે દેવાધિદેવ નથી. દેવાધિદેવ તે એક તીર્થકર ભગવાન છે. ખરેખર આ સંપુટમાં જિનેશ્વરની પ્રતિમા હશે. માટે બ્રહ્માદિકનાં નામ બોલવાથી તે દર્શન આપતી નથી. હે સ્વામિન્ ! હું તેનું નામ લઈ પ્રતિમા આપને દેખાડીશ અને તે આશ્ચર્ય આ સર્વે માણસે જુઓ.”
પછી પ્રભાવતી રાણેએ સુગંધી ચંદનથી અને પુષ્પથી સંપુટને પૂજન કરી નમસ્કાર કરી અને પછી આ પ્રમાણે કહ્યું. “આઠ પ્રતિહાર્યયુકત, રાગાદિ દોષરહિત, દેવાધિદેવ અને ત્રણ કાલ (ભૂત, ભવિષ્ય અને વર્તમાન) ના જાણ એવા અરિહંત પ્રભુ અમને દર્શન આપે.” પ્રભાવતીએ, આ પ્રમાણે કહ્યું એટલે જેમ પ્રભાતમાં પદ્મકોશ ઉઘડી જાય તેમ સંપુટ પોતાની મેલે ઉઘડી ગયું, અને તેમાંથી પ્રક્ષિત પુષ્પથી પૂજાયેલી ગોશીષ ચંદનની અખંડિત નિકળેલી જિનપ્રતિમા સર્વે માણસોએ દીઠી. તે વખતે જેનશાસનની હેટી પ્રભાવના થઈ પ્રભાવતી પણ તે
Page #241
--------------------------------------------------------------------------
________________
( ૨૩૦ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
પ્રતિમાને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગી. “ હે ત્રણ જથા નાથ, હે અક્ષય સુખ આપનારા, હું કેવલજ્ઞાનથી લેાકાલાકને પ્રકાશ કરનારા અહંન્ ! તમે જયવતા વો. ”
પછી પ્રભાવતી હર્ષ થી પેલા નાવિકના દ્રવ્યથી સત્કાર કરી ન્હાટા ઉત્સવથી પ્રતિમાને પેાતાના અંત:પુરમાં લઇ ગઇ. ત્યાં તેણીએ એક જિનમંદિર બનાવી તેમાં મૂર્તિ પધરાવી, પછી પ્રભાવતી હંમેશાં સ્નાન કરી પૂજન કરતી,
એકદા પ્રભાવતી રાણી હ પૂર્વક કમલેા વડે જિનેશ્વરની પ્રતિમાનું પૂજન કરી ખીજી સ્ત્રીઓ સહિત અદ્ભૂત ગાયન કરવા લાગી. આ વખતે ચતુર એવા ઉદાયન રાજા ગુણેાથી માહ કરનારી, સ્પષ્ટ સ્વરવાલી અને છ ભાગથી બનાવેલી વીણાને વગાડવા લાગ્યા. જેથી પ્રભાવતી રાણી વૃદ્ધિ પામેલા ભાવથી જિનેશ્વરની પ્રતિમા આગલ ગઢારાદિથી બહુ નૃત્ય કરવા લાગી. આ અવસરે ભૂપતિએ પ્રભાવતીનું મસ્તક નહિ દેખતાં ફકત તેણીનું શરીર નૃત્ય કરતું દીઠું. આવું અરિષ્ટ જોવાથી રાજા બહુ ક્ષેાભ પામી ગયા જેથી જેમ નિદ્રાવાલા માણસના હાથમાં કાંઈ વસ્તુ પડી જાય તેમ તેના હાથમાંથી કાંખી પડી ગ્રઇ. આમ આચિંતા નૃત્યના ભંગ થયા તેથી ક્રોધ પામેલી રાણીએ ઉદ્યાયનને કહ્યું. “ અરે તમે કેમ વગાડવું બંધ કરી મને તાલભ્રષ્ટ કરી ? ” રાણીએ વારવાર ભૂપતિને હાથમાંથી કાંખી પડી ગયાનું કારણ પૂછ્યું એટલે ભૂપતિએ યથાર્થ વાત કહી. કહ્યું છે કે સ્ત્રીના કદાગ્રહ બળવંત હાય છે. પ્રભાવતીએ કહ્યું. “ આ દુનિમિત્તથી હું અલ્પાયુષી હું ખરી તેા પણ જ્યાં સુધી હું ધર્મકાર્ય કરૂં છું ત્યાં સુધી મને મૃત્યને ભય શે છે ? ઉલટુ આ દુનિ મિત્તનું દર્શન મને આનંદ કરનારૂં છે અને તે નિશ્ચે હમણાં મને દીક્ષા લેવાના અવસર સૂચવે છે. ”
આ પ્રમાણે કહી રાણી પ્રભાવતી મૃત્યુથી જરા પણ ભય ન પામતી છતી અંત:પુરમાં ગઈ પણુ અરિહંતના મતને નહિ જાણનારા ઉદાયન રાજા તેા ખડું ઉદ્વેગ પામવા લાગ્યા.
એકદા પ્રભાવતી રાણીએ, સ્નાન કરી પવિત્ર થઇ પ્રભુને પૂજન કરવાને ચાગ્ય પવિત્ર વસ્ત્ર દાસી પાસે મગાવ્યાં. ભવિષ્યમાં વિન્ન થવાને લીધે દાસીએ આણેલા વજ્રને તેણીએ રક્તવર્ણનાં દીઠા તેથી રાણીએ “આ અવસરે આ વસ્ત્રો અયાગ્ય છે. ” એમ કહી બહુ ક્રોધ પામીને દાસીને દર્પણુ ફૂંકીને મારી. દાસી દર્પણુના પ્રહારથી તુરત મૃત્યુ પામી કારણકે કાલની ગતિ વિષમ હાય છે.
પછી રાણી પ્રભાવતીએ તેજ વસ્ત્રોને તુરત શ્વેતવર્ણનાં જોઇ વિચારવા લાગી કે “ અરે ધિક્કાર છે મને, જે મેં વ્રત ખંડન કર્યું. પાંચેન્દ્રિય જીવને વધે પણુ નિશ્ચે નરકગતિ આપનારા છે તે પછી સ્ત્રીવધનું તે શું કહેવું, માટે હવે મ્હારે વ્રત લેવું એજ ઉત્તમ છે,
પછી દાસીની હત્યાથી વિશેષે વૈરાગ્ય પામેલી પ્રભાવતી રાણીએ ભૂપતિને કહ્યું કે “ હે નાથ ! નિચે હું અલ્પ આયુષ્યવાલી છું, કેમકે મે અનર્થ કર્યો. માટે
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર' થાનગત શ્રીઉદ્યાયન રાજ્યની કથા,
( ૨૩૧ )
હમણાં તમે મને સંસારના નાશ કરવા માટે દીક્ષા લેવાની આજ્ઞા આપે. આપે મને મસ્તકરહિત દીઠી હતી અને હમણાં મેં વસ્રના વર્ણના ફેરફાર દીઠે। આ બન્ને દુનિમિત્ત આ અવસરે મ્હારા અલ્પ આયુષ્યનાં દુષ્ટ ચિન્હા છે. તે હે નાથ ! આપ મને દીક્ષા લેવામાં વૃથા વિષ્ર નહિ કરો. ” આવા રાણીના પ્રતિબંધ જાણી મહા રાજા ઉદાયને કહ્યું. “ હું કૃશેાદરી ? જેમ તને રૂચે તેમ તું ઝટ કર પરંતુ હે દેવી ! તું જ્યારે દેવપણું પામે, ત્યારે ત્યારે અહીં આવીને મને પ્રતિધ પમાડવા. વળી હું પ્રિયે ! મને પ્રતિખાધ પમાડવા માટે અહીં આવતાં તને જે ત્હારા સ્વર્ગ સુખમાં વિશ્ર્વ થાય તે સહન કરવું. ”
።
'
(6
પછી રાણી પ્રભાવતી દીક્ષા લઇ અનશન કરી સ્વર્ગમાં મહા સમૃદ્ધિવંત અને સુખી એવા દેવપણે ઉપની, અહીં તેના અંત:પુરમાં રહેલી જિનપ્રતિમાને તેની કુબ્જા એવી દેવદત્તા નામની દાસી પૂર્વની પેઠે પૂજવા લાગી. પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતાએ આવીને ઉદાયનને પ્રતિબધ કરવા માંડયો પણ તે પ્રતિબાધ પામ્યા નહીં પછી દેવતાએ ખીજો ઉપાય કર્યો. તે દેવતા તાપસનુ· રૂપ લઇ હાથમાં દિવ્ય લનું પાત્ર ભરી ઉદાયન રાજા પાસે આવ્યા. એક તેા સુવર્ણ અને તેમાં વલી સુગધ એમ હાથમાં ભેટ આપવા માટે લના પાત્રને ધારણ કરનારા તાપસે લનુ પાત્ર ઉદાયનની આગલ ભેટ મૂકયું, ભક્ત એવા ઉદાયન રાજાએ પણ બહુ ભક્તિથી તે તાપસને આદર સત્કાર કર્યા. અમૃતરસ સરખા સ્વાદવાળાં તે લેાનું આદરથી ભક્ષણ કરી ઉદ્યાયન ભૂમિતિ મનમાં બહુ ચમત્કાર પામ્યા, તેથી તેણે પૂછ્યું કે “ હું મુને ! તમે આવાં ફૂલ ક્યાંથી લાવ્યા? મને તે સ્થાન દેખાડા. “ તાપસે કહ્યું, આ નગરની સમીપમાં એક રમણીય ઉદ્યાન છે તેમાં આવાં નેત્રને વિશ્રાંતિ આપનારાં ક્લાન સમૂહ થાય છે. ” ઉત્ક્રાયન ભૂપતિએ “ એ ઉદ્યાન મને બતાવેા. ” એમ કહ્યું એટલે તાપસ, જાણે તેને વિદ્યા આપવા માટે લઇ જતા હાયની ? એમ ભૂપતને એકલે જોઈ દૂર લઈ ગયા. ત્યાં તાપસે પેાતાની શક્તિથી તેવાંજ ઉત્તમ લેાથી ભરપુર અને નાના પ્રકારના તાપસેાના આશ્રમવાલા એક મનેાહર બગીચા બનાવી દીધેા. પછી ભૂપતિ હું તેમના ભક્ત છું માટે આ તાપસવન મ્હારી ફૂલની ઇચ્છા પૂર્ણ કરશે.” એમ ધારી ઉદ્યાન તરફ દોડયા. આ વખતે સામા દોડતા આવતા તે માયામય તાપસાએ “ આ ચાર છે’” એમ ધારી રાજાને અડુ માર્યા. તેથી ઉદાયન ભૂપતિ મહુ ભય પામી નાસવા લાગ્યા તેા સામી બાજુએ પણ “ ભય ન પામ. એમ કહેતા એવા સાધુઓને દીઠા. પછી ભૂપતિ તેમના શરણે થયા. માયામય સાધુઆએ આશ્વાસન પમાડેલા ભૂપતિ સ્વસ્થ થઈ વિચાર કરવા લાગ્યા “ હા ! જન્મથી આરંભીને ક્રુર કર્મ કરનારા તાપસાએ મને છેતરેલે છે. એજ માણુસને શરણુ છે. અને ધર્મના અર્થે એવા ઉત્તમ ગુરૂ અને ધર્મ એ ત્રણની ઉત્તમ પ્રકારે પરીક્ષા કરવી, જે
'
ધ
સાધુએએ કહ્યું. બુદ્ધિવાલા માણુસે દેવ, રાગાદિથી મુક્ત હાય તે
'
ލ
Page #243
--------------------------------------------------------------------------
________________
( ૨૩૨ )
મીઋષિમડલ વૃત્તિ-ઉત્તરા
દેવ કહેવાય છે. બ્રહ્મચારી તથા પરિગ્રહથી મુકાયલાનેજ ગુરૂ માનેલા છે. તેમજ દયાયુક્ત ધર્મ તેજ ધર્મ સમજવા. ” સાધુની આવી દેશના સાંભલી શુદ્ધ બુદ્ધિવાલા રાજા પ્રતિમાધ પામ્યા, અને તેના અતિ સ્થિર એવા ચિત્તરૂપ ઘરને વિષે અરિહંતના ધર્મે નિવાસ કર્યો. પછી તે દેવતાએ પ્રત્યક્ષ થઈ ઉદાયન ભૂપતિને ધમર્મો વિષે સ્થાપ્યા. ત્યારબાદ તે સ્વર્ગ પ્રત્યે ચાહ્યા ગયા. ઉદાયન ભૂપતિએ પણ પેાતાને પેાતાની સભામાં બેઠેલા જોયા. તે દિવસથી માંડી યથાક્ત દેવ ગુરૂ ધમ વિગેરે ત્રણથી વાસિત થએલા ઉદ્યાયન રાજા સમ્યક્ત્વધારી થયા.
હું
(શ્રી વીરપ્રભુ અભયકુમારને કહે છે.) હવે ગાંધાર દેશને ગાંધાર નામે રાજા વૈતાઢય પર્વત ઉપર શાશ્વર્તી જિન પ્રતિમાને વંદન કરવા ગયા. ત્યાં તે વૈતાઢય પર્વતના મૂલમાં વંદના કરવાની ઇચ્છાથી બેઠા. પ્રસન્ન થએલી શાસનદેવીએ તેનુ ઈષ્ટ પૂર્ણ કર્યું. શાસનદેવીએ કૃતકૃત્ય એવા તેને ઈષ્ટ ફળ આપનારી એકસા આઠ ગાળીઓ આપી. એક ગેાળી મેઢામાં નાખી ગાંધારે વિચાર કર્યો કે “ વીતભય નગરે જઈ દેવાધિદેવની પ્રતિમાને વંદના કરૂં.” આમ વિચાર કરવા માત્રમાં તે વીતભય નગરે ગયે ત્યાં દેવાધિદેવની પ્રતિમાને પ્રભાવતીની દાસી કુબ્જા પૂજતી હતી. બીજે દિવસ ગાંધારના શરીરે કાંઇ રાગ થયેા. જિનધર્મને વિષે પ્રીતિવાળી મુખ્તાએ તેની ભક્તિ કરી. ગાંધારે પાતાનું મૃત્યુ પાસે આવ્યું જાણી કુબ્જાને સે ગાળીએ આપી દીધી, ત્યારપછી આર્ત્ત ધ્યાન રહિત એવા તેણે દીક્ષા લીધી. કુખડા રૂપવાળી કુખ્તએ પણ સારૂં રૂપ પામવાની ઈચ્છાથી એક ગોળી મુખમાં નાખી. તેથી તે પણ દેવીની પેઠે દિવ્ય રૂપ ધારણ કરનારી થઈ, તે ગાળી વડે કુબ્જા સુવર્ણના વર્તુથી પણ અધિક રૂપવાળી થઇ તેથી લોકોએ તેનું સુવર્ણ શુલિકા એવું નામ પાડ્યું.
',
હવે સુવણ ગુલિકાએ બીજી ગાળી મુખમાં મૂકી વિચાર્યું જે મ્હારા સરખા રૂપવાલા પતિ વિના મ્હારૂં આવું રૂપ વૃથા છે. આ ઉદ્યાયન રાજા તેા મ્હારે પિતા સમાન છે, અને બીજા રાજાએ તે તેના સેવક છે. માટે ઉદ્ધૃત એવા ચડપ્રદ્યોતન રાજા મ્હારા પતિ થાઓ. ” સુવર્ણ કુલિકા આવે વિચાર કરતી હતી એવામાં કોઇએ પ્રથમથી ચડપ્રદ્યોતન પાસે સુવર્ણ શુલિકાના રૂપનાં વખાણ કર્યા હશે. તેથી માલવપતિ ચડપ્રદ્યોતન ભૂપતિએ એક દૂત સુવર્ણકુલિકા પાસે તેની યાચના કરવા મેાકલ્પે ! તે ત્યાં આવી તેની પ્રાર્થના કરી એટલે સુવણુંગુલિકાએ કહ્યું, “ તું ચંડપ્રદ્યોતન રાજાને અહિં તેડી લાવ.” તે સુવર્ણગુલિકાના કહ્યા પ્રમાણે માલવપતિને ખબર આપ્યા. પછી ચંડપ્રદ્યોતન રાજા, અરાવણુ હસ્તિ ઉપર બેઠેલા ઇંદ્રની સંપત્તિને ધારણ કરતા છતા વાયુ સરખા વેગવાલા હસ્તિ ઉપર બેસી રાત્રીએ વીતમય નગર પ્રત્યે આળ્યે, જેવી રીતે ચંડપ્રદ્યોતન રાજાને સુવણુંગુલિકા રૂચી, તેવીજ રીતે સુવણુ ગુલિકાને માલવપતિ પ્રસન્ન પડયા. માલવપતિએ સુવર્ણ શુલિકાને કહ્યું “ હે સુંદરી !
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર કથા તર્ગત શ્રીઉદાયની રાજર્ષિની કથા. (૨૩૩) તું હારી નગરી પ્રત્યે ચાલ.” સુવર્ણગુલિકાએ કહ્યું “હું આ દેવાધિદેવની પ્રતિમાને મૂકી દઈ ક્ષણમાત્ર પણ જીવી શકે તેમ નથી માટે હે રાજન! તમારે આ મૂર્તિના સમાન બીજી મૂર્તિ લાવીને ત્યાં સ્થાપન કરવી અથવા તે આ મૂર્તિને જ ત્યાં લઈ જઈને સ્થાપવી.” પછી ચંડપ્રદ્યતન ભૂપતિ, દેવાધિદેવની પ્રતિમાસમાન રૂપ આલેખી લઈ અને તે રાત્રી પ્રીતિથી તેણીની સાથે કીડા કરવામાં નિગમન કરી સવારે પિતાની ઉજજયિની નગરી પ્રત્યે ચાલ્યા ગયા. ત્યાં ચંડપ્રદ્યતન ભૂપતિએ જેવી જોઈ હતી તેવી જાતિવંત ચંદનના કાષ્ટની શ્રી વીરપ્રભુની પ્રતિમા કરાવી. પછી તેણે પિતાના પ્રધાનને પૂછયું કે મેં આ દેવાધિદેવની નવીન પ્રતિમા કરાવી છે તેની પ્રતિષ્ઠા કોણ કરશે?” પ્રધાને કહ્યું. “હે પૃથ્વીનાથ ! અનંત ભવના સંદેહને નાશ કરનારા તથા કેવલજ્ઞાની એવા કપિલ મુનિ એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરશે. પછી ચંડપ્રદ્યતન રાજાની વિનંતિ ઉપરથી ઉપશમધારી કપિલ મુનિએ વાસક્ષેપ નાખવા પૂર્વક તે નવીન મૂર્તિની પ્રતિષ્ઠા કરી. પછી ચંડપ્રદ્યતન રાજાએ તે પ્રતિમા વાયુના સરખા વેગવાલા હસ્તિની પીઠ ઉપર મૂકી અને પોતે પણ હર્ષથી તે પ્રતિમાની સેવા કરતો છતે હસ્તિ ઉપર ચઢો. હસ્તિના દિવ્ય વાહનથી પણ અધિક વેગથી વીતભય નગરને વિષે જઈ તેણે તે પ્રતિમા કુજા (સુવર્ણગુલિકા)ને આપી. કુન્નાએ પણ તે પ્રતિમાને મંદીરમાં સ્થાપન કરી તથા પૂર્વની પ્રતિમા લઈ ચંડપ્રદ્યતન રાજા પાસે આવી ચંડપ્રદ્યોતને ભૂપતિ પણ પ્રતિમાસહિત કુન્જાને હસ્તિ ઉપર બેસારી તુરત પિતાની નગરી પ્રત્યે ગયે. આ વખતે તેની ઉજજયિની નગરી જાણે પિતાની સામે આવી હોયની? એમ તેને માલમ પડયું.
એકદા કુન્શાએ તથા ચંડપ્રદ્યતન રાજાએ વિદિશા નગરીના ભાયલ છીને તે વિદ્યુમ્માલી દેવતાએ બનાવેલી ગોશિષ ચંદનની મૂર્તિ પૂજા કરવા સેંપી. કારણ તેઓ બહુ વિષયાસક્ત હોવાથી મૂર્તિની પૂજા કરી શકતાં નહેતાં. એક દિવસ ભાયલે જાણે મૂર્તિમંત તેજને સમૂહ હાયની? એવા અને પિતાના હાથથી જ ચંદનાદિ વડે તેજ જિનપ્રતિમાને પૂજન કરતા બે ઉત્તમ પુરૂષને દીઠા. દષ્ટિને સુખ આપનારા અને ઉત્તમ કાંતિથી દેદીપ્યમાન એવા તે બને પુરૂષને જોઈ ભાયલે તેમને પૂછયું કે “તમે કેણ છે ?” તેઓએ કહ્યું. “અમે પાતાળમાં રહેનારા કંબલ શંબલ નામના નાગકુમાર છીએ. ધરણેન્દ્રની આજ્ઞાથી અમે નિરંતર વિદ્યન્માલી દેવતાએ બનાવેલી દેવધિદેવની આ પ્રતિમાને ચંદનાદિ પૂજનસામગ્રીથી પૂજા કરવા માટે અહીં આવીએ છીએ, આ હદયની અંદર રહેલી વિદિસા નદીના માર્ગે થઈ અમે મરાલ પક્ષીની પેઠે આવ જા કરીએ છીએ,” ભાયાલે કહ્યું. “ તમે કૃપા કરી પાતાલના તમારા ભુવને મને દેખાડે. વલી મને ત્યાંની શાશ્વતી પ્રતિમાને જેવાને મનોરથ છે તે મહારે મને રથ પૂર્ણ કરે. કારણ દેવતાનું દર્શન નિષ્ફળ થતું નથી.” પછી તે બન્ને દેવતાઓ નદીમા અધું પૂજન કરેલા ભાયલને તુરત પાતાલ પ્રત્યે
Page #245
--------------------------------------------------------------------------
________________
( ૨૩૪ )
શ્રીઋષિમ‘ડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ
લઇ ગયા. ભાયલે ત્યાં શાશ્વતી પ્રતિમાને હર્ષથી વંદન કર્યું એટલે ધરણેન્દ્રે તેને કહ્યું કે “ વરદાન માગ વરદાન માગ. ” ભાયલે કહ્યું, “ નાથ ! જેવી રીતે લેાકમાં મ્હારૂં નામ પ્રસિદ્ધ થાય તેમ કરેા. કારણ મનસ્વી પુરૂષોને એજ સારરૂપ છે. ” નાગરાજે કહ્યું. “ ચડપ્રદ્યોતન રાજા અહીં હારા નામથી દૈવિક નગર વસાવસે. પણ તું શ્રી જિનેશ્વરની અડધી પૂજા કરીને અહિં આવ્યેા છું. માટે કાલે કરીને મિથ્યાદ્રષ્ટિજના તે પ્રતિમાનું ગુપ્ત રીતે પૂજન કરશે. એટલું જ નહિં પણ તે મિથ્યાદ્રષ્ટિએ તે પ્રતિમાને બહાર સ્થાપન કરીને આ ભાયલ નામના આદિત્ય (સૂર્ય) છે. એમ કહેશે અને ભાયલસ્વામી સૂર્ય એવા નામની તે મૂર્તિને પૂજશે. કારણકે સર્વ માણસાએ ઉદ્ઘાષણ કરેલી યુક્તિ પણ નિષ્ફળ નથી થતી. ” ભાયલે કહ્યું.
66
હા હા ! હું પાપી ઢો, હું મહેંદ્ર ! મને ધિક્કાર છે ધિક્કાર છે. આ એક મ્હારૂં ન નિવારી શકાય તેવું અમંગલ થયું. કારણકે દેવાધિદેવની પ્રતિમાને પ્રતિનિધિ અનાવી આદિત્ય એવા મ્હારા નામથી અન્યજને પૂજશે. ” ઇંદ્રે કહ્યુ, “ હું ભાયલ ! તું શાક ન કર. એમાં આપણે શું કરીએ, કારણકે દૂષમ કાળનું આ ચેષ્ટિત બહુ પ્રખલ છે. ” પછી નાગકુમાર દેવતાઓએ તેજ માર્ગ વડે ભાયલને સ્વમના દર્શનની પેઠે તેના પૂર્વ સ્થાનકે પહાંચાડયા.
હવે અહિં વીતભય નગરમાં કૃતાર્થ એવા ઉદાયન ભૂપતિ સવારે જિનેશ્વરની પૂજા કરવા જિનપ્રાસાદ પ્રત્યે આન્યા. ત્યાં તેણે પોતાની આગલ કરમાઈ ગએલી પુષ્પમાલાવાળી પ્રતિમા જોઇ વિચાર્યું જે “ આ પ્રતિમા કાઇ બીજી છે. પ્રથમની નથી. કારણ કે તે પ્રતિમા ઉપર સવારે ચડાવેલા પુષ્પા સાંજે પણ જાણે તુરતના ચડાવેલા હાયની ? એવાં દેખાય છે. વલી જાણે સ્તંભ ઉપર કારેલી પુતળી હાય ની ? એમ અહિં નિરંતર રહેતી એવી દેવદત્તા દાસી પણ જાણે મરી ગઇ હાયની એમ દેખાતી નથી. ઉનાલામાં જેમ મારવાડમાં પાણી સુકાઇ જાય તેમ હાથીઓના મદ ગળી ગયા છે માટે અહીં નિશ્ચે અનિલવેગ નામના ગ ધહસ્તિ આવ્યા હાય એમ મને લાગે છે. રાત્રીએ ચારની પેઠે અવંતીના રાજા ચડપ્રદ્યોતન અનિલવેગ નામના હસ્તિની સહાયથી અહીં આવી પ્રતિમાને તથા દેવદત્તાને હરણુ કરી ગયા છે. ” પછી ક્રોધથી ક ંપતા અગવાલા ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતન ઉપર * ચડાઇ કરવા માટે જયપડતુ વગડાવ્યેા. સર્વ સૈન્ય સજ્જ કરી ઉદાયન ભૂપતિએ શુભ દિવસે અતિપ્રચંડ તેજવાલા ચ'ડપ્રદ્યોતન તરફ પ્રયાણ કર્યું. જેમ રૂદ્રની સામે ચંદ્ર પ્રયાણ કરે તેમ ચંડપ્રદ્યોતન તરફ પ્રયાણ કરતા એવા ઉદાયન રાજાની પાછલ બીજા મહા તેજવાલા મુકુટબદ્ધ દશ રાજાએ ચાલ્યા પછી જંગલ દેશની ભૂમિ પ્રત્યે ગએલા ઉદ્યાયન રાજાના સૈન્યને પ્રાણના નાશ કરનારી મહા તરસ્યા ઉત્પન્ન થઇ. તરસ્યાથી પરસ્પર અથડાઇ પડતા અને પૃથ્વી ઉપર આલેાટતા એવા સુભટા દિવસ છતાં પણ ઘુડની પેઠે માર્ગને વિષે કાંઇ પણ દેખતા નહાતા. આ વખતે
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર કથાન્તગત શ્રીઉદ્યાયન' રાષિની કથા
( ૨૩૫ ) ઉદાયન રાજાએ પાતાની રાણી પ્રભાવતીના જીવ રૂપ જે સ્વર્ગમાં દેવતા ઉત્પન્ન થયા હતા તેનું સ્મરણ કર્યું દેવતાએ તુરત ત્યાં આવીને ત્રણ મ્હોટાં તલાવા બનાવી આપ્યાં. પછી જલપાન કરી કરીને સર્વ સૈન્ય સ્વસ્થ થયું. કહ્યુ` છે કે માણસે અન્ન વિના જીવી શકે પણ જળ વિના તેા જીવી શકે નહીં. પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતા પોતાના સ્થાનકે ગયા અને ઉદાયન ભૂપતિ ઉજ્જયિની નગરીએ પહાંચ્યા. ત્યાં દૂતના મુખથી ઉદાયન રાજાને તથા ચ'પ્રદ્યોતનને સૈન્યને સુખ આપનારી ધ વૃત્તિની પેઠે સંગ્રામની વાત થઇ. ધન્ય એવા ઉદાયન રાજા સંગ્રામ કરવાના રથ ઉપર બેઠા અને તુરત રણતુર (યુદ્ધના વાજીંત્રા) વાગ્યાં. પછી ઉદાયન રાજાને ન જીતી શકાય એવા જાણી ચંડપ્રદ્યોતન રાજા પોતાના અનિલવેગ નામના ઉત્તમ હસ્તિ ઉપર બેઠા. ચંડપ્રધાતન રાજાને હસ્તિ ઉપર બેઠેલા જોઈ ઉદાયન રાજાએ કહ્યું. “ અરે અધમ ! તું ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાલેા થયા છતા સમર્થ થયા નહીં. એમ કહી ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતનના હસ્તિને ચારે બાજુએ ભમાવી સર્વ પ્રકારના અભિસારથી યુદ્ધ આરંભ્યું, તેમાં તેણે સાયના સમાન તીક્ષ્ણ માણેાએ કરીને ચડપ્રદ્યોતનના મુકુટને તથા અનિલવેગ હસ્તિના ચરણને વિધી નાખ્યા. સર્વ અંગાને વિષે પ્રસરતી ખાણુની અતિ પીડાથી બહુ કષ્ટ પામેલેા હસ્તિ કાંઇ પણ જવા સમર્થ થયા નહીં તેથી તે ત્યાંજ પડી ગયા તુરત ઉદ્યાયન ભૂપતિ ચ'ડપ્રદ્યોતનને હસ્તિ ઉપરથી નીચે પાડી, હાથવતી પકડી, બાંધી અને પેાતાના સૈન્ય પ્રત્યે લાન્યા. ત્યાં તેણે ચંડપ્રદ્યોતનના કપાલમાં “તું મ્હારી દાસીના પતિ થયા છે. ” એવા આત્મપ્રશસ્તિના અક્ષર કરાવ્યા.
પછી ઉદાનય રાજા ચડપ્રદ્યોતનને પેાતાના સેવક સમાન બનાવી પેાતે ઉજ્જયની નગરી પ્રત્યે તે દિવ્ય પ્રતિમા લેવા માટે આન્યા. ત્યાં તે દિવ્ય પ્રતિમાને નમસ્કાર કરી, પૂજન કરી લેવા માટે ઉપાડવા ગયા પરંતુ પર્વતની પેઠે તે પ્રતિમા જરા પણ ચલાયમાન થઈ નહિ. તેથી વિદ્યુન્ગાલી દેવતાએ બનાવેલી તે પ્રતિમા પ્રત્યે ઉદાયન રાજાએ કહ્યુ કે “ હે સ્વામિન ? શું હું અભાગ્યવાન છું જે આપ મ્હારી નગરી પ્રત્યે નથી પધારતા ? આ વખતે મૂર્તિના અધિષ્ઠાયક દેવતાએ કહ્યું “ હે ઉદાયન ! શાક ન કર કારણકે ત્હારા નગરને વિષે રજોવૃષ્ટિથી સ્થળ થવાનું છે. માટે હું ત્યાં નહિં આવું. ” અધિષ્ઠાયક દેવતાની આવી આજ્ઞાથી ઉઠાયન પેાતાના નગર તરફ વિદાય થયા. રસ્તામાં તેના પ્રયાણને રોકી રાખનારી વૃષ્ટિ થઇ, તેથી તેણે ત્યાંજ ઉત્તમ નગર વસાવી છાવણી નાખી. કહ્યું છે કે જ્યાં રાજાએ નિવાસ કરે ત્યાંજ નગર જાણવું. સાથેના દશ રાજાએ પણ રક્ષણ માટે ધુળના કોટ કરી ત્યાં રહ્યા જેથી તે છાવણી દશપુર નામે પ્રસિદ્ધ નગર થયું. ઉદાયન રાજા ચડપ્રદ્યોતનને ભાજનાર્દિક વડે જાણે પોતાના આવાજ ક્ષત્રિય ધર્મ હોયની ? એમ પોતાનું ખલ દેખાડતા હતા.
Page #247
--------------------------------------------------------------------------
________________
( ૨૩૬ )
શ્રીઋષિમ’ડલ વૃત્તિ ઉત્તરા
એકદા વાર્ષિક પર્વ આવ્યું. એટલે ઉદાયન રાજાએ, શ્રાવક ધી હોવાથી ઉપવાસ કર્યા. રસાઇયાઓએ ઉદાયન ભૂપતિની આજ્ઞાથી માલવપતિ ચપ્રદ્યોતનને પૂછ્યુ` કે “ હે નરપતિ ? આજે શું જમશે ? ” રસોઇયાનાં આવાં વચન સાંભલી ભય પામેલા ચંડપ્રદ્યોતન રાજા વિચારવા લાગ્યા. “નિચે આજે આ પ્રશ્ન કુશલકારી લાગતા નથી. ખરેખર આ વચન વધખધનને સુચવનારૂં દેખાય છે. ” ચડપ્રદ્યોતને રસોઇયાને પૂછ્યું “તમે હ ંમેશાં તેા પૃયા વિના અવસરે એમને એમ લેાજન લાવેાછે! અને આજે પૂછવાનું શું કારણ છે?” સસાઈઆએ કહ્યું. “ હું ભૂપતિ ! આજે પયુંષણુપર્વ છે માટે અંત:પુર સહિત અમારા રાજાને ઉપવાસ હંમેશાં તે! અમારા રાજાને માટે જે ભાજન કર્યું હાય તેનાથીજ આપને ભાજન કરાવતા અને હમણાં તે આપના માટેજ રસાઇ કરવાની છે માટે પૂછીએ છીએ. ” ચડપ્રદ્યોતને કહ્યુ. હે રસેાઈયા !
66
,,
ત્યારે તો આજે હું પણ નિશ્ચે ઉપવાસ કરીશ. તમે આજે પર્યુષણુપર્વના ખબર આપ્યા તે બહુ સારૂ કર્યું. કારણુ નિચે અમારા કુળને વિષે પણ શ્રાવક ધર્મ છે.” રસોઈયાએ ચંડપ્રદ્યોતનનુ' કહેલું સ ઉદાયન રાજાને કહ્યું. ઉદાયને હસીને કહ્યું, નિશ્ચે તેણે ધૃતપણાથી આ કપટ જાણ્યું છે. બધીખાનામાં રહ્યા છતાં પણ તેણે જે તે પ્રકારે આ મ્હારૂં ઉત્તમ પર્વ કર્યું ” એમ વિચાર કરી તેણે ચંડપ્રદ્યોતનને ખમાવી તેના કપાળમાં લખેલા અક્ષરને ઢાંકવા માટે પટ્ટબંધ કર્યા. તે દિવસથી આરંભીને રાજાએ વૈભવને સૂચવનારા પટ્ટધ કરે છે. ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતનને તેને પૂર્વના મુકુટ બાંધી ઉજિયનીનું રાજ્ય પાછું સાંખ્યું અને વર્ષાકાળ નિ મન થયા પછી પાતે પાતાના વીતભય નગરે ગયા, છાવણીમાં વેપારને અર્થે આવેલા વૈશ્યા ત્યાં રહ્યા. તેથી તે નગરનું દશપુર એવું નામ તે વેપારીએથીજ પ્રસિદ્ધ પામ્યું,
એકદા ઉદ્યાયન વિદિશા નગરી પ્રત્યે જઇ “ આ દેવનિર્મિત નગરને ઇંદ્રે ભાયલસ્વામિ નામવી કહેલું છે, તે વૃથા કેમ થાય ” એમ વિચાર કરવા લાગ્યા. પછી હર્ષિત થએલા તેણે વિઘુન્ગાલી દેવતાએ કરેલી પ્રભુની પ્રતિમાને પૂજન કરવા નિમિત્તે બાર હજાર ગામ આપ્યાં. પછી પ્રભાવતીના જીવ રૂપ દેવતાએ વીતભય નગરમાં આવી ઉદાયન રાજાને સુખે પ્રતિાધ કર્યા. “ હું નૃપ ! જે અહીંયાં શ્રી વ માનસ્વામીની પ્રતિમા છે તે પણ નિશ્ચે માન્ય છે. તે પણ ઉત્તમ તીર્થરૂપ છે કારણ તે પ્રતિમાને પણુ કેવળજ્ઞાનથી દીપ્યમાન એવા કપિલ નામના બ્રહ્મ સાધુએ પ્રતિષ્ઠા કરેલી છે. માટે આ દેવાધિદેવની પ્રતિમા ત્યારે પૂજન કરવા ચેાગ્ય તથા વંદન કરવા ચાગ્ય છે વળી ત્યારે અવસરે દીક્ષા લેવી.” દેવતાનું આ સર્વ વચન અંગીકાર કરી રાજા ઉદ્યાયન તે પ્રતિમાને પૂજવા લાગ્યા અને ઉદાયન ભૂપતિના ચિત્તરૂપ વનને સિંચન કરવામાં મેઘ સમાન તે દેવતા પણ અંતર્ધ્યાન થઇ ગયા.
એકદા ધર્મ કાર્યને વિષે ઉદ્યમવંત થએલા ઉદાયન રાજાએ પાષધશાળામાં પાખી (ચાદશ)ના પાષણ કર્યા શુભ ધ્યાનથી રહેલા તે ભૂપતિને મધ્ય રાત્રીએ ઉત્તમ
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર કથાન્તર્ગત શ્રીઉદાયન રાજર્ષિની કથા (ર૭) વિવેકના બંધુરૂપ એવો અધ્યવસાય ઉત્પન્ન થયો કે “શ્રી વિરપ્રભુએ જે ગામ નગરને પવિત્ર કર્યા છે તે ધન્ય છે વળી જે રાજાઓએ તેમના મુખથી ધર્મ સાંભ
ન્યો છે તેઓને પણ ધન્ય છે. તે પ્રભુની ધર્મદેશનાથી ઉજવલ પ્રતિબોધ પામી જેમણે શ્રાવકધર્મ આદર્યો છે તે જ કૃતાર્થ થયા છે. તેમજ તે પ્રભુના પ્રસાદથી. જેઓ વિરતિ પામ્યા છે તેઓ વંદન કરવા ગ્ય તથા વખાણવા છે અને તેમનેજ વારંવાર નમસ્કાર થાઓ. હમણ જે તે પ્રભુ વિહાર કરતા કરતા અહિં આવે તે હું તેમની પાસે સર્વવિરતિ અંગીકાર કરી કૃતાર્થ થાઉં” આ વાત જાણુ શ્રીવીરપ્રભુ તે ઉદાયનના હિતને માટેજ ચંપાપુરીથી દેવતાઓએ વિંટાએલા છતા ત્યાં સમવસર્યા. ઉત્તમ બુદ્ધિવાળો ઉદાયન પ્રભુ પાસે જઈ ધર્મ સાંભળી ઘરે ગયો. ત્યાં તે વિચારવા લાગ્યો કે “જે વ્રતેચ્છુ એવો હું મારા પુત્ર અભિચિને રાજ્ય આપું તે મેં તેને નવ પ્રકારના નૃત્ય કરનાર નટ બનાવ્યું એમ કહેવાશે કારણે નીતિના જાણ પુરૂષો પણ રાજ્યને નરક આપનારું માને છે. માટે હું મહારા પુત્રને તે રાજ્ય નહિ આપું કદાપિ આપું તે તેમાં તેનું હિત શું થવાનું? પછી નિસ્પૃહ અને ભિન્ન સ્વભાવવાળા ઉદાયન રાજાએ પોતાના ભાણેજ કેશીને પિતાની રાજ્યલક્ષમી આપી. વળી તેણે જીવતસ્વામીની પ્રતિમાના પૂજનને અર્થે બહુ ગામ, નગર અને આકરાદિ આવ્યાં
શ્રી મહાવીર પ્રભુ અભયકુમારને કહે છે કે, પછી ઇદ્રિને દમન કરનારા ઉદાયન ભૂપતિએ કેશીએ કરેલા નિષ્કમણું ઉત્સવપૂર્વક અમારી પાસે દીક્ષા લીધી. વ્રતના દિવસે છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તીવ્ર તપથી તેણે પિતાના દેહને પૂર્વ ભવના કર્મ થી શુદ્ધ કર્યો. આ વખતે ફરી અભયકુમારે નમસ્કાર કરીને શ્રી જિનેશ્વરને પૂછયું કે “એ ઉદાયન રાજર્ષિને ઉત્તરકાલ કે થશે?” પ્રભુએ કહ્યું. “પૃથ્વી ઉપર વિહાર કરતા એવા તે મુનિને કોઈ એક દિવસ અકાળે અપચ્ચ ભેજન ખાવાથી મહાવ્યાધિ થશે. તે વખતે નિર્વિઘ અંત:કરણવાળા વૈદ્યો ગુણના સમુદ્રરૂપ તેમને કહેશે કે “હે મુનિ ! દહીં ભક્ષણ કરો પછી દેહને વિષે આસક્તિ રહિત એવા પણ તે મુનિ ગષ્ટને વિષે વિહાર કરશે કારણ કે ત્યાં નિર્દોષ એવું દહિનું ભજન મલવું સુલભ હોય છે. એકદા તે મુનિ વિતભય નગર પ્રત્યે જશે. તે વખતે ત્યાં કેશી ભાણેજ રાજ્ય કરતા હતા. ઉદાયન રાજર્ષિને આવ્યા સાંભળી પ્રધાને કેશીને કહેશે કે “હમણાં ચારિત્રને ત્યજી દેવાની ઈચ્છાવાળે તમારે મામે અહીં આ વેલ છે. ઇંદ્રપદ સમાન સમૃદ્ધિવંત રાજ્યને ત્યજી દઈ તે શાંતભાવને પામ્યા હતા. પણ હમણાં તે તે ફરી રાજ્યને અર્થે આવ્યા છે. માટે તમારે તેમને વિશ્વાસ કરે નહિ.” કેશીએ તે પિતાનું રાજ્ય આજે ભલે સ્વીકારે” એમ કહેશે. એટલે દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીઓ ફરી તેને કહેશે કે “ પૂર્વના પુણ્યથીજ તમને રાજ્ય મળ્યું છે. તે તમને કેઈએ આપ્યું નથી. રાજાને ધર્મ એ નથી જે
Page #249
--------------------------------------------------------------------------
________________
(૨૩૮)
શ્રી અષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. લીધેલું પાછું આપી દે. રાજાએ તે બલવડે ભાઈ પાસેથી, મામા પાસેથી, પિતા પાસેથી અથવા તે મિત્ર પાસેથી રાજ્ય લઈ લે છે. એ કેણ મૂખ હોય જે લીધેલું પાછું મૂકી દે. ” પ્રધાનોનાં આવાં વચનથી હર્ષ પામેલે કેશી ફરી કહેશે. “ ત્યારે તેમનું મૃત્યુ શી રીતે થાય?” પ્રધાને કહ્યું. “ વિષથીજ કરાવાય. પછી કેશીની આજ્ઞાથી કઈ એક ગોવાલણ વિષમિશ્રિત દહિં ઉદાયન મહષિને આપશે. પ્રભાવતીના જીવ રૂપ દેવતા વિષનું હરણ કરી મુનિને કહેશે કે તમને અહિં વિષયુક્ત દહિની પ્રાપ્તિ થશે. માટે હવે દહીંની ઈચ્છા કરશે નહીં. ” મુનિ દહિંનું ભક્ષણ નહિ કરે તેથી તેમના શરીરે રેગ વૃદ્ધિ પામશે. કારણ આષધનું સેવન ન કરવાથી રેગે વૃદ્ધિ પામે છે. ફરી મુનિ રેગિની નિવૃત્તિ માટે દહિનું ભજન લેશે. પણ દેવતા તે વિષનું હરણ કરશે. આમ ત્રણ વખત દેવતા વિષનું હિરણ કરશે. એકદા પ્રમાદથી દેવતા વિષનું હરણ કરશે નહીં તેથી મુનિ વિષમિશ્રિત દહિનું ભક્ષણ કરશે. વિષથી ઉત્પન્ન થએલી પીડા બહુ વૃદ્ધિ પામશે ત્યારે પિતાને કાલ સમીપ આવ્યું જાણું તે મહા મુનિ અનશન લેશે, ત્રીસ દિવસ સુધી અનશન પાલી સમાધિથી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી કર્મ રહિત એવા તે મુનિરાજ મોક્ષ પામશે. ઉદાયન રાજર્ષિ મેક્ષ પામ્યાનું જાણે બીજી કાલરાત્રી હોયની તેમ દેવતા કપ પામશે તેથી તે ધુળ વડે કરીને વીતભય નગરને પૂરી દેશે. અને ધુળની વૃષ્ટિથી દિવસને પણ રાત્રી જેવો કરી દેશે. આ વખતે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા દ્રવ્યની પેઠે ભૂમિમાં દટાઈ જશે. જે કુંભકારના ઘરમાં ઉદાયન રાજર્ષિ રહેશે તે કુંભારને દેવતા બીજે સ્થાનકે લઈ જઈ ને તેના નામથી નવું નગર સ્થાપન કરશે.
નિર્ભય એવા અભયકુમારે ફરી નમસ્કાર કરી શ્રી વિરપ્રભુને પૂછ્યું. તે વિશ્વપતિ ! પછી શું થશે તે ઝટ કહે. ” પ્રભુએ કહ્યું. “ જ્યારે ઉદાન રાજાએ પિતાનું રાજ્ય પિતાના ભાણેજ કેશીને આપ્યું. ત્યારે ઉદાયનની સ્ત્રી પ્રભાવતીને પુત્ર વિચારવા લાગ્યું કે “હું રાજ્યને ગ્ય, નિરપરાધી અને ભકત એ પુત્ર છતાં પિતાએ મને રાજ્ય ન આપતાં પિતાના ભાણેજને આપ્યું તે સારું કર્યું નથી. પિતાએ પ્રભુ પણથી જે અયોગ્ય કર્યું છે તે કીક છે. પણ હું કેશીની સેવા તે શી રીતે કરીશ. કારણ ઉદાયનને પુત્ર તે હુંજ છું.” આ પ્રમાણે વિચાર કરી તે અભિચિ પિતાથી પરાભવ પામે છતે કુણિક રાજા પાસે જશે. કારણ માનવંત પુરૂષને પરાભવ થયે છત પરદેશ જવું એગ્ય છે. કૃણિક અભિચિને માસીને પુત્ર ભાઈ થાય છે. તેથી તે ત્યાં તેની દેખરેખ નીચે સુખથી રહેશે. જીવાજીવાદિ તત્વને જાણ, સાધુને ઉપાસક અને વિવેકવાળે તે અભિચિ શ્રાવક ધર્મ પાલશે. જો કે તે અભિચિ બહુ વર્ષ પર્યત અખંડિત રીતે શ્રાવક ધર્મને પાલશે ખરે પણ પિતાથી થએલા પર ભવને સ્મરણ કરતે છતે પિતા ઉપરનું વૈરત્યજી દેશે નહીં. છેવટ પંદર દિવસના
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રીઅભયકુમાર નામના મુનિપુગવની કથા.
( ૨૩૯ ) અનશનથી સલેખના કરી તે અિિચ આલેાચના લીધા વિના મૃત્યુ પામીને અણુરપણે ઉત્પન્ન થશે. ત્યાં તે એક પલ્યાપમનું આયુષ્ય પાલી મહા વિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થશે. ત્યાંથી નિરભિમાની એવા તે મેાક્ષ પામશે.
શ્રી મહાવીર પ્રભુએ વર્ણન કરેલા ઉદ્યાયન રાજાના ચિત્રને સાંભલી અભયકુમાર, “ હું જિનેશ્વર ! હવે મ્હારે રાજ્યનુ કાંઇ પ્રયેાજન નથી. ” એમ કહી તથા પ્રભુને વંદના કરી શ્રેણિક રાજા પાસે આવીને કહેવા લાગ્યા.
“ હું તાત ! જો હું રાજા ન હેાઉં તે મુનિ થાઉ છું. કારણ કે શ્રી વીર પ્રભુએ તા છેલ્લો રાજિષ ઉદ્યાયન કહ્યો છે. તમારા પુત્રપણાને પામી તથા શ્રી વીર પ્રભુને મલી જો હુ સંસારથી ન ભય પામું અર્થાત્ સંસારથી વૈરાગ્ય ન પામું તા પછી મ્હારા વિના ખીજો અધમ કયા જાણવા ? હું તાત ! જો કે મ્હારૂં નામ અભય છે તે પણ સંસારથી સભય થયા છું માટે મને આજ્ઞા આપે કે જેથી હું વિશ્વના જીવાને અભય આપનારા શ્રી વીર પ્રભુના આશ્રય કરૂં. મ્હારે પ્રમાણ સુખવાલા રાજ્યથી સર્યું. કારણ જિનેશ્વરાએ સતાષના સારવાલા સુખને ઉત્તમ કહ્યું છે. ” શ્રેણિક રાજાએ બહુ કહ્યું પણ જ્યારે અભયકુમારે રાજ્ય સ્વીકાર્યું નહીં, ત્યારે શ્રેણિકે તેને દીક્ષા લેવાની રજા આપી. પછી અભયકુમારે તૃણુની પેઠે રાજ્યસુખ ત્યજી દઈ પ્રભુ પાસે સાષસુખના સમુદ્ર રૂપ દીક્ષા લીધી. અભય કુમારે દીક્ષા લીધા પછી શ્રેણિક રાજાની આજ્ઞા લઈ નંદાએ પણ શ્રીવદ્ધમાન સ્વામી પાસે દીક્ષા લીધી. નંદાએ દીક્ષા લેવાના અવસરે એ દિવ્ય કુંડલ અને એ દુકુલ હા વિહાને આપી દીધા. પછી સુર અસુરાથી સેવન કરાયલા શ્રી વીરપ્રભુએ ભવ્યજનાને પ્રતિધ કરવા માટે ખીજે વિહાર કર્યાં. અલયકુમાર, તીવ્ર તપ કરી, દીર્ઘકાલ ચારિત્ર પાળી અનુત્તર દેવલેાકના વિજય વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. શ્રી વીરપ્રભુના મુખથી ઉદાયન રાજાને છેલ્લો રાજિષ જાણી જેણે પેાતાના સંતાષથીજ પિતાએ આપેલું રાજ્ય ત્યજી દીધુ, તેમજ જેણે શ્રી જિનેશ્વરની આજ્ઞાથી માતા સહિત નિલ ચારિત્ર પાલી વિજય નામના દેવલેાકમાં દેવપદ સ્વીકાર્યું, તે શ્રી અભયકુમાર મુનિને હું હર્ષ થી વંદના કરૂં છું.
સ
'श्री अभयकुमार' नामना मुनिपुङ्गवनी कथा संपूर्ण.
रायवरकन्नगाओ, अवगन्नि अठ्ठ गहि अपव्वज्जा | પુલમવાદળપુä, વીરેળ થિર્ીગો ધમ્મે ।।૪૨।। भिखूपडिमा बारस, फासिअ गुणरयणवच्छरं च तवं ॥ પત્તો મેહકુમાર, વિનયે ફારસંગવશ ॥ ૨૪૨ ॥ શ્રી વીરપ્રભુએ પૂર્વભવના કથન પૂર્વક ધર્મને વિષે સ્થીર કરેલા અને તેથીજ ઉત્તમ આઠ રાજકન્યાને ત્યજી દઈ દીક્ષા લેનારા મેઘકુમાર, ભિક્ષુની બાર પ્રકારની
Page #251
--------------------------------------------------------------------------
________________
( ૨૪૦ )
શ્રીઋષિમ‘ડલવૃત્તિ ઉત્તરાદ્ધ
પ્રતિમા વહન કરી તથા ગુણરયણુ સંવત્સર નામનું તપ કરી પાંચમા વિજય નામના દેવલાક પ્રત્યે ગયા. ॥ ૧૪૨-૧૪૩ ૫
- s&>
જે ‘શ્રી મેઘમા’ નામના મુનિવરની દયા.
રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને ગુણવત ધારિણી નામે સ્ત્રી હતી. ઈચ્છા પ્રમાણે વિષયસુખ ભાગવતા એવા તેઓને મેઘના ઉત્તમ સ્વમથી સૂચિત મેઘકુમાર નામે પુત્ર થયા. માતા પિતાએ તેને કળાચાય પાસે ભણાવ્યેા અનુક્રમે તે પુત્ર, સ્ત્રીઓની દ્રષ્ટિરૂપ મૃગપક્તિને બાંધવામાં વાણુરા સમાન ચૈાવનાવસ્થા પામ્યા. પિતાએ સ્નેહથી તેને આઠ રાજકન્યાએ પરણાવી, જેથી તે પૂર્વના પુણ્યયેાગથી પંચ પ્રકારનાં વિષયસુખ ભાગવવા લાગ્યા.
એકદા શ્રી વ માનસ્વામી રાજગૃહ નગરે સમવસર્યા. દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું. શ્રી વીરપ્રભુને સમવસરેલા જાણી પુત્ર સહિત શ્રેણિક રાજા અત્યંત ભક્તિવડે મ્હાટી સંપત્તિવડે પ્રભુને વદન કરવા ગયા. ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી સાવશ્વાન મનવાળા તે ત્યાં ચેાગ્ય આસને બેઠા. પછી શ્રી વીરપ્રભુએ અમૃતસમાન મધુર વાણીથી મિથ્યાત્વ રૂપ અંધકારનો નાશ કરનારી ઉત્તમ ધ દેશના આપી. દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમ્યક્ત્વ લીધું અને અભયકુમારાર્દિકે સુખકારી એવા શ્રાવક ધર્મ આદર્યા. પછી હાથોડી તીર્થ નાથને નમસ્કાર કરી શ્રેણિક, પ્રભુની આજ્ઞાથી હર્ષ પામતા છતા પુત્રા સહિત ઘરે ગયા. આ વખતે મેઘકુમારે હાથ જોડી આનંદથી ધારિણીને તથા શ્રેણિકને મધુર વાણીથી કહ્યુ કે “ હું માતા પિતા ! તમાએ મ્હારૂં માહથી કાળ પર્યંત લાલન પાલન કર્યું છે તે હું કેવલ તમારા શ્રમને અર્થે જ થયા છું, છતાં વિનતિ કરૂં છું કે આ અનંત દુ:ખથી ભરપૂર એવા સંસારવાસથી હું ભય પામું છું, અને સંસારના ભયને દૂર કરનારા શ્રી અરિહંતપ્રભુ હમણાં અહિં વિરાજે છે. માટે સંસારથી ઉદ્વેગ પામેલા મને તમે હમણાં રજા આપો કે જેથી હું તે મહાવીરપ્રભુ પાસે દીક્ષા લઉં.” માતાપિતાએ કહ્યું. “હે પુત્ર! નિચે વ્રત બહુ દુષ્કર છ અને તું કામલ છે તે તે વ્રતને તું શી રીતે પાળીશ ? ” મેઘકુમારે કહ્યુ હું સંસારવાસથી ભય પામ્યા છું માટે દુષ્કર એવા પણ વ્રતને પાલીશ. માટે હમણાં મને ઝટ રજા આપે. પુત્રાદિકનું મૃત્યુ માતાપિતાથી નિવારી શકાતું નથી. તેા પણ હું જિનેશ્વરના શરણથી મૃત્યુને છેતરીશ.” શ્રેણિકે કહ્યું, “ જે તને સંસારના ભય છે. તાપણુ અમને પ્રસન્ન કરવા માટે એક દિવસ રાજય અંગીકાર કર. ” મેઘકુમારે તે વાત અંગીકાર કરી એટલે શ્રેણિકે તેને રાજ્યાસન ઉપર સ્થાપન કર્યા અને હર્ષથી કહ્યું કે હવે હું ત્યારૂ કામ શું કરૂ? ” મેઘકુમારે કહ્યુ કે હું તાત ! મ્હારે દીક્ષા લેવાની ઇચ્છા છે માટે મ્હારે અર્થે પાત્રાં, રાહરણ ઇત્યાદિ વસ્તુઓ લાવે ” જો કે શ્રેણિકને આ વાત માડુના વંશથી
':
,,
Page #252
--------------------------------------------------------------------------
________________
MAAA
શ્રીમે કુમાર નામના મુનિવરની કથા (૨૪) ગમતી નહતી તે પણ વાણીથી બંધાઈ ગએલે અને સંયમ માર્ગને પૂરે રાગી હોવાથી તેણે તે સર્વ વસ્તુઓ મગાવી આપી. પછી મેઘકુમારે શ્રી જિનેશ્વર પ્રભુ પાસે જઈને દીક્ષા લીધી. રાત્રીએ મેઘકુમાર બારણ આગલ સંથારા ઉપર સુતે હતે તે વખતે બીજા સ્ફોટા સાધુઓના જવા આવવાથી તેમના ચરણને પ્રહાર મેઘકુમારને થતા. આમ બીજા સાધુઓને પાદપ્રહાર થવાથી મેઘકુમાર વિચાર કરવા લાગે કે “હું રાજ્ય ત્યજી દઈ નિધન થયે, તેથી આ સાધુઓ મને પાદપ્રહાર કરે છે. સવે સ્થાનકે ધનવંત માણસજ માન પામે છે માટે હવે હું પણ સવારે વ્રત ત્યજી દઈ ઘરે જઈશ.” આ પ્રમાણે વિચાર કરતા મેઘકુમાર મુનિએ રાત્રી મહા કષ્ટથી નિવૃત્ત કરી સવારે વ્રત ત્યજી દેવાની ઈચ્છાથી પ્રભુ પાસે ગયા. શ્રી મહાવીર પ્રભુએ જ્ઞાનથી તેને ભાવ જાણીને કહ્યું “હે વત્સ! તું સંયમથી કેમ ભગ્ન પરિણામવાલે થયો છે તેમજ તે પિતાના પૂર્વભવને કેમ નથી સંભાર તે? સાંભલ હારા પૂર્વભવ
આથી ત્રીજા ભવે તું વૈતાઢય પર્વત ઉપર મેરૂપ્રભ નામે હસ્તિ હતો. એકદા ત્યાં દાવાનલ સળગે તેથી તું ત્યાંથી નાસીને એક તલાવમાં ગયે. ત્યાં તું કાદવમાં ખેંચી ગયું તેથી બલવંત એવા બીજા હસ્તિઓએ તને મારી નાખે. સાત દિવસ પીડા પામ્યા પછી તું મરી ગયો અને વિંધ્યાચલને વિષે તેજ નામથી મહોટા ગજરાજ પણે ઉત્પન્ન થયા. એક દિવસ વિધ્યાચલ ઉપર દાવાનલ સળગે જોઈ તને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્યું તેથી તેં તૃણ વિગેરેને ઉખેડી નાખી પિતાના યુથનું રક્ષણ કરવા માટે ત્રણ માંડલાં કર્યા. વલી એક દિવસ દાવાનલ સલગે તેથી પોત પોતાના માંડલા પ્રત્યે જતા એવા મૃગાદિકથી બે માંડલાં તે ભરાઈ ગયાં. તું પિતાના પરિવારસહિત ત્રીજા માંડલામાં ઉો રહ્યો એવામાં તને ખરજ આવવાથી તે ખજવાલવા માટે ત્યારે એક પગ ઉંચે કર્યો. તે પગ ઉંચે કર્યો એટલે તુરતજ બહુ જનાવરના ઘસારાથી પીડા પામતું કઈ એક શશલ સ્થાન ન મળવાને લીધે ત્યાંજ આવી ઉભું રહ્યું પિતાના પગ મૂકવાના સ્થાનકે શશલાને ઉભેલું જોઈ દયાથી પૂર્ણ મનવલે તું ચોથે પગ પૃથ્વી ઉપર મૂક્યા વિના ત્રણ પગેજ ઉભે રહ્યો. અઢી દિવસે દાવાનલ શાંત થયો એટલે શશલા પ્રમુખ સર્વે પ્રાણુઓ સુધા તૃષાથી પીડા પામેલા હોવાથી ચાલ્યા ગયા. તું જેવો ત્યાંથી ચાલવા ગયે તેજ પગ ઉચે રાખવાથી થયેલી પીડાને લીધે પૃથ્વી ઉપર પડી ગયે. પછી ક્ષુધા તૃષાથી પરવશ થયેલે તું ત્રીજે દિવસે મૃત્યુ પામ્યા. તે પ્રાણી ઉપર દયા રાખી તે પુણ્યથી હમણાં તું રાજપુત્ર થયે છું તે હવે આ મનુષ્યભવને વૃથા શા માટે હારી જાય છે? તે એક શશિલાનું રક્ષણ કરવા માટે ત્રણ દિવસ ઉભા રહી છેવટ દેહને ત્યાગ કર્યો તો પછી સાધુઓના પગના પ્રકારના કષ્ટથી ચારિત્રથી કેમ ભ્રષ્ટ થાય છે ? તું એક જીવને અભય આપવાથી આવું ફલ પામ્યું તે પછી સાધુની પેઠે સર્વ જીવને
- ૧
Page #253
--------------------------------------------------------------------------
________________
( ૨૪૨)
શ્રીઋષિમ‘લવૃત્તિ ઉત્તરા
અભય આપવાનું ઉત્તમ લ પામી તેનાથી શામાટે ભ્રષ્ટ થાય છે. માટે પેાતાની લીધેલી પ્રતિજ્ઞા પાળ અને સંસાર સમુદ્રને ઉતર, કારણ; સંસારસમુદ્રને તરવાના કારણ રૂપ આ મનુષ્ય ભવ બહુ દુર્લભ છે, ”
શ્રી વીરપ્રભુનાં એવાં વચન સાંભલી વ્રતને વિષે સ્થિર થએલા મેઘકુમારે મિથ્યાદુષ્કૃત ઇ ઘાર તપ આચર્યું. ઉત્તમ રીતે ચારિત્ર પાલી તે મેઘકુમાર મૃત્યુ પામીને વિજયને વિષે દેવતા થયા ત્યાંથી ચવી વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ ત્યાંથી મેાક્ષ પામશે. જેમણે સુગુરૂ પાસે કલાસહિત એકાદશાંગીના અભ્યાસ કર્યો અને જેમણે શ્રી વ માનસ્વામીની આજ્ઞાથી સાધુઓની પડીમા વહન કરીને ગુણરત્નવત્સર નામનું તીવ્ર તપ કર્યું. તે માહુરહિત અને ક્ષમાના મંદીર રૂપ શ્રી મેઘકુમાર મુનિવરને હું વંદના કરૂં છું. વલી ઉત્તમ એવા શ્રી વીરપ્રભુના ઉપદેશને સાંભલી જેમણે મહાસંપત્તિ ત્યજી દઇ ચારિત્ર લીધું પછી સાધુઓના પાદપ્રહારથી ભગ્ન પરિણામવાલા થએલા જાણી વીરપ્રભુએ કહેલા પૂર્વ ભવના સખ'ધને જાણી ચારત્રમાં સ્થિર થએલા અને મૃત્યુ પામીને વિજય દેવલાકમાં ઉત્પન્ન થએલા મેઘકુમાર મુનિની હું સ્તુતિ કરૂં છું. ”
'श्रीमेघकुमार' नामना मुनिवरनी कथा संपूर्ण
सामिस्स वयं सीसत्ति, चत्तवेरा सुरीइसा हरिआ || સેગળ વળાપ, ત્રવને વિદા ॥ ૪૪ ॥ कयगुणरयणा इक्कार-संगिणो सोलवीसवरिसवया ॥ ફ્રૂટ નયંતે પત્તો, અવરો ગવાફ ઞ વિમાળે ॥ પ્રુમ્ ॥
''
સેચનક હસ્તિ મૃત્યુ પામીને રત્નપ્રભા નરકને વિષે ઉત્પન્ન થયે છતે શાસનદેવતાએ આકષ ણુ કરીને શ્રી વીરપ્રભુ પાસે પહાંચાડેલા અને “ અમે વીરપ્રભુના શિષ્યા છીએ. ” એમ કહેતા એવા અગીયાર અંગના ધારણહાર હા અને વિહા પૈકી શેાળ વર્ષની અવસ્થામાં ગુણરત્ન સ ંવત્સર તપ કરી હã જયંત નામના વિમાન પ્રત્યે ગયા અને વિહલ્લ વીશ વર્ષની અવસ્થામાં તેજ તપ કરી અપરાજિત વિમાનમાં ઉત્પન્ન થયા. ૫ ૧૪૪–૧૪૫. ૫
‘શ્રીહટ” અને ‘શ્રીવિષ્ટ” નામના મુનિવરોની થા.
કલ્યાણના સ્થાન રૂપ અને લક્ષ્મીએ કરીને મનેાહર એવા રાજગૃહ નગરમાં પ્રજાને પ્રીતિ ઉત્પન્ન કરવામાં તત્પર એવા શ્રી શ્રેણિક નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી પવિત્ર આત્માવાલી, સારા કુલમાં ઉત્પન્ન થએલી અને પતિવ્રતા એવી ચેલ્લણા અને નંદા વિગેરે બહુ સ્ત્રીઓ હતી તથા બુદ્ધિમ
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રીહુલ અને શ્રીવિહુલ' નામના મુનિવરેની કથા. ( ૨૪૩ )
લાદિ ગુણાથી શાલતા એવા મેઘકુમાર, અલયકુમાર અને નર્દિષે વિગેરે પુત્રો પશુ બહુ હતા. અભયકુમારે પ્રભુ પાસે દીક્ષા લીધી, ત્યારે શ્રી શ્રેણિક રાજા વિચાર કરવા લાગ્યા કે “ રાજ્યને ચાગ્ય, ગુણવાન અને પિતાની સેવા કરનારા તે અભયકુમાર હતા. પણ તેણે તે પ્રભુના મુખથી ધર્મોપદેશ સાંભલી વૈરાગ્યવાસિત થઈ શ્રી જિનેશ્વર પાસે દીક્ષા લીધી છે. હવે કૃણિકજ ગુણવાન અને ચિત્તને વિશ્રાંતિના રથાન રૂપ છે તેથી તેજ રાજ્ય ચેાગ્ય છે બીજો નથી કારણ તેના સમાન ખીજે સંપત્તિ મેલવી શકે તેમ નથી માટે હું રાજ્ય કણિકને આપીશ. ” એમ ધારી તેણે હલ્લ વિહલ્લને સેચનક હસ્તિ અને અઢાર સેરને હાર આપ્યા.
હવે અહીં તેજ વખતે કુણિક પોતાના સરખા કાલાદિ દશ ભાઈની સાથે વિચાર કરતા કહેવા લાગ્યા કે “ અહા ! પિતા વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થયા તેા પણુ રાજ્યતૃષ્ણા તજતા નથી. પુત્ર રાજ્યયેાગ્ય થાય ત્યારે પિતાએ દીક્ષા લેવી એ ચેાગ્ય છે. તે અભયકુમાર નિશ્ચે શ્રેષ્ઠ ર્યો કે જેણે યુવાવસ્થા છતાં રાજ્યલક્ષ્મી ત્યજી દીધી અને આ કામાંધ પિતા તે પોતાની જરાવસ્થાને પણ જોતા નથી. માટે આજે પિતાને આંધી તેમનું અવસરને યાગ્ય એવું રાજ્ય આપણે ગ્રહણુ કરી લઇએ, એમાં આપણને અપવાદ લાગવાના નથી. કારણ પિતા વિવેકરહિત થયા છે. હૈ ભાઈએ ! પછી આપણે રાજ્યના અગીયાર ભાગ પાડી વહેંચી લઈશું અને પછી અધીખાનામાં નાખેલા પિતા તેા ભલેને બહુ વર્ષ જીવે. ”
આ પ્રમાણે વિચાર કરીને દુષ્ટ બુદ્ધિવાળા તે સર્વે પુત્રાએ વિશ્વાસી એવા પોતાના પિતાને આંધ્યા. કહ્યુ` છે કે કુપુત્રા પિતાને દુઃખ આપનારા થાય છે. પછી કૃણિકે પિતા શ્રેણિકને પોપટની પેઠે પાંજરામાં ઘાલ્યા, એટલુંજ નહિ પણ દ્વેષથી વિશેષે ભક્તપાન પણ આપવાને મદાદરવાળા થયા. શ્રેણિક દૈવથી આવી દુર્દશા પામ્યા છતાં કૃણિક તેની પાસે કેાઈને જવા દેતા નહીં. એટલુંજ નહિ પણ દુષ્ટ બુદ્ધિવાળા અને અતિ દુષ્ટ આત્માવાળા કૃણિક પૂર્વ ભવના વેરને લીધે નિત્ય સવારે પોતાના પિતા શ્રેણિકને સેા ચાળક મારતા. જો કે કૂણિક કાઇને શ્રેણિકની પાસે જવા દેતા નહિ તેાપણુ પાતાના પતિ ઉપર સ્નેહવાળી મહાસતી ચેત્લણા પેાતાના કેશને મદીરાથી ભીંજાવીને તથા કેશની અદર પુષ્પની પેઠે અડદના બાકળાના પીંડને ઘાલી નિત્ય આદરથી શ્રેણિક પાસે જતી અને અડદના ખાકળાના પીંડ પતિને ખાવા માટે આપતી. શ્રેણિક, દુષ્પ્રાપ્ય એવા તે ભાજનને ઉત્તમ લેાજન સરખું માનતેા. વળી ચેલ્લણાના કેશપાશથી પડતા એવા મદીરાનાં ટીપાંને પણ તે પીતે. આમ કરવાથી તેને ગાઢ તૃષા પીડા કરતી નહેાતી તેમજ ચાબુકને માર માલમ પડતા નહીં. આવી રીતે પિતા શ્રેણિકને આંધીને કૃણિક પોતે રાજ્ય કરતા હૅતા.
એકદા કૂણિક પેાતાના પુત્ર ઉદાયીને ખેાળામાં એસારી ભાજન કરવા બેઠા હતા. અર્ધભાજન થયું હતું તે વખતે પેલા પુત્ર જાણે તેના ભાજન કરવાના પાત્રમાં
Page #255
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષિમંડલ -ઉત્તરાદ્ધ ઘી પીરસતે હાયની? તેમ મૂતર્યો. કૃણિક તરત મૃતરથી ભિજાએલું ભોજન દૂર કરી બાકીનું પુત્રના ઉપર પ્રેમને લીધે હર્ષથી ખાવા લાગ્યા. આ વખતે ત્યાં બેઠેલી પિતાની માતા ચેલ્લણને કૃણિકે પૂછયું કે “હે માતા ! મ્હારી પેઠે બીજાને આવે કઈ પ્રિયપુત્ર હશે? ચેલણાએ કહ્યું. “અરે પાપી ! –પાધમ! તું જેવો હારી પિતાને પ્રિય હતું તેવા બીજા કેઈ નહોતા. તું મહારા ગર્ભમાં આવ્યો ત્યારે મને દુષ્ટ ડહોળે ઉત્પન્ન થયું હતું. તે વખતે મેં તને પિતાને વરી ધાર્યો હતે. પછી મેં ગભે ગાળી નાખવા માટે બહુ ઔષધ કર્યા પણ તેથી તે ગળી ગયો નહીં પણ ઉલટ પુષ્ટ અંગવાળો થયો. કારણ કે ભાગ્યવંત પુરૂષને સર્વ હિતકારી થાય છે. હું પુત્રનું મુખ ક્યારે જોઈશ એવા અધિક ઉત્સાહથી હાંરા પિતાએ હારે તે ડાળ પણ પૂર્ણ કર્યો હતે. જન્મ આપ્યા પછી મેં તુરત તને પિતાને વૈરી સમજી ત્યજી દીધું હતું પણ ત્યાંથી પોતાના જીવિતની પેઠે હારા પિતાએ તને પાછો આ.
એકદા હારી આગલીને કુકડાએ કરડી હતી. આંગળી તેથી પાકી અને તેને બહુ પીડા કરવા લાગી. હારા પિતાએ હારી તેવી આગલીને પણ ત્યાં સુધી પિતાના મુખમાં રાખી કે જ્યાં સુધી તને બીજી આંગળી પ્રાપ્ત થઈ, હે દુષ્ટ બુદ્ધિવાળા! શ્રીમંત પિતાએ તને આવી રીતે લાડ લડાવ્યો તેને તું આવું કઈ આપે છે. તે શું તને યોગ્ય છે?” કૃણિકે કહ્યું. “જે પિતા હારા ઉપર દ્વેષ ન રાખતા હોય તે તેમણે મને ગેળના મોદક આપી હલ્લવિહલને ખાંડના માદક શામાટે આપ્યા?” ચણાએ કહ્યું. “તને ગોળના મેદક અપાવનાર હું પોતે છું કારણ કે તે પિતાને દ્વેષી હોવાથી મને અપ્રિય હતે. કણિકે કહ્યું. “હે માત! અવિચારકારી એવા મને ધિક્કાર થાઓ, હું ફરી હારા પિતાને તેમનું રાજ્ય પાછું આપીશ.” આમ કહી કૃણિક અધું જમ્યા છતાં પણ હાથ ધોઈ, પુત્ર ધાવને સેંપી પિતા પાસે જવા માટે ત્યાંથી ઉઠે. “હું પિતાના ચરણકમળમાં રહેલા નિગડને ભાંગી નાખું” એમ ધારી કૃણિક હાથમાં લેહદંડ લઈ પિતા તરફ દેડ. આ વખતે શ્રેણિકની પાસે રહેલા પૂર્વ પરિચિત સેવકોએ તેવી રીતે આવતા એવા કૃણિકને જોઈ આકુલવ્યાકુલ થયા છતાં શ્રેણિકને કહ્યું. “હે રાજન ! આ તમારે પુત્ર હાથમાં લેહદંડ લઈ વેગથી આવે છે તે દુષ્ટ ચિત્તવાળો શું કરશે તે અમે જાણી શકતા નથી. “શ્રેણિકે વિચાર્યું નિચે તે હાથમાં લેહદંડ લઈને મને મારવા માટે આવે છે. માટે હવે હું શું કરું? હું નથી જાણતા કે તે ક્યારે મને કેવા પ્રકારે મારશે. તો તે જેટલામાં હારી પાસે ન આવી પહોંચે તેટલામાં મહારે મરણનું શરણ લેવું યેગ્ય છે. આમ ધારી તેણે તાલપુટ વિષ જિહ્વાના અગ્રભાગ ઉપર મૂકયું. તેથી તેના પ્રાણ પ્રાઘણુંકની પડે. તત્કાલ ચાલ્યા ગયા. કૃણિક જેટલામાં પિતાની આગળ આવી પહોંચે, તેટલામાં તેણે પિતાને સત્યુ પામેલા દીઠા તેથી તે અતિ દુઃખી થઈને પોતાની છાતીમાં પ્રહાર
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રીહલ' અને 'શ્રીવિષ્ણુલ' નામના મુનિવરોની કથા. ( ૨૪૫ )
કરતા છતા પાકાર કરવા લાગ્યા. “ હું તાત ! હું પૃથ્વી ઉપર આવા ક્રૂર કથી મહાપાપી થયા. ” એમ તે વારવાર વિલાપ કરવા લાગ્યા. વળી હું પિતાની ક્ષમા માગીશ. એવા જે મનારથ ધારતા હતા તે પણ પૂર્ણ થયા નહિ, જેથી હું બહુ પાપી ઠર્યો છું. હું ઝંપાપાત કરૂં અથવા અગ્નિ, શત્રુ કે જલ ઈત્યાદિ બીજા કોઇ પણ પ્રકારથી મૃત્યુ પામું તે પણ આ કરેલા કર્મની પ્રતિક્રિયા થાય તેમ નથી. આ પ્રમાણે શાકથી આકુલ થએલા અને મારવા માટે ઈચ્છા કરતા કૂણિકને તેના પ્રધાનોએ પ્રતિબેાધ કર્યાં. પછી નિરંતર પિતાના બહુ શાક કરવાથી ક્ષય રાગવડે ક્ષીણ થતા કૂણિક ભૂપતિને જોઇ પ્રધાના વિચાર કરવા લાગ્યા કે ઃ આ કૃણિક રાજા પિતાના શાક કરવાથી મૃત્યુ પામશે અને રાજ્ય નાશ પામશે માટે પિતાની ભક્તિના ઉપદેશથી તેને શાંત કરીએ. ” આમ ધારી મિથ્યાષ્ટિ હાવાથી તેઓએ એક જીણું તામ્રપત્રમાં લખ્યું “ પુત્રે શ્રાદ્ધમાં આપેલા પિંડાદિ મૃત્યુ પામેલા પિતા પામે છે” આ લેખ પ્રધાનાએ રાજા સૂણિકની આગળ વાંચ્યા. તેથી હર્ષ પામેલા રૂણિક પાતે પિંડદાન કરવા લાગ્યા. તે દિવસથી પિંડદાન લેાકમાં પ્રવૃત્ત થયું. “ મૃત્યુ પામેલા મ્હારા પિતા મેં આપેલું અન્ન ભાજન કરે છે.” એમ માનતા જડબુદ્ધિવાળા ફ્રેણિકે જેમ રાગી રસ વિક્રિયાને ત્યજી દે તેમ ધીમે ધીમે શાક ત્યજી દીધા. પોતાના પિતાના બહુ શાકથી વ્યાકુલ મનવાળા કૃણિક રાજા રાજગૃહ નગરમાં રહેવા કયારે પણ ઉત્સાહ ધરતા નહાતા તેથી તેણે કોઈ એક ઠેકાણે પ્રફુલ્લિત ચંપાના વૃક્ષને જોઈ તે સ્થાનકે ચંપાપુરી નામે નગરી વસાવી ત્યાં નિવાસ કર્યો.
ܕܕ
?
એકદા કૃણિકની સ્ત્રી પદ્માવતી દિવ્ય કુંડલને ધારણ કરનારા, દિવ્યહારના ધારણહાર અને સેચનક હસ્તિ ઉપર બેઠેલા પોતાના દિયર હાહિલ્લને જોઇ વિચાર કરવા લાગી. કારણ સ્ત્રીઓને સ્વાભાવિક ઇર્ષ્યા હોય છે. એ દિવ્ય કુ ંડલ, હાર અને સેચનક હસ્તિ વિના મ્હારા પતિનું રાજ્ય નેત્ર વિનાના મુખની પેઠે શાલતું નથી. પછી પદ્માવતીએ હાહિા પાસેથી તે વસ્તુઓ લઇ લેવાને બહુ આગ્રહ કર્યાં. એટલે કૃણિકે કહ્યું. “ પિતાએ તેમને તે વસ્તુઓ આપી છે માટે તે લઇ લેવી એ ચેાગ્ય નથી. વલી મ્હારા પિતા મૃત્યુ પામ્યા છે તેથી તેા મ્હારે તેમના ઉપર બહુ કૃપા રાખવી જોઇએ. ” રાણી પદ્માવતીએ બહુ આગ્રહ કર્યો એટલે કૂણિકે તે ચારે વસ્તુની પોતાના ભાઈ પાસે માગણી કરી. “ અમે તે વસ્તુ તમને આપીશું. એમ કડી બન્ને ભાઇએ પેાતાના ઘરે જઇ એકાંતમાં પરસ્પર વિચાર કરવા લાગ્યા. “ ભાઈના વિચાર કાંઈ સારા દેખાતા નથી. તેને આ વસ્તુઓનુ શું પ્રયાજન હશે ? માટે આપણે અહી થી કાંઈ ખીજે ચાલ્યા જઈએ. કારણ કે સર્વ સ્થાનકે બલવંત પુરૂષનીજ સંપત્તિ હાય છે. આ પ્રમાણે વિચાર કરી સેચનક અને હારાદિ વસ્તુ લઇ અંત:પુરસહિત રાત્રીએ વિશાલા નગરી પ્રત્યે ચાલ્યા ગયા. વિશાલામાં તેમના માતામહ ( માના માપ ) ચેડા રાજા રાજ્ય કરતા હતા
,,
22
Page #257
--------------------------------------------------------------------------
________________
( ૨૪૬ )
શ્રી ઋષિમ`ડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ
તેણે આવેલા એવા પેાતાના બન્ને પાત્રૌને બહુ માનથી પેાતાની પાસે રાખ્યા.
હવે અહી કૂણિક રાજા, ધૃત્તની પેઠે પોતાને છેતરીને નાસી ગએલા હર્લીવિહલ્લને જાણી ગાલને વિષે હાથ મૂકી વિચાર કરવા લાગ્યા. “ નિશ્ચે સ્ત્રીના પ્રધાનપણાથી મને ગાદિ રત્નાએ અને ખંધવાએ ત્યજી દીધા. આવું દુ:ખ પ્રાપ્ત થયે છતે હવે જો હું તેને અહીં ન લાવું તેા પછી પરાભવને સહન કરનારા વાણીયામાં અને મ્હારામાં ફેર શે ? અથાત્ કાંઇ નહિ.
પછી કૂણિકે રત્ના લઈને નાસી ગએલા પેાતાના ભાઇને મૃત્યુના ભય દેખાડવાનુ એક દૂતને શીખવી વિશાલા નગરીમાં ચેડા રાજા પાસે મેાકલ્યા. પછી કૃત વિશાલા નગરીમાં જઈ નમસ્કાર કરી, આસને બેસી સાહસપણાથી ચેડા રાજાને આ પ્રમાણે કહ્યું. “ ગાદિ રત્નાને લઇ તુરત નાસી આવેલા હલ્લવિહલ્લ તમે કૃણિક રાજાને સોંપા. જો તમે તેમ નહિ કરો તા પોતાના રાજ્યના નાશ કરી બેસશે. એવા કાણુ જડ પુરૂષ હોય કે જે એક ખીલી કાઢવાને માટે પોતાના મહેલને પાડી નાખે ? ” ચેડા રાજાએ ત્યુ. “ જો કે ફાઇ એક બીજો માણુસ શરણે આવ્યે હાય તો તેને ત્યજી દેવાતા નથી પછી આ વિશ્વાસ પામેલા મ્હારી વહાલી પુત્રીના પુત્રા છે તેની તેા વાતજ શી કરવી. ” દૂતે કહ્યું, જો તેઓ તમારે શરણે આવેલા હાય અને તેથી તેને તમે કૂણિક રાજાની સ્વાધિનમાં કરો નહિ તે તેઓની પાસેથી રત્ના લઈ મ્હારા રાજા કૃણિકને આપે. ” ચેડા રાજાએ કહ્યું. “ રાજા અથવા રાંકના એવા કાંઇ ન્યાય નથી જે એકનુ દ્રવ્ય ખીજાને આપવા ત્રીજો સમર્થ થાય. માટે હું દૂત ! હલ્લવિહલ્લ તેને સોંપવામાં નહીં આવે તેમ રત્ના નહીંજ મળે. જા આ વાત ત્હારા રાજાને ઝટ નિવેદન કર.
પછી તના મુખથી ચેડા રાજાએ કહેલી વાણી સાંભલી અત્યંત ક્રોધાતુર થએલા કૂણિક રાજાએ જયના પડહ વગડાવ્યેા. આ વખતે અસહ્ય તેજવાલા તે રાજાનું સર્વ સૈન્ય સર્વ પ્રકારની તૈયારીથી સજ્જ થઇ ગયું. દુય એવા કાલાદિ દશ કુમાર પણ સેનાની સાથે સજ્જ થઇ આગલ ચાલ્યા. ત્રણ હજાર હસ્તિ ત્રણ હજાર અશ્વ, ત્રણ હજાર રથ અને ત્રણ ક્રોડ પાયદલ. આ પ્રમાણે અતુલ તે એક એક કુમા રાનું સૈન્ય હતું. આવી રીતે કુણિકનું એક મ્હાટુ સૈન્ય તૈયાર થયું. આવા મ્હોટા સૈન્યથી ચેડા રાજા ઉપર જતા એવા કૃણિક પૃથ્વીને તથા શત્રુઓના હૃદયને કપાવતા હતા. ચેડા રાજા પણ મુકુટબદ્ધ અઢાર રાજાઓની સાથે બહુ સૈન્યથી તૈયાર થઇ કૂણિક સામે ચાલ્યા. ત્રણ હજાર હસ્તિ; ત્રણ હજાર અશ્વ, ત્રણ હજાર રથ અને ત્રણ ક્રોડ પાયદલ એ દરેક મુકુટબદ્ધ રાજાનું સૈન્ય હતું. આ પ્રમાણે અઢાર મુકુટબદ્ધ રાજાએના મ્હોટા સૈન્યવાલા ચેડા રાજાએ પોતાને સીમાડે જઈ પોતાના સૈન્યના ભેદ એવા હૅોટો સાગર વ્યૂહ રચ્યા. કૃણિકે પણ પૂર્વે હેલી હેાટી સૈન્યથી ત્યાં આવી શત્રુની સેનાથી ન ભેદી શકાય એવા ગરૂડ વ્યૂહ રચ્યા. કણિકના સેનાપતિ
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રીહલ અને શ્રીવિલ' નામના મુનિવરેાની કથા, ( ૨૪૭ )
કાલકુમાર થયા અને તે પ્રથમ ચેડા રાજાની સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. કાલકુમાર ચેડા રાજાના સૈન્યને છેદન ભેદન કરતા ચેડા રાજાની સમીપે આવી પહેાંચ્યા. આ પ્રમાણે અતિ ઉગ્ર એવા કાલકુમારને આવતા જોઈ ચેડા રાજાએ વિચાર કર્યો કેઃ—
""
કાલ સમાન ભયંકર અને સર્વ રાજાએથી ન જીતી શકાય એવા આ કાલ કુમાર મ્હારા સૈન્યને ન ભેદી નાખે એટલા માટે આવતા એવા બુદ્ધિના પર્વત અને ઉદ્ધૃત એવા તેને હું મ્હારા આ દેવતાએ આપેલા માણુથીજ મારી નાખું. આ પ્રમાણે વિચાર કરી ચેડા રાજાએ પેાતે પ્રયાસ વિનાજ કાલકુમારને માણવડે હણી યમરાજના અતિથિ બનાવ્યેા. આ પ્રમાણે ચેડા રાજાએ મહા બળવંત એવાય પણ ખીજા મહાકાલાદિ નવ કુમારને દિવ્ય માણુથી મારી નાખ્યા. ચેડા રાજાએ એવી રીતે કાલાદિ દશ ખાંધવાને રાંગણમાં મારી નાખ્યા ત્યારે કૂણિક વિચાર કરવા લાગ્યા. “ આ ચેડા રાજા પ્રસન્ન થએલા દેવતાએ આપેલા અમેઘ માણુને લીધે ક્રોડ માણસથી પણ જીતી શકાય તેમ નથી. હા ધિક્કાર છે મને, જે મે તેના અતિશયને નહિ જાણવાથી આ મ્હારા દેશ ભાઇઓને યમલાક પ્રત્યે માકલ્યા. મ્હારા ભાઇઓની જે ગતિ થઈ તેજ ગતિ નિશ્ચે મ્હારી થશે. હા હા ! તેા પણ હવે મ્હારા ભાઈઓનેા નાશ થયા છતાં નાસી જવું એ યોગ્ય નથી. હવે તે હું પણ દેવનું આરાધન કરી તેમના ખલથી શત્રુને જીતીશ, કારણ કે દિવ્ય ખલ દિવ્ય અલથીજ નાશ થાય છે. ”
કૂણિક રાજા આ પ્રમાણે વિચાર કરી હૃદયમાં દેવનું ધ્યાન ધરી અત્યંત સ્થિર મને અઠ્ઠમ ભક્ત કરીને બેઠા. પછી પૂર્વ ભવના પુણ્યથી અને અઠ્ઠમના તપથી તેજ કાલે ચમરેદ્ર અને શક્રેન્દ્ર તેની પાસે આવ્યા. અસુરે તથા સુરેંદ્ર બન્ને જણાએ કહ્યું. “ હે રાન્ ! તું શું ઇચ્છે છે ? કૃણિક રાજાએ કહ્યુ. જો તમે મ્હારા ઉપર પ્રસન્ન થયા હો તે આ ચેડા રાજાને મારે. ” ઇંદ્રે ફરીથી કહ્યું. “ હું ભૂપ ! તું બીજો વર માગ કારણ કે સાધર્મિક એવા ચેડા રાજાને હું ક્યારે પણ મારીશ નહીં. તે પણ હું યુદ્ધમાં તારી રક્ષા કરીશ કે જેથી તું ચેડા રાજાથી જીતી શકાઈશ નહીં, ” કૂણિકે કહ્યું, “ ત્યારે એમ થાઓ. ”
પછી ચમરે, મહાશિલા અને કટક નામે ઘાર યુદ્ધ આરંભ્યું વલી રથ અને મુશલ એ નામના વિજયકારી યુદ્ધ આરભ્યાં. પહેલા યુદ્ધમાં પડતા એવા કાંકરાએ પણ મ્હોટી શિલાસમાન થવા લાગ્યા. તેમજ કંટક યુદ્ધમાં કાંટા મહા શસ્ત્રથી પણ અધિક લાગવા માંડયા. ખીજા યુદ્ધમાં ચમરેન્દ્રે તથા શકે ચારે તરફથી શત્રુના મંડલને બહુ પીડા પમાડયું. ચમરે, શ તથા કણિક તે ત્રણે રાજા ચેડા રાજાના સુભટાની સામે મહા દારૂણ યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે ખાર વ્રતને ધારણ કરનારા, નિરંતર સસારથી વૈરાગ્ય પામેલા,
Page #259
--------------------------------------------------------------------------
________________
( ૨૪૮ )
શ્રી ઋષિમ`ડલવૃત્તિ ઉત્તરા
છઠ્ઠ ભાજી અને ઉત્તમ દ્રષ્ટિવાન્ એવા નાગ સારથીના પાત્ર વરૂણે ચેડા રાજાની આજ્ઞાથી છઠ્ઠ ભક્તને અંતે અઠ્ઠમ કરી અને સેનાપતિ પદ્મ અંગીકાર કરી તેવા રથ અને મુશળ નામના દારૂણ યુદ્ધ પ્રત્યે પ્રવેશ કર્યો. સમર્થ અને મહા ખળવ’ત એવા વરૂણ કૃણિકના સેનાપતિને યુદ્ધ માટે તિરસ્કાર કરતા અસહ્ય વેગવાળા રથથી યુદ્ધમાં આગળ ધસ્યા. સામ સામા તૈયાર કરેલા રથવાલા, અતિ વૈર ધારણ કરતા અને ગજરાજના સરખા દુય અને સેનાપતિએ યુદ્ધની ઈચ્છાથી બહુ નજીક આવ્યા. આ વખતે કૂણિક રાજાના સેનાપતિએ યુદ્ધભૂમિમાં આવેલા અને પેાતાની નજીક ઉભેલા વરૂણને કહ્યું કે “તું પ્રથમ મ્હારા ઉપર પ્રહાર કર, પ્રહાર કર. શુરવીર એવા વરૂણે ઉત્તર આપ્યા કે “ મ્હારે શ્રાવકનું વ્રત છે, જેથી હુ' મ્હારા ઉપર પ્રહાર કર્યો વિના શત્રુ ઉપર પ્રહાર કરતા નથી.” પછી “તે બહુ સારૂં કહ્યુ, બહુ સારૂં કહ્યુ, ” એમ કહી કૂણિક રાજાના સેનાપતિએ તુરત એક માણવડે વરૂણ સુભટને પ્રહાર કર્યા. પછી ક્રોધથી રાતા નેત્રવાલા વડ઼ે એકજ પ્રહાર કરી કૃણિકના સેનાપતિને યમલાક પ્રત્યે માકલી દીધા. છેવટ કુણિકના સુભટાના બહુ પ્રહારથી વિહ્વળ અનેલે અને ઉત્તમ બુદ્ધિવાળા વરૂણ રણભૂમિમાંથી બહાર નિકલી એક તૃણુના સંથારા ઉપર બેસી વિચાર કરવા લાગ્યા.
??
,,
**
“ મેં મ્હારી કાયાથી પેાતાના સ્વામીનું કાર્ય સર્વ પ્રકારે કર્યું છે હવે મ્હારૂ મૃત્યુ પાસે આવ્યું છે માટે હમણાં મ્હારે પાતાના સ્વાર્થ સાધવાનો વખત છે. ” આવી રીતે વિચાર કરી ઉત્તમ બુદ્ધિવાલા વરૂણે આરાધના કરી અનશન લીધું અને સાવધાનપણે ચિત્તમાં નવકારને જાપ કરવા માંડયા. આ વખતે વરૂણના મિત્ર કોઇ મિથાસૃષ્ટિ પુરૂષ સેનામાંથી બહાર નિકલી વણુ પાસે આવી કહેવા લાગ્યા. “ મિત્ર? હમણાં હું તમારા સ્નેહથી વશ થઇ ગયા છું. હું તમારા માર્ગને જાણતા નથી માટેજ ઉત્તમ ભાવથી તમારી પાસે આવ્યે છું. ” પછી ધર્મધ્યાનમાં તત્પર અને પંચપરમેષ્ઠીના સ્મરણવાલે વરૂણ સમાધિથી મૃત્યુ પામી સૌધર્મ દેવલે કને વિષે ગયે. ત્યાં સૂર્ય સમાન કાંતિવાલા તે ચાર પલ્યાપમના પેતાના આયુષ્યને પૂર્ણ કરી મહા વિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થઈ ત્યાંથી સિદ્ધિપદ પામશે. વરૂણના માર્ગને અજ્ઞાનથી સેવન કરનારા તેના મિત્ર પશુ મૃત્યુ પામી ઉત્તમ કુલમાં મનુષ્યપણે ઉત્પન્ન થયા. ત્યાંથી વિદેહ ક્ષેત્રમાં મ્હાટા કુલને વિષે મનુષ્યપણે ઉત્પન્ન થઈ મુક્તિમાર્ગનું આરાધન કરવાથી મેાક્ષપદ પામશે.
હવે ચેડા રાજાને વરૂણ સેનાપતિ હણાયે છતે તેના સર્વે સુભટ ખાણુથી વિધાયલા વરાહુની પેઠે ખમણું યુદ્ધ કરવા તૈયાર થયા. સર્વ ગણરાજથી વિરાજિત એવા તે ચેડા રાજાના સુભટાએ કુણિક રાજાની સેનાને કુટી નાખી. તાડન કરાતી પોતાની સેનાને જોઇ ખલવંત એવા કુણિક અથ્થરથી તાડન કરેલા ઉદ્ધૃતસિહની પેઠે શત્રુની સેના સામે ઢાડયા, તલાવમાં હસ્તિની પેઠે શત્રુની સેનામાં ક્રીડા કરતા
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રીહલ અને શ્રીવિહલ નામના મુનિવરેની કથા, ( ર૪૦ ) વીર એવા કુણિકે પખંડની પેઠે શત્રુના સૈન્યને તાડનાથી નસાડી મૂકયું. પછી કુણિકને દુર્જય જાણું અત્યંત ક્રોધ પામેલા અને મહાબલવંત એવા ચેડા રાજાએ ધનુષ્ય ઉપર દિવ્ય બાણ ચડાવ્યું. આ વખતે કુણિકના અગ્રભાગમાં છે તુરત વજમય કવચ ધારણ કર્યું અને પાછલ ચમરે લેહકવચ ધારણ કર્યું. વિશાલા નગરીના પતિ ચેડા રાજાએ કાન સુધી ધનુષ્ય ખેંચીને કુણિક ઉપર બાણ છોડયું. પણ તે બાણ વામય કવચથી ખલના પામ્યું. ચેડા રાજાના અમેઘ બાણને ખેલના પામેલું છે તેના દ્વાએ પિતાના પતિના પુણ્યને ક્ષય માનવા લાગ્યા. સત્ય પ્રતિજ્ઞાવાલા ચેડારાજાએ તે દિવસે બીજું બાણ મૂકયું નહીં. બીજે દિવસે તેવી જ રીતે કુણિક યુદ્ધ કરવા લાગ્યો એટલે તે દિવસે પણ ચેડારાજાએ તે અમેઘ બાણ ફેંકયું તે પણ પૂર્વની પેઠે નિષ્ફલ થયું. આ પ્રમાણે તે બન્ને રાજાઓનું દિવસે દિવસે ઘોર યુદ્ધ થવા લાગ્યું. અને સૈન્યમાં થઈ યુદ્ધમાં મૃત્યુ પામેલા એક ફ્રોડ અને એંસીલાખ યોદ્ધાઓ તિર્યંચ અને નરકને વિષે ઉત્પન્ન થયા. ચેડા રાજાના સુભટે નાસી નાસીને પિત પિતાના ગામમાં જતા રહ્યા તેથી થોડું સૈન્ય રહેવાને લીધે ચેડા રાજા પણ નાસી પુરમાં જતા રહ્યા. પછી કુણિકે તે નગરીને ઘેરે ઘા. હલ વિહલ બને ભાઈઓ સેચનક હસ્તિ ઉપર બેસી રાત્રીએ ગુપ્ત રીતે કણિકના સૈન્યને બહુ મારી નાખતા, પણ કુણિકના સૈન્યમાં એ કઈ વીરપુરૂષ નહોતે કે જે યમરાજની પેઠે તે સેચનકને પકડવા સમર્થ થાય. હલ વિહલ તે હમેશાં રાત્રીને વિષે કણિકની સેનાને મારી ક્ષેમકુશલ નગરીમાં જતા રહેતા. આ વાતની કણિકને માલમ પડી તેથી તેણે પિતાના મંત્રીમંડલને કહ્યું.
હલ્લ વિહલે આપણા સર્વે સન્યને બહુ પીડા પમાડ્યું છે માટે તે સુભટને આપણાથી નાશ થાય તે ઉપાય કહે “મંત્રીઓએ કહ્યું. “જ્યાં સુધી મનુબની મધે ગજરૂપ એવા તે બન્ને ભાઈઓ, સેચનક હસ્તિ ઉપર બેઠા છે, ત્યાં સુધી તે કોઈથી જીતી શકાય તેમ નથી. માટે તે હસ્તિને જ મારી નાખવાને કાંઈ ઉપાય માર્ગમાં કરે અને તે એ કે માર્ગને વિષે ખેરના અંગારાથી ભરપૂર એવી એક ખાઈ કરી તેને ઉપરથી ઢાંકી દેવી. પછી વેગથી દોડતે એ સેચનક તેમાં પડશે.” કુણિક રાજાએ હસ્તિને આવવાના માર્ગમાં ખેરના અંગારાથી ભરપૂર એવી એક ખાઈ કરાવી અને તેને ઉપરથી ઢાંકી દીધી.
પછી સુભટ એવા હલ્લ વિહલ્લ બને ભાઈઓ રાત્રીએ રણભૂમિમાં જવા માટે સેચનક હસ્તી ઉપર બેઠા. સેચનક હસ્તિ પણ ખાઈની નજીક આવી મુનિની પેઠે વિલંગ જ્ઞાનથી ખાઈ જાણી આગળ ચાલતું અટકી પડયો. આ વખતે હલ વિહલે તિરસ્કાર કરીને હસ્તિને કહ્યું કે
અરે તું પશુપણ કરીને કૃત થયે જે આ રણભૂમિમાં દીન બની
Page #261
--------------------------------------------------------------------------
________________
( ૨૫૦ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
જાય છે. હું ગજરાજ ! વ્હારે માટે અમેાએ ખંધુ, દેશ વિગેરેને ત્યજી દીધા છે એટલુંજ નહિ પણ આ ચેડા મહારાજાને પણ આવા મહાકષ્ટને વિષે ઝ ંપલાવ્યા છે જો અમે બીજાને પોષણ કર્યા હાત તેા તે પેાતાના ધણી માટે બહુ ભક્તિવાલે થાત ખરેખર તું અમારા ઉપર અપ્રીતિ રાખનારા નિવડયા જે અમારા કાર્યની બહુ ઉપેક્ષા કરે છે. ”
આ પ્રમાણે હલ્લ વિહલ્લે તિરસ્કાર કરેલા હસ્તિ સેચનકે પોતાને તેઓને ભકત માનતા છતાં તુરત વેગથી તે બન્ને કુમારાને પાતાની પીઠ ઉપરથી ઉતારી મૂકી પોતે પેલી અંગારાથી ભરપૂર એવી ખાઈમાં ઝંપાપાત કર્યાં. સેચનક મહુ દુષ્ટ હાવાથી તુરત મૃત્યુ પામી પડેલી નરકને વિષે ઉત્પન્ન થયા.
પાછલ હલ્લવિહલ્લ વિચાર કરવા લાગ્યા કે “ અહેા ! આપણે આ શું અકાર્ય કર્યું. ખરેખર પશુપણું તે આપણનેજ ચેાગ્ય છે. આ સેચનક હસ્તિ ધિક્કારવા ચેાગ્ય નથી. હવે આપણે જીવવું ચેાગ્ય નથી છતાં જો આપણે જીવીએ તે। શ્રી વીરપ્રભુના શિષ્ય થઈનેજ જીવવું પણુ ખીજી કોઈ રીતે જીવવું નહીં. ” પછી તે બન્ને જણાએ શાસનદેવીની આજ્ઞાથી ભાવસાધુપણાને પામીને પાછલથી તુરત . શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પોતાના ન્હાના ભાઈ એવા હલ્લવિહલ્લે દીક્ષા લીધી તે પણ કુણિકરાજા વિશાલા નગરીને પેાતાના તાબે કરવા શિતવત થયા નહીં. તેથી તેણે એવી પ્રતિજ્ઞા કરી કે જે પ્રતિજ્ઞાથી શૂરવીરપણાને ધારણ કરતા એવા વીર પુરૂષોનું શૂરવીરપણું અહુ વૃદ્ધિ પામે છે. કુણિકે એવી પ્રતિજ્ઞા કરી કે “ જે હું ગધેડા જોડેલા હલેાવડે આ નગરીને નિહ ખેાઢી નાખું તેા કુવામાં અથવા અગ્નિમાં પ્રવેશ કરીને કે પર્વત ઉપરથી પડતુ' મૂકીને મૃત્યુ પામીશ. ” કુણિકે આવી ભયકર પ્રતિજ્ઞા કરી તેા પણ તે વિશાલા નગરીને તોડી પાડવા સમર્થ થયા નહીં જેથી તે મનમાં બહુ ખેદ પામવા લાગ્યા. આ પ્રમાણે અશાકચંદ્ર ભૂપતિ મહુ ખેદ પામવા લાગ્યા. આ પ્રમાણે અશાકચંદ્ર ભૂપતિ મહુ ખેદ પામ્યા એટલે આકાશમાં ઉભેલી અને કુલવાલક શ્રમણને વિષે હિતકારી એવી શાસનદેવીએ તેને આ પ્રમાણે એક ગાથા કહી:–
""
गिणियं वे मागधियं, समणे कुलवा लके ॥
लभिज्ज इति लोए, तो वेसालिं गहिस्सति ॥ १ ॥
હૈ રાગનું ! જો માગધિકા નામની ગણીકાને કુલવાલુક નામના સાધુ જો મલે તા તે વિશાલ નગરી ગ્રહણ કરી શકે.
આકાશથી આવાં વચન સાંભળી અતિ પ્રસન્ન થએલા કુણિ: ભૂપતિએ પોતાના પ્રધાનાને પૂછ્યું કે “ કુલવાલ મુનિ કેણુ છે તેમજ માગધિકા વેશ્યા પશુ
Page #262
--------------------------------------------------------------------------
________________
' શ્રીહલ્લા અને શ્રીવિહલ નામના મુનિવરેની કથા (૧૫) કેણ છે?” મંત્રીઓએ કહ્યું. “મહારાજ ! અમે કુલવાલક મુનિને તે જાણુતા નથી પણ આપણ નગરમાં ઉત્તમ બુદ્ધિવાલી માગધિકા વેશ્યા તે રહે છે ખરી.” કણિકે કહ્યું. “ત્યારે તે માગધિકા વેશ્યાને ઝટ અહિં તેડાવે.”પ્રધાનેએ ભૂપતિની આજ્ઞાથી પોતાના નગરે માણસ એકલી માગધિકાને તુરત રાજાની આગલ બેલાવી આણી. માગધિકાને જે પ્રસન્ન થએલા કણિકે તેણીને કહ્યું. “હે સુંદરિ! કાર્યની જાણ એવી તું કુલવાલક મુનિને પિતાને પતિ બનાવી અહિં લાવ. હે ભદ્રે ! તેને લાવવાથી તેને મડે લાભ થશે.” રાજાનાં આવાં વચન સાંભળી હર્ષિત થએલી માગધિકાએ કહ્યું “હે પ્રભે ! તે કુલવાલક મુનિ ગમે ત્યાં રહ્યા હશે ત્યાંથી હું તેને મહારે પિતાને પતિ બનાવી ઝટ આપની પાસે લાવીશ.” આવી પ્રતિજ્ઞાથી ભૂપતિને સંતેષ પમાડી માગધિકા પિતાના ઘેર આવી મનમાં વિચાર કરવા લાગી કે “કુલવાલક દંભ વિના મ્હારા પાસમાં આવશે નહીં, માટે હું સુશ્રાવિકા બની દંભથી તેને હારા વશ કરું.” આમ વિચાર ધારી તે વેશ્યા દેવપૂજામાં અતિ તત્પર એવી શ્રાવિકા થઈ ત્યાર પછી મીષથી પંડિતા એવી તે વેશ્યાએ કોઈ એક સુગુરૂ પાસે જઈ તેમને પૂછયું. “હે મહામુનિ ! કુલવાલક મુનિરાજ પૃથ્વીમાં વિખ્યાત સંભળાય છે, તે તે મુનિરાજ ક્યાં હશે? વળી તેમનું જેવું સ્વરૂપ હોય તે પણ મને કહો. કારણ કે તેમને વંદન કરવાની મને બહુ સ્પૃહા છે.” ગુરૂએ કહ્યું:
પાંચ આચાર પાળવામાં તત્પર અને ઉપશમધારી કોઇ એક ગુરૂને દુષ્ટ બુદ્ધિવાળે અને વાંદરાના સરખો ચપળ બાલ શિષ્ય હતે. સૂરીશ્વર તે પિતાના બાલ શિષ્યને આદર સહિત આચારશિક્ષા શિખવાડતા. કારણ કે સુગુરૂઓ જે જે હિતકારી હોય તેને તેને ઉપદેશ આપે છે. બાલશિષ્ય બહુ દુર્વિનિત હતું તેથી તેને ગુરૂ જે જે હિતકારી શિખામણ આપતા તે તે અહિતકારી થતી. કહ્યું છે કે સર્પને પાયેલું દુધ વિષ રૂપ થાય છે. એકદા પિતાના બાલશિષ્ય સહિત તે સુગુર ઉજયંત (ગિરનાર ) પર્વત ઉપર શ્રી નેમનાથ પ્રભુને વંદન કરવા માટે ગયા. રેવતાચલ ઉપર જઈ અનુક્રમે ત્યાંના જિનેશ્વરોના પ્રતિબિંબને નમસ્કાર કરી શ્રીમાનું અને ઉત્તમ પુણ્યવંત એવા તે સુગુરૂ જેટલામાં પાછા ઉતરતા હતા તેટલામાં પાછલ ચાલ્યા આવતા એવા દુરાત્મા બાળશિષ્ય પિતાના દુષ્ટ સ્વભાવને લીધે ગુરૂને વધ કરવાના વિચારથી એક હોટે પથ્થર રેડવ્યો. જાણે વજાનો દંડ હાયની ? એમ દડી આવતા એવા પથ્થરને ખડખડાટ શબ્દ સાંભળી ગુરૂએ તુરત પિતાના પગ પહોળા કર્યા જેથી તે પથ્થર બને પગ વચ્ચે થઈ ચાલ્યો ગયો. એગ્ય છે, ઘણું કરીને આપત્તિઓ ધર્મવંત પુરૂષને વિષે પિતાનું બલ ફેરવી શકતી નથી. પછી મહાખેઘ પામેલા ગુરૂએ તે ક્ષુલ્લકને તેના તુચ્છ કાર્યથી શ્રાપ આપે. કે “અરે પાપી ! સ્ત્રીઓના સંગથી હારું વ્રત ભંગ થશે.” ક્ષુલ્લકે કહ્યું. “હે ગુરે ! હું તમારે શ્રાપ નિષ્ફલ કરીશ. કેમકે હું અરણ્યમાં નિવાસ કરીશ જેથી
Page #263
--------------------------------------------------------------------------
________________
(સ્પર)
શ્રીગણિબહલ વૃત્તિ ઉત્તરાદ્ધ, ત્યાં સ્ત્રીઓ હારા જોવામાં પણ આવશે નહીં. ” પછી દુષ્ટ બુદ્ધિવાળો મુલ્લક એરૂની પેઠે તુરત ગુરૂને ત્યજી દઈ સિંહની પેઠે નિર્જન અરણ્યમાં ગયે. ત્યાં તે પર્વતની પાસેના ભાગમાં નદીને કાંઠે નિરંતર કાર્યોત્સર્ગ રહે છે. અને માસે અથવા અર્ધ માસે વટેમાર્ગ પાસેથી ભેજન મેળવી પારણું કરે છે. આ પ્રમાણે ક્ષુલ્લક પર્વતની પાસે નદીના કાંઠા ઉપર તપ કરતે હતે એવામાં મેઘના સમૂહથી સુશોભિત એવી વર્ષાઋતુ આવી. જલથી તે નદી ચારે બાજુથી સંપૂર્ણ ભરાઈ ગઈ એટલે મુલકના તીવ્ર તપથી પ્રસન્ન થએલી પર્વત અને નદીની અધિષ્ઠાયક દેવીએ વિચાર્યું જે “ નદીને કાંઠે બેઠેલા આ મુનિરાજને જલને સમૂહ પલાળી દેશે, તેમાં જે હું તેમની ઉપેક્ષા કરું તો મ્હારી શક્તિ નિષ્ફલ ગણાય.” આમ ધારી નદીની અધિષ્ઠાયકે દેવીએ નદીને પ્રવાહ બીજી દિશામાં પ્રવર્તાવ્યું. કહ્યું છે કે તપસ્વી પુરૂની મોટી આપત્તિ નાશ પામે છે.
સુગુરૂ માગધિકા વેશ્યાને કહે છે કે, તે દિવસથી તે ક્ષુલ્લક મુનિરાજનું કુલવાલક એવું નામ પડ્યું છે. હમણાં તે તનિધિ નદીના પ્રવેશને વિષે નિવાસ કરીને રહ્યા છે.”
માગધિકા વેશ્યા સુગુરૂનાં આવાં વચન સાંભળીને પછી તુરત બીજી સ્ત્રીને સાથે લઈ તીર્થયાત્રાના મીષથી કુલવાલક મુનિ તરફ જવા નિકળી. ત્યાં તે દંભીશ્રાવિકાએ મુનીશ્વરને વંદના કરી “તમને વંદન કરવાથી મેં ગિરનાર વિગેરે સર્વ તીર્થને વાંદ્યા.” એમ કહ્યું. મુનિરાજ કુલવાલકે પણ કાર્યોત્સર્ગ પારી અને ધર્મ લાભની આશિષ આપી “હે ભદ્ર! તમે કયાંથી આવ્યાં છે?” એમ પૂછયું. માગધિકાએ કહ્યું. “હું ચંપા નગરીથી તીર્થયાત્રા કરવા નિકળી છું અને અહિં આવી છું કારણ તમે સર્વ તીર્થથી ઉત્તમ તીર્થ રૂપ ગણાઓ છો. હે મુનીશ્વર ! મ્હારી પાસે નિર્દોષ એવું ભાથું છે, તે સ્વીકારી પાપનો નાશ કરનારું પારણું કરે કે જેથી મને હર્ષ થાય.” કેમળ મનવાળા મુનિ, તેની પૂર્ણ ભક્તિને લીધે તેના અનર્થકારી આશ્રમમાં ભિક્ષા લેવા ગયા ત્યાં તેણીએ પિતે કપટ દાસી પાસે મુનિને રચના પદાર્થ મિશ્રિત ઉત્તમ મેહક વહેરાવ્યા. મુનિ કુળવાલકે તે મોદકોને ભક્ષણ કર્યા જેથી તેમને બહુ અતિસાર (ઝાડા) થયે, તેથી મુનિરાજ એવી ગ્લાનિ પામ્યા કે તે ઉઠી શકવાને પણ સમર્થ થયા નહીં. પછી અવસર અને કાર્યની જાણ એવી માગધિકાએ કુલવાલક મુનિને કહ્યું. “હે મહાનુભાગ! તમે મહારા ઉપર દયા કરી પારણું કર્યું છે તમને હારું ભાથું ખાવાથી આ આવી દુર્દશા પ્રાપ્ત થઈ છે માટે ઘાઢ પાપથી મલીન એવી મને ધિક્કાર થાઓ, આવી દશા પામેલા તમને એકલાને ત્યજી દઈ સંયમિનીની પેઠે હારા પગ અહીંથી આગળ ચાલવા ઉત્સાહ પામતા નથી.” આ પ્રમાણે કહીને મહા દંભવાળી તે માગધિકા વેશ્યા, મુનિના શરીરને છેવું, ઉત્તમ ઔષધ આપવાં ઈત્યાદિ સેવામાં તત્પર થઈને ત્યાં મુનિ પાસે રહી.
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રીહુલ' અને શ્રીવિહલ' નામના મુનિવરોની કથા,
( ૨૫૩ ) માગધિકા મુનિના શરીરને ધાવા વિગેરેનું કામ એવી રીતે કરતી કે જેથી મુનિના સર્વ અંગને સ્પર્શ થતા. એક તેા મધુર વચન તેની સાથે અગને સ્પર્શી અને વળી તેમાં કટાક્ષ વિગેરેનું ફૂંકવું ઈત્યાદિ કારણેાથી તે કુળવાલક મુનિનું ચિત્ત ચપળ બન્યું, કારણ કે સ્ત્રીના પ્રસંગ સારા હેાયજ કયાંથી ? કુળવાલક મુનિ અને માગધિકા વેશ્યા એ બન્ને જણા દિવસે દિવસે શય્યા આસન વિગેરેથી સ્પષ્ટ સ્ત્રી પુરૂષના ચેગને પામ્યા. પછી માગધિકા કુળવાલકને વેગથી ચંપા નગરી પ્રત્યે તેડી લાવી. કહ્યું છે કે કામથી આંધળા થએલા પુરૂષ ચાકરની પેઠે એની શી શી સેવા નથી કરતા ? માગધિકાએ ણિક રાજા પાસે આવીને કહ્યું “ હે દેવ ! આ કુલવાલકને હું મ્હારા પોતાના પતિ મનાવી અહિં લાવી છું. માટે તે આપનું શું કામ કરે, જે કાર્ય હાય તેની આપ એને આજ્ઞા આપેા.” પછી કુણિકે આદરથી કુળવાલકને કહ્યું. હું મુનિ ! જેવી રીતે વિશાળા નગરીને તોડી પડાય તેવી રીતે તમે કરો.” રાજાની આવી આજ્ઞાને અંગીકાર કરી બુદ્ધિમાન એવા તે કુળવાલક સાધુએ મુનિરાજના વેષથી કાઇએ રોકયા વિના તુરત વિશાળા નગરીમાં પ્રવેશ કર્યો. જે કે મહા અલવંત એવા કુણિક રાજાએ પ્રથમથી વિશાળા નગરીને ઘે ઘાલ્યા હતા તે પણ આ વખતે સર્વ સૈન્યથી જય શબ્દ ઉચ્ચારતા વધારે ઘેરા ઘાલ્યા. હવે કુળવાલક મુનિએ વિશાળા નગરીની અંદર અપૂર્વ વસ્તુને જોતા જોતા એક શ્રી મુનિસુવ્રત સ્વામીના સ્તૂપ દીઠે. સ્તૂપને જોઇ કુળવાલક વિચાર કરવા લાગ્યા કે “ નિચે આ સ્તૂપની પ્રતિષ્ઠાના અવસરજ ખલવંત છે કે જેના મહિમાથી આ નગરી તાડી શકાતી નથી. જો કાઇ પણુ ઉપાયથી આ સ્તૂપ ખાદાવી નખાય તાજ આ નગરીના ભંગ થઈ શકે તેમ છે નહિ તે ઇંદ્રથી પણુ આ નગરી તાડી શકાય તેમ નથી.” આ પ્રમાણે વિચાર કરતા કરતા કુળવાલક મુનિ નગરીમાં ક્રૂરતા હતા એવામાં પુરીના રાગથી પીડા પામેલા લેાકેા તેમને પૂછવા લાગ્યા કે “ હું સાધા! આ નગરીમે ઘેરા ઘાલેલા હેાવાથી અમે બહુ પીડા પામીએ છીએ, જો તમે કાંઈ તત્ત્વ જાણતા હૈ। તા કહા કે આ નગરીના ઘેરા યારે નાશ પામશે ?” કુળવાળકે કહ્યું. “ હું લેાકેા ! હું જાણું છું કે જ્યાંસુધી આ સ્તૂપ છે ત્યાં સુધી ઘેરા મટવાના નથી. આ સ્તૂપ તાડવા માંડે છતે તમને તુરત વિશ્વાશ - વશે કે સમુદ્રની વેલાનું પેઠે શત્રુનું સૈન્ય એચિતુ પાછું ખસશે. હું જના ! ચારે તરફથી આ સ્તૂપને ખાદી નાખ્યે છતે તમારૂં સારૂં થશે કારણ કે આ સ્તૂપનું દુષ્ટ લગ્નમાં સ્થાપન થએલું છે.” આ પ્રમાણે ધૃત્ત એવા કુળાલકે છેતરેલા નગરવાસી જના સ્તૂપને ખાદી નાખવા લાગ્યા. કહ્યુ છે કે દુ:ખ પામેલા માણસા સહુલાઈથી છેતરી શકાય છે.
જ્યારે લેાકા સ્તૂપને ખેાદવા લાગ્યા, ત્યારે સ્કૂલવાલક સાધુએ તુરત નગર અહાર જઇ કુણિકને સંકેતથી બે ગાઉ દૂર ખસેડચેા. પછી વિશ્વાસ પામેલા જડ
Page #265
--------------------------------------------------------------------------
________________
અમારા
(૨૫૪)
શ્રી રાશિમલવૃત્તિ-ઉત્તરદ્ધ, લોકોએ સ્વપને કુમેન્યાસની શિલા સહિત બેદી કાઢયે જેથી કુણિકે બાર વર્ષને અંતે વિશાલા નગરીને તેડી પાડી. કારણ કે પૂર્વને સ્તૂપ સંબંધી મહિમા દુરતિકમ હેાય છે. પછી ચેડા રાજાનું અને કૃણિકનું યુદ્ધ બંધ થયું. આવું ભયંકર યુદ્ધ આ અવસર્પિણીમાં પૂર્વ ક્યારે પણ થયું નહોતું. યુદ્ધ બંધ થયા પછી ચંપાનગરીના રાજા કુણિકે ચેડા મહારાજાને દુત મોકલી કહેવરાવ્યું કે “ આપ મહારા માતામહ થાઓ છે જેથી આપ સ્વારે પૂજ્ય છે તે હું આપનું શું ઈષ્ટકાર્ય કરું?” ચેડા રાજાએ કહ્યું, કે જય ઉત્સવમાં ઉત્સુક એવા તારે નગરીમાં વિલંબથી પ્રવેશ કરે. ચેડા રાજાનું કહેલું તે કૂણિકને કહ્યું. તેથી તેણે વિચાર્યું કે “તેમણે લજજાકારી આ શું માગ્યું? તે પણ તેણે તે વાત અંગીકાર કરી.
હવે ચેડા રાજાની પુત્રી સુષ્ઠાને પુત્ર કે જે બલવંત સત્યકીનામે વિદ્યાધર હતે તેને આ ભયંકર યુદ્ધની ખબર પડી તેથી તેણે પિતાના મનમાં વિચાર કર્યો કે “બલવંત શત્રુએ પીડા પમાડેલી મ્હારા માતામહની પ્રજાને હું શી રીતે જોઉં? માટે હું તે પ્રજાને કઈ બીજા સ્થાનકે લઈ જાઉં.” આમ ધારી તેણે પિતાની વિદ્યાથી સર્વ નગરવાસી માણસને પુષ્પની પેઠે નીલવંત પર્વત ઉપર લઈ જઈ લાલન પાલન કયા. ચેડા રાજાએ પણ લેઢાની પુતલી પોતાના કંઠે બાંધી અનશન લઈ અત્યુ માટે કૂવામાં ઝપાપાત દીધે. મૃત્યુના મુખમાં આવેલા ચેડા રાજાને કુવામાં પડતા જોઈ નાગરાજ તેમને પિતાના સાધમિક જાણું તુરત પોતાના મહેલમાં તેડી લાવ્યા. ત્યાં નાગરાજે પ્રસંસા કરેલા શાંત આત્માવાલા અને શુભ મન વાલા તેમજ મૃત્યુથી ભય નહિ પામતા એવા ચેડા રાજા વિધિથી આરાધના કર. વામાં ઉદ્યમવત થઈને રહેવા લાગ્યા. નમસ્કારનું સ્મરણ કરતા તેમજ બે પ્રકારના પરિગ્રહથી મુક્ત થએલા તે ચેડા રાજા કેટલેક દિવસે મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયા. કણિકરાજાએ ગધેડા જોડેલા હળ વડે ખેતરની પેઠે વિશાળ નગરીને બેઠી પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, આવી દુસ્તર પ્રતિજ્ઞાને નદીની પિઠે પાર પામી શ્રેણિક રાજા મ્હોટા મહોત્સવથી પોતાની ચંપાનગરી પ્રત્યે આવે.
એકદા ત્રણ વિશ્વના ગુરૂ અને દેવતાઓથી વિંટલાયેલા શ્રીવીરપ્રભુ વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા કરતા ચંપાપુરીને વિષે સમવસર્યા. આ વખતે પુલના મૃત્યુને લીધે સંસારથી વૈરાગ્ય પામેલી કાલાદિની માતાઓ કે જે શ્રેણિક રાજાની પ્રિયા થતી હતી, તેણીઓએ શ્રી મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી. વિશ્વના સંશયને છેદન કરનારા શ્રી વિરપ્રભુને વંદના કરવા માટે કૃણિક રાજા સમવસરણમાં આવ્યું ત્યાં તેણે અરિહંતને નમસ્કાર કરી ગ્રસ્થાને બેસી અવસરે પિતાના મસ્તક ઉપર હાથ જેડી શ્રી વિરપ્રભુને પૂછયું કે “હે નાથ ! જે ચક્રવતિઓ સંપૂર્ણ એવી કામગની સમદ્ધિને નથી ત્યજતા તેમજ જેઓ પિતાના સ્થાનને નથી ત્યજી દેતા, તેઓ મૃત્યુ
૧ માને બાપ તે માતામહ કહેવાય છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રીહુલ અને શ્રીવિહલ' નામના મુનિવરોની કથા.
**
66
(૨૫૫ ) પામીને કઈ ગતિએ જાય છે ? ” પ્રભુએ કહ્યું, તેવા પુરૂષો મૃત્યુ પામીને સાતમી નરકે જાય છે. ” કણિકે ફરી પૂછ્યું “ હું સ્વામિન્! હું કઈ ગતિ પામીશ ? ” શ્રી વીરપ્રભુએ કહ્યું. “તું છઠ્ઠી નરકે જઈશ. ” કૃણિકે કહ્યું. “ હે ઈશ ! હું સાતમી નરકે શા માટે નહિ જાઉં ” પ્રભુએ કહ્યું. “ તું ચક્રવર્તિ નથી. ”ણિકે ચક્રવતી કેમ નથી ? મ્હારી સ`પત્તિ તેા ચક્રવતી સમાન છે. ” પ્રભુએ કહ્યું, રાજન ! હારી પાસે ચૈાદ રત્ન નથી, એક રત્ન વિના પણ ચક્રવર્તિનું નામ દુર્ઘટ છે. ” પ્રભુનાં આવાં વચન સાંભળી ગના પર્યંત સમાન કણક રાજાએ લેહમય એકેન્દ્રિય રત્ના ખનાવ્યા. વળી વૃથા મનેરથ કરનારા તે દુમુિદ્ધિવાળા રાજાએ પેાતાની પદ્માવતી પ્રિયાને સ્રીરત્ન મનાવી, ગજાદિકને ખીજા રત્નરૂપ બનાવ્યા. પછી મહાપરાક્રમવાળા તે ભરત ક્ષેત્રને સાધતા છતા અનુક્રમે વૈતાઢય પર્યંતની જગજયી તમિશ્રા ગુફા પાસે આવી પહોંચ્યો. પછી દેવથી દૂષિત થએલા અને આત્માને નહિ જાણનારા કણિકે પેાતાના દડરત્નવડે ગુફાના ખારાના કમાડને ત્રણવાર પ્રહાર કર્યા. આ અવસરે ગુફાના દ્વારનું રક્ષણ કરનાર કૃતમાલ દેવે કહ્યું કે “ અરે મરવાની ઈચ્છા કરનારા અને આત્માને નહિ જાણુનાશ કયા પુરૂષ આ ગુફાના દ્વારના કમાડને તાડન કરે છે ? ” ચંપાપતિએ કહ્યું. “ વિજય કરવાની ઈચ્છાથી અહીં આવેલા મને તું શું નથી જાણતા ? હું' અશેકચંદ્ર નામે ઉત્તમ ત્રુદ્ધિવાળા ચક્રવર્તિ ઉત્પન્ન થયા છું. ” કૃતમાલ દેવતાએ કહ્યું. “ ચક્રવૃતિઓ તે ખારજ હાથ છે. તું નહિ પ્રાર્થના કરવા ચેાગ્ય વસ્તુની પ્રાર્થના કરે છે તા હવે તેમ નહિ કરતા પ્રતિોષ પામ અને હારૂં કલ્યાણ થાઓ. કણિકે કહ્યું. “ પુણ્યથી પુષ્ટ એવા હું આ લાકમાં તેરમાં ચક્રવર્તિ થયા છું. કારણ પુણ્યથી શું નથી પ્રાપ્ત થતું અર્થાત્ સર્વ વસ્તુ મળે છે. હે કૃતમાલ ! તું મ્હારા ભુજામલને જાણતા નથી, માટે આ ગુફાના ખારણાને ઉઘાડ નહિ તે નિશ્ચે તું મૃત્યુ પામીશ. ” આ પ્રમાણે જાણે શરીરમાં ભૂત ભરાયું હાયની ? એમ જેમ તેમ ખેલતા એવા કૂણિકને કૃતમાલદેવતાએ ક્રોધથી ક્ષણમાત્રનાં ભક્ષ્મરૂપ કરી દીધા.
,,
આવી રીતે મૃત્યુ પામીને ચંપાનગરીના રાજા કૂણિક છઠ્ઠી નરકે ગયા. નિશ્ચે જિનેશ્વરાનુ વચન કયારે પણ મિથ્યા થતુ નથી. કૂણિક ફક્ત કહેવા માત્ર રહે છતે પ્રધાનાદિ પુરૂષોએ તેના પુત્ર ઉદાયનને રાજ્યાભિષેક કર્યો. પછી નિર્મલ અંતઃકરણવાળા હલ્લ વ્હિલ્લ મુનિએ અતિચાર રહિત દીક્ષા પાળવા લાગ્યા. અગીયાર અંગના ધારણહાર અને સાલ તથા વીશ વર્ષના પર્યાયવાળા એ બન્ને મુનિરાજોએ વિધિથી એક વ પર્યંત સુગુણુ રત્ન નામે તપ કર્યું. ગુણાના ભંડારરૂપ હલ્લ મુનિરાજ સોળ વર્ષ પર્યંત ઉત્તમ રીતે ચારિત્ર પાળી જયંત નામના અનુત્તર દેવલાકમાં ગયા. અને હિલ્લ મુનિરાજ વીસ વર્ષ ઉત્તમ ચારિત્ર પાળી અપરાજિત વિમાન પ્રત્યે ગયા તે અન્ને મુનિરાજને હું ભકિતથી સ્તવું છું.
'श्रीहल्ल' अने श्रीबिहल्ल नामना मुनिबरोनी कथा संपूर्ण
Page #267
--------------------------------------------------------------------------
________________
( ૨૫૬ )
શ્રીઋષિમ’ડલ વૃત્તિ–ઉત્તરાન
धम्मायरिअणुराएण, चत्तजीअं पडीणजाणवयं ॥ સજ્વાળુસુમેળાવવાર, સહકારનું વતે॥ ૨૪૬ ॥
ધર્માચાર્ય એવા શ્રી મહાવીર પ્રભુ ઉપર અનુરાગ ધરવાથી જીવિતને ત્યાગ કરનારા, પૂર્વ દેશના અધિપતિ, ચરમ શરીરવાળા અને સહસ્રાર દેવલેાકને વિષે પ્રાપ્ત થએલા સર્વાનુભૂતિ રાજિષને હું વંદના કરૂં છું. ॥ ૪૬ ૫
जो अपरिग्गयतणू, कासी मुणिखामणाइ तं नमिमो | कोसलजाणवयं, अच्चुअंमि पत्तं सुरकत्तं ॥ ४७ ॥
ગોશાળાએ મૂકેલી તેજોલેશ્યાથી શરીર દુગ્ધ થયા છતાં પણ જેણે ક્ષમા કરી તે કૈાશલ દેશના અધિપતિ કે જે અચ્યુત દેવલાકમાં પ્રાપ્ત થયા તે સુનક્ષત્ર સુનિરાજને હું નમસ્કાર કરું છું. ॥ ૪૭ ॥
मिढियगामे रेवर, पडिलाभिअमोस भुवणगुरुणो ||
પાળિ સમિતિક, નેળ અંતિમો તમિદ સીદ્દમુર્ખિ ॥ ૪૮ ॥
જેમણે મિઢિક ગામમાં રેવતી શ્રાવિકાએ પ્રતિલાલેલું ( અતિસારને બંધ કરનારૂં આષધ) ત્રણ ભુવનના ગુરૂ એવા શ્રી વીર પ્રભુના હાથમાં આપ્યું તે શ્રી સિંહુ સુનિને હું વંદના કરૂં છું. ૫ ૪૮ ૫
Frid
* 'श्री सर्वानुभूति, श्रीसुनक्षत्र अने श्रीसिंह' नामना मुनिपुङ्गवोनी कथा
એકદા શ્રી વમાન જિનેશ્વર વિહાર કરતા કરતા શ્રાવસ્તી નગરીમાં સમવસર્યા. તે વખતે ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું. તે નગરીમાં પૂર્વે આવેલા અષ્ટાંગ નિમિત્તના ખળથી લેાકના હૃદયને જાણનારા, દ્વેષી અને તેોલેશ્યાએ કરી ષ્ટિ થએàા ગાશાલેા પેાતાને જિન તરીકે લેકામાં ઓળખાવા માંડયા. ખરેખર આ પાતે અરિહંત છે એવી પ્રસિદ્ધિ સાંભળી મુખ્ય બુદ્ધિવાળા લેાકેા નિર'તર તેની પાસે આવી ગાશાલાની સેવા કરતા.
હવે શ્રીગાતમસ્વામી, પ્રભુની આજ્ઞા લઇ છઠ્ઠ તપને અંતે પારણું કરવાની ઈચ્છાથી શિક્ષા લેવા માટે નગરીમાં આવ્યા. “ અહીં ગેાશાલેા સર્વજ્ઞ અરિહંત પ્રભુ છે. ” એવાં લેાકેાનાં વચન સાંભળી મનમાં ખેત પામેલા ગીતમ ભિક્ષા લઈ વીર પ્રભુ પાસે આવ્યા. ત્યાં શુદ્ધ બુદ્ધિવાલા તેમણે અવસરે વિધિથી પારણું કરીને પછી સર્વાં નગરવાસીના જોતા છતાં શ્રી વીરપ્રભુને પૂછ્યું, “ હે સ્વામિન્ ! આ મહા નગરીમાં સર્વ લેાકેા ગાશાલાને સર્વજ્ઞ માને છે તે સત્ય છે કે મિથ્યા છે ? ” પ્રભુએ કહ્યું, “ કપટ કરવામાં નિપુણ એવા તે મખલીના પુત્ર ગોશાલે લેાકને
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષેત્ર અને શ્રીસિહ નામના મુનિ પુગવાની કથા (૨પ૭)
વિષે પાતાનું જિનપણું ખાટુ દેખાડે છે. તે મ્હારા પોતાના શિષ્ય થઈ કાંઈક અભ્યાસ કરી મારાથી જુદા થયા છે. હે ગાતમ ! તે પોતે સૌજ્ઞ નથી. ” પ્રભુનાં આવાં વચન સાંભળી નગરવાસી લેાકેા નગરીમાં ચલે, ત્રણ શેરીએ અથવા તેા સર્વ સ્થાનકે પરસ્પર એમ વાતા કરવા લાગ્યા કે “ હું લેાકેા ! અહિં સમવસરેલા શ્રી વમાન પ્રભુ એમ કહે છે કે મખલીના પુત્ર ગેાશાલા સર્વજ્ઞપણાનું મિથ્યાભિમાન ધરાવે છે. ” પેાતાની આજીવિકા ચલાવનારા લેાકેાથી વિટલાએલા ગાશાલા કાલસર્પની પેઠે નગરવાસી જનાના મુખથી આવી વાણી સાંભળી બહુ ક્રોધ પામ્યા.
હવે આનંદ નામના સ્થવિર સાધુ કે જે શ્રી વીરપ્રભુના શિષ્ય થતા હતા તે તુ પારણું કરવાની ઇચ્છાથી ભિક્ષા લેવા માટે નગરીમાં ગયા. હાલાહલ સ્થાનની નજીકે રહેલા ગેાશાળે પાતાની નજીકમાં થઈને જતા એવા આનંદ મુનિને ખેાલાવી ઉત્કર્ષ થી આ પ્રમાણે કહેવા લાગ્યા કેઃ—
“હે આનંદ ! અહા ! હારી આચાર્ય વીર, લેાકેાથી સત્કાર ઈચ્છતા છતા પેાતાની ઉન્નતિ ગાઈ હારા તિરસ્કાર કરે છે. વળી તે મને એમ કહે છે કે એ મખપુત્ર, નથી અરિહંત કે નથી સજ્ઞ પણ તે હારા આચાર્ય મ્હારા વેરીને બાળી નાખવામાં સમર્થ એવી તેોલેશ્યાને જાગુતા નથી. હું તેને પિરવારસહિત ક્ષણમાત્રમાં ભસ્મરૂપ કરી દઈશ. ફ્ક્ત તને એકનેજ એવી સ્થિતિએ નહિ પડેાંચાડું: સાંભળ તેનું દ્રષ્ટાંત કહું છું:—
ક્ષેમિલા નામની મહા નગરીમાં નલન, પ્રસર, સંવાદ, અવસર અને કારક એ નામના પાંચ વેઙેપારી હતા. તેઓ પાંચે જણા અનેક પ્રકારના વાસણૢાના ગાડાં ભરી વેપાર કરવા ચાલ્યા. રસ્તે જતા તેઓ એક જલરહિત મહા અરણ્યમાં પેઠા. જાણે મદેશના માર્ગમાંજ ગયા હાયની ? એમ બહુ તૃષાથી પીડા પામેલા તેઓ તે મહા અરણ્યમાં જુદા જુદા ભટકતા છતા જલની શોધ કરવા લાગ્યા. અવસર, જળની શેાધમાં ફરતા હતા એવામાં તેણે પાંચ શિખર (ટેકરા)વાળા રાફડા દીઠે. તેણે તુરત ખીા ચારે મિત્રાને લાવી તે દેખાડયા. તેઓએ પ્રથમનું શિખર ચારે તરફથી ખાદી કાઢયું તે તેમાંથી જળ નિકળ્યું, પાંચ જણાએ જલપાન કરી પેાતાની તૃષાને શાંત કરી પછી પ્રસરેના “ આપણે આ ખીજું શિખર પણ ખાદી કાઢીએ તેમાંથી આપણુને કાંઇ ખીજી વસ્તુ મળશે.” અવસરે કહ્યુ. “ એને ખેાદવું ચેાગ્ય નથી કારણુ નિશ્ચે તેમાંથી સર્પ નિકળશે. કેમકે એ સર્પના રાફડાનુ સ્થાન છે.” સાદે કહ્યું. “ અરે મિત્ર! ખરેખરો આ તારા વિસંવાદ કારણુ ખાદી નાખેલા પહેલા રાફડામાંથી સર્પ કાંઈ નિકન્યા નહીં.” અવસરે ફરીથી કહ્યું. “ આ જળ કાંઈ દૈવિક હાય એમ દેખાય છે.” કારકે શું ત્યારે નિશ્ચે આ ખીજા શિખરોમાં દેવયાગથી સેાના મ્હારા હાવી જોઈએ.” કારક
33
Page #269
--------------------------------------------------------------------------
________________
(૨૫૮ ) - શ્રીહષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. એમ કહી બીજા શિખરને ખોદવા લાગે એટલે અવસર “ હારે એમાંથી નિક લેલું ધન ન જોઈએ.” એમ કહી ત્યાંથી બીજે ચાલતો થયો.” નલને કહ્યું “જે અવસર જતું હોય તે જવાદ્યો. આપણે તેને વિના જ ખેદશું.” એમ કહી તેઓ સર્વે બીજા શિખરને દવા લાગ્યા. થોડું ઓછું એટલે તેમાંથી કેટલાક દમ નિકલ્યા તે અવસર વિના પેલા ચારે જણાએ હર્ષથી વંહેચી લીધી. પછી તે ચારે જણુઓ લેભથી રાફડાના ત્રીજા શિખરને ખદવા લાગ્યા. એટલે તેમાંથી રૂ૫ નિકહ્યું. પછી ક્રમને ત્યજી દઈ તેઓએ રૂ૫ વંહેચી લીધું. લેભથી ચોથા શિખરને પણ ખોવું તે તેમાંથી સુવર્ણ નિકલ્યું. સુવર્ણ લેવાને લેભ થયે તેથી પોતાની પાસેના રૂપાને ત્યજી દીધું અને સુવર્ણ લીધું “હવે આ પાંચમામાંથી નિચે રત્ન નિલશે” એમ ધારી તેઓએ લેભથી પાંચમા શિખરને ખોદવા માંડયું. કહ્યું છે કે લાભથી લભ વૃદ્ધિ પામે છે. પછી ખોદેલા એવા તે પાંચમા શિખરમાંથી દષ્ટિવિષ સ નિકલે કે જેણે તે ચારે જણને તથા તેમના ગાડા અને વૃષભેને તુરત બાળી નાખ્યા નાગના અધિષ્ઠાયક દેવતાએ અવસરને લેભ રહિત જાણું તેને તેના ગાડા અને બલદ સહિત ઈષ્ટ સ્થાને પહોંચાડશે.” - (ગોશાલે આનંદ સાધુને કહે છે કે ) જેમ દ્રષ્ટિવિષ સર્ષે અવસર વિના બાકીના ચારને બાળી નાખ્યા તેમ હું પણ તને એકને રાખી હારા ગુરૂને બાળી નાખીશ.” પછી આનંદ મુનિ ભિક્ષા લઈ પ્રભુ પાસે આવ્યા અને મનમાં શંકા થવાથી ગોશાલાનું કહેલું પૂછવા લાગ્યા. “હે સ્વામિન્ ! ગોશાલે એમ કહ્યું કે હું જિનેશ્વરને બાલી નાખીશ. તે તેમ કરવાને સમર્થ છે કે તે તે તેનું ઉન્મત્તની પેઠે ફક્ત બોલવું થયું છે?” પ્રભુએ કહ્યું. “ દુષ્ટ બુદ્ધિવાલો ગોશાલે તીર્થપતિને ભરમરૂપ કરવા સમર્થ નથી પણ સંતાપ માત્ર કરવાની શક્તિ છે. ” આનંદ મુનિ પ્રભુનાં આવાં વચન સાંભળી જેટલામાં પ્રસન્ન થયા છતા બેઠા છે તેટલામાં ગેશલે ત્યાં આવી શ્રી અરિહંત પ્રભુને આ પ્રમાણે કહેવા લાગ્ય2 “હે મહાવીર ! તમે મંલિને પુત્ર ગોશાલ હારે શિષ્ય થાય છે એમ જે કહે છે તે જ તમારૂ પ્રથમ મિથ્યા બોલવું છે. કારણ જે શાલો તમારે શિષ્ય છે તે તે શુક્લ જાતિમાં ઉત્પન્ન થએલે છે. વળી તે ધર્મધ્યાનથી મૃત્યુ પામી દેવતાને વિષે ઉત્પન્ન થયે છે. તેનું શરીર ઘેર ઉપસર્ગ અને પરીષહ સહન કરવામાં સમર્થ જાણ મેં તેના શરીરમાં પ્રવેશ કર્યો છે. તમે મને નહિ જાણતાં છતાં
આ મંખલિપુત્ર ગોશાલો છે, અને મારે શિષ્ય છે એમ શા માટે કહે છે ? વિશે તમે હારા ગુરૂ નથી.” શ્રી મહાવીર પ્રભુએ કહ્યું. “ જેમ પૂર્વ નગરરક્ષક લોકોએ પિડા પમાડેલ ચેર, પિતાને રક્ષણ કરવાનું સાધન દુર્ગ, ખાઈ વિગેરે કાંઈ ન મલવાથી તૃણ, ઉન, રૂ, ઈત્યાદિથી જુદા જુદા ગઢ કરી પિતે અંદર રહી પિતાનું રક્ષણ સાધન થયું એમ માનવા લાગ્યા, તેમ પણ બીજા ગોશાલાનું
Page #270
--------------------------------------------------------------------------
________________
થી સવનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને શસિંહ નામના સુનિ પુગની કથા (૧પહ) નામ લઈ પિતાને છુપાવતે છતો મૃષા શા માટે બેલે છે? હે મૂઢ ! તુ પિતે ગોશાલ હારે શિષ્ય છે. બીજે નહિ.શ્રી અરિહંતના આવા વચનથી અત્યંત કરોધ પામેલે ગોશાલે પ્રભુને કહેવા લાગ્યું. “હે કાશ્યપ ! તું અજ્ઞ છે, તુચ્છ છે, ભષ્ટ છે, તેમજ નહિ જેવો છે ” આ વખતે સર્વાનુભૂતિ કે જે વીરપ્રભુને શિષ્ય
તે હતો તે ગુરૂભક્તિને લીધે ગોશાલાનાં વચન સહન કરવાને શક્તિવત થયા નહિ તેથી તેણે ગોશાલાને કહ્યું. “તને આ ગુરૂએ દીક્ષા આપી છે એમણે શિક્ષા આપી છે છતાં અત્યારે શા માટે ના કહે છે. કારણ નિચે તું તેજ ગોશાલે છે.” પછી બહુ ક્રોધ પામેલા ગોશાલે તે જ વખતે સર્વાનુભૂતિ ઉપર અનાહત એવી તેમજ ઉગ્ર માહાત્મ્યવાલી તેજેશ્યા મૂકી. તેજલેશ્યાથી શરીર બલી જવાને લીધે સર્વાનુભૂતિ શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સહસ્ત્રાર નામના દેવકને વિષે દેવતાપણે ઉત્પન્ન થયા. શાલો પણ પોતાની તેજેશ્યાની શક્તિને ગર્વ ધારણ કરવાને અર્થે વારવાર પ્રભુને તિરસ્કાર કરવા લાગ્યા. સુનક્ષત્ર નામે પ્રભુને શિષ્ય હતા તે સર્વાનુભૂતિની પેઠે પ્રભુની ભક્તિને લીધે ગુરૂના નિંદક એવા ગોશાલાને શિખામણ આપવા લાગે. ગોશાલાએ તેના ઉપર પણ તેજલેશ્યા મૂકી. તેલેશ્યાથી બલતા દેહવાલા સુક્ષેત્રે તુરત શ્રીજિનેશ્વરને પ્રદિક્ષણા કરી ફરી વ્રત અંગીકાર કરી તેમજ પ્રતિક્રમી તથા આલેચના લઈ મુનિઓને ખમાવી અને મૃત્યુ પામી અય્યત દેવલોકમાં દેવ પદવી સ્વીકારી. પછી દયાધારી એવા શ્રી વીરપ્રભુએ કટુ વચનથી આકાશ કરતા એવા તેમજ વિજયને ગર્વ ધરતા એવા ગશાલાને કહ્યું:
હે દુષ્ટ ! મેં તને ભણાવ્યો, દિક્ષિત કર્યો અને પ્રતિબંધે છતાં તું આવું અયોગ્ય બોલે છે તે હારી સુમતિ ક્યાં નાશ પામી ગઈ?” આ પ્રમાણે વિરપ્રભુના કહેવાથી અત્યંત ક્રોધ પામેલા પોતે ગોશાલે, કાંઈક અરિહંત પ્રભુની પાસે આવી તુરત તેમના ઉપર તેજલેશ્યા મૂકી તે તેલેશ્યાવડે પ્રભુના અંગને વિષે માત્ર તાપ ઉત્પન્ન થયો. તેજેશ્યા પણ પ્રભુની પાસેથી પાછી ફરી ક્રોધ પામીને ગોશાલાના શરીરમાંજ પડી. જો કે તેજલેશ્યાથી ગોશાલાનું અંતર બલતું હતું તોપણ તે ઉદ્ધત ધીરજ રાખી વિદ્ધમાન જિનેશ્વરને આ પ્રમાણે કહેવા લાગ્યું.
હે કાશ્યપ ! તું હારી તેજેશ્યાથી બહુ દુઃખ પામી પિત્તજવરથી દુખી થઈ છદ્મસ્થપણે રહ્યો છતે છ માસને અંતે મત્યુ પામીશ. ” પ્રભુએ ગોશાલાને કહ્યું. “હે ગોશાલા ! નિચે આ હારું વચન મિથ્યા છે. કારણ સર્વજ્ઞ એ હું હજુ બીજાં શેલ વર્ષ વિહાર કરીશ. વળી પિત્તજવરથી પીડા પામેલે તું પોતેજ પિતાની તેજેશ્યાથી આજથી સાતમે દિવસે મૃત્યુ પામીશ, એમાં જરાપણ સંશય નથી.” પછી તેજલેશ્યાથી બલતા શરીરવાલે મંખલીપુત્ર ગોશાલે વાયુથી ઉખડી ગએલા શાલ વૃક્ષની પેઠે પૃથ્વી ઉપર પડયે. આ વખતે ગુરૂની અવજ્ઞાથી ક્રોધ પામેલા ઇંદ્રભૂતિ વિગેરે મુનિઓ મર્મને વીંધી નાખનારા ઉંચા શબ્દથી ગોશાલાને
Page #271
--------------------------------------------------------------------------
________________
(૨)
શ્રી પ્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. કહેવા લાગ્યા. “હે ગોશાલ? પિતાના ગુરૂને પ્રતિકુલ થએલા પુરૂષની આવીજ અવસ્થા થાય છે. અરે ! તેં પિતાના ગુરૂ ઉપર મૂકેલી હારી તેજેલેસ્યા ક્યાં ગઈ. દીર્ઘકાલ પર્યતથી આવા દુષ્ટ વચન બોલતા એ તું નિચે ભસ્મ રૂ૫ બનાવવાનું ધારે છે તે પણ તે મહા મુનિએ કૃપાથી હારી ઉપેક્ષા કરી છે. જેથી તું હારી પિતાની મેળે જ મત્યુ પામીશ. હે ગોશાલ ! શું તે નહોતું જોયું. જે શીતલેશ્યાથી પ્રભુએ હારું રક્ષણ ન કર્યું હોત તે વૈશિકાયને મૂકેલી તેલેશ્યાથી તું મત્યુ પામત.”
ખાઈમાં પડી ગએલા સિંહની પિઠે ગોશાલે પણ તે સાધુઓને તિરસ્કાર કરવા માટે સમર્થ થયે નહીં જેથી તે કેધ પામતો છત બેસી રહ્યો. વળી તે દાંતને પીસવા લાગ્ય, લાંબા મહેટા નિશાસા મૂકવા લાગે, પગથી પૃથ્વીને તાડન કરવા લાગ્યો અને હું હણાયો એમ વારંવાર બલવા લાગ્યું. ત્યાર પછી અરિહંતની સભામાંથી તે ગોશાલે ભય પામી હાલાહલ કુલાલને ત્યાં ચાલ્યા ગયે.
ગોશાલે ગયા પછી શ્રી વિરપ્રભુએ સાધુઓને કહ્યું કે “મંડલીના પુત્ર ગોશાલે મ્હારા ઉપર તેલેશ્યા મૂકી હતી, તે તેલેશ્યા એજ તેની અગાધ શક્તિ છે. ઉગ્ર તેજવાલા એ શાલે વત્સ, અચ્છ, કચ્છ, મગધ, વંગ, માલવ, કેશલ, પાટ, લાટ, વક્રિય, અલિ, મલય બાંધ, કાંગ, કાશી અને સહ્ય વિગેરે દેશને એ તેલસ્યાથી બાળી શોળ રાજાઓને પિતાને સ્વાધિન કર્યા છે. ” પ્રભુનાં આવાં વચન સાંભલી મૈતમાદિ સાધુઓ બહુ વિસ્મય પામ્યા. કહ્યું છે કે ઉત્તમ માણસે બીજાની શક્તિને જોઈ તેના ઉપર દ્વેષ કરતા નથી. પિતાની તેજેલેસ્યાથી બળતા શરીરવાળા ગોશાલે તાપની શાંતિ માટે મદ્યપાન કર્યું. ત્યાર પછી તે મંખલીપુત્ર મદ્યપાત્ર હાથમાં લઈ મન્મત્તપણે ગાયન કરવા અને નાચવા લાગ્યો. તેમજ હાથ જોડી વારંવાર હાલાહલને પ્રણામ કરવા લાગે. પાત્ર બનાવવા માટે મર્દન કરેલી માટીના પીંડાને બનાવવા લાગ્યો, તેમજ તેના હાથ પિતાને શરીરે ચોપડવા લાગ્યા, આલેટવા લાગે અને ભસ્મ વિગેરેનું જલ બનાવી પીવા લાગે. વિરૂદ્ધ અને અસંબદ્ધ વચન બોલવા લાગ્યા. છેવટ શોકથી વ્યાપ્ત થએલા તેણે નીચજનની સાથે દિવસ નિર્ગમન કર્યો. - હવે પુલ નામને ગોશાળાને શ્રાવક રાત્રીએ ધર્મજાગરણા કરતું હતું તે બ્રાંતિથી વિચાર કરવા લાગ્યું કે આ તે પહેલી રાત છે કે પાછલી રાત છે. વળી તૃણગે પાલીકા કેવા આકારવાળી હોય તે હું જાણુતે નથી માટે ચાલ આજે સર્વજ્ઞ એવા હારા ગુરૂ ગોશાળાને તે વાત પૂછું.” આમ ધારી સવારે ગ્ય વસ્ત્રાલંકાર ધારણ કરીને તે પુલ હાલાહલના સ્થાનકે રહેલા ગોશાળા પાસે ગયે. પુલે ઉપર કહેલી સ્થિતિમાં ગોશાળાને દીઠે તેથી તે લજજા પામી તુરત પાછો વધે. ત્યાર પછી દ્રઢ એવા તેને ગોશાલાના સ્થવિર સાધુઓએ કહ્યું કે “હે પુલ! તને પાછલી રાત્રીને વિષે તૃણાપાલિકાના સ્વરૂપ વિષે સંશય ઉત્પન્ન થાય છે.” પુલે વિસ્મયથી કહ્યું “હા તે તેમજ છે.” પછી શાલાના સાધુઓએ શૈશાલાની
Page #272
--------------------------------------------------------------------------
________________
મા સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને સિંહ નામના યુનિ પગની કથા (૨) તે ચેષ્ટાને છાની રાખવા માટે ફરી પુલને કહ્યું. “જે આ આપણુ ગુરૂ હાથ જોડી ગાયન કરે છે, વળી હાથમાં પાત્ર ધરી હસતા છતાં નૃત્ય કરે છે તે પિતાની મુક્તિ પ્રાપ્તિનાં ચિન્હ છે અને તેથી જ તે જેમ તેમ બોલે છે જે આ છેવટનું ગાયન, હાથ જેડી નૃત્યનું કર્મ, વિલેપાદિ તથા મદ્યપાન વળી એ વિના જે કાંઈ બીજું છે તે સર્વ મેક્ષ પ્રાપ્તિનાં ચિન્હ છે માટે તું એ શાળા રૂપ વીશમાં જિનેશ્વરની પાસે જઈ પિતાને સંશય પૂછ કારણ તે હારા સર્વજ્ઞ એવા ગુરૂ છે.”
આ પ્રમાણે સાધુઓએ કહ્યું, એટલે પુલ જેટલામાં પિતાના સંશ પૂછવા માટે ગોશાળા પાસે જવાની તૈયારી કરી તેટલામાં તે સાધુઓએ આગલથી ગોશાળા પાસે જઈ પુલના આગમન અને સંશયની વાત ગુપ્ત રીતે કહી દીધી પછી ગોશાળે મઘ પાત્ર સંતાડી દેવરાવવા પૂર્વક આસન ઉપર બેઠે એટલામાં પુલ ત્યાં આવ્યું. પુલ આસન ઉપર બેઠે એટલે તુરત ગે શાળાએ તેને કહ્યું કે “હે પુલ ! તૃણગોપાલિકા કેવા આકારની છે. એ હાર સંશય છે સાંભલ, વંશીના મૂલ સમાન આકારવાલી તૃણગપાલિકા છે. એમ ત્યારે જાણવું.” ગોશાળાનાં આવાં વચન સાંભલી હર્ષ પામેલ પુલ પિતાના આશ્રમ પ્રત્યે ગયે.
પછી જ્યારે શાળો સ્વસ્થપણું પાપે ત્યારે પિતાને અંતકાલ સમીપે આ જાણી તેણે પિતાના શિષ્યને બોલાવી આદરથી આ પ્રમાણે કહ્યું “હું મૃત્યુ પામું ત્યારે મહારા શરીરને સુગંધી જલથી ન્યુવરાવી તેમજ સુગધી ચંદનથી લેપ કરી ઉત્તમલવડે આચ્છાદિત કરવું. વલી દિવ્ય આભૂષણેથી સુશોભિત બનાવી અને પછી હજારે માણસેએ ઉપાડેલી શિબિકામાં બેસારી તે હારા શરીરને મોટા ઉત્સવથી બહાર કાઢવું. આ વખતે તમારે સર્વ નગરમાં એવી ઉદ્ઘોષણા કરવી કે આ અવસર્પિણીને વિષે એવી શમા જિનેશ્વર ગૌશાળે મોક્ષનગરે ગયા.” ગોશાળાના કહેવા પ્રમાણે તેના શિષ્યોએ અંગીકાર કર્યું પછી મેંશાળાને સાતમે દિવસે શુદ્ધ સ્વભાવ ઉત્પન્ન થયે, તેથી તે પસ્તા કરતે છતે વિચાર કરવા લાગ્યું કે
અહ? પાપી અને દુર્મતિ એવા મેં પિતાના ધર્મગુરૂ શ્રી વીરજિનેશ્વરને ત્રણ પ્રકારે અત્યંત અશાતા કરી છે. તેમજ હું પોતે સર્વજ્ઞ છું એમ સર્વે માણસેની આગલ કહી મેં સત્યના આભાસવાળા બેટા ઉપદેશથી લેકેને છેતર્યા છે. વલી ધિક્કાર છે મને કે જે મેં ગુરૂને ગ્રહણ કરવા ગ્ય બે મોટા મુનિને તેને લેશ્યાથી દગ્ધ કર્યા અરે એટલું જ નહીં પણ મેં પિતાને દગ્ધ કરનારી તેજેતેશ્યા પણ પ્રભુ ઉપર મૂકી અહો ! મેં થોડા દિવસને માટે આવું નરકાદિ મહાદુઃખના કુવામાં પડવાના કારણરૂપ અકૃત્ય શા માટે કર્યું? અરે મેં નરકની ખાઈમાં કેવલ પિતાના આત્માને જ પાડે એમ નથી પણ અસત્ માર્ગના ઉપદેશથી આ સર્વે લેકેને નરકાદિ ખાઈમાં નાખ્યા છે તે પણ તે લેકે કુમાર્ગ પ્રત્યે ન જાઓ”
Page #273
--------------------------------------------------------------------------
________________
(જાર)
ની મિસાલવૃત્તિ ઉત્તરદ્ધ એમ ધારી ઉત્તમ બુદ્ધિવાલા ગોશાળ શ્રર્ય કરવામાં નમ્ર એવા પિતાના શિરે આવરથી લાવીને કહ્યું.
હે શિ! તમે સર્વે સાંભલે, હું નથી જિનેશ્વર કે નથી કેવલી પણ મુંબલીના પુત્ર અને શ્રી મહાવીરને શિષ્ય શાળે છે. જેમાં અગ્નિ પિતાને આશ્રય કરનાર કાષ્ટ વિગેરેને બાળી નાખી તેને અંત કરે છે તેમ હું પણ પિતાના ગુરૂને શત્રુજ છું. મેં આટલે કાળ પિતાના દંભથી લકને છેતર્યો છે. જ્ઞાનરહિત અને પિતાની તેજેસ્થાથી બલતે એ હું પોતે જ મૃત્યુ પામે છતે દેરડીથી બાંધીને દિવસે નગરીમાં ઘર્ષણ કરવા યોગ્ય છું. કુતરાના શરીરની પેઠે મને
ગ્રતા અને હારા મુખમાં થુંકતા એવા પુરૂષએ ચેક વિગેરે સર્વે સ્થાનકે નગરમાં આ પ્રમાણે ઉષણ કરવી. પ્રજાને છેતરનાર, સંખેલીને પુત્ર, દેને સ્થાન, ગુરૂ દેવી, સાધુને ઘાત કરનાર, અજિન અને અશુભ એ આ શાળ છે. આ ગોશાલાએ સર્વજ્ઞ, દયાના સમુદ્ર, હિતને ઉપદેશ કરનાર અને જિનેશ્વર એવા શ્રી વિરપ્રભુની બહુ આશાતના કરી છે.”શાલ આ પ્રમાણે કરવાને પોતાના શિષ્યને સોગન આપી અતિ વેદનાથી મૃત્યુ પામ્ય પી. તેના શિખ્યાએ લજજાથી પિતાના ઉપાશ્રયના દ્વારને બંધ કર્યું ગેપાલાએ શિવેને સેગન આપ્યા હતા તેથી શિએ સોગન પાલવા માટે ત્યાં ઉપાશ્રયમાં જ ભૂમિ ઉપર શ્રાવસ્તી નગરી
આલેખી તેમાં ઉદ્દઘષણા પૂર્વક ગોશાલાને શ્વાનની પેઠે આકર્ષણ કર્યો. પછી તે શિએ ગોશાલાના શરીરને હેટી સમૃદ્ધિથી નગરીની બહાર કાઢ અરિજ સંસ્કાર કર્યો. - પછી શ્રી મહાવીશુ એંદ્રક ગામમાં આવીને ત્યાં કેટક નામના દૈત્યને વિષે સમવસર્યા. ત્યાં અવસર મલ્યા એટલે ગૌતમગણીએ શ્રી પ્રભુને પૂછયું કે “હે અહેન ! ગોશાળ કંઈ ગતિને પામ્યા?” પ્રભુએ કહ્યું “તે અચુત દેવ લેકને વિષે ગયે છે.” ગતમે ફરી પૂછયું, “હે સ્વામિન! એ દુષ્ટ એવા ઘેર પાપથી કેમ દેવતા થયે? આ એક હારા મતમાં ખરેખરું આશ્ચર્ય થયું છે.” ભગવતે કહ્યું“જે અંતકાળને વિષે પિતાના દુષ્કૃત્તી નિંદા કરે છે તેને દેવપણું ઘર નથી. ગે શાળાએ પણ તેમ કર્યું છે અને તેથી જ તે દેવતા થયા છે.” ગીતમે ફરી પૂછ્યું. “હે વિલે તે ગોશાળ અચુત દેવકથી ચવને ક્યાં ઉત્પન્ન થશે અને તે ક્યારે મોક્ષ પામશે ?” પ્રભુએ કહ્યું –
“ જંબદ્વીપની અંદર રહેલા આ ભરતક્ષેત્રમાં ઉપવિધિ દેશમાં સતધારા નામે નાગર થયો તેમાં સંકુચિ રાજાની સ્ત્રી ભદ્રાના ઉદરથી ઉત્પન્ન થએલો શાળાને જીવ મહાપદ્મ નામે બલવંત પુત્ર થશે. અનુક્રમે તે રાજાધિરાજ થશે. માણિભદ્ર અને પૂર્ણા નામના બે યક્ષપતિઓ તેને પિતાની સેનાનું અધિપતિપિાછું આપશે,
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને સિંહ નામના ઋનિપુગની કથા (૨૩) તેથી મહાભાગ્યના સમુદ્ર રૂપ તે મહાપદ્યનું ગુણથી ઉત્પન્ન થએલું બીજું નામ દેવસેન એમ પ્રજા કહેશે. જેમ ચક્રવર્તિને ચક્ર ઉત્પન્ન થાય તેમ શૈર્યવંત એવા તે શાને ઇંદના હસ્તિ અિરાવણના સરખો ચાર દાંતવાળે તહસ્તિ પ્રાપ્ત થશે. તે હસ્તિ ઉપર બેઠેલા તે રાજાની સમૃદ્ધિથી હર્ષ પામેલા માણસે તેનું વિમલવાહન રાજા એવું નામ કહેશે. એકદા તે રાજાને પૂર્વભવના અભ્યાસથી જેનરાજર્ષિઓના દ્વેષ કરવાથી સાધુઓને વિષે અતિ દુઃખ આપનાર દુષ્ટ પરિણામ ઉત્પન્ન થશે. તેથી તે ઉહ, મારણ, બંધ, તાડન અને નિંદા ઈત્યાદિથી દેખેલા અથવા સાંભવેલા સાધુઓને બેલાવી બોલાવીને નૃત્ય કરાવશે. પછી નગરવાસી શિકે અને પ્રધાનાદિ તેને વિનંતિ કરશે કે “રાજાએ સાધુનું પાલન કરવું અને દુષ્ટને દંડ આપવો જોઈએ. હે સ્વામિન્ ! આ ભિક્ષાવૃત્તિ કરનારા અપરાધ વિનાના અને તપ રૂપ દ્રવ્યવાસા મુનિઓની રક્ષા ન કરતાં તેઓને શામાટે હણે છે ? તમે તેઓને તાડના કરો છો પણ તેથી જે કઈ મહામુનિ કોધ કરશે તે તે પોતાના તેજથી દેશ અને સાસહિત તમને ભસ્મરૂપ કરી દેશે.” પ્રધાનાદિ લેકે આ પ્રમાણે બહુ મહેર એટલે રાજા તે ચિત્તવિના અંગીકાર કરશે.
એકદા તે મહાપદ્મ રાજા રથમાં બેસી કીડા કરવા માટે ઉદ્યાનમાં જશે. ત્યાં જેમને તેજલેશ્યા ઉત્પન્ન થઈ છે એવા તેમજ આતાપના કરતા અને કાર્યોત્સર્ગક્યાં રહેલા સુમંગળ નામના મુનિને જેશે. કારણ વિના સાધુને જેવાથી ક્રોધ પામેલે તે પાપ બુદ્ધિવાળે રાજા તેમની પાસે જઈ રથના અગ્રભાગથી તે મહામુનિને પાડી દેશે, મુનિરાજ ફરી ઉઠીને કાર્યોત્સર્ગ કરશે. રાજા તેમને ફરી પાડી નાખશે. સુમંગળ મુનિ ફરી ઉઠીને કયેત્સર્ગ કરશે. પછી તે સુમંગલ મુનિરાજ અવધિજ્ઞાનથી તે મહાપાના આગલા ભવાને જાણે તેને આ પ્રમાણે કહેશે કે –
“અરે તું દેવસેન નથી તેમ વિમલવાહન નથી પણ મંખલીને પુત્ર દુષ્ટ ચિત્તવાલે ગોશાલે છું. અરે, દુષ્ટ એવા તે દેશાલાના ભવને વિષે ધર્માચાર્ય એવા શ્રી વીરજિનેશ્વરને અશાતા પમાડ્યા છે એટલું જ નહીં પણ તેમના બે શિષ્યને બાલી ભસ્મરૂપ બનાવ્યા છે, તે વખતે તેઓએ જેવી ક્ષમા રાખી છે તેવી હું રાખીશ નહીં અને યોગથી પ્રાપ્ત થએલી તેલેશ્યાવડે હું તને ભસ્મરૂપ કરી નાખીશ.” જેમ ઘી નાખવાથી અગ્નિ વધારે જવાજલ્યમાન થાય એમ તે સુમંગલ સુનિના કહેવાથી અત્યંત ક્રોધાતુર થએલે મહાપદ્મ રાજા તે સુમંગલ મુનિને ફરી પાડી દેશે. પછી ઉત્પન્ન થએલા ક્રોધવાલા તે સુમંગલ મુનિરાજ પિતાની તેજે લેસ્થાથી મહાપદ્મને બાળી નાખશે. ત્યાર પછી તે મુનિરાજ તે પાપની આલોચના લઈ દીર્ધકાલ પર્યત ચારિત્ર પાલી અને એકમાસનું અનશન લઈ સર્વાર્થસિદ્ધ લેકપ્રત્યે જશે. ત્યાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી અને પછી વી વિદેડ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ત્યાં દીક્ષા લઈ મોક્ષ પામશે, મહાપ રાજા પણ સાતમી નરકે
Page #275
--------------------------------------------------------------------------
________________
( ૨૬૪)
શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ,
જશે. ત્યાંથી તે અનુક્રમે ખબેવાર સર્વે નરકને વિષે ઉત્પન્ન થશે. પછી સર્વ તિર્યંચ જાતિને વિષે ઉત્પન થઇ શસ્ત્રઘાતથી અથવા તેા અગ્નિવડે દ્રુગ્ધ થઈ નિરંતર મૃત્યુ પામશે. આ પ્રમાણે અનેક કાળ પર્યંત દુ:ખકારી બહુ ભવે ભમી છેવટ તે ગાશાળાના જીવ રાજગૃહ નગરની બહાર વેશ્યા પણે ઉત્પન્ન થશે. એકદા સુઇ રહેલી તે વેશ્યાને કાઇ કામીપુરૂષ ભૂષાલેાભથી મારી નાખશે ફરી તે રાજગૃહ નગરની અંદર ઉત્પન્ન થશે અને ત્યાંજ મરણ પામશે. ત્યાંથી તે વિંધ્યાચલના મૂલ ભાગમાં વેશેલ નામના સન્નિવેશને વિષે બ્રાહ્મણની પુત્રીરૂપે ઉત્પન્ન થશે ત્યાં તેના કાઈ બ્રાહ્મણપુત્ર પરણશે. અનુક્રમે તે ગર્ભિણી થશે અને સાસરાના ઘરથી પીયર જવા નિકલશે રસ્તામાં દાવાનલથી ખલી મૃત્યુ પામીને તે અગ્નિ કુમારદેવતાને વિષે ઉત્પન્ન થશે ત્યાંથી મનુષ્યભવ પામી મહાવ્રત અંગીકાર કરશે, પણ વ્રતની વિરાધના કરશે તેથી તે અસુરાદિકની દેવ પદવી પામશે. પછી તે વારવાર કેટલાક મનુષ્ય ભવ કરશે તેમાં ઉત્તમ પ્રકારના ત્રતાની વિરાધના કરવાથી અસુરામાં ઉત્પન્ન થશે. ત્યાંથી માણસજાતિમાં ઉત્પન્ન થઇ અતિચારરહિત ચારિત્ર પાછી પહેલા દેવલેકમાં દેવતાપણે ઉત્પન્ન થશે. એવી રીતે સાત ભત્ર પર્યંત સંયમ પાલી વગે ઉત્પન્ન થઇ સર્વાર્થસિદ્ધિ દેવલાકે જશે. ત્યાંથી ચવી મહાવિદેહ ક્ષેત્રને વિષે મ્હોટા શ્રેષ્ઠીના ઉત્તમ બુદ્ધિવાલા પુત્ર તરીકે ઉત્પન્ન થઇ ત્યાં પણ દ્રઢ પ્રતિજ્ઞાવાલે તે વૈરાગ્યવાસિત થઇ પ્રત્રજ્યા લેશે. પછી તેને કેવલજ્ઞાન ઉત્પન્ન થશે જેથી તે જિને હૂની આશાતના અને સાધુના ઘાતથી ઉત્પન્ન થએલા પોતાના ગોશાલાદિ અનેક ભવાને જાણી પોતે પેાતાના શિષ્યાને ગુરૂની કરેલી અવજ્ઞા કહી બતાવશે કે “ ગુરૂની અવજ્ઞાથી ઉત્પન્ન થએલા ફૂલ રૂપ કાર્ટીના મે બહુ ભવ પર્યંત અનુભવ કર્યાં છે. ” આ પ્રમાણે પોતાના શિષ્યાને પ્રતિમાધ પમાડી પૃથ્વી ઉપર વિહાર કરતા એવા તે શૈાશાલાના જીવ સવ કર્મના ક્ષય કરી મેક્ષ પામશે.
આ ગૈાતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે “ હે ભગવંત ! ગૈાશાલા કયા પૂર્વ હાવના કર્મથી તમારા બહુ શત્રુરૂપ થઇ પડયા ? ” પ્રભુએ કહ્યું કે:
“ હું ગાતમ ! જમૂદ્રીપની અંદર રહેલા આ ભરતક્ષેત્રમાં ગઇ ચાવીસીને વિષે ઉત્ક્રય નામે તીર્થંકર હતા. એકદા દેવ અને દાનવા તેમના નિર્વાણ કલ્યાણકના મહેાત્સવ કરવા આવ્યા. દેવતાઓને જોઇ અક પ્રત્યંતવાસીને જાતિસ્મરણ જ્ઞાન થયુ આ વખતે તે પ્રત્યતવાસી નિર્મલ મનવાલા અને પ્રત્યેક યુદ્ધ હતા, તેથી તેને શાસનદેવીએ સાધુના વેષ આપ્યા. માણસેથી સત્કાર પામેલા અને તીવ્ર તપ કરતા એવા તે પ્રત્યેકમુદ્ધ મુનિને જોઇ ઇશ્વર નામના કોઈ દુષ્ટ મતિયાલાએ તેમને પૂછ્યું “ તમને કાણે દીક્ષા આપી છે ? તમારી જન્મભૂમિ કયાં છે ? તમારૂં કુલ કયુ' ? તેમજ તમે સૂત્ર અને અર્થના અભ્યાસ ક્યાં કર્યા છે ? ” ઈશ્વરના આવાં વચન સાંભલી તે પ્રત્યેક યુદ્ધ મુનિરાજે પોતાનું સર્વ વૃતાંત કહી દીધુ. ઇશ્વર મનમાં વિચાર કરવા લાગ્યું કે “આ માણસ નિચે મીષથી આજીવિકા ચલાવે છે કારણ
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી સર્વાનુભૂતિ, શ્રી સુનક્ષત્ર અને શ્રીસિહ નામના અનિપુની કથા (૨૫) જેવું જિનેશ્વર કહે છે તેવું આ માણસ પિતે બોલે છે અથવા જે આમને મેહ ન હોય તે તે તે જે કહે છે તે સત્ય છે. માટે ચાલ હમણું તે જિનેશ્વર પાસે જાઉં, હું આજ કારણથી સર્વ દુઃખને નાશ કરનારી દીક્ષાને નિંદું છું. આ પ્રમાણે વિચાર કરી તે ઈશ્વર જિનેશ્વર પાસે જવા નિકળે પણ ત્યાં તેમને દીઠા નહીં, તેથી વ્યામેહને લીધે ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા અને વાંદરાના સરખી જડ બુદ્ધિરૂપ ધનવાલા તેણે ગણધર પાસે ચારિત્ર લીધું. ઉદય તીર્થપતિ મેક્ષગતિ પામે છતે સભામાં બેઠેલા ગણધરે કહ્યું કે “જિનેશ્વરે જેટલું અવાએ કહ્યું છે તે સર્વ ઉકિત કહેવાય છે જે માણસ પૃથ્વીના એક પણ જીવને મન વચન અને કાયાથી હણે છે તેને તીર્થકરોએ જિનશાસનમાં અસંયત કો છે.” ગણધરનાં આવાં વચન સાંભલી ઈશ્વર વિચાર કરવા લાગ્યા કે “પૃથ્વીકાય જીવ સર્વ સ્થાનકે પીડા પમાડાય છે તે તેનું રક્ષણ કરવા કોણ સમર્થ છે? આ વચન કેવલ લઘુતા કરનારું હોવાથી શ્રદ્ધા રાખવા જેવું નથી. કયે પુરૂષ આવું ઉન્મત્તનું બોલવું સાંભલી અહીં ઉભો રહે? માટે આ પક્ષને ત્યજી દઈ કાંઈક મધ્ય પક્ષના ચારિત્રનું વર્ણન કરે તે અહીં સર્વે માણસે પ્રીતિ પામે. હાહા હું હણાયે છું અથવા તે હું આ આચરીશ નહીં. શું સર્વજ્ઞ પુરૂએ કહેલે ધર્મ સર્વ માણસો આચરતા નથી. હમણાં હું જિનવચનને અન્યથા કરવારૂપ પ્રાયશ્ચિત્ત લઈશ” એમ કહી તે ઈશ્વર, પ્રત્યેકબુદ્ધ મુનીશ્વર પાસે ગયે. ત્યાં તેમના ધર્મોપદેશને વિષે પણ તેણે “પૃથ્વીકાય વિગેરેને ત્રણ પ્રકારને આરંભ મુનિઓ ત્યજી દે છે” એવું વચન સાંભળ્યું. ઈશ્વર વિચાર કરવા લાગ્યા કે “ક માણસ આ લેકમાં આરંભ નથી કરતો ? અથવા શું આ પિતે પણ આરંભ નથી કરતો? તે પોતે પણ પૃથ્વી ઉપર બેસી અગ્નિથી રાંધેલું ભક્ષણ કરે છે અને જલ પીએ છે પિતાને વિષે વિરૂદ્ધ પડે તેમ આ મુનીશ્વર જેમ તેમ બોલે છે. જો કે તે ગણધર વિરૂદ્ધ વચન તે બોલતા હતા તે પણ આ કરતાં તો તે સારા હતા. માટે આ બનેથી હારે સર્યું. હું પોતે જ એ ધર્મ કહીશ કે જે વિરત બુદ્ધિવાલો માણસ સુખેથી આચરણ કરી શકે. ”
આ પ્રમાણે વિચાર કરતા એવા તે ઈશ્વરના મસ્તક ઉપર આકાશથી વિજળી પડી તેથી તે મૃત્યુ પામીને સાતમી નરકને વિષે ઉત્પન્ન થયે ત્યાં તે ઉત્સવ નિરૂપણના તેમજ અસભ્યત્વના પાપથી ઉત્પન્ન થએલા દુઃખને દીર્ધકાલ પર્યત ભેગવી છેવટ સમુદ્રમાં મત્સ્ય રૂપે ઉત્પન્ન થયે ત્યાંથી સાતમી નરકે ગમે ત્યાંથી નિકલીને કાગડે થે ફરી પહેલી નરકે ગયે. ત્યાંથી નિકલી ફરી તે દુષ્ટબુદ્ધિવાલે કુતરો થયે વલી પડેલી નકે ગમે ત્યાંથી છે ભવ પર્યત ગધેડે થયે પછી તે ભિલ્લ રૂપે મનુષ્ય જન્મ પામ્યા. ફરી મૃત્યુ પામી બીલાડો થયો અને તે ભવમાં મૃત્યુ પામી નરકે ગયો. ત્યાંથી નિકલી કઢી અને અસંખ્ય જીથી વ્યાસ શરીરવાલે ચાર્કિક થયે. પાંચશે વર્ષ પર્યત એ ભક્ષણ કરેલ તે ચાફિક મૃત્યુ પામી ૩૪
Page #277
--------------------------------------------------------------------------
________________
શ્રીહષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ અકામનિર્જરાના રોગથી દેવતા થયે ત્યાંથી ચવી પૃથ્વી ઉપર આવ્યા ત્યાં પણ મૃત્યુ પામી સાતમી નરકે ગયે. આ પ્રમાણે મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિને વિષે ભમતે એવો તે શાલા રૂપે ઉત્પન્ન થયા. પૂર્વભવના અભ્યાસ અને વાસનાના આવેશથી ગોશાલે તીર્થકરના ધર્મને બહુ પ્રત્યેનીક (શત્રુરૂપ) થયે.”
શ્રી મહાવીર પ્રભુનાં આવાં વચન સાંભળી પ્રતિબંધ પામેલા કેટલાક માણ સેએ વૈરાગ્યથી દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. હવે ગોશાલાએ પ્રભુ ઉપર તેજલેશ્યા મૂકી હતી તેથી ભગવાનને રાતે અતિસાર (ઝાડા) અને પિત્તને અતિજ્વર આવતો હતો તેથી તેમનું શરીર બહુ દુબલું થઈ ગયું હતું તો પણ પ્રભુ કાંઈ ઔષધ કરતા નહોતા. પ્રભુના શરીરને વિષે આ મહાવ્યાધિ દેખાવા લાગે તેથી લોકોમાં એવી વાત ચાલી કે “ગોશાલાની તેજોલેશ્યાથી પ્રભુ છે માસની અંદર મૃત્યુ પામશે.” આ વાત પ્રભુના એક સિંહ નામના શિષ્ય સાંભલી, તેથી તે પોતાના ગુરૂના વિયોગ થવાના કારણથી આકુલ વ્યાકુલ થયો છતો એકતને વિષે જઈ રેવા લાગે. પ્રભુએ તેની આવી ચેષ્ટા જ્ઞાનથી જાણી તેથી તેમણે સિંહને પિતાની પાસે બોલાવીને કહ્યું કે “હે સાધે! તું લોકોની વાતથી ભય પામી મનમાં કેમ ખેદ કરે છે? વિપત્તિથી ક્યારે પણ જિનેશ્વરે મૃત્યુ પામતા નથી તે સંગમાદિકથી ઉત્પન્ન થએલા ઉપસર્ગોથી પણ મૃત્યુ પામ્યા નથી.” સિંહમુનિએ કહ્યું. “હે વિભ! જો કે એમ છે તે પણ નિચે તમારી આવી આપત્તિ જોઈ લેક પિતાના હૃદયમાં બહુ ખેદ પામે છે માટે આપ અમારા વિગેરે લેકની સુખશાંતિને માટે આષધ ભક્ષણ કરે. કારણ કે નાથ ! અમે પીડા પામતા એવા તમને જોવા માટે એક ક્ષણ પણ સમર્થ થતા નથી.” પછી પ્રભુએ તે સિંહ મુનિને હર્ષ પમાડવાના હેતુથી કહ્યું. “હે મુનીશ્વર ! રેવતી શ્રાવિકાએ હાર માટે કોલાપાક કરી રાખે છે તે નહિ લેતાં પિતાના ઘરને માટે બનાવી રાખેલા બીજેરા પાકને લઈ આવ કે જેથી હું તને જેમ ધીરજ થાય તેમ કરીશ.” પછી શ્રેષ્ઠીની પ્રિયા રેવતીના નિવાસ ઘરથી સિંહમુનિએ વસુવૃષ્ટિ પૂર્વક આણેલા નિર્દોષ તે. એષધને ભક્ષણ કરી જિનરાજ નિરેગી થયા.
શ્રી વીરપ્રભુના શૈશાલાએ કરેલા પરાભવને નહિ સહન કરતા એવા સુનક્ષત્ર મુનિ તેમજ સર્વાનુભૂતિ મુનિ મૃત્યુ પામી ઢળે ગયા. તેવી જ રીતે શ્રી જિનેશ્વર માટે રેવતી શ્રાવિકાના ઘરથી ઉત્તમ ઔષધ લાવ્યા. તે સિંહમુનિ પણ આઠમા કલ્પને પામ્યા. તે ત્રણે મુનીશ્વરની અમે સ્તુતિ કરીએ છીએ.
'श्रीसर्वानुभूति, श्रीसुनक्षत्र अने श्रीसिंह' नामना मुनिपुङ्गवोनी कथा संपूर्ण.
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રીધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિએની કથા. (૨૭)
अज्जवि अनिवेसा, जेसिं अच्छेरयं व दीसंति ॥ वेभारपव्वयवरे, जमलसिलारूवसंथारे ॥ १४९ ॥ ते धन्नसालिभद्दा, अणगारा दोवि लवमहडिआ ॥
मासं पाउवया, पत्ता सव्वट्ठसिद्धिमि ॥ १५० ॥ વૈભાર પર્વતને વિષે યમલ શીલારૂપ સંથારા ઉપર જેમનાં આજ પર્યત અર્થનિવેશ (દિવ્યભાગ, સદ્ધિ, સુખવિલાસ તપ તપવાના પ્રયજન) આશ્ચર્ય કરનારાં દેખાય છે તે ધન્યકુમાર અને શાલિભદ્ર અને સાધુઓ તપથી મહાસમૃદ્ધિવંત થઈ એક માસનું પાપગમ અનશન લઈ સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ગયા. ૧૪-૧૫૦
* 'श्रीधन्यकुमार' तथा 'श्रीशालिभद्र' नामना महर्षिओनी कथा. *.
આ ભરતક્ષેત્રને વિષે લક્ષમીના નિવાસ સ્થાનરૂપ પ્રતિષ્ઠાન નામે નગર છે ત્યાં ક્ષત્રિયના ગુણરૂપ, સંપત્તિના પાત્ર રૂપ જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. હવે પ્રથમ ધનવંત અવસ્થામાં છતાં પાછળથી નિધન અવસ્થા પામેલું કઈ કુળ બીજા કેઈ નગરથી આવીને તે નગરમાં રહ્યું. તેમાં એક વિનયવત, ઉદાર અને ભદ્રક પ્રકૃતિવાળા બાલક હતા. તે હમેશાં પિતાની આજીવિકા માટે લોકોનાં વાછરડાં ચારતો હતો.
એકદા કાંઈ ઉત્સવને વિષે તે બાલકે ઉદ્યાનમાં નગરવાસી લોકોને ઉત્તમ વાહકારથી સુશોભિત બનેલા તથા સરસ આહારનું ભજન કરતા દીઠા. તુરત તે બાલક વાછરડાંને ત્યાં જ રહેવા દઈ પોતે ઘરે આવી માતાને કહેવા લાગ્યો કે “ હે અંબા! મને તેવુંજ ભેજન આપ.” માતાએ કહ્યું. “ આપણને ધનરહિતને એવું ભોજન ક્યાંથી હોય ? માતાએ આવો ઉત્તર આપ્યા છતાં પણ પુત્રે તો હઠ કરીને કહ્યું કે “ જેમ તેમ કરીને પણ મને તેવું ભેજન કરી આપ. ” પુત્રે આવી રીતે બહુ આગ્રહ કર્યો એટલે સર્વ પ્રકારે નિધન એવી તેની માતા ઉત્પન્ન થએલા શોકથી પૂર્વની સધન અવસ્થાનું સ્મરણ કરી રોવા લાગી. તેણીનું રૂદન સાંભલી પાડોશણે તુરત ત્યાં દેડી આવી અને તેણીના દુઃખથી દુઃખિત થએલી તે પાડોશણે તેને દુઃખનું કારણ પૂછવા લાગી. દુઃખી સ્ત્રીએ દીન વાણીથી પાડોશણોની પાસે યથા વાત કહી તેથી દયાવંત એવી તે પાડેશણીઓએ તેણીને દુધ વિગેરે આણી આપ્યું. પછી માતાએ ઘી અને સાકરથી યુક્ત ખીર બનાવી પુત્રને ખાવા માટે થાલીમાં પીરસી. ત્યાર પછી તે માતા કાંઈ કારણથી ઘરની અંદર ગઈ.
હવે તે વખતે જાણે તે બાલકના પૂર્વ પુણ્યનાપૂરથી ખેંચાઈનેજ આવ્યા હેયની ? એમ કોઈ એક ગુણવંત સાધુ માસક્ષમણને પારણે ત્યાં આવ્યા. વાદલાં વિનાની વૃષ્ટિની પેઠે મુનિને જોઈ જેને રોમાંચ થયે હતું એ તે બાલક સંભ્રમ સહિત હર્ષથી ઉભો થયો, એટલું જ નહિ પણ હર્ષનાં આંસુથી તેનાં નેત્રે ભરાઈ
Page #279
--------------------------------------------------------------------------
________________
( ૨ )
શ્રી ઋષિસડલવૃત્તિ ઉત્તાન
66
ગયા છે. એવા તે ખાલક એ હાથવતી થાલને ઉપાડી ઇષ્ટવાણીથી તે મુનીશ્વરને કહેવા લાગ્યા કે “ હે મુનિ ! અગણ્ય પુણ્યના કારણુ રૂપ અને શિવસુખનેા સાધક એવા ચિત્ત, વિત્ત અને પાત્રમય દુપ્રાપ્ય યાગ આજે મને મલ્યા છે. માટે દયાનિધિ ! આ ખીરને સ્વીકારી દ્વારિદ્રાદિકથી દુગ્ધ થએલા અગવાલા મને આ સંસારરૂપ અગ્નિથી ઉદ્ધારા; ” પછી મુનિએ તેના ભાવને નિર્મૂલ જાણી પાત્ર ધર્યું. તેમાં તે ખાલકે પરમભક્તિથી પેલી ખીર આપી દીધી. મુનિને ઉત્તમ ભાવથી દાન આપ્યું તેથી તે ખાલકે શ્રેષ્ટ મનુષ્યનું આયુષ્ય માંધ્યું. પછી માતાએ બહાર આવીને જોયું તેા પાત્રમાં ખીર દીઠી નહી તેથી તેણીએ પુત્રને કરી બહુ ખીર પીરસી. પુત્ર, ખીર ખાઇ વાછરડાને શેાધવા માટે નગર બહાર ગયા. ત્યાં તે પાતેજ ખીર વહેારાવેલા સાધુને જો તેમની પાસે બેઠા. પછી મહા હર્ષોંથી મુનિની ધ દેશના સાંભલતે એવા તે ખાલક વિસૂચિકા ( ઝાડ )ના રાગથી તુરત મૃત્યુ પામીને તેજ નગરમાં કોઇ ઉત્તમ શ્રેષ્ઠીની સ્ત્રીના ગર્ભને વિષે પુત્રપણે અવતર્યા. ત્યાર પછી શ્રેષ્ઠી દ્રવ્યાદિકથી બહુ વૃદ્ધિ પામવા લાગ્યા. પછી શ્રેષ્ઠિપત્નિએ સારા દિવસે સ લક્ષણથી સંપૂર્ણ એવા પુત્રને જન્મ આવ્યેા. તેજ દિવસે શ્રેષ્ટીના ઘરમાંથી ડાઢેલું અહુ નિધાન નિકલ્યું. લક્ષ્મી મલવાની સાથે પુત્ર ઉત્પન્ન થયા તેથી પુત્રજન્મના ઉત્સવ નિમિત્તે આવેલા માણસો એમજ કહેવા લાગ્યા કે આ પુત્રને ધન્ય છે ધન્ય છે. ” તેથી પિતાએ તે વખતે મ્હાટા મહાત્સવ પૂર્વક પુત્રનું ધન્ય એવું નામ પાડયું. પુત્ર ધન્યકુમાર, પિતાના મનારથની સાથે સુખે વૃદ્ધિ પામવા લાગ્યા. માતા પિતાએ પુત્રને કલાચાય પાસે સર્વ કલાઓના અભ્યાસ કરાવ્યા. ગુણુરાગથી વશ થઇ ગયેલા માતા પિતા ધન્યને બહુ વખાણુતા, તેથી તેમના મ્હાટા ચાર પુત્રએ તેમને કહ્યુ કે “ અમે સ પુત્રપણાએ કરીને સમાન છીએ છતાં તમે ધન્યને અતિ આદરથી કેમ બહુ વખાણેા છે ?” માતા પિતાએ કહ્યું. “ હે પુત્ર! ગુણીપણાથી એ અમને વધારે માન્ય છે. ” પુત્રાએ ફરીથી કહ્યું. “ જો એમ હાય તે પરીક્ષા કરો. ” પછી માતા પિતાએ સઘલા પુત્રાને ખત્રીશ ખત્રીશ રૂપીયા આપીને કહ્યુ કે “ આમાંથી તમે જે કાંઈ કમાએ તે અમને દેખાડો. ” પછી સર્વે પુત્રો વેપાર કરવા લાગ્યા. ધન્યકુમારે તા પેાતાને મળેલા રૂપીયાના એક ઘેટા લીધા અને સહસ્ર સાના માહારા પણ કરી રાજપુત્રના ઘેટાની સાથે પેાતાના ઘેટાને લડાવા લાગ્યા. ધન્યકુમારના ઘેટાથી રાજપુત્રના ઘેટા યુદ્ધમાં હારી ગયા તેથી ધન્યકુમાર પણમાં કરેલી સહસ્ર સેનામાહારા લઇ ઘરે આવ્યેા. નિર્ભાગ્યવંત એવા પેલા ભાઈએ પશુ જેમાં કેટલાકે ખીલકુલ લાભ મેલવ્યે નહાતા અને કેટલાકે મેળવેલા લાભ નહિં જેવા હતા તે સર્વે ઘરે આવ્યા. કહ્યું છે કે લક્ષ્મી પુણ્યવશ છે. ખીજે દિવસે શ્રી ચારે પુત્રાએ માતા પિતાને કહ્યુ કે “ અમારી પરીક્ષા કરો. ” તે ઉપ રથી માતા પિતાએ દરેકને સાઠ સાઠ માસા સેાનું આપ્યું. પછી સઘલા પુત્રા આદ
''
Page #280
--------------------------------------------------------------------------
________________
wwwww
શ્રી ધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિઓની કથા, (૨૨) રથી વેપાર કરવા લાગ્યા, તેમાં એઓએ કાંઈ પણ લાભ નહિ પામતાં ઉલટી ખોટ ખાધી.
પછી ભગ્યવંત માણસોમાં મુખ્ય, ઉત્તમ ધર્મરૂપ ધનના ભંડારરૂપ અને કાર્યને જાણ એ ધન્યકુમાર ધન મેળવવાને અર્થે બજારમાં આવીને બેઠે. હવે એ નગ૨માં મહા ધનવંત છતાં બહુ કૃપણ એ કઈ મહેશ્વર શ્રેષ્ટી રહેતે હતો તેણે અનેક મહા આરંભથી બહુ ધન મેળવ્યું હતું તે પણ તે ધર્મને વિષે કોઈપણ ખર્ચ નહીં, એટલું જ નહિ પણ સ્વજનાદિકને આપવું એ પણ તેને રુચતું નહીં. આંધલાં પાંગલાં, ગરીબ તેમજ દરિદ્રી લેકેને તે કાંઈ થોડું પણ આપતે નહીં, પિતે ક્યારે પણ સારાં નવીન વસ્ત્રો પહેરતે નહીં તે પછી વાર્ષિક પર્વને દિવસે સારું ભોજન કરવું તે તે હેયજ ક્યાંથી ? વળી દુષ્ટ બુદ્ધિવાલે તે કૃપણ શ્રેષ્ઠી તાંબુલ અને ચંદન વિગેરેનું નામ પણ કયાંથી જાણતા હોય ? જે કાંઈ તેની પાસે અજાણથી કઈ માગે છે તે બહુ ક્રોધ કરતે. તેમજ જે કઈ બીજે માણસ કોઈ ગરીબને કાંઈ આપતો તેના જોવામાં આવે છે તે જડાત્મા એવા કૃપણ શ્રેષ્ઠીના માથામાં શૂલ આવતું. ધનની મહા મૂચ્છ પામેલે તેમજ બને લેકોને વિનાશ કરનારે તે શ્રેષ્ઠી હંમેશાં ધનનું ધ્યાન કરતે, પરંતુ કયારે પણ ધર્મનું ધ્યાન કરતે નહીં, જડ એવો તે શ્રેષ્ઠી પિતાના ઘરની અંદર ખાઈ ખુંદી તેમાં દ્રવ્ય ભરી તેના ઉપર પિતાને પિલો ખાટલે કે જેમાં રત્ન ભર્યા હતાં તે પાથરીને જાણે પરબ્રહ્મમાં લીન થએલે યોગી હોયની? તેમ દ્રવ્યની મૂછથી નિત્ય સૂતો પણ તે જડાત્મા એમ જાણતે નહિ કે કે પુરૂષ પ્રયત્નથી રક્ષણ કરેલા દ્રવ્યને ત્યજી દઈ પરલોકમાં નથી જત? અર્થાત્ સર્વે જાય છે. જરાવસ્થાથી જર્જરિત થએલા શરીરવાળા અને મૃત્યુ પામવાને તૈયાર થએલા તે શ્રેષ્ઠીને તેના પુત્રોએ જ્યારે ખાટલેથી નીચે ઉતારવા માંડે ત્યારે ખાટલાની ઈસાને બન્ને હાથથી પકડી રહેલા તે શ્રેષ્ઠીએ કહ્યું,
મને આ ખાટલો બહુ સારે લાગે છે માટે નીચે ઉતારશે નહિ. શ્રેષ્ઠી ખાટલામાંજ મૃત્યુ પામ્યું એટલે રત્નના વૃત્તાંતને નહિ જાણનારા તેના પુત્રો શ્રેણીની સાથે તેના વહાલા ખાટલાને પણ સ્મશાનમાં લઈ ગયા, શ્રેષ્ઠીના પુત્રોએ સ્મશાનના અધિપતિને ખાટલે આપી દીધા તેથી તે સ્મશાનધિપતિએ તે ખાટલાને વેચવા માટે ચટામાં મૂક્યો. આ વખતે ચૂંટામાં બેઠેલા ધન્યકુમારે રત્નગર્ભ એવા તે ખાટલાને. ઓળખે. કહ્યું છે કે બુદ્ધિવંત પુરૂષ તૃણ અથવા વેલાદિકથી ઢંકાઈ ગએલા તેમજ દૂર રહેલા નિધિને નેત્રથી નહિ દેખતા છતા બુદ્ધિથી જોઈ શકે છે. પછી ધન્યકુમારે તે ખાટલાને ખરીદ કરી પોતાને ઘરે આર્યો અને તેમાંથી રત્ન કાઢી હર્ષથી પોતાના માતા પિતાને આપ્યાં. આથી ધન્યકુમારની ઘરમાં લક્ષમી અને બહાર કીતિ બહુ ફેલાણી. તેમજ તેના ભાઈઓના ચિત્તને વિષે અભાગ્યપણથી બહુ મત્સર થયે કહ્યું છે કે આ જગતમાં કારણ વિના ક્રોધ કરનારા અસંખ્ય
Page #281
--------------------------------------------------------------------------
________________
(૨૭)
શ્રીમડિલ વૃત્તિ ઉત્તરાદ્ધ તેમજ કારણ છતાં પણ ક્રોધ કરનારા સંખ્યાબંધ છે. પરંતુ કારણ છતાં જે કોઈ નથી કરતા એવા તે પાંચ છ હાય છે.
પછી ધન્યકુમારને મારી નાખવાને વિચાર કરતા એવા તેના ભાઈઓના વિચારને તેમની સ્ત્રીઓએ જાણ્યું તેથી તે સ્ત્રીઓએ પોતાના ગુણવંત, ખારા અને ભવ્ય એવા દિયર ધન્યકુમારને વિનંતિ કરીને તે સર્વ વાત તેને જાહેર કરો. પછી પુત્રની પેઠે વિનયથી નમ્ર એવા ધન્યકુમારે પિતાના મહેટા ભાઈઓની સ્ત્રીઓની આગળ મધુર વાણીથી કહ્યું કે “મેં એમને જરાપણુ અપરાધ કર્યો નથી છતાં તેઓ હારા ઉપર શા માટે ક્રોધ કરે છે? સ્ત્રીઓએ કહ્યું. “હે દિયર! ખલ પુરૂષે એવાજ હોય છે.” પછી ધન્યકુમાર વિચાર કરવા લાગ્યા કે “મહારે અહીંયાં રહેવું એગ્ય નથી. કારણ કે મોટા પુરૂષે કઈને કયારે પણ પીડા કરતા નથી.” આ પ્રમાણે વિચાર કરી ઉત્સાહવંત એ ધન્યકુમાર એકલો નિકળી ગામ, નગર, ખાણ વિગેરેથી વ્યાપ્ત એવી ભૂમિ ઉપર ભમવા લાગ્યા.
એકદા ખેતરમાં રહેલા કેઈ કણબીએ મને હર આકારવાળા ધન્યકુમારને જોડી હર્ષથી તેને ભેજનનું આમંત્રણ કર્યું. ધન્યકુમાર કણબીના આગ્રહથી જેટલામાં ત્યાં બેઠે તેટલામાં કણબીની સ્ત્રી ભાથું લઈ ત્યાં આવી કણબીએ પોતાની સ્ત્રીને “આ પરાણાને ભેજન કરાવ્ય.” એમ કહી હળ ચલાવવા માંડયું. પછી જેટલામાં સ્ત્રીએ ધન્યકુમારના પાત્રમાં ખીર પીરસી તેટલામાં તે કણબીના હળની સીરા ભૂમિમાં દટાઈ રહેલા કળશના કંઠને વિષે લાગી. કણબીએ તુરત ના મહેરોથી ભરેલા ડાને બહાર કાઢી ધન્યકુમારને અર્પણ કરી અને કહ્યું કે “તમાસ પુણ્યથી નિક બેલે આ નિધિ તમે પોતે જ ” ધન્યપુરમાં શિરોમણિ એવા ધન્યકુમારે આગ્રહ કરી તેને તે દ્રવ્યકળશ પાછો આપ્યો અને પોતે ત્યાંથી ચાલતે થયે. અનુક્રમે તે રાજગૃહ નગરે પહેંચ્યો અને ત્યાં ઉદ્યાનમાં રહ્યો. ઉત્તમ બુદ્ધિવાળ માળીએ શ્રેષ્ઠ આકૃતિવાળા ધન્યકુમારને જોઇ તેને પોતાને ઘરે તેડી ગયે ત્યાં તેણે તેની બહુ ભક્તિ કરી.
હવે એમ બન્યું કે જેણીના વંશના સઘળા માણસે મરી ગયા છે એવી તેમને જ નિર્ધનપણાને લીધે વિભાવરહિત થએલી કેઈ ધન્યા નામની ગોવાલણ થી તે નગરથી નિકળીને શાલિગામને વિષે રહેતી હતી. તે સ્ત્રી ત્યાં પોતાના સંગમ નામના બાળક સહિત નિવાસ કરતી હતી. કહ્યું છે કે જીવિતના સરખા બાળકને દુઃખમાં પણ ત્યજી દેવું બહુ મુશ્કેલ છે. સંગમ ત્યાં આજીવિકા નિમિત્તે વાછરડાં ચાર હતું. કારણ એ આજીવિકા નિધન માણસેના પુત્રને સુખે સાધી શકાય તેમ છે.
એકદા તે સંગમે કઈ પર્વને દિવસે શ્રેષ્ઠીઓના પુત્રોને પિત પિતાના ઘરમાં ખીરનું ભજન કરતા દીઠા તેથી તેણે ઘરે આવી પોતાની માતાને કહ્યું કે હે માત ! આજે બહુ ખીર બનાવી હારે ઉત્સવ કરે.” માતાએ કહ્યું. “હે વત્સ!
Page #282
--------------------------------------------------------------------------
________________
ધન્યકુમાર તથા શ્રીશાલિભક નામના મહર્ષિઓની કથા (૨૭) દ્રવ્ય વિના તે ઉત્સવ શી રીતે કરી શકાય?” અજ્ઞાનપણથી ફરી કહ્યું કે “હે માત! મને ખીર આપ, નહિ તે હું ભજન કરીશ નહિ. કહ્યું છે કે બાળકને આગ્રહ બલવાન હોય છે. પુત્ર આગ્રહથી ખીર માગવા લાગ્યો તેથી નિર્ધન એવી તે સ્ત્રી પોતાની પૂર્વની સધન અવસ્થાને સંભારી અત્યંત દુઃખી થઈને ઉંચા શબ્દથી રોવા લાગી. તેણીનું ગાઢ રૂદન સાંભળી પાડોશણ સ્ત્રીઓ દેડી આવી અને દયાથી ભિંજાઈ ગએલા ચિત્તવાળી તેઓ કહેવા લાગી કે “હે સખિ! તું કેમ બહુ રૂએ છે?” નિર્ધન સ્ત્રીએ પોતાના પુત્રે કરેલા આગ્રહની યથાર્થ વાત કહી તેથી દયાળુ એવી તે સ્ત્રીઓએ ચોખા, ઘી, સાકર, દુધ વિગેરે આણી આપ્યું પછી માતાએ વૃતાદિયુક્ત ખીર બનાવી પુત્રને પીરસી ત્યાર પછી તે કાંઈ કાર્યને માટે પિતાના ઘરની અંદર ગઈ. આ વખતે જાણે તે સંગમને સંસારસમુદ્રથી પાર ઉતરવા માટે વહાણ હાયની ? એવા એક માસના ઉપવાસી મુનીશ્વર ત્યાં આવ્યા. અકસ્માત આવેલા મુનીશ્વરને જોઈ પૂર્ણ ચંદ્રને દેખવાથી ચકેરના જોડલાની પેઠે સંગમ તુરત બહુ હર્ષ પામ્યો. પિતાના શરીરને વિષે પુલકાવલીન ધારણ કરતો અને પ્રફુલ્લ નેત્રવાળે સંગમ ઝટ ઉભું થઈ મુનિરાજને જેતે છતો મનમાં વિચાર કરવા લાગ્યું. “આ મુનિરાજ મારે ઘરે અતિથિ થયા તેથી હું ધારું છું કે નિચે આજે હારા ઘરે કામધેનુ અથવા તે કામઘટ, ચિંતામણું કે કલ્પવૃક્ષ આવેલ છે. આ વિચાર કરી સંગમ મુનીશ્વરને પ્રણામ કરી કહેવા લાગ્યું કે “હે મુનિરાજ ! આ પરમાન સ્વીકારી હાર ઉપર અનુગ્રહ કરે.” પછી હિતેચ્છુ એવા મુનિરાજે એ સંગમના નિર્મલ ભાવને જાણી તેને સંતોષ પમાડવા માટે તેની આગળ પાત્ર ધર્યું. પછી સંગમે વિચાર્યું જે નિગ્ન સારો લાભ થશે કારણ આજે મહારે ચિત્ત, વિત્ત અને પાત્રને સંગમ થયો છે. ખરેખર આજે હારું ભાગ્ય જાગ્યું અથવા તે ધન્ય એ હું આજે પુણ્યવાન થયે જે આ મહાત્માએ પિતાનું પુણ્યપાત્ર હારી આગળ ધર્યું.” આ પ્રમાણે વૃદ્ધિ પામતા એવા શુભ ભાવથી સંગમે વેગથી પિતાને થાળ ઉપાડી સાધુને ખીર વહોરાવી દીધી. સર્વ પ્રકારની ઉપાધિથી શૂન્ય એવા આ દાનથી તે સંગમે ઉત્તમ આયુષ્ય બાંધ્યું અને અલ્પ સંસાર કર્યો. મુનિરાજ તેના ઘરેથી ચાલ્યા ગયા પછી સંગમની માતા બહાર આવી માતાએ ધાર્યું કે પુત્ર ખીર ખાઈ ગયે તેથી તેણીએ હર્ષથી બહ ખીર પુત્રને પીરસી. સંગમ અતૃપ્ત હતું તેથી તેણે કઠપર્યત ધરાઈ ખીર ખાધી. સાંજે અજીર્ણ થયું તેથી સંગમ રાત્રીએ પેલા મુનિરાજનું સમરણ કરતે છતે મુત્યુ પામ્યો. દાનપુણ્યના પ્રભાવથી સંગમ રાજગૃહ નગરને વિષે ગભદ્ર શ્રેણીની સ્ત્રી ભદ્રાના ઉદરને વિષે પુત્રપણે અવતર્યો. માતાએ સ્વમામાં સારૂ પાકેલું અભૂત શાલિનું ખેતર દીઠું. તેમજ તેને ઉત્પન્ન થએલ ધર્મકૃત્ય સંબંધી હાલે શ્રેષ્ઠીએ પૂર્ણ કર્યો. જેમ પૂર્વ દિશા તેજથી અંધકારને નાશ કરતા એવા સૂર્યને પ્રગટ કરે તેમ ભદ્રાએ ઉત્તમ ગુણવાળા પુત્રને સુખે જન્મ આપ્યા. પુત્રને જન્મ
Page #283
--------------------------------------------------------------------------
________________
(ર૭૨)
શ્રી પ્રષિમંડલવૃત્તિ-ઉત્તર ત્સવ કરી સ્વમાના અનુસારથી માતાપિતાએ પુત્રનું હર્ષથી શાલિભદ્ર એવું સ્પષ્ટ નામ પાડ્યું. આનંદથી પાંચ ધાવ માતાઓ વડે લાલન પાલન કરાતે તે પુત્ર અધિક મૂર્તિમંત એવા પૂણ્યસમૂહની પેઠે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. પુત્રે બહુ કમળપણાને લીધે કલાચાર્યને પિતાના ઘરને વિષે બોલાવી લીલામાત્રમાં સર્વ કળાએને અભ્યાસ કર્યો. જાણે પૃથ્વીને વિષે કામદેવ રૂપ નૃપતિનું ચક્રવતી રાજ્ય હાયની? એવી રૂપ સૌભાગ્યના પાત્રરૂપ તે પુત્ર વનાવસ્થા પામ્યો. પછી તેજ નગરમાં રહેનારા બત્રીશશ્રેષ્ઠીઓએ પિતાની બત્રીશ કન્યા ગોભદ્ર શ્રેણીની વિનંતિ કરીને સુશોભિત એવા શાલિભદ્રને આપી. બીજે દિવસ શાલિભદ્ર, પોતાના માતાપિતાના સર્વ મને રથને પૂર્ણ કરતે છતો ઉત્તમ લક્ષણવાળી તે કન્યાઓને મટા ઉત્સવથી પર.
હવે શ્રી શ્રેણિક રાજાને સમશ્રી નામે પુત્રી હતી. શાલિભદ્રને સુભદ્રા નામે ન્હાની બહેન હતી. તેમજ ઉદ્યાનપાલને પુષ્પાવતી નામે પુત્રી હતી. આ ત્રણે પુત્રીઓ એક જ દિવસે જન્મેલી હોવાથી પરસ્પર સખીઓ થઈ હતી. યુવાવસ્થા પામેલી તે પુત્રીઓ એક દિવસ પરસ્પર કહેવા લાગી કે આપણે ત્રણેને એકજ પતિ પરણ કે જેથી આપણે પરસ્પર વિયોગ થાય નહિ. એકદા પુષ્પાવતીએ પિતાના ઘરને વિષે રહેતા ધન્યકુમારના ઉત્કૃષ્ટ ગુણનું વર્ણન કર્યું, તેથી સમશ્રીએ હર્ષથી તે વાત શ્રેણિક રાજાને નિવેદન કરી પછી શ્રેણિક રાજાએ હર્ષથી તે ત્રણે કન્યાઓ સારા મુહૂર્ત મોટા ઉત્સવથી ધન્યકુમારને પરણાવી. એટલું જ નહિ પણ તેને રહેવા માટે નિવાસસ્થાન તથા ગજાદિ સમૃદ્ધિ આપી. ધન્યકુમાર પણ પિતે પૂર્વે આપેલા દાનના પૂણ્યથી તે ભગ્ય વસ્તુને ઉત્કૃષ્ટપણે ભેગવવા લાગે.
એકદા ધન્યકુમાર પિતાની પ્રિયાઓની સામે હાસ્યવિલાસ કરતો છતો - ખમાં બેઠા હતા એવામાં તેણે અતિ દુઃખી અવસ્થાને પામેલા પોતાના માતા પિતાને રાજમાર્ગમાં દીઠા. ધન્યકુમારે તુરત દ્વારપાલ મેકલી તેમને પિતાની પાસે બેલાવી વસ્ત્રાલંકારથી સુશોભિત બનાવીને પછી સ્ત્રી સહિત તેણે તેમને હર્ષથી નમસ્કાર કર્યો. પછી ધન્યકુમારે માતા પિતાને પૂછયું કે “તે તમારું બહુ ધન કયાં ગયું ?” તેઓએ કહ્યું. “હારા પ્રવાસ પછી તે દ્રવ્ય પણ નદીના પ્રવાહની પેઠે ચાલ્યું ગયું. હે પુત્ર! અમે સાંભળ્યું કે તું અહીંયાં અભૂત રાજ્ય કરે છે તેથી તને જોવાને ઉત્સાહવંત એવા અમે અહીં આવ્યા છીએ. પછી ધન્ય બુદ્ધિવાળા ધન્યકુમારે તેઓને જુદાં જુદાં ગામ આપ્યાં. કહ્યું છે કે સંતપુરુષે, સ્વભાવથી જ નિત્ય ખલ પુરૂષનું પણ હિત કરનારા હોય છે. માતાપિતાના ગૃહકાર્યને ધન્યકુમાર પિતે કરતો છતો સ્ત્રી સહિત દેવતાની પેઠે વિલાસ કરતો હતો.
હવે ગોભદ્ર શ્રેષ્ઠીએ શ્રી વદ્ધમાનસ્વામી પાસે દીક્ષા લીધી ત્યારપછી તે છે માસ પર્યત વતનું આરાધન કરી સ્વર્ગક પ્રત્યે ગયા. ત્યાં તે દેવ શાલિભદ્રના
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રીધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર' નામના મહર્ષિઓની કથા, ( ૨૭૩ )
પૂર્વ પુણ્યના પ્રભાવથી તેના ઉપર પૂર્વ ભવના પ્રેમથી તેનું બહુ પ્રિય કરનારા થયા. તેથી તે દેવ નવીન કલ્પવૃક્ષની પેઠે હંમેશાં પ્રિયા સહિત એવા શાલિભદ્રને અયાચિત તેમજ દ્વિવ્ય એવા વસ્ત્રાલંકાર આપવા લાગ્યા જે કે ભદ્રા તા. ઘરનાં સર્વ કામ કરતી હતી પણ સુખસમૂહમાં રહેલા શાલિભદ્રતા દિવસ કે રાત્રિ કાંઇપણ જાણતા નહિ.
એકદા કાઇ વેપારીએ ખીજા દેશમાંથી રાજગૃહ નગરમાં આવી શ્રેણિક રાજાને હર્ષથી રત્નકંબલ દેખાડી. પણ તે બહુ મૂલ્યવાળી હાવાથી શ્રેણિકે એક પણ લીધી નહિ તેથી તે વેપારી ભદ્રાને ત્યાં ગયા. ભદ્રાએ તેને મોઢે માગેલું મૂલ્ય આપી સઘળી રત્નકખલેા લઈ લીધી. હવે એમ બન્યું કે ચેલ્લા રાણીને રત્નકાલની ખખર પડી તેથી તેણીએ શ્રેણિક રાજાને કહ્યું કે “ હે વિભા ! મહા મૂલ્યવાળુ` પણ તે એક રત્નકબળ મને લઈ આપો. પછી શ્રેણિક રાજાએ વેપારીને બેલાવીને તેને ચાગ્ય મૂલ્ય લઇ એક વસ્ત્ર આપવાનું કહ્યું. વેપારીએ ઉત્તર આપ્યા કે ભદ્રાએ વાત વાતમાં આગ્રહથી મ્હારી સર્વ રત્નકખલા લઈ લીધી છે.' પછી શ્રેણિકે એક માણસ ભદ્રા પાસે માકલી મૂલ્યથી એક રત્નકખલ લેવાનું કહ્યું. ભદ્રાએ કહ્યુ કે “ રત્નકખલા સાલજ હતી તેથી તે સર્વેના ખબે કડા કરી મ્હારા શાલિભદ્ર પુત્રની ત્રીસ સ્રીઓને દરેકને એક એક કકડા સ્નાન કર્યો પછી અગ લેાત્રા માટે આપી દીધા છે. જો તે અંગ લેાવાથી જિણું થઈ ગએલા રત્નક ખલાના કકડાને ખપ હાય તાજ રાજાને પૂછી આવીને હારી ઈચ્છા પ્રમાણે લઇ જા. ” સેવકે રાજા પાસે આવી ભદ્રાએ કહેલી વાત નિવેદન કરીને કહ્યું કે “હું નાથ ! વેપારીઓના અને રાજાના આ મ્હોટા અંતરને આપ જુઓ.” પછી શ્રેણિક રાજાએ કાતુકથી શ્રેષ્ઠીના પુત્ર શાલિભદ્રને જોવાના હેતુથી તેજ તને ફરીથી માકલી શ્રેષ્ઠી પુત્રને પેાતાની પાસે ખેલાયેા. તે વખતે ભદ્રાએ તે આવેલા સેવકને કહ્યું. તું ભૂપતિને કહે કે “ મ્હારો પુત્ર કયારે પણ ઘરથી બહાર જતા નથી, “ માટે હે રાજન્ ! આપ પાતાના ચરણથી મ્હારા ઘરને પવિત્ર કરો.” સેવકે તે વાત રાજા શ્રેણિકને કડી એટલે શ્રેણિક રાજાએ ભદ્રાને ત્યાં આવવું કબુલ કર્યું. પછી ભદ્રાએ તે વખતે નગરને સુશેાભિત કરવા સારૂ ગાભદ્ર દેવનું સ્મરણ કર્યું તેથી તે દેવે ભદ્રાના ઘરથી માંડીને રાજાના મંદીર સુધી રત્નજડિત સિ ંહાસનાને ઉપરા ઉપર ગોઠવી હારની શેાભા કરી દીધી. પછી બજારની શાભા થએલી જાણી ભદ્રાએ શ્રેણિક રાજાને તેડાવ્યેા તેથી રાજા શ્રેણિક પગલે પગલે વિસ્મય પામતા છતા શાલિભદ્રના ઘર પ્રત્યે આવ્યેા. અતિ વિસ્મય પામેલા ચિત્તવાળા શ્રેણિક રાજા શાલિભદ્રના ઘર પ્રત્યે આવી રત્નના સિંહાસનેાથી ગાઠવેલી ચેાથી ભૂમિકા ઉપર બેઠા. પછી ભદ્રાએ સાતમા માલ ઉપર જઈ શાલિભદ્રને કહ્યું કે “હે વત્સ ! તને જોવા માટે શ્રેણિક રાજા આપણે ઘરે આવ્યા છે માટે તું ત્યાં ચાલ.” શાલિભદ્રે માતાને કહ્યું “હું માત
૩૧
Page #285
--------------------------------------------------------------------------
________________
( ૨૭૪ )
ઋષિમડલ વૃત્તિ–ઉત્તરા
""
અને
વેચવાનું હાય તે લઈ તેને મૂલ આપે ત્યાં મ્હારૂં શું કામ છે ? હ પામેલી ભદ્રાએ ક્રીથી કહ્યું “ હે શ્રેષ્ઠ પુત્ર ! એને કાંઇ વેચવાનું નથી પણ તેને તુ પોતાના અને સર્વ લેાકેાને અધિપતિ જાણુ. ” માતાનાં આવાં વચન સાંભલી શુદ્ધ બુદ્ધિવાલા શાલિભદ્ર વિચાર કરવા લાગ્યા કે “ મ્હારી પશુ અધિપતિ છે તા પછી મ્હારા આ અશ્વર્યને ધિક્કાર થાઓ ! મ્હારે પરતંત્રતાથી અપવિત્ર એવા આ ભાગેાથી સર્યું. હવે હું સ્વત ંત્રતાના સુખ માટે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લઈશ.”
આવા વૈરાગ્યથી વ્યાપ્ત થયા છતાં પણ માતાના આગ્રહથી વિનિત એવા · શાલિભદ્રે પ્રિયાએ સહિત નીચે આવી શ્રેણિકને પ્રણામ કર્યા. શ્રેણિક પણ પુત્રની પેઠે તેને સ્નેહથી આલિંગન કરી, પેાતાના ખેાળામાં એસારી વારંવાર મુખ જોવા પૂર્વક તેના મસ્તકને બહુ સુંઘવા લાગ્યા. પછી શ્રેણિક રાજાના માલતીના પુષ્પની માળા સરખા હાથના સ્પર્શથી તેમજ તેણે ધારણ કરેલા પુષ્પના સુગંધથી શાલિભદ્ર ક્ષણ માત્રમાં ગ્લાનિ પામી ગયા. તેથી ભદ્રાએ ભૂપતિને કહ્યુ કે “ હે વિભા ! આ મ્હારા પુત્ર શાલિભદ્ર દેવભાગને ભાગવનારા છે માટે તેને ઝટ છેડી દ્યો. એ માણસાએ ધારણ કરેલી પુષ્પની માલાના ગંધને પણુ સહન કરવા સમર્થ નથી. એના પિતા દેવ થયેલ છે, તેથી તે પત્નીયુક્ત એવા પોતાના પુત્રને દિવ્ય આભરણ, વજ્ર અને પુષ્પાદિ આપે છે. ” પછી શ્રેણિક રાજાએ જવાની રજા આપેલે શાલિભદ્ર જેમ દેવીઓથી યુક્ત એવા દેવતા સ્વર્ગમાં જાય તેમ પેાતાના સાતમા માળ ઉપર ગયા. ભદ્રાએ બહુ આગ્રહ કર્યો તેથી શ્રેણિક રાજા ત્યાં ભાજન કરવા રહ્યો. ભદ્રાએ પણ સર્વ સામગ્રી તૈયાર કરાવી. કહ્યુ છે કે લક્ષ્મીથી શું નથી થતું ? પછી ચૂગુંથી શરીરને ચાળી બહુ જલવડે સ્નાન કરતા એવા તે શ્રેણિક રાજાના હાથની વિંટી સ્નાનવાવમાં પડી ગઈ. પછી ચપલ ચિત્તવાલા ભૂપતિએ જેટલામાં આમ તેમ શેાધ કરી તેટલામાં ભદ્રાએ પેાતાની દાસી પાસે તે સ્નાનવાવમાંથી સઘણું જલ કઢાવી નાખ્યું એટલે ભૂપતિએ તેમાં દિવ્ય અલકારાની મધ્યે અંગારા સમાન પડેલી પોતાની વિંટીને જોઇ દાસીને પૂછ્યું કે “ આ શું ? ” દાસીએ કહ્યું. “ ન્હાવાને અવસરે શાલિભદ્રે અથવા તેની સ્ત્રીઓએ નિર્માલ્યની પેઠે અંગ ઉપરથી ઉતારી નાખેલાં આભૂષણેા આ વાવમાં નાખી દેવામાં આવે છે. ” દાસીના આવાં વચન સાંભલી રાજા શ્રેણિક વિચાર કરવા લાગ્યા કે “ આ શાલિભદ્રને ધન્ય છે જે એની આવી આશ્ચર્યકારી લક્ષ્મી છે. મને પણ ધન્ય છે જે આવા શ્રીમાન્ પુરૂષષ મ્હારા રાજ્યમાં વસે છે. ભાજનને અંતે ભદ્રાએ વસ્ત્રાદિકથી · સત્કાર કરી રજા આપી એટલે અત્યંત સતાષ પામેલા શ્રેણિક પોતાના ઘર પ્રત્યે આવ્યા. પછી જેટલામાં શાલિભદ્ર સંસારને ત્યજી દેવાની ઇચ્છા કરતા હતા તેટલામાં તેના ધર્મમિત્ર આવીને તેને કહ્યું કે “ ચાર જ્ઞાનના ધાણુહાર અને ગુણના સમુદ્ર રૂપ ધર્મઘષસુરિ મૂર્તિમત ધર્મની પેઠે અહીં ઉદ્યાનમાં સમવસરેલા છે. ”
ލ
Page #286
--------------------------------------------------------------------------
________________
શાધન્યમા તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિએની કથા. (૭૫) મિત્રનાં આવાં વચન સાંભલી શાલિભદ્ર હર્ષથી રથ ઉપર બેસી ઉદ્યાનમાં ગમે ત્યાં તેણે ગુરૂને નમસ્કાર કરી શુદ્ધ ભૂમિ ઉપર બેસી ધર્મ સાંભ. દેશનાને અંતે શાલિભદ્દે હાથ જોડી પ્રણામ કરી ગુરૂને પૂછયું. “હે ભગવન ! કયા ધર્મથી માણ સોને બીજો કોઈ અધિપતિ ન થાય ? ” ગુરૂએ કહ્યું. “જે પુરૂષ વિધિ પ્રમાણે ચારિત્ર પાલે છે તે જ રોગને વિષે નિગ્રહ કરનારા પુરૂ સર્વ પ્રાણીઓના અધિપતિ થાય છે. ” ગુરૂનાં આવાં વચન સાંભલી શાલિભદ્દે ગુરૂને નમસ્કાર કરી વિનંતિ કરી કે “હે સ્વામિન ! હું હારી માતાની રજા લઈ સંયમ અંગીકાર કરીશ.”, ગુરૂએ “ એ કાર્યમાં ત્યારે પ્રમાદ કરે નહીં. ” એમ કહ્યું એટલે વિનયથી નમ્ર એવા શાલિભદ્રે ઘરે જઈ માતાને કહ્યું. “હે માત ! મેં ધર્મષસૂરિ પાસેથી હિતકારી ધર્મ સાંભલ્યો છે. જે ધર્મ મહાટા ઉદય, સુખ તથા લક્ષમી આપનાર છે. એટલું જ નહિ પણ તે સર્વ પ્રકારના દુઃખને વિનાશ કરનાર છે.” પછી ભદ્રાએ “તેં એ બહુ સારું કર્યું બહુ સારું કર્યું કારણ તું તેવા દીક્ષાધારી ધર્મવંત પિતાને પુત્ર છે.” એમ કહી શાલિભદ્રને બહુ અનમેદના આપી. શાલિભદ્રે કહ્યું “હે, માત ! જે આપ પ્રસન્ન થઈ મને આજ્ઞા આપતા હો તે હું પણ દીક્ષા લઉં કારણ મ્હારા પિતાએ પણ દીક્ષા લીધી હતી. ” ભદ્રાએ કહ્યું. તેં એ કહ્યું છે પણ તું લેઢાના ચણાને ચાવી જાણે છે ? તું પ્રકૃતિથી સુકુમાર અને દિવ્ય ભેગેથી લાલન પાલન કરાયેલ છે તે જેમ ન્હાને વાછરડે હેટા રથને ખેંચવા સમર્થ ન થાય તેમ તું વ્રત પાલવા કેમ સમથે થઈશ ? ” શાલિભદ્દે ફરી માતાને કહ્યું.
નિશ્ચ આપનું આ વચન સત્ય છે. પણ નપુંસક પુરૂષને તે વ્રત દુષ્કાર લાગે છે, પરંતુ ધીર પુરૂષને તે ઘણુંજ સહેલાઈથી સાધી શકાય તેવું દેખાય છે. આ ભદ્રાએ કહ્યું “એ સત્ય છે પણ તું પ્રથમ ધીમે ધીમે દિવ્ય અંગરાગ અને ભેગાદિકને ત્યજી દે પછી હું તને રજા આપું.” પછી શાલિભદ્રં દિવસે દિવસે એક એક સ્ત્રીને ત્યજી દેવા માંડી વલી દેવતાના ભેગાદિકને પણ ત્યજી દીધા. - હવે આ અવસરે શાલિભદ્રની બહેન સુભદ્રા કે જે ધન્યકુમારને પરણાવી હતી તે પિતાના પતિ ધાન્યકુમારને સ્નાન કરાવતાં રેવા લાગી. ધન્યકુમારે તેણીને રેતી જેઈને પૂછયું કે “તું કેમ રૂવે છે? 5 ખેદથી ગદગદ સ્વરવાલી સુભદ્રાએ ઉત્તર આપે કે “હે પ્રિય! સંસારથી વિમુખ થએલો અને ચારિત્રની ઈચ્છા કરનાર
મ્હારે ભાઈ શાલિભદ્ર દરરોજ એક એક તુલિકાને અને એક એક સ્ત્રીને ત્યજી દે છે માટે હું રૂદન કરું છું.” ધન્યકુમારે કહ્યું. “ ખરેખર તું સીયાલની પેઠે બહ બીકણ દેખાય છે. જે પુરૂષ ક્ષણ માત્રમાં તૃણની પેઠે ભેગોને નથી ત્યજી દે તે સવરહિત કહેવાય છે. ” સુભદ્રાએ બીજી સ્ત્રીઓ સહિત હાસ્ય કરીને કહ્યું કે “હે સ્વામિન્ ! તે આપ દુત્ત્વજ એવા ભેગને કેમ નથી ત્યજી દેતા ?” ધન્યકુમારે કહ્યું. “ તમે મને દીક્ષા લેવામાં વિઘ કરનારી હતી, પણ તેજ તમે આજે મને દીક્ષા લેવરાવવામાં પ્રેરણા કરનારી થઈ છે માટે હું પણ ઝટ દીક્ષા
Page #287
--------------------------------------------------------------------------
________________
(૨૭૬) શ્રી રષિમહિલવૃત્તિ-ઉત્તરાદ્ધ, લઈશ,” પછી સર્વે સ્ત્રીઓએ એકઠી થઈ ધન્યકુમારને કહ્યું, “ હે નાથ! અમે તે મશ્કરીથી કહ્યું છે. માટે આપ અમને તથા આ સંપત્તિને વૃથા ત્યજી દેશે નહીં. ” સ્ત્રીઓએ આવી રીતે બહુ કહ્યું પણ ધન્યકુમાર તે “નિત્ય સુખની ઈચ્છા કરનારા માણસેએ અશાશ્વત એવી આ સર્વ વરતુ ત્યજી દેવી માટે હું નિશે વ્રત લઈશ.” એમ કહી ત્યાંથી ઝટ ઉભે થયે. સ્ત્રીઓએ કહ્યું. “ અમે પણ તમારી પાછલ તુક્ત ગ્રત લેશું. ” ધન્ય માનતા એવા ધન્યકુમારે સ્ત્રીઓના તે વચનને હર્ષથી અંગીકાર કર્યું.
ત્યાર પછી શ્રી વિરપ્રભુ તે રાજગૃહ નગરના ઉદ્યાનમાં સમવસર્યા પ્રભુના આગમનની વાત ધન્યકુમારે પોતાના ધર્મમિત્રથી જાણી તેથી વ્રત લેવા માટે ઉત્સાહવંત એ ધન્યકુમાર ધર્માદિ કાર્યમાં ધન વાપરી પ્રિયા સહિત શિબિકામાં બેસી વીરપ્રભુની પાસે આવ્યા. ત્યાં તે પ્રિયાઓ સહિત શિબિકામાંથી નીચે ઉતરી પ્રભુની વિનંતિ કરવા લાગ્યું કે “હે વિભ! મને સંસારસમુદ્રને તારવામાં વહાણરૂપ ચારિત્ર આપ.” પછી વિશ્વનાયક એવા પ્રભુએ પ્રિયાઓ સહિત એવા તે ધન્યકુમારને દીક્ષા આપી. આ વાત શાલિભદ્ર સાંભલી તેથી તે ધન્યકુમારને જયવંત માનતે છતે તેમજ હર્ષથી શ્રેણિકરાજા વડે સ્તુતિ કરાવે છતે અભૂત સંપત્તિથી વીરપ્રભુ પાસે આવ્યા ત્યાં તેણે મોટા ઉત્સવથી દીક્ષા લીધી. - પછી ચૂથસહિત ગજરાજની પેઠે સર્વ સાધુઓના પરિવાર સહિત શ્રી વીરપ્રભુ જગતનું હિત કરવાની ઈચ્છાથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. ધન્ય અને શાલિભદ્ર અને સાધુઓ પણ તીવ્ર તપ કરતા તેમજ જૈન ધર્મના આગમને અભ્યાસ કરતા શ્રી જિનેશ્વરની સાથે વિહાર કરવા લાગ્યા. નિસ્પૃહ એવા તે બન્ને મુનિઓ ક્યારેકજ પક્ષાંતે પારણું કરતા નહિ તે ઘણે ભાગે એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ માસે પારણું કરતા ધર્મધ્યાનમાં પરાયણ તેમજ નિત્ય આતાપના કરવામાં ઉદ્યમવંત એવા તે સાહસી બન્ને મુનિઓ દુઃસહ એવા પરિષહાને સહન કરતા હતા. દીર્ઘકાલ પર્યત અતિચારરહિત ચારિત્રને પાલતા એવા તે બન્ને મુનિ
એ બહુ કાલ પિષણ કરેલા કર્મશરીરને દુર્બલ કરી નાખ્યું. . એકદા શ્રી વિરપ્રભુ પૃથ્વી ઉપર વિહાર કરતા છતા ફરી રાજગૃહ નગર પ્રત્યે આવ્યા. તે વખતે નગરવાસી લેકે તુરત તેમને વંદન કરવા માટે નગર બહાર આવવા લાગ્યા. આ અવસરે ધન્યકુમારસહિત શાલિભદ્ર માસક્ષમણને પારણે ગોચરી લેવા માટે નગરમાં જવાની રજા માગી. પ્રભુએ કહ્યું. “આજે તારૂં માતાના હાથે પારણું થશે.” પછી તે વાત જાણીને ધન્યકુમાર સહિત શાલિભદ્ર નગરમાં ગયો. રાગરહિત અને ઉચ્ચ નીચ ગૃહેને વિષે ફરતા એવા તે બન્ને જણા ભદ્રાના આંગણમાં આવીને ઉભા રહ્યા. માતા ભદ્રાએ તપથી દુર્બલ થઈ ગએલા અને જેમના શરીરને વિષે ફક્ત હાડકાં અને ચર્મ રહ્યાં હતાં એવા તે બનને મુનિએ
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રીધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિ આની કથા. (૨૭૭)
ને એલખ્યા નહીં કારણુ મહિષૅ એ કાનાથી લખી શકાય ? માતા ભદ્રા તા શાલિભદ્રને, ધન્યકુમારને તથા જિનેશ્વરને વંદના કરવા જવાના ઉત્સાહમાં હતાં તેથી તેમણે પોતાને ત્યાંજ આવેલા તે અન્ને મુનિઓને દીઠા છતાં એલખ્યા નહીં પછી ગુપ્તિવંત અને સમતાધારી તેમજ નિરહંકારી તે બન્ને મુનિએ ક્ષણુમાત્ર ઉભા રહી ત્યાંથી બહાર નિકલી દરવાજાથી મહાર નિકલતા હતા એટલામાં શાલિબદ્રની પૂર્વભવની માતા ધન્યા કે જે દહિં વેચવા માટે નગરમાં આવતી હતી તેણે અન્ને મુનિને દીઠા તુરતજ ઝરતા સ્તનવાલી તે માતા પોતાના પૂર્વભવના પુત્રને જોતી છતી અને તેથીજ પોતાના આત્માને ધન્ય માનતી છતી તેણીએ પાસે જઇ તે બન્ને મુનિઓને દહિં વહેારાખ્યું, પછી શાલિભદ્ર, પ્રભુ પાસે જઇ વિધિ પ્રમાણે આલેાચના લઇ પૂછવા લાગ્યા કે “ હું પ્રભા ? આપે કહ્યુ હતું તે છતાં આજે મ્હારૂં પારણું માતાને હાથે કેમ ન થયું ? ” શાલિભદ્રનાં આવાં વચન સાંભલી શ્રી વીરપ્રભુએ ભદ્ર એવા શાલિભદ્રના પૂર્વ જન્મનું સવિસ્તર ચરિત્ર સભામાં કહી સંભ લાગ્યું. પછી તે અન્ને મુનિ વિધિ પૂર્વક દહિંનું પારણું કરી સંસારના વિરાગથી શ્રી જિનેશ્વરની રજા લઈ વૈભાર પર્વતના શિખર ઉપર ગયા. ત્યાં તે અન્ને મુનિઆએ પડીલેહણ કરેલી શિલા ઉપર બેસી પાદાપગમ નામનું અનશન કર્યું.
"
હુંવે અહી' એમ બન્યું કે સરલ મનવાલી ભદ્રા બહુ ભકિતને ધારણ કરતી છતી શ્રી શ્રેણિક રાજાની સાથે શ્રી વીરપ્રભુ પાસે આવીને પૂછવા લાગી કે “ હું વિભા ? વંદના કરવા ચેાગ્ય ધન્ય અને શાલિભદ્ર એ અને મુનિઓ અમારા ઘરને વિષે અમને સ ંતાષ પમાડવા માટે કેમ ન આવ્યા ? ” પ્રભુએ કહ્યું, “ તે અને મુનિઓ તમારા ઘરને વિષે આવ્યા હતા પણ અહીં આવવાના ઉત્સાહવત એવા તમે તે દુલ શરીરવાલા મુનિઓને એલખ્યા નહી. શાલિભદ્રની પૂર્વ જન્મની માતા ધન્યા ગોવાલણી કે જે હિં વેચવા માટે ઉતાવલી ઉતાવલી નગરમાં આવતી હતી તેણીએ નગરમાંથી બહાર આવતા એવા તે બન્ને મુનિઓને દહિં વડે પ્રતિલાભ્યા છે. દહિંથી પારણું કરીને તે અન્ને મુનિઓએ મુકિતનગરીમાં જવાના પ્રસ્થાનની પેઠે વૈભાર પર્વત ઉપર જઈ અનશન લીધું છે. ”
પછી ભદ્રાયે શ્રેણિકરાજા સહિત વૈભાર પર્વત ઉપર જઈ ભૂમિમાં ખાડેલા ખીલાની પેઠે નિશ્ચલ અગવાલા તે અન્ને મુનિઓને જોયા. મહા સત્ત્વધારી એવાય પણ તે મુનિઓના બહુ ઉત્કૃષ્ટ કષ્ટને જોઈ સરલ હૃદયવાલી અને દયાલુ એવી ભદ્રા બહુ ખેદ પામી. ઝરણાની પેઠે બહુ શાકના આંસુને વરસાવતી ભદ્રા પેાતાના રૂદનના શબ્દથી જાણે વૈભાર પર્વતને રાવરાવતી હેાયની ? એમ રાવા લાગી અને ત્યાં બેઠેલી તે ભદ્રા પોતાના પુત્રના આગળના સુખને વારવાર સ્મરણ કરતી તેમજ આવા ઉગ્ર તપને જોતી હતી આ પ્રમાણે બહુ વિલાપ કરવા લાગી,
Page #289
--------------------------------------------------------------------------
________________
(૨૭૮) શ્રી મહષિમલવૃત્તિ ઉત્તશાહ
હે પુત્ર પૂર્વે જે તે માણસે ધારણ કરેલી માલાના ગંધને પણ સહન કરી શકતે નહોતે તે તું આ અતિ દુઃસહ એવી તાઢ, તડકા વિગેરે પીડાને શી રીતે સહન કરી શકશે? આ હારું શરીર પલંગને વિષે રૂના ગાદલામાં લાલન કરાયેલું છે, તે શરીર આ અતિ કઠોર એવા શિલાતલ ઉપર શી રીતે રહી શકશે ? વલી જે આ શરીરને તે દિવ્ય એવા આહારથી બહુ કાલ પિષણ કર્યું છે તે શરીરને તું અનશન વડે ત્યાગ કરવા શી રીતે સમર્થ થઈશ! હાહા ધન્ય એ તું ઘરને વિષે આવ્યો છતાં પુણ્યરહિત એવી મેં તને એલખે નહીં આથી બીજું વધારે શોક કરવા ગ્ય શું છે? હું એમ ધારતી હતી જે શિક્ષાને અર્થે ઘરે આવેલા શાલિભદ્ર મુનિને હું કયારે જોઇશ.” આ જે હારે મનમાં મનોરથ હતો તે હારા આ અનશનથી કુવાની અંદર રહેલી છાયાની પેઠે નાશ પામે. ખરેખર આથી હું મંદભાગ્યવાલી છું. મહારા મને રથને વિદ્ધકારી તે જે આ હમણુ આરહ્યું છે. તેથી શું? માટે આ અતિકષ્ટકારી કઠોર શિલાતલને ત્યજી દે.”
પછી શ્રી શ્રેણિક રાજાએ ભદ્રાને કહ્યું. કે “ તું શા માટે ખેદ પામે છે. કારણ તું એકજ આ સઘળી પૃથ્વીમાં વીર પુત્રને જન્મ આપનારી છું. જે પૂર્વ ભવે દાનવીર કર્યો હતો તે આ ભવે ત્યારે પુત્ર ભેગવીર થઈ હમણાં આ તપ વિર થયું છે. જેની લકત્તર લમી હોય છે, જેના લકત્તર ગુરૂ હોય છે અને જેનું લેકર તપ દેય છે તેજ પુરૂષ લેકેર (લકશ્રેષ્ટ ) થાય છે. ત્યારે આવે આશ્ચર્યકારી ચારિત્રવાલે, નિર્મલ આત્માવાલે અને ગુણના સમુદ્ર રૂપ પુત્ર છે માટે તું આ પ્રમાણે શેક ન કર, ઉઠ અને ધ્યાન માર્ગમાં રહેલા આ મહાસત્વ ધારીઓને વિશ્વ ન કર પણ તું ત્યારે અર્થ સાધ. ” આ પ્રમાણે શ્રેણિક રાજાએ અલ્પ કરાવેલા ખેદવાલી ભદ્રા તે બન્ને મહા મુનિઓને નમસ્કાર કરી ધરે ગઈ. રાજા શ્રેણિક પણ પિતાને ઘેર ગયે. અહીં તે બન્ને સાધુઓ માસનું અનશન લઈ મૃત્યુ પામી સર્વાર્થસિદ્ધ દેવલેકમાં દેવતા થયા. ત્યાં તેઓ તેત્રીશ સાગરોપમ સુધી બહુ સુખ ભોગવી. મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દીક્ષા લઈ સિદ્વિપદ પામશે.
હે ભવ્યજીવસમૂહો ! તમે વિશ્વના માણસને આશ્ચર્યકારી અને મનુષ્ય ભવના પાપનો નાશ કરનારા શ્રી ધન્યકુમાર મુનિના તેમજ શાલિભદ્ર મહર્ષિના ચરિત્રને સાંભલી મનુષ્ય અને દેવતાને મોક્ષ સુખના સાધન રૂપ જૈન ધર્મને વિષે અધિક સભાવ ધરે અને નિરંતર પ્રયત્ન કરે.
'श्रीधन्यकुमार' अने 'श्रीशालिभद्र' नामना मुनिपुङ्गवोनी कथा संपूर्ण.
Page #290
--------------------------------------------------------------------------
________________
બ્રિીજ બૂસ્વામી નામના ચરમ કેવલીની કથા. ( ર૭૯) चंपाओ वीअभए, गंतुं वीरेण दिखिओ जोउ ॥
सो पत्तो परमपयं, उदायणो चरभ रायरिसी ॥ १५१ ॥ ચંપા નગરીથી વીતભય નગરમાં જઈ શ્રી વિરપ્રભુએ દીક્ષા આપેલે ઉદાયન નામને છેલ્લે રાજર્ષિ એક્ષપદ પામે. ૧૫૧ છે
આ ઉદાયન રાજર્ષિની કથા અભયકુમારની કથામાંથી જાણી લેવી.
जस्स य अभिनिखमणे, चोरा संवेगमागया खिप्पं ॥
तेण सह प्पवइआ, जंबु वंदामि अणगारं ॥ १५२ ॥ જેમના દીક્ષાગ્રહણ સમયે તત્કાળ વૈરાગ્ય પામેલા પ્રભવાદિ ચારેએ પણ તે જંબૂકુમારની સાથે દીક્ષા લીધી, તે જ બૂકુમાર મુનીશ્વરને હું વંદના કરું છું. ૧૫રા
सीहत्ता निखंतो, सीहता चेव विहरिओ भयवं ॥
जंबृपवरमुनिवरो, वरनाणचरित्तसंपत्तो ॥ १५३ ॥ સિંહ પણએ દીક્ષા લેનારા અને સિંહપણુએ વિહાર કરનારા ભગવાન જંબૂસ્વામી મુનીશ્વર ઉત્તમ જ્ઞાન અને ચારિત્ર પામ્યા. ૧૫૩ છે
जो नवजुव्वणपसरो, विअलिअकंदप्पदप्पमाहप्पो ॥ __ सो जंबूरायरिसी, अपच्छिमो केवली जाओ ॥ १५४ ॥ જેમણે નવલન છતાં કામદેવના ગર્વને દલી નાખવાથી પિતાનું માહાભ્ય પ્રગટ કર્યું છે, તે જંબૂરાજર્ષિ છેલ્લા કેવળી થયા છે. છે ૫૪ __ 'श्रीजंबूस्वामी' नामना चरमकेवलीनी कथा *
એકદા જેમના ચરણને દેવતાઓ પ્રણામ કરી રહ્યા છે એવા શ્રી વીપ્રભુ રાજગહ નગરને વિષે સમવસર્યા. દેવતાઓએ અમૂલ્ય પ્રતિહાર્ય રહ્યું. શ્રેણિક રાજા પણ દેશના સાંભળવા માટે ભકિતથી સમવસરણમાં આવ્યા. દેશનાને અંતે શ્રેણિક રાજાએ શ્રી જિનેશ્વરને પૂછયું કે “હે ભગવંત! કયા પુરૂષને વિષે કેવલજ્ઞાન ઉચ્છદ પામશે? અર્થાત્ છેલ્લે કેવલી કેણ થશે?” પ્રભુએ કહ્યું. હું રાજન! હારી પાસે રહેલો આ ચાર દેવી સહિત વિદ્યુમ્માલી દેવ કે જે ઇદ્રને સામાનિક છે તે આજથી સાતમે દિવસે દેવપદવીથી આવીને હારા નગરમાં બાષભદત્ત શ્રેષ્ઠીના જંબૂ નામના પુત્રપણે ઉત્પન્ન થશે. તે અંત્ય કેવલી થવાનું છે. ” શ્રેણિકે ફરી પૂછયું. “હે નાથ! જો કે તેને ચવવાને સમય નજીક આવ્યે છે છતાં તેની કાંતિ કેમ ક્ષય નથી પામતી?” શ્રી જિનેશ્વરે કહ્યું. “હે રાજન ! એકાવતારી દેવતાઓના અંતકાલને વિષે પણ તેઓના તેજવીપણાનાં શિન્હા નિચે નાશ
Page #291
--------------------------------------------------------------------------
________________
(૨૮૦). પ્રીષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ પામતાં નથી.” પ્રભુનાં આવાં વચન સાંભલી તે વખતે જંબુદ્વીપનો પતિ કે જેનું નામ પણ તેવુંજ (જંબુદ્વિપ પતિ.) હતું તે ઉંચા સ્વરથી કહેવા લાગ્યું કે “અહે? પૃથ્વીમાં હારું કુલ વખાણવા ગ્ય છે.” આ અવસરે શ્રેણિક રાજાએ હાથ જોડી શ્રી મહાવીર પ્રભુને પૂછયું. “હે સ્વામિન્ ! આ દેવતા પિતાના કુલની પ્રશંસા શા વાતે કરે છે? શ્રી જિનશ્વરે કહ્યું -
હે રાજન ! આ નગરને વિષે ડાહ્યા પુરૂષોમાં શિરેમણિ અને પ્રસિદ્ધ એ ગુપ્તિમતિ નામે શ્રેષ્ઠી હતું. તેને અનુક્રમે ગુણવંત બે પુત્ર થયા હતા તેમાં મહેટાનું નામ રુષભદત્ત અને ન્હાનાનું જિનદાસ હતું. શ્રેષ્ઠીને માટે પુત્ર રાષભદત્ત સારા આચારવાલે થયો અને ન્હાને પુત્ર જિનદાસ વ્યસની થયો. મહટા ' ભાઈએ ન્હાનાને વ્યસની જાણ તેને ત્યજી દીધે, અને તે સર્વ ઠેકાણે એમ કહેવા લાગ્યું કે ગુપ્તિમત્તિ શેઠને હું એકજ પુત્ર છું. પાપરહિત એવા તે રુષભદત્ત, પિતાના ન્હાના ભાઈને કુતરાની પેઠે ઘરમાં પણ આવવા દેતે નહીં. જિનદાસ બહુ જુગટું રમતે. તે કઈ એક દિવસે બીજા કેઈ જુગટુ રમનારા પુરૂષની સાથે પણ કરી જુગટુ રમવા લાગ્યા. બન્નેને જુગટામાં વિવાદ થયે તેથી પેલા પુરૂષે જિનદાસને શસ્ત્રપ્રહારથી માર્યો. નિચે દુતરૂપ પામવૃક્ષનું આવું શસ્ત્રઘાતની પીડારૂપ ફલ હોય છે. પછી પૃથ્વી ઉપર આલેટતે એવો જિનદાસ જાણે અતિ રાંક હોયની? એમ દેખાતે હતે. પછી સ્વજનેએ એકઠા થઈ ભદત્તને કહ્યું કે “હે શ્રાવકશિરોમણિ ! તું ધર્મરૂપ મૂળવાળી દયાવડે પિતાના પીડા પામતા ભાઈને જીવાડ.” ‘સ્વજનેએ બહુ આગ્રહથી કહેલા વર્ષે પોતાના ભાઈ જિનદાસ પાસે જઈને કહ્યું કે “હે બંધ! તને ઉત્તમ ઔષધાદિકથી સુખ કરીશ.” જિનદાસે કહ્યું “હે. ભાઈ! તમે હારા બહુ અપરાધને ક્ષમા કરે અને હવે જીવિત પૂર્ણ થએલા એવા મને પરલેક સંબંધી ભાથું આપો.” ઋષભદત્તે કહ્યું. “હે વત્સ ! હવે તું હર્ષથી અનશન સ્વીકાર અને એકાગ્ર મનથી પરમેષ્ઠી મંત્ર-નમસ્કારને જપ કર.” આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિવાલા અષભદતે પિતાના ન્હાના ભાઈને શીખામણ આપી પોતે તેને વિધિ પ્રમાણે આરાધના કરાવી. છે (શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે, હે રાજન ! પછી તે જિનદાસ પંડિતમૃત્યુથી મરણ પામી જંબુદ્વીપને પતિ અને મહાસમુદ્ધિવાલે દેવ ઉત્પન્ન થયો છે. તેણે રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠીને પુત્ર જંબુકમાર અંત્ય કેવલી થશે.” એવા અમારાં વચન સાંભલ્યાં તેથી હર્ષિત ચિત્તવાલે થએલે તે પિતાના 'કલમાં કેવલીને પવિત્ર જન્મ સાંભલી પિતાના કુલની બહુ પ્રશંસા કરે છે.” - શ્રેણિક રાજાએ પૂછયું. “હે પ્રભો ! ગુરૂ, શુકાદિ ગ્રહોની મળે સૂર્યની પેઠે આ વિદ્યુમ્માલી દેવતા સઘલા દેવતાઓની મધ્યે અધિક તેજવાન કેમ દેખાય છે? ગવાને કહ્યું:
Page #292
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
(
{ શ્રીજ’ભૂસ્વામી' નામના ચમકેવલીની કથા.
આ જ દ્રીપની અંદર રહેલા ભરતક્ષેત્રને વિષે મગધ નામના દેશમાં સુગ્રામ નામે ગામ છે, ત્યાં શ્રેષ્ઠ એવા રાષ્ટ્રકુટ નામે ધનવંત ગૃહસ્થ રહેતા હતા. તેને રેવતી નામની સ્ત્રીથી ઉત્પન્ન થએલા ભવદત્ત અને ભવદેવ નામના બે પુત્ર હતા. ભવદત્ત યુવાવસ્થાવાલા હતા છતાં તેણે સુસ્થિત સદ્ગુરૂ પાસે સંસારસમુદ્રને તારનારી દીક્ષા લીધી. પછી શાસ્ત્રોના પાર પામેલા ભવદત્ત મુનિ ખડ્ગધારા સમાન ઉગ્ર વ્રતને પાલતા છતાં ગુરૂની સાથે વિહાર કરવા લાગ્યા.
એકદા તે ગણુના એક મુનિએ ગુરૂની વિન ંતિ કરી કે “ હું સ્વામિન્! મને મ્હારા અંજનાને પ્રતિષેધ કરવા માટે જવાની આજ્ઞા આપા ત્યાં એક મ્હારા ખ રહે છે તે સ્વભાવે ભદ્રક હાવાથી મ્હારા ઉપર ખડુ સ્નેહ રાખે છે તે તે મને જોઇને દીક્ષા લેશે ” પછી ગીતા એવા તે સાધુને ગુરૂએ આજ્ઞા આપી. કારણકે પરના નિસ્તાર કરવામાં તત્પર એવા શિષ્યા ઉપર સુગુરૂએ હમેશાં પ્રીતિ ધરે છે. પછી તે મુનિ પિતાને ઘરે ગયા તે ત્યાં તેમણે પોતાના ન્હાના અનાજ સ્વજનાને વ્યગ્રતા કરનારો વિવાહોત્સવ આર ંભેલે દીઠેા. મુનિને ન્હાનેા ખંધુ પશુ વિવાહના ઉડ્સથી વિઠ્ઠલ બની ગયા હતા તેથી તે પણ બીજા કાયોને ભૂલી જઈ વિવાડુના કાર્યમાં વ્યાકુલ થઈ રહ્યો હતા, તેથી તેણે વિવાહના અવસરે આવેલા એવા પોતાના šાટા અધુરૂપ મુનિને એલખ્યા નહીં અને આવકાર પશુ આપ્યા નહી' તેા પછી તેને દીક્ષા લેવાની તેા વાતજ શી ? પછી વિલક્ષ થએલા મુનિ ફ્રી ગુરૂ પાસે આવ્યા ત્યાં તેમણે આલેચના લઈ પેાતાના ન્હાના ભાઇની સર્વ વાત નિવેદન કરી. ભદત્તે પેલા મુનિને કહ્યું. “ અહા ! તમારા ભાઈની કંઠારતા ઉગ્ર ઢેખાય છે, કે જેણે પેાતાના ઘરે આવેલા મ્હોટા બંધુ મુનિની અવજ્ઞા કરી. શું ગુરૂની ભકિતથી વિવાહ કાતુક વધારે કલ્યાણકારી છે? કે જે તમારા ભાઈ હર્ષોંસહિત વિવાહકાતુકને ત્યજી દઈ પાતાના મ્હાટા ભાઈ રૂપ શુરૂ પાસે ન આવ્યા. જે આપણા ગુરૂ મગધ દેશમાં વિહાર કરશે તે હું મ્હારા ન્હાના ભાઇનુ "કૈાતુક તમને બતાવીશ. '
એકદા શ્રી સુસ્થિર ગુરૂ વિહાર કરતા કરતા મગધ દેશ પ્રત્યે ગયા. આ વખતે નિપુણ એવા ભવદત્ત ગુરૂને નમસ્કાર કરીને વિન ંતિ કરી કે “હે ભગવંત ! દયાવત એવા આપ જે મને આજ્ઞા આપે તે હું આપની આજ્ઞાથી અહીં નજીક રહેલા મ્હારા સ્વજનને મલી આવું. ” ગુરૂએ ફક્ત ભવદત્ત એકલાને ત્યાં જવાની રજા આપી, તેથી તે ઉપશમધારી ભવદત્ત પોતાના સ્વજનાના ઘર પ્રત્યે ગયે.
આ વખતે ભવઢતનેા ન્હાના ભાઈ ભત્રદેવ નાગઢત્ત નામના શ્રેષ્ઠીની વાસુકી સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન થએલી પુત્રીને હષથી પરણ્યા હતા ભવદત્ત મુનિનું આગમન સાંભલી હર્ષ પામેલા અને વિવાહેાત્સવ કરી રહેલા સર્વે વિવેકી ખંધુએ તેમની પાસે ગયા. પ્રથમ પ્રાસુક જલથી મુનિના ચરણને ધેાઈ સર્વે માણસોએ તીર્થના જલથી અધિક
Page #293
--------------------------------------------------------------------------
________________
(૨૮૨). શ્રીષિમંડલ વૃતિ–ઉત્તરાદ્ધ એવા તે જલને વાંધું. પછી સંસારસાગરને વિષે બુડતા એવા પ્રાણીઓને તારનાર એવા તે મુનિને રોમાંચયુક્ત થએલા સર્વે જનોએ હર્ષથી વંદના કરી. ભવદત્ત મુનિએ પિતાના પૂર્વાવસ્થાના બાંધાને કહ્યું. “હે દેવાનુપ્રિયે! હમણાં તમે વિવાહના કામમાં વ્યાકુલ છે માટે અમે બીજે વિહાર કરીશું, અને તમને નિત્ય ધર્મલાભ છે. પછી ભક્તિથી ભાવિત ચિત્તવાલા સર્વે બાંધવોએ કચ્છ અને એષણય પ્રાસુક આહારથી તે મુનિને પ્રતિલાલ્યા. આ વખતે અંતઃપુરમાં ભવદેવ પિતાને કુલાચાર પાલતે છતો પોતાની નવી પરણેલી સ્ત્રી નાગિલાને સખીઓ સહિત આભૂષણ ધરાવતું હતું. ત્યાં તેણે પોતાના બંધુનું આગમન સાંભલ્યું તેથી તે પોતાના ભાઈરૂપ મુનિને જોવાના ઉત્સાહને ધરતે છતે તુરત અર્ધા આભૂષણ ધારણ કરાવેલી પોતાની સ્ત્રીને ત્યજી દઈ ત્યાંથી ચાલી નિક. “હે કાંત ! અર્ધ આભૂષણ કરેલી પ્રિયાને ત્યજી દઈ આપને જવું યોગ્ય નથી.” એમ સખીઓએ બહ કહ્યું પણ તે તે તે ભવદેવે બહેરાની પેઠે સાંભલ્યું જ નહીં. પણ તે ના પાડતી એવી સ્ત્રીઓને તેણે ઉત્તર આપ્યો કે “હે અબલા ! હું હારા બંધુરૂપ મુનિને વંદના કરી ઝટ પાછો આવીશ.”
પછી ભાઈને જવાના ઉત્સાહ યુક્ત મનવાલા ભવદેવે ત્યાંજ ઉભેલા ભવદત્ત મુનિને વંદના કરી. વંદના કરીને ઉભા થએલા પિતાના ન્હાના ભાઈને ભવદત્ત મુનીશ્વર ચારિત્ર આપવાની ઈચ્છાથી ઘીનું પાત્ર ઝાલવા આપ્યું. પછી અનગારેમાં મુખ્ય એવા ભવદત્ત મુનિ, બીજા કુટુંબીઓ ઉપર દ્રષ્ટિ દઈ ત્યાંથી તુરત ચાલી નિકલ્યા. ભવદેવ પણ બંધુ ઉપર ઝરતી ભક્તિને લીધે હાથમાં ઘીનું પાત્ર ઝાલીને તેમની પાછલ ચાલ્યો. જેમ ભવદેવ તેમ બીજા બહુ સ્ત્રી પુરૂષ પણ પ્રેમને લીધે ભવદત્ત મુનિની પાછલ ચાલ્યા. મુનિએ પોતાની પાછલ આવતા એવા માણસે માંહેથી કોઈને પાછા જવાનું કહ્યું નહીં, કારણ તપસ્વીઓને તે યોગ્ય છે. વલી મુનિએ પાછા જવાની રજા નહિ આપેલા અને લજજાથી વશ થએલા તે સર્વે કેટલેક સુધી પાછલ ગયા. બહુ દૂર જવાથી વ્યાકુલ થએલા અને આદરરહિત એવા સર્વે સ્ત્રી પુરૂષે તે મુનિને નમસ્કાર કરી પોત પોતાની મેલે પાછા વલ્યા. ભેળા મનવા ભવદેવ વિચાર કરવા લાગ્યું કે “ મુનીશ્વરે રજા નહિ આખ્યા છતાં આ સર્વે લેકે પાછા જાય છે પણ ખરે તેઓ મુનીશ્વરના બંધુઓ નથી, અને હું તે તેમને અતિ સ્નેહવાગે બંધુ છું માટે મુનીશ્વરે રજા આપ્યા વિના મારે પાછું વળવું તે યંગ્ય નથી. પછી ભવદત્ત મુનિ વાર્તાથી પોતાના ન્હાના ભાઈને આસક્ત બનાવી આદરથી સુગ્રામ ગામમાં તેડી લાવ્યા કે જ્યાં પિતાના ઉત્તમ ગુરૂ હતા. બંધુ સહિત ભવદત્ત મુનિને વસતિદ્વારમાં આવેલા જોઈ બીજા બાલ શિષ્ય મુખ મલકાવી પરસ્પર કહેવા લાગ્યા કે “ આ મુનિ કેઇને દીક્ષા લેવરાવવા અહીં તેડી લાવ્યા છે. શ્રીમાન પુરૂ પિતાના કહેલા વચનને પ્રમાણુ કરવા બહુ
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રી જમૂસ્વામી' નામના ચરમકેવલીની થા.
( ૨૮૩)
પ્રયત્ન કરે છે. ” પછી ગુરૂએ ભવદત્તને પૂછ્યું કે “ હારી સાથે આ બીજો કાણુ આવ્યા છે ? ” ભવદત્ત ઉત્તર આપ્યા કે “ હું ભગવન ! તે વ્રત લેવા આવેલા છે. ” પછી ગુરૂએ ભવદેવને પૂછ્યુ કે “ તું દીક્ષા લેશે ? ” ભવદેવે કહ્યું. “ મ્હારા ભાઈ મૃષા ભાષણ કરનારા ન થાઓ. ” ગુરૂએ તેને તુરત દીક્ષા આપી અને ખીજા એ સાધુઓની સાથે વિહાર કરવા આજ્ઞા આપી.
હવે બહુ વાર થયા છતાં પણ જ્યારે ભવદેવ ઘેર ન ગયેા ત્યારે સ્વજન પાછા સુગ્રામ ગામમાં આવી પૂછવા લાગ્યા કે “ અર્ધા આભૂષણા ધારણ કરાવેલી સ્ત્રીને ત્યજી દઇ ભવદેવ તમારી પાછલ આવ્યા છે, તે જયાં સુધી ઘેર નથી આભ્યા ત્યાં સુધી અમે જીવતા છતા મુવા સરખા છીએ તેમજ પતિના સમીપપણાને ત્યજી દીધેલી ચકલીની પેઠે તે નવીન કન્યા મનમાં બહુ ખેદ પામે છે એટલું જ નહિં પણ તેણીના નેત્રમાંથી ઝરતું જલ કયારે પણ સુકાતું નથી. ભવદેવ એકલા રા લીધા વિના કાંઇ ચાલ્યા જાય તે સ્વમામાં પણ સંભવતું નથી. તે તે શું કયાંઈ ગયા હશે ? ભવદેવને નહિ જોવાથી જાણે પેાતાનું સર્વ દ્રવ્ય નાશ પામ્યું હાયની ? અથવા તે જાણે પાતે ગાંડી થઇ ગઇ હોયની ? એમ નાગિલા પોતે ત્યાં આવીને વારંવાર ભવદત્ત મુનિને પૂછવા લાગી કે “ હું સાધેા ! તમારા ન્હાના ભાઇ કયાં ગયેલ છે ? ભવદત્ત મુનિએ પાતાના ન્હાના ભાઇનું ધર્મને વિષે ઉત્તર લ ઈચ્છતાં છતાં મિથ્યા વચન કહ્યું કે “ તે અહીં આવીને તુરત ચાલ્યા ગયા છે. તેથી હું નથી જાણતા કે તે કયાં ગયા છે. ” પછી “ શું તે ખીજા માળે ગયેા હશે ? એમ કહેતા અને જાણે છેતરાયેલા હાયની ? એવા અતિ દીન થએલા મુખવાળા તે સર્વે માણસે પાછા આવ્યા.
22
હવે ભવદેવ મનમાં નવાઢા એવી નાગિલાનું સ્મરણ કરતા છતા કેવલ ભાઇની ભક્તિને લીધેજ મન વિના ચારિત્ર પાળતા હતા. કેટલેક કાળે ભવદત્ત સુનિ અનશન લઇ મૃત્યુ પામી સાધર્મ દેવલાકમાં મહા સમૃદ્ધિવંત દેવતાપણું ઉપન્યા. પછી ભવદેવ મનમાં વિચાર કરવા લાગ્યા કે “ મને નાગિલા બહુ પ્રિય છે તેમ હું પણ તેને બહુ વ્હાલા છું છતાં અમારા બન્નેને વિયોગ થયા છે. મે ભાઇના ઉપરાધથી બહુ કાલ દીક્ષા પાળી છે પણ તે ભાઈ તેા સ્વગે ગયા તા હવે કલેશ આપનારી આ દીક્ષાવડે મ્હારે શું ? હું જેવા તે પ્રાણપ્રિયા નાગિલાના વિયેાગથી પીડા પામ્યા હું તેવા આ દુષ્ટ વત્તથી પીડા પામ્યા નથી. હા હા તા હવે તે કેવી થઈ ગઈ હશે ? મૃગના સરખા નેત્રવાળી તે પ્યારીને જો હું જીવતી જોઈશ તા સકામ એવા હું તેની સાથે નિરંતર ક્રીડા કરીશ.”
ભવદેવ આ પ્રમાણે વિચાર કરી પેાતાનું બહુ કાળ પાળેલુ દાક્ષિણ્યપણું ત્યજી દઇ ખીજા સર્વે સાધુઓની રજા લઈ ત્યાંથી ચાલી નિકળ્યા. સસારમાં પડવાને
Page #295
--------------------------------------------------------------------------
________________
(૨૮૪)
શ્રીષિમહલવૃત્તિ ઉત્તરાદ્ધ તૈયાર થએલો ભવદેવ અનુક્રમે સુગ્રામ ગામ પ્રત્યે આવ્યો અને વ્રતને વિષે આ ળસુ એ તે ગામની સમીપે રહેલી વાવ ઉપર બેઠે. આ વખતે ત્યાં કેઈ સ્ત્રી, બ્રાહ્મણીની સાથે પાણું ભરવા આવી તેણુએ તે મહાત્માને જોઈ ભક્તિથી વંદના કરી. “પછી ભવદેવે તે સ્ત્રીને પૂછયું. “હે અનઘે ! રાષ્ટ્રકૂટક નામને ગહસ્થ પિતાની રેવતી પ્રિયા સહિત જીવે છે કે નહિ ? તેણુએ કહ્યું. “હે મુનીશ્વર રાષ્ટ્ર કટક અને તેની પ્રિયા રેવતી એ બન્ને જણાને મરી ગયે બહુ વર્ષ થઈ ગયાં છે.” મુનિએ ફરીથી પૂછયું. “રાષ્ટ્રકૂટના પુત્ર ભવદેવે જેણીને ત્યજી દીધી હતી તે નવી સ્ત્રી છે કે નહી ?” સ્ત્રીએ મનમાં વિચાર્યું કે “જેને મહેોટા ભાઈએ વ્રત લેવરાવ્યું હતું તે આ ભવદેવ પિતેજ જણાય છે, માટે આવેલા એને હું પૂછી જોઉં આમ ધારી તે સ્ત્રીએ કહ્યું કે “રાષ્ટ્રકૂટ અને રેવતીથી ઉત્પન્ન થએલા તમે પિતે ભવદેવ છે કે શું, તમે પોતે સાધુ અહીં આવ્યા દેખાઓ છો?” ભવદેવે કહ્યું, “તમે સારે ઓળખે. હું નાગિલાને પ્રાણવલ્લભ ભવદેવ છું. મોટા ભાઈના ઉપ
ધથી તેની પાછલ જતા એવા મેં તે પ્રાણપ્રિયાને ત્યજી દઈ અનિષ્ટ એવાય પણ દુષ્કર વ્રતને આદર્યું છે. હમણાં હારા મોટા બંધુ મૃત્યુ પામ્યા તેથી હું તેમના પ્રતિબંધથી મુક્ત થયો છું. માટે નાગિલા કેમ રહે છે તેમ હું તે પ્રિયાને જેવા માટે આવ્યો છું” ભવદેવનાં આવાં વચન સાંભળી નાગિલા વિચાર કરવા લાગી કે એણે મને બહુ કાળે દીઠી હતી તેથી તે ફરી ગએલા વય, રૂપ, ગુણ અને
ભાવાળી મને એલખી શકયા નહિ માટે હું તેમને મારી પિતાની વાત કહું?” એમ ધારી નાગિલાએ કહ્યું. “હે મુનિ ! તમે નવી પરણેલી જે સ્ત્રીને ત્યજી દીધી હતી તે પોતે હું નાગિલા છું. આપ વિચારે. આટલે બધો કાળ ગયે છતે અને વૈવનાવસ્થાએ પણ ત્યજી દીધે છતે હારે વિષે ગુણના મંદીર રૂ૫ લાવણ્યપણું કયાંથી હોય? માટે સ્વર્ગ અને મેક્ષસુખના ફળરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામના ત્રણ રત્નને ત્યજી દઈ વાટિકાના સમાન એવી મહારા ઉપર તમે સ્પૃહા ન કરે વલી તમે નરક રૂ૫ ખાઈમાં પાડી દેનારા અને મેહ પમાડનારા વિષયના અતિ પરાધિનપણને ન પામે. હે મુનિ! હિતેચ્છુ એવા બંધુએ તમને દીક્ષા લેવરાવી છે તે હવે હારે વિષે આસક્ત થઈ તે વતને પાપરૂપ ખાઈમાં ન ફેંકી છે. તમે આજે પાછા ગુરૂ પાસે જાઓ અને મહારા ઉપર અનુરાગ કરવાથી ઉત્પન્ન થએલા પાપની તેમની પાસે આલોચના . - નાગિલા આ પ્રમાણે જેટલામાં ભવદેવને શિખામણ આપતી હતી તેટલામાં બ્રાહ્મણને પુત્ર ખીરનું ભોજન કરીને ત્યાં આવ્યું તે પુત્ર પોતાની માતાને કહેવા લાગે. “હે માત ! આજે મેં ખીરનું ભોજન કર્યું છે તેને હું વમું છું, માટે તું પાત્ર ધરી રાખ હારે બીજે સ્થાનકેથી ભેજનનું આમંત્રણ આવ્યું છે અને ત્યાં દક્ષિણ મળવાની છે મેં ખીરનું ભજન કર્યું છે માટે હું ફરીથી ભેજન કરવા શક્તિવંત નથી. હું ત્યાં દક્ષિણા લઈ. ખીરનું ભજન કરી અને પછી અવસરે
Page #296
--------------------------------------------------------------------------
________________
બીજબૂસ્વામી નામના ચરમ કેવલાની કથા (૨૮૫) પિતાનું વમી કાઢેલું હું પોતે ભક્ષણ કરીશ. પિતાનું ઉચ્છિષ્ટ ભજન કરવામાં લાજ શી ? બ્રાહ્મણીએ કહ્યું. “હે પુત્ર! તું પોતે વમેલું અને નિંદા કરવા યોગ્ય ભક્ષણ કરવા તૈયાર થાય છે, પણ તે નિંદ્ય કાર્યથી તું સર્વ લેકમાં નિંદા કરવા
ગ્ય થઈશ.” ભવદેવ મુનિ પણ બ્રાહ્મણ પુત્રનું વચન સાંભળી તેને કહેવા લાગ્યા. “હે બટુક ! તું વમન કરેલાને ભક્ષણ કરીશ તે નિચે કુતરાથી પણ હીન કહેવાઈશ.” નાગિલાએ મુનિને કહ્યું. “જો આપ તે બ્રાહ્મણપુત્રને એમ કહો છો અને જાણે છે તો પછી તમે પોતે મને વમી દઈને (ત્યજી દઈને) ફરી ભેગવવાની કેમ ઈચ્છા કરો છો ?” આ મહારો દેહ વિષ્ટા, મૂત્ર, માંસ, ચરબી અને હાડકાથી ભરેલો હોવાને લીધે અપવિત્ર વસ્તુના સ્થાનરૂપ છે તેથી તે વમન કરેલા પદાર્થથી પણ વધારે નિંદા કરવા યોગ્ય છે તે તેની ઈચ્છા કરતાં તમે કેમ લાજ નથી પામતા ? તમે પર્વત ઉપર બળતા અગ્નિને જોવા જાઓ છો પણ પોતાના પગ નીચે થતા ભડકાને જેતા નથી. જે બીજાને શીખામણ આપવા તૈયાર થાઓ છે પણ પિતાના આત્માને શિક્ષણ કરતા નથી. જેઓ બીજાને પૂર્ણ રીતે શિક્ષણ કરે છે તેઓની પુરૂષની ગણના શી? કારણ તેજ માણસને પુરૂષની ગણત્રીમાં ગણી શકાય કે જે પિતાના આત્માને શિક્ષણ કરવા સમર્થ છે”
પછી ભવદેવે કહ્યું “હે શુભે! તે બહુ સારું કર્યું જે આવી શિખામણ દઈ. જાતિઅંધની પેઠે અવળે માર્ગે જતા એવા મને સારા માર્ગે દેર્યો. હવે હું આજેજ મહારા બંધુઓને મળી તુરત હર્ષથી ગુરૂ પાસે જઈ પિતાના કરેલા દુષ્કત્યની આલોચના લઈ ઉગ્ર તપ આચરીશ.” નાગિલાએ કહ્યું. “તમારે સ્વજનોને મળવાને શી જરૂર છે? હમણાંજ તમે પિતાના સ્વાર્થને મેળવવા તત્પર થાઓ. તમારાં સ્વજને તમને ગુરૂના દર્શન કરવામાં મૂર્તિમંત વિઘ રૂપ થઈ પડશે. પછી ભવદેવે ઉત્તમ પ્રકારે જિનપ્રતિબિંબને વંદના કરી ગુરૂની પાસે જઈ આલેચના લીધી. અતિચારરહિત શુદ્ધ ચારિત્રને પાળતે એ તે ભવદેવ મૃત્યુ પામી સેધર્મ દેવલોકમાં ઈંદ્રને સામાનક દેવતા થયે.
હવે ભવદત્ત મહામુનિને જીવ કે જે સિંધર્મ દેવલોકમાં દેવતા થયા હતા તે સ્વર્ગથી ચવીને વિશ્વમાં ઉત્તમ એવા મહાવિદેહક્ષેત્રની પુષ્કલાવતી વિજયની કુંડરીકિણી નગરીના વદત્ત ચક્રવતિની યશોધરા સ્ત્રીના ઉદરને વિષે અવતર્યો. જેમ તળાવને વિષે રાજહંસ ઉતરે તેમ યશોધરાના ઉદરને વિષે ભવદત્તને જીવ અવતરે છતે તેને સમુદ્રમાં સ્નાન કરવાને ડોહોલ ઉત્પન્ન થયા. વજદર ચક્રવર્તિએ સમુદ્ર સમાન સીતા નામની મહા નદીમાં પોતાની પ્રિયાને બહુ વાર કીડા કરાવી તેણીને ડોહોલો પૂર્ણ કર્યો. પછી પૂર્ણ થએલા ડહોલાવાળી અને મનસ્વિની એવી તે યશોધરા પટ્ટરાણીએ દિવસે દિવસે પિતાના લાવણ્યને અધિક ખિલાવ્યું. જેમ,
Page #297
--------------------------------------------------------------------------
________________
( ૨૮૬ )
ગ્રીઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તા
પૂર્વ દિશા સૂર્યના મંડળને પ્રગટ કરે તેમ પૂર્ણ અવસરે તે યશોધરાએ એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યા. શુભ અંતઃકરણવાળા વદત્ત ચક્રવતિ એ શુભ દિવસે ડાડાલાના અનુસારે તે પુત્રનું સાગરદત્ત નામ પાડયું. નિરતર પાંચ ધાવમાતાએથી લાલન કરાવાતા તે પુત્ર આકાશમાંના બાલચંદ્રની પેઠે અધિક વૃદ્ધિ પામવા લાગ્યા. પિતાએ તેને કલાચાય પાસે અભ્યાસ કરવા માકક્લ્યા. ત્યાં તેણે થાડા કાળમાં સર્વ ફળાના અભ્યાસ કર્યો. જેમ સમુદ્ર સર્વ નદીને પરણે તેમ માતા પિતાએ સ્વ યંવરમાં આવેલી બહુ કન્યાઓ સાથે તેને પરણાવ્યેા.
એકદા સાગરદત્ત કુમાર પોતાના મહેલમાં બેઠે છતા પ્રિયાની સાથે ક્રીડા કરતા હતા એવામાં તેણે આકાશમાં મેરૂ પર્વત સમાન ચડી આવેલ વાદલ જોયુ. સાગરદત્ત તેને જોઇ વિચાર કરવા લાગ્યા કે “ જેવા મે' મેરૂ પર્યંતના રંગ સાંભલ્યેા છે તેવાજ આ વાદળાના છે. અહા ! શું તેની મહા રમ્યતા છે ! આવી રીતે વિચાર કરતા અને મેરૂ પર્વત સમાન તે મેઘમંડલને જોતા એવા તે સાગરદત્ત કુમારની દ્રષ્ટિ જાણે મેઘને વિષે ચાટી ગઇ હાયની ? એમ નીચે જતી ન હતી. જેમ પાણીના પરપોટા તુરત ફ્રુટી જાય એમ પ્રમલ વાયુથી તે મેઘ મડલ સાગરદત્તના જોતા જોતામાં કાંઈ અશ્ય થઈ ગયુ. તેથી સાગરદત્ત વિચાર કરવા લાગ્યા કે જેવી રીતે આ મેઘ વિનશ્વર છે તેવી રીતે આ દેહ પણ નાશવંત છે તે પછી સ સ'પત્તિ નાશવંત સ્વભાવની હાય તેમાં તેા શું કહેવું ! જે વસ્તુ સવારે દેખાય છે તે ખારે દેખાતી નથી, જે બારે દેખાય છે તે સાંજે દેખાતી નથી માટે નિશ્ચે આ જગત્ અનિત્ય છે. માટે હું વિવેક રૂપ જલથી સિંચન કરેલા મનુષ્ય. ભવ રૂપ કલ્પવૃક્ષના કલને છેદનારા દીક્ષારૂપ ફલને અંગીકાર કરૂં.
,
આ પ્રમાણે વૈરાગ્યને પ્રગટ કરતા એવા સાગરદત્ત કુમારે માતા પિતાની રજા લઈ અનેક રાજાઓ સહિત હર્ષોંથી દીક્ષા લીધી. નાના પ્રકારના અભિગ્રહવાળા ગુરૂની સેવામાં તત્પર અને વિગ્રહરહિત એવા સાગરદત્ત મુનિ અનુક્રમે સર્વ આગમના પારગામી થયા. સાગરદત્ત મુનીશ્વરને તીવ્ર તપ કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. કહ્યુ છે કે–ઉત્તમ એવા તપથી શું શું નથી પ્રાપ્ત થતું ? અર્થાત્ સ મળે છે.
હવે ભવદેવના જીવ પણ દેવલેાકથી ચવીને તેજ વિજયની વીતશેાકા નામની મહાનગરીના અતિ સંપત્તિવાળા પદ્મરથ રાજાની વનમાલા સ્ત્રીના ઉદરથી શિવ નામના પુત્રપણે ઉત્પન્ન થયા. કલ્પવૃક્ષના અંકુરની પેઠે બહુ યત્નથી પાલન કરાતા તે કાનસીયા ધારી પુત્ર અનુક્રમે વૃદ્ધિ પામ્યા. જાણે પ્રથમથી સકેત કરી રાખેલી હોયની ? એવી સર્વ કલાઓએ ગુરૂની સાક્ષી માત્ર કરવામાં તે શિવકુમારને વિષે નિવેશ કર્યો પછી યુવાવસ્થા પામેલા તે રાજપુત્ર શિવકુમારને માત પિતાએ કુલવંત બહુ રાજકન્યાઓ પરણાવી. કુમાર લતાઓની પેઠે તે રાજકન્યાઓની સાથે ક્રીડા કરવા લાગ્યા.
Page #298
--------------------------------------------------------------------------
________________
શ્રીજ’ભૂસ્વામી' નામના ચરમકેવલીની કથા.
( ૨૮૭ )
એકદા શિવકુમાર ( ભવદેવના જીવ ) પાતાની સ્ત્રીઓની સાથે ગેાખમાં બેઠા હતા એવામાં તે નગરીના ઉપવનને વિષે પ્રથમથી સમવસરેલા સાગરદત્ત ( ભવદત્તના જીવ ) મુનિ કે જે મહામુનિ એક માસના ઉપવાસી હતા તેમને કામસમૃદ્ધ નામના સાર્થવાહ ( સંઘ ) પતિએ ભકિતથી શુદ્ધ ભાજન વડે પ્રતિલાલ્યા. તે વખતે તે કામસમૃદ્ધના ઘરને વિષે પાત્રદાનના પ્રભાવથી બહુ વસુવૃષ્ટિ થઇ. કહ્યું છે કે પાત્રદાનના પ્રભાવથી શું શું નથી થતું ? ગાખમાં બેઠેલા શિવકુમારે આ વસુવૃષ્ટિની વાત સાંભળી તેથી તે સાગરદત્ત મુનિ પાસે જઇ મરાલપક્ષીની પેઠે તેમના ચરણકમલ સમીપે બેઠા. પછી દ્વાદશાંગી રૂપ નદીઓના સમુદ્ર રૂપ સાગરદત્ત મુનીશ્વરે કલ્યાણુથી શેાભતા એવા શિવકુમારને અરિહંતના ધર્મ કહ્યો. વળી બુદ્ધિવંત એવા તે કુમારના સ્ફટિક સમાન નિર્મલ ચિત્તને વિષે સંસારની અસારતાના પ્રવેશ કરાવ્યા. પૂર્વ ભવના સંબંધથી ઉત્પન્ન થતા સ્નેહવાળા શિવકુમારે સાગરદત્ત મુનિને પૂછ્યુ કે “ તમને જોવાથી મને અધિક અધિક હર્ષ કેમ ઉત્પન્ન થાય છે?” સાગરદત્ત મુનિએ અવધિજ્ઞાનથી પૂર્વભવાને જાણી તેને કહ્યું કે “ પૂર્વ ભવને વિષે તું યાગ્ય એવા મ્હારા ન્હાના ભાઇ હતા. હે મહાભાગ ! ત્હારૂં પરલેાકસ બધી હિત ઈચ્છનારા મેં ચારિત્ર નહિ ઇચ્છનારા તને કપટ કરી ચારિત્ર લેવરાવ્યું. પછી આપણે બન્ને જણા સાધમ દેવલેાકમાં મહા સમૃદ્ધિવંત દેવતા થયા હતા. હે શિવકુમાર ! એજ કારણથી આ ભવમાં પણ આપણી પરસ્પર બહુ પ્રીતિ થઈ. હું આ જન્મને વિષે રાગરહિત હાવાથી પોતાના અને પારકા માણસે ઉપર સરખી દ્રષ્ટિવાળા છું અને તું સરાગ હાવાથી આજસુધી મ્હારા ઉપર પૂર્વ જન્મના પ્રેમ ધરી રાખે છે.” શિવકુમારે કહ્યું. “ મેં પૂર્વ ભવે ચારિત્ર લીધું હતું તેથી હું દેવતા થયા હતા તેા હે પ્રભા ! આ ભવને વિષે પણ પૂર્વ જન્મની પેઠે મને તમે પોતેજ ચારિત્ર આપે.” હું જેટલામાં મ્હારા માતા પિતાની રજા લઈ વ્રત લેવા માટે અહીં આવું, ત્યાં સુધી આપ મ્હારા ઉપર કૃપા કરી અહીં જ રહેજા.” પછી શિવકુમાર, મુનિને નમસ્કાર કરી ઘરે આવી માતા પિતાની વિનંતિ કરવા લાગ્યા કે “ મેં આજે સાગરદત્ત મુનિના મુખથી ધર્મ સાંભળ્યા છે અને તેમના પ્રસાદથી સંસારની અસારતા જાણી છે તેથી હું સંસારથી વૈરાગ્ય પામ્યોછું. માટે મને ચારિત્ર લેવાની રજા આપેા.” માતા પિતાએ કહ્યું, હે પુત્ર! તું ચાવનાવસ્થામાં દીક્ષા ન લે, કારણ આજસુધી અમે હારી ક્રીડાને જોવાનું સુખ ભોગવ્યું નથી. હે શિવકુમાર ! તું આજે એક પગલા માત્રમાં આવા નિરભિમાની કેમ થઇ ગયા ? તું જે કારણથી અમને ત્યજી દે છે, તે ધર્મ તે તેં નિત્ય સાંભળ્યેા છે. જો તું પિતૃભક્તિપણાને લીધે અમારી રજા લઈને જઈશ તે તને ના પાડવાનેા અમને શે। લાભ થશે ? પછી માતા પિતાની આજ્ઞા વિના ગુરૂ પાસે જવા નહિ શક્તિવંત થએલા શિવકુમાર, સ` સાદ્ય વ્યાપાર ત્યજી દઈ ત્યાંજ રહી ભાવ
Page #299
--------------------------------------------------------------------------
________________
MN
^
^^^
^^^
^^
^^
^
(2) શ્રી મિડલ વૃત્તિ ઉત્તર સાધુ થયો. “હું સાગરદન મુનિને શિષ્ય છું.” એ નિશ્ચય કરી શિવકુમારે મૌન વ્રત આદર્યું. કહ્યું છે કે મન વ્રત એ સર્વ અર્થને સાધનારૂ છે. માતા પિતા તેને બળથી ભોજન કરાવવા માંડે પણ તે જરા ખાય નહિ અને તે શિવકુમાર માતા પિતાને એમજ કહ્યા કરે છે કે મને કાંઈ ચતું નથી.” આ પ્રમાણે કરવાથી મોક્ષના અથી એવા શિવકુમારે પિતા પદ્મરથ ભૂપતિને બહુ ઉગ પમાડ્યો, તેથી, તેણે દઢ ધર્મવાળા શ્રેષ્ઠીપુત્ર કે જે શિવકુમારને મિત્ર થતું હતું તેને બેલાવીને કહ્યું કે “અમે શિવકુમારને વ્રત લેવાની ના પાડી તેથી તેણે એવું માનવ્રત લીધું છે કે તેને કોઈપણ ભોજન કરાવવા શક્તિવત થતું નથી. હે અન! તું જે પ્રકારે જાણે છે તે પ્રકારે કરીને શિવકુમારને ભજન કરાવ્ય. હે નિપુણ! અને તું તે પ્રકારે કરીશ તે પછી તે મહારા ઉપર શા શે ઉપકાર નથી કર્યો એમ હું માનીશ.” પછી શુદ્ધ બુદ્ધિવાળો દઢધર્મ પદ્મરથ ભૂપતિની તે આજ્ઞાને અંગીકાર કરી તરત હર્ષથી શિવકુમાર પાસે ગયે. ઉત્તમ બુદ્ધિવાળા દ્રઢમ્ શિવકુમારના મહેલની અંદર પ્રવેશ કરતાં નિહિ કરીને વિધિ પ્રમાણે ઈપથિકી કરી ત્યારપછી પૃથ્વીને પુજી દ્વાદશવર્ત વંદન કરી “મને આજ્ઞા આપો” એમ કહી શિવકુમાર પાસે બેઠે. શિવકુમારે કહ્યું “હે મિત્ર! જે વિનય સાગરદત્ત મુનિની પાસે કો ઘટે તે વિનય હારી પાસે કેમ કરે છે?” દઢમેં કહ્યું. “જે કોઈ સ્થાનને વિષે પણ સમ્યક દ્રષ્ટિવંત પુરૂષને વિષે ગ્ય એવા સમભાવ હોય તે સર્વને વિનય કરો યોગ્ય છે જે કઈ પુરૂષનું મન ઉપશમવાળું હોય તે પુરુષ વંદના કરવા યોગ્ય છે તેવા પુરૂષને વંદના કરવામાં કાંઈ દેષની શંકા કરાતી નથી. હે રાજકુમાર ! હું આ પને પૂછવા માટે અહીં આવ્યો છું કે તાવથી પીડા પામતા માણસની પેઠે આપે . ભોજન શા માટે ત્યજી દીધું છે?” શિવકુમારે કહ્યું. “હે મિત્ર ! માતા પિતા મને વ્રત લેવાની આજ્ઞા આપતા નથી. માટે ગૃહથી વૈરાગ્ય પામેલો હું ભાવસાધુ થઈને રહ્યો છું. માતા પિતા જ્યારે મને વ્રત લેવાની રજા આપશે ત્યારે હું લેજન કરીશ. નહિ તે ક્યારે પણ ભજન કરવાનું નથી.” દઢધમેં કહ્યું. “હે શુભ મનવાળા ! જો એમ હોય તો હમણાં ભજન કર, કારણ દેહને આધીન ધર્મ રહેશે છે અને આહારને આધિન દેહ છે. અર્થાત્ આહાર કરવાથી દેહ રહેશે અને દેહ રહેવાથી ધર્મ બની શકશે. મુનિઓ પણ પ્રાસુક એવા આહારને ગ્રહણ કરે છે. કારણ આહારરહિત શરીર છતે ધર્મકાર્ય કરવું દુષ્કર છે.” શિવકુમારે કહ્યું. મને તે કઈ શ્રાવક મળતો નથી કે જ્યાં પાસુક આહાર હાય માટે હું ઘરને વિષે ભજન ન કરવું તે શ્રેષ્ઠ માનું છું.” દઢધમે કહ્યું. “આપે તે યોગ્ય કહ્યું છે તે પણ હવે તે સર્વ ભેજનાદિ પ્રાસુકજ થશે.” શિવકુમારે કહ્યું. “હ બાર વર્ષ પર્યત છઠ્ઠ કરીને પારણે આંબિલ કરીશ” પછી સાધુના આચારમાં વિચણ એ દઢમ, તે દિવસથી ભાવસાધુ એવા શિવકુમારને વિનય કરવા લાગે. .
Page #300
--------------------------------------------------------------------------
________________
બ્રીજ બૂકમા નામના ચમકેવલીની કથા. (૨૮૯) આ પ્રમાણે તપ કરતા એવા શિવકુમારનાં બાર વર્ષ વીતી ગયાં પણ માતા પિતાએ મહથી તેને ગુરૂ પાસે મેક નહિ પછી શિવકુમાર મૃત્યુ પામીને બ્રહ્મલેકમાં વિદ્યન્માલી નામે ઈંદ્રને સામાનિક દેવતા થયે.
(શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે,) હે ગૃપ ! ઉપર કહેલા કારણથી પુણ્યપુષ્ટ અને સમીપે રહેલા ચવનવાળા તે વિદ્યુમ્માલી દેવતાની બીજા દેવતાઓથી અધિક અધિક કાંતિ દેખાય છે. આજથી સાતમે દિવસે ચવીને તે દેવ આજ નગરમાં શ્રી ઋષભશ્રેણીના જંબૂનામના પુત્રપણે ઉત્પન્ન થશે તે અંત્યકેવલી થવાને છે.”
તે વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે વિન્માલી દેવતાની ચારે સ્ત્રીઓએ તે કેવળી પાસે આવીને આ પ્રમાણે પૂછયું. “હે વિભ!. અમે વિદ્યન્માલી દેવતાની સ્ત્રીઓ તેનાથી વિયેગ પામેલી છીએ. હવે અમારો તેની સાથે કઈ પણ ઠેકાણે મેળાપ થશે કે નહિ? કેવલીએ કહ્યું. “આ નગરમાં સમુદ્ર પ્રિયસમુદ્ર, કુબેર અને સાગર એ નામના ચાર શ્રેણીઓ વસે છે. તે ચારે શ્રેષ્ઠીઓની તમે ચારે ઉત્તમ પુત્રીઓ થશો ત્યાં તમારે પૂર્વ ભવના પતિને મેલાપ થશે.” પછી સુર અસુરોએ પૂજન કરેલા ચરણ કમળવાળા અને દયાના ભંડાર એવા શ્રી મહાવીર પ્રભુએ ભવ્યજનોને પ્રતિબંધ કરવા માટે બીજે સ્થાને વિહાર કર્યો. અધિકાર બીજે –
આ ભરતક્ષેત્રના રાજગૃહી નામના નગરમાં કીર્તિ અને કાન્તિએ કરી મનહર શ્રેિણિક નામને રાજા રાજ કરતું હતું. તેની સભાને શોભાવનાર કૃતજ્ઞ મેટી અદ્ધિવાળ રૂષભદત્ત નામને શ્રેષ્ઠી વસતે હતો. તેની સાથે જ ધર્મનું આચરણ કરનારી સત્ય ધર્મને અનુસરનારી અને સર્વ પ્રકારના ગુણેને ધારણ કરનારી ધારણી નામે સ્ત્રી હતી.
એકદા ધારિણી વિચાર કરવા લાગી કે “ હા હા ! સંતાનરહિત હેવાને લીધે મહારે જન્મ વાંઝીયા વૃક્ષની પેઠે નિષ્કલપણું ધારણ કરે છે. ખરેખર સ્તનમાં બહ અમૃત રસની પેઠે શિતલપણું પ્રગટ કરનારે પુત્ર તે ભાગ્યવંત એવી સ્ત્રીઓના ખેાળામાં કીડા કરે છે. મુખ્ય આ સંસારવાસ પાપને અર્થે છે તેમાં વલી પુત્રરહિતપણું એ નિચે મહારે મીઠા વિનાના ખરાબ ભેજનની પિઠે થયું છે. ” આવી ચિંતાથી વ્યાકુલ થએલી સ્ત્રીને જે કાંઈક ખેદ યુક્ત થએલા મનવાલા રૂષભદત્ત શ્રેષ્ઠીએ કહ્યું કે “હે પ્રાણપ્રિયે ! તને આવી મહા ચિંતા શી છે? ” શ્રેષ્ઠીએ બહુ કદાગ્રહ કરીને પૂછયું એટલે ધારિણીએ તેને સંતાન નહિ હેવાથી થએલું . દુઃખ કહ્યું. જો કે ધારિણીએ પોતાને પુત્ર નહિ હોવાનું દુઃખ પતિને આપ્યું તે પણ તેથી તેણીનું દુઃખ જરાપણ ઓછું થયું નહીં પરંતુ અધિક અધિક વૃદ્ધિ
Page #301
--------------------------------------------------------------------------
________________
( ૨૯૦ )
શ્રી ઋષિમ’ડલ વૃત્તિ ઉત્તરા
પામવા લાગ્યું. જેમ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની કાંતિ દિવસે દિવસે ઘટતી જાય તેમ નિરંતર છાતીને વિષે શલ્ય સમાન અપુત્રપણાના દુ:ખથી ધારિણી મહુ દુબલી થઈ ગઈ.
**
""
એકદા તેનું દુ:ખ ભૂલાવી દેવાની ઇચ્છાથી પતિએ પ્રિયાને કહ્યું, “હે પ્રિયે ! ચાલે આપણે વૈભાર પર્વતના મનોહર ઉદ્યાનમાં જઇ ક્રીડા કરીએ. ” ધારિણીએ પોતાના પતિનું વચન બહુ સારૂ ” એમ કહીને અંગીકાર કર્યું. કારણ સ્ત્રીઓએ “ મ્હારા દુ:ખની વિસ્મૃતિ થાઓ ” એમ ધારી પતિની વાણી માનવા ચેાગ્ય છે. પછી સેવકે તૈયાર કરીને આણેલા મનોહર રથ ઉપર ઋષભદત્ત શ્રેષ્ઠી પેાતાની પ્રિયા સહિત બેઠી. અનુક્રમે રસ્તે જતા એવા શ્રેષ્ઠીએ પાતાની આંગળીની સંજ્ઞાથી ધારિણીને વેલાર પર્વતના નજીક આવેલું મનેાહર ઉદ્યાન ખતાવ્યું. પછી પ્રિયા સહિત આમ તેમ કરતા એવા શ્રેષ્ઠીએ કોઈ વૃક્ષની છાયામાં બેઠેલા યોામિત્ર નામના સિદ્ધપુત્રને જોયા. ઋષભશ્રેષ્ઠીએ મનેાહર વાણીથી સિદ્ધપુત્રને કહ્યું. “ તું મ્હારા સાધી છે. તા કહે તું કયાં જાય છે ? સિદ્ધપુત્રે કહ્યુ. “ શ્રી વહૂ માનસ્વામીના શિષ્ય અને પાંચમાં ગણધર તેમજ શ્રુતકેવલી એવા ઉત્તમ સુધર્મા ગણધર આ ઉદ્યાનને વિષે સમવો છે. તેમને હું વંદન કરવા જાઉં છું. હે વત્સ ! જો ત્યારે તેમને વંદન કરવાની ઇચ્છા હાય તા તમે તે ધર્મધારી મુનિની આગલ જવાની ઉતાવલ કરો.” પછી તે ૪’પતી, સિદ્ધપુત્રના વચનને અ’ગીકાર કરી તેની સાથે ચાલ્યા. અનુક્રમે તે ત્રણે જણાએ સુધર્માસ્વામીથી પવિત્ર કરેલા સ્થાન પ્રત્યે ગયા. ત્યાં તે ત્રણે જણાએ સુધર્મા ગણધરને દ્વાદશાવી વંદનથી યાગ્ય વંદના કરી ભક્તિથી તેમની આગલ બેઠા, અને તેમના ધર્મોપદેશરૂપ અમૃતનું કાન રૂપ અલિથી પાન કરી બહુ સતાષ પામ્યા. પછી અવસરે સિદ્ધપુત્ર સુધર્માસ્વામીને પૃથ્યું, કે “ જેના નામ ઉપરથી આ જ દ્બીપનું નામ પડયું છે તે જમ્મૂ વૃક્ષ કેવું છે ? ” ગણુધરે તેની આગળ જાતિથત રત્નમય આકારવાલા તેમજ અતિશય અને પ્રમાણાયુિક્ત એવા તે જમ્મૂ વૃક્ષનું યથાર્થ સ્વરૂપ કહી સંભળાવ્યું.
ވ
66
પછી અવસર આવે ધારિણી રાણીએ પણ તે ગણેશ્વરને ‘પૂછ્યુ‘ કે “ હું પ્રભા ! મને પુત્ર થશે કે નહીં ? ” આ વખતે સિદ્ધપુત્રે કહ્યું, તમારે તેમને - સાદ્ય પ્રશ્ન પૂછવે, ચેાગ્ય નથી. કારણ કે, મહાત્મા જાણતા છતાં સાવદ્ય પ્રશ્નના ઉત્તર આપતા નથી. કલ્યાણી ! જિનેશ્વરના ચરણુકમલના પ્રસાદથી હું નિમિત્તજ્ઞાનને જાણું છું તેથી હું જ કહું છું તે સર્વ તું સાંભલ,
શરીરે કરીને પરાક્રમી, મને કરીને ધીર સ્વભાવવાળા અને શિલા ઉપર બેઠેલા એવા ગણધર પ્રભુને તે જે પુત્ર જન્મ સંબંધી પ્રશ્ન પૂછયા તેના ઉત્તર એ કે તું જ્યારે સ્વપ્નાને વિષે ત્હારા ખેાળામાં સહુને જોઈશ ત્યારે તું ઉદરને વિષે પુત્ર રૂપ સહુને ધારણ કરીશ. ઉપર વર્ણવેલા જ વૃક્ષ સમાન ગુણુરત્નવાલા અને દેવતાઓએ વણું ન
Page #302
--------------------------------------------------------------------------
________________
થી જ બુકમાર નામના ચરમવિલીની કથા. (૨૧) કરેલા અતિશયવાલ તને જંબૂ નામનો પુત્ર થશે.” ધારિણીએ કહ્યું. “હે પુણ્યવંત ! ત્યારે તે હું તે જંબૂ દેવતાને ઉદ્દેશીને એક ને આઠ આંબિલ કરીશ.” પછી તે ત્રણે જણાએ સુધર્માસ્વામીને વંદના કરી ભાર પર્વતથી નીચે ઉતરી ફરી પિતાના નગર પ્રત્યે આવ્યા. ત્યાં પ્રિયા સહિત ગૃહવાસને પાલતા અને સિદ્ધપુત્રે કહેલા વચનથી ઉત્પન્ન થએલી આશાવાલા રુષભદત્ત શ્રેષ્ઠીએ કેટલેક કાલ નિર્ગમન કર્યો.
એકદા ધારિણીએ સ્વમામાં કત સિંહ દીઠે, તેથી ઉત્પન્ન થએલા હર્ષરૂપ જલની વાવરૂપ તેણીએ તે વાત પિતાના પતિને કહી. રુષભ શ્રેષ્ઠીએ કહ્યું. “હે પ્રિયે ! તને સિદ્ધ પુત્રના સત્ય વચનને પ્રખ્યાત કરનાર અને જંબૂ નામને ઉત્તમ
પુત્ર થશે.” પછી તે જ સમયે જેમ છીપમાં મેતી પ્રગટ થાય તેમ સ્વર્ગથી ચવેલો વિન્માલિ દેવ ધારિણીના ઉદર રૂ૫ છીપને વિષે મુક્તાફલની પેઠે અવતર્યો. ધારિણીને ગુરૂ દેવની પૂજા કરવાને ડહેલો ઉત્પન્ન થયે તે શ્રેષ્ટીએ તુરત પૂર્ણ કર્યો. જેમ પૂર્વ દિશા સૂર્યને જન્મ આપે તેમ અનુક્રમે ગુણવંત એવી ધારિણીએ પૂર્ણ સમયે પુત્રને જન્મ આપે. સરલ મનવાલા શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ કરીને પછી શુભ દિવસે તેનું જંબૂકુમાર નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતા તે પુત્રે પૂર્વે આચ રેલા પુણ્યથી કલાચાર્યની પાસે સર્વ કલાઓને અભ્યાસ કર્યો.
હવે તેજ નગરમાં એક સમુદ્રપ્રિય નામના મહેટા ધનવંત શ્રેષ્ઠીને મહા રૂપવતી પદ્માવતી નામે સ્ત્રી હતી; સર્વ સંપત્તિના નિવાસ સ્થાન સમુદ્રદત્ત નામના બીજા શ્રેષ્ઠીને સુવર્ણ સમાન કાંતિવાલી કનકમાલા નામે સ્ત્રી હતી; વૈભવના સમુદ્ર રૂપ ત્રીજા સાગરદત્ત શ્રેણીને નિરંતર વિનયવાલી વિનયશ્રી નામે સ્ત્રી હતી; કુબેર સમાન સંપત્તિવાલા ચોથા કુબેરદત્ત શ્રેણીને શીલે કરીને પવિત્ર એવી ધનશ્રી નામે સ્ત્રી હતી. આ ચારે છેડલાઓથી પેલા વિદ્યુત્પાલિ દેવતાની ચારે સ્ત્રીઓ પવિત્ર અંગવાલી પુત્રીપણે ઉત્પન્ન થઈ. રૂપ સંપત્તિથી ઇંદ્રાણી સમાન તે ચારે કન્યાએનાં સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના અને કનકસેના એવાં નામ હતાં. વલી તે નગરમાં કુબેરદત્ત નામના શ્રેષ્ઠીને કનકવતી નામે સ્ત્રી હતી; શ્રમણદત્ત શ્રેષ્ઠીને શ્રીણા નામે સ્ત્રી હતી; વસુષેણને હરિમતિ નામે સ્ત્રી હતી અને વસુપાલિત નામના શ્રેષ્ઠીને જયસેના નામે સ્ત્રી હતી. આચારે શ્રેષ્ઠીઓને નભસેના, કનકશ્રી, કનકવતી અને જ્યશ્રી નામે ચાર પુત્રીઓ હતી. એ આઠે કન્યાઓના માતા પિતા વિનય પૂર્વક આદરથી જંબૂ કુમારના પિતાની પ્રાર્થના કરતા કે “અમારે રૂ૫ સેભાગે કરીને મનહર એવી આઠ કન્યાઓ છે તેઓને યોગ્ય વર તમારે પુત્ર અમારા જેવામાં આવે છે. વય, શીલ અને કુલાદિ જેવા વરના ગુણે જોઈએ તેવાજ ગુણે જંબૂકુમારને વિષે છે માટે આ વર પુણ્યથી મળી શકે તેમ છે. તમારો પુત્ર આ જંબૂકુમાર તમારી કૃપાથી જ અમારી પુત્રીઓને પતિ થાઓ. કારણ આ વર મળવો બહુ મુશ્કેલ છે. તમે કુલીન છે, ધનવંત છે, જેથી તમારી યાચના કરવામાં અમને
Page #303
--------------------------------------------------------------------------
________________
શ્રી રાષિમડલવૃત્તિ-ઉત્તરાદ્ધ લાજ આવે તેમ નથી માટે વિવાહને સંબંધ કરી અમારા ઉપર હંમેશાને અનુગ્રહ કરે.” જો કે રુષભદત્ત શ્રેષ્ઠી પિતેજ પુત્રને વિવાહ કરવા માટે ઉત્સાહવંત હતા તેમાં આઠ કન્યાના માતા પિતાએ આવી વિનંતિ કરી તેથી રુષભદત્ત શ્રેષ્ઠીએ હર્ષથી તેમનું વચન સ્વીકાર્યું. આ વાત આઠે કન્યાઓએ જાણી તેથી તેઓ “આપ‘ણને જંબૂકુમાર નામને અતિ ગરિષ્ઠ વર મ છે” એમ ધારી ધન્ય માનતી તે આઠ કન્યાઓ બહુ હર્ષ પામી.
આ અવસરે ભવ્યજનોને બોધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરતા એવા શ્રી સુધર્માસ્વામી તે નગરને વિષે સમવસર્યા. સુધમ ગણધરનું આગમન સાંભળી રોમાંચિત થએલે જંબૂ કુમાર તેમની પાસે ગયા. ત્યાં તેણે ગણધરને પ્રણામ કરી તેમના મુખથી અમૃતસમાન સરસ ધર્મોપદેશ સાંભ, જેથી તે જંબૂકુમારને સંસાર રૂપ સમુદ્રને વિષે વહાણ સમાન ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉત્પન્ન થયે. પછી જંબૂ કુમારે સુધર્માસ્વામીને પ્રણામ કરીને કહ્યું કે “હે વિશે ! હં હમણું સંસારને ક્ષય કરનારી દીક્ષા લઈશ, માટે હું હારા માતા પિતાની રજા લઈ અહીં પાછો આવું ત્યાં સુધી આપ આ સ્થાનને વિષે ધર્મરૂપ વૃક્ષની શોભાનું વર્ણન કરો.” સુધમહવામીએ તે વાતની હા કહી, એટલે જંબૂકુમાર રથમાં બેસી નગરના દ્વાર પાસે આવી પહોંચે. આ વખતે નગરદ્વાર (દરવાજે) રથ, હસ્તિ અને અશ્વોથી એવો ભરાઈ ગયું હતું કે ઉપરથી પડેલા તલને પૃથ્વી સુધી પહોંચવાની જગ્યા નહતી. પછી જંબૂકુમારે વિચાર્યું જે “જે હું આ દરવાજેથી શહેરમાં પેસવાની વાટ જોઈ રહીશ, તે બહુ કાલ જતા રહેશે. વલી મેં સુધર્માસ્વામીને ત્યાં બેસારી રાખ્યા છે, તેથી મહારે અહીં ક્ષણ માત્રા વધારે વાર લગાડવી ચોગ્ય નથી. તે હું રથને ઝટ ફેરવી બીજે દરવાજેથી નગરમાં પ્રવેશ કરું.” આમ ધારી મહેટાં મનવાળે જંબુકુમાર તુરત બીજે દરવાજે ગયે. ત્યાં પણ તેણે તે દરવાજાને યંત્રથી બંધ કરેલે જે, એટલું જ નહિ પણ મનુષ્યને ઘાત કરનારી મોટી શિલાઓ દરવાજાની ઉપર લટકાવેલી તેના જેવામાં આવી. તેથી તે વિચાર કરવા લાગ્યું કે
આ બધી તૈયારી શત્રુના સૈન્યના ભયને લીધે છે; તે આ બહુ અનર્થકારી દરવાજે પણ કાંઈ કામ નથી. હું આ દરવાજેથી અંદર પ્રવેશ કરૂં અને કદાપી મ્હારા ઉપર શિલા તુટી પડે તે હું પોતે, રથ, અશ્વો અને સારથી એ સઘળા નહતા એમ થઈ જઈએ. હજુ મેં સર્વવિરતિ સ્વીકારી નથી અને આવી રીતે મૃત્યુ પામેલા અને સુગતિ દુર્લભ હોય છે. હવે હું સ્વાર્થ ભ્રષ્ટ ન થાઉં, અને અહીંથી જ પાછો ફરી અમરરૂપ થઈ શ્રી સુધર્માસ્વામીના ચરણકમલની સેવા કરું.” ' પછી વક્રગતિવાલા ગ્રહની પેઠે જ બૂકુમાર રથને પાછો વાળી સુધમસ્વામીના ચરણથી પવિત્ર એવા તે ઉદ્યાનને વિષે આવ્યું. ત્યાં તેણે ગણેશ્વરને પ્રણામ
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રીજ કુમાર નામના ચમકેલીની કથા. (૧૩) કરી વિનંતિ કરી કે “ હું ચાવજછવિત ત્રિવિધ (મન વચન કાયાએ કરીને ) મહાવ્રત રૂપ બ્રહ્મચર્ય અંગીકાર કરું છું.” ગુરૂએ અનુજ્ઞા આપી એટલે મહાવ્રત રૂપ બ્રહ્મચર્યને સ્વીકારી અતિ હર્ષવાનું અને કામદેવને જીતનારો તે જંબ કુમાર પિતાને ઘેર ગયા. ત્યાં તેણે પિતાના માતા પિતાને કહ્યું કે “મેં સુધર્મા ગણધરના મુખથી સંસારસમુદ્રને તારવામાં નાવ સમાન શ્રી અરિહંત પ્રભુને ધર્મ સાંભલ્યો છે, અને તેથી હું દીક્ષા લેવાને ઉત્સાહ પામ્યો છું માટે મને ઝટ રજા આપે. કારણ કે આ સંસાર સર્વ પ્રાણુઓને કારાગાર (કેદખાના) સમાન છે.” પુત્રનાં આવાં વચન સાંભલી રૂદન કરતા એવા માતા પિતાએ તેને કહ્યું કે “હે વત્સ! તું આમ અચાનક અમારી આશા રૂપ લતાને છેદી નાખનાર ન થા. હજી અમારો તે એવો મને રથ છે કે આઠ કન્યાઓની સાથે વિવાહ કરેલા અને સર્વ સંપત્તિના સ્થાન રૂપ પુત્રને અમે ક્યારે જોઇશું વિષયસેવન કરવાને યોગ્ય એવી થવાનાવસ્થામાં આ દીક્ષા સમય છે? તું એ યોવનાવસ્થાના યોગ્ય આચારને કેમ બીલકુલ ઈચછત નથી ? હે વત્સ જે તને દીક્ષા લેવાને બહુ આગ્રહ હોય તે પણું હારે અમારું કહેવું માન્ય કરવું જોઈએ. કારણ કે અમેત્યારા ગુરૂઓ (વડીલ) છીએ. હે વત્સ! અમે અમ્હારા સરખા ધનવંત આઠ શ્રેષ્ઠીઓની કન્યાઓ સાથે હારો સંબંધ કરેલ છે, તે તે આઠે કન્યાઓનું પાણિગ્રહણ કરીને તું અમારા મનોરથને પૂર્ણ કર. હે કુમાર ! તું અમારા કહેવા પ્રમાણે કરીને પછી નિર્વિક્તપણે પ્રવજ્યા લેજે, અને પછી કૃતાર્થ થએલા અમે પણ વૈભવને ત્યજી દઈ હારી પાછલ દીક્ષા લઈશું.” કુમારે કહ્યું. “હે પૂ ! હું તમારી આજ્ઞા પ્રમાણે કર્યું તે પછી તમારે ભૂખ્યાને ભેજનથી ન વારવાની પેઠે મને દીક્ષા લેતાં વાર નહીં.”
જંબકુમારના આવા વચનને સ્વીકારી અને પછી દયાવંત એવા માતા પિતાએ આઠે કન્યાઓના પિતાને બોલાવીને આ પ્રમાણે કહ્યું. “હા પુત્ર ફકત તમારી કન્યાઓને પરણીને તુરત દીક્ષા લેવાને છે. વલી તેણે અમારા બહુ આગ્રહને લીધે પાણિગ્રહણ કરવાનું કબુલ કર્યું છે તેથી તે તેમ કરશે. પાછલથી તમને પણ વિવાહ કરવાને પસ્તા કરે પડશે. માટે તેને દોષ અમને દેશે નહી.” પછી તે આઠે શ્રેષ્ઠીઓ પિત પિતાની સ્ત્રીઓ સહિત બહુ ખેદ પામ્યા અને “હવે શું કરવું?” એમ પરસ્પર કહેવા લાગ્યા. તેઓની પરસ્પર થતી વાતચીત સાંભલી કન્યાઓએ કહ્યું. “હે પૂ ! તમારે વિચાર કરવાની કોઈ જરૂર નથી. તે સંબંધી અમારા નિશ્ચયને તમે સાંભળો. “તમે પ્રથમથી જ અમારે જ કુમારની સાથે સંબંધ કરી ચુક્યા છે. તે હવે તેજ અમારે પતિ છે. હવે તમારે અમને બીજાની સાથે પરણાવવી નહીં. લેકમાં પણ કહેવત છે કે, સજાઓ એકજવાર બોલે છે. સાધુઓ પણ એકજવાર બોલે છે તેમજ કન્યાઓ પણ એકજ વાર અપાય છે. આ ત્રણ્ય એકજવાર થાય છે. તમે અમને રાષભદત્ત શ્રેષ્ટીના પુત્રને આપી ચુક્યા છે તે હવે
Page #305
--------------------------------------------------------------------------
________________
( ૨૯૪ )
મીષિમડલવૃત્તિ ઉત્તરા
તેજ જ બ્રૂકુમાર અમારી ગતિ છે અને અમારૂં જીવિત પણ તેનેજ સ્વાધિન છે. તે જ અકુમાર ચારિત્ર અથવા ખીજું જે કાંઈ આચરશે તેજ અમારે પતિની ભકિત કરનારીઓને કરવું યાગ્ય છે. ” છેવટ આઠે કન્યાના પિતાએ જ બુકુમારના પિતાને કહ્યુ કે “ તમે વિવાહને માટે ઝટ તૈયારી કરો. ”
પછી ઋષભદત્ત શ્રેષ્ઠીએ, તે આઠે શ્રેષ્ઠીએની સાથે નૈમિત્તિકના મુખથી વિવાહૈના દિવસ ત્યારથી સાતમે દિવસ ઠરાવ્યેા. પછી સગા ભાઇઓના સરખા એકાગ્રમનવાળા તે આઠે શ્રેષ્ઠીઓએ શિઘ્ર અદ્ભૂત એવા વિવાહ મંડપ રચાવ્યા. કામદેવ સમાન આકૃતિવાળા જ અકુમાર ફક્ત માતા પિતાના સ ંતાષને માટે ઉત્તમ દિવસે અનેક મહા ઉત્સવાથી આઠે કન્યાઓને પરણ્યા. અહા ! પ્રિયાએની મધ્યમાં રહ્યા છતાં જ બકુમાર બ્રહ્મચારી રહ્યો. કારણ કે મહાશય પુરૂષષ વિકારનાં કારણેા નજીક હાવા છતાં પણ અવિકારી રહે છે.
હવે આ ભરતક્ષેત્રને વિષે વિંધ્યાચળ પર્વત ઉપર જયપુર નામે નગર છે. ત્યાં વિધ્ય નામના રાજા રાજ્ય કરતા હતા. તે ભૂપતિને વિખ્યાત એવા બે પુત્રો હતા. તેમાં મ્હોટાનું નામ પ્રભવ અને ન્હાનાનું નામ પ્રભુ હતુ. એકદા વંધ્ય રાજાએ કાંઇ કારણથી મ્હાટા પુત્ર પ્રભવ વિદ્યમાન છતાં ન્હાના પ્રભુને રાજ્ય સોંપ્યું. પછી પ્રણવ અભિમાનને લીધે નગરથી ચાલી નીકળી વિધ્યાચળની વિષમ ભૂમિને વિષે નિવાસસ્થાન કરીને રહ્યો. ત્યાં પોતાના પરિવારસહિત રહેલે તે ચારવૃત્તિથી આજીવિકા કરતા. તેમજ પારકા ઘરમાં ખાતર પાડવું, ખીઓને પકડવા, રસ્તે જનારાઓને લુંટવા ઈત્યાદિ કાર્યો કરતા.
કોઈ એક દિવસે તેના ચર લેાકાએ આવીને તેને કહ્યું કે, જમ્મૂ કુમારની સમૃદ્ધિ કુબેરના સમાન છે. ” ચરલેકેાનાં આવાં વચન સાંભળી પરદ્રવ્યથી આજીવિકા કરનારા તથા બહુ ઉત્પન્ન થયેલા લાભવાળા પ્રભવ, પાંચસે ચારા સહિત નગર તરફ ચાલ્યા અને અવસ્વાપનિકા તથા તાલેાદઘાટિની વિદ્યાએ યુક્ત એવા તે પ્રભવ પેાતાની વિદ્યાના ખલથી હર્ષપૂર્વક જંબૂ કુમારના ઘરે ગયા. ત્યાં તેણે અવસ્વાપિની વિદ્યાથી એક જમ્મૂ કુમાર વિના ખીજા સર્વેને નિદ્રાવણ્ય કરી દીધા. અવસ્વાપિની વિદ્યા પુણ્યશાલી એવા જમ્મૂ કુમારને પેાતાના સ્વાધિન કરવાને શક્તિવંત થઇ નહીં. કારણુ હુ પ્રાયે પુણ્યવત પુરૂષોને ઇંદ્ર પણ આપત્તિમાં નાખવા સમર્થ થતા નથી. પછી નિદ્રાવશ થએલા સર્વ માણસાના અલંકારાદિ સર્વ ચાર લાકોએ લુંટી લેવા માંડયું. ચારા લુટવા લાગ્યા એટલે ધારિણીના પુત્ર જ બૂકુમાર ક્રોધ અને ક્ષેાભ પામ્યા વિના ચારાને આ પ્રમાણે કહેવા લાગ્યા.
“ હું ચારા ! આમંત્રણ કરેલા અને વિશ્વાસને લીધે ઉંધી ગએલા આ
Page #306
--------------------------------------------------------------------------
________________
‘પ્રીજ બકુમાર નામના ચમકેલીને કથા, લકાને તમે સ્પર્શ કરશે નહીં, કારણ હું તેમને રખવાળ જાગું છું. ” પ્રેઢ પ્રભાવના ભુવન રૂપ જંબૂકુમારની આવી વાણીથી તે સર્વે ચરો ચિત્રામણમાં આલેખેલાની પેઠે સ્તબ્ધ થઈ ગયા. પ્રભવ આમ તેમ જેવા લાગે તે તેણે હાથણીઓથી યુક્ત એવા હસ્તિની પેઠે સ્ત્રીઓથી વીંટળાયેલા જંબૂકુમારને દીઠે, તેથી તે પિતાનું સ્વરૂપ કહેવા લાગ્યું કે “હે મહાભાગ! હું વિંધ્ય રાજાને પ્રભવ નામે પુત્ર છું. તું મૈત્રીએ કરીને મહારા ઉપર અનુગ્રહ કર. હે સુંદર ! તું હારી ખંભિની અને મેક્ષણ અને વિદ્યા મને આપ અને હું તને હારી અવસ્વાપનિકા તથા તેલેહ્યાટિની વિદ્યા આપું.” જંબૂકુમારે કહ્યું. “હે પ્રભવ! હું સવારે આ નવી પરણેલી સ્ત્રીઓને ત્યજી દઈ ચારિત્ર લેવાને છું. હમણાં પણ હું ભાવસાધુ છું. તેથી જ હારી અવસ્વાપનિકા વિદ્યા મહારે વિષે પોતાનું બલ ચલાવી શકી નહીં. હે ભાઈ ! હું સવારે આ લક્ષમીને તૃણની પેઠે ત્યજી દઈ દીક્ષા લઈશ તે પછી હારી એ શક્તિવાલી વિદ્યાનું હારે શું કામ છે?” જંબૂકુમારનાં આવાં વચન સાંભળીને પિતાની અવસ્થા પનિકા વિદ્યાને સંવરી લઈ પ્રભવ ભક્તિથી હાથ જોડી જંબૂકુમારને કહેવા લાગ્યા.
“હે સખે ! તું નવવનવાળો હોવાથી વિષય સુખ ભોગવ અને આ નવી પરણેલી સ્ત્રીઓ ઉપર દયા કર કારણ તું વિવેકી છે. વળી જે તું આ સુલોચનાએની સાથે વિષયસુખ ભોગવીને પછી દીક્ષા લઈશ તે તે દીક્ષા વધારે શોભશે.” જંબૂકુમારે કહ્યું. “હે પ્રભવ ! કામગથી ઉત્પન્ન થએલું સુખ બહુ પાપ દેનારૂં છે, માટે દુખના કારણરૂપ તે સુખે કરીને શું ? કામગથી ઉત્પન્ન થએલું સુખ સર્ષવના દાણાથી પણ અ૫ છે અને મધના ટિપાના સ્વાદ લેનારા પુરૂષની માફક દુઃખ તે બહુ છે.” તેનું દષ્ટાંતા–
દેશ દેશમાં ભ્રમણ કરતા એવા કેઈ એક પુણ્યરહિત પુરૂષે કઈ સાર્થવાહની સાથે ભિલ્લોથી ભયંકર એવી અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાં તે સાર્થવાહને લૂંટવા માટે ભિલે દેડી આવવા લાગ્યા. તેથી સર્વે સાથે લેક, મગની પિકે નાસી ગયા. પિલે સંઘથી છુટા પડી ગએલો પુરૂષ અરણ્યમાં આમ તેમ ભટકતે હતે એવામાં તેને કોઈ એક યમરૂપ ભયંકર હતિએ દીઠે તેથી કાલ સમાન ભયંકર અને ક્રોધી એવો તે હતી પેલા પુરૂષની પાછલ દેડ, પુરૂષ ભયથી પડતે અને ઉઠતે નાસી જતે હતો એવામાં તેણે કૂવાની અંદર ઉગેલા એક મોટા વડ વૃક્ષને દીઠું તુરત તે પુરૂષ વિચારવા લાગ્યું કે “વડ ઉપર રહેલા મને આ હસ્તી નિશે મારી નાખશે. વખતે કૂવામાં ઝંપાપાત કરવાથી જવું તે જવું” આમ વિચાર કરી તે પુરૂષ તુરત કૂવામાં ઝંપાપાત કરી અંદર રહેલા વડવૃક્ષની ડાળીએ વળગી પડે આ વખતે નાશકારી એ પેલો હતી તે પુરુષને
Page #307
--------------------------------------------------------------------------
________________
(ર૯૬)
શ્રીહષિમલ વૃત્તિ-ઉત્તરાદ્ધ પકડવા માટે ત્યાં આવી પહોંચ્યો. પછી પેલે ભાગ્યહીન પુરૂષ વડની નીચે દ્રષ્ટિથી જેવા લાગ્યો તે તેણે ગળવાની ઈચ્છાથી મુખ ફાડી રહેલા એક ભયંકર અજગરને દીઠે. એટલું જ નહિ પણ જાણે પ્રાણને હરણ કરનારા યમરાજના અતિ ભયંકર બાણે હાયની? એવા ચાર દિશાએ રહેલા ચાર સપ તેના જેવામાં આવ્યા. દુષ્ટ આશયવાળા તે ચારે સર્પો ધમણના સરખા પિતાના મુખે કરીને કુંફાડા કરતા તે પુરૂષને દંશવા માટે ઉંચું જોઈ રહ્યા હતા. કાળે અને ઘેળો એમ બે ઉંદરડા પિતાના દાંતરૂપ કરવતવડે કરીને તેજ વડશાખાને કાપવા માટે મહા પ્રયાસ કરતા હતા. પિલે મદેન્મત્ત હતી પણ તે પુરૂષને નહિ પહોંચી શકવાથી બહુ રોષ કરતે સુંઢવડે તે વડશાખાને તાડન કરતો હતો. હસ્તીએ વડશાખાને બહુ કંપાવા માંડી તેથી તે ઉપર રહેલી મધમાખીઓ પિતાના તીક્ષણ મુખથી પેલાં પુરૂષના સર્વ અંગે દંશ દેતી હતી પછી માખીઓ જેના સર્વ અંગને વિષે દંશ દેતી હતી અને તેથી જેને બહુ પીડા થતી હતી એ તે પુરૂષ કૂવાથી બહાર નીકળવા માટે બહુ ઉત્સાહ ધરતા હતા. આવા ભયંકર દુઃખમાં રહ્યા છતાં આકાશમાંથી પડતા જળ બિંદુની પેઠે વડવૃક્ષ ઉપર રહેલા મધપુડામાંથી વારંવાર મધનું ટીપું પેલા પુરૂષના કપાળને વિષે પડતું હતું તે મધ ત્યાંથી ઉતરીને તેના મુખમાં જતું હતું, તેને ચાખીને પેલે પુરૂષ બહુ મોટું સુખ માનતે હતો.”
જંબકમાર પ્રભવને કહે છે કે “હે પ્રભવ! તું એ દ્રષ્ટાંતના સ્પષ્ટાર્થને સાંભળ. જે પુરૂષ કહ્યો છે તે સંસારી જીવ જાણ. જે અટવી કહી, તે સંસાર સમજે. હસ્તી તે મૃત્યુ અને કુવો તે મનુષ્ય જન્મ જાણવો. વળી જે અજગર કહ્યો તે પ્રગટ વેદનાવાલું નરક જે ચાર દિશાએ ચાર સર્પ કહ્યા તે ક્રોધાદિ ( ક્રોધ, માન, માયા અને લેભ) ચાર કષાય જાણવા જે વટવૃક્ષની શાખા તે આયુષ્ય, જે વેત અને કૃણ ઉંદર તે આયુષ્યને છેદનારા શુક્લ અને કૃષ્ણ પક્ષ જાણવા જે મધમાબીએ તે રેગ અને જે મધનું ટીપું કહ્યું તે ક્ષણિક એવું વિષયસુખ જાણવું. હે સિખે! સંસારથી ભય પામનાર કર્યો ઉત્તમ બુદ્ધિવાળો માણસ આવા તુચ્છ વિષય સુખને વિષે આસક્તિ પામે? અર્થાત્ કેઈ ન પામે. હે મિત્ર! હવે જે કદી તે દેવથી દુઃખી થએલા પુરૂષને કઇ વિદ્યાધર કે દેવ ઉદ્ધાર કરે છે તે પુરૂષ શું ઇછે?” પ્રભવે કહ્યું. આપત્તિરૂપ સમુદ્રને વિષે બુડતે એ કે પુરૂષ તે સર્વ પ્રકારના ઉપકાર કરનારા ઉત્તમ પુરૂષને ન ઈચ્છે?” જંબુકમારે કહ્યું. “હે સખે!. ત્યારે ગણુધીશ્વર સમાન તારનાર મલ્યા છતા હું સંસારરૂપ સમુદ્રમાં શા માટે ડબું?” પ્રભવે કહ્યું “હે બંધ ! હારા માતા પિતા બહુ નેહવાલા છે, સ્ત્રીઓ અનુરક્ત છે છતાં કઠેર એ તું તેને કેમ ત્યજી દે છે? જંબુમારે કહ્યું. છે અહો! બંધુના નિધિને વિષે બંધુ કેણ છે? કારણ પ્રાણુ કરદત્તની પેઠે. પિતાના કર્મથી જ બંધાય છે. સાંભળ કુબેરદત્તનું દ્રષ્ટાંતા
Page #308
--------------------------------------------------------------------------
________________
શ્રી જખસ્વામી' નામના ચમકેવલીની કથા
(૨૯૭)
*
મથુરા નામની મહા નગરીમાં રૂપ સંપત્તિથી વિશ્વને ક્ષેાભ કરનારી કુબેરસેના નામે ગણિકા રહેતી હતી. તે પહેલાજ ગર્લે બહુ દુઃખ પામવા લાગી તેથી તેની માતા તેને વૈદ્ય પાસે લઈ ગઈ. કારણ કે રાગ થાય ત્યારે માણસને વૈદ્યજ શરણુ છે. વઘે નાડી વિગેરે જોઈ તેને રંગરહિત જાણી અને પછી કહ્યું કે “ એને કાઈ રોગ નથી, પણ તેના કલેશનું કારણ એ છે કે તેના ઉદરને વિષે અતિ દુહુ એવા એ ગભ ઉત્પન્ન થયા છે તેથી તેને આ દુ:ખ થાય છે. આ દુ:ખ તને પ્રસવ થતાં સુધી રહેશે. પછી માતાએ કુબેરસેનાને કહ્યું: “હે વત્સ ! હું ત્હારા ગર્ભ પડાવી નાખું; કારણ પ્રાણના નાશ કરનારા ગર્ભને રક્ષણ કરવાથી આપણને શું લાભ ? કુબેરસેનાએ કહ્યુ. “ મ્હારો ગર્ભ સુખે રહા, હું કલેશને સહન કરીશ. એકજ વખતે ઘણા બચ્ચાને જન્મ આપનારી ભૂંડણી પણ જીવે છે.” પછી બહુ દુ:ખને સહન કરી તે કુબેરસેના ણિકાએ ઉત્તમ સમયે એક પુત્રી અને એક પુત્ર એમ જોડલાને જન્મ આપ્યા. માતાએ પુત્રીને કહ્યુ. “ હે વત્સે ! આ બન્ને ખાળકે ત્હારા શત્રુરૂપ છે કારણ કે તેમણે ગર્ભમાં રહ્યા છતાં તને મૃત્યુના મુખ સુધી પહાંચાડી છે. આ બન્ને બાળકો હારા નથૈાત્રનને હરઝુ કરનારા છે. અને યાત્રન એ વેશ્યાઓની આજીવિકા છે, માટે તું હારા ચૈાવનનું રક્ષણુ કર, તેમજ હે પુત્રી ! ઉદરથી ઉત્પન્ન થએલા બાલકને મત્રની પેઠે ત્યજી દે. તું યાવનાવસ્થાના માહ ત્યજી આ ખાલકા ઉપર મેાહ ન કર. આ આપણા કુલાચાર છે. ” કુબેરદત્તાએ કહ્યું. “હું માતા જો કે તું કહે છે તે ઠીક છે તે પણ દશ દિવસ સુધી ધીરજ રાખ. હું તેટલા દિવસ સુધી આ મ્હારા પોતાના બાલકાનું પાષણ કરીશ ” માતાએ તેમ કરવાની તેને આજ્ઞા આપી તેથી ખાલકનું ઇષ્ટ કરનારી તે કુબેરદત્તા વેશ્યા નિરંતર ધવાવવા વિગેરેથી તે અન્ને માલકાનું પાષણ કરવા લાગી. આ પ્રમાણે ઉત્સવથી નિર'તર ખાલકાને પાલતી એવી તે વેશ્યાના દશ દિવસ સુખેથી નિકલી ગયા. પછી તે ચતુર ગુણીકાએ કુબેરદત્ત અને કુબેરદત્તા એવા નામની એ મુદ્રિકાએ કરાવીને તે બન્ને ખાલકાના એક એક આંગળીને વિષે પહેરાવી. ત્યાર પછી તેણીએ એક ઉત્તમ લાકડાની પેટી કરાવીને તેમાં બહુ રત્ના ભરી અને માલકાને મૂકયાં. છેવટ તે પેટીને પોતે યમુના નદીના પ્રવાહમાં તણાતી મૂકી જેથી તે જાણે હુંસડી ડાયની ? એમ સુખે તરતી ચાલી પછી ખાલકાના વિયેાગથી ઉત્પન્ન થએલા ઘાઢ શાથી અહુ પીડા પામતી તે વેશ્યા પાતાના ઘર પ્રત્યે આવી.
,,
હવે પેટી સવાર થતા શાયપુર નગરના દ્વાર પાસે આવી પહેાંચી ત્યાં તેને કાઇ શ્રેષ્ઠીપુત્રાએ દીઠી જેથી તેઓએ લઇ લીી. અન્ને જણાએ પેટીને ઉઘાડતાં તેમાં રહેલા પુત્ર પુત્રી રૂપ ખાલકને જોયાં, તેથી એકે પુત્રને અને એકે પુત્રીને એમ એક એક લઈ લીધાં. શ્રેણીપુત્રાએ માલકની આંગલીમાં રહેલી મુદ્રિકા ોધ તેમનાં કુબેરદત્ત અને કુબેરદત્તા એવા નામ જાણ્યાં.
4
Page #309
--------------------------------------------------------------------------
________________
( ૨૯૯ )
શ્રીઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ
પછી અને શ્રેષ્ઠીઓના ઘરને વિષે તે અને માલકા નિરંતર પાંચ ધાવમાતાથી યત્નવડે રક્ષણ કર્યા છતાં વૃદ્ધિ પામવા લાગ્યાં. અનુક્રમે તે અન્ને ખાલકો સર્વ કલાના જાણ થયા અને રૂપથી પવિત્ર એવા નવચાવનને પામ્યાં. “ આ બન્ને પરસ્પર ચેાગ્ય રૂપ વાળા છે” એમ ધારી તે બન્ને શ્રેષ્ઠીઓએ તેના પરસ્પર પાણિગ્રહણ મહાત્સવ કર્યો. ચતુરાઇના શિક્ષાગુરૂ એવી યાવનાવસ્થાવર્ડ કરીને જેનું વાહન સ્ત્રી અને પુરૂષ છે એવા કામદેવે તેઓના શરીરને વિષે પ્રવેશ કર્યા.
એકદા તે દંપતીએ પોતાની લીલામાત્રથી પરસ્પર ઉત્પન્ન થતા સ્નેહરૂપ અમૃતની નદી સમાન દ્યુતક્રીયા આરંભી. આ વખતે કુબેરદત્તાની સખીએ કાંઇક અવસરના લાભ પામી કુબેરદત્તના હાથમાંથી મુદ્રિકા લઈ કુબેરદત્તાના હાથમાં આપી. કુબેરઢત્તા પેાતાના હાથમાં આવેલી તે મુદ્રિકાને વારંવાર જોવા લાગી તે જાણે કાંઇ પરીક્ષા કરવા ચેાગ્ય માણેકની પરીક્ષા કરતી હાયની ? એમ દેખાતી હતી. આ બીજી મુદ્રિકાને જોવાથી કુબેરદત્ત મનમાં વિચાર કરવા લાગી. “ આ મુદ્રિકા કોઈ બીજા દેશમાં અતિપ્રયત્નથી બનાવેલી જણાય છે. ” પછી પોતાની અને તે એમ બન્ને મુદ્રિકાને વારંવાર જેતી એવી તેમજ ચિંતાના આવેશથી પ્રક્રુદ્ધિત થએલા અગવાલી કુબેરદત્તાએ મનમાં નિશ્ચય કર્યો કે “ એકજ દેશમાં ઘડાયલી, સરખા અને સુÀાભિત નામની લીંટીવાલી આ બન્ને મુદ્રિકા, સગા ભાઈ અહેન સમાન હાયની ? એમ દેખાય છે. આ મુદ્રિકાની પેઠે સરખા રૂપ અને વયવાલા હું અને કુબેરદત અન્ને જણા નિચે ભાઇ મ્હેન થતા હશું. અમે એકજ માતાથી સાથેજ જન્મ પામેલા હાવા જોઇએ, કારણ અમારા બન્નેમાંથી એકેનું શરીર ન્યૂનાધિક નથી. મને ખેદ થાય છે કે દેવે અમારા ભાઈ ડૅનનું આવું અયાગ્ય વિવાહ રૂપ અકૃત્ય કરાવ્યું !! પિતાએ અથવા માતાએ સ્નેહથી સમાન પાષણ કરી અમને અન્નેને સરખી મુદ્રિકા કરાવી હશે. નિચે અમે ભાઇ અેન છીએ, કારણ કયારે પણ મ્હારી તેને વિષે પતિબુદ્ધિ થઇ નથી તેમ તેની મ્હારે વિષે સ્ત્રી બુદ્ધિ થઈ નથી. આ પ્રમાણે વિચાર તેમજ નિશ્ચય કરી કુબેરદત્તાએ અન્ને મુદ્રિકાએ કુબેરદત્તના હાથમાં આપી. ઉત્તમ બુદ્ધિવાલે કુબેરદત્ત પણ અન્ને મુદ્રિકાને જોઈ બહુ વિચાર કરતાં ખેદ પામ્યા પછી શ્રેષ્ઠ બુદ્ધિવાળા તેણે કુબેરદત્તાને મુદ્રિકા પાછી આપી પાતે ઘેર જઇ પોતાની માતાને સાગન દઇને પૂછ્યું કે “ હે માત ! હું ખરેખરા હારાજ પુત્ર છું? અથવા તેા ખીજાથી ઉત્પન્ન થએલા મને તમે પુત્ર તરીકે પાળ્યા છે ? હું તે તમારા કૃત્રિમ પુત્ર છું કે અકૃત્રિમ ? કારણ પુત્રા બહુ પ્રકારના હોય છે. ” પુત્રે આવા ખરા આગ્રહથી પૂછ્યું એટલે માતાએ તેને “ પેટી હાથ આભ્યાથી માંડીને ” સર્વ વાત કહી સંભળાવી. ત્યારે કુબેરદો કહ્યું, “ અરે માત ! તમે આ શું મ્હાટુ' કાર્ય કર્યું જે તમે એકજ માતાથી સાથે ઉત્પન્ન થએલાં અમને પરસ્પર પરણાવી દીધાં ? ” માતાએ કહ્યું, “ હું વત્સ !
22
',
""
Page #310
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwwwwwwww
શ્રીજ બૂસ્વામી નામના ચમકેવલીની કથા (૧૯૯૨ તમારા પર પર યોગ્ય એવા મનોહર રૂપથી અમે અપબુદ્ધિવાળા મેહ પામી ગયા. હતા. હારા સમાન બીજી કઈ કન્યા તેના શિવાય નહોતી તેમજ તે કન્યા સમાન બીજે કઈ વર મ્હારા શિવાય નહેાતે. હજુ પણ તમારે ફકત વિવાહ થયે એટલેજ સંબંધ થયું છે. તમે ક્યારે પણ સ્ત્રી પુરૂષના સંબંધથી ઉત્પન્ન થએલું પાપકર્મ કર્યું નથી, તેથી હે વત્સ! તું આજ સુધી કુમાર અને તે કુમારી છે. તું તેને. પિતાના ભાઈ બહેનના સંબંધની વાત કહીને ત્યજી દે. હે પુત્ર! તું હમણાં વેપાર કરવા માટે પરદેશ જવાની ઈચ્છા કરે છે તે ભલે અમારી આશિષથી ત્યાં વેપાર કરી તુરત ક્ષેમકુશલ પાછો આવ. તું કુશલ અહિં આવીશ ત્યારે ત્યારે કઈ ધન્ય કન્યાની સાથે મોટા ઉત્સવથી અમે વિવાહ કરીશું.”
માતાનાં આવાં વચન સાંભળીને પછી શુદ્ધ બુદ્ધિવાળા કુબેરદત્ત કુબેરદત્તાને સર્વ નિર્ણય કહી સંભળાવ્યા અને કહ્યું કે “હે અનઘે! તું હારા ઘર પ્રત્યે જા. તે હારી બહેન થાય છે. તું ચતુર અને વિવેકવાળી છે માટે જેમ યોગ્ય લાગે તેમ કર. હે હેન! આપણાં માતા પિતાએ આપણને છેતર્યા છે તે પછી આપણે શું કરીએ ? અરે! તેમને પણ તે દોષ નથી, એ તે આપણી જ ભવિતવ્યતા. માતા પિતા પુત્રને ખરીદ કરે છે અથવા તે વેચી દે છે. વળી જેવી રીતે તેઓ આજ્ઞા કરે તેવી રીતે પુત્રોએ કરવું જોઈએ.”
કુબેરદત્ત આ પ્રમાણે કુબેરદત્તાને કહી પિતે વેપારની બહુ સારી વસ્તુઓ લઈ મથુરા નગરી પ્રત્યે ગયો. ત્યાં નિરંતર વ્યવહારથી વેપાર કરતા અને વિનાવસ્થાને યોગ્ય વિલાસ કરતા તેણે બહુ કાળ નિવાસ કર્યો. એકદા અતિ રાગબુદ્ધિવાળા તેણે રૂ૫ સૈભાગ્યથી મનોહર એવી કુબેરસેના (પિતાને જન્મ આપનારી માતા) ને બહુ દ્રવ્ય આપી પોતાની સ્ત્રી કરી. પછી કુબેરસેનાની સાથે નિરંતર વિષય સુખ ભોગવતા એવા તેને એક પુત્ર થયો. ખરેખર દેવનું નાટક આશ્ચર્યકારી છે.
હવે પાછળ કુબેરદત્તાએ પણ તે જ વખતે માતાને પૂછયું તેથી તેણે પણ પેટી હાથ આવવાથી માંડીને” સર્વ વાત તેને કહી સંભળાવી. પિતાની આવી વાતથી તુરત વૈરાગ્ય પામેલી કુબેરદત્તા દીક્ષા લઈ મહા તપ કરવા લાગી. દીક્ષા લીધા પછી પણ કુબેરદત્તાએ મુદ્રિકાને સંતાડી રાખી અને તે પરીષહને સહન કરતી છતી મુખ્ય સાધ્વીની સાથે વિહાર કરવા લાગી. પ્રવતિનીની આજ્ઞાથી આરંભેલા અખંડ તપયોગવાળી તે કુબેરદત્તા સાધ્વીને થોડા કાલમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પછી “કુબેરદત્ત ક્યાં છે?” એમ તેણે મનમાં વિચાર્યું તે તેને કુબેરસેના (પિતાને જન્મ આપનારી માતા) ના સંગથી ઉત્પન્ન થએલા પુત્ર સહિત જે. સાધ્વી કુબેરદત્તા આ વાત જાણે બહુ ખેદ પામી અને કહેવા લાગી કે અહો ! હાર બંધુને ધિક્કાર છે, ધિક્કાર છે, કે જે તે અકૃત્ય રૂપ મહા પાપ
Page #311
--------------------------------------------------------------------------
________________
( ૭૦૦)
શ્રી અમિડલવૃત્તિ ઉત્ત, પંક (કાદવને વિષે ખુંચી ગયા છે.” આમ વિચાર કરીને પછી કુબેરદત્તને પ્રતિ બંધ કરવા માટે દયારૂપ અમૃત રસની વાવ રૂપ તે કુબેરદત્તા સાધ્વી બીજી બહુ સાધ્વીઓ સહિત મથુરાપુરી પ્રત્યે ગઈ. ત્યાં તેણે કુબેરસેના પાસે જઈ ધર્મલાભની આશિષ આપવા પૂર્વક ઉપાશ્રયની યાચના કરી. કુબેરસેનાએ વંદના કરીને કહ્યું. “હે આયે ! હું પ્રથમ વેશ્યા હતી પણ હમણાં એક પતિવાળી હોવાથી કુલસ્ત્રી સમાન છું. કુલીન પતિને સંગ થવાથી મેં આ કુલસ્ત્રીને યોગ્ય એવો વેષ ધારણ કર્યો છે. મહારું કુલીન આચરણ હોવાથી હવે હું આપની કૃપાપાત્ર થઈ છું. હે મહાસતી!
મ્હારા ઘરની પાસે રહેલા ઉપાશ્રયને સ્વીકારી અમને સદાચારમાં પ્રવર્તાવે.” પછી કલ્યાણની કામધેનુ એવી કુબેરદત્તા સાધ્વીએ પિતાના પરિવારસહિત કુબેરસેનાએ આપેલા ઉપાશ્રયમાં સુખે નિવાસ કર્યો. કુબેરસેના હંમેશા ત્યાં ઉપાશ્રયમાં આવીને પિતાના બાળકને કુબેરદત્તા સાધ્વીના ચરણકમલની આગળ લોટ મૂકતી. “જે પ્રાણ જેવી રીતે પ્રતિબોધ પામે તેને તેવી રીતે પ્રતિબોધ આપો.” એમ વિચારીને કુબેરસેનાને પ્રતિબોધ આપવા માટે કુબેરદત્તા સાધ્વીએ તે બાલકને બોલાવતાં (હાલરડું ગાતાં) આ પ્રમાણે કહ્યું.
હે બાલક ! તું હારે ભાઈ, પુત્ર, દીયર, ભત્રિજો, કાક અને પાત્ર થાય છે. હે બાલક! અને આ જે ત્યારે પિતા છે તે મહારે ભાઈ, પિતા, પિતામહ (ાદે), પતિ, પુત્ર અને સાસરે થાય છે. વળી તે બાળક! આ જે હારી માતા
છે તે હારી માતા, હારા બાપની માતા, ભેજાઈ, વધુ (પુત્રની સ્ત્રી), સાસુ અને શિક્ય થાય છે.” કુબેરદત્તે સાધ્વીનાં આવાં વચન સાંભળી તેને કહ્યું “હે આયે! તમે આવું પરસ્પર વિરૂદ્ધ વચન કેમ બેલે છે? તમારા આવા વચનથી હું નિશ્ચ મહ વિરમય પામે છું.” સાધ્વી કુબેરદત્તાએ કહ્યું. “આ બાળક મહારે ભાઈ થાય છે, કારણ કે તે અને હું એકજ માતાના ઉદરથી ઉત્પન્ન થયાં છીએ. હાર પુત્ર પણ તેજ છે, કારણ મહારા પતિને પુત્ર ને મારો પુત્ર કહેવાય. મહારો પતિ અને તે બાળક બન્ને જણ એકજ ઉદરથી ઉત્પન્ન થયેલા હોવાથી તે હારે દિયર છે. હારા ભાઈને પુત્ર હોવાથી હું તેને ભત્રિજો કહું છું. મહારી માતાના પતિને ભાઈ છે માટે તેને હું કાકો ધારું છું. છેવટ હારી શક્યના પુત્રને પુત્ર પણ તે બાળક છે તેથી હું તેને હારે પિત્ર કહું છું. હવે આ બાલકને જે પિતા તે મહારે બંધ થાય છે. કારણ અમારા બન્નેની એકજ માતા છે. તેને પિતા તે હારે પિતા, કારણ તે મહારી માતાનો પતિ છે. વળી મહારા કાકાને પિતા પણ તેજ હોવાથી તેને હું પિતામહ (દાદો) કહું છું. તેમજ તે મને પર હતો માટે તે હારે પતિ છે. હારી શોક્યના ઉદરને વિષે ઉત્પન્ન થએલે હેવાથી તે હારે પુત્ર છે. હારા દિયરને પિતા પણ તે હોવાથી તે હારે સસરો કહેવાય. હવે આ બાળકની જે માતા તે હારી પણ માતા છે, કારણ હું તેનાથી ઉત્પન્ન
Page #312
--------------------------------------------------------------------------
________________
બીજબસ્વામી નામના ચાર ડેવલીની કથા. થઈ છું. મહારા કાકાની માતા તેજ હોવાથી હારી પિતામહી (દાદી) પણ કહેવાય. હારા ભાઈની સ્ત્રી થવાથી હારી જાઈ પણ થઈ. શક્યતા પુત્રની સ્ત્રી હોવાથી તે હારી વધુ (પુત્રની સ્ત્રી) પણ છે. મહારા પતિની માતા હોવાથી તે વિશે હારી સાસુ થઈ અને મહારા પતિની બીજી સ્ત્રી થવાથી હારી શોકય પણ કહેવાય.”
કરદત્તા સાધ્વીએ આ પ્રમાણે કહીને કુબેરદત્તને પિતાની મુદ્રિકા આપી. કુબેરદત્ત પણ મુદ્રિકાને જોઈ થએલા પરસ્પર સર્વ સંબંધના ખરાબ પરિણામને જા. પછી તે જ વખતે વૈરાગ્ય પામેલા કુબેરદસે દીક્ષા લીધી. તપ કરી અને મૃત્યુ પામી તે કુબેરદત્ત દેવકને વિષે હોટ દેવતા થયે. કુબેરદત્તાએ તેજ વખતથી શ્રાવકધર્મ આદર્યો. નિર્મલ મનવાળી સાધ્વી કુબેરદત્તા પણ પિતાની ગુ. રૂણ પાસે ગઈ.
જંબૂકુમાર પ્રભાવને કહે છે કે, જે પ્રાણીઓ આવી રીતે કર્મથી બંધાય છે તે જ જડબુદ્ધિવાળાઓ છીપમાં રૂપાની ભ્રાંતિની પેઠે બીજાઓને બંધું માને છે. જે પિતે બંધુ સહિત છે અને બીજાઓને બંધુના સંબંધથી છોડાવે છે તેજ ક્ષમાશમણ (સાધુ) બંધુ છે. બીજા બંધુઓ તે નિચે નહિ સમાન છે.
પ્રભવે કહ્યું. “હે કુમાર! દુર્ગતિમાં પડતા પિતાના પૂર્વજોને રક્ષણ કરવા માટે તું પુત્રને ઉત્પન્ન કર. કારણ સંતાન રહિત માણસના પૂર્વજો નિશ્ચ નરકે જાય છે. તું સંતાનરહિત હોવાથી પૂર્વજોના બાણથી મુક્ત થઈશ નહિ.” ખૂકુમારે કહ્યું. “હે પ્રભવ ! પુત્ર પિતાને તારનારા છે, એમ જે કહેવું તે મેહને લીધે જ છે. અહીં મહેશ્વરદત્ત સાર્થવાહનું દ્રષ્ટાંત છે તે તું સાંભળ:- .
પૂર્વે તામલિસી નગરીમાં મહેશ્વરદત્ત નામને લોકપ્રસિદ્ધ અને ધનવંત સાથે પતિ રહેતું હતું. જેમાં સમુદ્ર, જલથી તૃપ્તિ ન પામે તેમ બહુ ધન છતાં પણ સંતેષરહિત એવો સમુદ્ર નામને પ્રસિદ્ધ પુરૂષ તે માહેશ્વરદત્તને પિતા હતે. માણસની નિતિને જાણનારી અને બહુલક્ષણવાળી છતાં માયાના નિવાસસ્થાન રૂ૫ તેમજ અતિ તૃષ્ણાવાળી બહુલા નામે તેને માતા હતી. દ્રવ્યસમૂહને એકઠું કરવાના વ્યસનવાળો તે મહેશ્વરદત્તને પિતા સમુદ્ર, મૃત્યુ પામીને તેજ નગરમાં પિતાના કર્મથી પાડાપે ઉત્પન્ન થયો હતે. પિતાના પતિના મરણથી ઉત્પન્ન થએલા અતિ આર્તધ્યાનના સંકટવાળી તેની માતા બહલા પણ મૃત્યુ પામીને તેજ નગરમાં કૂતરી ઉત્પન્ન થઈ હતી. હવે મહેશ્વરદત્તની ગાંગિલા નામની સ્ત્રી, શંકરની પ્રિયા પાર્વતીની પેઠે અતિ સૌભાગ્યવંત હતી. સાસુ અને સસરા વિનાના ઘરમાં એકલી રહેતી તે ગાંગિલા, અરણ્યમાં હરિણીની પેઠે સ્વછંદચારિણી (મરજી પ્રમાણે ચાલનારી) થઈ, તેથી તે દુ પતિની દષ્ટિને છેતરી બીજા પુરૂષની સાથે ક્રીડા કરવા લાગી. કારણ આ લેકમાં વેચ્છાચારિણી સ્ત્રીઓને સતીપણું ક્યાંથી હોય?
Page #313
--------------------------------------------------------------------------
________________
( ૩૦૨ )
શ્રી ઋષિમ‘ડલવૃત્તિ ઉત્તરાદ્ધ
એકદા ગાંગિલા મરજી માફ્ક પર પુરૂષની સાથે ક્રીડા કરતી હતી, એવામાં મહેશ્વરદત્ત ઓચિંતા ઘરમાં આવ્યેા. પરપુરૂષવડે ભાગવાતી પોતાની સ્ત્રીને જોઇ અતિ ક્રોધ પામેલા મહેશ્વરદત્ત હાથવડે જાર પુરૂષને પકડયા, પછી તેણે તે જાર પુરૂષને લાકડી, મુડી અને જેરબંધ વિગેરેના પ્રહારથી એવા માર્યું કે તે જારપુરૂષ અધમૂવા જેવા બની ગયા. આવું નિંદ્ય કર્યું કરનારા કયા પુરૂષ સુખ પામે ? કઈ ન પામે, બહુ માર ખાતા છતાં પણ મહા મહેનતથી છુટીને નાસી ગએલા તે જાર પુરૂષ વિચાર કરવા લાગ્યા કે “ આવા નિંદ્ય કર્મ કરનાર એવા મને ધિક્કાર છે! કે જે કર્મ મ્હારા મૃત્યુને અર્થે થયું.” આવી રીતે વિચાર કરતા તે જારપુરૂષ, તુરત મૃત્યુ પામીને હમણાં પાતે ભાગવેલી ગાંગિલાના ઉદરને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા. પછી ગાંગિલાએ ચેાગ્ય અવસરે પુત્રને જન્મ આપ્યુંા. જો કે તે જારપુરૃષથી ઉત્પન્ન થયા હતા તાપણુ મહેશ્વરદત્ત તેને પાતાથી ઉત્પન્ન થએલા જાણી લાડ લડાવતા હતા, એટલું જ નિહ પણ પોતાની પ્રિયાએ પુત્રને જન્મ આપ્યા તેથી મડેશ્વરદત્ત પુત્રપ્રેમને લીધે તેના વ્યભિચાર ષને પણ ભૂલી ગયા અને પેાતાની સ્રીના જારપતિના જીવરૂપ પુત્રનું ધાત્રી કમ ( ધાવમાતાને કરવા ચેાગ્ય કામ ) પણ પોતે હર્ષ થી કરવા લાગ્યા. પરંતુ જરા પણ શરમાયા નહિ. વૃદ્ધિ પામતા અને પેાતાની દાઢી મૂછના વાળ ખેંચતા તે પુત્રને મહેશ્વરદત્ત પુત્રપ્રેમને લીધે પાતાની નજર આગળ રાખતા.
અન્યદા પિતાના મરણની તીથિ આવી, તેથો મહેશ્વરદરોમાંસની ઈચ્છાથી પેાતાના પિતાના જીવરૂપ પાડાને વેચાતા લીધા. પિતાની તીથિને દિવસે હુ થી રામાંચિત થએલા મહેશ્વરદરો પાડાને માર્યા. પછી પાડાનું માંસ ખાતા એવા મહેશ્વરદરો, પોતાના ખાળામાં એસારેલા માળકને પણ હર્ષોંથી માંસ ખવરાવ્યું, તેમ જ માંસની ઈચ્છાથી ત્યાં આવેલી માતાના જીવરૂપ કૂતરીને પણ માંસથી ખરડાએલા હાડકાના કકડા નાખ્યા. પોતાના પતિના જીવ એવા પાડાના હાડકાની અંદર ચાટી રહેલા માંસને ખાતી એવી તે કૂતરી સતાષ પામીને હસ્તિના કર્ણ નીપેઠે પૂછડાને હલાવવા લાગી.
મહેશ્વરદત્ત આ પ્રમાણે પિતાનું માંસ ભક્ષણ કરતા હતા એવામાં માસક્ષમણુના પારણે ભિક્ષા માટે ક્રૂરતા એવા એક મુનિ ત્યાં આવ્યા. મુનિએ પોતાના જ્ઞાનાતિશયને લીધે મહેશ્વરદત્તનું સંસારસમુદ્રમાં પાડનારૂં તેનું સવ ચેષ્ટિત જાણી લીધું, તેથી તે વિચાર કરવા લાગ્યા કે “ અા ! ડાહ્યા પુરૂષામાં શિરામણ એવા આ મહેશ્વરદત્તના અજ્ઞાનને ધિક્કાર છે, તે પાતે પિતાનું માંસ ખાય છે અને વળી શત્રુને ખાળામાં એસારે છે. આ કૂતરી પણ હર્ષ પામતી છતી પોતાના પતિના માંસવાલા હાડકાંને ભક્ષણ કરે છે. ધિક્કાર છે સંસારના આવા નાટકને !
આ પ્રમાણે જાણીને મુનિ, તેના ઘરથી નીકળી ગયા એટલે મહેશ્વરદત્ત તેમની
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રીજ બરવાસી' નામના ચરમકેવલીની કથા.
( ૩૦૩ ) પાછલ જઈ વંદના કરી અને મેલ્યે. “ હું મહાત્મા ! આપ મ્હારે ઘરેથી ભિક્ષા લીધા વિના કેમ પાછા વળ્યા ? મેં આપની કાંઈ અવજ્ઞા કરી નથી તેમ હું તમારા અભકત પણ નથી. ” મુનિએ કહ્યું. “હું માંસ ભક્ષણ કરનારાના ઘેરથી ભિક્ષા લેતેા નથી તેથી મેં ભિક્ષા લીધી નથી. તેમજ મને એક મહાન્ વૈરાગ્ય ઉત્પન્ન થયા છે. ” મહેશ્વરદત્તે “ આપને વૈરાગ્ય થવાનું શું કારણ છે? ” એમ પૂછ્યું એટલે મુનિએ કૂતરી અને પાડા વિગેરેની મુખ્ય કથા કહી સંભળાવી, મહેશ્વરદ ક્રીથી “ આપે કહ્યું તેના વિશ્વાસ શે? ” એમ પૂછ્યું એટલે મુનિએ કહ્યુ કે “ આ કૂતરીને તેણીએ પૂર્વ ભવે ડાટેલા ધનાદિનું સ્થાન પૂછ.” મહેશ્વરદત્ત કૂતરીને તેજ પ્રમાણે પૂછ્યું એટલે કૂતરીએ ડાટેલા દ્રવ્યનું સ્થાન અતાવ્યું પછી વૈરાગ્ય પામેલા મહેશ્વરદરો સઘનું દ્રવ્ય ધર્મકાર્ય માં વાપરી દીક્ષા લીધી.
( જ કુમાર પ્રભવને કહે છે કે, હે વાચાલિશામણિ પ્રભવ ! માટે પુત્રો દુર્ગતિ રૂપ કૂવામાંથી માતાપિતાને તારે તેના નિશ્ચય શે ? ” [
આ વખતે જ બ્રૂકુમારની સ્ત્રી સમુદ્રશ્રીએ પેાતાના પતિને કહ્યું, “હું પ્રિય ! તમે અમને ત્યજી દઇને પછી ખેડુતની પેઠે પાછળથી પસ્તાવા કરશેા સાંભળે તે ખેડુતનું દૃષ્ટાંત:
પૃથ્વી ઉપર શ્રેષ્ઠ એવા સુસીમ નામના મહા નગરને વિષે ધનધાન્યાક્રિકથી અતિ સમૃદ્ધિવંત એવા ખક નામે ખેડુત રહેતા હતા. તેણે વર્ષાકાળ આભ્યા જાણી મહા આરંભથી રસવાળા ક્ષેત્રને વિષે કાંગ અને કાદરા નામનાં ધાન્ય વાવ્યાં. પછી ઉગી નિકળેલા શ્યામ પત્રવાળા ધાન્યથી જાણે ક્ષેત્રની ભૂમિ લીલા કાચથી પથરાવી હાયની ? એમ શાલવા લાગી.
પછી વૃદ્ધિ પામતા એવા તે કાંગ અને કાદરાના વનને જોઇ મહુ હર્ષ પામેલા ખક ખેડુત, કાઈ દૂર આવેલા ગામને વિષે પેાતાના સંબંધીને ત્યાં પાણા તરીકે ગયા ત્યાં તેના સ્વજનાએ તેને ગાળથી બનાવેલા માંડાનું ભોજન કરાવ્યું. આવું અપૂર્વ ભાજન મળવાથી અધિક અધિક પ્રસન્ન થએલા તેણે સ્વજનાને કહ્યું કે, “અહા! તમારૂં જીવિત ધન્ય છે કે, જેમને આવેા અમૃત સમાન મનેાહર આહાર છે. અમે આવા આહાર તા કયારે સ્વમામાં પણ જોયા નથી. કાંગ અને કેહરાના ભાજન કરનારા અમને પશુ સરખાને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાએ !! પછી ગાળના માંડા નહિ જોનારા તે ખક ખેડુતે પેાતાના સ્વજનાને પૂછ્યું કે “ આ લાજનની વસ્તુ શી છે અને તે ક્યાં નિપજે છે ?” તેઓએ કહ્યું. “ ફૂટના પાણીથી સિંચન કરેલી ક્ષેત્રભૂમિમાં ઘણા સારા ઘઉં થાય છે, તેના ઘંટીમાં દળી લેાટ કરીને પછી માંડા બનાવવા અને પછી તેને અગ્નિથી તપાવેલા પાત્રમાં શેકવા જેથી સરસ માંડા થાય છે. એવીજ રીતે વાવીને ઉત્પન્ન કરેલી શેરડીના સાંઠાને પીલીને તેના ઉત્તમ સ્વાદવાળા રસથી નિશ્ચે ગાળ થાય છે.”
Page #315
--------------------------------------------------------------------------
________________
( ૩૦૪ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરાદ્ધ
આ પ્રમાણે ગાળ અને માંડાને મનાવવાની રીત જાણીને હર્ષ પામેàા અક ખેડુત શેરડી અને ઘઉંનાં બીજ લઇ પેાતાને ગામ આવ્યેા. પછી ખેતરમાં જઇ તે ખક લી નીકળેલા કાંગ અને કાદરાના ધાન્યને અવિચારપણે ઝટ કાપી નાખવા લાગ્યા. તેના આવાં કૃત્યને જોઈ પુત્રોએ કહ્યું. “ હે તાત ! અર્ધા પાકેલા અને આપણા કુટુંબના આધારરૂપ આ ધાન્યને તમે ઘાસની માક શા માટે કાપી નાખા છે ?” અક ખેડુતે કહ્યું. “ હે વત્સ ! આ કાંગ અને કાદરા શા કામના છે ? હું અહિં શેરડી અને ઘઉ વાવવાના છું. જેથી તેના ગાળના માંડા બનશે.” પુત્રોએ કહ્યુ, “ થાડા દિવસમાં આ ધાન્ય પાકી રહેશે માટે તેને લણી લીધા પછી તમે તેમાં મરજી પ્રમાણે ઘઉં અને શેરડી વાવો. હજી ઘઉં અને શેરડીમાં સ ંદેહ છે અને આ ધાન્ય તા તૈયાર થઈ ગયાં છે. “ હે તાત ! કેડમાં બેઠેલું બાળક જંતુ રહે તેા પછી ઉદરમાં રહેલાની તેા શી વાત.” આવી રીતે પુત્રોએ બહુ વાય છતાં પણ તે અલ્પબુદ્ધિવાળા ખક ખેડુતે થાડી વખતમાં બન્ને ધાન્યને કાપી નાખ્યાં અને દેવાનાંપ્રિય એવા તેણે ચારે બાજુએથી ધાન્યને કાપી નાખી ક્ષેત્ર ભૂમિને ગાળીએ રખવા સરખી બનાવી. પછી તેણે ત્યાં પાસે એક કૂવા ખાદ્યો પણ જેમ વધ્યા સ્ત્રીના સ્તનમાં દુધ ન નીકળે તેમ કૂવામાંથી જળ નીકળ્યું નહીં. થાકયા વિના ખાદી ખાદીને પાતાળ સમાન કૂવાને બનાવ્યા છતાં તેમાંથી કાદવ પણ નીકળ્યે નહિ. આામ થવાથી કાંગ કાદરા મળ્યા નહી અને ઘઉં શેરડી થયાં નહી' તેથી તે બક ખેડુતને બહુ પસ્તાવા થયા.
( સમુદ્રશ્રી જખૂકુમારને કહે છે કે) હે સ્વામિન્ ! તમે પણ આ પ્રાપ્ત થએલા પ્રત્યક્ષ સુખને ત્યજી દઇ અને ન દેખાતા પરાક્ષ સુખને ઈચ્છતા છતાં રખે એક ખેડુતની પેઠે પાછળથી પશ્ચાતાપ કરનારા થઈ પડી !”
"
ઉત્તમ માણસાના મનને પણ વિસ્મય પમાડતા એવા જ બ્રૂકુમારે કહ્યુ, “ હું સમુદ્રશ્રી ! હું કાગડાના સરખા બુદ્ધિરહિત નથી. સાંભળ તેનું દ્રષ્ટાંત:
વિધ્યાટવીમાં નર્મદા નદીને કાંઠે જાણે વિંધ્યાચળ પર્વતના યુવરાજ હેાપની? એવા સુથપતિ એક મહા હસ્તિ રહેતા હતા. વિધ્યાચળને વિષે વિહાર કરતા એવા તે હસ્તિની ચૈાવનાવસ્થા ગઇ અને આયુષ્ય રૂપ નદીના પાળ સરખી વૃદ્ધાવસ્થા આવી. ઉનાળાની ઋતુમાં સૂકાઇ ગએલા ઝરણાવાળા પર્વતની પેઠે મરહિત થઇ જવાને લીધે નિર્મળ થઇ ગએલા તે ગજરાજ વ્રુક્ષને વિષે દ્રુત પ્રહાર કરવાને પણ શક્તિ ધરાવતા નહાતા. દાંતના પડી જવાથી થેાડુ ખાઇ શકનારો અને ભુખને લીધે દુળ થએલા શરીરવાળા તે હસ્તિ વૃદ્ધાવસ્થામાં હાડકાના માળારૂપ શરીરવાળા દેખાતા હતા.
એકદા પર્વતની સૂકાઈ ગએલી નદીમાં ઉતરતા એવા તે હસ્તિના પગ લથડી
Page #316
--------------------------------------------------------------------------
________________
શ્રી જંબુસ્વામી નામના ચરમ કેવલીની કથા (૩૫) ગયે જેથી જાણે બીજું પર્વત શિખર હેયની? એમ તે પર્વત ઉપર પડયે. વૃદ્ધાવસ્થાને લીધે ત્યાંથી ઉઠી શકવાને સમર્થ નહિ થએ તે હસ્તિ, તેવી જ સ્થિતિમાં ત્યાં કેટલાક દિવસ રહીને મૃત્યુ પામ્યો. પછી શીયાલ વિગેરે અનેક પ્રાણીઓએ માંસભક્ષણથી તેની ગુદાવાટે મહાટું રંધ્ર (બાકું) પાડ્યું. હસ્તિને તે દ્વારમાં કાગડાદિ અનેક પક્ષીઓ માંસ ખાવા માટે પેસતા અને નિકળતા. માંસભક્ષણ કરવામાં અતૃપ્ત એ એક કાગડે તો જાણે તેમાં જ ઉત્પન્ન થએલે જીવ હોયની ? એમ તે ગુદાદ્વારમાં પડી રહેતું. હસ્તિના શરીરની અંદર રહેલી સારી વસ્તુને ભક્ષણ કરતા એ તે કાગડે કાણમાં ધૃણ જાતિના જીવની પેઠે અધિક અધિક અંદર પિસવા લાગ્યા. ચારે બાજુએથી હસ્તિના સ્વાદિષ્ટ માંસને ભક્ષણ કરનાર અને બહુ મધ્યભાગમાં ગએલે તે કાગડો આગલા પાછલા સર્વ વિભાગને જાણનારે થયે.
* હવે સૂર્યના કિરણના તાપથી હસ્તિના અપાન દ્વારનું તે છિદ્ર નિર્માસ હોવાથી પૂર્વની પેઠે સંકેચાઈ ગયું તેથી હસ્તિના કલેવરને વિષે કાગડે કરંડીયામાં પૂરેલા સાપની પેઠે પૂરાઈ ગયે. ચોમાસામાં જળથી ભરપૂર થએલી નદીએ કલ્લોલ રૂપી હાથથી ખેંચીને તે હસ્તિના કલેવરને નર્મદા નદીમાં આપ્યું. ત્યાં મહાલમાં તરતા એવા તે હસ્તિ કલેવરને નર્મદાએ મગરાદિ છના સુખ માટે સમુદ્રમાં આર્યું. પછી જળથી ચીરાઈ ગએલા તે કલેવરમાંથી કાગડે બહાર નીકળ્યો. જાણે સમુદ્રની મધ્યે કઈ દ્વીપ હોયની? એવા તે હસ્તિના શરીર ઉપર બેસીને કાગ ડાએ ચારે તરફ જોયું તો જળ વિના બીજું કાંઈ તેના જેવામાં આવ્યું નહિ. તે પણ તેણે વિચાર્યું કે “હું ઉડીને સમુદ્રના કાંઠે પહોંચી જઈશ. પછી બહુ વાર ઉડી ઉડીને જઈ આવ્યો પણ સમુદ્રના પારને નહિ પામવાથી તે કાગડે વારંવાર પાછો આવી તે કલેવર ઉપર બેસતો. જેમ બહુ ભાર થવાથી વહાણ બુડી જાય તેમ માછલા અને મગર વિગેરે બહુ જીવેએ ચારે તરફથી ઘેરેલું તે કલેવર સમુદ્રમાં બુડી ગયું, જેથી આધારરહિત થએલો કાગડે પણ જળમાં બુડી ગયો અને જળના તરંગોના ભયથી તુરત મૃત્યુ પામે. આ દ્રષ્ટાંતમાં મૃત્યુ પામેલા હસ્તિના કલેવર સમાન સ્ત્રીઓને જાગુવી. તેમજ સંસાર, સમુદ્ર સમાન તથા પુરૂષ, કાગડા સમાન જાણ. હસ્તિના કલેવર સમાન તમારે વિષે રાગવાન એ હું આ સંસાર સમુદ્રમાં કાગડાની પેઠે બુડી જવાને નથી.
પછી પદ્મશ્રીએ કહ્યું. “હે પ્રિય! અમને ત્યજી દેવાથી તમે નિચે વાનરાની પડે મહા પસ્તાવો પામશો. સાંભળે વાનરનું દ્રષ્ટાંત:
કોઈ એક અટવીમાં નિત્ય સાથે રહેનારું અને પરસ્પર પ્રીતિવાળું વાનર અને વાનરીનું જેવું વસતું હતું. તે બન્ને જણા સાથે ભજન કરતા, સાથે ફરતા અને સાથેજ એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ચડતા. વળી એકજ દેરીથી બાંધેલાની પેઠે સાથે દેડતા. આવી રીતે તેઓ હંમેશા સાથે સર્વ કીડા કરતા. --
::
Page #317
--------------------------------------------------------------------------
________________
(૩૦૬)
શ્રીષિમડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, અન્યદા ગંગા નદીના તીરે નેતરના વૃક્ષો ઉપર ફરતા એવા તે જેડલા મહેલે વાનર, કુદકે મારવા જતાં ભૂલી જવાથી પૃથ્વી ઉપર પડી ગયા. નીચે મહા પ્રભાવવાળું તીર્થ હતું તેથી તીર્થ પ્રભાવને લીધે વાનર પડતા વારમાંજ દેવતા સમાન રૂપ કાંતિવાળે પુરૂષ બની ગયે. વાનરને મનુષ્યનું રૂપ પામેલો જોઈ વાનરીએ પણ દેવાંગના સમાન રૂપ સંપત્તિ પામવાની ઈચ્છાથી તે જ વખતે ત્યાં ઝપાપાત કર્યો, તેથી તે પણ દેવાંગના સમાન કાંતિવાળી સ્ત્રી થઈ, ને તુરત નવીન પ્રેમથી પિતાના પતિને ભેટી પડી. પછી રાત્રી અને ચંદ્રની પેઠે પરસ્પર સાથે રહે નારા તે દંપતી, પ્રથમની (વાનર અને વાનરીની) પેઠે વિલાસ કરવા લાગ્યા.
અન્યદા વાનર કે જે પુરૂષ થયે હતોતેણે વાનરી કે જે મનુષ્યરૂપે પિતાની પ્રિયા હતી તેને કહ્યું. “આપણે જેવી રીતે મનુષ્ય જાતિ પામ્યા તેવી રીતે ચાલે પાછા ત્યાં જઈને દેવતાઓ થઈએ. ” સ્ત્રીએ કહ્યું. “ હે નાથ ! આવો બહુ લોભ કરે રહેવા દે. આપણે આ મનુષ્ય રૂપમાંજ વિષયસુખ ભોગવશું વળી આપણે મનુષ્યપણામાં દેવતાથી પણ અધિક સુખ છે. આપણે અહીં વિયેગ પામ્યા શિવાય નિર્વિઘપણે નિરંતર રહીએ છીએ.” આ પ્રમાણે સ્ત્રીએ બહુ વાર્યો છતાં મનુષ્યરૂપ પામેલા વાનરે ત્યાં જઈ પૂર્વની પેઠે ઉંચા નેતરના વૃક્ષ ઉપર ચડી ઝપાપાત કર્યો. - હવે તે તીર્થને પ્રભાવ એવો હતો કે ઝુંપાપાત કરીને મનુષ્ય થએલે કે પણ તીર્થંચ અથવા દેવતા થએલે કે ઈપણ માણસ ફરીથી ઝુંપાપાત કરે તે તે પોતાના પૂર્વ સ્વરૂપને પામે. વાનરરૂપ માણસે દેવ થવાની ઈચ્છાથી ફરીથી ઝુંપાપાત કર્યો તેથી તે દેવપણું ન પામતાં ફરી વાનર થયા.
પછી પુષ્ટ સ્તનવાળી, વિશાળ નેત્રવાળી, શંખ સમાન કંઠવાળી, સૂક્ષમ ઉદરવાળી, પૂર્ણચંદ્ર સમાન મુખવાળી, કમલપત્ર સમાન હાથ પગની અંગુલીઓવાળી, ગંગાની મૃત્તિકા વડે કરેલા તિલકવાલી, વેલથી બાંધેલા કેશવાલી, કેતકી પુષ્પની વેણીવાળી, તાલપત્રના કુંડલવાળી, કમલનાલના હારવાળી અને મૃગના સરખે નેત્રવાળી તે સ્ત્રીને વનમાં ફરતા એવા રાજપુરૂએ દોડી. તુરત રાજપુએ તે સ્ત્રીને લઈ જઈ રાજાને અર્પણ કરી. ભૂપતિએ પણ તે સરલ હદયવાળી સ્ત્રીને પિતાની પટ્ટરાણું બનાવી. પેલા વાનરને પણ વનમાં આવેલા મદારી લેકે પકડીને લઈ ગયા અને તેઓએ તેને પુત્રની પેઠે નાના પ્રકારનું નૃત્ય શીખવ્યું. પછી કોઈ એક દિવસે તે મદારી લેકેએ રાજાની પાસે જઈ નટની સાથે વાંદરાને નચાવવા રૂપ નાટક કર્યું. આ વખતે વાનરાએ રાજાની સાથે અર્ધા આસન ઉપર બેઠેલી તે પિતાની પ્રિયાને જે પિતાના સાત્વિક અભિનયને પ્રગટ કરતાં છતાં અશ્રપાતયુક્ત રૂદન કર્યું. તે ઉપરથી રાણીએ તેને કહ્યું “હે વાનર ! તું પિતાનું કરેલું કર્મ નિત્ય ભેગવ અને નેતર વૃક્ષ ઉપરથી કરેલા પિતાના ઝુંપાપાતને સંભાર નહીં.
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રીજ બુસ્વામી' નામના ચમકેયલીની કથા.
( ૭૦૭) ( પદ્મશ્રી કહે છે કે ) “ હે નાથ ! તમે પણ આ પ્રાપ્ત થએલા વિષય સુખને ત્યજી દઈ પાછળથી વાનરની પેઠે પસ્તાવા કરતા નહીં. ”
'
જબૂકુમારે કહ્યું “ હે પદ્મશ્રી ! હું... અંગારા કરનારા પુરૂષની પેઠે કયારે પણ વિષયમાં નિશ્ચે અતૃપ્ત નથી. સાંભલ તે અંગારા બનાવનારાનું દ્રષ્ટાંત:-”
કોઇ એક અંગારા બનાવનાર પુરૂષ, ઉનાળાની ઋતુમાં સાથે બહુ પાણી લ વનમાં અંગારા બનાવવા માટે ગયા. અગારા બનાવતાં તેને અગ્નિના અને સૂર્યના કિરણાના તાપથી બહુ તરસ્યા લાગવા માંડી. તેથી અગ્નિથી તમ થએલા તે અંગારન કારક પુરૂષ, વનના હસ્તિની પેઠે વારંવાર પોતાના શરીર ઉપર, પાણી છાંટવા લાગ્યા તથા પીવા લાગ્યા. આમ કરતા સઘળું જલ ખુટી ગયું તાપણુ તેની તૃષા, શાંત થઇ નહીં. પછી તે પુરૂષ જેટલામાં વાવ વિગેરેમાં જલપાન કરવા જવા લાગ્યા તેટલામાં તૃષ્ણાથી પીડા પામેલે તે રસ્તામાં મૂર્છા આવવાથી પૃથ્વી ઉપર પડી ગયા પણ એટલું સારૂં થયું કે તે દૈવયેાગથી જાણે શિતલતાની માતા હાયની એવી કોઇ માર્ગના વૃક્ષની ગભીર છાયામાં પડયેા. વૃક્ષની નીચે શીતલ છાયામાં પડેલા તે પુરૂષને સુખ રૂપ જલની ની સમાન નિદ્રા આવી. પછી તે પુરૂષ મત્રથી પ્રેરેલા અગ્નિશસ્ત્રની પેઠે સ્વગ્નમાં સરેાવર, વાવ, કૂવા વિગેરે સર્વ જલાશયાને પાણી પીને સૂકવી નાખ્યાં. સ્વામાં આવી રીતે અહુ જલપાનથી પણ જેની તૃષા શાંત થઇ નથી એવા તે પુરૂષે ભમતા ભમતા કાદવવાલા પાણીથી ભરેલા એક જીણું કૂવાને દીઠા. કૂવામાં પાણી બહુ ઓછું હાવાને લીધે તે અગારકારક પુરૂષ તેમાંથી ખેાબાવડે પાણી પી શકયા નહીં તેથી જીભવડે ચાટવા લાગ્યા તાપણુ તેની દાહવરથી પીડાતા માણસની પેઠે કેાઇપશુ રીતે તૃષા શાંત થઇ નહી.
જબૂકુમાર પદ્મશ્રીને કહે છે કે, હે પ્રિયે ! આ દષ્ટાંતમાં અંગારા અનાવનાર પુરૂષ, તે જીવ જાણવા અને વાવ વિગેરેના સરખા જંતર તથા દેવતાઓના ભાગા જાણવા. જે જીવ સ્વર્ગાદિ સુખ ભોગવવાથી પણ તૃપ્ત થયા નહીં તે માણુસનાં સુખ ભોગવવાથી કેમ તૃપ્ત થશે. માટે તું આગ્રહ કર નહીં.
પછી પદ્મસેનાએ કહ્યું. “ હે નાથ ! નિશ્ચે મનુષ્યાના સ્વભાવ કર્મને આધિન છે. માટે આપ ભાગેાને ભાગવા ભાગમાં પ્રવૃત્તિ કરાવનારાં તેમજ ભાગથી નિવૃત્તિ કરાવનારાં અહુ દૃષ્ટાંતા છે. તેમાં નૂપુરપ ંડિતા અને શિયાળનું દૃષ્ટાંત છે તે તમે સાંભળેઃ
રાજગૃહ નગરમાં દેવદત્ત નામના સ્વર્ણકાર ( સેાની ) રહેતા હતા. તેને દેવદિન્ન નામે પુત્ર હતા. તે દેવદિન્તને દુલિા નામની સ્ત્રી હતી.
એકદા તે દુલિા કટાક્ષથી યુવાન પુરૂષાના ચિત્તને સર્વ પ્રકારે ક્ષેાભ પમાડતી નદીએ જલક્રીડા કરવા માટે ગઇ. અદ્ભુત વસ્ત્રોથી ચાલતી અને સર્વ પ્રકારના
Page #319
--------------------------------------------------------------------------
________________
( ૩૦૮ )
શ્રી ઋષિસ'ડલવૃત્તિ ઉત્તરાન
''
આભૂષણાથી દેદીપ્યમાન એવી દુલિાએ સાક્ષાત્ મૂર્તિ મતી જલદેવતાની પેઠે નદીના તીરને શેાભાવ્યું. અંગના વસ્ત્ર અલંકારાદિ પેાતાની સખીને આપી પાતે હંસીની પેઠે ધીમે ધીમે જલમાં પ્રવેશ કર્યો. જાણે કમલ ઉપર બેઠેલી રાજહસી હાયની ? એવી તે દેવાંગના સમાન મનેહર અકૃતિવાળી દુર્ખિલાએ નદીના જલમાં બહુ કાલ ક્રીડા કરી. સમુદ્રમાં દેવાંગનાની પેઠે નદીના જલમાં ક્રીડા કરતી એવી ગિલાને કાઈ યુવાન અને કુશીલ એવા નાગરિક પુરૂષે દીક્ષી. સ્પષ્ટ દેખાતા અંગવાળી અને આભૂષણુ તથા વસ્ત્રરહિત એવી તે દુર્ખિલાને જોઇ કામદેવથી ક્ષેાભ પામેલા ચિત્તવાળા તે પુરૂષ વારવાર આ પ્રમાણે ખેલવા લાગ્યા. “ આ નદી, આ વૃક્ષે અને હારા ચરણકમલમાં પડેલા હું પોતે પશુ એમ અમે ત્રણે જણા તને પૂછીએ છીએ કે તે સારી રીતે સ્નાન કર્યું ? ” સ્ત્રીએ ઉત્તર આપ્યા. નદીનું ક્લ્યાણુ થાઓ, વૃક્ષેા દીર્ઘ કાલ સુધી આન ંદમાં રહે અને મ્હારૂં સુખસ્નાન પૂછનારનું હું ષ્ટિ કાર્ય કરીશ. ” મનારથ રૂપ લતાના ઉત્પતિ સ્થાનને વિષે અમૃતના સિચન સમાન તે સ્ત્રીના વચનને સાંભળી કામદેવથી વ્યાકુળ થએલા તે પુરૂષ ત્યાંને ત્યાંજ સ્થિર થઇ ગયા. “ આ સ્ત્રી કાણુ હશે ? ” એમ વિચાર કરતા તે પુરૂષ એક પાસેના વૃક્ષની નીચે ફળ પાડવાની ઇચ્છાથી ઉભેલા એ ખાલકાને જોયાં. પછી તે પુરૂષે પથ્થરના કકડાઓ વૃક્ષની શાખા ઉપર ફેંકીને તત્કાલ બહુ લા પાડયાં. ઈષ્ટ ફૂલ મળવાથી હર્ષ પામેલા ખાલકાને તે પુરૂષે પૂછ્યું કે “ આ નદીમાં ન્હાય ; તે શ્રી કાણુ છે અને તેનું ઘર કયાં છે? ” મલકાએ કહ્યું “ તે દેવદત્ત સેાનીના પુત્રની સ્ત્રી છે અને તેનુ અહીં નજીક ઘર છે. ” દુર્ખિલા પણ એક ચિત્તથી તે યુવાન પુરૂષનું ધ્યાન કરતી જલક્રીડા ત્યજી તુરત પેાતાના ઘર પ્રત્યે ગઇ. “ કયે દિવસે, કઈ રાત્રીએ; કયે સ્થાનકે અને કયે વખતે અમે મળશું ? ” એમ તે બન્ને જણાં અહેારાત્ર વિચાર કરવા લાગ્યાં. યુવાન અને વિયેાગથી પીડાતાં એવા તે બન્ને જણા ચક્રયાકના યુગલની પેઠે પરસ્પર એકબીજાના સંગને ઇચ્છતાં છતાં ઘણા દિવસ સુધી રહ્યાં.
એકદા તે પુરૂષે કુલટા સ્ત્રીઓની કુલ દેવતા સરખી એક તાપસીને લેાજનાક્રિકથી સતાષ પમાડીને કહ્યું. “ હે તાપસી ! દેવદેિન્નની સ્ત્રી અને હું પરસ્પર આસકત છીએ માટે કુલદેવીની પેઠે તું અમારા અન્નેને મેલાપ કર, પ્રથમ મેં પોતેજ કૃત થઈ તેને કહી રાખ્યું છે, અને તેણે મ્હારી સાથે સંગ કરવાની કમુલાત આપી છે. માટે હે શુભે! હમણાં અમારા બન્નેના સંચાગ કરી આપવા તને સહેલા થઇ પડશે. ” પછી તાપસી “હું તારૂં કાર્ય કરીશ. ” એમ કહી તુરત ભિક્ષાના મીષથી દેવદત્ત સેાનીના ઘર પ્રત્યે ગઇ. આ વખતે દુગિલા પાત્ર ધાતી હતી તેને જોઇ તાપસીએ કહ્યું. “ હું ચંચલાક્ષી ! કામદેવના સમાન મૂર્તિમાન કેાઈ યુવાન પુરૂષ, મ્હારી મારફતે હારી પ્રાર્થના કરે છે, માટે તેને તુ નિરાશ કરીશ નહીં.
Page #320
--------------------------------------------------------------------------
________________
શ્રાજ બુસ્વામી નામના થરમકવલીની કથા (૩૦૦) વય, બુદ્ધિ, રૂપ અને ચાતુર્યાદિ ગુણોથી નિરંતર પિતાને યોગ્ય એવા તે પુરૂષને મળી તું હારી વનાવસ્થાને કૃતાર્થ કર. હે ભદ્ર! જ્યારથી તે પુરૂષે તને નહીમાં નાન કરતી દીઠી છે ત્યારથી હારે વિષે બહુજ આસકત થએલે તે પુરૂષ બીજી સ્ત્રીનું નામ પણ લેતો નથી.” પછી બુદ્ધિવાળી દુગિલા પણ પિતાના હૃદયમાં રહેલા ભાવને ગુપ્ત રાખવા માટે તે તાપસીને કઠોર અક્ષરથી તિરસ્કાર કરતી છતી કહેવા લાગી. “હે મુંડા ! શું તે મદ્યપાન કર્યું છે કે જે તું કુલીન માણસને અયોગ્ય વચન બેલે છે? શું તું કુદિની છે? અરે પાપીણી, તું હારી દષ્ટિ આગલથી દૂર જા દૂર જા તને લેવાથી પાપ થાય તે પછી હારી સાથે વાત કરવાની તે વાત શી કરવી?” આવાં તિરસ્કારનાં વચન સાંભલી પાછી જતી એવી તે તાપસીની પીઠ ઉપર દુગિલાએ જાણે ભીંત ઉપર હોયની ? એમ મશથી લેપન કરેલ હાથ માર્યો.
પછી તાપસી દુર્ગિલાના આશયને ન જાણવાથી અતિ વિલક્ષ બની ગઈ અને પેલા કુશીલ પુરૂષ પાસે જઈ કડવા વચનથી કહેવા લાગી. “અરે ! પિતાને વિષે તે સ્ત્રીનું આસકતપણું દેખાડતા એવા તે મને એવું અસત્ય વચન કહ્યું? તેણે તેં પિતાનું સતીપણું દેખાડતાં છતાં કુતરીની પેઠે વચનથી હારે બહુ તિરસ્કાર કર્યો. તે મૂઢ! તે સ્ત્રીની પાસે હું વૃથા દૂતી તરીકે ગઈ. ચતુર પુરૂષને સારી ભીંત ઉપર ચિત્ર રચના કરવી ઘટે છે. અરે તેણે હારે તિરસ્કાર કર્યો એટલું જ નહીં પણ ઘર કાર્ય કરવામાં મશવાળા કરેલા હાથવડે તેણે ક્રોધ કરી મને વાંસામાં મારી છે.” આ પ્રમાણે કહીને તાપસીએ પિતાને પૃષ્ઠ ભાગ કે જેમાં દુગિલાએ મશવાલા હાથવડે પ્રહાર કર્યો હતો તે પેલા ધરૂં કામી પુરૂષને દેખાડે. કામી પુરૂષે વિચાર્યું કે “એ સ્ત્રીએ આ તાપસીના પૃષ્ઠ ભાગને વિષે પાંચ આંગુલીથી મશી હાથ માર્યો છે, તેથી તેણે મને ખરેખર કૃષ્ણપક્ષની પાંચમને સંકેત કર્યો છે. અહો ! શી તેની ચતુરાઈ કે, જેણે મને આવા બહાનાથી સકેતને દિવસ કહ્યો.
ચિત્ત! હવે તું ધીરજ રાખ! અરે ! તેણે કોઈ કારણને લીધે સંકેતનું સ્થાન તે સૂચવ્યું નથી તેથી હજુ મને તેને સંગ કરવામાં અંતરાય છે.” આમ વિચાર કરી તે કામી પુરૂષે ફરી તે તાપસીને કહ્યું. “તું તેને ભાવ જાણતી નથી, તે નિચે મહારા ઉપર અનુરક્ત છે. તેથી તું ફરી તેની પાસે જઈ પ્રાર્થના કર. હે માત! તું કઈ પણ રીતે હારા કાર્યમાં ખેદ લાવીશ નહીં. તું ફરી તેની પાસે જા. લીમી રૂપ વેલનું મુખ્ય મૂલ ખેદ નહિ કરે તેજ છે.” તાપસીએ કહ્યું
કુલીન એવી તે સ્ત્રી હારું નામ પણ સહન કરતી નથી તે પછી હારૂં ઇષ્ટકાર્ય કરવું તે તે નિચે ઉંચા સ્થાનમાં જલ રાખવા જેવું છે. જો કે હારા કાર્યની સિદ્ધિને સંદેહ છતાં નિ:સંદેહપણે હારે તે ધિક્કારજ થવાને છે તે પણ હું લજજાને ત્યજી દઈ હમણાં જાઉં છું.”
Page #321
--------------------------------------------------------------------------
________________
( 3 )
શ્રીઋષિમ’ડલવૃત્તિ-ઉત્તરા
તાપસી આ પ્રમાણે કહી ફરી ગિલા પાસે જઈ અમૃત સમાન મધુર વચનથી કહેવા લાગી. “ હે મૃગનયને ! પોતાના સમાન રૂપવંત તે યુવાન પુરૂષની સાથે તુ ક્રીડા કર. કારણ તેજ પોતાની યુવાવસ્થાનું સાર ફૂલ છે. ” તાપસીનાં આવાં વચન સાંભળી જાણે ક્રોધાતુર થએલી હાયની ? એવી ગિલાએ તે વાપ શ્રીને ગળે પકડી ધિક્કાર કરવા પૂર્વક પોતાની અશેાકવાડીના પાછલા બારણેથી કાઢી મૂકી, તાપસી પણ લજ્જાને લીધે પોતાના મુખ ઉપર વસ્ત્ર ઢાંકી તે કામી પુરૂષ પાસે જઈ ખેદ કરતી છતી કહેવા લાગી. “ તેણે પ્રથમની પેઠે મ્હારા તિર કાર કરીને પછી મને ગળે પકડી અશોકવનના પાછલા દ્વારથી કાઢી મૂકી છે, જ
બુદ્ધિમ'ત એવા કામી પુરૂષે વિચાર્યું કે “ તે સ્ત્રીએ મને અશેાવાડીમાં થઇને આવવાના સ ંકેત કર્યો છે. “ પછી તેણે તાપસીને કહ્યુ, ” હું પૂજ્યું ! તેણીએ તમારા જે તિરસ્કાર રૂપ અપરાધ કર્યો છે તે ક્ષમા કરવા અને આ વાત તમારે કાંઇ ન કહેવી. "
પછી કૃષ્ણ પચમીની રાત્રીએ તે યુવાન પુરૂષ અશેાકવાડીમાં થઇ પાછલા દ્વાર તરફ ગયા. ત્યાં તેણે માર્ગમાં ઉમેલી ગિલાને દીઠી. ગિલાએ પશુ દૂરથી આવતા એવા તે પુરૂષને દી. આ વખતે તેમના પરસ્પર પ્રતિમધરહિત મેલાપ થયેા, પરસ્પર નેત્રની પેઠે હાથને લાંબા કરી રોમાંચિત થએલા સ અંગવાળા તે અન્ને જણા સામસામા દોડયા. જો કે તે પ્રથમથી એક ચિત્તવાળા હતા અને આ વખતે નદી અને સમુદ્રની પેઠે તેઓનાં શરીર એકઠાં થયાં. આલિ ગનથી અને પ્રેમયુક્ત પરસ્પર વાર્તાલાપથી તેઓએ ત્યાં એક મુહૂત્તની પેઠે એ પ્રહર શાહ્યા. પછી સુરત ( કામ ) સુખ રૂપ સમુદ્રમાં મગ્ન થએલાં અને પ્રસન્ન ચિત્તવાળા તે અન્ને જણાઓને ત્યાંજ નયન કમલને રાત્રી રૂપ નિદ્રા આવી.
હવે દેવદત્ત સાની શરીરની ચિંતાને અર્થે ઉડી અશેાકવાડીમાં ગયા તા તેણે તે અન્ને સૂતેલાં જોયાં તેથી તે વિચાર કરવા લાગ્યા. “ ધિક્કાર છે આ દ્વાચારિણી પુત્રવધુને, કે જે પર પુરૂષની સાથે ક્રીડા કરી થાકી જવાથી જાર પુરૂષની સાથે ભરનિદ્રામાં સૂતી છે. ” આમ ધારી તે વૃદ્ધ સાની “ આ જાર પુરૂષજ છે” એમ નિશ્ચય કરવાને પાતાના ઘર પ્રત્યે ગયા તે તેણે ત્યાં પોતાના પુત્રને એક્લા સૂતેલા જોયા. તેથી તે વિચારવા લાગ્યા કે “ હું ધીમે રહીને તે દુરાચારિણીના પગમાંથી ઝાંઝર કાઢી લઉં કે જેથી મ્હારા પુત્ર, એ નિશાનીથી મ્હારા કહેવા પ્રમાણે “ તે વ્યભિચારિણી છે ” એવા વિશ્વાસ પામે. ” પછી દેવદત્ત સાનીએ ચારની પેઠે ધીમેથી તેના પગમાંથી ઝટ ઝાંઝર કાઢી લઇ તેજ માર્ગે થઇ પાતાના ઘરમાં પ્રવેશ કર્યો. ક્રુસિઁલા પણુ ઝાંઝરને કાઢી લેવા માત્રમાં તુરત જાગી ગઇ. કહ્યું છે કે પ્રાય: ભયસહિત સૂતેલા માણસને નિદ્રા થોડી હેાય છે. પોતાના પગનું ઝાંઝર સસરાએજ કાઢી લીધુ છે એમ જાણી ભયથી કંપતી એવી ગિલાએ જાર પુરૂષને
,,
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રીજ ખૂસ્વામી' નામના ચરમકેવલોની કથા.
( ૧૧ )
ઉઠાડીને આ પ્રમાણે કહ્યું, “ તું અહીંથી ઝટ જતા રહે, જતા રહે, કારણ હાસ સસરાએ આપણુ અન્ને જણાને જોયાં છે. હવે તું મને થતા અનમાં ચેાગ્ય રીતે સહાય કરજે. ”
જાર પુરૂષ તે વાત કબુલ કરી અર્ધા વસ્ત્ર પહેરીને તુરત ચાલ્યા ગયા અને અસી એવી ગિલા પણુ તુરત પાતાના પતિની પાસે સૂઈ ગઈ. ચતુર સ્ત્રીઓની મધ્યે મૂખ્ય અને ધીરજપણાને ધારગુ કરતી એવી ગિલાએ પતિને ગાઢ આલિંગન કરતાં છતાં જગાડયા અને કહ્યું કે “ હું આ પુત્ર! મને તાપ બહુ લાગે છે, માટે ચાલેા ઠંડા પવનવાળી અશોક વાડીમાં જઇએ.” પ્રિયાએ પ્રેરેલા દેઢિન્ન તેને થશે હાવાથી તુરત કંઠે વળગી રહેલી તે સ્ત્રીની સાથે અશેાકવાડીમાં ગયા. દુર્ખિલા જે, સ્થાનકે પાતે સૂતી હતી અને સસરાએ દીઠી હતી તેજ સ્થાનકે પતિને આલિંગન કરીને સૂતી. સરળ મનવાળા દેવદિન્ન ત્યાં પણ ઉંધી ગયા. કહ્યુ છે કે અક્ષુદ્ર ચિત્તવાળાને નિદ્રા સુલભ હાય છે.
"
પછી આકારને ગોપવી રાખનારી નટીની પેઠે તે ધૃત્ત એવી ગિલાએ પતિને હ્યું, “ અરે! તમારા કુળમાં આ કેવા આચાર, કે જે કહી શકાય પશુ નહિ? હું વજ્ર વિના તમારૂં આલિંગન કરી સૂતી છું એવામાં તમારા પિતાએ મ્હારા પગનું નૂપુર (ઝાંઝર ) કાઢી લીધું. પૂજાએ ( સસરા વિગેરે વડિાએ ) ક્યારે પણુ વહુના સ્પર્શ કરવા ચેગ્ય નથી, તેા પછી ક્રિડાગૃહમાં રડેલી અને પતિની સાથે સૂતેલી હોય ત્યારે તેા વાતજ શી કરવી. ” દેવદને કહ્યુ, “ હે સુલક્ષણે! આવું કામ કરનારા પિતાને હું સવારે હારા દેખતા છતાં ઠપકા આપીશ.' સ્ત્રીએ કહ્યું. “ તમારે તેમને અત્યારેજ કહેવું જોઇએ; નહિ તે સવારે તે અને “તું ખીજા પુરૂષની સાથે સૂતી હતી, એમ કહેશે. ” દેવદિને કહ્યું. તેમને આક્ષેપ કરીને કહીશ કે “ હું સુતા હતા અને તમે નૂપુર કાઢી ગયા છે; હું નિશ્ચે હારા પક્ષમાંજ છું. ” પતિનાં આવાં વચન સાંભળી “હે નાથ ! હમણુાં જેવું કડો છે તેવું સવારે કહેજો ” એમ કહી તે ધૂત્ત ગિલાએ તેને બહુ સોગન ખવરાવ્યા.
(C
"C
*
""
પછી સવારે દેવિદેને ક્રોધ કરી પેાતાના પિતાને કહ્યું. “ હું તાત ! તમે તમારી વહુનું નૂપુર કાઢી લીધું તે શું કર્યું ? ” પિતા દેવદતે કહ્યુ, “ હે પુત્ર! ખરેખર આ ત્હારી શ્રી વ્યભિચારિણી છે. મે તેને ગઇ રાત્રીએ બીજા પુરૂષની સાથે અશેકવાડીમાં સૂતેલી દીડી છે. તને આ પોતે દુરાચારિણી છે” એવા વિશ્વાસ કરી દેવા માટે મેં તેનુ* નુપુર કાઢી લીધું છે. ” પુત્રે કહ્યું. “ તે વખતે હું જ સુતા હતા, બીજો કોઇ પુરૂષ નહોતા. હે તાત ! નિર્લજજ એવા તમારાથી હું મહુ. લાખું છું. તમે આ શું કૃત્ય કર્યું ? હું તાત! તમે તે નૂપુર ન સંતાડા, પશુ પોતાની વહુને પાછું આપો. તમે તે કાઢી લીધું ત્યારે હુંજ સૂતા હતા. આ તમારી વહુ તે મહા
,
ܕܕ
Page #323
--------------------------------------------------------------------------
________________
શ્રી
ઋષિમ ઠલવૃત્તિ–ઉત્તરા
( ૩૨ )
સતી છે. ” પિતાએ કહ્યું, “ જ્યારે મેં તેના પગમાંથી નુપુર કાઢી લીધું ત્યારે મે ઘરમાં જઈને જોયું તે તને એકલાનેજ સૂતેલા દીઠા હતા. ” દુર્મિંલાએ કહ્યું “ હે સસરા ! હું આવું મિથ્યા કલંક નહિ સહન કરૂં. હે તાત ! વ્યિ કરીને હું તમને ખાત્રી કરી આપીશ. ધેાએલા શ્વેત વસ્ત્રમાં પડેલા મશના ટપકાની પેઠે મને નિષ્કલંકને આવું કલંક શાલે નહીં. અહીંના શૈાલન યક્ષની જાંઘ વચ્ચેથી હું નિકળીશ. કારણુ અશુભ માણુસ તેની જાંઘ વચ્ચેથી નીકળી શકતા નથી. ” વિકલ્પવાલા સસરાના અને નિર્વિકલ્પવાલા પતિના સમક્ષ ધિઠ્ઠાઇના સમુદ્રરૂપ તે સ્ત્રીએ એવી પ્રતિજ્ઞા કરી.
આ
પછી સ્નાન કરી, પવિત્ર શ્વેત વસ્ત્ર પહેરી, અલિ તથા પુષ્પ વિગેરે પૂજાને સામાન લઈ તે દુર્ગિલા, પોતાના સ્વજના સહિત યક્ષને પૂજવા ગઈ. ત્યાં તે યક્ષનુ પૂજન કરતી હતી એવામાં પૂર્વ સકેત કરી રાખેલા તેના જાર, જાણે ગાંડા થઇ ગયા હાયની ? એમ તુરત આવીને તેના ગલાને વિષે વલગી પડયા. માણસે એ ગાંડા થઇ ગયા છે ” એમ કહી ગલે પકડી તેને બહાર કાઢી મૂકયા. પછી દુર્મિલા શ્રી સ્નાન કરી, યક્ષનું પૂજન કરી અને આ પ્રમાણે વિનતિ કરવા લાગી. “ મે મ્હારા પતિ વિના કયારે પણ કોઇ પુરૂષના સ્પર્શ કર્યાં નથી અને આ ગાંડા મ્હારે ગળે વલગી પડયા તે તે પ્રત્યક્ષજ છે. તા હવે મ્હારા પતિ અને આ ગાંડા એ એ જણા શિત્રાય બીજા કોઇ પુરૂષે મ્હારા શરીરે સ્પર્શ ન કર્યો હાય તે મને સતીને તુ સત્યપ્રિયપણાએ કરીને શુદ્ધિ આપનારા થજે. ” યક્ષ પણ હવે શું કરવું ? એવા વિચાર કરતા હતા એટલામાં તે દ્વારારિણી તેની બન્ને જાંઘ વચ્ચેથી નીકળી ગઇ. ! ! !
આ અવસરે લેાકાએ “તે શુદ્ધ છે, શુદ્ધ છે” એવા કાલાહલ કરી મૂકયે જેથી રાજાક્ષ પુરૂષોએ તે લિાના કંઠને વિષે પુષ્પમાલા પહેરાવી. પછી દેવદિને સ્વીકારેલી તે પેાતાના ખંધુજના સહિત વાજીંત્રો વાગતે છતે પેાતાના સપ્તરાને ઘેર ગઈ. સસરાએ નૂપુર કાઢી લેવાથી પેાતાને માથે આવેલું કલંક ઉતાર્યું તેથી લાકમાં તે દિવસથી તેનું “ નુપુરપ ંડિતા ” એવું નામ પડયું. દેવદત્તાના પરાભવ થયેા તથી આંધેલા હસ્તિની પેઠે ચિંતાથી તેની અધિક નિદ્રા જતી રહી. જાણે ચેત્રીંદ્ર હાયની એમ નિદ્રારહિત એવા તે સોનીને જાણી ભૂપતિએ તેને ચાગ્ય આજીવિકા બાંધી આપીને પોતાના અંત:પુરના રક્ષક મનાવ્યો.
હવે ભૂપતિની ફ઼ાઇ એક રાગી તે રક્ષક ( સેની)ને ઉધે છે કે નહિ ? એમ વારંવાર આવીને જોઇ જતી. તેથી તેણે વિચાર્યું કે “ આ રાણી વારવાર આવીને મને જોઇ જાય છે, તેનું કાંઈ કારણુ જણાતું નથી. મ્હારા સૂઈ કરવાની હશે? તે જાણવાને તે કપટ નિદ્રાથી સૂઈ ગયા. પછી વીને જાયું તા તેને ભરનિદ્રામાં સૂને ક્રીડ઼ે, તેથી તે બહુ હુ
ગયા પછી તે શું રાણીએ ફરી આ પામીને ચારની
Page #324
--------------------------------------------------------------------------
________________
બ્રીજ બસ્વામી નામના ચરમ કેવલીની કથા. (૩૩) પેઠે ધીમે ધીમે ગેખ તરફ જવા લાગી. ગોખની નીચે ઐરાવત હતિ સમાન મહેટા શરીરવાલો રાજપ્રિય હસ્તિ બંધાતો હતો. રાણુ હસ્તિના મહાવત ઉપર આસક્ત હતી, તેથી તે ગેખના પાટીયાને દૂર ખસેડી ગોખ બહાર ઉભી રહી. હતિએ તેને નિત્યના અભ્યાસથી સુંઢ વડે પકડી ભૂમિ ઉપર મૂકી. રાણુને પૃથ્વી ઉપર ઉભેલી જોઈ મહાવતે ક્રોધ કરી “અરે દાસી ! તું મેડી કેમ આવી? એમ કહીને તેને હસ્તિની સાંકળવડે પ્રહાર કર્યો. રાણીએ કહ્યું. “હે નાથ મને હારે નહિ. આજે રાજાએ કઈ ન અંત:પુરને રક્ષક મોકલે છે તે જાગતે હેવાથી હારે રોકાવું પડયું છે. હે વલ્લભ ! બહુ વખત પછી તે ઉંઘી ગયો એટલે લાગ જે હું તમારી પાસે આવી છું માટે આપ હારા ઉપર ક્રોધ ન કરે.” આવાં રાણીનાં વચનથી શાંત થએલે મહાવત તેની સાથે નિર્ભયપણે કીડા કરવા લાગ્યો. ધીરજના ભંડારરૂપ તે રાણી રાત્રી વીતી જવા આવી ત્યારે હસ્તીની સુંઢના આઝયથી પિતાને સ્થાનકે ગઈ.
આ સર્વ વાત જાણી દેવદત્ત સોની કે જે અંતઃપુરનું રક્ષણ કરતું હતું તે વિચાર કરવા લાગ્યું કે “અહો ! અશ્વના ખૂંખારાના શબ્દ જેવું સ્ત્રીઓનું ચરિત્ર જાણવાને કોણ સમર્થ છે? અહો! અંતપુરમાંથી નહિ નીકળી શકવાને લીધે જેમને સૂર્ય પણ જોઈ શકતો નથી એવી આ રાજસ્ત્રીઓ પણ પોતાના શીલવ્રતને ખંડિત કરે છે તે પછી બીજી સ્ત્રીઓની તો વાત જ શી ? તેઓ જલાદિ વસ્તુને લાવવા માટે નગરમાં ચારે તરફ ભટક્તી હોય એવી સામાન્ય ઘરની સ્ત્રીઓના શીળનું રક્ષણ તે કયાંથી થાય?” આમ વિચાર કરી પુત્રવધુના દુરાચરણથી થએલા ક્રોધના વિચારને ત્યજી દઈ દેવાદારથી છુટેલા પુરૂષની પેઠે સૂઈ ગયે. પ્રભાત થઈ તો પણ તે વૃદ્ધ સેની જાગે નહિ, તેથી તે વાત દાસીઓએ રાજાને કહી. રાજાએ કહ્યું.
એ કાંઈ કારણથી થયું હશે માટે તે જાગે ત્યારે મારી પાસે લાવજે.” ભૂપત્તિની આવી આજ્ઞા સાંભળી સેવક લેકે ગયા. દેવદત્ત સોનીએ પણ આજ બહુ કાળે સાત દિવસનું નિદ્રાસુખ અનુભવ્યું. અર્થાત્ તે સાત દિવસ સુધી સૂઈ રહ્યો. સાત રાત્રી પૂરી થએ તે જાગે એટલે સેવક લેકે તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને આ પ્રમાણે પૂછયું. “જેમ દુર્ભાગી પુરૂષને કામિની સ્વીકારતી નથી તેમ નિદ્રાએ ત્યજી દીધેલ સાત દિવસ સુધી કેમ સૂઈ રહ્યો. તને હારા તરફથી અભય છે.” તે ઉપરથી તેણે રાત્રીએ રાણ, હસ્તી અને મહાવત સંબંધી જે વૃત્તાંત જોયું હતું તે કહી દીધું પછી રાજાએ તેને અનુકંપા દાન આપી વિદાય કર્યો, જેથી તે વૃદ્ધ દેવદત્ત સોની, પિતાના પરાભવથી થએલું જીર્ણ દુઃખ ત્યજી દઈ સુખે રહેવા લાગ્યું - - હવે રાજાએ તે પિતાની દુરાચારિણી સ્ત્રીની પરીક્ષા કરવા માટે એક લાકહાન હેઠે હસ્તિ કરાવીને સર્વે રાણીઓએ કહ્યું. “આજે રાત્રીમાં મેં સ્વમ જોયું છે તેથી વસ્ત્રરહિત થઈ તમારે હારી સમક્ષ તે હસ્તિ ઉપર બેસવું.” સર્વે રાણી,
Page #325
--------------------------------------------------------------------------
________________
( ૩૧૪ )
શ્રી ઋષિસ'ડલવૃત્તિ ઉત્તરાદ્ધ
tr
આએ રાજાના જોતાં છતાં તેમ કર્યું પણ પેલી એક દુરાચારણીએ તા ભૂપતિને કહ્યું કે “હું તે। આ હસ્તિથી ભય પામુંછું.” રાજાએ ક્રોધથી તેને જળથી ઉત્પન્ન થએલા કમળદડના પ્રહાર કર્યાં જેથી તે રાણી કૃત્રિમ મૂર્છા પામીને પૃથ્વી ઉપર પડી ગઈ. રાજાએ બુદ્ધિથી તેને અસતી જાણી નિશ્ચય કર્યો કે “ વૃદ્ધ સાનીએ કહી હતી તે આજ દુરાચારિણી દે.” વળી ભૂપતિએ તે રાણીના વાંસામાં સાંકળના પ્રહા રથી થએલાં ચિન્હા જોયાં તેથી તેણે ટચકારા કરી હાસ્યપૂર્વક કહ્યું. “તું મદોન્મત્ત હસ્તિની સાથે ક્રીડા કરે છે, છતાં આ લાકડાના હસ્તિથી ભય પામે છે? વળી સાંકળના પ્રહારથી ખુશી થાય છે, છતાં કમળઈડના પ્રહારથી મૂર્છા પામે છે ?
પછી ક્રોધથી રાતા નેત્રવાળા તે ભૂપતિએ વૈભાર પર્વત ઉપર જઈ ત્યાં તેજ હસ્તિ ઉપર બેસીને આવવાની મહાવતને આજ્ઞા કરી. પછી રાણી સહિત મહાવતને હસ્તિ ઉપર. બેસારી ભૂપતિએ તે મહાવતને આજ્ઞા કરી કે “ પર્વતના વિષમ પ્રદેશ ઉપર આ હસ્તીને લઈ જઈ પછી પાડી નાખજે, અને તે હસ્તીના પડવાથી તમારા બન્નેના નાશ થશે.”
રાજાની આવી આજ્ઞાથી મહાવત હસ્તીને પર્યંતના શિખર ઉપર લઈ ગયા, ત્યાં તેને એક પગ ઉંચા રખાવી ત્રણ પગે ઉભા રાખ્યા. તે જોઇ લેાકેા હાહાકાર કરી કહેવા લાગ્યા. “ હે નરેશ્વર ! નિશ્ચે તમારે આ હસ્તીને મારવા ચેાગ્ય નથી.” લાકાના આવા પાકારને પણ જાણે પોતે ન સાંભળ્યે હાયની ? એમ ભૂપતિએ તેને પાડી નાખવાનું કહ્યું. જેથી મહાવતે હસ્તીને બે પગે ઉભા રાખ્યા. “ હા હા આ હસ્તિ વધ કરવા ચેાગ્ય નથી, એમ લેાકેા કહેતા પણ રાજા માન રહ્યો તેથી મહાવતે હસ્તીને ત્રણ પગ ઉંચા રખાવી ફક્ત એક પગે ઉભા રાખ્યા. હસ્તીનું મરણ જોવા અશક્ત થએલા લેાકેા હાહાકાર કરતા છતા ઉંચા હાથ કરીને રાજાને કહેવા લાગ્યા. “ હે મહારાજ! દક્ષિણાવર્તી શંખની પેઠે દુર્લભ એવા આ હસ્તિ બહુ શિક્ષિત અને બીજા હસ્તીએથી ઉત્તમ છે. આપ ઇચ્છા પ્રમાણે કરી શકે તેમ છે પણ આ હસ્તી તેા અપરાધી નથી. આપ હસ્તીને મરાવી નાખશે તે લેાકમાં આપના અવિવેકથી ઉત્પન્ન થએલી નિર’કુશ એવી અપકીર્તિ ફેલાઇ જશે. હે નર.. શ્વર ! આપ પાતાના ચિત્તમાં કાર્યકાર્યના વિચાર કરી પ્રસન્ન થઈ આ દુર્લભ એવા હસ્તિરત્નનું રક્ષણ કરે.”
રાજાએ “એમ થાએ” એવું કહી ફરી લેાકેાને કહ્યું. “ હું લેાકેા ! તમે મ્હારા વચનથી તે મહાવતને હસ્તિનું રક્ષણ કરવાનું કહેા.” પછી લાકોએ મહાવત પાસે જઇ તેને કહ્યું. “ હે મહાવત તું આટલી ઉંચી ભૂમિ ઉપર લઇ ગએલા હસ્તિને પાછા ઉતારવા શક્તિવંત છે ?” મહાવતે કહ્યું, “જે પૃથ્વીનાથ અમને બન્નેને અભય આપે, તે હું આ હસ્તીનને ઉતારૂં.” પછી લેાકેાની વિનંતિ ઉપરથી
(1
:
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રી જ’સ્વામી' નામના ચમકેવલીની કથા.
(૩૫)
રાજએ તે મન્નેને અભય આપ્યું. એટલે મહાવને હસ્તિને ધીમે ધીમે તેને સ્થાનકે પહોંચાડયા.
પછી રાજાના ભયથી નાસી જતા તે બન્ને જણા ( મહાવત અને રાણી ) કોઈ એક ગામ પાસે આવી પહાચ્યાં. ત્યાં તેએ એક શૂન્ય દેવાલયમાં સાથે સૂતાં. હવે એમ બન્યું કે તેજ ગામમાં મધ્ય રાત્રીએ ચારી કરીને નાસી જતા ચારે પાછલ આવતા રક્ષક પુરૂષાના ભયથી તે મંદીરમાં પ્રવેશ કર્યાં. “ સવારે આપણે ચારને પકડી લઈશું. ” એમ નિશ્ચય કરી રક્ષક પુરૂષા દેવમંદીરને ફ્રી વલ્યા. અહીં મહેલની પેઠે દેવમંદીરમાં પેલા ચાર હાથ ફેરવતા ફરવતા જ્યાં પેલા બન્ને જણાં સૂતાં હતાં, ત્યાં આવી પહેાંચ્યા. ચારે સ્પશ કર્યા છતાં મહાવત જાગ્યેા નહીં, કારણ થાકી જવાથી ઉંધી ગએલા માણસને અહુ નિદ્રા આવે છે. રાણીને ચારના હાથના સ્પર્શ થયા કે તે તુરત જાગી ગઈ અને સ્પર્શ માત્રથી અનુરક્ત થવાને લીધે તેણે પેલાને પૂછ્યું કે “ તું કોણ છે ? ” તેણે ઉત્તર આપ્યા કે “ હું ચાર છું. હે શુભે ! મ્હારી પાછલ રક્ષક પુરૂષો દોડતા આવતા હતા તેથી હું મ્હારા પ્રાણનું રક્ષણ કરવા માટે અહીં પેડા છું. ” વ્યભિચારિણી રાણીએ કહ્યું. હારા ઉપર બહુ અનુરાગવાલી થઇ છું, માટે જો તું મને અંગીકાર કરે તે હું તને નિશ્ચે ખચાવું. ” ચારે કહ્યું. તું એક તા મ્હારા પ્રાણ બચાવે છે અને બીજી મ્હારી સ્ત્રી થાય છે, તે પછી આજે મને સુગધવાળું સુવર્ણ મળ્યુ. એમ થયું છે. પણ ભદ્રે ! હું તને પૂછું છું કે તું મને શી રીતે ખચાવીશ ? તે તું મને કહીને શાંત કર. ” સ્ત્રીએ કહ્યું. “ સવારે રાજપુરૂષા આવીને પૂછશે ત્યારે હું તને દેખાડીને કહીશ કે આ મ્હારા પતિ છે. ” ચારે કહ્યુ, “ એમ થાએ. ”
te
kk
પ્રભાત થતાં ઉગ્ર કર્મ કરનારા અને શસ્ત્રધારી સુભટાએ આવીને ક્રોધથી તે ત્રણે જણાને પૂછ્યું કે “ તમારામાં ચાર કાણુ છે ? ” ધૃત્ત અને માયાવાલી સ્ત્રીએ તુરત તે રક્ષક પુરૂષાને પેલા ચાર સામે આંગલી કરીને ખ્યુ કે “ આ મ્હારા પતિ છે. ’ પછી જડ એવા તે રક્ષક લેાકેાએ મહાવતને આજ્ઞાનથી ચાર જાણી તુરત શૂલિએ ચડાવ્યા. ધિક્કાર છે સ્ત્રી ઉપર પ્રીતિ રાખનારને. પછી શૂળિ ઉપર પરાવાએલા ચારને તૃષા લાગી, તેથી તે માર્ગને વિષે જેને જેને જતા દેખે, તેને તેને “ મને પાણી પાએ, પાણી પાએ ” એમ કહે પણ કાઈ રાયભયને લીધે તેને પાણી પાય નહીં.... કારણ કે સર્વે માણસા પેાતાના આત્માનું રક્ષણ કરવા પછી ધર્મ કાર્ય કરે છે.
હવે જિનદાસ નામના કાઇ શ્રાવક, તે રસ્તે થઈને જતા હતા, ચાર તેને જોઇ તેની પાસે પાણી માગ્યું, એટલે તેણે કહ્યું કે “ જો તું મ્હારા કહ્યા પ્રમાણે કર તા હું તને પાણી લાવી આપું અને તે એજ કે હું જ્યાં સુધીમાં પાણી લાવી
S
Page #327
--------------------------------------------------------------------------
________________
(૩૧૬) શ્રીબીજમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ ન આપું, ત્યાં સુધી હારે “મો સરિતા” એ વચન બોલ્યા કરવું.” મહાવત બહુ તૃષાતુર હતા તેથી તે એ પ્રમાણે બોલવા લાગે અને જિનદાસ, રાજપુરૂની રજા લઈ પાણી લઈ આવ્યા. પાણીને આવેલું જોઈ શાંત થએલે મહાવતા
જો શરિતા » એ શબ્દને ઉચ્ચાર કરતે કરતે તુરત મૃત્યુ પામ્યો. જો કે તે મહાવત દુરાચારી હતું તે પણ કરેલી અકામનિર્જશના પુણ્યગથી તેમજ નવકારના પ્રભાવથી વ્યંતર દેવતા થયે.
હવે પેલી વ્યભિચારિણી રાણી ચેરની સાથે ચાલવા લાગી એવામાં માર્ગે જલના પૂરથી ન ઉતરી શકાય એવી એક નદી આવી. ચોરે તે દુરાચારિણીને કહ્યું. “હે પ્રિયે! વસ્ત્રાભૂષણના ભાર સહિત તને હું એક વખતે ઉતારી શકવા સમર્થ નથી, તેથી આ વસ્ત્રાભૂષણેને ભાર મને આપ. હું પ્રથમ તેને સામે તીરે મૂકીઆવીને પછી તને ક્ષેમકુશળ ત્યાં પહોંચાડીશ. હું જ્યાં સુધીમાં અહીં આવું ત્યાં સુધી તું આ નદીના કાંઠે ઉગેલા શરના સમૂહમાં સંતાઈ રહે. એકલી છતાં પણ તું હીશ નહીં. હું હમણાં ઝટ પાછો આવું છું. હું તને હારી પીઠ ઉપર બેસારી વહાણની પેઠે તરતા છતે સામે કાંઠે પહોંચાડીશ. હે પ્રિયે ! હારું વચન માન.” પછી તે દુરાચારિણુએ શરના સમૂહમાં પેસી તેના કહેવા પ્રમાણે કર્યું. ચાર પણ વસ્ત્રાભરણ સહિત નદીના સામે કાંઠે જઈ વિચાર કરવા લાગ્યું. “જેણે હારા ઉપર અનુરાગ ધરી પિતાના પતિને પણ મારી નાખે તે ક્ષણ માત્ર રાગ ધરનારી સ્ત્રી મને પણ નિચે આપત્તિ કરનારી થશે. ” આવો વિચાર કરી તે ચોર, વસ્ત્રાભરણ લઈ ઉંચું મુખ કરી તે સ્ત્રીને જેતે જેતે હરિની પેઠે નાસી જવા લાગ્યું. તેને નાસી જતે જોઈ નગ્ન રહેલી પેલી સ્ત્રીએ કહ્યું કે “ અરે ! તું મને ત્યજી દઈ કયાં નાસી જાય છે ? ” ચારે કહ્યું. “તને કૃતઘને જાણ હું નાસી જાઉં છું. હારાથી હારે સર્યું. ” આમ કહીને પછી તે ચોર પક્ષીની પેઠે નાસી જતો છતે અદશ્ય થઈ ગયો અને પતિને નાશ કરનારી તે દુષ્ટા તે ત્યાંજ રહી.
હવે મહાવતને જીવ કે જે દેવતા થયો હતો. તેણે અવધિજ્ઞાનથી જોયું તે આવી સ્થિતિ પામેલી તે સ્ત્રીને વનમાં એકલી દીઠી. પછી પિતાના પૂર્વજન્મની સ્ત્રીને બાધ આપવા માટે તે દેવતાએ મુખમાં માંસના કકડાવાળું એક શીયાળનું રૂપ ધારણ કર્યું. તે ત્યાં નદીને તીરે માંસના કકડાને પડતે મેલી પાણીથી બહાર ઉંચું મુખ રાખીને રહેલા એક મલ્યને પકડવા દોડયું. મત્સ્ય તુરત નદીમાં પેશી ગયું અને માંસને કકડે શમળી લઈ ગઈ.
- આ કૌતુકને જોઈ નદીના તીરે શરના વનમાં બેઠેલી નગ્ન સ્ત્રીએ દુખથી દગ્ધ થયા છતાં પણ તે શીયાલને કહ્યું. “અરે દુર્મતિ શિયાલ! તે માંસને કકડો ત્યજી દઈ મત્યની ઈચ્છા કરી તો તું માંસ અને અને મરય બનેથી ભ્રષ્ટ થ. હવે જોયા કરે છે ? શિયાલે કહ્યું. “હે નગ્ન સ્ત્રી ! તે પણ પિતાના
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રીજ'સ્વામી' નામના ચરશકેલીની કથા.
(૫૭)
પતિ ( રાજા ) ને ત્યજી દઇ જાર પુરૂષની ઈચ્છા કરી તેા તું પણુ પતિ અને જામ્ એ બન્નેથી ભ્રષ્ટ થઇ છું, તા હવે તુ પણુ છુ જોયા કરે છે, ”
શિયાલનાં આવાં વચન સાંભલી અત્યંત પશ્ચાતાપ પામેલી તે પુૠલી પ્રત્યે તે વ્યંતર દેવતાએ પ્રગટ થઈ આ પ્રમાણે કહ્યુ. હે પાષિષ્ઠે ! તે આવાં પાપકર્મ જ કર્યાં છે, તા પણ હમણાં પાપરૂપ કાદવનો ત્યાગ કરવા માટે જૈનધર્મના આશ્રય કર. હું મુગ્ધ ! જેને તે મરાવી નાખ્યા હતા તે હું' મહાવત છું. હું જૈનધર્મના પ્રભાવથી દેવતા થયા છું. તે તું મને જો, ” પછી “ હું ચારિત્ર લઇશ ” એવા નિશ્ચયન વાલી તે સ્ત્રીને સાધ્વી પાસે લઈ જઈ દેવતાએ ચારિત્ર લેવરાવ્યું.
( પદ્મશ્રી ` જ ખૂ કુમારને કહે છે કે) હે નાથ ! મનુષ્યને આવા પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરાવનારાં દ્રષ્ટાંતાના અનાદર કરી આપ વિષય સુખ ભેાગવા.
""
જ ખૂકુમારે કહ્યું. “ હું વિદ્યુન્માલી દેવતાની પેઠે પ્રેમઘેલેા થયા નથી. હું પ્રિયે! તેનું દ્રષ્ટાંત સાંભળ:
આ ભરતક્ષેત્રના મધ્ય ભાગમાં રહેલા વૈતાઢય નામે પર્વત છે. તેની ઉત્તર શ્રેણિ ઉપર ગગનવલ્લભ નામનું નગર છે. ત્યાં પરસ્પર પ્રીતિવાળા અને યુવાન એવા મેઘરથ તથા વિશ્વમાલી નામના બે સગાભાઇઓ રહેતા હતા.
એકદા તે બન્ને ભાઇઆએ, ઉત્તમ વિદ્યા સાધવાના વિચાર કર્યો કે “ આ પણે ગાચર ( ચાંડાલ ) પાસે જઇએ કે ત્યાં આપણી વિદ્યા નિશ્ચે સિદ્ધ થશે. વિદ્યા સિદ્ધ કરવાના એવા વિધિ છે કે નીચ કુલમાં ઉત્પન્ન થએલી કન્યાને પરણી એક વર્ષ પર્યંત બ્રહ્મચર્ય વ્રત પાલવું. ” પછી તેઓ માતાપિતાની રજા લઈ સુખે દક્ષિણ ભરતામાં વસતપુર નામના નગર પ્રત્યે આવ્યા. ત્યાં તેઓએ ચંડાલના વેષ ધારણ કરી અને ચંડાલની પાટીમાં જઇ એ ચંડાલ કન્યા સાથે લગ્ન કર્યું, વિદ્યન્માલી ચંડાલ કન્યા ઉપર બહુ રાગી થયા તેથી તે વિદ્યા સાધન કરી શકા નહીં. ધિક્કાર છે સ્વાર્થમાં વિઘ્ન પાડનારા કામને ! ! !
અનુક્રમે વિદ્યુન્ગાલીની સ્ત્રી સગર્ભા થઇ અને મેઘરથ એક વર્ષ પૂર્ણ થએ વિદ્યાસિદ્ધ થયા. પછી મેઘરથે વિદ્યુમ્માલીને કહ્યું. “ ભાઇ ! આપણે વિદ્યાસિદ્ધ થયા છીએ, માટે ચાંડાલ કન્યાને ત્યજી દે. આપણે વૈતાઢય પર્વતની સુખ સંપપત્તિને ચાગ્ય થયા છીએ, જેથી આપણને ઉત્તમ રૂપવતી ખેચર કન્યાએ પાતાની મેળે આવીને વરશે. ” લખ્તથી નીચું મુખ કરી રહેલા વિદ્યુમ્માલીએ મેઘસ્થને કહ્યું. “ હું ખધા વિદ્યાથી યુકત થએલા તુજ વૈતાઢય પર્વત ઉપર જા. તુ ઉત્તમ વ્રત પાલવાથી વિદ્યાસિદ્ધ થયા છે. અધમ સત્ત્વવાલા મેં વેગથી નિયમરૂપ વૃક્ષને તાડી પાડયુ છે, તો પછી તે નિયમથીજ ઉત્પન્ન થનારૂં વિદ્યાસિદ્ધિનું ફૂલ કયાંથી હાય ? હે ભાઈ ! હું આ ગર્ભવતી સ્ત્રીને શી રીતે ત્યજી દઉં ? તેમજ વિદ્યાવત
"
Page #329
--------------------------------------------------------------------------
________________
w
yN
(૩૮)
થી મિડલ વૃત્તિ ઉત્તર એવા હારી સાથે વિદ્યારહિત એ હું આવતાં બહુ લજજા પામું છું. તે વિદ્યા સાધન કર્યું છે માટે તું જા. હારૂં માર્ગને વિષે કુશલ થાઓ. મેં હારી પેઠે વિદ્યા સાધન કર્યું નથી, એટલે હું ત્યાંના બંધુઓને શી રીતે મુખ દેખાડું? હા મેં પોતેજ પ્રમાદથી પિતાના આત્માને છેતર્યો છે. હવે હું શ્રમ કરી વિદ્યા સાધન કરીશ તુ એક વર્ષને અંતે હાર બંધુને ધ્યાનમાં લાવી પાછે અહીં તેડવા આવજે તે વખતે હું વિદ્યાસાધન કરી રહેવાથી હારી સાથે આવીશ.” - , :છી સ્ત્રીના પ્રેમપાશથી બંધાઈ ગએલા વિન્માલીને લઈ જવા અસમર્થ થએલે મેઘરથ પિતે એકલે વૈતાઢય પર્વત ઉપર ગયા. ત્યાં તેને તેના સંબંધી એએ “તું એકલો કેમ આવ્યું, ત્યારે ભાઈ કયાં છે? પૂછવા માંડયું, તેથી તેણે પિતાના ભાઈ વિઘુનાલીની યથાર્થ વાત કહી. - હવે અહીં વિન્માલીની ચાંડાલી કુરૂપ સ્ત્રીએ એક પુત્રને જન્મ આપે, તેથી વિદ્યુમ્ભાલી જાણે વિદ્યાનિધિ પ્રાપ્ત થયે હાયની ! એમ બહુ હર્ષિત થયે જે, કે વિદ્યુમ્માલી ચાંડાલી ઉપર બહુ આસક્ત તે હતું તેથી પણ પુત્ર ઉપર વધારે આસક્તિ થઈ, તેથી તે મૂઢ બુદ્ધિવાલે પિતાના વિદ્યાધરપણાને સર્વ સુખને ભૂલી ગયો. વિન્માલીની સાથે ક્રિીડા કરતી રમતી એવી તે કુરૂપા ચાંડાલીનીએ ફરી બીજીવાર ગર્ભ ધારણ કર્યો. - અહીં વિદ્યાવંત એવા મેઘરથે એક વર્ષ નિર્ગમન કરી ફરી વિદ્યુમ્માલી પાસે આવીને કહ્યું. હે બંધ ! હું દેવાંગના સમાન વિદ્યાધરીઓની સાથે ક્રીડા કરું છું. અને તે આ કુરૂપ ચાંડાલીના સંગ રૂ૫ નરકને વિષે પડે છે. હું સાત ભૂમિના ઉદ્યાનવાલા મેહેલમાં વસુ છું અને તું નિરંતર સ્મશાન સમાન ચાંડાલની ઝુંપડીમાં રહે છે. વલી હું પિતાની વિદ્યાથી સિદ્ધ કરેલા મનચિંતિત ભેગ ભેગવું છું તેમજ ઉત્તમ પદાર્થનું ભજન કરું છું અને તું જુના ફાટેલા વસ્ત્ર પહેરે છે તેમજ હલકો ખોરાક થાય છે. માટે ભાઈ ! તું હમણાં વૈતાઢય પર્વત ઉપર ચાલ શું હારે વિદ્યાધના અનર્ગલ એવા ઐશ્વર્યને અનુભવ નથી કરે? વિન્માલીએ વિલક્ષ્ય હાસ્ય કરીને કહ્યું. “ આ મારી પુત્રવતી સ્ત્રી ફરી સગર્ભા છે. હું વજસમાન કઠોર હદયવાલા હારી પેઠે, આ જેને બીજા કેઈને આધાર નથી એવી, ભક્તિવાલી, પુત્રવાલી અને સગર્ભા એવી પ્રિયાને ત્યજી દેવા ઉત્સાહ પામતું નથી. ભાઈ ! તું અત્યારે જા, વલી અવસરે દર્શન દેજે. તુચ્છ આત્માવાલે હું આ અવસરે તે અહીંજ રહિશ.” પછી ખેદ પામેલા મેઘરથે તેને બહુ બહુ સમજાવ્યું, પણ અંતે તે પાછા ગયે. કહ્યું છે કે “માણસ મૂર્ખ હોય તે હિતકારી પુરૂષ તેને શું કરી શકે ?
બીજા પુત્રના જન્મથી મૂઢ બુદ્ધિવાલે વિદ્યુમ્માલી તે ચાંડાલકુલને સ્વર્ગથી પણ અધિક માનવા લાગ્યું. જો કે તેને વસ્ત્ર, ભેજન વિગેરે પૂર્ણ મલતું નહીં.'
Page #330
--------------------------------------------------------------------------
________________
“શ્રીજબૂસ્વામી નામના ચમકેવલીની કથા (૩૮) તે પણ ચાંડાલીના ઉદરથી ઉત્પન્ન થએલા બે બાળકને નિરંતર હર્ષથી રમાડતા એવા તેને કાંઈ દુઃખ જણાતું નહિ. ખેાળામાં બેઠેલા અને વારંવાર પેશાબ કરતા એવા તે પુત્રના મૂત્રથી થતા નાનને તે વિદ્યુમ્માલી, સુગંધી જળના સ્નાન સમાન માનવા લાગે. ચાંડાલીની પગલે પગલે તે તિરસ્કાર કરતી તે પણ તે મૂર્ખ પિતાને ભાગ્યવંત માનતે છતે તે સ્ત્રી ઉપરના સ્નેહને લીધે તેને દાસ થઈને રહેતો.
ઉત્તમ બુદ્ધિવાળે મેઘરથ ફરી પણ ભ્રાતૃસ્નેહને લીધે ત્યાં આવ્યું. અને વિદ્યુમ્ભાલીને આલિંગન કરી કહેવા લાગ્યું. “હે કુલિન ! તું આ ચંડાલકુલને વિષે ન રહે. તેને તેના ઉપર આ રૂચિ શી? શું માનસરોવર ઉપર ક્રીડા કરનારે હંસ, ઘરને આગણે રહેલા દુગંધિ જલવાલા તલાવને વિષે રમે ખરે? હે જડ! જેમ અગ્નિ ધુમાડાથી ઘરને મલિન કરે તેમ તું જે કુલમાં ઉત્પન્ન થયે છે તે કુલને પિતાના કુકર્મથી મલીન ન કર.” મેઘરથે આવી રીતે તેને બહુ સમઝાવ્યું પણ તેણે તેની સાથે જવાની ઈચ્છા કરી નહીં ત્યારે મેઘરથ “જે બનવાનું હોય તે અન્યથા થતું નથી ” એમ કહી પાછે ગયે.
- પછી મેઘરથે પિતાનું રાજ્ય દીર્ધકાળ પર્યત પાળી અવસર આવ્યું પોતાના પુત્રને સેંપી પિતે શ્રી સુસ્થિત ગુરુ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તપ કરેલો તે મેઘરથ દેવતા થયે. આ પ્રમાણે મેઘરથ અધિક સુખશ્રી પાયે અને વિદ્યુન્માલી ભયંકર એવી સંસારરૂપ અટવીમાં ભમે.
(જે ખૂકમાર પધસેનાને કહે છે કે, પ્રિયે! માક્ષલક્ષ્મીના સુખમાં લંપટ એ હું વિદ્યુમ્માલીની પેઠે તમારા ઉપર અધિક રાગવાલે નહીં થઉં.”
પછી કનકસેનાએ કહ્યું. “ જરા હારું કહ્યું માને, આપ શંખ ધમનકની પેઠે અતિશય આગ્રહ ન કરે. સાંભળે તે શંખ ધમનકનું દ્રષ્ટાંત:
હે પ્રિય! શાલિગ્રામમાં કઈ એક ખેડુત રહેતું હતું તે હંમેશાં સૂર્યસ્તથી સૂર્યોદય પર્યત રાત્રીએ ક્ષેત્રનું રક્ષણ કરતો હતો. ક્ષેત્રરૂપ સમુદ્રમાં મંચરૂપ વહાણ ઉપર બેઠેલે તે ખેડુત નિત્ય ઉડી આવતા પક્ષીઓને શંખ ફેંકવાથી દૂર ઉડાડી મૂકતો. - એકદા કર ચિત્તવાલા કેટલાક શેરો ગાયોનું ધણ ચોરીને પેલા ખેડૂતના ક્ષેત્રની પાસે આવ્યા, એવામાં તેઓએ શંખને શબ્દ સાંભળે. તુરત તેઓ ગાયોના. ધણને ત્યજી દઈ દશે દિશાએ પલાયન કરી ગયા. સવાર થતાં ગાયોનું ધણ ધીમે ધીમે ચરતું પેલા ક્ષેત્રની પાસે આવી પહોંચ્યું. પછી પેલે ખેડુત ક્રોધથી હાથમાં લાકડી લઈ ગાયોના ધણ સામે દેડ, પણ ગાયોના ધણનું કઈ રક્ષણ કરનાર તેની નજરે પડયું નહીં. તેથી તે વિચાર કરવા લાગ્યું. “નિચે મહારા: શંખ શખથી થએલા ભયને લીધે રે ગાયોના ધણને ત્યજી દઈ નાસી ગયા છે. ખરું.
Page #331
--------------------------------------------------------------------------
________________
A
(૩૦)
શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. છે. પાપી પુરૂષે હંમેશાં શંકાવાલા હોય છે. પછી તે ખેડુતે ગાયોનું ધણ લાવી, ગામને સેપ્યું, તે એમ કહીને કે “હે લેકે ! આ ગાયોનું ધણ મને દેવતાએ આપ્યું છે તે તમે .” ગ્રામ લેકે પણ તેનું યક્ષની પેઠે વસ્ત્ર ભેજનાદિથી. પૂજન કરવા લાગ્યા. કારણ કે આપે તે દેવતા કહેવાય છે. બીજે વર્ષે પણ જ્યારે ક્ષેત્રનું રક્ષણ કરવાને વખત આવ્યે ત્યારે પેલો ખેડુત પહેલાની માફક હંમેશાં રાત્રીએ ક્ષેત્રમાં જઈ શંખ ફેંકવા લાગ્યું. - હવે એમ બન્યું કે તેના તેજ ચારે બીજા કોઈ ગામથી ગાના ધણને ચેરી ત્યાં આવ્યા. ખેડુત શંખ તો વગાડતો હતો તેથી તેઓ શંખ શબ્દને સાંભલી સારી ધીરજ રાખી પરસ્પર કહેવા લાગ્યા. “આપણે પહેલાં પણ આજ સ્થાનકે અને આજ ખેતરમાં શંખનો શબ્દ સાંભલ્યા હતા અને હમણાં પણ અહીં સાંભળીએ છીએ તે તેજ શંખ અને તેજ વગાડનાર કેઈ ક્ષેત્રરક્ષક પોતાના ક્ષેત્રનું પક્ષીઓથી રક્ષણ કરવા માટે શંખ વગાડે છે. ધિક્કાર છે આપણને જે આપણે પૂર્વે છેતરાયા.” પછી તેઓએ હાથ ઘસતા અને દાંતથી હઠને પીસતા પેલા ખેડુત પાસે જઈ માંચડા ઉપર બેઠેલો તેને નીચે પાડી દીધું. ત્યાર પછી તેઓએ તેને ધાન્યના ડુંડાની પેઠે લાકડીઓ વડે બહુ કુટયે તેથી તે જાણે ભોજન કરતે હાયની? એમ પાંચ આંગલી મેઢામાં નાખી આજીજી કરવા લાગ્યો. ચરો ગાયનું ઘણ અને તેના લુગડાં વિગેરે સર્વ લઈ લીધું અને તેને ત્યાંજ મૂકી તેઓ ચાલ્યા ગયા. સવારે ત્યાં આવેલા વાલીયાઓએ તેને પૂછયું એટલે તેણે લજજા પામીને સર્વ યથાર્થ વાત નિવેદન કરીને કહ્યું કે “ધમ, ધમ અર્થાત્ શંખ વારંવાર કંક, પણ બહુ ધમે નહીં. કારણ અતિ ધમ તે શેભતું નથી. જે થોડું જમીને મેલવ્યું હતું, તે બહુ ધમવાથી ખેવું પડ્યું.” - કનકસેના જંબૂકમારને કહે છે કે “હે સ્વામિન ! માટે આપને પણ નિચે જાતિશય કરવું તે યોગ્ય નથી, તેમજ પાષાણના સમાન કઠણ હદયવાલા તમારે અમારું અપમાન કરવું પણ યોગ્ય નથી.” - પછી જે બકુમારે ચંદ્રકાંતિ સમાન શિતલવાણી વડે. કહ્યું. “હું શિલારસમાં ઘટી જનારા વાનરની પેઠે બંધનને અજાણ નથી. સાંભલ તે વાનરનું દ્રષ્ટાંત:
ઉત્તમ સંપત્તિના સ્થાનરૂપ વિધ્ય પર્વતને વિષે વાનરીના યુથને પતિ એક વાનર રહેતું હતું. જેમ કોઈ ગૃહસ્થ પિતાના પુત્રોને લાડ લડાવે તેમ બે વારરાથમાં રહેલા સર્વ વનને વિધ્યાચલ પર્વતની ગુફામાં કીડા કરાવતો. સર્વ જીઓના રાજયઐશ્વર્યની સુખ સંપત્તિને ભેગવત એ તે બળવંત વાનર પિતે એકલા સર્વ સ્ત્રીઓની સાથે ક્રીડા કરતો.
એકદા કોઈ એક અત્યંત મદાત્ત અને યુવાવસ્થાવાળો વાનર તે વાનરનું અપમાન કરી વાનરી પાસે ગયે અને પિતાની ઈચછા પ્રમાણે વાનરીઓની સાથે
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રીજ બૂકુમાર' નામના ચમકેવલીની કથા.
(૩૨૧ ) રમવા લાગ્યા. તેની આવી ક્રીડા જોઇ પેલેા વૃદ્ધ વાનર તેના ઉપર અતિશય ક્રોધ પામ્યું. તેણે ત્યાં નજીક આવી પેલા યુવાન વાનરના ઉપર પથ્થરના ઘા કર્યાં. પથ્થરથી હુણાએલા તે યુવાન વાનર પણ સિંહની પેઠે અધિક ર્ ર્ શબ્દ કરતા તેની સામેા દોડયા. પરસ્પર તે અને વાનરાઓએ ક્રોધથી ભ્યાસ થઇને દાંતે દાંત અને નખે નખવડે મહાભયંકર યુદ્ધ આરંભ્યું. યુવાન વાનરે મુખ્ટીના પ્રહારથી વૃદ્ધ વાનરના અંગનું હાડકું ભાગી નાખ્યું, જેથી તે વૃદ્ધ વાનર તુરત ધીમે ધીમે નાસી જવા લાગ્યા, એવામાં પેલા યુવાન વાનરે ક્રોધથી પથ્થર ફૂંકીને નાસી જતા એવા વૃદ્ધ વાનરનું માથું ફેાડી નાખ્યું. તીવ્ર પ્રહારની વ્યથાથી દુ:ખી થએલે તે વૃદ્ધ યુથપતિ વાનર છૂટી ગએલા પક્ષીની પેઠે બહુ દૂર નાસી ગયા. પથ્થરના પ્રહારથી ઉત્પન્ન થએલી પીડાને લીધે તેને તૃષા લાગી, તેથી તે ખેાડગતા ખેડગતા ભ્રમતા છતો જલની શેાધ કરવા લાગ્યા, તો તેણે પર્વતના કોઇ એક ભાગમાં શિલાજિત જોયા. “ આ પાણી છે” એમ ધારી તેણે તે શિલાજિતમાં મુખ નાખ્યું તેથી તે ભૂમિમાં નાખેલા ખીલાની પેઠે ચાટી ગયુ “ સુખને ખેચી લઉ ” એમ ધારી તેણે તેમાં બે હાથ નાખ્યા, તે પશુ તેમાં ચાટી ગયા. છેવટ પગ પણુ તેમજ ચાટી ગયા. પછી ખીલાથી વિધાયલા અગવાલાની પેઠે તે વાનર ત્યાંજ મૃત્યુ પામ્યા. જે તે વાનરે પેાતાના હાથ પગ બ્હાર રાખી મુખને ખેંચ્યુ હાત તો તે શિલાજિતથી નિચે નિકલત.
ઃઃ
જ ભ્રૂકુમાર કનકસેનાને કહે છે કે પ્રિયે ! એવી રીતે જિહ્વા ઇંદ્રિયમાં લુબ્ધ થએલા માણસ સ્ત્રીએ ઉપર સંગ કરવા રૂપ સમુદ્રમાં પાંચ ઇંદ્રિયાથી વાનરાની પેઠે ડુબી જાય છે, તેમ થવાથી તે પ્રાણી બહુ દુ:ખ પામતો છતો મૃત્યુ પામે છે. પણ હું કમલદને ! હું તે વાનરાના જેવા રાગી નથી પણ રાગમુકત છું.”
પછી ઋષભ શ્રેષ્ઠીના પુત્ર જ કુમારને નભ:સેનાએ કહ્યું. “ હે નાથ ! આપ પેલી સ્થવિરા ( વ્રુપ સ્ત્રી) જેવા ન થાઓ, સાંભલે તેની કથા આ પ્રમાણે છે:કોઇ એક ગામમાં બુદ્ધિ અને સિદ્ધિ નામની એ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તેઓ જન્મથી માંડીને ડેનપણીઓ હતી તેમજ દરિદ્રતાથી દુ:ખી હતી.
તે ગામની બ્હાર લેાલક નામના યક્ષનું મંદિર છે, તે કલ્પવૃક્ષની પેઠે લેાકાનાં ઇચ્છિત કાર્ય પૂર્ણ કરતા હતા. દારિદ્રરૂપ અગ્નિથી દગ્ધ થએલા અંગવાળી બુદ્ધિ નામની વૃદ્ધ સ્ત્રીએ દરરાજ તે યક્ષની મન, વચન અને કાયાડે ભક્તિ કરવા માંડી. દરરોજ ત્રણ વખત ચક્ષમદિરને પ્રમાન કરે અને પૂજાની સાથે ઉત્તમ નૈવેદ્ય પશુ ધરે, એમ સેવતાં પ્રસન્ન થયેલા યક્ષે તે બુદ્ધિ નામની વૃદ્ધ ડેશીને કહ્યું કે “ હું દરિદ્રી સ્ત્રી ! હું તને શું આપું ?” કારણ કે બહુ આરાધના કરવાથી પાષાણુ પણ પ્રસન્ન થાય છે. ડાશીએ કહ્યુ હે દેવ ! જે આપ મ્હારા ઉપર પ્રસન્ન થયા હા તા હું જેથી સ ંતાષ પામીને સુખે થવું તે મને આપે.” યક્ષે કહ્યું, “હે શુભે!
66
૪૧
Page #333
--------------------------------------------------------------------------
________________
AAAAAAAAAAAAAA
(૩ર)
શ્રીત્રષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, તું સુસ્થિત થા. તે પ્રતિ દિવસે મહારા પગ નીચેથી એક એક સોના મહોર લઈ લેજે.” પછી તે બુદ્ધિ સ્થવિરા હંમેશાં યક્ષના ચરણકમલ નીચેથી એક એક સેના મહોર લેતી છતી મહા સમૃદ્ધિવાળી થઈ ગઈ. બુદ્ધિને મહા સમૃદ્ધિવાળી જોઈ જેને મત્સર ઉત્પન્ન થયે છે એવી સિદ્ધિ સ્થવિરા મનમાં વિચાર કરવા લાગી કે
આને આવી બહુ સમૃદ્ધિ કયાંથી પ્રાપ્ત થઈ? ઠીક છે ! ચાલ હું તેની વિશ્વાસના પાત્રરૂપ સખી છું, તેથી તેને સેંકડો મિષ્ટ વચનથી તે વાત પૂછી જોઉં!” બુદ્ધિવાળી સિદ્ધિ આ પ્રમાણે વિચાર કરી બુદ્ધિને ઘેર ગઈ. બુદ્ધિએ પણ “ તું હારી પ્રિય સખી છું.” એમ કહી તેને બહુ સત્કાર કર્યો. પછી સિદ્ધિએ પૂછયું
હે બહેન તને આવી અણચિંતવી લક્ષમી કયાંથી મળી? હારી આવી સંપત્તિને જોઈ હું અનુમાન કરું છું કે નિચે તને ચિંતામણ પ્રાપ્ત થયું છે. બહેન! શું તને તે કાંઈ રાજાને પ્રસાદ મલ્યા કે કઈ દેવ પ્રસન્ન થયે? અથવા ક્યાંથી નિધાન મળ્યું કે કાંઈ રસાયન સાધ્યું? સખી! તું ત્રાદ્ધિવંત થઈ તેથી હું પણ મને પિતાને અદ્ધિવંત થએલી માનું છું. આજે મહારે દારિદ્ર રૂપ દાવાનળ શાંત થઈ ગયે. આપણુ બન્નેને દેહમાં પણ અંતર નથી અર્થાત્ તું તે હું અને હું તે તું છું. માટે હે બુદ્ધિ ! તને આ સમૃદ્ધિ કયાંથી મળી ?”
પછી તેના મનને આશય નહિ જાણી શકવાથી બુદ્ધિએ પોતે કરેલી યક્ષની આરાધના અને તેથી પ્રાપ્ત થએલી સંપદા વિગેરે સર્વ યથાર્થ વાત કહી દીધી. તે સાંભળી સિદ્ધિ વિચારવા લાગી. “અહે સારું થયું, સારૂ થયું! મને પણ લક્ષ્મી મેળવવાને અક્ષય સુખકારી ઉપાય મલ્યા. હવે હું પણ યક્ષને તેનાથી વિશેષ ભક્તિવડે આરાધું કે જેથી મને તેનાથી વિશેષ સંપત્તિ પ્રાપ્ત થાય.”
પછી બુદ્ધિએ કહેલી વિધિ પ્રમાણે સિદ્ધિએ પિતાના અર્થની સિદ્ધિને માટે નિરંતર હેટી ભક્તિથી યક્ષની આરાધના કરવા માંડી. તેણે વિવિધ પ્રકારની ભક્તિથી મંદિરના પગથીયાને તથા મંદિરને ખડીથી ચિત્ર કાઢીને શણગાર્યું. સિદ્ધિ હંમેશાં યક્ષ મંદિરના આંગણાને સાથીયા વિગેરે ચિત્રથી શેલાવવા લાગી. તેમજ ભક્તિથી વિવિધ પ્રકારના ઉત્સવ કરવા લાગી. જાણે ઉપાસના કરવાનો નિયમ લીધે હાયની? એમ સિદ્ધિ પોતે પાણી લાવીને યક્ષને ત્રણે કાળ સ્નાન કરાવી ચંદન, તુળસી, કરેણ પુષ્પ અને બિલી વિગેરેથી પૂજા કરવા લાગી.
આ પ્રમાણે બહુ ભક્તિ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને આ પ્રમાણે કહ્યું. હે સિદ્ધિ! હું પ્રસન્ન થયે છું માટે ત્યારે જે ઈચ્છા હોય તે માગ.” સિદ્ધિઓ અક્ષય સંપત્તિવાળા યક્ષને કહ્યું. “તમે હારી સખીને જે આપ્યું હોય તેનાથી મને બમણું આપ.” ભેલક યક્ષ “એમ થશે. એમ કહી અંતરધ્યાન થઈ ગયા. પછી સિદ્ધિ અનુક્રમે બુદ્ધિથી અધિક વૈભવવાળી થઈ. સિદ્ધિની અધિક લમી જોઈ બુદ્ધિને ઈર્ષા થઈ તેથી તેણે યક્ષને ફરી આરાધ્યું. યક્ષે તેને સિદ્ધિથી વધારે
Page #334
--------------------------------------------------------------------------
________________
AAAA
'
શ્રીજબૂસ્વામી નામના ચરમકવલીની કથા, (કર) સંપત્તિ આપી. પછી બુદ્ધિ ઉપર સ્પર્ધા કરી સિદ્ધિએ યક્ષની આરાધના કરવા માંડી યક્ષ પ્રસન્ન થયે ત્યારે દુષ્ટ ચિત્તવાળી સિદ્ધિએ વિચાર્યું જે હું આજે પ્રસન્ન થએલા યક્ષથી જે કાંઈ ધન માગીશ તે બુદ્ધિ યક્ષનું આરાધન કરી મહારાથી બમણું માગશે. માટે આજે હું યક્ષ પાસેથી એવું માનું કે મહારાથી બમણું માગનારી બુદ્ધિને અનર્થકારી થઈ પડે. “જે હું આવી રીતે કરું તેજ હારી બુદ્ધિ ખરી.” આમ વિચાર કરી તેણે યક્ષને કહ્યું કે હારી એક આંખ કાણી કરે યક્ષે “એમ થાએ” એમ કહ્યું, એટલે તેની એક આંખ કાણી થઈ. - હવે બુદ્ધિ યક્ષે તેને શું બમણું આપ્યું હશે?” એમ ધારી સિદ્ધિથી બમણું મેળવવાની ઈચ્છાથી ફરી યક્ષનું આરાધન કરવા લાગી. છેવટ પ્રસન્ન થએલા યક્ષ પાસેથી બુદ્ધિએ એવું માગ્યું કે “તમે સિદ્ધિને જે આપ્યું હોય તેથી મને બમણું આપો.” યક્ષ “એમ થાઓ” એમ કહી અંતર્ધાન થઈ ગયે. બુદ્ધિ તુરત - ધળી થઈ. કારણ દેવતાનું વચન અન્યથા થતું નથી. આ પ્રમાણે અપૂર્વ અપૂર્વ સંપત્તિની પ્રાપ્તિથી પણ સંતોષ નહિ પામેલી અને લેભથી બહુ વ્યાપ્ત થએલી બુદ્ધિએ પિતે પિતાનો નાશ કર્યો.
(નભસેના જંબૂકુમારને કહે છે કે, “હે નાથ ! આ પ્રાપ્ત થએલી મનુષ્ય ભવની સંપત્તિને નહિ ઈચ્છતા એવા તમે અધિક સંપત્તિની ઈચ્છા કરે છો તે તમે પણ અંધ થએલી બુદ્ધિની સમાન થશે.”
જંબૂકુમારે કહ્યું “હે દેવાનુપ્રિયે ! હું જાતિવંત અશ્વની પેઠે અવળે માર્ગે જાઉં તેવો નથી. સાંભળ તેની કથાઃ
વસંતપુર નગરમાં કલ્યાણના સ્થાનરૂપ અને પવિત્ર બુદ્ધિવાળે જિતશત્રુ નામે રાજા પુત્રની પેઠે પ્રજાનું રક્ષણ કરતો હતો. તેને શ્રેષ્ઠ ગુણના સ્થાનરૂપ બાલમિત્ર અને વિશ્વાસને પાત્ર એ જિનદાસ નામે શ્રેષી હતા. - એકદા અશ્વપાલે સર્વ લક્ષણથી શોભતા એવા બાળ અધે ભૂપતિને દેખાયા. તે વખતે ભૂપતિએ અશ્વલક્ષણને જાણનારા પુરૂષને આજ્ઞા કરી કે “આમાં ક્યાં કયાં લક્ષણોથી પૂર્ણ અધ છે?પછી તેઓ શાસ્ત્રમાં કહેલા લક્ષણવાળા એક અશ્વને રાજાની પાસે લાવી કહેવા લાગ્યા. “આ અશ્વની જંઘા અને ખરીઓને વચલે ભાગ મજબુત સાંધાવાળે છે, પરીઓ ગેળ છે. જાનું, જંઘા અને મુખ માંસરહિત છે. ડેક અતિ ઉંચી અને ચક્રાકાર છે, એના મુખને શ્વાસ પદ્ધ સમાન છે, વાળ ગાઢ છે, કાયેલ જે સ્વર છે, ન્હાના કાન, ન્હાનું પૂછ અને મલિકાના જેવી તેની આંખો છે. વાંસે પુષ્ટ છે, તેને પંચભદ્રના ચિન્હ છે. સંધાદિ સાત સ્થાનકે પણ પુષ્ટ છે. છાતી વિગેરે સ્થાનકે દશ ધ્રુવાવર્તથી સુશોભિત છે. તેમ બુધાવતી દશ દુષ્ઠ ચિન્હોથી રહિત છે, માટે આ સ્નિગ્ધ દાંતવાળો બાળ અશ્વ
Page #335
--------------------------------------------------------------------------
________________
(૩૪). શ્રી અમિડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. પિતાના રાજાની સંપત્તિને વૃદ્ધિ પમાડનાર છે.” પછી રાજાએ પણ તે અશ્વને તે ઉત્તમ લક્ષણવાળો જાણે તેની બહુ ભક્તિથી પૂજા કરી અને પોતે તેનું રક્ષણ કરવાને સમર્થ નહિ હોવાથી તેણે જિનદાસને બોલાવીને કહ્યું. “તમારે આ મહારા બાલ અશ્વિનું પિતાના પ્રાણની પેઠે રક્ષણ કરવું. ” જિનદાસ “ આપને હુકમ હારે પ્રમાણ છે ” એમ કહી અશ્વને પિતાના ઘરે લાવ્યો અને તેને નાન, પાન, ભેજનાદિથી બહુ સુખી કર્યો. જિનદાસ તેના ઉપર બેસી પ્રથમ ધારાથી ચલાવતે જીતે તેને હંમેશાં તલાવે પાણી પાવા લઈ જતા. ઘરેથી તલાવે જતા રસ્તામાં એક જિનમંદિર હતું. તેને સંસાર સમુદ્રના દ્વીપ સમાન માની તેને તે ઉલંધીને જ નહીં બહારે જિનમંદિરની અવજ્ઞા ન થાઓ” એવા હેતુથી તે અશ્વ ઉપર બેઠા બેઠા જતાં આવતાં હંમેશા ત્રણ પ્રદક્ષિણા કરતે. દેવના તત્વને જાણનારે એ પણ તે શ્રેષ્ઠી અશ્વ ઉપરથી નીચે ન ઉતરતાં તેમજ મંદિરની અંદર પ્રવેશ ન કરતાં તેમને તેમ પ્રભુને વંદના કરતે તે એવા હેતુથી કે આ અશ્વને પ્રમાદ ન થાય. જિનદાસ શ્રેષ્ઠીએ અને એ શિક્ષિત કર્યો હતો કે તે અશ્વ ઘર, તલાવ અને ચૈત્ય એ ત્રણ શિવાય બીજે કઈ ઠેકાણે જ નહીં. - જેમ જેમ આ બાલ અશ્વ ધીમે ધીમે વૃદ્ધિ પામતે ગમે તેમ તેમ રાજાને ત્યાં સંપત્તિ વધતી ગઈ. એટલું જ નહિ પણ તે બાલ અશ્વના પ્રભાવથી તે રાજા દેવતાઓની મધ્યે ઇંદ્રની પેઠે સર્વ રાજાઓની મધ્યે ઉત્કૃષ્ટ થયું. પછી તે રાજાની આજ્ઞામાં રહેવાથી પીડા પામતા બીજા રાજાઓ વિચાર કરવા લાગ્યા કે “ જેના પ્રભાવથી જિતશત્રુ ભૂપતિએ આપણને વશ કર્યા છે તે અશ્વને કાંતે હરણ કરે અથવા મારી નાખવે. પણ તે અશ્વ જ્યારે વૃદ્ધિ પામશે ત્યારે પકડી શકાશે.” આ પ્રમાણે રાજાઓ વિચાર કરતા હતા તેવામાં કોઈ રાજાના એક મંત્રીએ કહ્યું. “હે નૃપ ! હું કોઈ પણ ઉપાયથી તે અશ્વનું હરણ કરીશ. કારણ બુદ્ધિમતને અસાધ્ય શું છે, અને તે બુદ્ધિ તે હારે બહુ છે.” રાજાએ તેને “એમ કર” એ આદેશ કર્યો એટલે તે બુદ્ધિવંત મંત્રી કપટ શ્રાવક થઈ તત્કાલ વસંતપુર ગયે.
ત્યાં તેણે જિનમંદિરમાં પરમેશ્વરને વંદના કરી ઉત્તમ સાધુઓને નમસ્કાર કર્યો. પછી જિનદાસને ઘેર જઈ તેના ઘર દેરાસરમાં પ્રભુને વંદના કરી. શ્રાવકને પણ પ્રણામ કરવાની રીત પ્રમાણે નમસ્કાર કર્યો અને પછી બગલાની પેઠે કપટથી પિતાનું શ્રાવકપણું દર્શાવ્યું. જિનદાસે પણ સામા જઈ તે ધર્મિને વંદના કરીને પૂછયું કે “ તમે કયા નગરથી આવે છે ? ” કપટ શ્રાવકે કહ્યું. “હારું મન સંસારથી ઉદ્વેગ પામ્યું છે તેથી હું થોડા દિવસમાં ચારિત્ર લઈશ. મહારે ગૃહવાસથી સર્યું, દંભરહિત અને ઉત્તમ શ્રાવક એ હું તીર્થયાત્રા કરીને પછી સુગુરૂ પાસે મહાવ્રત આદરીશ. ” જિનદાસે કહ્યું. “હે મહાભાગ ! આપ ભલે આવ્યા. સમાન ધર્મવાળા આપણુ બને સુખકારી ધર્મવાર્તા કરશું. ” કપટ શ્રાવકે તે વાત સ્વીકારી
Page #336
--------------------------------------------------------------------------
________________
શ્રી જબસ્વામી' નામના ચમકેલીની કથા. (૩૫) એટલે પ્રસન્ન થએલા જિનદાસ શ્રેષ્ઠીએ પિતાના બંધુની પેઠે તે દંભી શ્રાવકને પ્રીતિથી સ્નાન કરાવ્યું. પછી વિવિધ પ્રકારના વાદથી મનહર એવા ભેજનથી સંતેષ પમાડી પાન સોપારી આપ્યાં. પછી પુણ્યાત્મા જિનદાસ તે દુરાત્મા કપટી શ્રાવકની સાથે ધર્મ કથા કરવા લાગ્યું.
તે વખતે જિનદાસને સબંધી કઈ પુરૂષ ત્યાં આવી તેને કહેવા લાગ્યો. “હે બંધ ! કાલે મહારે ત્યાં શુભ અવસર હોવાથી આપ પધારજો. ત્યાં આપને દિવસ અને રાત્રી રહેવાનું છે. કારણ આપ કલ્યાણ કરવામાં કુશલ છે તેથી આપના વિના શ્રેય કેમ થાય ?જિનદાસે તે પિતાના માણસને હા કહીને રજા આપ્યા પછી સરલ મનવાળા તેણે પેલા કપટ શ્રાવકને કહ્યું કે “હે ઉતમ બુદ્ધિવંત ! હારે તે હારા સ્વજનને ઘેર નિચે જવું પડશે, તેથી હું જાઉં ત્યારે તમારે પોતાના ઘરની પેઠે આ હારા ઘરનું રક્ષણ કરવું ” કપટ શ્રાવકે હસતાં હસતાં તે વાત કબુલ કરી એટલે જિનદાસ તેના ઉપર વિશ્વાસ રાખી પિતાના સંબંધીને ત્યાં ગયો.
હવે તે દિવસની રાત્રીએ કૌમુદી પર્વતને ઉત્સવ હોવાથી સર્વે નગરવાસી જને તે ઉત્સવમાં વ્યગ્ર બની ગયા હતા. કપટ શ્રાવકને તે અવસર મળ્યે તેથી તે હર્ષથી બાલ અશ્વને લઈ ચાલતો થયે. ધિક્કાર છે, ધિક્કાર છે આવા વિશ્વાસઘાતી માણસને. તે અશ્વ પણ અરિહંત પ્રભુના મંદિરને ત્રણ પ્રદક્ષિણા કરીને પટ શ્રાવકે બહુ નિવાર્યા છતા પણ તલાવે ગયે. બીજે ક્યાંઈ ગયો નહીં. તલાવથી પાછા ફર્યો ત્યારે પણ જિનમંદિરને ફરી પ્રદક્ષિણા કરી જિનદાસના ઘરે આવ્યા પણ બીજે કઈ સ્થાનકે ગયા નહીં. દુષ્ટ વેરીઓના સચિવે તે અશ્વને લઈ જવા બહુ પ્રયાસ કર્યો પણ તે તેમ કરવા સમર્થ થયે નહીં એટલામાં સવાર થઈ. સૂર્યને ઉદય થયું એટલે પેલો દુષ્ટ બુદ્ધિવાળો કપટ શ્રાવક નાસી ગયે. આ વખતે જિનદાસ પણ પિતાના ઘર પ્રત્યે આવ્યો. જિનદાસે રસ્તે આવતા લોકોના મુખથી સાંભળ્યું કે “આજે તમારા અશ્વને કૈમુરી ઉત્સવની આખી રાત્રી ફેરવ્યું છે. ” જિનદાસ “ આ શું ” એમ વિસ્મય પામતે છતે ઘરે આવ્યો તે તેણે થાકી ગએલા, દુબલા થએલા અને પરસેવાથી ભિંજાઈ ગએલા તે અશ્વને દીઠે. “ખરેખર પુણ્યના ભેગથી આ અશ્વ રહ્યો. અહો ! તેણે મને ધર્મને બહાને છેતર્યો છે. ” આમ વિચાર કરતે એવો તે શ્રેષ્ઠી એકી વખતે ઉત્પન્ન થએલા હર્ષ અને શેકથી તુરત તે અશ્વને ભેટી પડશે. જિનદાસ તે દિવસથી અશ્વનું વધારે રક્ષણ કરવા લાગ્યું. કારણ કે તે અશ્વ અવળે માર્ગે ગયે નહિ, તેથી તેને વધારે પ્રિય થયો.
(જંબૂકુમાર નભ:સેનાને કહે છે કે, હે પ્રિયે ! તે અશ્વની પેઠે મને પણ કોઈ અવળે માર્ગે લઈ જવા સમર્થ નથી, તેમ હું પણ પરલેકને વિષે સુખકારી એવા તે માર્ગને ત્યજી દઈશ નહીં.”
Page #337
--------------------------------------------------------------------------
________________
( ૩૨૬ )
ઋષિમ`ડલ વૃત્તિ-ઉત્તરાન
પછી કનકશ્રીએ સ્નેહ અને હાસ્યપૂર્વક કહ્યું. “ હું પ્રિયે ! આપ ગામકૂટા પુત્રની પેઠે જડ ન થાઓ, સાંભળેા તેનું દ્રષ્ટાંત:
કોઈ એક ગામમાં ગ્રામસૂટ પુત્ર વસતા હતા. તેના પિતા મૃત્યુ પામેલા હોવાથી તેની માતા દારિદ્રતાને લીધે બહુ દુ:ખી હતી. એક દિવસ માતાએ રડતાં રડતાં પુત્રને કહ્યું કે “ તું કેવા નીચ પુરૂષાના સરદાર છે ? જે તને હુ ંમેશાં પારકી વાત વિના ખીજું કાંઈ પણ કામ નથી. નિત્ય ઉદ્યમ કરનારા હારી પિતા તેા ઉદ્યમથીજ જીવતા અને તું તે હજી ખીલકુલ ઉદ્યમ કરતાજ નથી તેથી તને હું નીચ માણુસાને અગ્રેસર કહું છું. તું યુવાન થયા છતાં કાઈ પણ ઉદ્યમ કરતા નથી તેા ઉદ્યમ વિના લક્ષ્મી મળતી નથી અને લક્ષ્મી ન મળી તેા પછી સુખ કયાંથી હાય ? ત્હારી સમાન વયના તે પોતપોતાના ઉદ્યમથી આજીવિકા ચલાવે છે અને તું શંડની પેઠે નિત્ય ઉદ્યમ વિના ભટકયા કરે છે તેા શરમાતેા નથી ? હું દ દ્નિી મહેનત કરૂં છું તેથી તું પેાતાનું ઉદર ભરે છે અને ઉદર ભરાયું એટલે તું પાતાના ભંડાર ભરાયા એમ માને છે.” પુત્રે કહ્યું. “ હે માત ! હવે હું ભટકીશ નહીં પણ દ્રવ્ય મેલવવાના ઉદ્યમ કરીશ. હે માત ! દ્રવ્ય મેળવવા માટે ઉદ્યમ આરંભી હું પોતે મ્હારા પિતાની પેઠે નિર્વાઠુ કરીશ ’
એકદા તે મૂખ ચારે બેઠા હતા એવામાં તેણે ખંધન તાડાવીને નાસી જતા એવા એક ગધેડાને જોયા. ગધેડાને નાસી જતા જોઈ તેના ધણી તેની પાછળ મહુ દોડયા પણ તે પકડી શકયા નહીં, તેથી તેણે ઉંચા હાથ કરીને કહ્યું. “ ચારે એ ઠેલા હું માલકા, તમારામાંથી જે શિક્તવંત હાય તે મ્હારા ગધેડાને પકડી રાખેા.” તે ઉપરથી પેલા મૂર્ખ ગ્રામકુટપુત્રે તેનાથી ધનના લાભ ધારીને ગધેડા પાછળ દોડી શાખાલની પેઠે તેના પૂંછડાને પકડી લીધુ. જે કે લેાકેાએ તેને બહુ વા તાપણુ તેણે ગધેડાના પૂંછડાને છેડી દીધું નહીં તેથી ગધેડાએ તેને પાટુ મારી જેથી દાંત પડી જવાને લીધે તે પૃથ્વી ઉપર પડી ગયા.
( કનકશ્રી જ ંબૂકુમારને કહે છે કે ) તમે પણ તેની પેઠે પેાતાના કદાગ્રહને છોડતા નથી તેા તેથી આપને શુ ફળ મળશે તે અમે જાણી શકતાં નથી.
પછી હાસ્યથી ઉજવલ હાર્ડવાળા જ બૂકુમારે કહ્યું. “ હું પેલા પેાતાના કાર્ય - માં નિત્ય ઘેલા થઈ રહેલા સાલ્લુક જેવા નથી. સાંભળ તેનું દ્રષ્ટાંત:
કોઇ એક કાટવાલને એક ઉત્તમ ઘેાડી હતી. તેનું તે પેાતાની પુત્રીની પેઠે લાલન પાલન કરતા. તેણે અશ્વહૃદયના જાણુ એવા એક સાદ્યક નામના પુરૂષને નાકર રાખી તેની પાસે સ્નિગ્ધ ભાજનથી પોતાની ઘેાડીની ચાકરી કરાવવા માંડી. સાહ્યક, ઘેાડી માટે જે જે સ્વાદિષ્ટ ખારાક લાવતા તેમાંથી ઘેાડુ ઘેાડુ, ધાડીને ખવરાવી આકીનુ સઘળું પાતે ખાઇ જતા. આવું કપટ કામ બહુ દિવસ કર્યાથી તેણે સર્વ
Page #338
--------------------------------------------------------------------------
________________
શ્રીજ’બુસ્વામી’ નામના ચરમકેવલીની કથા.
( ૭૨૭ ) સુખને નિવારક એવું મહા ધાર આભિયાગિક ક ઉપાર્જન કર્યું. આવા કપટકાર્ય - થી કાલધર્મ પામીને તે સેાલક બહુ દુઃખથી ભરપૂર એવી તિર્યંચ ગતિમાં બહુ કાળ ભમી છેવટ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે સેામદત્ત બ્રાહ્મણની સ્રી સામશ્રીના ઉદરથી પુત્રપણે ઉત્પન્ન થયા. પેલી ઘેાડી પણ મૃત્યુ પામી અનેક ભવ ભમી છેવટ તેજ નગરમાં કામપતાકા વેશ્યાની અતિપ્રિય પુત્રીપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે માતા પિતાએ નિત્ય હર્ષપૂર્વક કણવૃત્તિથી પાષણ કરાતા તે પુત્ર યાવનાવસ્થા પામ્યા. તેમજ ગણિકાની પુત્રી પણ ધાવમાતાઓએ હૃદય આગળ ધારણ કરી છતી હારષ્ઠિની પેઠે અનુક્રમે અદ્ભૂત એવી ચૈાવનાવસ્થા પામી. જેમ માલતી ઉપર ભમરાઓ અનુરક્ત થાય તેમ ગામના મ્હોટા ધનવંત યુવાન પુરૂષા પરસ્પર તે ગણિકાપુત્રીના ઉપર અનુરકત થવા લાગ્યા. પેલા બ્રાહ્મણપુત્રનું મન પણ તેના ઉપર આસક્ત થયું તેથી સર્વ અર્થને ખાધા કરનારા તે પણુ શ્વાનની પેઠે તેના દ્વારનુ નિત્ય સેવન કરતા હતા. મહા સમૃદ્ધિવત રાજા, પ્રધાન અને શ્રેષ્ઠી પુત્રાની સાથે ક્રીડા કરતી તે વેશ્યાપુત્રી બ્રાહ્મણ પુત્રનુ અપમાન કરતી, પણ તે વિપ્રપુત્ર તે તેને જોઈ જોઈને પેાતાનુ જીવિત ગાળવા લાગ્યા. વેશ્યાપુત્રી તેા તેના સામું જોતી પણ નહેાતી. કા રણ ધનવંત પુરૂષષ ઉપર રાગ કરવા એ વેશ્યાસ્ત્રીઓને સ્વભાવ હાય છે.
પછી કામથી પીડા પામતા તે બ્રાહ્મણપુત્ર વેશ્યાપુત્રીના પડખાને ત્યજી દેવા સમર્થ નહી હાવાથી તેના ચાકર થઈ તેના ઘરે રહ્યો. ત્યાં તે ખેતીનુ કામ, સારથીનુ કામ, પાણી લાવવાનું અને ધાન્ય દળવાનુ કામ એમ સઘળાં કામ કરવા લાગ્યા. એક કામ તે નહિં કરતા તેમ નહેાતુ. નિર ંતર માર ખાતેા પણ તે તેના ઘરથી નિકલતા નહીં એટલું જ નહિ પણ કામાતુર એવા તે વિપ્રપુત્ર ભૂખ તરસ અને વેશ્યાપુત્રીના તિરસ્કારને પણ સહન કરતા.
જ ખૂકુમાર કનશ્રીને કહે છે કે, ઘેાડી સમાન તમારે વિષે હું તે પુષની પેઠે આભિયોગિક કમ નહિ ઉપાર્જન કરૂં માટે હવે તમે યુક્તિ કરવી ત્યજી દો.
પછી કમલવતીએ કહ્યું. “ હે પ્રખ્યાત ગુણુમંડલ ! આપ માસાહસ પક્ષીની પેઠે સાહસિક ન થાઓ. સાંભળેા તેની કથા:
કાઈ એક દુકાલથી પીડા પામતા પુરૂષ પોતાના સ્વજનેાને ત્યજી દઈ મ્હાટા સધની સાથે દેશાંતર જવા ચાલી નીકયા. સંઘે એક મ્હોટા અરણ્યમાં પડાવ કર્યાં ત્યાં તે પુરૂષ તૃણુ, કાષ્ટ વિગેરે લેવા માટે એકલેા જંગલમાં ગયા. તે વખતે અર• ણ્યની ગુફામાં મ્હાતું પહેાળુ કરીને સુતેલા એક સિંહના દાંતે વળગેલા માંસનાં કકડાને લઇ કોઇ એક પક્ષી વૃક્ષ ઉપર બેઠું. વળી તે માંસભક્ષણું કરનારૂ પક્ષી ત્યાં બેઠું એઠું “આ લાદશમ્ ” એમ વારંવાર ખેલતુ હતુ. પેલા પુરૂષ, તેની આવી ચેષ્ટાથી વિસ્મય પામી તેને કહેવા લાગ્યા. “ તુ મા લાઇસન્’( સાહસ ન કરવુ.) એમ બેલે છે અને ખાય છે તે સિંહના મ્હાઢામાંથી માંસ, ખરેખર આ
Page #339
--------------------------------------------------------------------------
________________
(૨૮) શ્રી વષિમંડ વૃત્તિ ઉત્તરાદ્ધ. ઉપરથી તું મૂર્ખ હોય એમ દેખાય છે કારણ તું પોતાના બોલવા પ્રમાણે કરતું નથી.
(કમલવતી જંબૂકુમારને કહે છે કે, આપ આ પ્રત્યક્ષ મળેલા આ લેક સંબંધી સુખને ત્યજી દઈ અદષ્ટ સુખની ઇચ્છાથી તપ કરવાની ઈચ્છા કરે છે તેથી તમે “મા સાહસ” પક્ષીની ઉપમાને લાયક છે.”
જંબૂકમારે હસીને કહ્યું. “હું તમારી વાણીથી મેહ નહિ પામે, તેમજ વાર્થથી ભ્રષ્ટ નહિ થઉં. કારણ હું ત્રણ મિત્રની કથા જાણું છું. સાંભળ તે ત્રણ મિત્રોની કથા –
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે જિતશત્રુ રાજાને સર્વ પ્રકારના અધિકાર બજાવના સેમદત્ત નામે પુરોહિત હતું. તેને એક સહમિત્ર નામને અતિપ્રિય મિત્ર હિતે, તે ખાનપાન વિગેરે સર્વ કાર્યમાં તેની સાથે રહેતો. પુરોહિતને બીજે પર્વ નામને મિત્ર હતો, તે તેનું પર્વ દિવસમાં જ સન્માન કરતો, બીજે વખતે નહીં. ત્રિીજે પ્રણામ નામે મિત્ર હતું તે તે જયારે તેને મળે ત્યારે ફક્ત વાતચિતથી જ સન્માન કરે.
એકદા પુરોહિતને કાંઈ અપરાધ આવ્યો, ત્યારે રાજા તેને પકડી મંગાવવાની ઈછા કરવા લાગ્યા. આ વાતની પુહિતને ખબર પડી તેથી તે તુરત રાત્રીએ પિતાના સહમિત્રને ઘેર ગયે અને કહેવા લાગ્યો. આજે રાજા મહારા ઉપર કપા. યમાન થયા છે, તેથી હું હારી માઠી અવસ્થા હારા ઘરમાં ગુપ્તપણે રહીને નિર્ગ મન કરવા ઈચ્છા કરૂં છું. હે શુભ ! આપત્તિકાળેજ મિત્રની ખબર પડે છે, માટે તું મને પિતાના ઘરમાં સંતાડી રાખી મૈત્રીને કૃતાર્થ કર.” સહમિત્રે કહ્યું. “હમશું આપણે મૈત્રી નથી. આપણું મિત્રાઈ ત્યાં સુધી સમજવી કે જ્યાં સુધી રાજાને ભય નથી. રાજાને અપરાધી થઈ તું મારા ઘરને વિષે રહે તે મને પણ દુઃખ થાય, એ કણ મૂર્ખ હોય કે બળતી ઉનવાળા ઘેટાને પોતાના ઘરમાં રાખે? હું હારા એકલાને માટે મહારા આત્માને અને સઘળા કુટુંબને આપત્તિમાં નહિ નાખું. હારૂં કયાણ થાઓ, અને તું બીજે સ્થાનકે જા.”
સહમિત્રે આવી રીતે તિરસ્કાર કર્યો તેથી સોમદત્ત તુરત પર્વ મિત્રને ઘેર ગયે. ત્યાં તેના ઘરને વિષે રહેવાની ઈચ્છાવાળા તેણે (સેમદ ) રાજકે પાદિ સર્વ વાત કહી. પર્વ મિત્રે પણ તેની સાથે પર્વ મિત્રાને લીધે તુરત તેના સામું જઈ આદરસત્કાર કરી આ પ્રમાણે કહ્યું. “હે સખે ! તેં અનેક પર્વ દિવસોમાં સંભાષણાદિ વિવિધ પ્રકારના પ્રેમ કરીને મહારા પ્રાણુ ખરીદ કરેલા છે. ભાઈ ! જે હું હારા દુઃખમાં ભાગ ન લઉં, તે હારા કુલીનનું કુલીનપણું શી રીતે રહ્યું કહેવાય ? ત્યારી પ્રીતિથી પરવશ થલે પિતે મહારા પિતાના ઉપર અનર્થ આવી પડે તે સહન કરું, પણ હારું કુટુંબ અનર્થ પામે તે દુસહ છે. હે મિત્ર !
Page #340
--------------------------------------------------------------------------
________________
( ૩
શ્રીજ‘બુસ્વામી' નામના ચમકેવલોની કથા.
તું મને વહાલા છે તેમ મ્હારૂં કુટુંબ પણ મને વહાલુ છે. હવે મ્હારે શું કરવું ? તે વિચારથી ભિન્ન ભિન્ન ચિત્તવાળા અની ગયેા છું. મ્હારે એક માજી વાઘ અને એક બાજુ નદી જેવું થયું છે. હું ભાદિ રૂપે કરીને કેવલ સુખનેા ભજનારા છું. તેથી તું તે મ્હારા કુટુંબ ઉપર અનુકંપા કર, ભાઈ ! ત્હારૂં કલ્યાણ થાએ અને તું ખીજે ઠેકાણે જા.
,,
પમિત્રે પણ પુરોહિતને આવી રીતે સત્કાર કરીને રજા આપી, તેથી તે તેના ઘરથી ચાલી નિકલ્યા. દૈવ કાપે છતે પુત્ર પણ દોષ આપે છે. ધિક્કાર છે, આવા કમભાગ્યને.
)
પમિત્ર તેને ચાક સુધી વળાવી પાછે વહ્યા ત્યારે પુરાહિત વિચારવા લાગ્યા. આ દુ:ખરૂપ સમુદ્ર તરવા બહુ મુશ્કેલ છે. જેના મે વારવાર ઉપકાર કર્યો હતો તેઓએ તો આવા જવાબ આવ્યેા. હવે દીન એવા હું કાની પાસે જાઉં ? ચાલ, હમણાં હું મ્હારા પ્રણામમિત્રની પાસે જાઉં, મને તેની આશા તો નથી પણ મ્હારે તેની સાથે વાતચિત કરવાના પ્રેમ છે ખરે. અથવા હું... વિકલ્પ શા માટે કરૂં ? મ્હારે ને તેને કાંઇ મેલાપ તો છે માટે તેને મળુ' તો ખરા ! શી ખબર પડે કે કાણુ કાના ઉપકાર કરનારા થશે. ’
આ પ્રમાણે વિચાર કરી સામદત્ત પુરાહિત પ્રણામમિત્રના ઘરે ગયા. પ્રણામ મિત્રે તેને આવતા જોઇ તુરત ઉભા થઇ આદરસત્કાર કર્યો અને પછી તેણે તેને કહ્યું કે “ હું બધા ! તમે ભલે પધાર્યા. તમારી આવી દુર્દશા કેમ થઇ ? આપને મ્હારૂં શું કામ પડયું ? જે હેાય તે કહેા; હું આપનુ કાર્ય કરૂં.” પુરોહિતે રાજાનુ સર્વ વૃત્તાંત કહીને પછી કહ્યુ` કે હું મિત્ર! “ મ્હારે રાજાની સીમ ત્યજીને જતું રહેવું છે તેમાં તમે મને સહાય કરે.” પ્રણામ મિત્રે મધુર શબ્દથી કહ્યું હું સખે! હું આપના અધમ દેવાદાર છું તેા હમણાં હું સહાય કરી તેમાંથી મુક્ત થઇશ, તમે જરાપણ ભય રાખશે નહિ, કારણ હું જ્યાં સુધી જીવતા છું ત્યાં સુધી આપનું રક્ષણ કરીશ. તેમજ મ્હારા પ્રાણ છે ત્યાં સુધી તમારા વાંકા વાળ કરવા કાઇ સમર્થ નથી. પછી પ્રામમિત્રે ધનુષ્ય સજ્જજ કરી ખભા ઉપર માણુના ભાથેા ખાંધી લઇ નિઃશકપણે પુરાહિતને પાતાની આગળ કર્યાં. પુરોહિત પણ તેની સાથે પેાતાના ઈષ્ટ સ્થાનકે જઈ ત્યાં નિ:શંકપણે વૈયિક સુખ ભોગવવા લાગ્યા.
આ કથાના સાર એ છે કે આ જીવ, સોમદત્ત પુરાહિત સમાન છે, અને આ શરીર, તેના સહમિત્ર રૂપ છે. સબંધી ખાંધવા એ સર્વે પમિત્ર સમાન જાગુવા. એક તે સ્મશાન કે જયાં સુધી પમિત્ર રૂપ સબંધી ખાંધવા જીવને લાવી પાછા વધે છે. ફ્ક્ત પ્રણામમિત્ર સમાન સુખકારી અરિહંત ધમ છે કે જે નિર'તર ભવાભવમાં ભ્રમણ કરતા જીવની સાથે રહે છે.
( જ બ્રૂકુમાર કમલાવતીને કહે છે કે ) હે કામિની ! હું આ લેાકના સુખ
સર
Page #341
--------------------------------------------------------------------------
________________
(૩૩૦)
શ્રીઋષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. સ્વાદમાં લુબ્ધ થઈ અન્ય જન્મના એક હિતકારી ધર્મની કયારે પણ ઉપેક્ષા કરીશ નહીં.” - પછી જયશ્રીએ કહ્યું. “ચાતુર્યના ભંડાર રૂપ હે પ્રાણપ્રિય! તમે નાગશ્રીની પિઠે અસત્ય કથાઓ વડે અમને મોહ પમાડો છો, સાંભલે તે નાગશ્રીની કથા–
રમણીય નામના નગરમાં કથાપ્રિય નામે રાજા હતો. તે હંમેશા વારા પ્રમાણે નગરવાસી લેકે પાસે કથા કહેવરાવતા. તે નગરમાં એક દારિદ્રથી બહુ દુઃખી
એવો બ્રાહ્મણ રહેતો હતો. તે આખો દિવસ નગરમાં ભટકી ભટકીને કણવૃત્તિવડે પિતાની આજીવિકા કરતો હતો.
એકદા તે વિપ્રને કથા કહેવાને વારે આવ્યો. તેને કથા કહેતાં આવડતી નહોતી તેથી તે વિચાર કરવા લાગે કે “જે હું રાજાને એમ કહીશ કે મને કથા કહેતાં આવડતી નથી, તો રાજા મને કેદખાનામાં નાખશે. જે એમ થાય તે પછી મહારી શી ગતિ થશે?” તે બ્રાહ્મણને એક કુમારિકા પુત્રી હતી, તે પિતાના પિતાને આવા ચિંતાતુર જઈ પૂછવા લાગી. “હે તાત! આપને શી ચિંતા છે?” પિતાએ પિતાની ચિંતાનું કારણ કહ્યું, એટલે પુત્રીએ ફરી કહ્યું કે “આપ ચિંતા ન કરે, તમારા વારાને દિવસ હું કથા કહેવા જઈશ.” પછી સ્નાન કરી, ત વસ્ત્ર પહેરી રાજાની પાસે જઈ, આશિષ આપી તે કુમારીકાએ કહ્યું. હે ગૃપ ! કથા સાંભળે.” તેના આવા નિ ક્ષોભપણાથી અતિ વિસ્મય પામેલે રાજા પણ જેમ મૃગે ઉંચા કાન કરીને ગીત સાંભળવા માટે ઉત્સાહવંત થાય, તેમ કથા સાંભળવા ઉત્સાહવંત થયે. કુમારીકાએ કથા કહેવી શરૂ કરી.
આ નગરમાં ફક્ત ભિક્ષાવૃત્તિ ઉપર પિતાની આજીવિકા ચલાવનાર નાગશર્મા નામે અગ્નિહોત્રી બ્રાહ્મણ છે. તેને સમશ્રી નામે સ્ત્રી છે. તેમની હું પુત્રી છું. હારૂં નામ નાગશ્રી છે. હું જ્યારે અનુક્રમે દૈવનાવસ્થા પામી ત્યારે હારા પિતાએ હર્ષથી મને વટ્ટ નામના દ્વિજપુત્રને આપી. સ્ત્રીઓને નવ સંપત્તિને યોગ્ય એ વર મળે છે. પછી કાંઈ પણ વિવાહના કાર્ય નિમિત્તે મહારા માતા પિતા મને એકલી ઘેર મૂકી બીજે ગામ ગયા. જે દિવસે મહારા માતા પિતા ગામ ગયા તેજ દિવસે વિપ્રપુત્ર વટ્ટ મહારા ઘરને વિષે આવ્યા. જો કે હારા માતા પિતા ઘરે નહેતા તેપણ મેં અમારી સંપત્તિ પ્રમાણે સ્નાન, ભેજન વિગેરેથી તેનું ઔચિત્ય કર્યું. રાત્રીએ તેને સૂવા માટે એક ખાટલે કે જે અમારું સર્વસ્વ હતું તે મેં તેને ભ તિથી આપ્યો. પછી વિચાર કર્યો કે મેં તેને ખાટલે આપ્યો પણ આ ઘર તે સર્પના દરવાળું છે, તે હું તેના ઉપર કેવી રીતે સૂઈ શકીશ?” આમ વિચારી રાત્રીએ ભૂમિ ઉપર સૂવાથી ભય પામેલી હું તેના ખાટલા ઉપર સૂતી, તે વખતે ગાઢ અંધકારમાં મને કોઈ જોઈ શકતું નહોતું. હું તે ચિત્તના નિર્વિકારપણે સૂતી હતીએવામાં મ્હારા અંગના સ્પર્શથી તે કામાતુર થયે, તેણે ક્ષોભ અને
Page #342
--------------------------------------------------------------------------
________________
wwwvNNNNNNNNN
શ્રીજબૂસ્વામી નામના ચમકેલીની કથા (૩) લજજાથી કામને રોકી રાખે, તેથી તેને ફૂલ ઉત્પન્ન થયું જેથી તે તુરતજ મૃત્યુ પામે.
તેને મૃત્યુ પામેલે જોઈ ભયબ્રાંત થએલી હું વિચાર કરવા લાગી કે મહારા પાપિણીના દેષથી આ વિપ્રપુત્ર મૃત્યુ પામે છે. અત્યારે આ વાત હું કોને કહું અને શે ઉપાય કરું? હા હા ! હું એકલી તેને મહારા ઘરમાંથી બહાર શી રીતે મૂકી આવું? આમ વિચાર કરીને મેં તીક્ષણ આયુદ્ધ વડે તેના શરીરના કકડે કકડા કરી ત્યાંજ ભૂમિમાં ખાડો ખેદી નિધાનની પેઠે ડાટટ્યા. પછી ખાડાને પૂરી દઈ તેના ઉપર સરખું કરી લીંપી દીધું કે જેથી કેઈને ખબર પડે નહિ છેવટ તે સ્થાનને ચંદન, પુષ્પ અને ધુપ વિગેરેથી સુવાસિત કર્યું. હમણાં હારા માતા પિતા ગામથી આવ્યાં છે.
રાજાએ કહ્યું. “હે કુમારી! તે આ હિંસા વિગેરે જે કહ્યું તે સત્ય છે? કુમારીકાએ ફરી ઉત્તર આપ્યો. “હે ભૂપ ! આપ જે બીજી કથાઓ સાંભળો છે તે જે સત્ય હોય તે આ સઘળું પણ સત્ય છે.”
(જયશ્રી જંબૂકુમારને કહે છે કે,) હે સ્વામિન્ ! જેવી રીતે નાગશ્રીએ ભૂપતિને વિમય પમાડ્યો તેવી રીતે આપ કલ્પિત કથાઓથી અમને શા માટે વિસ્મય પમાડે છે ?”
જંબુકમારે કહ્યું. “હે પ્રિયાઓ ! હું લલિતાંગ કુમારની પેઠે વિષયલંપટ નથી.* સાંભળે તેની કથા –
વસંતપુર નામના નગરમાં શતાયુધ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને જ્ઞાન અને વિજ્ઞાનના ભંડારરૂપ લલિતા નામની રાણું હતી.
એકદા તે રાણી વિનદ માટે ગોખમાં બેસી નીચે જતા એવા લોકોને જોતી હતી, એવામાં તેણે રૂપકાંતિથી દેવતા સમાન અને ચિત્તને મેહ ઉપજાવનારા કઈ યુવાન પુરૂષને દીઠે. તે પુરૂષના રૂપને જેવાથી જ ઉત્પન્ન થએલા કામ વિકારવાળી તે લલિતા વિચારવા લાગી કે “જે હું તેને આલિંગન કરું તો જ મારો જન્મ સફળ કહેવાય. જે હું પક્ષિણ હેત તે નિચે ઉડી ત્યાં જઈ મહારા ચિત્તને મોહ પમાડનારા અને કામના ખલારૂપ તે યુવાન પુરૂષને ઝટ સેવન કરત.” આ વખતે તેની પાસે રહેલી સુવિચક્ષણ દાસીએ વિચાર્યું કે હારી બાઈની દષ્ટિ આ યુવાન પુરૂષને વિષે રમી રહેલી છે.” આમ ધારી તેણે કહ્યું. “બાઈ સાહેબ ! આપને મન આ તરૂણ પુરૂષને વિષે રમે છે. ખરું છે જે લેકેને નેત્રને આનંદ પમાડે નહિ તે શું અદભૂત કહેવાય ? નજ કહેવાય.” લલિતા રાણીએ કહ્યું. “બહુ સારું, બહ સારું તું ખરેખર મનને જાણનારી છે. હવે જે હું તે મનહર પુરૂષની સાથે કીડા કરીશ તેજ જીવીશ. હે અનઘે ! એ પુરૂષ કેણ છે ? તે પ્રથમ મને કહે પછી તું તેની વિનંતિ કરી વ્હારા દેહની સાથે તેને સંગ કરાવ.” દાસી નીચે જઈ ઝટ
Page #343
--------------------------------------------------------------------------
________________
Wપvvvvvપww
wwww
www
(૩૩ર )
રીલિમડલ વૃત્તિ-ઉત્તરદ્ધ શોધ કરી આવી જેવું સાંભવ્યું તેવું રાણુને કહેવા લાગી. “બાઈ સાહેબ! આજ નગરમાં રહેનારા સમુદ્રપ્રિય નામના સાર્થવાહને એ પુત્ર છે. પોતે કુલીન અને યુવાવસ્થાવાળો છે. જેવી રીતે સ્ત્રીઓમાં ફક્ત આપ એકલાંજ ગુણ છે તેવી રીતે પુરૂમાં તે પોતે એકજ ગુણ છે. માટે આપ આજ્ઞા કરી કે ઝટ ગુણીએ ગુણીને સંગ કરી દઉં.” પછી રાણુએ તે લલિતાંગ કુમારની સાથે સંગ કરવાની ઈચ્છાથી તુરત પ્રેમરૂપ વનને સજીવન કરવાને મેઘના બંધુ સમાન એક પત્ર લખી દાસીના હાથમાં આપે. દૂતીના કાર્યમાં વિચક્ષણ એવી દાસીએ તુરત ત્યાં જઈ લલિતાંગ કુમારને લલિતા રાણુએ કહેલા મધુર વચનથી પ્રીતિ ઉત્પન્ન કરી અને પછી તેના મનને પ્રસન્ન કરવા માટે પેલે પત્ર આપે. તુરત વિસ્મય પામેલા અને
માંચિત થએલા શરીરવાળા તે લલિતાંગ કુમારે પ્રેમ પ્રગટ કરનારા પત્રને વાંચ્યા તે આ પ્રમાણે–
હે સુમતે! જ્યારથી મેં આપને જોયા છે, ત્યારથી દીન એવી હું સર્વ સ્થળે આપનેજ દેખું છું. માટે વેગ મેલવી મને સંતોષ પમાડે. ” આ પ્રમાણે પત્ર વાંચી અને પછી લલિતાંગ કુમારે દાસીને કહ્યું. “હે વિચક્ષણે ! કયાં તે અંત: પુરમાં રહેનારી રાણી અને કયાં હું વણિકપુત્ર ! હું રાજપત્નિ સાથે વિહાર કરીશ, એ વાત મનમાં ધારી શકાય તેવી નથી. તેમ હું તે ધારત પણ નથી. તેમ હું કહી શકતું પણ નથી. જે પૃથ્વી ઉપર ઉભેલા માણસથી ચંદ્રને સ્પર્શ કરી શકાય તેજ રાજા શિવાય બીજા માણસેથી રાજપત્નિની સાથે સંભોગ ભેગવી શકાય.” દાસીએ કહ્યું. “એ સર્વ સહારહિતને દુષ્કર છે, પરંતુ હું તમને સહાધ્ય કરનારી છું; માટે તમે વૃથા ચિંતા ન કરે. હું તમને હારી બુદ્ધિના પ્રભાવથી કેઈ નહિ જાણે તેવી રીતે પુષ્પના મધ્યભાગમાં રહેલા ભ્રમરની પેઠે આનંદથી અંત:પુરમાં લઈ જઈશ. ” પછી લલિતાંગ કુમારે “ તું મને અવસરે બેલાવજે ” એમ કહીને દાસીને રજા આપી. દાસીએ તુરત હર્ષ ધરતી રાણે પાસે જઈ સર્વ વાત નિવેદન કરી. રાણું લલિતા તે દિવસથી તેના સમાગમની વાટ જેવા લાગી.
એકદા તે નગરમાં મોટો કૈમુદી ઉત્સવ આવે, તેથી રાજા પિતાના પરિ. વારસહિત કેમુદી ઉત્સવ કરવા માટે કીડા ઉદ્યાનના સરોવરે ગયે. આ વખતે રાજ્યમંદિરની આસપાસ કેઈ માણસ નહતું તેથી રાણી લલિતાએ દાસીની મારફતે લલિતાંગ કુમારને બોલાવ્યા. દાસીએ પણ રાણીના વિનોદને ઉદ્દેશી યક્ષના મીષથી લલિતાંગ કુમારને અંત:પુરમાં પ્રવેશ કરાવ્યો. બહુ કાલે એકઠા થએલા લલિતા અને લલિતાગે મહી અને સમુદ્રની પેઠે પરસ્પર ગાઢ આલિંગન દીધું. - હવે અંત:પુરના રક્ષકોએ પોતાની ચાતુરીથી અતં પુરમાં પરપુરૂષનો પ્રવેશ થયે જાણી મનમાં વિચાર કરવા લાગ્યા કે “ નિચે આપણે છેતરાયા છીએ. ” આવી
Page #344
--------------------------------------------------------------------------
________________
“કાજ બૂસ્વામી નામના ચરમ કેવલીની કથા. ( ૩૩૭) રીતે વિચાર કરતા હતા એટલામાં રાજા કેમુદી મહોત્સવ કરી પાછો આવે, તેથી અંતઃપુરરક્ષકોએ તેને જણાવ્યું કે અંત:પુરમાં કઈ પુરૂષ હાય, એમ અમને વહેમ છે. ” પછી રાજા જેડાને કાઢી નાખી ચેરની પેઠે ધીમે ધીમે તુરત અંતઃપુર તરફ જવા લાગ્યું. અંત:પુરના બારણામાં ઉભેલી દાસીએ રાજાને આવતા જોઈ ભયત્રાંત થઈ દૂરથી રાણીને તુરત તે ખબર આપ્યા. પછી રાષ્ટ્ર અને દાસી બન્નેએ એકઠા થઈ લલિતાંગ કુમારને ઉપાડી ઉપરના માળેથી (બારીમાંથી ) ઘરના પૂજાની પેઠે ઝટ બહાર ફેંકી દીધે. લલિતાંગ કુમાર મહેલના પાછલા ભાગે આવેલી હેટી ખાડીમાં પડયો, ત્યાં તે ગુફામાં પડેલા ઘુવડ પક્ષીની પેઠે રહેવા લાગ્યા. અત્યંત દુર્ગધથી પૂર્ણ, નરકના સરખી તે અપવિત્ર ખાડીમાં પોતાના પૂર્વ સુખને સ્મરણ કરતો છતો રહ્યો. ત્યાં તે એમ વિચારવા લાગ્યું કે “જે હું કોઈ ઉપાય વડે આ ખાડીમાંથી બહાર નિકલું, તે પછી આવા દુઃખ આપનારા ભેગોથી મહારે સર્યું. રાણી અને દાસી તેના ઉપર દયા લાવી હંમેશાં તે ખાડીમાં પિતાનું ઉચ્છિષ્ટ ભજન ફેંકી દેતી. તે ઉપર તે પિતાની આજીવિકા કરતે.
પછી વર્ષાઋતુ આવી તેથી ઘરના મૂત્રમય જલથી તે ખાડો પાપથી પાપી પુરૂષની પેઠે ભરાઈ ગયું. છેવટ જલના વેગે શબની પેઠે તેને ઘસડીને કિલ્લાની બહારની મહેાટી ખાઈમાં નાખે. ત્યાં જલના પૂરે તેને તુંબડાની પેઠે ઉંચે ઉછાલી ખાઈના કાંઠે કાઢી નાખે. જેથી જલવડે પીડા પામીને તે મૂચ્છ પા. દેવગે ત્યાં કુલદેવીની પેઠે વેગથી આવી ચડેલી તેની ધાવમાતાએ તેને દીઠે. એટલે તે તેને ગુપ્ત રીતે ઘેર તેડી ગઈ. ત્યાં તેના માતા પિતાએ અભંગ, સ્નાન, પાન અને ભેજનાદિથી પાલન કરે છે, કાપી નાખ્યા પછી ફરી નવપલ્લવ થએલી વૃક્ષ શાખાની પેઠે સારે થયે.
આ કથાને સાર એ જાણે કે લલિતાંગ કુમાર તે જીવ કે જે કામગને વિષે લંપટ થઈ રહ્યો છે. લલિતા સમાન વિષયનું ભેગસુખ જાણવું, કે જે ફક્ત આરંભમાં જરા મીઠું અંતે તે અત્યંત દુઃખદાયી છે. ગર્ભ, ખાડા રૂપ છે, તેમાં રહેલા જીવને માતા ભક્ષણ કરેલા પદાર્થથી પોષણ કરે છે. આ ઉચ્છિષ્ટ ભજનના આહાર તુલ્ય જાણવું. જલન ભરાવા વડે કૂવાથી ખાળ માર્ગે નિકળવું કહ્યું, તે પગલથી ભરાયેલા ગર્ભથી નિને રસ્તે થઈ નિકલવા જેવું જાણવું. કિલ્લાની બહાર રહેલી ખાઈમાં પડવું કહ્યું, તે ગર્ભવાસથી નીકળી સૂતિકાના ઘરમાં પડવા જેવું સમજવું. પાણીથી ભરપૂર એવી ખાઈના તીરે મૂછ આવવાનું કહ્યું, તે જરાયુ અને રૂધિરમય એનિના કેશથી બહાર આવેલા જીવને મૂછ સમાન જાણવું. દેહ ઉપર ઉપકાર કરનારી જે પ્રિય ધાવમાતા કહી, તે કર્મ રૂપ પરિણામની સંતતી જાણવી.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૪ )
શ્રી ઋષિમ`ડલવ્રુત્તિ-ઉત્ત
""
,,
( જ બૂકુમાર પાતાની આઠે સ્ત્રીઓને કહે છે કે, હવે લલિતાંગ કુમાર ઉપર આસક્ત થએલી રાણી લલિતા જો પોતાની દાસીની મારફતે તેને પોતાના અંત:પુરમાં પ્રવેશ કરવાનું કહે તે તે ફરી આવે ખરા? ” આઠે સ્ત્રીઓએ ઉત્તર આપ્યા કે “ એવા કાણુ મૂખ હાય જે નરકની ખાઇમાં પડીને પ્રત્યક્ષ ભાગવેલા દુ:ખને સનમાં સ્મરણ કરતા છતા પાછે ત્યાં જાય ? અર્થાત્ કાઈ ન જાય. જ બ્રૂકુમારે ક્યું. “ વખતે તે અજ્ઞાની તા પેાતાના અજ્ઞાનને લીધે પ્રવેશ કરે તેા કરે; પણ હું તા ગાઁમાં ફરી પ્રવેશ કરવાના કારણને નહીં આદરૂં. ” જકુમારના આવા મહા આગ્રહને જાણી તે આઠે સ્ત્રીએ પેાતાના પતિ જ ભ્રૂકુમારને કહેવા લાગી. હે નાથ ! જેવી રીતે આપ પાતાને તારા છે, તેવી રીતે અમને પણ ઝટ તારા; કારણ મ્હાટા પુરૂષષ ફક્ત પેાતાનું પેટ ભરીને પ્રસન્ન થતા નથી. ” જ.. કુમારને તેના સાસુ, સસરા, માતા, પિતા તેમજ બંધુઓ કહેવા લાગ્યા. “ તમે ઉત્તમ માર્ગ કહ્યો છે, તપસ્યા પણ આથી ઉત્કૃષ્ટ નથી. ” પ્રભવે પણ કહ્યું. “ હે બધા ! હું... મ્હારા માતા પિતાની રજા લઈ નિચે હારી સાથે તપસ્યા અંગીકાર કરીશ. ” પછી જ ભ્રૂકુમારે પ્રભવને કહ્યું. “ તું નિર્વિઘ્ર થા; તેમ પ્રતિખંધ પણ કરીશ નહીં.
66
પછી પ્રભાત સૂર્યોદય વખતે નિલ મનવાલા જંબૂકુમારે પોતે ચારિત્ર ગ્રહણુના મહેાત્સવ કરાવ્યા. વલી તે, “ આવાજ આચાર છે. ” એમ જાણી સ્નાન કરી, અંગરાગ ચાપડી, વસ્ત્રાલંકાર ધારણ કરી જમૂદ્રીપના અનાહત દેવતાએ કરેલા મહેાત્સવપૂર્વક સહસ્ર મનુષ્યાએ ઉપાડેલી શિખિકામાં બેઠા. કાશ્યપ ગાત્રમાં ઉત્પન્ન થએલા તે જમ્મૂ કુમાર કલ્પવૃક્ષની પેઠે વિશ્વના લેાકેાને દાન આપતા અને મનુખ્યાથી સ્તુતિ કરાતા છતા શ્રી સુધર્માસ્વામી ગણુધરના ચરણરજના સમૂહથી પવિત્ર અને મેક્ષલક્ષ્મીના નિવાસસ્થાન રૂપ ઉદ્યાનમાં ગયા. ત્યાં તે જ બ્રૂકુમાર, શ્રીસુધોસ્વામીએ પાતાના નિવાસથી અલંકૃત કરેલા ઉદ્યાનમાં જઇ જાણે સંસારના પારને ઉતરતા હાયની ? એમ શિખિકાથી નીચે ઉતર્યાં. ત્યાં તેણે સુધર્મોસ્વામીના સસારસમુદ્રથી તારનારા ચરણને મસ્તકવડે પૃથ્વીને સ્પશ કરવા રૂપ પ્રણામ કરીને વિન ંતિ કરી કે “ હે મુનીશ્વર ! મ્હારા ઉપર દયા કરી મને કુટુંબસહિતને સ’સારસમુદ્રમાંથી પાર ઉતારવામાં વહાણ સમાન પ્રત્રજ્યા આપો. ” આવી રીતે જ ભ્રૂકુમારે વિનંતિ કરેલા શ્રીસુધર્માસ્વામીએ, જ બ્રૂકુમારને અને તેના પરિવારને વિધિ પ્રમાણે દીક્ષા આપી. પ્રભવે પણ માતા પિતાની રજા લઈ જખૂ કુમારની પાછલ ખીજે દિવસ ગુરૂ પાસે દીક્ષા લીધી. શ્રીસુધર્માસ્વામીએ પ્રભવને શિષ્યભાવથી ભક્તિવાલેા જાણી તેને જ ખૂસ્વામીને સાંખ્યા, જેથી પ્રભવ, શ્રી જ ખૂસ્વામીના ચરણુકમલના સેવક થયા.
',
પછી શ્રીસુધર્માસ્વામીના ચરણકમલની સેવામાં તત્પર, ચારિત્ર પાલવામાં
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રીજબૂસ્વામી નામના ચમકેવલીની કથા (૩૩૫). સાવધાન અને ઉત્તમ બુદ્ધિવાન એવા શ્રી જંબુસ્વામી પરીષહાદિકને જીતી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
અન્યદા ગુણના સમુદ્રરૂપ શ્રીસુધર્માસ્વામી, જબૂસ્વામી વિગેરે સાધુઓ સહિત પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા ચંપાનગરી પ્રત્યે આવ્યા. વનપાલના મુખથી શ્રી ગણધરના આગમનને સાંભળી હર્ષ પામેલો કુણિક રાજા, તેમને વંદના કરવા ગયો. ઉદ્યાનમાં પ્રવેશ કરતાં છત્ર, ચામર, પાદુકા, આયુધ અને મુકુટ ત્યજી દઈ ચંપાપતિ ગુરૂના સન્મુખ આવ્યો ત્યાં તેણે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ગણધરને વંદના કરી અને પછી ભકિતવંત એ તે કૃણિકરાજા ગુરૂની સન્મુખ બેઠો.
પછી શ્રી સુધમ ગણધરે ધર્મથી મનહર અને દયારૂપ વેલના વનને અમૃતની નદી સમાન ધર્મદેશના આપી. દેશનાને અંતે કૃણિક રાજાએ શ્રી ગણધર મહારાજાના સર્વ શિષ્યને જોતાં જોતાં જંબુસ્વામીને ઉદ્દેશી શ્રી ગણધર મહારાજાને પૂછયું “હે ભગવન્ ! આ મુનિનું રૂપ અદ્ભુત છે, તેજ પણ મહા અદ્ભુત છે, સિભાગ્ય પણ મહા અદ્ભૂત છે. સામાન્ય રીતે એમનું સર્વ અંગોપાંગ અદભૂત દેખાય છે.” પછી શ્રી સુધર્માસ્વામીએ કૃણિક રાજાની આગલ જંબુસ્વામીના પૂર્વ ભવનું ચારિત્ર કે જે શ્રી મહાવીર પ્રભુએ શ્રેણિક રાજાને કહ્યું હતું તે કહી સંભલાવ્યું; અને પછી કહ્યું કે “હે ભૂપતિ ! એ મુનીશ્વરના રૂપ, સૈભાગ્ય અને તેજ તેમના પૂર્વભવના તપને લીધે એવાં દેખાય છે. એ છેલ્લા કેવલી છે, તેમ ચરમ દેહધારી છે. તે પોતે આજ ભવમાં સિદ્ધિપદ પામશે.” શ્રીસુધર્માસ્વામી કૂણિક ભૂપતિને કહે છે કે–પૂર્વે ગણધરોએ એમજ કહ્યું કે “જંબૂકુમાર મોક્ષપદ પામ્યા પછી મન:પર્યવજ્ઞાન તથા પરમ અવધિજ્ઞાન રહેશે નહીં. આહારક શરીરની લબ્ધિ તેમજ પુલાક લબ્ધિ રહેશે નહીં. વલી ક્ષપક શ્રેણિને ઉપશમ શ્રેણિ ઉપર ચડવાનું પણ બંધ થશે. જિનકપિપણું પણ રહેશે નહીં. ૧ પરિહારવિશુદ્ધિ, ૨ સૂમ સંપરાય અને ૩ યથાખ્યાત એ ત્રણ ચારિત્ર પણ રહેશે નહીં. આ પ્રમાણે આગલા પણ ઓછું, ઓછું થતું જશે.”
શ્રી સુધર્માસ્વામીનાં આવાં વચન સાંભળી કૂણિક રાજા, તેમના ચરણ કમલને નમસ્કાર કરી ચંપાપુરી પ્રત્યે ગયે. શ્રી સુધર્માસ્વામી પણ પિતાના પરિવાર સહિત શ્રી મહાવીર પ્રભુ પાસે ગયા અને તેમની સાથે વિહાર કરવા લાગ્યા.
શ્રી સુધમોસ્વામીએ પચાસ વર્ષની વયે દીક્ષા લીધી. ત્યાર પછી તેમણે બીશ વર્ષ પર્યત શ્રી વિરપ્રભુની અખંડ સેવા કરી. શ્રી મહાવીર પ્રભુ મોક્ષ ગયા પછી શ્રી સુધર્માસ્વામી તીર્થ પ્રવર્તાવતા છતા બાર વર્ષ પર્યત છવસ્થપણે રહ્યા. પછી બાણુમે વર્ષે કેવલજ્ઞાન પામી તેમણે આઠ વર્ષ પર્યત ભવ્યજીને પ્રતિબંધ પમાડતાં પૃથ્વી ઉપર વિહાર કર્યો. સો વર્ષનું આયુષ્ય પૂર્ણ થયે નિર્વાણ સમય પાસે આવે છતે શ્રી સુધર્માસ્વામીએ જંબુસ્વામીને ગણધર પદે સ્થાપ્યા. જંબૂસ્વામી પણ તીવ્ર તપ
Page #347
--------------------------------------------------------------------------
________________
( ૩૩૬ )
શ્રી ઋષિમ’ડલવૃત્તિ-ઉત્તરા
કરતા કેવલજ્ઞાન પામી ભવ્યજનાને પ્રતિષેાધ કરવા લાગ્યા. શ્રી વીરપ્રભુના માક્ષથી ચાસઠ વર્ષ પછી જ ખૂસ્વામીએ, કાત્યાયન કુલમાં ઉત્પન્ન થએલા એવા પ્રભવ સ્વામીને પેાતાને પદે સ્થાપી મેાક્ષપદ અંગીકાર કર્યું. જેમણે પેાતાના મધુને, સાસુ સસરાને, માતાપિતાને, આઠ સ્ત્રીઓને અને પરિવાર સહિત પ્રભવ ચારને પ્રતિધ પમાડી તેઓની સાથે દીક્ષા લઇ કેટલલક્ષ્મી સંપાદન કરી મેક્ષપદ સ્વી. કાર્યું, તે છેલ્લા કેવલી એવા શ્રીજ ખૂસ્વામીને હું ત્રણેકાલ વંદના કરૂં છું.
'श्री जंबूस्वामी' नामना चरमकेवलीनी कथा संपूर्ण.
सिज्जंभव गणहरं, जिनपडिमादंसणेण पडिबुद्धं ॥ मणगपिअरं दसकालि-अस्स निज्जुहगं वंदे ॥ १५८ ॥
જિનપ્રતિમાના દર્શનથી પ્રતિખેાધ પામેલા, મનકના પિતા અને ખીજા ગ્રંથાથી આકષ ણુ કરીને દશવૈકાલિક સૂત્રના કર્તા એવા શ્રી શય્યંભવ નામના આચાર્યને હું નમસ્કાર કરૂં છું. ૫ ૫૮ ૫
'श्रीशय्यं भवसूरि' नामना श्रुतकेवलीनी कथा. 38
એકદા કાત્યાયન કુલમાં ઉત્પન્ન થએલા પ્રભવસ્વામી, નિત્ય જૈનશાસનની ઉન્નતિ કરતા છતા પૃથ્વીતલને પવિત્ર કરતા હતા. એકદા શિષ્ય વર્ગ સ્વાધ્યાય કરીને સુઈ ગયે છતે મધ્યરાત્રીએ યાગનિદ્રામાં રહેલા તે પ્રભવસ્વામી વિચાર કરવા લાગ્યા કે “ અરિહંત ધર્મને પ્રકાશ કરવા માટે સૂર્યરૂપ કયા પુરૂષ મ્હારા ગણધર થશે ? કે જે સંસાર રૂપ સમુદ્રમાં સંઘને નાવરૂપ થઇ પડશે. ” આ પ્રમાણે વિચાર કરતા તેમણે સંઘને વિષે તથા પોતાના ગચ્છને વિષે અન્ય પદાર્થને દેખાડી આપવામાં પ્રદીપ સરખા ઉપયાગ મૂકીને જોયું, પણ તેવા કોઇ પુરૂષને દીા નહી છેવટ તેમણે અન્ય દનને વિષે ઉપયેગ મૂકયા તે તેમાં રાજગૃઢ નગરને વિષે સમીપ સિદ્ધિવાલા, વત્સગેાત્રમાં ઉત્પન્ન થએલા શય્યંભવ નામના બ્રાહ્મણને યજ્ઞ કરતા દીઠા. પછી “ હવે આપણે ખીજે સ્થાનકે વિહારથી સર્યું. ” એમ ધારી તે મુનીશ્વર શય્યભવને પ્રતિધ પમાડવા માટે રાજગૃહ નગર પ્રત્યે ગયા. ત્યાં તેમણે એ શિષ્યાને આજ્ઞા કરી કે “ તમે યજ્ઞસ્થાને જાએ અને ત્યાં ધર્મલાભ કડા ત્યાં તમાએ તે પ્રમાણે કહ્યા છતાં પણ જો તે બ્રાહ્મણેા ઉત્તર ન આપે તો તમારે એમ કહેવું કે ‘ આ કષ્ટ છે, આ કષ્ટ છે, તત્ત્વને નથી જાણતા, તત્ત્વને નથી, જાણતા.’ પછી તે બન્ને સાધુઓએ ત્યાં જઇ ભિક્ષાની પ્રાર્થના કરતાં ધર્મલાભ કહ્યો,
**
ܕܕ
Page #348
--------------------------------------------------------------------------
________________
શ્રીશય્ય’ભવસૂરિ' નામના શ્રુતકેવલીની કથા.
૩૩૭)
પરંતુ બ્રાહ્મણાએ તો તેમને ભિક્ષા નહિ આપતાં ઉત્તર પણ આપ્યા નહીં; તેથી તે બન્ને શિષ્યાએ ગુરૂના કહેવા પ્રમાણે “ આ કષ્ટ છે, આ કષ્ટ છે, તત્ત્વને નથી જાણુતા, તત્ત્વને નથી જાણતા. ” એમ કહ્યુ
પછી યજ્ઞમંડપની મધ્યે બેઠેલા શષ્યભવ બ્રાહ્મણે, બન્ને મુનિએના વચનને સાંભલી તરત મનમાં વિચાર કર્યા, “ આ મહાશય સાધુએ ક્ષમાદ્દિગુણુયુકત છે, તેથી તેઓ મૃષા ભાષણ કરે નહી. નિશ્ચે મ્હારૂં મન તત્ત્વને વિષે સદેહ પામે છે.” પછી સંશય રૂપ પર્વતને વિષે આરૂઢ થએલા શષ્યભવે, યજ્ઞના જાણુ એવા યાજ્ઞિક ગેારને પૂછ્યું કે “ તત્ત્વ શું છે ? ” યાજ્ઞિક ગારે કહ્યુ, “ હે શય્ય ંભવ ! સ્વર્ગ અને મેાક્ષના સુખ આપનારા વેદે એજ તત્વ છે. ‘- વેદથી ખીજું કાંઇ પણ તત્ત્વ નથી. ’ એમ વેદના જાણુ પુરૂષા કહે છે. ” શય્યંભવે કહ્યું. “હા હા હૈ યાજ્ઞિક ! તું દક્ષિણાના લાભથી ‘વેદા તત્ત્વ છે’ એમ કહી અમને છેતરે છે. અહો ! રાગદ્વેષથી મુકત થએલા મેહરહિત અને પરિગ્રહ વિનાના આ શાંત મુનિએ મૃષા ભાષણુ કરતા નથી. તું અમારા ગુરૂ છે, છતાં જન્મથી આરંભીને તે આ વિશ્વને છેતર્યું છે, માટે હે દુરાચારી ! તું હમણાં મ્હારો શિક્ષાને યાગ્ય થયેા છું. તુ ઝટ મ્હારી આગલ નિ:સશય એવા તત્ત્વને પ્રગટ કર, નહિ તે હું હારા શિરચ્છેદ કરીશ. દુષ્ટને મારવા તેમાં હત્યા શી ? » આ પ્રમાણે કહી ચપલ નેત્રવાલા શય્યંભવ, મ્યાનમાંથી ખડ્ડ કાઢી જાણે પ્રચક્ષ ચમરાજ હાયની ? એમ તે યાજ્ઞિક ગારને મારવા માટે દોડયા. “ નિશ્ચે આ મને મારશે. ” એમ ધારી ઉપાધ્યાય વિચાર કરવા લાગ્યા કે વ્યથા તત્ત્વ પ્રગટ કરવાના આ સમય આવ્યે છે. વેદમાં કહ્યું છે તેમ અમારા કુલમાં પણ એવીજ સ્થિતિ છે કે જ્યારે પેાતાના મસ્તકના છેદનો અવસર આવે ત્યારેજ યથાર્થ તત્ત્વ પ્રગટ કરવું અન્યથા નહી. માટે હું આને યથાર્થ તત્ત્વ કર્યું, જેથી હું જીવુ. કહ્યું છે કે “ જીવતો માણસ ભદ્રને જુએ છે. ” આ પ્રમાણે પોતાના દેહનું કુશલ ઇચ્છતા તે યાજ્ઞિક ગારે શય્ય ંભવને કહ્યું કે “ આ ગ્રૂપની નીચે અરિહંત પ્રભુની પ્રતિમા ડાઢેલી છે. બ્રાહ્મણેા ગ્રૂપની નીચે રહેલી અરિહંત પ્રતિમાને ગુપ્ત રીતે પૂજે છે, અને તે પ્રતિમાના પ્રભાવથીજ અમારૂં યજ્ઞાદિ કાર્ય નિન્નિપણે થાય છે. અરિહંતના ચરણના ભક્ત, મહાતપવાળા સિદ્ધપુત્ર નારદ પણ મણિમય જિનપ્રતિમા વિનાના યજ્ઞને નાશ કરે છે.” આ પ્રમાણે તે યાજ્ઞિક ગારે યૂપને કાઢી નાખી તેની નીચે રહેલી અરિહંતની પ્રતિમા દેખાડી અને આવી રીતે કહ્યું. “ જે મહાત્મા દેવાધિદેવની આ પ્રતિમા છે, તેમણે કહેલા જે ધર્મ તેજ તત્ત્વ છે, પણ યજ્ઞના સ્વરૂપને કહેનારા વેદો તત્ત્વ નથી. જીવની દયારૂપ સારવાળા તેમજ મેક્ષ આપનારો ધર્મ, શ્રી અરિહંત પ્રભુએ કહ્યો છે તેા પછી પશુએની હિંસાત્મક એવા યજ્ઞને વિષે ધર્મની સંભાવના કયાંથી હાય ? મને ખેદ થાય છે કે અમે મ્હોટા દલથીજ જીવીયે છીએ. તમે મ્હારા કહેલા તત્ત્વને જાણી મને મૂકી દ્યો અને જિનધર્મને
૪૩
Page #349
--------------------------------------------------------------------------
________________
(૩૩૮ ). શ્રીષિમંડલવૃતિ–ઉત્તરાદ્ધ. ભજનારા થાઓ. મેં પિતાને નિર્વાહ કરવા માટે બહુ કાલ સુધી તમને છેતર્યા છે. પણ હવે પછી હું તમારે ગુરૂ છું. તમારું સર્વદા કલ્યાણ થાઓ.” પછી તે યાજ્ઞિક ગોરને નમસ્કાર કરી શય્યભવે કહ્યું. “સત્ય એવા તત્વના પ્રકાશથી તમેજ પૃથ્વિને વિષે યાજ્ઞિક ગોર છે.” આ પ્રમાણે કહીને સંતોષ પામેલા મનવાળા શય્યભવે હર્ષથી તેને સર્વ સુવર્ણ, તામ્રપત્રાદિ યજ્ઞને ઉપસ્કાર આપી દીધું.
પછી ઉત્તમ બુદ્ધિવાળે શય્યભવ પોતે પેલા બને મુનિની તેમના પગલાંથી શોધ કરતો કરતે શ્રી પ્રભવસ્વામી પાસે આવી પહોંચ્યા. ત્યાં તે શ્રીપ્રભવસ્વામીના ચરણને અને બીજા સર્વ સાધુઓને નમસ્કાર કરી અને તેઓએ ધર્મલાભના વચનથી પ્રશંસા કર્યો છે તેમની આગળ બેઠે. શય્યભવે હાથ જોડી શ્રી પ્રભવ સ્વામીની વિનંતિ કરી કે “હે મુનીશ્વરે ! મને મેક્ષપદનું સાધક એવું ધર્મતત્ત્વ કહો.” પછી વિશ્વને એક પ્રિય એવા તે મહાત્માએ પંચ મહાવ્રતમય ધર્મ તેને સંભળાવ્યે. તે ઉત્તમ ધર્મને સાંભળી શય્યભવ વિપ્રે ગુરૂને ફરી વિનંતિ કરી કે
મને દીક્ષા આપે.” પછી શ્રી પ્રભવસ્વામીએ સંસારસમુદ્રથી ભય પામેલા તે શઅંભવ બ્રાહ્મણને દીક્ષા આપી. નિરંતર પિતાની ગુરૂભક્તિથી ગુરૂની સેવા કરતા એ તે શય્યભવ દ્વાદશાંગીને જાણ થયા. પછી પ્રભવ સ્વામીએ તેને શ્રુતજ્ઞાનાદિકથી પિતાના તુલ્ય એવા તે શયંભવને જાણી તેને પિતાને પદે સ્થાપન કરી પિતે પરલકને સાથે. પછી ઉત્તમ સાધુઓના પરિવાર સહિત શ્રી શય્યભવાચાર્ય ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ કરવા માટે ચંપા નગરી પ્રત્યે આવ્યા.
હવે એમ બન્યું કે શય્યભવે ઘરને વિષે પિતાની ગર્ભવતી સ્ત્રીને મૂકી હતી, તેણે શુભ દિવસે મનક નામના પુત્રને જન્મ આપે. મનકપુત્ર અનુક્રમે વૃદ્ધિ પામતે આઠ વર્ષનો થયે, ત્યારે તેણે આદરથી પિતાની માતાને પૂછયું. “હે માત ! તું આ વેષ ધારણ કરે છે, તેથી હું નિશે એમ જાણું છું કે તું વિધવા નથી. તે પછી મહારે પિતા ક્યાં છે? હું તેમને મળવાને ઉત્સાહ ધરાવું છું.માતાએ કહ્યું. “હે વત્સ! વત્સત્રમાં ઉત્પન્ન થએલ અને કુબેર સમાન લક્ષમીવાળો શભવ નામે બ્રાહ્મણ હારે પિતા થાય છે. તે યજ્ઞ કરતા હતા એવામાં બે સાધુઓએ અહિં આવી તેમને કોઈ વચન કહી છેતરી સાધુ કરી દીધા છે. અભ્યાસ કરી આચાર્યપદ પામેલા તે હમણાં ચંપા નગરીએ રહ્યા છે.”
પછી માતાની દ્રષ્ટિને વંચી મનક બાળક, પિતાના પિતાને મલવાનો ઉત્સાહ ધરતે ઉતાવળે ચંપાપુરી તરફ ચાલ્યો. એટલામાં તે ચંપાપુરીના ઉપવન પાસે આવે તેટલામાં શäભવ ગુરૂ કાયચિંતાથી તેજ વનમાં આવ્યા. જેમ ચંદ્રને જેવાથી સમુદ્ર જળવડે ઉલ્લાસ પામતે દેખાય છે. તેમ મનકને આવતે જોઈ શય્યભવ ગુરૂ પ્રેમરૂપ જળથી અધિક ઉલ્લાસ પામવા લાગ્યા. સૂરિએ મનકને પૂછયું. “હે બાળ! તું કેણ છે? ક્યાંથી આવે છે? કે પુત્ર છે? અથવા તેના પુત્રને
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રી શય્ય‘ભ્રવસૂરિ' નામના શ્રુતકેવલીની કથા
( 332 )
પુત્ર છે? તે તુ કહે ?” તે મનક ખાળકે કહ્યું. “હું રાજગૃહ નગરથી અહી આન્યા છું. વત્સ ગોત્રમાં ઉત્પન્ન થએલા શય્યંભવના પુત્ર છું. હું ગર્ભમાં હતા; તે વખતે મ્હારા પિતાએ હષથી દીક્ષા લીધી છે, માટે હું તેમને લેવા માટે આન્યા છું. જો આપ મ્હારા પિતા શય્યભવને ઓળખતા હો તે હૈ પૂજ્યા ! મને પ્રસન્ન થઈને કહા કે તે ક્યાં છે? હું પણ મ્હારા પિતાને જોઇ તેમની પાસે દીક્ષા લઇશ. કારણ પિતાએ જે આચર્યું હોય તે સુપુત્ર પણ કરે છે.” શય્યંભવ આચાયે કહ્યું. “હું ત્હારા પિતાને એળખું છું. તે મ્હારા મિત્ર છે. હું અને તે ફક્ત દેહથીજ ભિન્ન છીએ, બાકી અમારા જીવ તા એકજ છે. માટે તુ ત્હારા પિતાના સરખા મને જાણુ. તેમની પાસે અથવા તેા મ્હારી પાસે તુ સંયમ ગ્રહણ કર. ક્યારે પણ ધર્મકાર્ય માં વિલંબ કરવા નહિ” કુમારે તે વાત અંગીકાર કરી એટલે શય્યંભવે તેને તુરત દીક્ષા આપી. ખરૂં છે કે મહાત્માઓનું તેજ હિતકારી કન્ય છે. શ્રી શય્યંભવ ગુરૂએ શ્રુત ઉપયાગથી તે બાળકનું છ માસનું આયુષ્ય બાકી જાણી તેને અભ્યાસ કરાવવા માટે શાસ્ત્રસમૂહથી દશવૈકાલિક સૂત્ર ઉદ્ધર્યું. આચાર્ય ઉત્તમ એવા દશ અધ્યયનથી યુક્ત એવા એ સૂત્રને અકાલે રચ્યું તે ઉપરથી અજ્ઞાન રૂપ અંધકારને નાશ કરનારા તે સૂત્રનું “ દશવૈકાલિક ” એવું નામ પડયું. સૂરિએ મનકને તે સૂત્ર આન ંદથી ભણાવ્યું. હ્યું છે કે મ્હોટા મહાત્માઓને ખીજાએ ઉપર પણુ એજ હિત કર્ત્તવ્ય છે. મનકને આરાધનાદિ સર્વ કૃત્ય સુરિએ પેાતે કરાવ્યું. છ માસને અંતે મનક કાલ કરી દેવલેાક પ્રત્યે ગયા. મનક મૃત્યુ પામ્યા એટલે શસ્ત્રભવ મુનીશ્વરના નેત્રથી શરઋતુના મેત્રની પેઠે આંસુની ધારા થવા લાગી. તુરત દુઃખથી વિસ્મય પામેલા યશાભદ્રાદિ શિષ્યાએ તેમને વિન ંતિ કરી કે “ હે પ્રભુ!! આમ દીલગીર થવાનું શું કારણ છે ?” પછી શય્ય ંભવ સૂરિએ તે પાતાના શિષ્યાને મનકનું ચિરત્ર તથા તેની સાથે થતા એવા પાતાના પિતા પુત્રને સંબંધ કહી સંભળાવ્યેા અને કહ્યુ કે “ ખાલ છતાં પણ અમાલની પેઠે એ મનકે થેાડા કાળમાં નિર્મલ ચારિત્ર પાળી સમાધિવડે કાલ કર્યા છે એથી ઉત્પન્ન થએલા ટુ વડે મને અશ્રુપાત થયા છે. બીજું સઘળું ત્યજી દેવું સહેલું છે, પણ પુત્રને સ્નેહ દુહ્યંજ છે.” પછી યશેાભદ્રાદિ શિષ્યાએ હાથ જોડી તેમને કહ્યું. “ હું આય! આપે તેની સાથેના પુત્ર સંબંધ અમને પ્રથમ કેમ ન કહ્યો ?” સૂરિએ કહ્યું. “ જો મેં તમને “આ મ્હારા પુત્ર છે” એમ જણાવ્યુ` હાત તા તેનું પરલેાક સંબંધી કાર્ય નાશ પામત. કારણ મુનીશ્વર તેની પાસે પેાતાની વૈયાવચ્ચ ન કરાવત પણ ઉલટા તેઓ માલ શિષ્યની વૈયાવચ્ચ કરવા લાગત. તે પછી તેની નિર્જરા કયાંથી થાત ? માટેજ
“ આ મ્હારા પુત્ર છે.” એમ તમને પ્રગટ ન કહ્યું. હું મુનીશ્વશ ! ખાલ છતાં પણ તેણે સારી રીતે આરાધના કરી છે. મેં મનક માટે બીજાં શાસ્ત્રોથી ઉદ્ધૃરી દશવૈકાલિક નામના ગ્રંથ રચ્યા છે. તેને હમણાં તે તે સ્થાનકે ફ્રી મૂકીને
Page #351
--------------------------------------------------------------------------
________________
" vvvvvvvvvv
wwwwwwwww
પ્રીષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ સંવરી લઉં છું. હે મુનીશ્વરે ! છેલ્લા દશપૂર્વધર પૂર્વમાંથી શ્રતજ્ઞાનને ઉદ્ધાર કરી શકે અને કારણે ચંદપૂર્વધર પણ કરે.” પછી યશોભદ્રાદિ શિવેએ તે વાત શ્રી સંઘને નિવેદન કરીને કહ્યું કે “સૂરિ દશવૈકાલિક સૂત્રને સંવરી લેશે.” સંઘે પણ આનંદથી વ્યાપ્ત થઈ સૂરિને વિનંતિ કરી કે “ આ દશવૈકાલિક સૂત્ર સર્વ જગત ઉપર અનુગ્રહ કરે. હવે પછી પ્રાણીઓ અ૫ બુદ્ધિવાળા થશે માટે હે પ્રભે ! મનકની પેઠે તેઓ પણ આપના પ્રસાદથી કૃતાર્થ થાઓ. શાઝરૂ૫ સમુદ્રના અમૃત રૂપ આ દશવૈકાલિક સૂત્રને પાન કરી ઉત્તમ વિદ્વાન મુનિઓ નિરંતર હર્ષ પામે.
પછી મહાત્મા સૂરિએ સંઘના આગ્રહથી દશવૈકાલિક સૂત્રને સંવર્યું નહીં. શ્રી શય્યભવ સૂરિએ તસમુદ્રના પાર પામેલા કૃતભદ્ર એવા યશોભદ્ર મુનિને પિતાને પદે સ્થાપ્યા ત્યાર પછી શ્રુતકેવલી અને નિષ્પાપ એવા સૂરીશ્વર સમાધિથી મૃત્યુ પામી દેવલોક પ્રત્યે ગયા. - જેમણે, યૂપની નીચે રહેલી અને યાજ્ઞિક ગેરે પ્રગટ કરેલી શ્રી અરિહંત પ્રભુની મૂર્તિ જોઈ પ્રતિબોધ પામી શ્રી પ્રભવ ગુરૂ પાસે દીક્ષા લીધી, તેમજ સર્વ આગમને અભ્યાસ કરી મનકને માટે પ્રસિદ્ધ એવું દશવૈકાલિક નામનું સૂત્ર રચ્યું, તે નિર્દોષ એવા શ્રીશäભવ સૂરીશ્વરને હું હર્ષથી ત્રણે કાલ નમસ્કાર કરું છું
'श्री शय्यंभवमूरि' नामना श्रुतकेवलीनी कथा संपूर्ण.
चउदसपुदिस्स नमो, जसभहस्सामि जस्स दो सीसा ॥
संभूइविजयणामे, थेरे तह भद्दबाहु अ॥ १५७ ॥ - જેમના બે શિષ્યોની મધ્યે પહેલા સંભૂતિવિજ્ય સ્થવિર અને બીજા ભદ્રબાહુ હતા, તે શ્રી ચિદ પૂર્વના ધારણહાર યશભદ્ર ગુરૂને નમસ્કાર થાઓ.
दसकप्पत्ववहारा, निझूढा जेण नवमपुव्वाओ॥
वंदामि भद्दबाहुं, तमपच्छिमसयलसुअनाणिं ॥ १५८ ॥ જેમણે નવમા પૂર્વથી દશાશ્રુતસ્કંધ, કલ્પ અને વ્યવહાર એવા ત્રણ ગ્રંથ પ્રકાશ કર્યા તે ચરમ શ્રુતજ્ઞાનિ એવા શ્રી ભદ્રબાહુ મુનિને વંદના કરું છું.
इक्को गुहाइ हरिणो, बीओ दिट्टीविसस्स सप्पस्स ॥
तइओ अ कूवफलए, कोसघरे थूलभद्द मुणी ॥१५९ ॥ શ્રી સંભૂતિવિજ્ય સૂરિના ચાર શિષ્ય શાસનની પ્રભાવના કરનારા થયા. તેમાં હિલે શિષ્ય સિંહ ગુફા આગલ ચતુમાસ કાર્યોત્સર્ગો રહ્યો, બીજે શિષ્ય ઝિવિષ સપના બિલ આગલ ચાતુર્માસ કાર્યોત્સર્ગો રહ્યો, ત્રીજો શિષ્ય કુવાના મંડાણ ઉપર ચાતુર્માસ કાયોત્સર્ગો રહ્યો, અને ચોથો સ્થૂલભદ્ર મુનિ, કશ્યા વેશ્યાના ઘરને
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રીભદ્રબાહુસ્વામી' નામના શ્રુતકેવલીની કથા, વિષે છ પ્રકારના રસના આહાર કરતા અને શુદ્ધ શીલવ્રત ચાતુર્માસ રહ્યો.
( ૩૪૧)
પાલતે છતે
१६० ॥
सिंहो वा सप्पो वा, सरीरपीडाकरा मुणेअव्वा || नाणं च दंसणं वा, चरणं च न पञ्चला भित्तु ॥ સિહુ અથવા સર્પ એ અન્ને જણા શરીરે પીડા કરનારા જાણવા, પણ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રને ભેદી નાખવા સમર્થ નથી.
न दुक्करं अंबयलुब्बितोनं, न दुकरं सिरिसवनच्चिआए ॥ तंदुकरं तं चं महाणुभावो, जं सो मुणी पमयवणंमि वुच्छो ॥१६१ ॥
કાશા વેશ્યા રથકાર ( સુથાર ) ને કહે છે કે તે આંબાની લંબ તેડી તે દુષ્કર નથી, તેમજ મેં સપના ઢગલા ઉપર નૃત્ય કર્યું તે પણ દુષ્કર નથી કારણુ તે બન્ને અભ્યાસ કરવાથી થઈ શકે છે. પરંતુ અભ્યાસ નહિ... છતાં તે મહાનુભાવ સ્થૂલભદ્ર, માહ ઉપજાવનારા સ્થાનમાં ચિરકાલ રહ્યા છતાં પણ માહ ન પામ્યા, તેજ દુષ્કર જાણવું.
* 'श्री भद्रबाहुस्वामी' नामना श्रुतकेवलीनी कथा.
પ્રતિષ્ઠાન પુરને વિષે બહુ ભદ્રક અને શ્રેષ્ઠ એવા વરાહમિહર અને ભદ્રબાહુ નામના બે બ્રાહ્મણેા હતા. એકદા તે બન્ને જણાઓએ શ્રી યશેાભદ્ર સુગુરૂની દેશના રૂપ અમૃતનું પાન કરી સંસારની તૃષ્ણા ત્યજી દઇ ચારિત્ર લીધું. પછી વિશુદ્ધ વિનય કરતા એવા ભદ્રબાહુને ગુરૂએ થાડા કાલમાં ચા-પૂર્વના અભ્યાસ કરાા અને વિનિત એવા વરાહમિહરને મન વિના કાંઇ થાડા શાસ્ત્રાભ્યાસ કરાયેા. શ્રીમાન્યશેાભદ્ર ગુરૂએ ભદ્રષાહુ મુનીશ્વરને ઘણા ગુણુવાલા અને યાગ જાણી તેમને સુખે આચાર્ય પદ આપ્યું. પછી વરાહમિહર, ભદ્રબાહુ ઉપર ઇર્ષ્યા આવ્યાથી તુરત સાધુના વેષ ત્યજી દઇ ગૃહસ્થ થયા અને વરાહીસંહિતા બનાવી નિમિત્ત જોવાથી આજીવિકા કરવા લાગ્યા. વળી તે લેાકમાં એમ કહેવા લાગ્યા કે “ કાઇ વખતે હું વનમાં શિલા ઉપર લગ્ન લખી જોતા હતા. સ્મૃતિ ન આવવાથી તે લગ્નને ભૂસી નાખ્યા વિના મ્હારા ઘરને વિષે આવ્યેા. સુવાને વખતે સ્મૃતિ આવવાથી રી લગ્ન ભુંસી નાખવા માટે હું વનમાં ગયા. ત્યાં મેં સહુને દીઠા. લગ્નને ભૂંસી નાખવા માટે મે હાથ લાંબે કર્યો એટલામાં લગ્નની ભક્તિથી સંતુષ્ટ થએલા સિંહરૂપ સૂયે પ્રગટ થઈને મને કહ્યું. “ હે વત્સ ! તું ઇષ્ટ એવા વરદાનને માગ. મેં કહ્યું. “ જો આપ મ્હારા ઉપર પ્રસન્ન થયા હો તે મને પોતાના મંડલમાં લઈ સર્વ ગ્રહેાની યથાર્થ ગતિ દેખાડા. ” પછી સૂર્યે મને પેાતાની સ ગ્રહગતિ દેખાડી અહીંયા મૂકયા છે. માટે હું લેાકેા ! હું ત્રિકાલના જાણું છું.
,,
22
Page #353
--------------------------------------------------------------------------
________________
(૩૪૨ )
શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ પછી રાજાદિ સર્વે લેકે મહેટ સત્કાર, માન અને દાન વિગેરેથી તેની નિર. તર અનેક પ્રકારની ભક્તિ કરવા લાગ્યા. ત્રિકાલના જાણપણાથી તેના વચનને માણસે પ્રમાણ કરતા. અનુક્રમે તે વરાહમિહિર રાજમાન્ય થયું. તેના અતિશયને જોઈ કેટલાક શ્રાવકે મિઠ્ઠાવી થઈ ગયા. કારણ કે અજ્ઞાન સુલભ હોય છે.
અન્યદા સાધુઓના પરિવાર સહિત શ્રી ભદ્રબાહુ મુનીશ્વર ભવ્યજનોને પ્રતિબંધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા તે પ્રતિષ્ઠાન પુર પ્રત્યે આવ્યા. ત્યાં સર્વ સંઘે તે ગુરૂના આગમનને મહેટે મહોત્સવ કર્યો, કે જેનાથી શ્રી જૈનમત પરમ ઉન્નતિ પામ્યું હતું.
આ અવસરે તેજ દિવસે વરાહમિહિરની સ્ત્રીએ પુત્રને જન્મ આપે. વરાહ મિહરે પિતાના પુત્રની જન્મપત્રિકા કરી અને લેકમાં પોતાના પુત્રનું સો વર્ષનું આયુષ્ય પ્રસિદ્ધ કર્યું. પછી સર્વ નગરવાસી લોકે, વદ્વપન લઈ તેમની પ્રસન્નતા માટે તેમના ઘરે આવવા લાગ્યા.
પછી સર્વ સંઘે ગુરૂને કહ્યું “હે વિશે ! આ૫ વરાહમિહરના ઘર પ્રત્યે કેમ નથી ગયા? એ દુષ્ટાત્મા જૈનશાસનને દ્વેષી અને સાધુઓને શત્રુ છે. તે જે તે પ્રકારે કરીને સંઘને દુઃખ દે છે. તમારા આવવા પહેલાં તેણે સંઘની આગલ કહ્યું હતું કે જેન લેકે પિતાના ગુરૂની પેઠે નિરંતર વ્યવહારના અજ્ઞાની હોય છે. એ રાજાને મુખ્ય માનિતે પુરહિત છે. લક્ષ્મીવડે પ્રબલ છે. તેથી તે સંઘને પીડાકારી મહા અનર્થ કરશે.” પછી શ્રી ભદ્રબાહુ ગુરૂએ સંઘને આ પ્રમાણે કહ્યું. “હે મહાનુભાવ! તમે ભય પામશે નહીં. તે બીચારે મૂઢ બુદ્ધિવાલે શું જાણે છે? આજથી સાતમે દિવસે તેના પુત્રનું મૃત્યુ થવાનું છે, તે વખતે અમારે તેના ઘરને વિષે જવું પડશે.”
ગુરૂનાં આવાં વચન સાંભળી આશ્ચર્ય પામેલા શ્રાવકેએ કહ્યું. “હે સદગુરૂ! તે વરાહમિહરનું કહેલું વચન આજ સુધી કયારે પણ મિથ્યા થયું નથી. તે હે પ્રભે ! સાતમે દિવસે તે બાલકનું મૃત્યુ કેમ અને શા કારણથી થશે તે આપ અમને કહે?” શ્રી ભદ્રબાહુ ગુરૂએ કહ્યું. “હે ઉત્તમ શ્રાવકે! સાંભળે, તે બાલકનું મૃત્યુ બીલાડીના મુખથી થવાનું છે. પછી વિસ્મય પામેલા શ્રાવકોએ ગુરૂને કહ્યું. “હે ભગવન્! આ વાત કોઈને કહેવી નહીં. કારણકે તે વરાહમિહર દુષ્ટ બુદ્ધિવાળે છે.”
હવે વરાહમિહિરે આ વાત પરંપરાથી સાંભળી. તેથી તે વિચાર કરવા લાગે કે “આ મુનીશ્વરે શ્રતના જાણે છે, માટે તેમનું વચન મિથ્યા હોય નહીં. સૂરિએ આ બાલકનું મૃત્યુ બીલાડીના મુખથી કહ્યું છે. માટે આ બાલકને બીલાડીને વેગ ન થાય તેમ હું કરું.” આ પ્રમાણે ધારી તેણે ચોથા માળ ઉપર બાલકને પ્રયનથી માંચીમાં સુવાડે અને પાસે રક્ષકે રાખ્યા. ભાવિ અન્યથા થતું નથી. સાતમે
Page #354
--------------------------------------------------------------------------
________________
શ્રીભદ્રબાહુસ્વામી નામના શ્રુતકેવલીની કથા () દિવસે દ્વારની સાંકલ પડવાથી બાલક તુરત મૃત્યુ પામ્યા. પછી સર્વ સંઘ સહિત શ્રી ભદ્રબાહુ મુનિ, વરાહમિહરને ઘેર ગયા. ત્યાં અરિહંત ધર્મના
ષી એવા વરાહમિહિરે ગુરૂને એમ પૂછયું કે “હે સૂરિ ! આપે મૃષા ભાષણ કેમ કર્યું? ગુરૂએ કહ્યું. “હે દ્વિજ ! મેં મૃષા ભાષણ શું કર્યું તે કહે?” તેણે કહ્યું. “તમે હારા પુત્રનું મૃત્યુ બીલાડીના મુખથી થવાનું કહ્યું હતું, તે તમારું વચન મિથ્યા થયું છે.” ગુરૂએ કહ્યું. “ શાસ્ત્રમાં અર્ગલા (સાકલ) નું મુખ બીલાડી કહી છે.” પછી ગુરૂએ બહુ વાદવિવાદ કરતા એવા વરાહમિહિરને તુરત રાજાની સભામાં આણ્યો. ત્યાં રાજસભામાં શ્રી ભદ્રબાહુ સૂરિએ તે વરાહમિહરને કહ્યું. “હે વરાહમિહિર ! હમણું આકાશમાં નવીન શું થવાનું છે?” વરાહમિહિરે તુરત રાજાની સમક્ષ તેમને ઉત્તર આપ્યો કે “હે મુનિ ! આકાશમાં બાવન પલને મત્સ્ય ઉત્પન્ન થશે. તે મત્સ્ય નિચે આ કુંડાલાથી બહાર પડશે.” પછી શ્રુતકેવલી એવા ભદ્રબાહુ મુનિએ તેને આ પ્રમાણે કહ્યું. “આકાશથી મત્સ્ય પડશે તે વાત સત્ય છે, પણ તે આ કુંડાલાની અંદર પડશે, તેમજ તે મત્સ્ય એકાવન . પલને હશે.”
પછી સર્વે માણસો તાત્કાલ આશ્ચર્યથી આકાશ તરફ જેવા લાગ્યા. એટલામાં આકાશ વિજલી સહિત ગર્જના કરતા એવા મેઘોથી છવાઈ ગયું. વર્ષાદ વરસવા લાગ્યા અને તત્કાલ એકાવન પલના પ્રમાણવાલે એક મહામત્ય તે કુંડાલાની અંદર પડે. પછી રાજાદિ સર્વે લેકે “અહો જ્ઞાન, અહો જ્ઞાન” એમ કહીને મુનીશ્વરની બહુ પ્રશંસા કરવા લાગ્યા. રાજાએ શ્રી ભદ્રબાહુ સૂરિને પૂછયું કે “હે પ્ર! આજે આ મહાત્માનું વચન કેમ સત્ય ન થયું ? ગુરૂએ કહ્યું. “એ હારે ભાઈ છે. મેં અને તેણે સાથે વ્રત લીધું હતું. મને આચાર્ય પદ પ્રાપ્ત થયું, તે જોઈ તેણે ગુરૂ ઉપર ઈર્ષ્યા કરી એટલું જ નહિ પણ તે દુરાત્મા વ્રતને ત્યજી હાર પુરોહિત થયો છે. તેણે પ્રથમ લેકની આગલ એવી વાત કરી હતી કે મેં સૂર્યમંડલમાં જઈ સર્વ ગ્રહોની ગતિ જોઈ છે.” તે સર્વ તેણે લેકેને છેતરવા માટે કહ્યું છે. જૈનધર્મનાં શાસ્ત્રો ભણવાથી તે ગઈ કાલની વાત જાણે છે. પણ તે મિથ્યાદષ્ટિ થઈ ગયે, તેથી તેણે વાયુ, ભૂકંપ અને તાપ વિગેરે જાણ્યું નહીં, તેથી તે વિસંવાદી વચનવાલે થઈ ગયો છે.”
પછી રાજાદિ લેકએ નિંદી કાઢેલ વારાહમિહર, ફરી તાપસી દીક્ષા લઈ મૃત્યુ પામી વ્યંતર થશે. તેણે દુ:ખદાઈ રેગ ઉત્પન્ન કરી સંઘને ઉપસર્ગ કરવા માંડ. ગુરૂ એવા શ્રી ભદ્રબાહુસ્વામીએ ઉપસર્ગહર સ્તવન રચી તેનાથી તે ઉપસર્ગને તુરત નાશ કર્યો. જેને માટે કહ્યું છે કે “સાધુ, જાક જૈન સંઘાણori mrut forg, ર મવહુ ગુણ નાયર” દયાવંત એવા જે ગુરૂએ સંઘના કલ્યાણ માટે ઉપસર્ગહર “ઉવસગ્ગહર” તેંત્ર રચ્યું. તે શ્રી ભ
Page #355
--------------------------------------------------------------------------
________________
( ૩૪૪ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરા
ખાહુ ગુરૂ જયવતા વર્તો. દ્વાદશાંગીના જાણુ પ્રસિદ્ધ અને મહાશય એવા શ્રી ભદ્રખાડુ સૂરીશ્વર દીર્ઘકાલ પર્યંત પૃથ્વી ઉપર વિહાર કરી સ્વર્ગ પ્રત્યે ગયા. 'श्री भद्रबाहुस्वामी' नामना श्रुतकेवलीनी कथा संपूर्ण.
निच्चपि तस्स नमिमो, कमकमलं विमलसीलकलिअस्स || अइदुक्करदुकरकार यस्स, सिरिथूलभद्दस्स ॥ १६२ ॥
નિમલ શીલથી વ્યાસ અને અતિ દુષ્કરથી પણુ દુષ્કર એવા બ્રહ્મચર્ય તે ધારણ કરનારા તે શ્રી સ્થૂલભદ્ર મુનિના ચરણકમલને અમે વંદના કરીએ છીએ. जो हावभावसिंगार - सारवयणेहिं णेगरूवेहिं ||
वालग्गंपि न चलिओ, तस्स नमो थूलभद्दस्स ॥ १६३ ॥
જે મુનીશ્વર કાશા વેશ્યાના અનેક પ્રકારના હાવ, ભાવ, શૃંગાર અને મધુર વચનથી એક વાલના અગ્રભાગ જેટલા પણ ન ચલાયમાન થયા તે શ્રી સ્થૂલભદ્ર મુનિને હું નમસ્કાર કરૂં છું.
कोसाइ लवंती, पुराणभूआई रहस्तभणिआई ||
जो मणयपि न खुहिओ, तस्स नमो धूलिभहस्स ॥ १६४ ॥
પૂર્વ અનુભવ કરેલા વિષય સુખને અને એકાંતમાં કહેલા પ્રિય વચનને કાશાએ કહ્યુ છતે પણ જે કિચિત્માત્ર ક્ષેાલ ન પામ્યા. તે સ્થૂલભદ્ર મુનિને હું નમસ્કાર કરૂં છું.
जो अच्च भूअलावण्ण- पुण्णपुण्णेसु मज्झ अंगे ||
दिसु नहि खुभिओ, तस्स नमो थूलभद्दस्स ।। १६५ ॥
( કાશા વેશ્યા કહુ છે કે ) જે સ્થૂલભદ્ર, અતિ અદ્ભુત લાવણ્યે કરીને પવિત્ર અને અલકારાથી વ્યાપ્ત એવા મ્હારા હાથ, પગ, મુખ, નેત્ર અને સ્તનાદે અગાને દીઠે છતે પણ ક્ષેાભ ન પામ્યા, તે શ્રી સ્થૂલભદ્ર મુનીશ્વરને હું નમસ્કાર કરૂં છું. जो मह कडक्ख विखेवतिख - सरधोरणीहिं नहु विट्ठो | door निष्पकँपो, सथूलभद्दो चिरं जयउ || १६६ ।।
(કાશા કહે છે કે, ) જે મ્હારા કટાક્ષના ફૂંકવા રૂપ ખાણની પક્તિથી ન વિધાતા મેરૂ પર્વતની પેઠે અચલ રહ્યા, તે શ્રી સ્થૂલભદ્ર મુનિ દીર્ઘકાલ પર્યંત જયવંતા યો.
भयकंपि थूलभद्दो तिखे चंकमिओ न उण विच्छिन्नो || અળસીધાવ્ યુઓ, ચામાસતિ ગઠ્ઠો ૬૭ ||
ભગવાન સ્થુલભદ્ર મુનિ, તીક્ષ્ણ ખડગ સમાન કાશાના ઘરને વિષે રહ્યા છતા
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રીસ્થલિભદ્રસ્વામી' નામના અંતિમ શ્રુતકેવલીની કથા. પણ ન છેદાયા તેમજ અગ્નિની જવાળા સમાન ચિત્રશાળામાં રહ્યા
દુગ્ધ થયા.
( ૩૪૫ )
છતાં પણ ને
अखलिअमरटृकंदप्प-मद्दणे लद्धजयपडागस्स ॥ તિશષ્ટ તિવિન, નમો નમો ધૂમદ્દશ્ય ॥ ૨૬૮ ॥
અસ્ખલિત ગર્વ વાલા કામદેવનું મર્દન કરવામાં વિજય પતાકા મેળવનારા શ્રી સ્કુલભદ્રસ્વામીને હું ત્રણે કાળ મન, વચન અને કાયાથી વારવાર નમસ્કાર કરૂં છું कोसासंसग्गीए, अग्गीइजोतया सुवणस्स ॥
उच्छलि अबहुलतेओ, थूलभद्दो चिरं जय ॥ १६९ ॥
જે મુનિ, તે વખતે કોશાવેશ્યાના સ ંસરૂપ અગ્નિમાં પેઠા છતા સુવણું - ની પેઠે અહુ તેજવંત થયા અર્થાત્ પ્રાપ્ત થએલા શીલના પાલનથી પ્રસિદ્ધિ પામ્યા, તે શ્રી સ્થૂલભદ્રસ્વામી દીર્ઘકાલ પર્યંત જયવતા વર્તો.
वंदामि चलणजुअल, मुणिणे सिरिधूलभरसामिस्स | નો શિળસુગંશીપ, દિયોવિ મુદ્દે ન નિર્દેશિયો ૫૭૦ના
જે મુનિ, કેશાવેસ્પા રૂપ કાઢી નાગણુના મુખને વિષે પડયા છતાં પણ તેનાથી ડસાયા નહીં. તે તત્ત્વના જાણુ એવા શ્રી સ્થૂલભદ્ર મુનિરાજના એ ચરણુને હું વંદન કરૂં છું.
धनोस थूलभद्दो, मयरद्धयकुंभीकुंभनिम्महणो ॥ निम्महियमोहमल्लो, स धूलभद्दो चिरं जयउ ॥ १७१ ॥
cr
જેમણે કામદેવ રૂપ હસ્તિના કુંભસ્થળને મથન કરી નાખ્યું છે, જેમણે મેહુ રૂપ મહુને મદન કરી નાખ્યા છે અને જેમની દુષ્કરદુકરારક ” એમ કહીને ગુરૂએ પ્રશંસા કરી છે, તે પ્રશંસા કરવા ચાગ્ય શ્રી સ્થૂલભદ્ર મુનિ દીર્ધકાળ પર્યંત જયવતા વો.
पणमामि अहं निच्चं, पयपउमं तस्स थूलभद्दस्स ॥ ગદ્ધયિવિકિમાં, હોસાફ નોળ રળિયાતૢ ॥ ૨૭૨ ॥
કાશા વેશ્યાએ અર્ધદ્રાક્ષ રૂપ ખાણેાના છાતીમાં બહુ પ્રહાર કર્યા છતાં પણ જેણે તે-ગણકાર્યા નહિ; તે સ્થૂલભદ્ર મુનિના ચરણુ કમળને હું નિર ંતર નમસ્કાર કરું છું.
नमो सहस्वणो, विवन्निजं थूलभद्दज्ञानग्गिं ॥
तिजयदमणो वि मयणो, खयं गओ जत्थ मयणं वः ॥ १७३ ॥ શ્રી સ્થૂલભદ્રના ધ્યાનાગ્નિને વર્ણન કરવા હજાર મુખવાળા શેષનાગ પણ સમ
Page #357
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
શ્રીઋષમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
નથી, કે જે ધ્યાનાગ્નિને વિષે ત્રણ વિશ્વનું દમન કરનાર કામદેવ પાતે પેાતાની પેઠે ક્ષય પામ્યા.
पणमह भत्तिभरेण, तिक्कालं तिविहकरणजोएण || सिरिथूलभदपाए, निहणिअकंदष्पभडवाए || १७४ |
હૈ લેાકેા ! તમે કામદેવના સુભટવાદને જીતનારા શ્રી સ્થૂલભદ્ર મુનિના ચરણુને ત્રણે કાળ મન, વચન અને કાયાના યોગે કરી બહુ ભક્તિવડે પ્રણામ કરો.
* 'श्री स्थलिभद्रस्वामी' नामना अंतिम श्रुतकेवलीनी कथा.
પાટલીપુરમાં નવમે! નંદ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને બુદ્ધિના ભંડારરૂપ શકટાળ નામે પ્રધાન હતા. તે પ્રધાનને સાક્ષાત્ લક્ષ્મીના સરખી ઉત્તમ રૂપસાભાગ્યથી મનેાહર એવી લક્ષ્મીવતી નામે સતી સ્ત્રી હતી. તેને અતિ વિનયવાળા અને ન્યાયવંત એવા મ્હોટા સ્થૂલભદ્ર નામે પુત્ર હતા. અને પવિત્ર ગુણના ભંડાર રૂપ બીજો શ્રિયક નામે ન્હાના પુત્ર હતા. તે નગરમાં ઉર્વીસી સમાન કેાશા નામની વેશ્યા રહેતી હતી. સ્થુલભદ્ર તે વેશ્યાના ઘરમાં ખાર વર્ષ પર્યંત રહ્યા હતા. વિષયના લાલચુ એવા સ્થૂલભદ્ર ખાર ક્રોડ સુવર્ણ આપી તેના ઘરને વિષે રહી બહુ ભક્તિથી તેને ભાગવતા હતા. જાણે વક્ષસ્થળની બીજી સંપતિ હાયની ? એમ શ્રીયક શ્રી ન’દરાજાના અંગરક્ષક અને અતિ વિશ્વાસનુ પાત્ર થયા હતા. તે નગરમાં ઉત્તમ બુદ્ધિવાળા, કવિ, પ્રમાણિક અને મહા વ્યાકરણના જાણુ એવા એક વરરૂચિ નામના શ્રેષ્ઠ બ્રાહ્મણુ વસતા હતા. તે હંમેશાં પેાતાના બનાવેલા એકસો આઠ ના કાવ્યથી નંદરાજાની સ્તુતિ કરતા, પણ તે મિથ્યાoિ હાવાથી મંત્રી ક્યારે પણુ રાજા પાસે તેની પ્રશંસા કરતા નહિ, વરરૂચિ ઇનામ નહિ મલવાના કારણને જાણી પ્રધાનની સ્ત્રી પાસે જવા લાગ્યા. પ્રધાનની સ્ત્રીએ તેને કાર્ય પૂછ્યું એટલે તેણે કહ્યું કે “ તમારા પતિ રાજાની આગળ મ્હારા કાવ્યની શા કારણથી પ્રશંસા નથી કરતા ? તે હું જાણતા નથી.” બ્રાહ્મણે બહુ આગ્રહ કરેલા હાવાથી લક્ષ્મીવતીએ પેાતાના પતિને રાજાની પાસે બ્રાહ્મણુની પ્રશંસા કરવાનું શ્રુ એટલે તેણે કહ્યુ. “ હું પ્રિયે ! તે મિથ્યાઢષ્ટિના કાવ્યને હુ` કેમ વખાણું ?” પ્રિયાએ અહુ આગ્રહ કર્યો એટલે પ્રધાને રાજાની આગળ તેની પ્રશ ંસા કરવાનું કબુલ કર્યું પછી બીજે દિવસે પ્રધાને, વરરૂચિના કાવ્યની રાજા પાસે પ્રશસા કરી, તે રાજાએ તેને એક સા ાઠ સાના મ્હારા આપી. કહ્યું છે કે રાજમાન્ય પુરૂષની જીવી શકાય છે. રાજાએ વરરૂચિને એકસેસ આસાના મંત્રી શકટાલે રાજાને કહ્યુ કે “ આપે આ તેને શું આપ્યું? રાજાએ કહ્યું. “ હે સખે ! હારી પ્રશંસાથીજ મે તેને તે આપેલું છે. કારણુ જો એમ ન હાત તે
અનુકુળ વાણીથી પણ મ્હાશ આપી તે જોઈ
તેને પ્રથમથી શા માટે ન આપતા ?” મંત્રીએ કહ્યું “ મહારાજ ! તે વખતે
Page #358
--------------------------------------------------------------------------
________________
શ્રીસ્થલિભદ્રસ્વામી નામના અંતિમ મૃતકેવલીની કથા. (૧૭) મેં તેની પ્રશંસા કરી નથી પણ તે ઉત્તમ કાવ્યની પ્રશંસા કરી હતી. એ વરરૂચિ બીજાએ બનાવેવા કાવ્યને પિતાના બનાવેલા છે ” એમ કહી આપની આગળ બેલે છે. રાજાએ કહ્યું. “જે તે સત્ય હોય તે તેના કહેલા કાવ્યને ક માણસ બેલે છે તે પ્રગટ કરી આપ. તે હું માનું.” મંત્રીએ કહ્યું તેના બેલેલા કા તે મારી પુત્રીઓ પણ જાણે છે. હું તે આપને સવારે દેખાડીશ.”
હવે મંત્રી શકટાલને જક્ષા, જક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણ, વેણા અને રેણા એ નામની સાત પુત્રીઓ હતી, એ સાતે સ્થૂલભદ્રની બહેને હતી. તેમાં સૌથી મહટીને એક વાર કહેલું આવડી જાય છે, બીજીને બે વાર કહેલું આવડી જાય છે, ત્રીજીને ત્રણ વાર કહેલું, ચોથીને ચાર વાર કહેલું, પાંચમીને પાંચવાર કહેલું, છઠીને છ વાર કહેલું અને સાતમીને સાતવાર કહેલું આવડી જાય છે.
પછી બીજે દિવસે પ્રધાને તે પિતાની સાતે પુત્રીઓને રાજાની પાસે લઈ જઈ તુરત એક પડદાની અંદર બેસારી. વરરૂચિએ હંમેશ પ્રમાણે નવા એકસો આઠ કાવ્ય કરી રાજાને કહ્યા. તે કાળે સાંભળી પ્રધાનપુત્રીઓ પણ અનુક્રમે બોલી ગઈ. પછી રાજાએ ક્રોધ કરી વરરૂચિને ઈનામ આપવું બંધ કર્યું કહ્યું છે કે, ઉત્તમ બુદ્ધિવાળાઓને નિગ્રહ અને અનુગ્રેડ કરવાના બહુ ઉપાય હોય છે. . પછી વરરૂચિએ ગંગાના જળમાં યંત્ર ગોઠવ્યું અને તેમાં એકને આઠ સેના મહેરની પિોટલી મૂકી. બીજે દિવસે સવારે ત્યાં જઈ ગંગાની સ્તુતિ કરીને પગવડે યંત્ર દબાવ્યો એટલે યંત્રમાં રહેલી સોનાની પોટલી ઉછલીને તેના હાથમાં પડી. આવી રીતે વરરૂચિ હંમેશાં સાંજે સેના હેરેની પોટલી મૂકી આવે અને બીજે દિવસે સવારે ગંગાની સ્તુતિ કરી તે પોટલી લઈ આવે, તેથી નગરવાસી લેકે તેની પ્રશંસા કરવા લાગ્યા. આ વાત લેના કહેવાથી રાજાએ સાંભળી, તેથી તેણે તે વાત પ્રધાનને કહી. પ્રધાને કહ્યું. “જે તે વાત સત્ય હોય તો આપણે પિતે સવારે ત્યાં જઈને જોઈએ.” રાજાએ તે વાત કબુલ કરી, પછી પ્રધાને ચાકરને શીખવીને સાંજે ગંગાના તીરે મેક. તે ચાકર ત્યાં એક સ્તંભની એથે કેઈ ન દેખે તેવી રીતે સંતાઈ રહ્યો. આ વખતે વરરૂચિ ગુપ્ત રીતે ત્યાં જઈ ગંગાના જળમાં રહેલા યંત્રને વિષે સેના મહારેની પિટલી મૂકી હર્ષથી ઘર આવ્યું. પછી પેલા સંતાઈ રહેલા ચાકરે જાતે તે વરરૂચિના જીવિતનેજ લેતે હાયની ? એમ તે સેના મહેરોની પિટલી લઈ ગુપ્ત રીતે મંત્રીને આપી. તે પછી બીજે દિવસે ગુપ્ત રીતે સેના મહેરેની પિટલી સાથે લઈ પ્રધાન રાજાની સાથે ગંગાના તીરે આવ્યા. જડ અને અભિમાની એ વરરૂચિ પણ તે વખતે ત્યાં આવી વિસ્તારથી ગંગાની સ્તુતિ કરવા લાગે. સ્તુતિ કરી રહ્યા પછી તેણે યંત્રને પગવતી દબાવ્યું, પણ સેના હેરેની પોટલી ઉછલી તેના હાથમાં પડી નહિ. પછી વિલખા થએલા વૃર્તની પેઠે તે વરરૂચિ, પિટલી ન મળવાથી હાથ
Page #359
--------------------------------------------------------------------------
________________
(૩૮)
શ્રી રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. વડે પાણીમાં તેને શોધવા લાગ્યો. તે વખતે પ્રધાને તેને કહ્યું કે શું આજે તમને ગંગા માતા આપતા નથી કે પોતે મૂકેલા દ્રવ્યને મેળો છે? પ્રધાને આ પ્રમાણે કહી “ આ તમારું પિતાનું દ્રવ્ય ઓળખીને ત્યાર એમ વારંવાર નિવેદન કરી પિતાની પાસે રહેલી સોના મહોરની પિટલી વાર રૂચિના હાથમાં આપી. પિટલીને જોઈ ખિન્ન થએલે વરરૂચિ વિચારવા લાગે કે “ હારું આ કપટ રાજાદિ લોકે જાણે ગયા, માટે મને ધિક્કાર છે. શકટાલ મંત્રીએ રાજાને કહ્યું. “સ્વામિન ! આપે આ વાત જાણી ? વરરૂચિ સાંજે અહીં તે દ્રવ્ય યંત્રમાં મૂકી જાય છે અને સવારે કપટ કરી લઈ જાય છે.” રાજાએ, મંત્રીને કહ્યું. “ તમે તેનું કપટ જાણ્યું એ બહુ સારું કર્યું.” એમ કહી રાજા, પ્રધાનની બુદ્ધિનાં વખાણ કરતા છતે પોતાના ઘર પ્રત્યે ગયે. - પછી ક્રોધ પામેલે વરરૂચિ મંત્રીનાં છિદ્રોને જાણવા માટે, તેના ઘરનું સ્વરૂપ જાણવા માટે તેની દાસીઓ વિગેરેને પૂછવા લાગ્યા. તેથી પ્રધાનની કેઈ દાસીએ. તેને કહ્યું “ શિયકના વિવાહના મંગલ કાર્ય પ્રસંગે રાજા પ્રધાનને ઘરે જમવાં આવનાર છે, તે વખતે રાજાને ભેટ આપવા માટે પ્રધાન શસ્ત્રો વિગેરે કરાવે છે. કારણે રાજાને ઈષ્ટ શસ્ત્રની પહેલી ભેટ આપવી જોઈએ. છલના જાણ એવા વરરૂચિને આ છલ હાથમાં આવ્યું તેથી તે છોકરાઓને ચણ વિગેરે આપી તેમની પાસે એમ બેલાવવા લાગ્યું કે “રાજા નથી જાણતે જે આ શકટાલ મંત્રી મને મારી મહારા પિતાના રાજ્યને વિષે શ્રિયકને સ્થાપન કરશે.” બાલકે આ પ્રમાણે હંમેશા ઠેકાણે ઠેકાણે બેલવા લાગ્યા. આ વાત માણસના કહેવાથી રાજાએ સાંભલી તેથી તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ બાલકે જે બેલે છે, સ્ત્રીઓ જે કહે છે અથવા જે કાંઈ બીજી આત્પાતિકી ભાષા સાંભલાય છે તે આ લોકમાં અન્યથા થતી નથી.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ તેને નિશ્ચય કરવા માટે એક પિતાના વિશ્વાસુ માણસને પ્રધાનના ઘરે મેક. તે પુરૂષ પ્રધાનના ઘરે જેવું દીઠું તેવું રાજાને કહ્યું. પછી સેવાને અવસરે મંત્રી રાજા પાસે આવી પ્રણામ કરવા લાગ્યો, તે વખતે રાજાએ ક્રોધથી અવલું મુખ કર્યું. મંત્રી તેના ભાવને જાણ ગયો, તેથી તે ઘરે આવી શિયકને કહેવા લાગ્યા. “ કઈ પણ પુરૂષે મને રાજાની આગળ તેના (રાજાના) શત્રુરૂપે નિવેદન કર્યો છે. નિચે આ અકસ્માત આપણા કુલને ક્ષય કરનારો ઉત્પન્ન થયો છે. માટે હે વત્સ ! જે તું હારું કહ્યું કરે તો આપણું કુલને બચાવ થાય, અને તે એજ કે હું જ્યારે રાજાને નમન કરૂં ત્યારે ત્યારે “પિતા પણ જે રાજાને અભક્ત હોય તે તે વધ કરવા યોગ્ય છે ” એમ કહી હારું મસ્તક છેદી નાખવું. હે સુત! વૃદ્ધાવસ્થાથી જર્જરીત થએલે હું આવી રીતે મૃત્યુ પામે છતે તું દીધું કાલ પર્યત હારા વંશ રૂપ ઘરને ટકાવી શકવામાં સ્થંભ રૂપ થઈશ.” શ્રિયકે શિતા રાતા ગગ૬ સ્વરથી કહ્યું. “શું આવું ઘર કૃત્ય ચાંડાલ પણ કરે ખરે?
Page #360
--------------------------------------------------------------------------
________________
મીસ્યુલિભદ્રસ્વામી' નામના અતિમ શ્રુતકેવલીની કથા.
( ૩ ) શકટાલે કહ્યું. “ તું આ પ્રમાણે કરીને કેવલ વૈરીના સમૂહેાના મનારથને પૂ કરશે. યમરાજની પેઠે ઉદ્ધત થએલા આ સજા જેટલામાં મને કુટુંબ સહિત મારી નાખે તેટલામાં હે પુત્ર ! તું મને મારીને કુટુંબનું રક્ષણ કર. વલી હું' મુખમાં તાલ પુટ નામનું વષ નાખી રાજા આગલ મૃત્યુ પામીશ, જેથી તને અગાઉથી . મૃત્યુ પામેલા એવા મ્હારા મસ્તકને છેદવાથી પિતાની હત્યા નહિ લાગે. ”
આ પ્રમાણે પિતાએ અહુ કહીને શ્રિયકને સમજાવ્યા, તેથી તેણે પિતાનું વચન માન્ય કર્યું, કહ્યું છે કે બુદ્ધિવત પુરૂષે ભવિષ્યમાં સારા ફુલને માટે પડેલાને વિદ્યારવું. પછી ખીજે દિવસે પ્રધાન, સેવાને અવસરે સભામાં આવ્યા. ત્યારે રાજાએ અવલું મુખ કર્યું ? તે જોઈ શ્રિયકે પેાતાના પિતાનું મસ્તક ખડગ વડે છેદી નાખ્યું. “ હું વત્સ ! તે આવું દુષ્કર કર્મ કેમ કર્યું ? એમ સંભ્રમથી નંદ રાજાએ શ્રિયકને પૂછ્યું એટેલે તેણે કહ્યું કે “ આપે તેને પાતાના દ્રોહી જાણ્યા તેથી મે' તેને મારી નાખ્યા છે. કારણ કે સ્વામીના ચિત્તના અનુસારથી તેના સેવકા કાર્ય કરે છે. સેવકના દોષ જણાયાથી સ્વામી તુરત વિચાર કરી શકે છે. પણ ધણીના દોષ જણાયા છતાં પણ તેમને વિષે સેવકે Àા વિચાર કરી શકાય ? ” પછી શકટાલનું ઉત્તર કાર્ય કરીને રાજાએ શ્રયકને હ્યુ. તું સર્વ વ્યાપારસહિત આ પ્રધાન મુદ્રા ધારણ કર. # શ્રિયકે નમન કરીને કહ્યું. “ મ્હારે પિતા સમાન સ્થૂલભદ્ર નામે હેાટા ભાઈ છે. તેણે કૈાશાની સાથે નિરંતર બેગ ભાગવતાં તેનાજ ઘરને વિષે પ્રમાદથી ખાર વર્ષ નિવાસ કર્યો છે. તેને તે મુદ્રા આપેા. રાજાએ તેને ખેલાવી પ્રધાનમુદ્રા લેવાનું કહ્યુ, ” સ્થૂલભદ્રે કહ્યું. “ હું આપનું કહેવું વિચારીને સ્વીકારીશ. ” રાજાએ કહ્યું. “ હે વત્સ ! જો એમ હાય તે આ અશેકવાડીમાં જઇ વિચાર કરી હમણાં મને જવામ આપ. ” પછી સર્વ પ્રકારના વિચારના જાણ એવા ઉત્તમ બુદ્ધિવાલા સ્મૃતિભદ્ર, અશેાકવાડીમાં જઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા.
''
હું જે કે આ પ્રધાનમુદ્રા આરંભમાં સુખનું કારણુ જણાય છે, પરંતુ અંતે તે હારા પિતાની પેઠે લક્ષ દુ:ખનું કારણુ થઇ પડે છે. વલી જેમાં શયન, સ્નાન અને ભાજન વિગેરેનું જરાપણ સુખ દેખાતું નથી અને અતિ દુષ્કર એવુ મ્હાટુ પરાધિનપણું જણાય છે. જે મૂઢાત્મા પોતાના કાર્યને ત્યજી દઈ રાજ્ય કાર્ય કરે છે; તે આ લાકમાં હારા પિતાની પેઠે વિટંબના પામે છે. માટે ત્યારે રાજાના અધિકારનું કાંઇ પ્રત્યેાજન નથી. હું તેા સંસારના ઉચ્છેદને અર્થે આત્મકાય કરીશ. ” ઉત્તમ બુદ્ધિવાલા સ્ફુલિભદ્રે આ પ્રમાણે વિચાર કરી તુરત પાંચમુકી લેાચ કર્યો અને શાસનદેવીએ આપેલે યતિવેષ લીધા. પછી પુણ્યાત્મા એવા તેણે સભામાં જઈ છે. આ પ્રમાણે મે' આલેચ્યું. ” એમ કહી ભૂપતિને ધર્મલાભ દીધેાં. પછી વૃદ્ધિ પામતા વૈરાગ્યના રસથી પૂર્ણ મનવાલા તે સ્થૂલિભદ્ર, તુરત રાજદ્વારથી નિકલી ચાલ્યા. “ નિશ્ચે તે કપટ કરી કાશાના ઘરે જશે ” એમ ધારી રાજા ગાખમાંથી
Page #361
--------------------------------------------------------------------------
________________
( are )
શ્રીષિમંડલ વૃત્તિ–ઉત્તરા
66
એવા લાગ્યા, પણ તેણે તે રાગરહિત અને નિસ્પૃહ એવા સ્થૂલભદ્રને નગરની મ્હારના ભાગમાં જતા દીઠા; તેથી તે મસ્તક ધુણાવવા લાગ્યા. એટલુંજ નહિ પણ આ સ્ફુલિભદ્ર રાગરહિત છે, મેં તેમના વિષે ખાટા વિચાર કર્યો, માટે મને વિષ્કાર છે. ” એમ તે રાજા, સ્થૂલિભદ્રની પ્રશંસા કરતા છતા પોતાની નિંદા કરવા લાગ્યા. સ્થૂલિભદ્રે પણ શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ દડકના ઉચ્ચાર પૂર્વક ચારિત્ર લીધું.
પછી નંદ રાજાએ આનંદથી શ્રિયકને હાથ પકડી સર્વ રાજ્ય વ્યાપારના કાર્ય માં જોડયા. પોતાની બુદ્ધિવડે ઉત્તમ ન્યાયમાં પ્રવિણપણાથી શકટાલ સમાન શ્રિયક પણ રાજ્યની સર્વે પ્રકારે ચિંતા કરવા લાગ્યો. શ્રિયક, પેાતાના ભાઇના સ્નેહુને લીધે નિત્ય કોશાને ઘરે જતા તેમજ કુલીનપણાથી પોતાના ભાઈની સ્ત્રીને બહુ માન આપતા. સ્થૂલિભદ્રના વિયાગથી દુ:ખ પામતી કોશા પણુ શ્રિયકને જોઈ રૂદન કરતી અને કહેતી કે “ હે ઇશ ! અતિ દુ:ખ પામેલી હું વિયેાગના દુ:ખને નથી સહન કરી શકતી. ” શ્રિયકે તેને કહ્યું. “હું શુભે! અમે શું કરીએ ? આ પાપી વરચિએ અમારા પિતાને હણાવ્યા છે અને અકસ્માત્ વજ્રપાતની પેઠે મ્હારા ભાઈના ત્હારી સાથેથી વિયોગ પણ તેણે કરાવ્યેા છે. હું મનસ્વિનિ! એ ખલ વરરૂચિ હારી ન્હાની વ્હેન ઉપકેાશાના ભકત છે માટે તે તે દુષ્ટની કાંઈ પ્રતિક્રિયા કરવાના વિચાર કર. તું ઉપકેાશાને એવી આજ્ઞા કર કે “ તું કષ્ટથી પણ વરચને છેતરી મદ્યપાન કરાવ. ” એકતા સ્થૂલભદ્રના વિયાગથી અને ખીજું શ્રિયકના દાક્ષિણ્યથી કાશાએ, શ્રિયકનું તે વચન અંગીકાર કરી ઉપકેાશાને કહ્યુ ઉપકેાશાએ પણ કશાની આજ્ઞાથી શ્રિયમ્ને મદ્યપાન કરવાનું કહ્યું. શ્રિયકે મદ્યપાન કર્યું. કારણ સ્ત્રીને વશ થએલા પુરૂષ શું નથી કરતા ? પછી ઉપકેાશાએ કાશાને કહ્યું કે “ ત્હારી આજ્ઞાથી મેં આજે રાતે વરરૂચિને મદ્યપાન કરાવ્યું છે. આ વાત શ્રિયકે કાશાના કહેવાથી જાણી તેથી તે નિશ્ચે પિતાનું વૈર લેવાના અવસર આવ્ય માનવા લાગ્યા. શકટાલ મંત્રી મૃત્યુ પામ્યા પછી તુરત તે વરચ ંમેશા રાજ સેવા માટે નંદરાજા પાસે જતા. પ્રતિદિન રાજસેવા માટે રાજ્યદ્વારમાં જતા એવા વચને રાદિ સર્વ લેાકેા ગારવતાથી જોતા.
፡
અન્યદા શકટાલ મત્રીના ગુણુનું સ્મરણ કરવામાં તત્પર એવા નંદરાજા પાતે, પોતાના શ્રિયક પ્રધાનને ગદ્ગદ્ વાણીથી કહેવા લાગ્યા કે “નિરંતર ભકિતવત, સ પ્રકારની શકિતવાલા અને ચાર પ્રકારની બુદ્ધિના ભંડાર એવા શકટાલ મંત્રી મ્હારા સર્વ પ્રકારના અધિકારના વ્યાપારને કરનારા હતા. હા હા ! તે પ્રધાન દૈવયેાગથી મૃત્યુ પામ્યા હવે હું શું કરૂં ? તેના વિના આ મ્હારૂં સ્થાન શૂન્ય. સમાન દેખાય છે. ” શ્રિયકે કહ્યું. “ હે દેવ ! હવે તેમાં આપણે શું કરીએ ? કારણકે મદ્યનું પાન કરનારા આ વરરૂચિએ તે પાપ કર્યું છે. ” રાજાએ “ શું તે વરચિ મદ્યપાન કરે છે ? ” શ્રિયંકે કહ્યું. “ આપને તે સવારે દેખાડીશ, ”
*
Page #362
--------------------------------------------------------------------------
________________
દેશીસ્યુલિભદ્રસ્વામી' નામના અંતિમ સતકેવલીની કથા (૩૨) બીજે દિવસે સવારે વેશ્યાએ શિખવાડ્યા પ્રમાણે શ્રિયકે રાજસભામાં સર્વને એક એક કમલ આપ્યું. તેમજ વરરૂચિને પણ મદનકુલના રસથી લેપન કરેલું એક કમલ આપ્યું. કમલની અભૂતતા જોઈ રાજાદિ લેકે “આ કમલ કયાંથી લાવ્યા? એમ પૂછતા છતાં પિત પિતાની નાસિકા આગલ લઈ સુંઘવા લાગ્યા. વરચિમે પણ કમલને પોતાના નાક આગલ સુંઘવા લીધું, તેથી તેણે રાત્રીએ પીધેલી ચંદ્રહાસ સુરા તુરત ત્યાં જ વમી કાઢી. પછી “આ વિપ્રને ડેળ રાખનારા અને મદ્યપાન કરવાથી બંધન કરવા યોગ્ય એવા વરરૂચિને ધિક્કાર છે.” આ પ્રમાણે શાદિ લેઓએ તિરસ્કાર કરેલે વરરૂચિ સભામાંથી ઘરે ચાલ્યા ગયા. પછી વરચિએ બ્રાહ્મણ પાસે સુરાપાનનું પ્રાયશ્ચિત્ત માગ્યું પણ તેઓએ તે કહ્યું કે “મદ્યપાનના પાપને નાશ કરનારું કાંઈ નથી. તેથી વરરૂચિએ તે પાપના ભયથી ઉકાળેલા સીસાનું પાન કરી પ્રાણ ત્યાગ કર્યો.
શુલિભદ્ર, શ્રુતસમુદ્રના પાર પામેલા શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે ચારિત્ર લઈ દીક્ષા પાલતા હતા.
એકદા વર્ષાઋતુ સમીપ આવી એટલે ત્રણ શિષ્યોએ શ્રી સંભૂતિવિજા ગુરૂને નમસ્કાર કરી આગ્રહથી જુદા જુદા અભિગ્રહ લીધા. તેમાં એકે ચાર માસ પર્યત ઉપવાસ કરી સિંહની ગુફા આગલ કાર્યોત્સર્ગી રહેવાને ઘોર અભિગ્રહ લી. બીજાએ પણ તેનીજ પેઠે ચાર માસ પર્યત ઉપવાસ કરી સર્ષના સાડા આમલ કાયેત્સર્ગો નિવાસ કરવાને ઘોર અભિગ્રહ લીધે. ત્રીજાએ પણ ચાર માસના ઉપવાસ કરી કૂવાના મંડાણ ઉપર કાસગે રહેવાને અભિગ્રહ લીધે. પછી સ્થલભદ્રને યોગ્ય જાણું ગુરૂએ તેમને કોઈ પણ અભિગ્રહને આદેશ આપે. સ્થલ ભદ્દે ગુરૂને નમસ્કાર કરી કહ્યું. “હે ગુરૂ ! કેશા વેશ્યાને ત્યાં એવી ચિમેલી ચિત્રશાલા છે કે જેને જોઈને રાગરહિત પુરૂષ પણ અતિશય રાગી થઈ જાય છે.
તે ચિત્રશાલામાં નિત્ય છ રસનું ભજન કરતો છતે અખંડ એવા બ્રહ્મચર્યને પાળી ચાર માસ પર્યત રહીશ એ હારે અભિગ્રહ છે. જ્ઞાનાતિશયવાલા ગુરૂએ તેને યોગ્ય જાણી રજા આપી. પછી સર્વે મુનિએ પિત પિતાને સ્થાને ગયા. જે કે શાંત અને તીવ્ર તપ કરવામાં તત્પર એવા તે મુનીશ્વરોને જોઈ સિંહ, સર્ષ અને અરઘઇ તે શાંત થઈ ગયા પણ કોશા વેશ્યા તે પિતાને આંગણે આવેલા
સ્થૂલિભદ્રને જે બહુ હર્ષ પામતી છતી તુરત હાથ જોડી તેમની આગલ જઈ ઉભી રહી. પછી “વ્રતના ભારથી વિધુર થએલા અને સુકેમલ સ્વભાવવાલા આ મુનિનું ચિત્ત ચારિત્ર પાલવામાં શિથિલ થયું જણાય છે અને તેથી જ તે અહીં આવ્યા છે.” એમ ધારી કેશાએ કહ્યું. “ હે નાથ ! આપ ભલે પધાર્યા. હું આપનું શું કામ કરું? મને આજ્ઞા આપે. આ મહારું શરીર અને આ પરિજનાદિ સર્વ આપ
Page #363
--------------------------------------------------------------------------
________________
(૩પત .
શ્રી ઋષિમડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ : નું જ છે. સ્થૂલિભદ્ર “મને ચાર માસ નિવાસ કરવા માટે ચિત્રશાલા આપ.” એમ કહયું. એટલે વેશ્યાએ કહયું કે “ભલે આપ તેમાં સુખેથી નિવાસ કરે.” - પછી વેશ્યાએ સજજ કરેલી ચિત્રશાલામાં જાણે કામદેવના સ્થાન પ્રત્યે ધર્મ પિતેજ પ્રવેશ કરતે ન હોય? એમ સમર્થ એવા સ્થલિભદ્ર પિતાના પરાક્રમથી પ્રવેશ કર્યો. મુનિને છ રસના આહારનું ભોજન કરાવીને પછી કેશા વેશ્યા, ઉત્તમ પ્રકાર રના શૃંગારને ધારણ કરી તેમને ક્ષોભ પમાડવા માટે ચિત્રશાલામાં આવી અદ્ભુત રૂપવાલી દેવાંગનાની પેઠે કેશ્યાએ પ્રથમ મુનિ આગલ બેસીને આદરથી હાવભાવાદિ પ્રગટ કર્યા. ત્યાર પછી કામને પ્રગટ કરનારા અને પિતે પ્રથમ એકાંતમાં ભેગ વેલા સુરત સુખને સંભાળ્યું. છેવટ કેશાએ મહામુનિને ક્ષોભ પમાડવા માટે જે જે કાંઈ કર્યું, તે સઘલું અરણ્યમાં માણસના રૂદનની પેઠે વૃથા નિવડયું. વેશ્યાએ મુનિને #ભ પમાડવા માટે રાત્રીએ પૂરેપૂરા ઉજાગરા વેઠયા, પરંતુ તે મહામનવાલા મુનિરાજ જરા પણ ક્ષોભ પામ્યા નહીં, ઉલટા તે વેશ્યાના ઉપસર્ગથી મુનિને ધ્યાનાગ્નિ, જલથી-મેઘાગ્નિની પેઠે વધારે દીપવા લાગ્યો. આ
પછી તે કશા વેશ્યા “મેં મુગ્ધપણથી પૂર્વની પેઠે - તમારી સાથે કીડા કરવાની ઈચ્છા કરી, તેથી મને ધિક્કાર થાઓ” એમ પિતાના આત્માની નિંદા કરતી છતી મુનિના ચરણમાં પડી. પછી તે સ્થલિભદ્ર મુનિએ કરેલા ઇદ્રિના ઉકથી ચમત્કાર પામેલી કોશા વેશ્યાએ શ્રાવકપણું અંગીકાર કરી એ અભિગ્રહ લીધે કે “રાજા પ્રસન્ન થઈ મહારે ત્યાં જે પુરૂષ મોકલે તે પુરૂષ વિના બીજા અ ને હારે આ ભવમાં નિષેધ છે.” . - -
- - - - આ પછી વર્ષાવતુ પૂર્ણ થઈ એટલે પેલા ત્રણ સાધુઓ પિત પિતાને અભિગ્રહ પૂર્ણ કરી. અનુક્રમે ગુરૂ પાસે આવ્યા. પ્રથમ સિંહની ગુફાના દ્વાર આગલ રહેનારા સાધુ Bર પાસે આવ્યા. એટલે ગુરૂએ કાંઈક ઉઠીને “ હે દુષ્કર કરનારા ! તમને સુખ છે એમ પૂછયું. બીજા બને મુનિઓ આવ્યા, ત્યારે પણ તેમને ગુરૂએ એજ પ્રમાણે કર્યું. કારણ સરખી પ્રતિજ્ઞા પૂર્ણ કરનારને તેમના ઉપરી તરફથી સત્કાર પણ સરખેજ થાય છે. પછી શુલિભદ્રને આવતાં જોઈ ગુરૂએ “હે દુષ્કર દુષ્કર કારક સુશ્રમણ ! તમે ભલે આવ્યા.” એમ ઉભા થઈને કહા, એટલે પેલા ત્રણે સાધુઓને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ, તેથી તેઓ વિચારવા લાગ્યા કે એ સ્યુલિભહમંત્રીપુત્ર ખરેકની ? માટે ગુરૂએ તેને એવું આમંત્રણું કર્યું. જે પરસના આહ જથી દુષ્કર દુષ્કર થવાનું હશે તો આવતા ચોમાસામાં અમે પણ તેજ અભિગ્રહ લેશે.” ( આ પ્રમાણે વિચાર કરી તે ત્રણે, ઈર્ષાવંત સાધુઓએ સંયમનું પાલન કરતાં છતાં અનુક્રમે આઠ માસ નિર્ગમન કર્યા. - આ પછી સંતુષ્ટ મનવાલા સિંહગુફાવાસી મુનિએ ગુરૂ પાસે એવી દુષ્કર પ્રતિજ્ઞા કરી કે હે ભગવન ! ષડરસ ભજન કરતે છતે નિરંતર બ્રાચર્ય થતા
Page #364
--------------------------------------------------------------------------
________________
શ્રીસ્થલિભદ્રસ્વામી' નામના અંતિમ શ્રુતકેવલીની કથા
( ૭૫૩ )
સ્મ્રુતિ
,,
re
ધારણ કરી કાશા વેશ્યાના ઘરને વિષે ચાતુર્માસ રહીશ. ” ગુરૂએ “ આ ભદ્રની ઈર્ષ્યાથી આવા અભિગ્રહ ધારણ કરે છે. એમ ઉપયાગથી વિચારી તેને કહ્યું. “ હૈ સાધેા ! દુષ્કરથી પણ દુષ્કર એવા એ અભિગ્રહને તું ન સ્વીકાર, કારણ સ્થૂલિભદ્ર વિના ખીન્ને કયા મુનિ એ વ્રત પાલવા સમર્થ છે ? છ સિંહગુફાવાસી શિષ્યે ક્રીથી કહ્યું. “ આપ એ અભિગ્રહને અતિ દુષ્કર કહેા છે, પણ મ્હારે તો તે દુષ્કર દુષ્કર નથી, માટે હું તો તેજ અભિગ્રહ લઇશ. ,, ગુરૂએ કહ્યું. આ અભિગ્રહથી ત્હારૂં વ્રત ભંગ થશે કારણુ શકિતથી અધિક ઉપાડેલા ભાર, શરીરના ભંગ કરવાને અર્થે થાય છે. ” ગુરૂનાં આવાં વચનની અવગણના કરી તે મુનિરાજ, પોતાને વિજયવંત માનતા છતાં કામદેવના નિવાસ સ્થાન રૂપ કાશાના ઘર પ્રત્યે ગયા. શા વેશ્યાએ પણ તેને શ્રુતિભદ્રની ઇર્ષ્યાથી આવેલા જાણી “ મ્હારે તેને શિક્ષા કરવી જોઇએ ” એમ ધારી વંદના કરી. મુનિરાજે પેાતાના નિવાસ માટે સુશાભિત એવી ચિત્રશાલા માગી અને વેશ્યાએ તે આપી તેથી તેમાં મુનિરાજે નિવાસ કર્યો. ષડરસના આહારનું લેાજન કરાવ્યા પછી લાવણ્યના ભંડાર રૂપ કાશાવેશ્યા, પરીક્ષા કરવા માટે તુરત મુનિ પાસે આવી. મૃગના સરખા નેત્રવાલી તે વેશ્યાને જોઈ મુનિ તત્કાલ ક્ષેાભ પામ્યા. કારણ ઉત્તમ લાવણ્યના ભંડાર સમાન તેવી સ્ત્રી અને ષડ્રસમય ભેજન કાને વિકાર કરનારૂં ન થાય ?
ܕܕ
પછી કામની પીડાથી યાચના કરતા મુનિને કાશાએ કહ્યું “ હું સાધેા ! અમે વેશ્યાએ દ્રવ્યને આધિન છીએ.” મુનિએ કહ્યું. “ હું કમલમુખી ! તું મ્હારા ઉપર પ્રસન્ન થા. અમારી પાસે દ્રવ્ય કયાંથી હાય? કારણ સાધુઓ દ્રષ્યરહિત હાય છે.” વેશ્યાએ મુનિને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના હેતુથી કહ્યુ, “ નેપાલ દેશના રાજા, નવીન મુનિને એક રત્નકખલ આપે છે, તે લઇ આવે. જેથી તમારૂં ધારેલું કાર્ય થશે.” વેશ્યાનાં આવાં વચન સાંભળીને મુનિ, અહુ કાદવથી હું એવા માર્ગમાં પગલે પગલે સ્ખલના પામતા છતાં અકાલે ( ચામાસામાં ) નેપાલ પ્રત્યે ગયા ત્યાં જઇ તેમણે રાજા પાસેથી રત્નકખલ લીધું પછી તે મુનિ, જે માર્ગે થઈને પાછા આવતા હતા તે માર્ગને વિષે ચારા રહેતા હતા ચારીએ પાલેલા શકુન ાપટે લક્ષ જાય છે. ” એમ શબ્દ કર્યો; તે ઉપરથી ચાર લેાકેાના અધિપતિએ પોતાની આગલ રહેલા પુરૂષને કહ્યુ કે “ કાણુ જાય છે ? ” તે પુરૂષે વૃક્ષ ઉપર ચડી ચારે તરફ જોઇ રાજાને કહ્યું કે “ હે વિભા ! એક સાધુ વિના બીજી કાઇ આવતું નથી ” પછી ચારેએ સાધુ પાસે જઇ તપાસી જોયું પણ કાંઈ દ્રવ્ય ન મલવાથી તેને છેડી દીધા. પોપટે ફ્રી “ લક્ષ જાય છે ” એમ ઉચ્ચાર કર્યા, તે ઉપરથી ચાર રાજાએ કહ્યું કે “ હું સાા ! હારી પાસે શું છે તે કહે ? “ મુનિએ કહ્યું, “ હું ભૂપતિ ! મેં વેશ્યાને માટે આ વશમાં રત્નકખલ નાખી છે, ”
66
૪૫
Page #365
--------------------------------------------------------------------------
________________
( ૩૫૪ )
શ્રી ઋષિમ‘ડલવૃત્તિ-ઉત્તરાદ્ધ
મુનિને સાચું ખેલનાર જાણી ચાર રાજાએ રત્નક'ખલ ન લેતાં તેને છેડી દીધા. મુનિએ પાડલીપુર નગરમાં આવી કાશાને રત્નકખલ આપી. કાશાએ તુરત તે રત્નકખલને પાતાના ઘરની અશુચિ ખાલમાં ફેંકી દીધી. મુનિએ કહ્યુ, “ અરે મુગ્ધ ! દેવતાને પણ દુર્લભ એવી આ રત્નકખલને આવી અગ્નિ ખાલમાં કેમ ફેંકી દે છે ? ” વેશ્યાએ કહ્યું. “ અરે મૂર્ખ મુનિ ! તું નરકને વિષે પડતા એવા પેાતાના આત્માના શાક નહિ કરતાં આ રત્નકખલના શા માટે શાક કરે છે ? ” કાશાનાં આવાં વચન સાંભલી ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલા મુનિએ તેને કહ્યું, “હું શુભે ! તેં મને એધ પમાડયા છે અને સંસારમાં ભ્રમણ કરવાથી અટકાવ્યા છે. હવે હું અતિચારથી ઉત્પન્ન થએલા પાપાને નાશ કરવા માટે ગુરૂ પાસે જઇશ; તને ધર્મલાભ થાઓ. ’’ કાશાએ કહ્યું, “ મને પણ આપને વિષે મિથ્યાદુષ્કૃત છે, કારણ કે બ્રહ્મચર્ય વ્રતમાં રહેલી મેં આપને ખેદ પમાડયા છે. તમને પ્રતિબંધ પમાડવા માટે મેં તમારી આજે અશાતના કરી છે તે આપે ક્ષમા કરવી. હવે આપ ઝટ પધારી અને ગુરૂના વચનનું પ્રતિપાલન કરો. ”
પછી તે મુનિ, કૈાશાના વચનને અ‘ગીકાર કરી શ્રી સ'ભૂતિ વિજય આચાર્ય પાસે ગયા. ત્યાં તે ઉત્તમ પ્રકારે આલેાચના લઈ મહા તપ કરવા લાગ્યા. અનુક્રમે ઉત્તમ સંયમ ધારી સંભૂતિ વિજય આચાર્ય પણ સમાધિથી મરણ પામી દેવલોક પ્રત્યે ગયા.
અન્યદા પ્રસન્ન થએલા ભૂપતિએ કાઇ એક સુથારને કેશા વેશ્યાને ત્યાં માકલ્યા. કાશા પણ રાજાની આજ્ઞાથી તે સૂથારની રાગ વિના સેવા કરવા લાગી. “ સ્થૂલિભદ્ર વિના ખીજો કાઇ પુરૂષ નથી. ” એમ કેાશા હ ંમેશાં તે સુથારની આગઢ સ્થૂલિભદ્રનાં વખાણ કરતી હતી; તે ઉપરથી તે સૂથારે ઘરના ઉદ્યાનમાં જઈ પલંગ ઉપર બેસી વેશ્યાના મનને પ્રસન્ન કરવા માટે પેાતાનું વિજ્ઞાન ( ચાતુરી ) દેખાડવાં લાગ્યા. તેણે પ્રથમ એક ખાણુથી આંખાની ટુંબને વિધી. તે ખાણુને ખીન્ત ખાણથી વિધ્યું, તેને ત્રીજા ખાણુથી વિધ્યું, એમ એક બીજા માણુને વિધતા પોતાના હાથ પહેાંચી શકે ત્યાં સુધી પરસ્પર માણેાની હાર બાંધી. પછી પોતાના હાથથી તે આંબાની લુખ ખેંચી લઈ તેના ખીંટને તેાડી તે લુખ કાશાને આપી. પછી વિચક્ષણુ એવી કાશાએ પણ · મ્હારી ચાતુરી જો.” એમ કહી સરસવના ઢગલા કરાવી તેના ઉપર નૃત્ય કર્યું, એટલુંજ નહિં પણ તે સવના ઢગલા ઉપર સાય ખાસી તેના ઉપર પુષ્પ મૂકી તેના ઉપર નૃત્ય કરી દેખાડયું. એવી રીતે નૃત્ય ક્યો છતાં સાયથી ન વિંધાણુંા તેના પગ કે ન વેરાઇ ગયેા સરસવના ઢગલેા.
પછી પ્રસન્ન થએલા સુથારે કહ્યું. “ હું હારી આવી ચાતુરીથી પ્રસન્ન થયા છું, માટે મ્હારા ઘરમાંથી કાઇ પણ વસ્તુ માગ કે તે હું તને આપું ” કોશાએ
Page #366
--------------------------------------------------------------------------
________________
શાલિભદ્રસ્વામી નામના અંતિમ ઋતકેવલીની કથા. (૩૫૫ ) કહ્યું. “ અરે મેં એવું શું કર્યું છે કે જેથી તે પ્રસન્ન થયે છે ? કારણે અત્યાસથી કાંઈ પણ દુષ્કર નથી. અભ્યાસને લીધે મેં સરસવના ઢગલા ઉપર કરેલું નૃત્ય અને તે તેડેલી આંબાની લુંબ એ સર્વ થઈ શકે છે. પરંતુ નહિ અભ્યાસિત કે નહિ શિક્ષિત એવું જે સ્થૂલિભદ્દે કર્યું છે તે જ ખરેખર દુષ્કર છે. પૂર્વે તેણે હારી સાથે બાર વર્ષ પર્યત બહુ ભેગો ભેગવ્યા છે. તે અત્યારે હારા ચિત્ત રૂ૫ ચિત્રશાળામાં શુદ્ધ શીલ પાલતા છતા રહ્યા છે. સ્ત્રીઓના સંગથી ફક્ત સ્થલિભદ્ર વિના
ગીઓના મનને પણ કામદેવ તુરત દૂષિત કરી દે છે. જેવી રીતે સ્થલિભદ્ર અખંડ વ્રત પાલી ચાર માસપર્યત સ્ત્રી સમીપે રહ્યા. તેવી રીતે એક દિવસ પણ કર્યો પુરૂષ રહેવા સમર્થ છે? લોઢાના સરખા દેહવાળાને પસનું ભેજન, ચિત્રશાલા જેવું નિવાસસ્થાન અને યવનાવસ્થા એમાંનું એક એક પણ વ્રતને નાશ કરાવનાર થાય છે તે પછી તે ત્રણે એકઠા થાય તેની તો વાત જ શી ?”
જેણે આવી યુવાવસ્થામાં અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું તે સ્થૂલિભદ્ર નામને ક ઉત્તમ પુરૂષ છે, કે જેનું તું આવું વખાણ કરે છે ?” આવાં સૂથારના વચન સાંભળી કેશાએ કહ્યું. “ તે સ્થૂલભદ્ર, નંદરાજાના શકટાલ મંત્રીને પુત્ર છે. ” કેશના આવાં વચન સાંભલી તે સૂથારે હાથ જોડીને કહ્યું “તે સ્થૂલભદ્ર તપરવીને હું કિંકર છું.” પછી વેશ્યાએ તે સૂથારને જાણ માની તેને ધર્મ સંભલાવ્યો જેથી તે ઉત્તમ બુદ્ધિવાળે સૂથાર, મોહન નાશ થવાથી તુરત પ્રતિબંધ પામે. તેને પ્રતિબોધ પામેલે જાણ વેશ્યાએ તેને પિતાને અભિગ્રહ કહી સંભળાવ્યું. વેશ્યાના અભિગ્રહને સાંભળી જાણ પુરૂષોમાં મુખ્ય એવા સૂથારે વિસ્મય પામીને કહ્યું. “ હે શુભ ! તેં સ્થૂલભદ્રના ગુણનું વર્ણન કરી મને પ્રતિબંધ પમાડે છે માટે હવે સંસારથી અત્યંત ભય પામતે એ હું તે સ્થૂલભદ્રના માર્ગે ચાલીશ. હે કેશા ! હારું કલ્યાણ થાઓ, તું હારા અભિગ્રહને પાલ. એમ કહી તે સુથારે ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી.
સ્યુલિભદ્ર મુનિરાજ શુદ્ધ વ્રતનું પાલન કરતા હતા એવામાં બાર વર્ષને ઘોર દુકાળ પડે. માણસે દુખી થવા લાગ્યા એટલે સાધુઓ પરસ્પર વિચાર કરીને નિર્વાહાથે મહા સાગરને તીરે ગયા. આ વખતે સ્વાધ્યાય નહિ થવાથી તેઓ અભ્યાસ કરેલું શાસ્ત્ર ભૂલી ગયા. કારણ તપસ્વી એવાય પણ બુદ્ધિમંત પુરૂષનું અભ્યાસ કરેલું શાસ્ત્ર સ્વાધ્યાય નહિ કરવાથી નાશ પામે છે. દુભિક્ષને અંતે સર્વ સંઘ પાડલીપુર નગરે ભેગો થયો. ત્યાં જેને જે જે આવડતું હતું તે સવે એકઠું કરીને સંઘે અગીયાર અંગ પૂરા કર્યા. પછી સંઘને નેપાલ દેશના માર્ગમાં રહેલા ભદ્રબાહ મુનિના ખબર મલ્યા તેથી તેમને બોલાવવા માટે બે સાધુઓને મોકલ્યા. સાધુએએ ત્યાં જઈ આદરથી ભદ્રબાહુ ગુરૂને વંદન કરીને કહ્યું કે “ શ્રી સંઘ આગમને માટે તમને ત્યાં બેલાવે છે ” શ્રી ભદ્રબાહુ મુનીશ્વરે ઉત્તર આપે કે “હમણાં
Page #367
--------------------------------------------------------------------------
________________
(૫૬)
પ્રીષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ મેં મહાપ્રાણ નામનું ધ્યાન આરંભળ્યું છે તે બાર વર્ષ પૂર્ણ થશે. પછી હું આવીશ. મહાપ્રાણુ ધ્યાન સિદ્ધ થયે છતે કઈ પણ આવેલા કાર્યમાં સૂત્ર સહિત ચૌદ પૂર્વે ફક્ત એક અંતર્મુહૂત્તમાં ગણી શકાય છે. ” પછી તે બને સાધુઓએ સંઘની પાસે જઈ શ્રી ભદ્રબાહુ સ્વામીનું કહેલું નિવેદન કર્યું. શ્રી સંઘે ફરીથી બીજા બે સાધુને કાંઈ શીખામણ આપી ભદ્રબાહુ સ્વામી પાસે મેકલ્યા. તે બન્ને મુનિઓએ ૮ શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે જઈ શ્રી સંઘને આદેશ કહ્યો કે “જે સંઘની આજ્ઞા માન્ય ન કરે તેને શે દંડ આપે, તે અમને કહો. ” પછી જ્યારે ગુરૂએ
શ્રી સંઘની આજ્ઞા ન માનનારને સંઘ બહાર કાઢી મૂ. ” એમ કહ્યું, ત્યારે પેલા બે સાધુઓએ કહ્યું કે “ ત્યારે આપજ તે દંડને એગ્ય થયા. ” ગુરૂએ કહ્યું. હાર શ્રી સંઘની આજ્ઞા પ્રમાણ છે. માટે હવે પછી એમ કરે કે શ્રી સંઘે હારા ઉપર કૃપા કરી કુશાગ્ર બુદ્ધિવાલા શિષ્યને અહીં મેકલવા હું તેમને વાચના દઈશ. તેમાં એક ચરીથી આવીને આપીશ, બીજી ત્રણ વાચના ત્રણ કાલવેલાએ, અને બાકીની ત્રણ સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા પછી આપીશ. આમ કરવાથી હાર કાર્યને હરકત નહિ આવે અને સંઘનું કાર્ય થશે. ”
આ વાત બને મુનિઓએ શ્રી સંઘને કહી, તે ઉપરથી હર્ષ પામેલા શ્રી સંઘે સ્થૂલભદ્રાદિ પાંચસે સાધુઓને ત્યાં મેકલ્યા. શ્રી ભદ્રબાહુ ગુરૂ તેમને વાંચના આપવા લાગ્યા, પણ “વાંચના અલ્પ મળે છે” એમ ધારી તેઓ ઉદ્વેગ પામી પિત પિતાને સ્થાનકે જતા રહ્યા. ફકત સ્થૂલભદ્ર પિતે એકલા ત્યાં રહ્યા. શ્રી ભદ્રબાહુ ગુરૂની પાસે રહેલા બુદ્ધિમાન સ્થલભદ્રે દશ વર્ષે આઠ પૂર્વને અભ્યાસ કર્યો.
ગુરૂએ શ્રી સ્થૂલભદ્રને પૂછયું. “તું કેમ ઉદ્વેગ પામે છે? થુલભદ્રે કહ્યું “હે પ્રલે ! ઉગ પામતું નથી પરંતુ મને વાચના અલ્પ મલે છે.” ગુરૂએ કહી. “હારું ધ્યાન લગભગ પૂર્ણ થવા આવ્યું છે, માટે તે પૂર્ણ થયા પછી હું તને હારી મરજી પ્રમાણે વાચના આપીશ.” સ્થૂલભદ્રે પૂછયું. “હે ભગવન્! હારે કેટલેક અભ્યાસ કર બાકી છે?” ગુરૂએ કહ્યું. “સમુદ્રમાંથી બિંદુ માફક તે અભ્યાસ કર્યો છે.” પછી મહા ધ્યાન પૂર્ણ થયું, એટલે સ્થૂલભદ્ર ગુરૂના મુખથી ફક્ત બે વસ્તુ વિના દશ પૂર્વને અભ્યાસ કર્યો.
એકદા શ્રી ભદ્રબાહુ મુનીશ્વર, સ્થૂલભદ્રાદિ સાધુઓ સહિત પાડલીપુરના ઉદ્યાનમાં આવ્યા. ગુરૂનું આગમન જાણું તપમાં તત્પર એવી યક્ષા વિગેરે સાધ્વીઓ કે જે સ્થૂલભદ્રની બહેને થતી હતી તે સ્થૂલભદ્રને વાંચવા માટે ઉદ્યાનમાં આવી. સાધ્વીઓએ, શ્રી ભદ્રબાહુ ગુરૂને વંદના કરીને પૂછયું કે “હે પ્રભે! સ્થૂલભદ્ર કયાં છે?” ગુરૂએ કહ્યું. “સમીપે રહેલા ન્હાના દેવમંદિરમાં છે.” પછી સાધ્વીએ ત્યાં જવા નિકલી. પિતાની ઓંનેને આવતી જાણી સ્કુલભદ્રે તેમને આશ્ચર્ય પમાડવા માટે સિંહનું રૂપ વિકવ્યું. સાધ્વીઓ સિંહને જોઈ ભય પામતી છતી ગુરૂ પાસે
Page #368
--------------------------------------------------------------------------
________________
મીસ્ફુલિભદ્રસ્વામી' નામના મતિમ શ્રુતદ્દેવલીની કથા
www
(૩૫૭) આવી કહેવા લાગી. “ હે પૂજા ! નિચે અમારા ભાઈને સિ ંહું ભક્ષણ કર્યાં. કારણુ ત્યાં અમારા ભાઈ નથી પણ સિંહુ છે. ” ગુરૂએ ઉપયાગથી જાણી ફ્રી સાધ્વીઆને કહ્યું. “ તમે ત્યાં જાઓ અને સ્થૂલભદ્રને વંદના કરેા. કારણુ ત્યાં સ્થૂલભદ્ર છે સિહુ નથી. ફરી ચક્ષાદિ સાધ્વીએએ ત્યાં જઇ પેાતાના સ્વરૂપમાં રહેલા સ્થૂલભદ્રને વંદના કરી પેાતાની વાત કહી કે:
'
“ તમે ચારિત્ર અંગીકાર કર્યા પછી અમારી સાથે શ્રિયકે પણ દીક્ષા લીધી હતી. શ્રયક ખડું ભુખાતુ હાવાથી એકાસણું કરવા સમર્થ થતા નહીં. પન્નુસણુના દિવસે આવ્યા તેથી મેં તેને કહ્યું કે આજે પશુસણના દિવસ હાવાથી તું પારશી કર. ' તેણે તે પચ્ચખાણ લઈ પુરૂ કર્યું, એટલે ફરી મે ગૃહ્યું. હું મુનિ ! હવે તુ મહાપાપને નાશ કરનારી સાઢ પારશી કર, તે તેણે કરી પછી મે તેને પુરીમઢનું પચ્ચખાણ કરાવ્યું, તે પણ તેણે કર્યું. છેવટ મેં તેને કહ્યું. ‘હમણાં રાત્રી થવાના વખત આવ્યેા છે, માટે ઉંધમાં સુખે રાત્રી ચાલી જાશે; તેથી તું ઉપવાસનું પચ્ચખાણુ કર. શ્રિયકે તે પણ સ્વીકાર્યું. પછી મધ્યરાત્રીને વિષે ઉત્પન્ન થએલી મહાક્ષુધાની પીડાથી (શ્રયક, ગુરૂ અને શ્રી અરિહંત પ્રભુનું સ્મરણ કરતા છતા મૃત્યુ પામીને સ્વર્ગ પ્રત્યે ગયા. નિશ્ચે મે' મુનિને ઘાત કર્યો છે. એમ કહી હું તુરત પ્રાયશ્ચિત્ત ( કરેલા પાપના નિવારણ ) માટે સંઘની પાસે ગઇ. શ્રી સંઘે કહ્યું, “ તે નિર્મલ ભાવથી શ્રિયકને તે કરાવ્યું હતું. માટે તેનું ત્યારે પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. ” મેં કહ્યું “ જો એ વાત સત્ય હાય તા મને સાક્ષાત્ જિનેશ્વર કહે, જેથી મને માનવામાં આવે, અન્યથા નહીં. ” પછી શ્રી સ ંઘે તેના માટે કાયાત્સર્ગ કર્યો, જેથી પ્રસન્ન થએલી શાસનદેવીએ આવીને કહ્યું કે કા, હું તમારૂં શું કામ કરૂં ? ” શ્રી સ`ઘે કહ્યું. “ આ યક્ષા સાધ્વીને શ્રી જિનેશ્વર પાસે લઈ જાઓ. છ દેવીએ કહ્યુ, “ મ્હારૂં નિર્વિઘ્ને ત્યાં જઇ ફરી અહીં આવવું થાય ત્યાં સુધી તમે કાયાત્સગે રહેા. ” શ્રી સ ંઘે તે વાત અંગીકાર કરી એટલે શાસનદેવી મને જિનેશ્વર પ્રભુ પાસે લઇ ગઇ. પછી મેં ત્યાં શ્રીસીમ ધરસ્વામીને તિથી વંદના કરી. ” પ્રભુએ કહ્યું. “ હે યક્ષા ! તું તે કાર્યમાં નિર્દોષ છે. ” પછી જેના સશય છિન્ન થઇ ગયા એવી મને શાસનદેવીએ મ્હારા પોતાના સ્થાનકે લાવી મૂકી. શ્રી સીમધર જિનેશ્વરે સઘ ઉપર પ્રસન્ન થઇ તેમના માટે ભાત્રના, વિમુકિત, રતિવાકય અને વિવિક્તચર્યા એ નામનાં ચાર અધ્યયના મ્હારી મારફ્ત મેકલ્યાં, તે એવી રીતે કે પોતે વાચનામાં કહેલાં તે ચારે અધ્યયના મેં ધારી રાખ્યાં હતાં, તે મેં શ્રીસંઘને કહ્યાં. શ્રી સદ્દે તેમાંથી પેલાં એ અધ્યયન આચારાંગ સૂત્રના અંતે અને ખીજા' એ અધ્યયન દશવૈકાલિક સૂત્રને અંતે જોડયાં. છ
''
''
',
ܕܕ
શ્રી યક્ષા સાધ્વી, આ સઘલી પેાતાની હકીકત સ્થૂલભદ્રને કહી અને તેમની રજા લઈ પેાતાને સ્થાનકે ગઇ. સ્થૂલભદ્ર પણ વાચના લેવા માટે ગુરૂ પાસે આવ્યા.
Page #369
--------------------------------------------------------------------------
________________
( ૩૫૮ )
શ્રી ઋષિમ’ડલવૃત્તિ-ઉત્તરા
*
સૂરિએ તેમને “ તું અયેાગ્ય છે” એમ કહી વાચના ન આપી. પછી સ્થૂલભદ્ર દીક્ષા લીધાના દિવસથી આરંભી પેાતાના અપરાધના વિચાર કરવા લાગ્યા. બહુ વિચાર કરીને તેમણે ગુરૂને કહ્યું, “ મને મ્હારા કાંઈ અપરાધ સાંભરતો નથી. ” ગુરૂએ કહ્યું. “ અરે એકતો તું અપરાધ કરીને પાછે માના નથી. ” સ્થૂલભદ્રને પોતાના અપરાધ યાદ આવ્યા તેથી તેણે ગુરૂના ચરણમાં પડી કહ્યું કે “ હે ભગવન્ ! આ એક મ્હારા અપરાધને ક્ષમા કરો. હવે હું તેવા અપરાધ નહિ કરૂં. ” આવી રીતે સ્થુલભદ્રે બહુ વિન ંતિ કરી પરંતુ ગુરૂએ તેમને વાચના આપી નહીં; તે ઉપરથી શ્રીસધ એકઠા થઇ ગુરૂને વિનતિ કરવા લાગ્યા. “ હું ભગવન્! જો સ્થૂલભદ્ર વિના ખીજો કોઇ શિષ્ય હાય તા તેને આપ બાકીના અભ્યાસ કરાવેા.” ગુરૂએ કહ્યું. “ સ્થૂલભદ્ર વિના બીજો કોઇ યાગ્ય શિષ્ય નથી, પરંતુ એ સ્થૂલભદ્રને કાલના પ્રભાવથી આવા પ્રમાદ થયા છે. હવે ખાકીના પૂર્વી મ્હારી પાસે રહેા, હું તેને તે નહિ ભણાવું. એ તેના કરેલા અપરાધના દંડ ખીજાની શિખામણુ માટે થશે.” પછી શ્રીસ ંઘે બહુ આગ્રહ કર્યો એટલે સૂરિએ ઉપયોગ દઇને જોયું તે તેમના જાણવામાં આવ્યું કે · બાકીના ચારે પૂર્વના મ્હારાથી ઉચ્છેદ થવાના નથી.” પછી તેમણે સ્ફુલિભદ્રને “ ત્યારે આ બાકીના ચાર પૂર્વે કાઈને ન શિખવાડવાં.” એવા અભિગ્રહ આપીને વાચના આપવા માંડી, શ્રી ભદ્રબાહુસૂરિએ સ્થૂલિભદ્રને સર્વ પૂર્વના જાણ કરી હપૂર્વક પેાતાને પદે સ્થાપ્યા. ત્યાર પછી તે પોતે શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી એકસે ને સિત્તોતેર વર્ષી ગયે તે સમાધિથી સ્વર્ગ પ્રત્યે ગયા.
પછી શ્રી સ્થૂલભદ્રસૂરિ અનેક સાધુના પરિવારસહિત પૃથ્વી ઉપર વિહાર કરતા શ્રાવસ્તી નગરીના ઉદ્યાનમાં આવ્યા. તે વખતે શ્રાવસ્તી નગરીમાં રહેનારા સર્વ લેાકેા મનમાં બહુ હર્ષ પામતા છતા તેમને વંદન કરવા આવ્યા. વિશ્વનું કુશલ કરનારા શ્રી સ્થૂલભદ્ર મુનીશ્વરે પણ તેમને અમૃતરસ સમાન નવીન ધર્મદેશના આપી. સ્થૂલભદ્રે દેશનાને અંતે વિચાર કર્યો કે “હજી સુધી મ્હારો ધનદેવ નામના !મત્ર મને વંદન કરવા કેમ ન આવ્યે ? શું તે દેશાંતર ગયા છે કે તેને કાંઈ રાગની પીડા થઈ છે ? ચાલ હું તેના ઘરે જાઉં, કારણ પ્રાણી ઉપર દયા કરવી એ મ્હારા ધમ છે.” આવી રીતે વિચાર કરી અનેક જનાથી વંદન કરાતા સ્થૂલભદ્ર પોતાના મિત્ર ધનદેવને ઘરે આવ્યા. ત્યાં ધનદેવની સ્ત્રી ધનેશ્વરીએ તેમની ભક્તિ કરી. સ્થૂલભદ્રે તે સ્ત્રીને પૂછ્યું. “હું શુભાનને! મ્હારા મિત્ર ધનદેવ કયાં છે ? ” સ્ત્રીએ કહ્યું. “ તમારા મિત્ર દ્રવ્ય કમાવા માટે પરદેશ ગયા છે. પછી સૂરિ એ ધર્મોપદેશના મિષથી હાથની સંજ્ઞાવડે સ્તંભની નીચે રહેલું દ્રવ્ય સ્ત્રીને જણાવ્યું તે એવી રીતે કે—આ સ*સારનું સ્વરૂપ કેવું છે ? તે કે જેવું ત્હારૂં ઘર તેવાજ ત્હારા પતિના વેપાર છે. ” સૂરીશ્વર આવી રીતે વારવાર ધનેશ્વરીને કહી પાતે ધર્મની પ્રભાવના કરતા છતા ખીજે વિહાર કર્યો.
Page #370
--------------------------------------------------------------------------
________________
શ્રીસ્યુલિભદ્રસ્વામી નામના અંતિમ શ્રુતકેવલીની કથા. (૫૯) હવે ધનદેવ કર્મના યોગથી લાભ ન મળવાને લીધે જેવો ગયે હતું તેવો પાછો આવ્યો. તેમજ તે ધનના દરિદ્રપણાથી પીડા પામવા લાગ્યો, તે વખતે ધનશ્વરીએ સ્થલભદ્રના આગમનની વાત કહી, ધનદેવે આનંદથી પૂછ્યું. “તે સ્થૂલભદ્ર મુનીશ્વરે કાંઈ કહ્યું હતું?” સ્ત્રીએ કહ્યું. “તેમણે આ સ્તંભની સામે વારંવાર પિતાના હાથને લાંબો કરી મને ધર્મદેશના આપી છે.” ધનદેવ વિચારવા લાગ્યો, “જ્ઞાનના નિધિ એવા તે મુનિરાજનું આગમન કાંઈ ઇષ્ટ અભિપ્રાય વિના હાય નહીં. સૂરિએ આ સ્તંભને ઉદ્દેશીને પિતાને હાથ લાંબો કર્યો છે તે વિશે આ સ્તંભની નીચે દ્રવ્ય સંભવે છે.” ધનદેવે આમ વિચાર કરી સ્તંભના મૂળમાં ખોદવા માંડ્યું તે તેમાંથી પોતાના પુણ્યની પેઠે બહુ દ્રવ્ય નિકલ્યું. ધનદેવ પિતાની સંપત્તિથી કુબેર તુલ્ય થયે તેથી તે “મને આ પ્રસાદ સૂરિએ આપે છે.” એમ હંમેશાં મરણ કરતો હતો.
એકદા ધનદેવ, પિતાના ઉપર ઉપકાર કરનારા પિતાના મિત્ર અને વંદના કરવા એગ્ય એવા થુલભદ્રને વંદના કરવા માટે હર્ષથી પાટલીપુર નગરે ગયા. ત્યાં તેણે ઉપાશ્રયમાં જઈ પરીવાર સહિત સ્થલભદ્રને બહુ ભક્તિથી વંદના કરી. પછી ધનદેવે શ્રી સ્કુલભદ્ર ગુરૂને કહ્યું કે, હે પ્રભે! આપના પ્રભાવથી દારિદ્રરૂપ સમુદ્રને પાર પામે છું, તે આપના પ્રસાદરૂપ અણથી હું કયારે મુક્ત થઈશ? તમે જ હારા સ્વામી અને સુગુરૂ છો, હું આપનું શું કાર્ય કરું? મને આજ્ઞા આપે. શ્રી સ્થૂલભદ્રસૂરિએ “તું હારે ધર્મમિત્ર થા. એવાં વચન કહ્યાં, તે અંગીકાર કરી ધનદેવ પિતાને ઘરે ગયે. શ્રી સ્થૂલભદ્રસૂરિએ યક્ષા સાધ્વી પાસે માતાની પેઠે પાલન કરાવેલા અને પિતે દીક્ષા આપેલા મહાગિરિ અને સુહસ્તી મુનિ ઉત્તમ ગુણના સમુદ્રપણને પામી આચાર્યપદ પામ્યા હતા. તે બન્ને મુનીશ્વર, તીક્ષણ ખડગધારા સમાન અતિચાર રહિત વ્રતને પાલતા છતા પરિષહ સહન કરતા હતા. શ્રી સ્થલભદ્રસૂરિ દશ પૂર્વના જાણ એવા તે બન્નેને આચાર્યપદ આપી પિતે કાલધર્મ પામી સ્વર્ગ પ્રત્યે ગયા. જેમણે કેશા વેશ્યાની સાથે વિલાસ કરતાં બાર કોડ દ્રવ્યનો વ્યય કર્યો, જેમણે વ્રત લઈ નિત્ય ષરસમય આહારનું ભજન કરતા તેજ વેશ્યાની ચિત્રશાળામાં ઉજ્વલ એવા બ્રહ્મચર્ય વ્રત પાળીને ચાર માસ પર્યત નિવાસ કર્યો, તે રથુલભદ્ર સુરીશ્વરની હું સ્તુતિ કરું છું.
'श्रीस्थुलिभद्रस्वामी' नामना अंतिम श्रुतकेवलीनी कथा संपूर्ण.
चउरो सीसे सिरिभद्द-बाहुणो चाहिं रयणिजामेहिं ॥
रायगिहे सीएणं, कयनियकज्जे नमंसामि ॥१७५॥ શ્રી ભદ્રબાહુ સ્વામીના ચાર શિષ્યો કે જેમણે રાત્રીના ચાર પહોરમાં શીત ઉપસર્ગથી પિતાનું કાર્ય સાધી લીધું, તે ચારે મુનિઓને હું નમસ્કાર કરું છું.
Page #371
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષિમહલવૃત્તિ-ઉત્તરાદ્ધ
* श्री भद्रबाहुस्वामीना चार शिष्योनी कथा. 38
રાજગૃહ નગરને વિષે વય, તેજ અને લક્ષ્મીથી સમાન અને પરસ્પર પ્રીતિવાળા ચાર વણિક પુત્રો રહેતા હતા. તેઓએ શ્રી ભદ્રબાહુ ગુરૂ પાસે ધર્મ સાંભળી દીક્ષા લીધી. ગુરૂની ઉપાસનાથી તે ચારે જણા અનુક્રમે ગીતા થયા. મમતારહિત, અહંકાર વિનાના, સતાષવાળા અને ક્ષમાને ધારણ કરનારા તે ચારે મુનિએ ગુરૂની આજ્ઞાથી એકલવિહારી થયા.
૩૬૦ )
એકદા પ્રસિદ્ધ એવા તે મુનિએ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા ક્રી રાજગૃહ નગર પ્રત્યે આવ્યા. આ વખતે નિજ્ય જનાને દુ:ખદાયી શીતકાલ (શીયાળા) ચાલતા હતા. દિવસના ત્રીજા પ્રહરને વિષે ભિક્ષા લઇને પાછા કેલા તે ચારે મુનિએ નગરથી જુદા જુદા વૈભાર પર્વત ઉપર જવા લાગ્યા. તેમાં પહેલાને પની ગુફાના બારણા પાસે, બીજાને નગરના ઉદ્યાનમાં, ત્રીજાને તેની નજીકમાં અને ચા થાને નગરના સમીપે. એમ અનુક્રમે ચારે જણાને ચાથા પ્રહર થયા પછી દિવસના ત્રીજા પ્રહરને વિષે ભિક્ષા માટે જવું જોઈએ. એમ વિચારી તે ચારે મુનિએ પોત પોતાને સ્થાનકે કાર્યોત્સર્ગ કરી ઉભા રહ્યા. તેમાં જે પર્વતની ગુફાના ખારણા - ગળ ઉભા હતા તેને બહુ ટાઢ લાગતી હતી, જે ઉદ્યાનમાં હતા, તેને તેનાથી કાંઈ આછી લાગતી હતી, ઉદ્યાનની સમીપે રહેનારને તેથી કાંઈ ઓછી લાગતી હતી અને જે નગરની સમીપે હતા તેને તે નગરને ગરમાવા લાગતા હતા, તે ચારે મુનિએ ટાઢથી પીડા પામી પેલા, ખીજા, ત્રીજા અને ચાથા પહેારમાં અનુક્રમે મૃત્યુ પામી સ્વર્ગ પ્રત્યે ગયા. ઘાર પરીષહને સહન કરનારા તે ભદ્રમાડુ ગુરૂના ચારે શિખ્યાને હું ત્રણે કાળે નમસ્કાર કરૂંછું.
श्री भद्रबाहुस्वामीना चार शिष्योनी कथा संपूर्ण.
जिणकप्प करी कम्मं जो कासी जस्स संथवमकासी ॥ सिद्धिवरंमि सुहात्थी तं अज्जमहागिरिं वंदे ॥ १७६ ॥
જેમણે જિન કની તુલના કરી અને જેમણે શ્રેષ્ઠીના ઘરને વિષે સ્નાત્ર રચ્યું. कोसंबीए जेणं, दुमगो पव्वाविओ अज्ज जाओ ||
उज्जेणीए संप, राया सो नंदउ सुहत्थी ॥ १७७ ॥
જેમણે કાંશાળી નગરીમાં દ્રમક શિક્ષાચરને દીક્ષા લેવરાવી કે જે દ્રમક હમણાં ઉજ્જયિની નગરીને વિષે રજા થયા છે. તે શ્રી આર્ય સુહસ્તિ મુનિ આન ંદવતા વી. सोऊण गणिज्जंतं सुहत्थिणा नलिगगुम्ममज्झयणं ॥ तक्कालं पब्वइओ चइत भज्जाओ बत्तीसं ॥ १७८ ॥
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાગિરિ' અને શ્રીઆર્ય સુહસ્તિ' નામના દેશપૂર્વધરાની કથા. (૩૬૧) तिहि जामेहि सिवाए, अवञ्चसहिआई विहिअउवसग्गो ॥ साहिअकज्जो निअगेहिं, पूइओतिसुकुमाल ॥ १७९ ॥
શ્રી આર્ય સુહસ્તિ ગુરૂએ માંડેલું નાલિની શુક્ષ્મ અધ્યયન સાંભલી અતિ સુકુમાલે ખત્રીશ સ્ત્રીઓને ત્યજી છ તુરત દીક્ષા લીધી. પછી રાત્રીના ત્રણ પ્રહરમાં પુત્ર સહિત શિવાએ બહુ ઉપસર્ગ કર્યાં તે પણ તેમણે પાતાનું કાર્ય સાધ્યું. છેવટ દેવતાએ પ્રશસા કરેલા તે અતિ સુકુમાલ નલિની ગુલ્મ વિમાનને વિષે ગયા.
* ‘श्रीआर्यमहागिरि' अने 'श्री आर्यसुहस्ती' नामना दशपूर्वधरोनी कथा
શ્રી સ્થુલભદ્ર સૂરિના શિષ્ય આય મહાગિરિ અને સુહસ્તી એ બન્ને મુનિએ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા; ઉત્પન્ન થએલા અતિ હાર્દ વૈરાગ્યવાલા શ્રી મહાગિરિ સૂરિએ વાચનાથી અનુક્રમે ખડું કાલે અનેક શિષ્યા કરી શ્રી સુહસ્તી સૂરિને ગચ્છના ભાર સોંપી પાતે ગચ્છની નિશ્રામાં રહી યુચ્છિન્ન થઇ ગએલા જિનકલ્પની તુલના કરવા લાગ્યા.
અન્યદા શ્રી સુહસ્તીસૂરિ મેઘની પેઠે ધર્મદેશનાના વરસાદ વરસાવતા છતા પાડન્નીપુર નગરે આવ્યા. ત્યાં તેમણે વસુભૂતિ નામના શ્રેષ્ઠીને પ્રતિબેાધ પમાડી જીવાજીવાદિ તત્ત્વના જાણુ કરી શ્રાવક કર્યાં, પછી તે વસ્તુભૂતિ, ગુરૂએ કહેલી નીતિવડે પેાતાના કુટુંબને પ્રતિખાધ દેવા લાગ્યા. પરંતુ કુટુંબ પ્રતિધ પામ્યું નહીં. તે ઉપરથી વસુભૂતિએ ગુરૂને કહ્યુ, “ હે ભગવન્ ! મેં મહારા કુટુંબને પ્રતિધ ૫માડવા માટે બહુ ઉપાય કર્યા, પણ તેમાં હું પાર પડયા નહિ. કુટુંબ રવધમી વિના ધર્મકાર્ય કરવું દુષ્કર છે માટે આપ મહારા ઘરને વિષે પધારી મહારા ધર્મના નિર્વાહ કરવા માટે મહારા કુટુંબને પ્રતિધ પમાડા.” પછી સુર્હતીસૂરિ, તેના ઉપર અનુગ્રહની બુદ્ધિથી તેના ઘેર ગયા, ત્યાં તેમણે તેના કુટુંબ આગળ ધર્મ દેશનાના આરભ કર્યા. આ વખતે શ્રી આ મહાગિર ગોચરી માટે ક્રૂરતા કરતા ત્યાં આવી ચડયા. શ્રી સુહસ્તીસૂરિએ તત્કાલ તેમને પાંચ અભિગમ સાચવી ભક્તિથી વંદના કરી. શ્રી આર્ય મહાગિરિ ગયા પછી વત્તુભૂતિએ તેમને કહ્યું “ હે ભગવન્ ! તમારે પણ કોઈ ગુરૂ છે કે શું ? જે વિશ્વને વંદના કરવા ચેાગ્ય તમે તેમને વંદના કરી ?” સુહસ્તીસૂરિએ કહ્યું. “ ડે શ્રેણી ! એ મ્હારા ગુરૂ છે. તેએ તમે આપેલા પ્રાથુક ભક્તપાનાદિકને નિત્ય અંગીકાર કરે છે, જો તેવું ભક્તપાન ન મલે તા તેઓ ઉપવાસ કરે છે. માટે તેમનું નામ ઉચ્ચારવું તે શ્રેષ્ઠ છે તેમ તેમના ચરણની રજ પણ વંદન કરવા ચેાગ્ય છે.”
શ્રી આર્ય સુહૅસ્તિસૂરિ આ પ્રમાણે પાતાના ગુરૂની પ્રશંસા કરી અને
૪
Page #373
--------------------------------------------------------------------------
________________
શ્રીહષિમાંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. શ્રેણીના સર્વ કુટુંબને પ્રતિબોધ કરી પિતાને ઉપાશ્રયે આવ્યા. પછી શ્રેષ્ઠી વસુભૂતિ પોતાના કુટુંબને કહેવા લાગ્યું કે “ જ્યારે તમે આર્ય મહાગિરિ મુનિને આપણા ઘરને વિષે ભિક્ષા માટે આવતા દેખો ત્યારે “આ અમારે પ્રાથક અન્ન છે” એમ કહી તેમને ભક્તપાન વહોરાવવું. કારણ તેમને આપેલું ભકતપાન મહાફલને અર્થે થાય છે.” વસુભૂતિનું આ વચન તેના કુટુંબે અંગીકાર કર્યું
બીજે દિવસે શ્રી આર્યમહાગિરિસૂરિ તે વસુભૂતિને ત્યાં ગોચરી માટે આ વ્યા એટલે શ્રેષ્ઠીના કુટુંબે તેમના માટે ભિક્ષા લાવી સૂરિને હોટે આદરસત્કાર કર્યો. શ્રી મહાગિરિએ શ્રતોપગથી તે અન્ન અશુદ્ધ જાણી લીધું નહિ અને ઉપશ્રયે જઈ સુહસ્તીને કહ્યું. “સૂરિ ! તમે કાલે મહારે વિનય કરીને મોટી અને પણ કરી. કારણ કે તમારા ઉપદેશથી શ્રેણીના કુટુંબે હારા માટેજ ભિક્ષા તૈયાર કરી.” પછી પસ્તા કરવા લાગેલા આર્યસહસ્તીસૂરિએ “હે ભગવન ! હવે હું એમ નહિ કરું.” એમ કહીને આર્યમહાગિરિની ક્ષમા માગી.
અન્યદા જીવસ્વામીની પ્રતિમાને વંદના કરવા માટે શ્રી આર્યમહાગિરિ અને સુહસ્તી બને સૂરિએ ઉજજણ નગરી પ્રત્યે આવ્યા. તે વખતે ત્યાં સંપ્રતિ રાજા રાજ્ય કરતા હતા. શ્રી સંઘે કરેલા રથયાત્રાના ઉત્સવમાં બન્ને મુનિઓ અને સર્વ સંઘની પાછળ ચાલતે શ્રી જીવવામીની પ્રતિમાને રથ અખ્ખલિત ગતિથી ચાલતે ચાલતે રાજદ્વાર આગળ આવી પહોંચ્યા. આ વખતે ગોખમાં બેઠેલ સંપ્રતિ રાજા, દૂરથી આર્ય સુહસ્તિસૂરિને જોઈ વિચાર કરવા લાગ્યું કે મેં આ સૂરિને ક્યાંઈ દીઠા હોય એમ લાગે છે, પરંતુ ક્યાં, તે માલમ પડતું નથી.” આ પ્રમાણે વિચાર કરતા રાજા મૂચ્છ પામી તુરત પૃથ્વી ઉપર પડી ગયો. “અરે આ શું થયું ?” એમ કહેતા એવા સેવક લેકે તેની પાસે દોડયા. વિંજણાઓના પવનથી અને ચંદનના લેપનથી મૂછીને ત્યજી દઈ સચેત થએલે તે રાજા તુરત જાતિસ્મરણ જ્ઞાન પામે. જાતિસ્મરણના જ્ઞાનથી તેણે શ્રી સુહસ્તી આચાર્યને પિતાના પૂર્વ ભવના ગુરૂ જાણ્યા તેથી તે પગે ચાલી તેમને વંદન કરવા ગયો. સંપ્રતિ રાજાએ પંચાગથી ભૂમિને સ્પર્શ કરી શ્રી આર્ય સુહસ્તિી ગુરૂને પ્રણામ કરીને પૂછયું કે “હે ભગવન્! શ્રી જિનધર્મનું શું ફળ છે?” ભગવાન સુડસ્તીરિએ કહ્યું “જિનધર્મનું ફળ મેક્ષ અથવા તે સ્વર્ગ છે.” રાજાએ ફરીથી પૂછયું
હે ગુર! સામાયિકનું શું ફળ છે?” ગુરૂએ કહ્યું “હે રાજન્ ! સ્પષ્ટ એવા સામાયિકનું ફળ રાજ્યાદિ છે. પછી વિશ્વાસ પામેલા રાજાએ એ એમજ છે. તેમાં મને કોઈપણ સંદેહ નથી” એમ કહી ફરી ગુરૂને કહ્યું. “હે ભગવન ! આપ મને શું નથી ઓળખતા ?” ગુરૂએ કહ્યું. “હે નૃપ ! તને કણ નહિ ઓળખે ?” રાજાએ કહ્યું. આપ તે ઉપલક્ષણ નહિ કરે, કાંઈ બીજું કહો?” સુહસ્તિસૂરિએ જીતના ઉપગથી તેને અવ્યક્તકારી ઠુમક જાણું વિસ્મય પામતા છતાં કહ્યું, “હે
Page #374
--------------------------------------------------------------------------
________________
શ્રી આર્યમહાગિરિજી અને શ્રી આઈસુહસ્તિ' નામના દશપૂર્વધની કથા (૩૬૩) સંપ્રતિ રાજા ! મેં તેને સારી રીતે જાણે છે. તે હારા પિતાના પૂર્વભવ સંબંધી કથા સાંભળ:
પૂર્વે અમે શ્રી આર્યમહાગિરિ આચાર્યની સાથે વિહાર કરતા કરતા કેશાંબી નગરીને વિષે આવ્યા હતા. અમારા પરિવાર બહુ મહટે હતું તેથી સંકીર્ણ પણાને લીધે અમે જુદા જુદા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. તે વખતે ત્યાં બહુ દુકાળ હતા તે પણ ભક્તિવંત લેકે અમને ભક્તાદિક વિશેષે આપવા આગ્રહ કરતા.
એકદા કેઈ એક શ્રેણીના ઘરને વિષે સાધુઓ ભિક્ષા લેવા માટે જતા હતા એવામાં તેમની પાછળ એક રાંક પશી ગયે. રાંકના જોતાં છતાં સાધુઓએ શ્રેષ્ઠીના ઘેરથી માદક વિગેરેની ભિક્ષા વહેરી. ભિક્ષા લઈ ઉપાશ્રય પ્રત્યે જતા એવા સાધુએની પાછળ જતે એ પેલો રાંક “મને ભેજન આપો” એમ કહેવા લાગ્યા. સાધુઓએ કહ્યું. “હે રંક ! ગુરૂ જાણે. અમે પરાધીન છીએ, માટે તને કાંઈ આપી શકવા સમર્થ નથી.” પછી તે શંક, સાધુઓની પાછળ પાછળ ઉપાશ્રયે ગયે, અને ભજનની યાચના કરવા લાગ્યા. સાધુઓએ ગુરૂને કહ્યું. “હે ભગવન્! આ રાંકે માર્ગમાં અમારી પાસે ભેજન માગ્યું હતું પણ અમે તેને અસંયત માની આપ્યું નથી.” ગુરૂએ મૃત ઉપયોગ દઈને પછી કહીં.
હે સાધુઓ ! આ રાંક ભવાંતરે પ્રવચનનો આધાર થશે માટે તેને કહે કે જો તું દીક્ષા લે તે તને ભેજન મળે. સાધુઓના કહેવાથી રાંકે તે વાત કબુલ કરી એટલે તે જ વખતે ગુરૂએ તેને દીક્ષા આપી સરસ મેદકાદિકને આહાર આપે. રાંકે તે અધરા થઈ કંઠ પર્યત ભક્ષણ કર્યો. પછી તે દિવસની રાત્રીએ અત્યંત પીડા પામેલે અને ગુરૂની આજ્ઞાથી સાધુઓએ આરાધના કરાવેલો તે રાંક મુનિ મૃત્યુ પામીને હમણાં કુણાલ ભૂપતિના પુત્રરૂપે તું ઉત્પન્ન થયે છે.”
પિતાના પૂર્વભવને સાંભળી નિર્ણય પામેલા સંપ્રતિ રાજાએ ફરી ગુરૂને કહ્યું. હે ભગવન! તમારા પ્રસાદથી હું આવી રાજપદવી પામ્યો છું. હે ભગવન! જે તે ભવમાં આપે મને દીક્ષા ન આપી હોત તો હું આવી પદવી ન પામતા એટલુંજ નહિ પણ હું જિનધર્મ ન પામ્યો હોત તો મહારી શી ગતિ થાત ? માટે મને કાંઈ આજ્ઞા આપ; મહારા ઉપર પ્રસન્ન થાઓ. તમે હારા ઉપર પૂર્વ જન્મને વિષે ઉપકાર કર્યો છે માટે તમારે આદેશ સ્વીકારી ઋણમુક્ત થાઉં. પૂર્વ જન્મની માફક આ ભવમાં પણ તમે મહારા ગુરૂ છે માટે આજ્ઞા કરી વ્હારા ઉપર અનુગ્રહ કરે.” શ્રી સુહસ્તી સૂરિએ કહ્યું. “હે રાજન ! તું અખંડિત સુખ માટે જિનમનું આરાધન કર. કારણ ધર્મના આરાધનથી જ પરભવને વિષે સ્વર્ગ અને મોક્ષ સુખ મળે છે. વળી આ ભવમાં પણ હસ્તી, અશ્વ અને કેશ આદિ સંપત્તિ અધિક મલે છે.” પછી રાજાએ ગુરૂ પાસે સમ્યત્વમૂલ બાર વ્રત રૂ૫ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી સંપ્રતિ રાજા, તે દિવસથી આરંભી ત્રણે કાળ જિનેશ્વરનું પૂજન અને
Page #375
--------------------------------------------------------------------------
________________
(૩૬૪).
શ્રી ઋષિમંડલવૃત્તિ ઊત્તરાદ્ધ બંધુની પેઠે સાધમિકેનું વાત્સલ્ય કરવા લાગે. વળી જીવદયામાં તત્પર એવે તે રાજા સત્પાત્રને વિષે દાન આપવા લાગ્યું. તેણે ભરતક્ષેત્રના ત્રણ ખંડ જિનેશ્વરના મંદીરેથી સુશોભિત બનાવી દીધા.
પછી ઉજજણ નગરીમાં શ્રી આર્યસુહતી આચાર્યના ચરણકમળ વિરાજતા હતા, એવામાં ભક્તિવંત સંઘે બીજે વર્ષે ચૈત્યયાત્રાને ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તી સૂરિ શ્રી સંઘની સાથે નિત્ય યાત્રા મંડપમાં પધારી શોભા આપતા. સંપ્રતિ રાજા પણ બાલ શિષ્યની પેઠે તેમની આગળ હાથ જોડીને બેસો. ચૈત્ય યાત્રા ઉત્સવને અંતે શ્રી સંઘે રથયાત્રા કરી. કારણ રથયાત્રાએ કરીનેજ યાત્સવ પૂર્ણ થાય છે.
પછી સુવર્ણ અને મણિમય એવો શ્રી જિનેશ્વરની પ્રતિમાથી અધિષ્ઠિત રથ, સ્થાનકે સ્થાનકે વાગતા અનેક વાઇબ્રોના શબ્દથી દિશાઓના મધ્ય ભાગને ગજાવતે; પગલે પગલે કરાતા મહા મહત્સવવાળો, ઘર ઘર પ્રત્યે કરેલા મહેટા સ્નાત્રમહત્સવવાળે; ઉત્તમ શ્રાવકેએ માલતી, ભાઈ, કમળ ઈત્યાદિ પુની માળાથી પૂજન કરેલી અરિહંત પ્રતિભાવાળે, બળાતા અગુરૂ ધુપના ગાઢા સુગંધથી સર્વ પૃથ્વીને સુગંધમય બનાવી દેતા અને નાગરીક સ્ત્રીઓએ ઉત્તમ ગીત ગવાતે છતે સંપ્રતિ રાજાના રાજદ્વાર પ્રત્યે આવ્યું. પછી સંપ્રતિ રાજાએ પણ અષ્ટપ્રકારી પૂજાથી શ્રી જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરી; શ્રાવકેને વસ્ત્રદાન આપી સાધમી વાત્સલ્ય કર્યું. ત્યારપછી તેણે તેજ વખતે સર્વે સામંતોને બોલાવી સમ્યકત્વ ગ્રહણ કરાવી અને એમ આજ્ઞા કરી કે “હે સામેતે ! જે તમે મને પિતાને અધિપતિ માનતા છે તે તમે આ સુવિહિત સાધુઓના ઉપાસક થાઓ. તમને સત્કારમાં આ પિલા દ્રવ્યનું હારે કાંઈ પ્રયોજન નથી. હે સામેતે ! તમે એમ કર્યો છતે હારૂં પ્રિય કરેલું કહેવાશે.” સંપ્રતિ રાજાએ આવી રીતે કહીને સર્વે રાજાઓને પિત પિતાના ઘર પ્રત્યે જઈ સ્વામીભક્તિથી સાધુઓની સેવા કરવા લાગ્યા. એટલું જ નહિ પણ તેઓએ રથયાત્રા અને તીર્થયાત્રા કરાવી. તેમજ તેની પાછળ પુષ્પવૃષ્ટિ અને ચૈત્યપૂજા પણ કરાવી. તેઓએ શ્રાવકને આચાર એ પા કે અંતે તેઓ સાધુના વિહારને યોગ્ય થયા.
એકદા સંપ્રતિ રાજા પાછલી રાત્રીએ વિચાર કરવા લાગે. “ હ અનાર્ય દેશમાં સાધુઓને વિહાર કરાવું. ” પછી સવારમાં તેણે પોતાના અનાર્યો દેશમાં રહેનારા માણસોને આજ્ઞા કરી કે “હે પુરૂષ ! તમે જેવી રીતે બહાર કર અહિયાં
છે તે અનાર્ય દેશમાં લેવા માટે હું તમને મેલું છું. ” સંપ્રતિ રાજાના આદેશથી તે પુરૂષ પણ રાજાએ જે પ્રમાણે કહ્યું, તે પ્રમાણે કરી અનાર્ય દેશમાં જઈ લેકોને શિક્ષણ કરવા લાગ્યા. “ તમારે અમુક અમુક બેંતાલીશ દેષરહિત આહાર અને વસ્ત્ર પાત્રાદિ અમને આપવાં અને અમુક શાસ્ત્રને અભ્યાસ કરે,
Page #376
--------------------------------------------------------------------------
________________
“શ્રી આર્યમહાગિરુિ અને બીઆર્યસુહસ્તિ” નામના દશપૂર્વધની કથા. (૩૬૫) તમે એ પ્રમાણે અમને આપશે તે સંપ્રતિ રાજા તમારા ઉપર પ્રસન્ન થશે, નહિ તે કપ પામશે.”
પછી સંપ્રતિ રાજાને પ્રસન્ન રાખવા માટે તે અનાર્ય લકે પણ પ્રતિ દિવસ રાજાના હુકમ પ્રમાણે કરવા લાગ્યા. આ પ્રમાણે અનાર્ય દેશને પણ સાધુના આચારમાં પ્રવીણ કરીને પછી સંપ્રતિ રાજાએ શ્રી આર્યસહસ્તી ગુરૂની વિનંતિ કરી કે “હે ભગવન્! સાધુઓ, આર્ય દેશની પેઠે અનાર્ય દેશમાં શા માટે નથી વિહાર કરતા?” સૂરિએ કહ્યું. “અનાર્ય દેશમાં માણસે, સાધુની સામાચારીને નથી જાણતા, તેથી ત્યાં સાધુને વિહાર ચારિત્રન નિર્વાહ કરનારે કેમ થાય?” રાજાએ કહ્યું. “હે ભગવન ! હમણું અનાર્ય દેશમાં સાધુઓને મોક્લી તેમના આચારની ચાતુરીને આ૫ જુઓ.” રાજાના આવા આગ્રહથી સૂરિએ કેટલાક સાધુએને અનાર્ય દેશમાં જવાની આજ્ઞા કરી. અનાર્ય કે તે સાધુઓને જોઈ આ સંપ્રતિ રાજાના માણસો છે એમ માની પૂર્વે કહેલી રીત પ્રમાણે તેમને ભક્ત પાન આપવા લાગ્યા. તેથી તે સાધુઓ પણ અનાર્ય દેશમાં નિરવદ્ય એવું શ્રાવકપણું જોઈ વિસ્મય પામ્યા. પછી તેમણે સંતોષ પામી ગુરૂને સર્વ વાત નિવેદન કરી. આ પ્રમાણે સંપ્રતિ રાજાએ બુદ્ધિગર્ભિત પોતાની શક્તિ વડે અનાર્ય દેશ પણ સાધુએને વિહાર કરવા યોગ્ય બનાવ્યું.
પછી સંપ્રતિ રાજાએ રિદ્ર એવા પિતાના પૂર્વજન્મના રંકપણને સંભારી પૂર્વાદિ ચારે દ્વારને વિષે દાનશાલા મંડાવી. “ આ પોતાને અને આ પારકે એવી અપેક્ષા વિના ભોજન કરવામાં ઉત્સુક એવા રંક લેકે ત્યાં કેઈએ રોક્યા વિના ભજન કરતા હતા. રાજા સંપ્રતિએ રઈયાના અગ્રેસરને પૂછ્યું કે “હે પાચકે ! વધેલું અન્ન કેણું લઈ જાય છે ? ” તેઓએ કહ્યું. “હે સ્વામિન્ ! તે અમે લઈ જઈએ છીએ.” રાજાએ ફરી તેઓને આજ્ઞા કરી કે “જે અન્ન બાકી વધે તે નહિ કરનારા અને નહિં કરાવનારા એવા ગોચરીએ આવેલા સાધુઓને આપવું. હું તેને બદલે તમને દ્રવ્ય આપીશ. તેથી તમારો નિર્વાહ થશે.” કહ્યું છે કે ધનવાન માણસ કોઈ પણ કાર્યને વિષે ખેદ પામતા નથી. પછી તે રસોઈયે તે દિવસથી આરંભીને રાજાની આજ્ઞાથી વધેલું અન્ન સાધુઓને આપવા લાગ્યા તેમ સાધુઓ પણ તે શુદ્ધ અન્નને લેવા લાગ્યા.
પછી શ્રમણના ઉપાસક એવા સંપ્રતિ રાજાએ કઈ ઘી દુધ અને તેલના વેચનાર, તેમજ વસ્ત્રને વેચનાર લેકેને આજ્ઞા કરી કે “ જે કઈ માણસ કાંઈ પણ પોતાની વસ્તુ આપી સાધુને ઉપકાર કરશે, તેને હું તેની વસ્તુનું મૂલ્ય આપીશ. નહિ તે તે લોકોને હારાથી ભય થશે. ” રાજાના આવા આદેશથી લોકો હર્ષ પામી તે પ્રમાણે કરવા લાગ્યા છે કે સુહસ્તી ગુરૂ રાજપિંડ દેષયુક્ત જાણતા હતા તે પણ બલીષ્ટ એવા શિષ્યના અનુરાગથી લિસ થએલા તે ગુરૂ, શિષ્યોને
Page #377
--------------------------------------------------------------------------
________________
(૩૬૬)
શ્રી વષિમંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ, રાજપીંડ લેતા અટકાવતા નહોતા. એવામાં શ્રી મહાગિરિસૂરિએ આવીને સુહસ્તી સુરિને કહ્યું. “હે સૂરિ ! તમે રાજપીંડને અનેષણય જાણતા છતાં શા માટે સ્વીકારે છે ? ” શ્રી સુહસ્તીરિએ કહ્યું ” હે ભગવન્! “યથા રાજા તથા પ્રજા” એ દ્રષ્ટાંતને અનુસરી રાજાની અનુવૃત્તિથી નાગરીક લકે પણ આપે છે.” ક્રોધ પામેલા મહાગિરિએ કહ્યું. “અરે સુહસ્તી ! હવે સછી આપણુ બન્નેને વિસં. લેગ જાણ. કારણ સમાન સામાચારીવાલા સાધુઓની સાથે સંભગિકપણું હોય છે. પણ ભિન્ન સામાચારીવાલા સાધુઓની સાથે સંગીકપણ હેતું નથી. માટે તું આજથી અમારા માર્ગથી જુદો છે. ” - શ્રી આર્યમહાગિરિના આવાં વચન સાંભળી બાળકની પેઠે ભયથી કંપતા એવા સુહસ્તીરિએ હાથ જોડી વંદના કરી અને કહ્યું “ હે ભગવન્! હું અપરાધી થયે છું. માટે મહારૂં મિથ્યાદુકૃત છે. આ હારે એક અપરાધ ક્ષમા કરે. હવે હું તે અપરાધ નહિ કરું.” શ્રી આર્ય મહાગિરિએ કહીં. “હે સૂરિ! એમાં તમારે દેષ શે ? કારણ પૂર્વે ભગવાન શ્રી મહાવીર પ્રભુએજ તે કહ્યું છે કે “હારી શિષ્ય પરંપરામાં સ્થલિભદ્ર પછી સાધુઓની સામાચારી ભિન્ન ભિન્ન થશે.” આપણ બન્ને જણ સ્યુલિભદ્ર પછી તીર્થના પ્રવર્તક થયા છીએ માટે તે શ્રી વિરપ્રભુનાં વચન સત્ય કરી આપ્યાં છે. ” પછી અસંગ ક૫ની સ્થાપના કરી તેમજ જીવંતસ્વામીની પ્રતિમાને પ્રણામ કરી શ્રી આર્યમહાગિરિ સ્વામી અવંતી નગરી થકી બહાર નિકળી ચાલતા થયા. અનુક્રમે તે, ગજેન્દ્રપદ નામના પ્રસિદ્ધ મહાતીર્થને વિષે જઈ અનશન લઈ સ્વર્ગ પ્રત્યે ગયા. શ્રી સંપ્રતિ રાજા પણ શુદ્ધ શ્રાવક ધર્મને પાળી આયુષ્ય પૂર્ણ થયે દેવતા થયા. અનુક્રમે તે પણ મુક્તિ પામશે.
પછી આર્યસહસ્તી સૂરિ, અન્ય સ્થળે વિહાર કરી ફરી ઉજજયિની નગરીમાં શ્રી જીવંતસ્વામીની પ્રતિમાને વંદના કરવા માટે ગયા. બહારના ઉદ્યાનમાં વસતીની યાચના કરવા માટે શ્રી સુહસ્તી સ્વામીએ બે મુનિઓને નગર મળે નેકલ્યા. તે બન્ને મુનિઓ ભદ્રા નામની શેઠાણને ઘેર ગયા. ભદ્રા શેઠાણીએ પણ વંદના કરી અને સાધુઓને પૂછયું કે “આપ મને શી આજ્ઞા કરે છે?” મુનિઓએ કહ્યું. “ અમે સહસ્તી સુરિના શિષ્યો છીએ, તેમની આજ્ઞાથી તમારી પાસે વસતિની યાચના કરીએ છીએ. ” પછી ભદ્રાએ તેઓને વિસ્તારવાલી વસતી આપી, તેમાં શ્રીસહસ્તીએ પરીવારસહિત નિવાસ કર્યો.
અન્યદા સૂરિએ પ્રદોષસમયે નલિની ગુલ્મ નામના અધ્યયનનું આવર્તન કરવા માંડયું. તે વખતે ભદ્રાને પુત્ર અવંતિસુકુમાલ કે જે પિતાના સમાન રૂપવાલી પિતાની બત્રીશ સ્ત્રીઓની સાથે સાતમે માળે વિલાસ કરતા હતા તેના કાને તે નલિની ગુલ્મ વિમાન સાંભલાયું, પછી અવંતિસુકુમાલ તે અધ્યયન સાંભળવા
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રીમહાગિરિ અને શ્રીઆસુહસ્તિ નામના દશપૂર્વધની કથા. (૩૬૭) માટે તુરત આવાસથી નીચે ઉતરી સાધુઓની વસતીના બારણે આવ્યા. “મેં આ કયાંઈ અનુભવ્યું છે. ” એમ વિચાર કરતાં ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાળે તે અવંતિસુકુમાલ સૂરિ પાસે આવ્યો. ત્યાં તેણે સૂરિને નમસ્કાર કરીને કહ્યું કે “હે ભગવન્ભદ્રાને અવંતિસુકુમાલ નામે પુત્ર છું. હું આ ભવથી આગલે ભવે નલિની ગુલ્મ વિમાનને વિષે દેવતા હતો. હે ભગવન્ જાતિસ્મરણ જ્ઞાનથી મને નલિની ગુલ્મ વિમાનની સ્મૃતિ આવી છે. હવે હું ત્યાજ જવા માટે દીક્ષા લઈશ.”
પછી દીક્ષાની યાચના કરતા એવા તે અવંતિસુકમાલને સૂરિએ કહ્યું. “હે. અવંતિસુકમાલ તું અતિ સુકમલ છે અને દીક્ષા પાલવી તે લોઢાના ચણા ચાવવા જેવી અથવા તે અગ્નિને સ્પર્શ કરવા જેવી દુષ્કર છે.” અવંતિસુકમાલે કહ્યું. “હે ભગવન્! હું પ્રવ્રજ્યાદાન લેવામાં બહુ ઉત્સુક છું પરંતુ બહુ કાલ લગી સામાચારી પાલવા સમર્થ નથી, માટે હું અનશનની સાથેજ દીક્ષા લઈશ. કારણ તેથી સત્ત્વધારીઓને ડું કષ્ટ થાય છે.” ગુરૂએ કહ્યું. “હે મહાભાગ! જે તે દીક્ષા લેવાની ઈચ્છા કરે છે તે તું હારા સ્વજનો પાસેથી આજ્ઞા લઈ આવ.” પછી અવંતિસુકમાલે ઘેર જઈ હાથ જોડી સ્વજનેને પૂછયું. સ્વજનેએ દીક્ષા લેવાની આજ્ઞા ન આપી તેથી તેણે ત્યાંજ લેચ કરી સાધુને વેષ પહેર્યો, પછી પિતાના શરીરને વિષે પણ મમતારહિત એ તે તેવાને તેવાજ સ્વરૂપમાં શ્રી સુહસ્તીસૂરિ પાસે ગયે. સૂરિએ પણ “આ પોતાની મેળે વેષ ધારી ન થાઓ.” એમ વિચારી તેને દીક્ષા આપી. ચિરકાલ સુધી તપકષ્ટની નિર્જરા કરવાને અસમર્થ એવા તેં અવંતિસુકુમાલ ગુરૂ પાસેથી અનશન લેવાની રજા લઈ અન્ય સ્થલે વહાર કરી ગયા. અતિ સુકમલ હવાથી ચાલવાને લીધે રૂધિરથી ખરડાયેલા પગવાલા તે અવંતિસુકુમાલ મુનિ સ્મશાનમાં જઈ અનશન લઈ એકાગ્ર ચિત્તથી પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતા છતાં એક કંથેરિકાના કુંડમધ્યે કાર્યોત્સર્ગ કરી ઉભા રહ્યા. આ વખતે તેમના રૂધિરવડે ખરડાયેલા પગની ગંધથી ખેંચાયેલી કે એક શિયાલણી પિતાના બાલક સહિત ત્યાં આવી. ત્યાં તે, અવંતિસુકમાલની પાસે જઈ રૂધિરથી ખરડાયેલા તેમના પગને ભક્ષણ કરવા લાગી. શિયાલણુએ રાત્રીના પહેલા પહારમાં મુનિના બન્ને પગ ભક્ષણ કર્યા. પરંતુ તે મહાત્મા જરા પણ કંખ્યા નહીં. એટલું જ નહિં પણ ઉલટા તે સર્વધારી મુનિ, પિતાના પગનું ભક્ષણ કરનારી શિયાલને પિતાના પગ દાબનારી માનવા લાગ્યા. એવી રીતે બીજા પહોરે શિયાલણીએ મુનિના સાથલનું ભક્ષણ કર્યું. તે પણ મુનિએ “આ જીવ તૃપ્તિ પામે.” એમ ધારી તેના ઉપર દયા કરી. ત્રીજે પ્રહરે શિયાલણએ મુનિના ઉદરનું ભક્ષણ કરવા માંડયું. તે વખતે પણ મુનિએ એમજ ચિંતવ્યું કે “તે મ્હારા ઉદરનું ભક્ષણ કરતી નથી, પણ હારા પૂર્વભવના સંપાદન કરેલા કર્મને ભક્ષણ કરે છે, ચોથે પ્રહરે તે મહાત્મા મૃત્યુ પામીને નલિની ગુલમ વિમાનમાં અદ્ધિવંત દેવતાપણું ઉત્પન્ન થયા,
Page #379
--------------------------------------------------------------------------
________________
(૩૮) શ્રી વષિમંડલ વૃત્તિ ઉત્તરાઈ .. “આ મહાકષ્ટ કરનારા અને સર્વધારી મુનિ વંદના કરવા યોગ્ય છે.” એમ ધારી દેવતાઓએ તુરત તેમના દેહને મહિમા કર્યો.
હવે એમ બન્યું કે અવંતિસુકમાલની બત્રીસ સ્ત્રીઓ કે જેમનાં મન પિતાના પતિને વિષે હતા તે સ્ત્રીઓ, ગુરૂ પાસે પિતાના પતિને ન દેખી શ્રી સુહસ્તસૂરિને પૂછવા લાગી. “હે ભગવન્! અમારા પતિ ક્યાં છે, તે અમને કહ?” શ્રી સુહ
સ્તી સૂરિએ, કૃતના ઉપયોગથી અવંતિસુકુમાલની સ્થિતિ જાણી તે સ્ત્રીઓની આગલા સર્વ વાત કહી. પછી શેકથી વ્યાકુલ થએલી સર્વે સ્ત્રીઓએ પિતાના ઘરે જઈ ભદ્રાની આગલ તે સર્વ વૃત્તાંત કહ્યું. અવંતિસુકમાલની માતા ભદ્રા પણ પ્રભાત સર્વ વહુની સાથે કંથેરિકાથી વ્યાપ્ત એવા મસાનમાં જઈ. ત્યાં નિરૂત્ય દિશામાં શિયાલણી ખેંચી ગએલી એવા પિતાના પુત્રના કલેવરને જોઈ વહુઓની સાથે ભદ્રા રૂદન કરવા લાગી. બહુ કાલ રૂદન કરી તથા વિલાપ કરી પછી પિતાની મેલે ઉત્પન્ન થએલા વૈરાગ્યવાલી ભદ્રાએ શિપ્રાનદીને કાંઠે પુત્રનું ઉર્ધ્વદેહિક કરી, ઘરે આવી અને એક ગર્ભિણી વહુને ઘેર રાખી બાકીની એકત્રીશ વહુઓ સહિત પિતે શ્રી સુહરતી સૂરિ પાસે દીક્ષા લીધી.
પછી ગણિી વહુએ એક પુત્રને જન્મ આપે. તે પત્રે અવંતિસુકુમાલના મૃત્યુને થાનકે મહાકાલ નામને અને મહટે જિનપ્રાસાદ કરાવ્યું. તે લેકમાં પ્રસિદ્ધ થયે પણ તે કાલાંતરે મિથ્યાત્વીપણું પામે. ભગવાન સુહસ્તસૂરિ પણ ગ્ય શિષ્યને પિતાને ગ૭ સેંપી પોતે અનશન લઈ દેવલેક પ્રત્યે ગયા. 'श्रीआर्यमहागिरि' अने 'श्रीआर्यमुहस्ति' नामना दशपूर्वधरोनी कथा संपूर्ण.
निव्वुढा जेण तया, पन्नवणा सर्वभावपन्नवणा ॥
तेवीसइमो पुरिसपवरो, सो जयउ सामज्जो ॥ १८० ॥ જેમણે સર્વ ભાવને પ્રરૂપણ કરનાર પન્નવણ (પ્રજ્ઞાપના) નામને ગ્રંથ બનાવ્યું. તે ત્રેવીસમા શ્યામાર્ય નામના ઉત્તમ પુરૂષ જયવંતા વર્તો.
पढमणुओगे कासी, जिणचक्किदसारचरिअपूव्वभवे ॥
कालगसूरी बहुओलोगणुओगे निमित्तं च ॥ १८१॥ કાલકસૂરિએ પ્રથમાનુગ અને કાનુગ એવા બે ગ્રંથ કર્યા છે. તેમાં પ્રથમાનગને વિષે જિન, ચક્રવતી અને દસા (દસાર કુલમાં થએલા પુરૂષ) નાં ચરિત્ર અને પૂર્વભવે છે. તેમજ કાનુગને વિષે ઘણું નિમિત્ત કહ્યાં છે.
अज्जसमुदगणहरे, दुइलिए पिपईपिहोसव्वं ॥
सुतत्थचरमपोरिसि, समुठिए तिनिकिइकम्मा ॥ १८२ ॥ આર્ય સમુદ્રસૂરિ દુર્બલ એટલે બહુ પ્રયાસ કરવામાં અસમર્થ હતા. એ કાર
Page #380
--------------------------------------------------------------------------
________________
શ્રીઆસમિત નામના સુરીશ્વરજીની કથા. (૩૬) ણથી ગુરૂગ્ય જૂદ લે છે અને ગુરૂ સૂત્ર, અર્થ અને પિરિસીથી ઉઠે ત્યારે શિવે ત્રણ વખત વિશ્રાંતિ, સેવા વિગેરે કરે છે. પહેલું સૂત્રની વાચના આપી રહે ત્યારે, બીજું અર્થવાચના થઈ રહ્યા પછી અને ત્રીજું સંથારા વખતે એમ અનુક્રમે જાણી લેવું.
सदाणगंति भंडय-पमुहे दिलंत एगमित्तस्स ॥
मंगुस्स न किइकम्म, नय विसु धिप्पई किंची ॥१८३॥ ગુરૂની માફક શ્રી મંગુસૂરિજી, આહાર જુદો લેતા નથી અને વિશ્રામણું પણ કરાવતા નથી. અને ભક્તિથી પૂછતા શ્રાવકને ગંત્રી અને ભંડક આદિના દષ્ટાંતથી કહેતા હતા કે “મજબુત ભાજન તેમ મજબુત ગાડીને સંસ્કારની જરૂર નથી.
जाडसरे सीहागिरी, वरसीसा आसि जस्सिमे चउरो॥
धणगिरि थेरे समिए वइरे तह अरिहदिन्नेअ ॥ १८४ ॥ તે જાતિસ્મરણવાલા સિંહગિરિસૂરિ જયવંતા વર્તે કે જે સૂરિના ૧ ધનગિરિ, ૨ સ્થવિર સમિત, ૩ વજ, અને અહંદિન, એવા ચાર શ્રેષ્ઠ શિષ્ય હતા.
सुमिणे पीओ पयपुन-पडिग्गहो जस्स हरिकिसोरेण ॥
सिरिवइरसमागमणे, तं वंदे भद्गुत्तगुरुं ॥ १८५॥ શ્રીવાસ્વામી ભણવા આવતા હતા તે સમયે જે સૂરિએ રવમમાં પાત્રમ વિષે ભરેલા દુધને સિંહને બાલક પી જતો દીઠો હતો. તે શ્રી ભદ્રગુપ્ત ગુરૂને હું વંદના કરું .
कन्नाविनंतरिदीव-वासिणो तावसावि पव्वइआ ॥
जस्साइसय दर्छ, तं समिअं वंदिमो समिश्र ॥ १८६॥ કણું અને બીણા નામની બે નદીઓને મધ્યભાગ કે જે દ્વીપ કહેવાતે હતો તેમાં નિવાસ કરીને રહેલા તાપસ પણ જેમના અતિશયને જોઈ સાધુ થયા, તે શ્રી આર્યસમિત ગુરૂને હું વંદના કરું .
* 'श्रीआर्यसमित' नामना सूरीश्वरजीनी कथा. * આભીર દેશમાં અચલપુરની સમીપે કન્ના અને બિના નામની બે નદીઓનો મધ્યભાગ કે જે બ્રહ્માદ્વીપ નામે ઓળખાતો હતો ત્યાં પાંચસે તાપસે રહેતા હતા. તેઓમાં જે મુખ્ય તાપસ હતો તે લેપવાલી પાવડીઓ ઉપર ચડી બિના નદીને ઉતરી ગામમાં પારણું કરવા જતા. “ આ તાપસ બહુ તપશક્તિવાલા છે.” એમ ધારી બહુ માણસો તેના ભક્ત થયા. પછી તે માણસે શ્રાવકેની નિંદા કરતા અને કહેતા કે તમારા ગુરૂઓની મધ્યે કેઈ આ અતિશયવાલે
Page #381
--------------------------------------------------------------------------
________________
(૩૭)
શ્રીરામિડલવૃત્તિ ઉત્તરાદ્ધ, છે? તે ઉપરથી શ્રાવકેએ વાસ્વામીના મામ આર્યસમિતસૂરિને તેડાવ્યા અને સર્વ વાત કહી. સૂરિએ કહ્યું. “તાપસની એ કાંઈ તપશક્તિ નથી પરંતુ પાલેપની શક્તિ છે.” પછી સૂરિના કહેવા ઉપરથી ઉપાય શોધી કાઢી શ્રાવકેએ તે તપસ્વીને પિતાને ત્યાં ભેજનનું આમંત્રણ કર્યું. ઘેર આવેલા તાપસને શ્રાવકેએ આદરથી પગ ધોવા પૂર્વક ભજન કરાવ્યું અને સત્કાર કર્યો પછી સર્વે શ્રાવકે તે તાપસની સાથે નદીને કાંઠે ગયા. ત્યાં જે તે તાપસ જલમાં ચાલવા લાગે તે તે બુડવા પણ લાગે, તેથી તેની નિંદા થઈ. એવામાં ત્યાં આર્ય સમિતિસૂરિ આવ્યા. તેમણે લોકને બંધ કરવા માટે નદીને કહ્યું. “હે બિના નદી ! હારે હારા સામે પાર જવું છે.” મુનિએ આટલું જ કહ્યું. તેટલામાં તે નદીના બન્ને કાંઠા એકઠા થઈ ગયા, તેથી સૂરિ સામે તીરે ગયા. લેકે પણ બહ આશ્ચર્ય પામ્યા. પછી નગરવાસી લોકોથી વિંટલાએલા સૂરિ પિલા તાપસ પાસે ગયા. ત્યાં તેમને ધર્મોપદેશ દઈ, પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. પછી શ્રાવકે “આ ચૂર્ણપ્રયાગ છે પરંતુ તેઓની તપશકિત નથી.” એમ ધારી જિનશાસનની પ્રભાવના કરતા છતાં નગર મધ્યે આવ્યા. તે દિવસથી તે રથાન “બ્રહ્મદીપિકા શિખા.” એવા નામથી પ્રસિદ્ધ થએલું છે.
'श्रीआर्यसमित' नामना सूरीश्वरजीनी कथा संपूर्ण.
वेसमणस्स उ सामाणिओ, चुओ वग्गुरविमाणाओ ॥
जो तुंबवणे धनगिरि, अज्झ सुनंदामुओजाओ ॥ १८७ ॥ કુબેરને સામાનિક દેવતા વલગુવર વિમાનથી ચવી તુંબવન સંનિવેશને વિષે સુનંદાથકી પૂજ્ય એવો ધનગિરિ નામે પુત્ર થયો.
तुंबवणसंनिवेसाओ, निग्गयं पियसगासमुल्लीणं ॥
छमासिअं छसुजुअं, माऊइसमनिअं वंदे ॥ १८८ ॥ તબક સંનિવેશથી નિકળેલા, પિતાની સાથે ઝોળીમાં રહેલા છ માસના, છકાય જીવની યતના કરનારા અને માતા સહિત એવા શ્રી વજી સ્વામીને હું વંદના કરું .
जो गुज्झगेहिं वालो, निमंतिओ भोयणेण वासंते ॥
निच्छइ विणीअविणओ, तं वइररिसिं नमसामि ॥ १८९ ॥ મહાવિનયવંત વાસ્વામી જો કે બાલ્યાવસ્થાવાળા હતા તે પણ વર્ષાઋતુમાં શાક દેવતાએ ભેજન માટે નિમંત્રણ તેમણે તે દેવતાના પીંડની ઈચ્છા કરી નહિ. તે શ્રી વાસ્વામીને હું નમસ્કાર કરું છું.
Page #382
--------------------------------------------------------------------------
________________
શ્રીવાસવામી નામના અંતિમ દશપૂર્વધરની કથા (૩૭) उज्जेणीए जो जंभगेहि, आणखिउण थुअमहिओ ॥
अखीणमहाणसिअं, सीहगिरिपसंसिअं वंदे ॥ १९० ॥ ઉજજયિની નગરીમાં જંગ દેવતાએ જેમની પરીક્ષા કરી ગગનગામિની વિદ્યા આપવાપૂર્વક પ્રશંસા કરી, તે અક્ષણ મહાનસશક્તિવાળા અને સિંહગિરિ ગુરૂએ પ્રશંસા કરેલા વજસ્વામીને હું વંદના કરું છું.
जस्स अणुनाए वायग-तणेण दशपुरंमि नयरंमि ॥
देवेहिं कया महिमा, पयाणुसारिं नमसामि ॥ १९१ ॥ જેના વાચકપદની અનુજ્ઞામાં દેવતાઓએ જેમને દશપુર નગરમાં મહિમા કર્યો તે પદાનુસારી લબ્ધિવાળા શ્રી વાસ્વામીને હું નમસ્કાર કરું .
जो कन्नाइ धणेण य, निमंतिओ जुव्वणंम्मि गिहिवद्रुणा ॥
नयरंमि कुसुमनामे, तं वइररिसिं नमसामि ॥ १९२ ॥ જેમને યુવાવસ્થામાં કુસુમપુર નામના નગરમાં ગૃહપતિએ ધન અને કન્યા માટે નિમંતર્યા હતા, તે શ્રી વજસ્વામીને હું નમસ્કાર કરું છું.
जेणुद्धरिआ विज्जा, आगासगमा महापरिनाओ॥
वंदामि अज्जवइरं, अपच्छिमो सो सुअहराणं ॥ १९३ ॥ જેમણે આકાશગામિની વિદ્યાને મહાપરિજ્ઞાથકી ઉદ્ધાર કર્યો અને જે છેલ્લા શ્રતધર થયા હતા, તે શ્રી વજસ્વામીને હું વંદના કરું છું.
माहेसरीउ सेसा, पुरिअं निआ हुआसणगिहाओ ॥
गयणयलमइवइत्ता, वइरेण महाणुभावेण ॥ १९४ ॥ માહેશ્વરપુરીને હતાશન વનથી શેષ કુલાદિક જે સ્વામીજી આકાશ માગે નગરીમાં લઈ ગયા તે મહાનુભાવ શ્રી વજસ્વામીને હું નમસ્કાર કરું છું, ., जस्सासी वेउविअ-नहगमणपयाणुसारिलद्धिओ ॥
तं वदे जाइसरं, अपच्छिमं सुअहरं वइरं ॥ १९५॥ જેમને વેકિય લબ્ધિ, આકાશગામિની અને પદાનુસારી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તે જાતિ સમરણ :લા મૃતધર વજસ્વામીને હું વંદન કરું છું.
नाणाविणयप्पहाणेहिं, पंचहि सएहिं जो सुविहिआणं ॥
पाउवगओ महप्पा तज्झसवइरं नमंसामि ॥१९६ ॥ જ્ઞાન અને વિનયાદિ ગુણવાલા પાંચસે સાધુઓ સહિત જેમણે પાપગમન સ્વીકાર્યું. તે વાસ્વામીને હું નમસ્કાર કરું છું.
करुणाइ वइरसामी, जं उज्झिअ उत्तमठमल्लीणो ॥ आराहिअं लहुंतेण खुड्डएणंपि संतेणं ॥ १९७ ॥
Page #383
--------------------------------------------------------------------------
________________
(૩૭૨)
શ્રીષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, વજસ્વામીએ દયાથી જે યુવકને ત્યજી દઈ અનશન સ્વીકાર્યું, ઉત્તમ એવા તે ક્ષુલ્લકે પણ તુરત અનશન લઈ પોતાના આત્માને સાથે.
जस्सय सरीरपूअं जं कासि रहेहिं लोगपालाओ ॥
तेण रहावत्तगिरी, अज्झवि सुविस्सओजाओ ॥ १९८॥ જે યુદ્ધકના શરીરની પૂજા રથ ઉપર બેઠેલા લોકપાલાઓ કરી, કે જેથી તે પર્વત “રથાવર્તગિરિ” એવા નામે આજ સુધી લેક પ્રસિદ્ધ થયેલ છે.
सोपारयंमि नयरमि-वयरसाहाविणग्गाया जत्तो॥ __सिरि वइरसामि सीस, तं वंदे वइरसेनरिसिं ॥१९९॥ શ્રીવાસ્વામીએ પોતાના શિષ્ય વાસેનસૂરિને મહા દુર્મિક્ષ કાલમાં સાધુના બીજને ઉદ્ધાર કરવા માટે સેપારક નગરમાં મેકલી દીધે, કે જે વજસેનથી વાસ્વામીની એક શાખા ઉત્પન્ન થઈ. તે શ્રીવાસ્વામીના શિષ્ય વજસેન સૂરિને હું વંદના કરું છું.
* 'श्रीवज्रस्वामी' नामना अंतिम दशपूर्वधरनी कथा *માલવદેશના આભૂષણ રૂપ તુંબવન નામના ગામને વિષે ધનવંત એવા ધનગિરિએ પિતાની સુનંદા નામની ગર્ભિણી સ્ત્રીને ત્યજી દઈ દીક્ષા લીધી. સુનંદાએ અવસરે પુત્રને જન્મ આપ્યું. તે વખતે પુત્રે સુનંદાના મુખ થકી પિતાના પિતાની દીક્ષાની વાત સાંભલી. તેથી તે પુત્રને તુરત જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે બાલક પિતાની માતાને ઉદ્વેગ પમાડવા માટે નિરંતર રેવા લાગે, તે એમ ધારીને કે “ મહારા રેવાથી ઉદ્વેગ પામેલી હારી માતા મને ત્યજી દેશે.” અનુક્રમે તે બાલક જેટલામાં છ માસને થયે તેટલામાં ધનગિરિ વિગેરે બહ સાધુએના પરિવાર સહિત ઉત્તમ યુક્તિના જાણ એવા શ્રી સિંહગિરિ ગુરૂ તે તુંબવન નામના ગામ પ્રત્યે આવ્યા. પછી ધનગિરિ મુનિ, ભિક્ષા લેવા માટે ગામમાં જવા તૈયાર થયા, એટલે તેમને ગુરૂએ કહ્યું કે “આજે તમને સચિત્ત અથવા અચિત્ત જે કાંઈ મલે તે તમારે લેવું.” પછી ધનગિરિ મુનિ, ભિક્ષા માટે ગામમાં ફરતા ફરતા સુનંદાના ઘર પ્રત્યે આવ્યા. તે વખતે પુત્રથી ઉગ પામેલી સુનંદાએ કહ્યું કે “હે સાધુશિરોમણિ ! તમે આ પુત્રને લઈ જાઓ.” ધનગિરિ મુનિએ તુરત તે પુત્રને લઈ ઝેળીમાં નાખી, સુનંદાના ઘરથી બહાર નિકલી, ગુરૂ પાસે આવી અને ગુરૂના હાથમાં મૂક્યું. બાળકને હાથમાં મૂકતાંજ ગુરૂને હાથ નમી ગયે તેથી “આ વજા સમાન ભારવાલ છે ” એમ કહી હર્ષિત ચિત્તવાલા ગુરૂએ તે બાલકનું વજ એવું નામ પાડયું. મહાસતીના ઉપાશ્રયમાં શ્રાવિકાઓ વડે પાલન કરાતે તે બાલક પારણામાં રહ્યો તે અગીયાર અંગ ભર્યો. જેને માટે કહ્યું છે કે
Page #384
--------------------------------------------------------------------------
________________
શ્રીવાસ્વામી નામના અંતિમ દશપૂવ ધરની કથા. (૩૭૩) જેમણે ફક્ત છ માસની અવસ્થામાં ચારિત્ર લેવાની ઈચ્છા કરી, જેમણે પારણામાં સૂતા સૂતા શાસ્ત્રને અભ્યાસ કર્યો, જેમણે ત્રણ વર્ષની અવસ્થામાં સંયમ સ્વીકાર્યો અને જેમણે બાલ્યાવસ્થામાં સાધુઓના સમૂહને અભ્યાસ કરાવ્યો. ” શયાતરીઓએ લાલન પાલન કરેલ અને અલંકૃત કરેલા વજને ત્રણ વર્ષને થએલો જે સુનંદાએ સાધ્વી પાસે પુત્રની માગણી કરી કે “ આ પુત્ર હારે છે માટે તે મને સેપિ.” સાધ્વીઓએ કહ્યું. “અમે તમારા માતા પુત્રને સંબંધ જાણતાં નથી. હે અનશે અમને તે ગુરૂએ સેંપે છે, તેટલુંજ ફક્ત જાણીએ છીએ. ” એમ કહી સાધ્વીઓએ સુનંદાને પુત્ર સે નહીં. પછી સુનંદા પિતે તે સાધ્વી. ઓના ઉપાશ્રયમાં જઇ ધાવમાતાની પેઠે હર્ષથી સ્તનપાનાદિ વડે પુત્રને લાડ લડાવવા લાગી. વલી તેણીએ મનમાં એમ ધાર્યું કે “ જ્યારે ધનગિરિ મુનિ ગામમાં આવશે ત્યારે હું બલાત્કારથી પુત્રને લઈશ. ”
વજકુમાર ત્રણ વર્ષનો થયો એવામાં કાર્યકાના જાણે ધનગિરિ વિગેરે સાધુઓ ત્યાં આવ્યા. સુનંદાએ ધનગિરિને કહ્યું. “મને મહારે પુત્ર પાછા આપો.” ધનગિરિએ તેને પુત્ર આપે નહીં પણ ઉલટું એમ કહ્યું કે “ અરે મુગ્ધ ! તેં પુત્ર અમને આપી દીધું છે છતાં અત્યારે બેભાનથી માગે છે કે શું ? વમન કરેલા અન્નની પેઠે તે પુત્રને તું પાછો લેવાને કેમ ઈરછે છે ? જેમ વેચી દીધેલી વસ્તુ ઉપરથી પિતાનું સ્વામીપણું જતું રહે છે, તેમ આપી દીધેલી વસ્તુ ઉપરથી પણ પિતાનું સ્વામીપણું નાશ પામે છે. તે તે પુત્ર આપી દઈ પરસ્વાધિન કર્યો છે. તે હવે તું તેને ન માગ. છેવટ બન્ને પક્ષને મહેઠે વિવાદ થયે. તેમાં માણસોએ કહ્યું કે “ આ વિવાદને રાજા નિવેડો લાવશે. પછી પોતાના સ્વજનો સહિત સુનંદા રાજસભામાં ગઈ, સર્વ સંઘસહિત ધનગિરિ મુનિ પણ રાજસભામાં આવ્યા. રાજાની ડાબી બાજુએ સુનંદા બેઠી અને જમણી બાજુએ સંઘ સહિત ધનગિરિ વિગેરે સાધુઓ બેઠા. ભૂપતિએ બન્ને પક્ષની વાત સાંભલી કહ્યું કે “એ બાલક બેલાવવાથી જેની તરફ જાય તેને સેંપવામાં આવશે, ” રાજાના આ ન્યાયને બને પક્ષના લોકોએ માન્ય કર્યો. પરંતુ એમાં એ પ્રશ્ન ઉઠે કે “એ બાલકને પહેલું કેણ બોલાવે ? ” નગરવાસી લોકોએ કહ્યું કે “ હમણાં એ બાલક સાધુઓના સંગને લીધે તેમના પ્રેમમાં બંધાઈ ગયા છે માટે તે તેમનું વચન ઉલ્લંઘન કરશે નહીં, તેથી તે બાલકને પ્રથમ તેની દુષ્કરકારિણી માતા બેલાવે. કહ્યું છે કે મહાટા પુરૂને સ્ત્રીઓ અનુકંપા પાત્ર હોય છે. ”
પછી સુનંદા, બાલકને ક્રીડા કરવા યોગ્ય રમકડાં અને વિવિધ પ્રકારનાં ભક્ષ્ય પદાર્થો દેખાડીને કહેવા લાગી. “હે વત્સ ! હું હારા માટે આ હસ્તિ વિગેરે રમકડાં લાવી છું. તેને તું ગ્રહણ કરી હારી આશા પૂર્ણ કર. હે બાલક! આ
Page #385
--------------------------------------------------------------------------
________________
( ૪)
મીત્રષિમડલ વૃત્તિ-ઉત્તરા સાકર, લાડુ, દ્રાખ અને માંડા વિગેરે બહુ ખાવાના પદાર્થો છે તેમાંથી તને રૂચે તે ગ્રહણ કર. હે વત્સ ! સ્વામીએ ત્યજી દીધેલી અને તુંજ એક જેને આશ્રયભૂત છે એવી નિરાધાર જે હું તેની પાસે આવીને તું મને હર્ષ પમાડેય, હર્ષ પમાડય. ” માતાનાં આવાં વચન સાંભલી જાણુ એ વજકુમાર “માતાએ કરેલા ઉપકાર રૂપ દેવાથી કઈ પુરૂષ છુટી શકતા નથીએમ ધારી વિચારવા લાગે કે “જે હું માતા ઉપર દયા કરી સંઘની ઉપેક્ષા કરીશ તે નિચે મને સંસાર બહુ લાંબે થશે. નહિ તે લઘુકર્મવાલી હારી ધન્ય માતા દીક્ષા લેશે.” આમ ધારી ગીંદ્રની પેઠે વજકુમાર પિતાના સ્થાન તરફથી માતા તરફ ગયે નહીં. પછી રાજાએ સુનંદાને કહ્યું. “હે સુનંદે! હવે તું જા, કારણ તે બોલાવ્યા છતાં પણ જાણે ક્રોધથીજ હાયની? એમ હારા તરફ આવ્યું નહીં.” અવસર આવ્યું જાણું ધનગિરિએ હાથમાં રહરણ લઈ થડા અક્ષરથી કહ્યું કે “વત્સ! જે દીક્ષા લેવામાં હારું ચિત્ત હોય અને તું તત્ત્વને જાણ હેાય તે મેં આપેલા આ રજોહરણને અંગીકાર કર.” મુનિનાં આવાં વચન સાંભલી ઉંચા કરેલા હાથવાલે વજકુમાર બાલહસ્તિની પેઠે પગની ઘુઘરીઓને શબ્દ કરતે જીતે ધનગિરિ તરફ ચાલ્યો. નિર્મલ મનવાલા વજકુમારે પિતાના ખેલામાં બેસી લીલા માત્રમાં તેમના ધર્મધ્વજને પિતાના હાથમાં લીધો.
પછી ખેદ પામેલી અને ગ્લાનિ પામેલા મુખવાલી સુનંદા પિતાના ચિત્તમાં ઉત્તમ બુદ્ધિવડે વિચારવા લાગી કે “હારા બંધુએ દીક્ષા લીધી, પતિએ પ્રવજ્યા અંગીકાર કરી અને હવે પુત્ર પણ દીક્ષા લેશે. તે પછી હું પણ ચારિત્ર અંગીકાર કરું. હમણાં હારે નથી પતિ કે નથી બંધુ, વલી પુત્ર પણ નથી. તેથી ગ્રહવાસ કરતા તપસ્યા લેવી એજ મહારે શ્રેયકારી છે. આ પ્રમાણે વિચાર કરી સુનંદા પિતાને ઘરે ગઈ અને ધનગિરિ વિગેરે સાધુઓ વજકુમારને લઈ ઉપાશ્રયે ગયા. વજકુમારે તેટલા વર્ષ સુધી (ત્રણ વર્ષ પર્યત) સ્તન પાન કર્યું. પછી તેણે તે ત્યજી દીધું. સિંહગિરિ ગુરૂએ તેને ફરી ધ્વીઓને સેવે પછી સુનંદાએ પોતે પૂર્વના પુણદયથી તેજ સુગુરૂના ગચ્છને વિષે દીક્ષા લીધી અને વૈરાગ્યથી બહુ તપ કરવા લાગી. અભ્યાસ કરતી એવી સાધ્વીઓના મુખેથી સાંભલીને સર્વ લબ્ધિના સમુદ્ર રૂપ એવા ભગવાન વજસ્વામી અગીયાર અંગ ભણી ગયા. વજસ્વામી આઠ વર્ષના થયા ત્યાં સુધી તે, સાધ્વીઓના ઉપાશ્રયે રહ્યા. ત્યાર પછી મુનિઓ તેમને પિતાને ઉપાશ્રયે લઈ ગયા.
એકદા શ્રી સિંહગિરિ ગુરૂએ અવંતિ નગરી પ્રત્યે જવા માટે પ્રયાણ કર્યું. એવામાં રસ્તે એક દિવસ મેઘ અખંડ ધારાથી વર્ષવા લાગ્યું. એટલે બાલ મુનિ વજસ્વામી વિગેરે સાધુના પરિવાર સહિત ગુરૂએ કઈ એક યક્ષ મંડપમાં નિવાસ કર્યો.
હવે વજકુમારને કે પૂર્વ ભવને મિત્ર જાશક દેવતા હતા, તેણે તે વખતે
Page #386
--------------------------------------------------------------------------
________________
શ્રી વજૂસ્વામી નામના અંતિમ દશપૂર્વધની કથા (પ) વજકુમારના સત્ત્વની પરીક્ષા કરવા માટે વાણિફરૂપ વિકૂળ્યું. એટલું જ નહિ પણ ઉત્તમ ઉંટ અને અશ્વ બાંધેલું, ગણકથી વ્યાસ, ગાડાઓના મંડલવાલું, અમૃત સમાન રાંધેલા અન્નના પાત્રોવાલું જમતા એવા બહુ માણસેવાળું આમ તેમ ફરી રહેલા ચાકરવાળું અને દેવતાઓના નિવાસસ્થાન રૂપ સાર્થવાહ મંડલ વિકૂળ્યું. વર્ષાદ બંધ થયું એટલે તે ભૂંભક દેવતા કે જેણે વણિક રૂપ ધારણ કર્યું હતું તે, સૂરિ પાસે જઈ ઝટ વંદનાપૂર્વક ભિક્ષાને અર્થે નિમંત્રણ કરવા લાગ્યા. સૂરિએ વૃષ્ટિને સર્વ પ્રકારે બંધ થએલી જોઈ વજાસ્વામીને ભિક્ષા લેવા જવા માટે આજ્ઞા આપી. પછી વાસ્વામી આવશ્યકી ક્રિયા કરી બીજા સાધુસહિત ઈપથિનું ધ્યાન કરતા છતા ગોચરી લેવા ચાલ્યા; પણ રસ્તે બહુ ઝીણી ફરી પડતી જોઈ અપકાયની વિરાધનાથી ભય પામીને પાછા વલ્યા. પછી પેલા
ભક દેવતાએ તે ઝીણી ફેરીને પણ બંધ કરી “હવે વૃષ્ટિ થતી નથી.” એમ કહી વજાસ્વામીને બોલાવવા લાગ્યા. વજારવાની વૃષ્ટિને બંધ થએલી જોઈ ભકતપાનાદિથી મને હર એવા તે દેવતારૂપ સાથે વાહના આવાસસ્થાન પ્રત્યે ગયા. ત્યાં તે સાથે વાહ ભકિતથી વહોરાવતા એવા સરસ ભકતને જેઈ વજાસ્વામીએ દ્રવ્ય ક્ષેત્રાદિથી ઉપયોગ દઈ વિચાર્યું કે “આ અસંભવિત એવા કેહોલા વિગેરેનું શાક એમણે કયાંથી કર્યું? આ અવંતિ દેશમાં તે તે સ્વાભાવિક રીતે થતું જ નથી, તે પછી આ વર્ષાઋતુમાં તેની વાત પણ શી કરવી ! વલી આ દાતારના પગ પૃથ્વીને સ્પર્શ કરતા નથી, તેમજ તેની દ્રષટ પણ નિમેષરહિત દેખાય છે. આ દેવપિંડ વ્રતધારીઓને કલ્પત નથી, માટે હું તે ભકત પાન વહાર્યા વિના જ હારા ગુરૂ પાસે જાઉં” આવી રીતે વિચાર કરી વજાસ્વામી ભિક્ષા લીધા વિના જેટલામાં પાછાવલ્યા, તેટલામાં વિસ્મય પામેલા દેવતાએ પ્રગટ થઈને કહ્યું. “અમે તમારા પૂર્વ જન્મના મિત્રો ભક દેવતા છીએ. તમે અમારા મિત્ર હોવાથી તમને જોવા માટે અહીં આવ્યા છીએ.” પછી છુંભક દેવતાએ પોતે કરેલા કપટના દંડરૂપ વાસ્વામીને વૈક્રિયલબ્ધિ નામની વિદ્યા આપી.
એકદા શ્રીવાસ્વામી જેક્ટ માસમાં બહિભૂમિને વિષે વિહાર કશ્તા હતા, તે વખતે પણ વણિકરૂપને ધારણ કરનારા તેના તેજ ભકદેવતાએ ઘેબર વહોરાવવાનું નિમંત્ર ત્રણ કર્યું. વજાસ્વામી તેના નિવાસસ્થાને આવ્યા પણ સાવધાન મનવાલા તેમણે પૂર્વની પેઠે તેને દેવપિંડ જાણી લીધે નહિ તેથી સંતોષ પામેલા ચિત્તવાળા તે ભક દેવતા પિતાના પૂર્વભવના મિત્ર વજસ્વામીને આકાશગામિની વિદ્યા આપી પિતાને સ્થાનકે ગયા. પિતાના ગ૭ મથે વિહાર કરતા વધાસ્વામીને પદાનુસારી લબ્ધિવડે એકાદશાંગી સ્થિર થઈ. સિંહગિરિ સૂરિ બીજા શિષ્યોને જે ભણાવતા કે જે વજસ્વામી નહોતા ભણ્યા તે પણ ઉત્તમ બુદ્ધિવાળા વજકુમાર ધારી લેતા. જ્યારે આચાર્ય, વજસ્વામીને ભણવાનું કહેતા, ત્યારે તે નિકાલની પેઠે કાંઈક ગણગણ
Page #387
--------------------------------------------------------------------------
________________
જન
( ૩૭૬).
શ્રી ગામિલરિ-ઉત્તરાદ્ધિ. કરતા, ગુરૂની આજ્ઞાના ભંગથી ભય પામતા અને પિતાના વીર્યને પ્રકાશ નહિ કરતા એવા તે વજસ્વામી, કાંઈક અસ્પૃષ્ટ ઉચ્ચાર કરતા છતા બીજાના પાઠને સાંભળતા હતા.
એકદા મધ્યાહે સર્વે સાધુએ ગોચરી લેવા ગયા અને ગુરૂ કાયચિંતા માટે હાર ગયા. તે વખતે વાસ્વામી એકલા ઉપાશ્રયનું રક્ષણ કરતા હતા. અવસર મા તેથી તેમણે સર્વે સાધુઓની ઉપધિ પિતાની આસપાસ મૂકી પિતે ગુરૂની પેઠે તેની મળે બેસી ગંભીર મધુર સ્વરથી એકાદશાંગીની વાચના આપવા લાગ્યા. એવામાં દૂરથી આવતા એવા ગુરૂએ તે સાંભળ્યું. વાચનાને શબ્દ સાંભળી ગુરૂએ ઉપાશ્રયના બારણા પાસે આવી વિચાર્યું કે “શું આજે સાધુઓ ગોચરી લઈ વહેલા આવ્યા? નિશ્ચ ગોચરી લઈ આવેલા સાધુઓ હારી વાટ જોતા સ્વાધ્યાય કરવા લાગ્યા જણાય છે.” બોલ્યા વિના ક્ષણ માત્ર ઉભા રહી અને વિચારીને પછી વાચના આપતા એવા બાલ સાધુ વજાસ્વામીના શબ્દને તેમણે ઓળખે.
એકાદશાંગીને પિતાથી આગળ અભ્યાસ કરનારાને તે વાચના આપે છે ત્યારે તેણે ગર્ભમાંજ રહીને અભ્યાસ કર્યો છે કે શું? ખરેખર આ અમને મહેટું આશ્ચર્ય થયું છે. જ્યારે હું તેને ભણાવું છું ત્યારે તે તે આળસ કરે છે. તેથી અમે તેને ભણવામાં આળસુ માની ધિકારીએ છીએ.” આ પ્રમાણે વિચાર કરતા સિંહગિરિ ગુરૂ પિતે પ્રસન્ન થયા. અને આગળ જતા ઉભા રહ્યા, તે એમ ધારીને કે “પિતાની વાણી અમારા સાંભળવાથી શંકા પામેલ એ બાળક લજજા ન પામે.” પછી ગુરૂએ
હોટ શબ્દથી નધિકીને ઉચ્ચાર કર્યો. ગુરૂના તે શબ્દને સાંભળી વજાસ્વામી તરત પિતાને આસનેથી ઉઠી ગયા અને મંદ ગતિથી આવતા એવા ગુરૂ જેટલામાં અંદર નહોતા આવ્યા તેટલામાં તેમણે સર્વ ઉપધિ જેમ હતી તેમ સિ સેને સ્થા નકે મૂકી દીધી. પછી સરળ સ્વભાવવાળા તેણે ગુરૂના ચરણની પ્રમાર્જનાદિ ભક્તિ કરી.
આ બાળકના મહાભ્યને નહિ જાણનારા બીજા સાધુઓ બાળકની સંસારને ભય આપનારી અવજ્ઞા ન કરે.” એમ રાત્રીએ વિચાર કરી સૂરિએ શિષ્યોને કહ્યું કે હું અમુક ગામે જાઉ છું. ત્યાં હારે બે ત્રણ દિવસ રહેવું પડશે.” સાધુઓએ ગુરૂની પાસે આવીને કહ્યું કે “હે ગુરૂ ! અમને વાચના કેણુ આપશે.” ગુરૂએ કહ્યું. “તમારે વાચનાચાર્ય (તમને વાચના આપનારો) વા થશે.” શિષ્યોએ તે ગુરૂના વચનને ભક્તિથી અંગીકાર કર્યું.
બીજે દિવસે સવારે ગુરૂ બીજે ગામ ગયા, એટલે સાધુઓએ પિતાનું આવશ્યક કર્મ કરી વાચના લેવા માટે વાસ્વામીને ઉચ્ચ આસને બેસાર્યા. ગુણી એવા વાવામી પણ ગુરૂની આજ્ઞાથી તે ઉચ્ચ સ્થાનકે બેઠા અને સાધુઓ, તેમની ગુરૂની પિકે વિનય ભક્તિ કરવા લાગ્યા. પછી વાસ્વામીએ સર્વે સાધુઓને પણ વાચના
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી વજસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. ( ક૭૭) આપી. વજસ્વામીએ, મંદબુદ્ધિવાળાઓને પણ થોડા દિવસમાં એટલી વાચના આપી કે જે વાચનાને પૂર્વે બહુ દિવસ લાગતા. અતિ જડને વિષે પણ અમેઘ વચનવાળા વજીસ્વામીને જે ગણવાસી કયા કયા સાધુઓ વિસ્મય નથી પામ્યા? સાધુઓ પરસ્પર વિચારવા લાગ્યા કે “જે સૂરિ, અહિં આવતાં વાર લગાડે તે આપણે વસ્વામી પાસે શ્રુતસ્કંધને સમાપ્ત કરીએ. સાધુએ વાસ્વામીને ગુરૂથી અધિક ગુણવાળા માનવા લાગ્યા. ઉત્તમ પુરૂષ, પિતાના ગુરૂએ દીક્ષા આપેલા શ્રેષ્ઠ ગુણ પુરૂષને જોઈ હર્ષ પામે છે. સૂરિ વિચારવા લાગ્યા કે “આટલા દિવસમાં અમાસ પરિવારથી વજીના ગુણ જાણી શકાયા નહિ.
એમ વિચારી સૂરિ કહેલે દિવસે પાછા આવ્યા. વજસ્વામી સહિત સર્વે મુનિઓએ તેમના ચરણમાં નમસ્કાર કર્યા. પછી ગુરૂએ સર્વે સાધુઓને “તમારા સ્વાધ્યાયને નિવાહ થાય છે કે ?” એમ પૂછયું એટલે સાધુઓએ “આપના ચરણના પ્રસાદથી સાર થાય છે” એમ કહ્યું. વળી સર્વે શિષ્યોએ નમસ્કાર કરી ગુરૂની વિનંતિ કરી કે “ આપની આજ્ઞાથી વાસ્વામી અમારા વાચનાચાર્ય થાઓ. અમોએ વજીસ્વામીના ગુણો આજે ઘણે દિવસે જાણ્યા છે. બાલ છતાં પણ તે હમણ અમને આપના ચરણસમાન દેખાય છે. ” શ્રી સિંહગિરિ સૂરિએ કહ્યું “ ભલે તમે વજી પાસે વાચના લે. કારણ એ છે બાલક પણ હંમેશાં વિદ્યાથી વૃદ્ધ જાણવા. અમે ગામ જવાના મિષથી તમને ગુરૂ તરીકે સેંગ્યા હતા, તેનું કારણ એજ કે તમે તેમના આવા આશ્ચર્યકારી ગુણના જાણું થાઓ. કારણ-ફક્ત સાંભળવાથી જ એણે અભ્યાસ કર્યો છે–એમ ન હોય તો એ વાચનાચાર્યની પદવીને યોગ્ય ન હોય. હે સાધુઓ ! તમારે તેને સાર કહ૫વાલા અને ઉપાસના કરવા યોગ્ય જાણ. કારણ એ સર્વોત્તમ પદવીને યોગ્ય છે.” .
પછી ઉદાર બુદ્ધિવાલા ગુરૂએ વજસ્વામીને જે જે શ્રત નહોતા ભણ્યા, તે તે તેમને અર્થસહિત ભણાવ્યા. વજસ્વામીએ પણ ગુરૂને ફકત સાક્ષી માત્ર રાખી દર્પણને વિષે પ્રતિબિંબની પેઠે સર્વ સિદ્ધાંતને અભ્યાસ કર્યો. શ્રી વજસ્વામી બહુ કાલે એવા બહુશ્રુત ધારી થયા કે તે ગુરૂના પણ ન ભેદી શકાય એવા સંદેહ રૂપ ઘડીના ફાડી નાખવામાં મુગરપણાને પામ્યા. જેમ લીલા માત્ર કરી અંજલીમાં જ લેવાય તેમ વ્રજસ્વામીએ એટલે અભ્યાસ કર્યો કે તેમણે ફકત ગુરૂના હૃદયમાં દ્રષ્ટિવાદ રહેવા દીધે.
અન્યદા ગામે ગામ અને નગરે નગર ફરતા એવા સિંહગિરિ આચાર્ય પિતાના સાધુઓ સહિત દશપુર નગર પ્રત્યે આવ્યા. ત્યાં તેમણે વિચાર્યું જે “અત્યારે દશ પૂર્વના ધારણહાર ભદ્રગુપ્ત આચાર્ય ઉજ્જયિની નગરી પ્રત્યે રહે છે તેમની પાસેથી તે દશપૂર્વ ગ્રહણ કરવાં જોઈએ. આ વખતે પદાનુસારીલબ્દિવાળે વજ એકજ વિદ્યાદાન કરવા ગ્ય છે. માટે વજને હું તે દશપૂર્વના જાણુ સૂરિ
Page #389
--------------------------------------------------------------------------
________________
( ૩૭૮ )
શ્રીઋષિમ‘ડલવૃતિ–ઉત્તરાદ્ધ
ર
પાસે મેાકલું.” આ પ્રમાણે વિચાર કરી સિંહગિરિ સૂરિએ વજ્રસ્વામીને કહ્યું કે હું ઉત્તમ વજ્ર ! તું ઉજ્જયિની નગરીમાં રહેલા ભદ્રગુપ્ત આચાર્ય પાસે જઇ દશપૂર્વના અભ્યાસ કર. મ્હારી આજ્ઞાથી તું ત્યાં દશપૂર્વના અભ્યાસ કરી અહીં આવજે. તને શાસનદેવી નિરંતર સહાય થાઓ અને ત્હારા મુખથી અમારા ગચ્છને વિષે દશપૂર્વ વિસ્તાર પામેા.” ગુરૂએ એવી રીતે આજ્ઞા કરી એટલે વજ, વિશાલા નગરી પ્રત્યે ગયા. વજસ્વામી જે દિવસે વિશાળા નગરીને વિષે આવવાના હતા તેજ રાત્રીમાં નિશ્ચિત મનવાળા શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ એક શુભ સ્વસ દીઠું'. તે એમકે જાણે કાઈ પરદેશથી આવેલા માણસે ઝટ મ્હારા હાથમાંથી દુધ ભરેલું પાત્ર લઇ પોતે તૃપ્તિપર્યંત પીધું, અને તે સંતેાષ પામ્યા.” ગુરૂએ સ્વની વાત પોતાના શિષ્યાને કહી, તેથી તેઓ પોતાની બુદ્ધિ પ્રમાણે જુદા જુદા વિતર્ક કરી તેના અથ વિચારવા લાગ્યા. પછી રાત્રી નગરીની બહાર રહીને સવાર થતાં વસ્વામી વિધિપૂર્વક શ્રી ભદ્રગુપ્ત સૂરિના ઉપાશ્રયે આવ્યા. શ્રી ભદ્રગુપ્ત મુનીશ્વર દૂરથી આવતા એવા વજસ્વામીને જોઈ હર્ષથી બહુ ઉલ્લાસ પામ્યા, એટલુંજ નહિ પણ પ્રસિદ્ધિના સમાન વજ્રની આકૃતિ જોઇ તેમણે “ આ પાતે વા છે.” એમ મનમાં નિશ્ચય કર્યો. પછી વંદના કરતા એવા વજ્રસ્વામીને શ્રી ભદ્રગુપ્ત આચાર્યે સાષ પામી પેાતાના ખેાળામાં એસારી આ પ્રમાણે કહ્યું.
“ હું મહાભાગ ! તું ભલે આવ્યેા. હારૂં તપ નિવિદ્મપણે વર્તે છે તેા ખરૂં? હે વત્સ ત્હારા ગુરૂ કુશળ છે? હારૂં અહીં આવવું શા કારણથી થયું છે ?'' શ્રી વજ્રસ્વામીએ ભદ્રગુપ્ત સૂરિને નમસ્કાર કરી, હાથ જોડી અને પેાતાના મુખ આડી મુહપત્તિ રાખીને કહ્યું, “ આપે સ્વાગતાદિ જે જે મને પૂછ્યું, તે ગુરૂના ચરણ પ્રસા દથી તેમજ વતે છે. હું... ગુરૂની આજ્ઞાથી આપની પાસે દશપૂર્વના અભ્યાસ કરવા આન્ગેા છું, માટે આપ મ્હારા ઉપર કૃપા કરી મને વાચનાદાન આપો.” પછી શ્રી ભદ્રગુપ્ત આચાર્યે વસ્વામીને દશપૂર્વ ભણાવ્યાં તેમાં ગુરૂને જરાપણુ કલેશ થયા નહિ અને વજ્રસ્વાતી દશપૂર્વી થયા.
શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ વજસ્વામીને કહ્યું, કે “ હે વત્સ ! હવે તું ઝટ ત્હારા ગુરૂ પાસે જા. કારણ જે મહાત્માએ જ્યાં શાસ્ત્રના અભ્યાસ કરવાના આરંભ કર્યો હાય, તે મનસ્વી પુરૂષ તે પેાતાના ગુરૂની આજ્ઞા સ્વીકારવી જોઇએ.” શ્રી ભદ્રગુપ્ત ગુરૂએ આવી રીતે આજ્ઞા કરી એટલે સ ંપૂર્ણ દેશપૂર્વના જાણુ એવા શ્રી વજ્રસ્વામી તેમને નમસ્કાર કરી પેાતાના ગુરૂ શ્રી સિંહગિરિ સૂરિ પાસે આવ્યા. શ્રી સિગિરિ સૂરિએ પોતાની પાસે આવેલા વજસ્વામીને તે વખતે સવ સંઘની સમક્ષ પૂર્વની આજ્ઞા કરી તેજ વખતે વજસ્વામીના પૂર્વ ભવના મિત્ર જાલક દેવતાએ પુષ્પવૃષ્ટિ વિગેરે પ્રગટ મ્હાટુ પ્રાતિહાય કર્યું. શુભ આશયવાળા શ્રી સિંહગિરિ સૂરિ, ભુસ્વામીને પોતાના ગચ્છ સોંપી પોતે અનશન લઇ સ્વર્ગે ગયા.
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રીવસ્વામી' નામના અંતિમ દશપૂ ધરની કથા
( ૩૭૯) પછી પાંચસે સાધુઓના પરિવાર સહિત શ્રી વજ્રસ્વામી ભવ્ય જનાને પ્રતિબાધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. સૂરીશ્વર શ્રીવસ્વામી પોતાના વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા છતા જ્યાં જ્યાં વિહાર કરવા લાગ્યા ત્યાં ત્યાં તેમની આવી રીતે પ્રશંસા થવા લાગી કે “ અહા એમનું ઉજ્જવળ એવું શીલ આશ્ચર્યકારી છે, લેાકેાત્તર શ્રુત પણ આશ્ચર્યકારી છે. પવિત્ર એવું સાભાગ્ય અને લાવણ્યતા પણ તેવાંજ આશ્ચર્ય ઉત્પન્ન કરનારાં છે,”
''
હવે પાટલીપુર નગરને વિષે કુબેરના સરખા ધનવંત, લાકમાં સ`થી પ્રસિદ્ધ અને સર્વ ઉત્તમ ગુણાથી શ્રેષ્ઠ એવા ધન નામે શ્રેષ્ઠી વસતા હતા. તેને કિમણી સમાન રૂપાળી, ચેાવનાવસ્થાની સપત્તિને પામેલી અને સર્વ પ્રકારની ઉત્તમ વસ્તુના આશ્રયરૂપ રૂકિમણી નામે પુત્રી હતી. એકદા તે શ્રેષ્ઠીની ચાનશાલામાં શ્રી વસ્વામીના ગચ્છની કેટલીક સાધ્વીઓએ નિવાસ કર્યો હતા. તે સાધ્વીએ હુમેશાં શ્રી. વસ્વામીના સત્ય ગુણાની સ્તુતિ કરતી હતી. કહ્યું છે કે ગુરૂના ગુણુની સ્તુતિ કરવી એ એક સ્વાધ્યાય તથા આવશ્યક સમાન છે. શ્રી વસ્વામીના ઉત્તમ ગુણાને સાંભળી હર્ષ પામેલી રૂકિમણીએ શ્રી વજ્રસ્વામીને પેાતાના પતિ ઇચ્છતાં છતાં એવી પ્રતિજ્ઞા કરી કે “જો વજ્રસ્વામી મ્હારા પતિ થાય તાજ મ્હારે ભાગ ભાગવવા નહિતર મ્હારે ભાગથી સર્યું. કારણ ઇષ્ટ પતિ વિના શૈાભા શા કામની? હવે ત્રીજા જે કેાઇ માણુસ, ધનશ્રેણીને ઘરે તે રૂરૂકમણીનું હષથી માગુ કરવા આવતા તેનું પાતે રૂકિમણી મ્હાં મરડી તિરસ્કાર કરતી. આ વાતની સાધ્વીએને ખબર પડી ત્યારે તેમણે રૂકિમણીને કહ્યુ કે “ હું રૂકિમણી ! તુ ખરેખરી ભાળી દેખાય છે. કારણ જે તુ રાગરહિત એવા યતિ વાસ્વામીને વરવાની ઇચ્છા કરે છે.” ફિકમણીએ કહ્યું “ જો વજ્રસ્વામી યતિ છે તેા હું પણ પ્રત્રજ્યા લઇશ. કારણ જે તેમની ગતિ તે મ્હારી ગતિ.” એવામાં શ્રુતના સમુદ્ર એવા શ્રી વજીસ્વામી વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા છતા તે પાટલીપુર નગરને વિષે આવ્યા. રાજાએ સૂરિનું આગમન સાંભલ્યું, તેથી તે, પેાતાના પિરવાર સહિત મ્હાટી સંપત્તિથી તેમને વંદન કરવા ગયા. ત્યાં તેણે આવતા એવા સ્વામીની ચારે તરફ ટોળે ટોળાં રહેલા સર્વે મુનિઓને તીવ્ર તપની સંપત્તિએ કરીને રાજાના સરખા અંગવાળા જોયા. રાજા સર્વે મુનિઓને કાંતિવાલા, સુંદર આકૃતિવાળા અને પ્રસન્ન એવા જોઈ વિચ રવા લાગ્યા કે “ આ સર્વે પ્રિયકારી ખેલનારા, યાના સમુદ્ર, સમતા તથા અમમતાના પાત્ર તેમજ ગુણવંત દેખાય છે. આમાં વસ્વામી કેણુ છે ? તે હું જાણતા નથી. જે સર્વ ગચ્છના અધિપતિ છે અને વંદના કરવા યેાગ્ય છે. હવે હું શું કરૂં ? ક્ષણ ઉભા રહી તેણે પૂછયું કે “ હું પવિત્ર તપોધન ભગવંતે ! તમારામાં વજસ્વામી કાણુ છે તે મને કહેા ? ” સાધુઓએ કહ્યું. “હે રાજન્ ! અમે વજ્રસ્વામીની પાસે રહેનારા છીએ, તેથી અમે તેમના સમાન કેમ તારાઓ ક્યાં અને
થઇએ ?
Page #391
--------------------------------------------------------------------------
________________
(૩૮)
શ્રાષિયકલ વૃત્તિ ઉત્તરાઈ ચંદ્રમાં કયાં ? ” રાજાએ આ પ્રમાણે સર્વે સાધુઓને પૂછતાં પૂછતાં છેવટના ભાગમાં રહેલા અને અતિશયના સ્થાન રૂપ એવા વજસ્વામીને દીઠા. જાણે પિતાના મુકુટના રત્નોના કિરણે રૂપ જલપ્રવાહથી જાણે તેમના ચરણને પ્રક્ષાલન કરતે હાયની ? એમ રાજાએ ત્રણ પ્રદક્ષિણા કરીને શ્રીવજીસ્વામીના ચરણમાં વંદના કરી. સૂરીશ્વર શ્રીવાસ્વામીએ, પિતાના પરિવાર સહિત ઉદ્યાનમાં વૃક્ષની છાયામાં નિવાસ કર્યો. રાજા પણ નગરવાસી લેકે સહિત ભક્તિ ભાવથી ધર્મ સાંભળવા માટે ત્યાં જઈ તેમની પાસે બેઠે. પછી ભગવાન શ્રીવાસ્વામીએ એવી ધર્મ દેશના આપી કે જેથી રાજાદિ સર્વે લેકે ચમત્કાર પામ્યા. રાજા દેશનાને અંતે સૂરિને પ્રણામ કરી પિતાના અંત:પુર પ્રત્યે ગયા. ત્યાં તેણે પિતાથી સ્ત્રીઓની આગલ તુરત કહ્યું કે “હે પ્રિયાએ ! શાસ્ત્રના સમુદ્ર રૂપ શ્રીવાસ્વામી ગુરૂ આજે ઉદ્યાનમાં સમવસયો છે. મેં અમૃતને પણ તુચ્છ કરનારી તેમની ધર્મ દેશના સાંભલી અને શ્રાવક ધર્મ અંગીકાર કરી પિતાને જન્મ સફલ કર્યો છે. માટે તમે પણ શ્રીવજીસ્વામીને વંદન કરવા માટે ઝટ જાઓ. ” રાજાને આ આદેશ સાંભલી શુભ મનવાલી સર્વે રાણીઓ રથમાં બેસી પિતાના પરિવાર સહિત શ્રી વજસ્વામી પાસે ગઈ.
હવે એમ બન્યું કે માણસોના કહેવાથી શ્રીવજસ્વામીના આગમનને સાંભલી રૂકિમણું પણ લજા ત્યજી દઈ અતિ પ્રિય એવા પિતાના પિતાને કહેવા લાગી.
છે તાત ! જેમ બધેય મેઘ ઉપર અનુરાગ ધરે છે તેમ હું જેના ગુણ સાંભલી બહ અનુરાગવાળી થઈ છું તે મહિમાના આશ્રય રૂ૫ શ્રીવજીસ્વામી અહીં આવ્યા છે. માટે ઝટ મને ત્યાં લઈ તેમને સ્વાધિન કરે. કારણ બુદ્ધિવંત પુરૂષોએ સારા કાર્યમાં જરા પણ વિલંબ કરવો નહીં. ”રુકિમણીનાં આવાં વચન સાંભળી હર્ષ પામેલે ધન શ્રેષ્ઠી બીજે દિવસે કોડ દ્રવ્ય સહિત રૂકિમણીને સાથે લઈ તુરત વજન સ્વામી પાસે ગયે. તે વખતે શ્રીવજીસ્વામીની ધર્મદેશના સાંભલી ભક્તિવંત લેકે પરસ્પર એમ સ્પષ્ટ કહેવા લાગ્યા કે “ શ્રીવાજસૂરીશ્વરને જે સુસ્વર છે તેવું જે રૂપ હત તે નિચે દુધમાં સાકર મલ્યા જેવું થાત. ગુણના સમુદ્ર રૂપ શ્રીવજીસ્વામીએ નગરપ્રવેશ કરવામાં પિતાનું રૂપ પુરને ક્ષોભ પમાડે એવા ભયથી પિતાની શક્તિ વડે તે સંક્ષેપ કરી દીધું છે. ” લેકના આવા મને ગત ભાવને તથા સંતાપને શ્રીવાસ્વામીએ શ્રુતજ્ઞાનના ઉપયોગથી જા. પછી બીજે દિવસ તેમણે પિતાની લબ્ધિથી લક્ષ્મીના પદ્માસન સરખું સહસ્ત્ર દલ કમલ પ્રગટ કર્યું અને પિતાનું સ્વાભાવિક અદ્ભત રૂપ પણ પ્રગટ કર્યું, ત્યાર પછી ભગવાન વજસૂરિ હંસની પેઠે તે સહસ્ત્ર દળ કમલ ઉપર બીરાજ્યા. શ્રીવજસ્વામીના નિરૂપમ રૂપને જોઈ લેકે પિતાના મસ્તકને ધૂણાવતા છતા પરમ આશ્ચર્ય પામ્યા. લેકે કહેવા લાગ્યા કે “ શ્રીવજસ્વામીનું આ સ્વાભાવિક રૂપ અને તેને મલતે
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્રીવાસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા (૩૮૧ ) તેજ ઉત્તમ સ્વર, સુવર્ણ અને સુગંધ સમાન શોભે છે.” રાજાએ કહ્યું. “હે. ભગવદ્ ! આપની આકૃતિ આવી વિરૂપ કેમ હતી ? ” ગુરૂએ કહ્યું. “હારૂ સ્વરૂપ રાજ ીઓને વિકૃતિ ઉત્પન્ન કરનારું હેવાથી મેં પિતાની શક્તિથી આવું વિરૂપ બનાવ્યું કહ્યું છે કે પાપપ્રવૃત્તિ સંસારને વધારનારી છે.”
પિતાની પુત્રીનું પાણી ગ્રહણ કરવામાં વ્યગ્ર ચિત્તવાલા ધન શ્રેષ્ઠીએ આગલ બેસીને શ્રી સ્વામીની ધર્મદેશના સાંભલી. દેશનાને અંતે ધનશ્રેણીએ હાથ જેડી શ્રીવાસ્વામીને કહ્યું. “હે શ્રેષ્ઠ મુનીશ્વર ! આપ આ હારી પુત્રીને પાણીગ્રહણ કરે. હે સ્વામી ! વિવાહ પછી હસ્તમેલાપ વખતે હું આપને આ અનેક કોડ દ્રવ્ય આપીશ.” શ્રીવાસ્વામીએ તેને અજાણ જાણી હસીને કહ્યું. “મહારે હારી કન્યાનું તેમજ કોડ દ્રવ્યનું પ્રજન નથી. કમલાના રેગવાલાની પેઠે મહારે વિષયો વિષ તુલ્ય છે. મદ્યપાન પ્રથમ બહુ મીષ્ટ લાગે છે પરંતુ પરિણામે બહુ દુઃખકારી થાય છે. હા ! માણસને ચિંતવન કરેલા વિષય પર ભવમાં પણ વિષથી વધારે અનર્થકારી થાય છે. વિષયેને દુઃખકારી માની હું તેને શી રીતે સ્વીકાર કરું ? શું પકડાઈ ગએલા ચારથી કેઈ પણ દ્રવ્ય ચેરી શકાય ખરું કે ? જે પુણ્યથી પવિત્ર અંગવાલી તમારી કન્યા હારા ઉપર અનુરાગ ધરતી હેય તો મેં ગ્રહણ કરેલી તપસ્યાને તે પણ સ્વીકારે. જે કુલીન એવી તે તમારી પુત્રી મનવડે કરીને મને પિતાને ઈચ્છતી હોય તે તે પિતાનું ચિત્ત નિશ્ચયથી તપસ્યાને વિષે સ્થાપન કરે. ”
આ પ્રકારના શ્રી વજસૂરીશ્વરના કેમલ અને મધુર વચનથી પ્રતિબંધ પામેલી અલ્પ કર્મવાલી રુકિમણીએ તેજ વખતે દીક્ષા લીધી. તે વખતે બીજા બહ માણસો ભવિક જ “ નિચે આ ધર્મ કલ્યાણકારી છે, કે જેમાં આવું અકિંચનપણું દેખાય છે ” એમ વિચારી પ્રતિબંધ પામ્યા.
એકદા શ્રી ભગવાન સ્વામીએ “મહાપરિજ્ઞા”નામના ધ્યયનથી ઉત્તમ એવી આકાશ ગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો અને કહ્યું કે “આ ગુહ્ય વિદ્યાથી ઉત્પન્ન થએલી શક્તિ વડે એટલી અપ્રતિમ શક્તિ આવે છે કે માણસ જંબુદ્વીપથી માનસોત્તર પર્વત સૂધી જઈ શકે છે. આ વિદ્યા ફક્ત હારે ધારણ કરી રાખવી, પરંતુ કેઈને આપવી નહીં. કારણ હવે પછીના માણસે અલ્પ સંપત્તિવાળા અને અલ્પ સત્ત્વવાલા થશે.”
જેમ મકરસંક્રાતિને વિષે સૂર્ય દક્ષિણદિશાના માર્ગથી ઉત્તર તરફ ગમન કરે છે તેમ કયારેક શ્રીવાસ્વામીએ પૂર્વ દિશા તરફથી ઉત્તર દિશામાં વિહાર કર્યો. આ વખતે ત્યાં હે દુકાલ પડેલ હોવાથી ભોજનની ઈચ્છાના અનુબંધથી અતિ વિધુર બનેલા લેકે દેખાતા હતા. પછી દુકાલથી અતિ પીડા પામેલા અને દીનમનવાલા સર્વ સંઘે એકઠા થઈ સુરીશ્વર એવા શ્રીવાસ્વામીની વિનંતિ કરી કે “ આપ કઈ પણ રીતે આ દુ:ખ રૂ૫ સમુદ્રથી અમારો ઉદ્ધાર કરે, અને
Page #393
--------------------------------------------------------------------------
________________
(૩૮૨).
શ્રી વષિમંડલવૃત્તિ ઉત્તરદ્ધ સંઘને માટે પિતાની વિદ્યાને પ્રયોગ ક્યારે પણ દૂષણ પામતે નથી. ” પછી વજીસ્વામીએ પિતાની વિદ્યાના પ્રભાવથી ચર્મરત્નના સમાન અને ચક્રવતીના અતિશયના સ્થાન રૂપ એક હોટે પટ્ટ વિક્ર્ચો. શ્રી સ્વામીની આજ્ઞાથી સર્વ સંઘ, તે વિસ્તારવંત એવા મહાપટ્ટને વિષે ઝટ બેઠો. પછી શ્રી વજવામીએ પ્રેરેલી વિદ્યાની શક્તિથી તે પટ્ટ વાયુએ ઉડાલા આકડાના રૂની પેઠે આકાશમાં ચાલ્યા. આ વખતે શ્રી વજસૂરિને દત્ત નામને શય્યાતર કે જે પ્રથમ પાણી લેવા માટે ગયો હતો તે આવ્યું. તેણે જોયું તે સંઘ સહિત આકાશમાં પટ્ટને જાતે જે. તેથી તે તુરત લેચ કરીને કહેવા લાગ્યું કે “હે ભગવન્ ! હું પહેલે આપને શય્યાતર હતો અને હમણાં સાધમીક થયો છું. માટે આપ હમણાં
હારે પણ ઉદ્ધાર કરે.” આવી ઉપાલંભભિત શય્યાતરની વાણી સાંભલી શ્રી વાસ્વામીએ તેને લેચ કરેલો જોઈ તુરત સૂત્રાર્થને સંભાર્યો કે “ જે સાધમિકનું વાત્સલ્ય કરનારા હોય, જે સ્વાધ્યાય કરવામાં તત્પર હોય અને જે તીર્થ પ્રભાવના કરનારા હોય તેમને મુનિરાજે આપત્તિમાંથી છોડાવવા. આ સૂત્રાર્થ મનમાં યાદ લાવી શ્રી સ્વામીએ તે શય્યાતરને તુરત પટ્ટ ઉપર લઈ લીધો. વિદ્યાપટ્ટ ઉપર બેઠેલે સર્વ સંઘ વિસ્મયથી પૃથ્વીને હાથમાં રહેલા આંબલાની પેઠે દેખતે હતે. માર્ગે સમ્યફદ્રષ્ટિ દેવતાઓએ પૂજન કરેલા, પટ્ટ ઉપર બિરાજમાન થએલા, પટ્ટ ઉપર બેઠેલા શ્રી સંઘને તત્વની ધર્મદેશના આપતા અને માર્ગમાં અનેક ચૈત્યને ભક્તિથી વંદના કરતા એવા શ્રીમાન વજીસ્વામી પુરિકા નામની નગરી પ્રત્યે આવ્યા. ધનથી પૂર્ણ એવી તે નગરીમાં હંમેશાં સુકાલ હતે. લોકો ઘણું કરીને ઉત્તમ શ્રાવક હતા. પણ ત્યાંને રાજા બૈદ્ધધમી હતું. તે નગરીમાં જૈન અને બૌદ્ધ લેકે હંમેશાં પરસ્પર સ્પર્ધા કરી દેવપૂજાદિ પુણ્ય કાર્યો કરતા હતા. જેન લેકે નગરીમાં જે જે પૂજાના ઉપયોગમાં આવે તેવી પુષ્પાદિ વસ્તુઓ જોતા તે તે અધિક અધિક મૂલ્ય આપીને ઝટ ખરીદ કરતા. બાદ્ધ કે તે પ્રમાણે પુષ્પાદિ વસ્તુઓ ઝટ ખરીદ કરતા નહીં, તેથી બિદ્ધ મંદીરોને વિષે પૂજા બહુ ઓછી થતી તે ઉપરથી લજજા પામેલા શ્રાદ્ધ લેકેએ પોતાના બુદ્ધધર્મિ રાજા પાસે જઈ વિનંતિ કરી શ્રાવકને મળતાં પુષ્પ બંધ કરાવ્યાં. તેથી શ્રાવકેને બજારમાં એક પણ પુષ્પ મળતું નહીં. અરે બહુ મૂલ્ય આપતા છતાં એક બહુ નાનું બીટ પણ મેળવવા તેઓ સમર્થ થયા નહીં એવામાં પર્યુષણ પર્વ સમીપ આવ્યું, તેથી જિનરાજની ઉપાસના કરનારા જેન લેકે દીન મુખવાલા થઈ રૂદન કરતા છતા શ્રી સ્વામી પાસે આવ્યા. નેત્રના જલથી પૃથ્વીને પલાળતા એવા તે ઉત્તમ શ્રાવકે વજીસ્વામીને નમસ્કાર કરી ગદ્ગદ્ વાણી વડે આ પ્રમાણે કહેવા લાગ્યા
હે સૂરીશ્વર! દુષ્ટ ભૂતથી તિરસ્કાર કરાયેલા બાલસમૂહની પેઠે બદ્ધ લેકેથી
Page #394
--------------------------------------------------------------------------
________________
શીવજસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. (૩૮૩) પરાભવ પામેલા અમે જિનમંદીરમાં પૂજાદિ રચવા સમર્થ થતા નથી. બદ્ધ લેકેની વિનંતિ ઉપરથી બ્રધમિ રાજાએ સર્વ માલી લેકેને હુકમ કરી અમને પુષ્પ આપતા અટકાવ્યા છે. હે પ્રભો ! વધારે શું કહીએ પરંતુ અમે અગથિઆના પુષ્પ પણ મેળવી શકતા નથી. ધનવંત છતાં પણ અમે શું કરીએ, કારણ રાજાની આજ્ઞાને કેણ ઉલ્લંઘન કરે? માટે છે સ્વામિન્ ! બૈદ્ધ મતથી પરાભવ પામેલા જિનમતની શ્રી જિનરાજના કહેવા પ્રમાણે પિતાની શક્તિ વડે પ્રભાવના કરે.” પછી “હે શ્રાવકે ! હું પ્રભાવના માટે ઝટ યત્ન કરીશ.” એમ કહી ભગવાન શ્રી વાસ્વામી તત્કાલ આકાશ માર્ગે ચાલ્યા અને ક્ષણમાત્રમાં માહેશ્વરી પુરી પ્રત્યે આવી પહોચ્યા. ત્યાં એક આશ્ચર્યકારી ઉદ્યાનમાં ઉતર્યા. તે મહા ઉદ્યાન હતા. શન નામના દેવને હતે. તે ઉદ્યાનમાં જે માલી રહેતું હતું. તે ધનગિરિને મિત્ર થતું હતું. તેથી તે માલી સવારે વાદલા વિના ઑચિતા આવેલા વર્ષાદની પેઠે વજસ્વામીને જોઈ બહુ હર્ષ પામે. “જે તિથિએ આપ હાર અતિથિ થયા, તે તિથિ મહારે ધન્ય છે. આપવડે હું જેવા તેથી હું મહારા આત્માને પણ ધન્ય માનું છું. આપે સુસ્વમની પેઠે મહારા ઉપર ઓચિંતેં ઉપકાર કર્યો, તેથી હું મહારા ભાગ્યને હોટું માનું છું. આપ મહારા અતિથિ થયા છે તે હું આપનું શું આ તિથ્ય કરું?” શ્રી વજસ્વામીએ કહ્યું. “હે ઉદ્યાનપાલક! હારે પુષ્પનું પ્રયોજન છે. તે કહે તું તે કેટલાં આપીશ?” ઉદ્યાનપાલકે કહ્યું. “આ ઉદ્યાનમાં હંમેશાં વીસ લાખ પુષ્પ થાય છે, માટે તે સ્વીકારી આપ હારા ઉપર અનુગ્રહ કરે.” શ્રીવજીસ્વામીએ કહ્યું. “હે આરામિકાધિપ ! તું તે પુષ્પને તૈયાર કરી રાખ, હું હમણાં જઈને પાછો આવું છું.” મુનીશ્વર શ્રીવજીસ્વામી એમ કહી પિતાની વિદ્યાની શક્તિથી આકાશ માર્ગે ચાલ્યા અને અલ્પ સમયમાં ક્ષુદ્ર હિમગિરિ પ્રત્યે આવી પહોંચ્યા. ત્યાં તેમણે શાશ્વત અરિહંત ચૈત્યને ભાવથી નમરકાર કરી તત્કાલ પહદમાં રહેલા લક્ષમીના ગૃહ પ્રત્યે પ્રવેશ કર્યો. આ વખતે એક લક્ષ પાંખડીવાલું પ્રફુલ્લિત કમલ હાથમાં લઈ જિનરાજનું પૂજન કરવા માટે જિનમંદીરમાં જતી એવી લક્ષ્મીદેવીએ તે વવામીને દીઠા. લક્ષ્મીદેવીએ શ્રી વજસ્વામીને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું. “હે ભદ્રે ! અહિં આપનું પધારવું શા હેતુથી થયું છે?” ભગવાન વજસ્વામીએ કહ્યું. “હે શ્રી દેવી! તમારા હસ્તકમલમાં રહેલું પ% જિનેશ્વરનું પૂજન કરવા માટે મને આપો.” શ્રી દેવીએ તે કમલ શ્રી વજસ્વામીને આપ્યું એટલે તે કમલ લઈ આગમના સમુદ્ર શ્રી વજસ્વામી આકાશ માર્ગે થઈ તુરત હુતાશન દેવના મોટા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેમણે પિતાની વિદ્યાના બલથી પાલકના સરખા આકારવાલું અને બહુ સંપત્તિથી મને હર એક મહટું વિમાન વિકૃધ્યું. તેમાં તેમણે લક્ષમી દેવીએ આપેલું કમલ મૂકી તેની પડખે વિશ લાખ પુષ્પ મૂક્યાં. તે વખતે કમરણ કરવા માત્રથી જ હાજર થએલા જે ભક
Page #395
--------------------------------------------------------------------------
________________
(૩૮૪)
શ્રીષમંડલ વૃતિ ઉત્તર દેવતાઓએ મોટા મહોત્સવપૂર્વક નૃત્ય કરવા માંડયું. પછી વિમાનને વિષે કમલના નીચેના ભાગમાં શ્રી વજસૂરિએ બેસીને આકાશમાં તે વિમાનને ચલાવ્યું. વિમાન આકાશ માર્ગે ચાલવા લાગ્યું એટલે તેની સાથે વિમાનમાં બેઠેલા દેવતાઓ પણ ગાયન કરતા અને વાછત્ર વડાગતા છતાં ચાલવા લાગ્યા. દેવતાઓથી વિટલાયેલા અને વિમાનમાં બેઠેલા શ્રી વજાસ્વામી, બોદ્ધોથી દૂષિત એવી પુરિકા નામની નગરી પ્રત્યે આવી પહોંચ્યા. આકાશમાં વિમાનને જોઈ નગરીનિવાસી લેકે ઉંચું જોઈ હર્ષ પામતા છતા પરસ્પર કહેવા લાગ્યા.
અહો ! શ્રાદ્ધમતના મ્હોટા પ્રભાવને જોઈ દેવતાઓ બુદ્ધપ્રતિમાનું પૂજન કરવા માટે આવે છે, માટે બુદ્ધ પ્રભુને નમસ્કાર થાઓ.” આવી રીતે બદ્ધ લેકે કહેતા હતા એવામાં શ્રી વાસ્વામી વિમાને વડે આકાશમાં ગાંધર્વ નગરની શોભાને દેખાડતા છતા અરિહંત મંદીરમાં ગયા. ત્યારે તે ગ્લાનિ પામેલા મુખવાળા બદ્ધ લોકો ફરી કહેવા લાગ્યા કે “અહા! જિનમતની આ મહેટી પ્રભાવના થઈ. અમોએ ચિંતવ્યું હતું કાંઈ બીજું અને થયું પણ કાંઈ બીજુ. આજેજ આ બ્રાદ્ધશાસનના પહેલા જ થએલા લાઘવપણાને ધિક્કાર થાઓ! ધિક્કાર થાઓ ! !
પછી પર્યાવણ પર્વને દિવસે દેવતાઓએ અરિહંત પ્રભુના મંદીરમાં માણસોને અગોચર એવું મહેસું સમવસરણ રચ્યું. જાંભક દેવતાઓના સમૂહે કરેલી અરિહંતશાસનની પ્રભાવનાને જોઈ રાજાએ બિદ્ધધર્મને ત્યજી દઈ શ્રી અરિહંતના ધર્મને પિતે સ્વીકાર્યો.
પછી મમતારહિત એવા શ્રીવજગુરૂ પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા સૂર્યની પેઠે લેકને પ્રતિબંધ કરવા માટે દક્ષિણ દિશામાં ગયા. ત્યાં એક દિવસ તેમને મલેષ્મ (સલેખમ ) ને વ્યાધિ થયે. પછી પિતાના સાધુઓએ ઉપચાર માટે આણેલા સુંઠના ગાંગડાને હાથમાં લઈ “હું તેને ભજન કરી રહ્યા પછી ભક્ષણ કરીશ.” એમ ધારી પાંચ આચારના નિધિ રૂપ શ્રીવાસ્વામીએ તે સુંઠના ગાંગડાને પિતાના કાન ઉપર મૂક્યો. સ્વાધ્યાયના ધ્યાનમાં લીન આત્માવાલા તે પૂજ્ય મહાત્મા શ્રીવાસ્વામી ભજનને અંતે પણ કાન ઉપર રહેલી સુંઠને ભક્ષણ કરવી ભૂલી ગયા. પછી સંધ્યા સમયે પ્રતિકમણ અવસરે મુહપત્તિથી દેહનું પડિલેહણ કરતાં તે સુંઠને ગાંગડો પૃથ્વી ઉપર પડયે. ખટ શબ્દ કરીને પડેલી સુંઠને જોઈ શ્રીવાસ્વામીને મૃતિ આવી. તેથી તે પિતાની નિંદા કરવા લાગ્યા કે મને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાઓ ! ! જે મને આ માટે પ્રમાદ થયો. પ્રમાદથી નિર્દોષ એવો સંયમ ક્યારે પણ પાળી શકાતું નથી, અને સંયમ વિના જીવવું એ પણ નિરર્થક છે. માટે હવે હું મારા દેહને ત્યાગ કરીશ.” આવી રીતે શ્રી વજીસ્વામી વિચાર કરતા હતા. એવામાં સામટે બાર વર્ષને દુકાળ પડ. પછી શ્રીવજ સ્વામીએ શાસ્ત્રના સમુદ્ર રૂપ પિતાના વજન નામના શિષ્યને “ તું
Page #396
--------------------------------------------------------------------------
________________
શ્રીવજીસ્વામી નામના અંતિમ દશપૂર્વધરની કથા. (૩૮૫) જ્યાં લક્ષ્ય મૂલના ચોખાની ભિક્ષા પાસે, તેના બીજા દિવસે સુકાલ જાણજે. ” એમ કહી તેને આદરથી બીજા દેશ પ્રત્યે વિહાર કરાવ્યું. પછી વજસેન પણ ગુરૂની આજ્ઞાથી ગામ પુર, અરણ્ય અને પર્વતવાલી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. અહીં શ્રીવાસ્વામીની પાસે રહેલા સર્વે સાધુઓને ઘર ઘર પ્રત્યે ફરતા છતાં પણ ભિક્ષા મલતી નહિ, તેથી ભિક્ષા વિના બીજી વૃત્તિને નહિ લેનારા અને ભુખથી દુર્બળ થઈ ગએલા ઉદરવાળા તે સર્વે સાધુઓ, ગુરૂએ આપેલા વિદ્યાપિંડને ભક્ષણ કરલા લાગ્યા. પછી શ્રીવાસ્વામી ગુરૂએ કહ્યું કે “જે આ વિદ્યાપિંડ તમારે બાર વર્ષ પર્યત ભક્ષણ કરવું હોય તો તે હું તમને આણું આપું, પણ તેથી સંયમને બાધા થશે. અને જો એમ કરવા તમારી મરજી ન હોય તે આપણે સર્વે હર્ષથી દેહ અને આહારને ત્યાગ કરીએ.” આવાં ગુરૂનાં વચન સાંભળી તે સર્વે શિષ્યોએ કહ્યું. તે વિશે ! પ્રથમ વિદ્યાપિંડથી જે દેહનું પોષણ કરવું તે ધિક્કારવા યોગ્ય છે. માટે હે સુગુરૂ! આપણે અનશન લઈ દેહને ત્યાગ કરીએ પછી યુગોત્તમ અને વૈરાગ્યરસના સમુદ્ર એવા શ્રી વાસ્વામી, સર્વે શિષ્યને સાથે લઈ એક પર્વત ઉપર ચઢવા માટે ચાલ્યા. એક બાલ શિષ્ય ગુરૂએ ના કહ્યા છતાં પણ તેમની પાછળ જતો હતો. ગુરૂ તેને કઈ ગામમાં છેતરી સાધુઓ સહિત પર્વત ઉપર ચડી ગયા. પાછળ તે બાલશિષ્ય “હારા ઉપર ગુરૂની અપ્રીતિ ન થાઓ.” એમ ચિત્તમાં વિચાર કરી ભજનનું પચ્ચખાણ લઈ પર્વતની નીચે રહ્યો. ત્યાં તે બપોરના સૂર્યના તીર્ણ તાપથી તપેલી પર્વતની શિલા ઉપર માખણના પિંડાની માફક તત્કાલ ગળવા લાગ્યા. શુભ ધ્યાન રૂ૫ અન્નને વિષે પડેલા તે બાલ શિષ્ય મલના સ્થાનરૂપ દેહને ત્યજી દઈ સ્વર્ગ લેકમાં સર્વ પ્રકારના મલથી રહિત એવા દેહને સ્વીકાર્યો. બાલશિષ્ય અસંખ્ય સુખ આપનારા દેવલોક પ્રત્યે ગયે છતે દેવતાઓ તેના કલેવરને પૂજવા લાગ્યા. પર્વત ઉપર જતા એવા સાધુઓએ, આવતા એવા દેવતાઓને જોઈ ગુરૂને પૂછ્યું કે “હે પ્રભે! આ સર્વ સંપત્તિવાલા દેવતાઓ અહીં શા માટે આવે છે ?” શ્રીવાસ્વામીએ કહ્યું. “હમણું ક્ષુલ્લકે પિતાનું કાર્ય સાધ્યું છે. તેથી દેવતાઓ તેનો મોટો ઉત્સવ કરવા માટે આવે છે.” ગુરૂનાં આવાં વચન સાંભલી સાધુઓ વિચાર કરવા લાગ્યા કે “જે એ બાલશિગ્યે પિતાનું કાર્ય સાધ્યું તો પછી વયેવૃદ્ધ એવા આપણે પોતાનું કાર્ય કેમ નહિ સાધીએ?” આ પ્રમાણે વૈરાગ્ય પામેલા અને ચારિત્રને સાધનારા તે મુનિઓને કઈ મિથ્યાદ્રષ્ટિ દેવતાએ શ્રાવક થઈ આ પ્રમાણે કહ્યું. “ હે પૂજે ! આજે અમારે ત્યાંથી મેદક તથા સાકર અને દ્રાખ મિશ્રિત જલ લઈ શિધ્ર પારણ કરે.” મુનિઓ “એનું લેવું એ આપણે કલ્પ નથી, એ કેવલ પ્રીતિનું કારણ છે. માટે બીજે જઈએ” એમ ધારી તે સર્વે મુનિઓ સમીપે રહેલા પર્વત ઉપર ગયા. ત્યાં તે સઘલા મુનિઓએ ત્યાંના અધિષ્ઠાયક દેવતાનું મનમાં ધ્યાન કરી કાર્યોત્સર્ગ કર્યો, એટલે તે દેવતાએ ત્યાં આવી મુનિઓને આવી રીતે કહ્યું. “આપની આજ્ઞાથી
Page #397
--------------------------------------------------------------------------
________________
( ૩૮૬ )
શ્રીઋષિમ’ડલવૃત્તિ ઉત્તરાદ્ધ
મેં એ અવગ્રહ સ્વીકાર્યાં છે, માટે આપ અહીં સુખેથી રહેા, કે જેથી હું પુણ્યવત થાઉં. ” દેવતાના આવા વચનથી પ્રસન્ન થએલા તે સર્વે શુભ મનવાલા સાધુએ શ્રીવજાસ્વામીની સાથે અનશન લઇ સ્વર્ગ પ્રત્યે ગયા. પછી સાધર્મ દેવલેાકના ઇંદ્રે રથમાં બેસી ત્યાં આવી શ્રીવસ્વામી વિગેરે સર્વે સાધુઓના શરીરને ભક્તિ પૂછ્યા અને તેજ વખતે ઉંચાં વૃક્ષેાને નમાવતાં છતાં બહુ તિથી તે પર્વતને રથમાં બેસી પ્રદક્ષિણા કરી. આજ સુધી તે પર્વતને વિષે વૃક્ષેા નમ્ર દેખાય છે તેમજ તે પર્વતનું તે દીવસથી આરંભીને રથાવત એવું નામ પડયું. દશ પૂર્વના ધારણહાર અને શાસ્ત્રના સમુદ્રરૂપ શ્રીવાસ્વામી દેવલાક પ્રત્યે ગયા ત્યારથી દશમું પૂર્વ વિચ્છેદ્ય ગયું તેમજ ચાથું સહુનન પણ નાશ પામ્યું.
હવે શ્રીવાસ્વામીના શિષ્ય વજ્રસેન પૃથ્વી ઉપર ફરતા ફરતા સર્વે સંપત્તિના નિવાસ સ્થાનરૂપ સાપારક નામના નગર પ્રત્યે આવ્યા. તે નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે સ્ત્રી હતી. ત્યાં જિનદત્ત નામે શ્રેષ્ઠી વસતા હતા તેને ઇશ્વરી નામે સ્ત્રી હતી. તેઓને નાગેદ્રચંદ્ર અને નિવૃત્તિવિદ્યાધર નામના બે પુત્રા હતા. વજ્રાસેન મુનિ તેમના ઘર પ્રત્યે ભિક્ષાને અર્થે ગયા. ઈશ્વરીએ મુનિને જોઈ આનંદથી વિચાર્યુ કે “ આજે ચિત્ત, વિત્ત અને સુપાત્રના ચાગ થયા એ બહુ સારૂં થયું. આ વખતે ઇશ્વરી કાંઇ થાડુ અન્ન કાઢી લઈ તેમાં કાંઇ વસ્તુ નાખી તે અન્નને ત્યાં પડયું મૂકયુ અને બાકીનું અન્ન વજાસૈન મુનિને આપવા માટે આવી. વજ્રસેન મુનિએ કહ્યું. “હે શુભે ! તમે લેાજનમાં કોઇ વસ્તુ નાખીને પાછું મૂકયું તે વસ્તુ શી હતી, તે મને કહેા ? ઈશ્વરીએ કહ્યું. “ એ વિષ હતું. ” “ તે તમે ભાજનમાં કેમ નાખ્યું? એવાં વજ્રસેન મુનિનાં વચન સાંભલી ઇશ્વરીએ ફરી કહ્યું. “ અમે લક્ષ્ય મૂલ્યથી આટલું અન્ન રાંધ્યુ છે, આવા મહાઘાર દુર્ભિક્ષને વિષે બહુ દ્રવ્ય છતાં અન્ન મળતું નથી, માટે પુત્રસહિત અમે વિષમિશ્રિત અન્નનું ભક્ષણ કરી મૃત્યુ પામીશું. હું મુનીશ્વર ! આપ અમારા પુણ્યથી ખેંચાઈને અમારા ઘર પ્રત્યે આવ્યા છે તે આપ આ પ્રાશુક અન્નને લઇ અમારા ઉદ્ધાર કરી ઉદ્ઘાર કરી.
વજ્રસેન મુનિએ કહ્યું. “ હે ભદ્રે ! તમે મૃત્યુ પામશે નહીં. કારણ સવારે નિશ્ચે સુકાલ થશે. ઇશ્વરીએ પૂછ્યું “ આપે તે પાતાથી જાણ્યું કે કાઇના કહેવાથી જાણ્યું ? શ્રી વસેન મુનિએ કહ્યું. “ તે વાત મે શ્રી વસ્વામીના મુખથી જાણી છે. ઇશ્વરીએ કહ્યું. “ હે મહાસાધુ ! જે આપના કહેવા પ્રમાણે સવારે સુકાલ થશે તેા હું મ્હારા પતિ પુત્રાદિ સહિત દીક્ષા લઇશ. પછી સવારે ઉત્તમ ધાન્યથી ભરેલાં બહુ વહાણા આવ્યાં. તેથી દુકાલના નાશ થયા અને માણસો સ્થિર મનવાલા થયા. પછી ઈશ્વરી અને જિનદત્તે પુત્રો સહિત કેટલેક દિવસે શ્રી વજ્રસેન ગુરૂ પાસે હર્ષથી દીક્ષા લીધી. એ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણ્ણારૂપ
Page #398
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિત' નામના પૂર્વધર સૂરિપુરદરની કથા, (૩૮૭ ) ઉત્તમ માણિક્યની માલાથી વ્યાસ એ શ્રી ભગવાન મહામુનિ શ્રી વાસ્વામીને, નાગેચંદ્રાદિક શિષ્ય પ્રશિષ્યથી સમુદ્રની પેઠે પૂર્ણ રીતે વૃદ્ધિ પામતે અને જગનાં મંગલ કાર્ય કરતે એવો વંશ સર્વ દિશાઓમાં વિસ્તાર પામ્યા.
'श्रीवज्रस्वामी' नामना अंतिम दशपूर्वधरनी कथा संपूर्ण.
नाउण गहणधारण-हाणिं चउहापि ही कओ जेण ॥
अणुओगो तं देविंद-वंदिरं रखिरं वंदे ॥२०॥ જેમણે ગ્રહણ ધારણની હાનિ જાણી, પછીના માણસને સુખે બંધ થવા માટે ચાર પ્રકારના અનુયોગને (દ્રવ્યાનુયેગ, ચરણકારણનુગ, ગણિતાનુગ અને ધર્મકથાનુયોગ) ર. એ પ્રકારે અનુયોગને ભિન્નભિન્ન કરવાથી પાછળના માણસોને સુખે બંધ થયે. દેવેંદ્ર વંદના કરેલા તે આર્ય રક્ષિતને હું વંદના કરું છું.
निष्फावकुडसमाणो, जेण कओ अज्जरखिओ सूरी ॥
सुतत्थतदुभयविउ, तं वंदे पूसमित्तगणि ॥२०१॥ જેમણે સૂત્ર, અર્થ અને સૂત્રાર્થને અભ્યાસ કરતા પોતાના ગુરૂને વર્લંઘટ સમાન કરી દીધા તે પુષમિત્ર ગણિને હું વંદના કરું છું.
गहिअनवपुव्वसारो, दुबलिआपूसमित्तगणिवसहा ॥
विज्झो अविज्झपाठो, न खोहिओ परमवाएहिं ॥२०२॥ નવપૂર્વના સારને ગ્રહણ કરનારા દુર્બલિકા પુષ્પમિત્ર કે જે સૂરિઓને વિષે શ્રેષ્ઠ છે, તેમજ સફલ શાસ્ત્રાભ્યાસવાળા વિંધ્ય કે જે બ્રાદ્ધકોના વાદમાં જરા પણ ક્ષોભ પામ્યા નહિ તે બન્ને સૂરિઓ શ્રી આર્ય રક્ષિતના શિષ્ય હતા.
* 'श्रीआर्यरक्षित' नामना पूर्वधर मूरिपुरंदरनी कथा. ४ દશપુર નગરને વિષે સમદેવ નામને પુરોહિત રહેતે હતો. તેને ઔદ્રાયણ રાજાની પુત્રી રૂદ્રમાં નામે સ્ત્રી હતી. તેઓને પોતાના વંશમાં મુક્તાફળની ઉપમા રૂપ આર્ય રક્ષિત અને ફલરક્ષિત નામના બે પુત્રો હતા. આર્યરક્ષિત પાટલીપુર નગરે જઈ ચાદ વિદ્યાને અભ્યાસ કરી પોતાના નગરે આવ્યો. રાજાએ તેને હાથી ઉપર બેસારી મહોત્સવપૂર્વક તેના ઘરે આર્યો. પછી આર્યરક્ષિતે ભક્તિથી પોતાના પિતાના ચરણમાં નમસ્કાર કરી જેટલામાં પોતાની માતા પાસે જઈ પ્રણામ કર્યો તેટલામાં તેણે માતાને ખેદયુક્ત દીઠી. આર્ય રક્ષિતે પૂછયું. “હે માત ! આજે હર્ષ પામવાને વખતે તમે કેમ છેદયુક્ત કેમ દેખાઓ છે?” માતાએ કહ્યું. “હે પુત્ર! જે તે દ્રષ્ટિવાદને અભ્યાસ કર, તે મને નિવૃત્તિ થાય.” પછી માતાને હર્ષ પમાડવા માટે દ્રષ્ટિ
Page #399
--------------------------------------------------------------------------
________________
( ૩૮૮) શ્રીહષિમંડલ વૃત્તિઉત્તરાદ્ધ વાદ ભણવાની ઈચ્છા કરનારા આરક્ષિતે ફરી માતાને પૂછયું કે “હે અંબ! કહે દ્રષ્ટિવાદ કયાં મલી શકશે?” માતાએ હર્ષ પામી કહ્યું. “હે સુત! હમણું આપણી ઈશુવાટિકા (શેરડીની વાડી)માં તેસલિપુત્ર નામના સૂરિ આવ્યા છે કે જે હારા મામા થાય છે. હે પુત્ર! જે તને દ્રષ્ટિવાદ ભણવાની ખરેખરી પૃહા હોય તે તેમની પાસે જા, કારણ તે દ્રષ્ટિવાદના જાણ છે.” પછી માતાએ શિખામણ આપેલો તે આર્ય રક્ષિત, “ દ્રષ્ટિ એટલે દર્શન અને વાદ એટલે વિચાર તે દ્રષ્ટિવાદ” એ દ્રષ્ટિવાદ શબ્દનો અર્થ વિચારતે છતે સવારે પિતાની માતાની રજા લઈ કષ્ટિવાદ ભણવા માટે ઈક્ષવાટિકા પ્રત્યે જવા નિકળ્યા. રસ્તામાં તેને સાડાનવ શેરડીના સાંઠા લઈ આવનાર કે પુરૂષના શકન થયા, તેથી તે મનમાં વિચાર કરતે કરતા તસલી પુત્ર ગુરૂના આશ્રયની સમીપમાં આવી પહોંચ્યા. દ્વારની પાસે તેણે કઈ હદ્રુર નામના શ્રાવકના મુખથી વંદના વિધિ જાણી લીધી. ત્યારપછી તે ગુરૂ અને સર્વ સાધુને વંદન કરી ગુરૂ પાસે બેઠે. પછી શ્રાવકની અવંદનાથી તેને ગુરૂએ કઈ નવીન શ્રાવક જાણ્યો. પછી સૂરિ તેને ઓળખીને જેટલામાં કાંઈ પૂછવા વિચાર કરે છે તેટલામાં આર્યરક્ષિતે પિતાને સર્વ વૃત્તાંત ગુરૂ આગળ નિવેદન કર્યો. ગુરૂએ કહ્યું. “ગૃહસ્થને દ્રષ્ટિવાદ ભણી ગ્ય નથી.” આર્યરક્ષિતે કહ્યું. “હે પ્ર! જે એમ હોય તે દીક્ષા આપી મને દ્રષ્ટિવાદ ભણાવે. કારણ હારી માતાને દ્રષ્ટિવાદ ભણવાથી પ્રીતિ થશે. બીજી રીતે પ્રીતિ થાય તેમ નથી.” શ્રી સલીપુત્ર ગુરૂએ તેને યોગ્ય કાર્યો પણ તેના સ્વજનોના ભયથી તેમણે તેને બીજે ગામ તેડી જઈ વિધિ પ્રમાણે દિક્ષા આપી. થોડા દિવસમાં સાધુના સર્વ આચારના જાણ થએલા અને પિતાની પાસે રહેતા એવા તે આર્યરક્ષિતને પરિશ્રમ વિનાજ સર્વ શાસ્ત્રને અભ્યાસ કરાવ્યું. પછી ગુરૂએ તેને પૂર્વના અધ્યયનના અર્થનો અભ્યાસ કરવા માટે શ્રીવાસ્વામી પાસે મોકલ્યા. કાર્યને જાણ આર્યરક્ષિત પણ અનુક્રમે વિશાલા નગરીમાં પ્રથમ અનશનવ્રતધારી અને જિતેંદ્રિય એવા ભદ્રગુપ્ત આચાર્ય પાસે ગયો. ત્યાં તેણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમની વંદના કરી. “જે કઈ સેપક્રમ આયુષ્યવાળ મા
સ, શ્રીવાસ્વામીની સાથે એક રાત્રી રહે છે તે નિચે મૃત્યુ પામે છે.” એમ વિચાર કરી શ્રી ભદ્રગુણાચાર્ય આર્ય રક્ષિતને કહ્યું કે “હારે જુદા ઉપાશ્રયમાં રહી તેમની પાસે અભ્યાસ કર.પછી ભદ્રગુપ્તાચાર્યને નિયમણ કરાવી તથા તેમનું વચન ચિત્તમાં ધારણ કરી આર્ય રક્ષિત ત્યાંથી ચાલી નિકલ્યા અને જ્યાં શ્રીવાસ્વામી રહેતા હતા તે મહાપુર નગરને વિષે આવી પહોંચ્યા. ત્યાં તેમણે પ્રથમ જુદા ઉપાશ્રયમાં આશ્રમ કરી શ્રી વાસ્વામી પાસે જઈ તેમને વંદના કરી. શ્રી વાસ્વામીએ પણ તેજ રાત્રીમાં “જાણે મહારા હાથમાંથી દુધનું ભરેલું પાત્ર લઈ કઈ વટેમાર્ગુ માણસ તેમાંનું દુધ પી ગયો.” એવું સ્વમ દીઠું હતું. શ્રી વાસ્વામીએ તે આર્ય રક્ષિતને દશપૂર્વથી કાંઈક ઓછો અભ્યાસ કરનાર જાણું અને જુદા
Page #400
--------------------------------------------------------------------------
________________
શ્રી આરક્ષિત નામના પૂર્વધર સૂરીપુરદરની કથા. (૭૮૯) ઉપાશ્રયમાં રહેવાનું કારણ પૂછી અભ્યાસ કરાવવા માંડ્યો. આર્ય રક્ષિતે થોડા વખતમાં નવપૂર્વને પૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારપછી તેમણે દશમું પૂર્વ ભણવાને ઉદ્યમ ચલાવ્યો. દશમા પૂર્વને અભ્યાસ ચાલતું હતું તેટલામાં પિતાએ મળેલા માણસે આવીને આર્ય રક્ષિતને કહેવા લાગ્યા કે “તમારા પિતા કહે છે જે તમે અમને શું ભૂલી ગયા છે?” પિતા વિગેરે માણસોએ આવા સંદેશાથી તેડાવ્યા છતાં પણ અભ્યાસ કરવામાં આસક્ત થએલા આર્યરક્ષિત જેટલામાં ત્યાં ગયા નહિ, તેટલામાં પિતા વિગેરે માણસોએ તેડવા માટે મોકલેલો શ્રી આર્યરક્ષિતને ન્હાને ભાઈ ફલગુરક્ષિત નિબંધની શિક્ષાથી તુરત ત્યાં આવ્યું. ફલગુરક્ષિત, આર્ય રક્ષિત પાસે જઈ વંદના કરી કહેવા લાગ્યો. “હે બંધ ! તું શું આવી જ રીતે માતા પિતા ઉપર તદ્દન નિરનેહ બની ગયે? હે બંધ ! જે કે તે વૈરાગ્ય રૂપ ખડગથી પ્રેમના બંધને છેદી નાખે છે. તે પણ હારી પાસે કલ્યાણકારી દયા છે. ન્હાના ભાઈએ આવી રીતે કહ્યું, તેથી આર્યરક્ષિત જવા માટે ઉત્સાહવંત થયો. પછી શુદ્ધ હૃદયવાલા તેણે શ્રી વાસ્વામીને નમસ્કાર કરી તેમની આજ્ઞા માગી. શ્રીવજસ્વામીએ તેને ફરી અભ્યાસ કર ” એમ કહ્યું. આર્યરક્ષિત અભ્યાસ કરવા લાગ્યો એટલે ફરી ફલગુરક્ષિતે કહ્યું કે “હે બંધ ! તું શું પિતાને આદેશ ભૂલી ગયો કે ? હારા સર્વે બંધુઓ દીક્ષા લેવા માટે ઉત્સાહવંત થઈ રહ્યા છે. માટે તું ત્યાં આવી તે સર્વેને દીક્ષાનું દાન આપી કૃતાર્થ કર. ” આર્ય રક્ષિતે કહ્યું “હે બંધ ! જે આ હારું વચન સત્ય હોય તે પ્રથમ તું નિચે દીક્ષા લે. * આર્ય રક્ષિતનાં આવાં વચન સાંભલી સદ્ભાવથી ભાવિત આત્માવાલા ફલગુરક્ષિતે કહ્યું. “હે આર્ય રક્ષિત બંધ ! તે પ્રથમ મને દીક્ષા આપ ! દીક્ષા આપ !! તેના આવા વચનથી પ્રસન્ન થએલા આર્યરક્ષિતે, તે બંધુ ફલગુરક્ષિતને તુરત દીક્ષા આપી. કહ્યું છે કે કયો પુરૂષ શુભ કાર્યમાં વિલંબ કરે ? એક દિવસ ફલગુરક્ષિતે ફરી આર્ય રક્ષિતને પિતા પાસે જવા માટે કહ્યું, તેથી ઉત્કર્ષ યમકના અભ્યાસ કરનારા આર્યરક્ષિતે જવા માટે ફરી ગુરૂ પાસે રજા માગી. ગુરૂએ તેને પૂર્વની પેઠે નિવાર્યો એટલે અત્યંત ખેદ પામેલો તે આર્ય રક્ષિત વિચારવા લાગ્યો કે “એક તરફથી સ્વજનેનું બેલાવવું અને બીજી તરફથી ગુરૂની આજ્ઞા પાલવી. ખરેખર હું આ મહાટા સંકટમાં પડે છું. ફરી યમકનું અધ્યયન કરતાં થાકી ગએલા તે આરક્ષિતે ફરી હાથ જોડી નમસ્કાર કરી ગુરૂને આ પ્રમાણે પૂછયું:
હે ગુરો ! મેં આ દશમા પૂર્વ કેટલેક અભ્યાસ કર્યો અને કેટલો બાકી છે તે મને આપ હારા ઉપર કૃપા કરી કહો ? ” ગુરૂએ હસીને કહ્યું, “હે આર્યરક્ષિત ! હજી તે સમુદ્રમાંથી બિંદુ માફક અભ્યાસ કર્યો છે. બીજું સર્વ બાકી છે.” ગુરૂનાં આવાં વચન સાંભલી આર્ય રક્ષિતે કહ્યું. હે ગુર ! હવે ખેદ પામેલા મનવાલો હું અભ્યાસ કરવા સમર્થ નથી. ” “ હે આર્યરક્ષિત ! તું થોડા
Page #401
--------------------------------------------------------------------------
________________
( ૩૦ )
શ્રી ઋષિમ‘ડલવૃત્તિ-ઉત્તરાન
દિવસમાં દશમું પૂર્વ ભણી રહીશ; માટે અભ્યાસ કર, તું ધીર છે તે પછી હમણાં શા માટે ખેદ પામે છે. ” હિતસ્ત્રી એવા ગુરૂએ આ પ્રમાણે કડ્ડી ઉત્સાહ પમાડેલા આરક્ષિત જો કે ઉત્સહુરહિત થયા હતા, તે પણ ગુરૂની ભક્તિવાલા તેણે અભ્યાસ ચલાવ્યેા. જો કે ગુરૂ વ સ્વામી તેને પોતાના ખંધુની પેઠે અભ્યાસ કરાવતા હતા, તેા પણુ આરક્ષિતનું મન જવા માટે બહુ ઉત્સાહવત થયું હતું, તેથી તેણે ફરી શુરૂ પાસેથી જવાની રજા માગી. “ હું તેને અભ્યાસ કરાવું છું છતાં તે ઉત્તમ બુદ્ધિવાલા શા માટે જવાને ઉત્સાહ ધરે છે ? ,, આમ વિચાર કરતા શ્રીસ્વામીને ઉપયાગ આભ્યા; તેથી તેમણે વિચાર્યું કે “ હા મેં જાણ્યું. મ્હારાથીજ દશમા પૂર્વના વિચ્છેદ થવાના છે. વલી હવે મ્હારૂં આયુષ્ય પણ થાડું છે. ” આમ ધારી તેમણે આય રાક્ષતને જવાની આજ્ઞા આપી.
પછી ફલગુરક્ષિત અને આરક્ષિત બન્ને જણા ગુરૂને ભક્તિથી વંદના કરી દશપુર નગર પ્રત્યે ગયા. આરક્ષિત મુનિને આવ્યા જાણી નાગરિક લેાકેા સહિત રાજા, અને રૂદ્રસામા સહિત સામદેવ, તેમને ભક્તિથી વંદના કરવા ગયા. હર્ષના આંસુથી ભરાઈ ગએલા નેત્રવાલા તે સર્વે લોકો, જાશે મૂર્તિમત ધમજ હાયની ? એવા તે આરક્ષિત મુનિને વિધિ પ્રમાણે વદના કરી તેમની આગલ બેઠા. તે સર્વને ધર્મ સાંભલવાની ઈચ્છાવાલા જાણી દયાના સમુદ્રરૂપ આરક્ષિત મુનિએ ગંભીર વાણીથી તેમને ધર્મદેશના આપી. મુનિની દેશના રૂપ અમૃતની વાર્વમાં પોતાના મનના મેલને ધેાઇ નાખતા એવા નૃપાદિ સર્વે માણસોએ વિસ્મય પામી અહુ ભક્તિથી તેમને વદના કરી તે મુનીશ્વર પાસે સમ્યક્ત્વ લઈ પેાતાને કૃતાથ માનતા છતા પાત પાતાને ઘેર ગયા. સંસારમાં ભ્રમણ કરાવનારા સંસારવાસથી ઉદ્વેગ પામેલી. રૂસોમાએ, પોતાના પતિ સામદેવ અને બીજા બહુ બંધુઓની સાથે દીક્ષા લીધી.
જો કે સામદેવે દીક્ષા લીધી તે પણ તેણે સ્વજનાદિથી લજ્જા પામીને ધેાતી, કચ્છ, છત્રી, જનાઈ અને જોડા વિગેરે ત્યજી દીધું નહિ. પછી ગુરૂના શિખવાડવાથી સર્વે ખાલકાએ સવ મુનિઓને વંદના કરી પણ સામદેવ મુનિને વંદના કરી નહીં, ગુરૂએ તેનુ કારણ પૂછ્યું, એટલે તે છોકરાઓએ ઉત્તર આપ્યા કે “ છત્ર ધારણ કરનારને વંદના કરાય નહી. ” ખેઢ પામેલા સામદેવે આ રક્ષિત મુનિ કે જે પેાતાના પુત્ર થતા હતા, તેમને કહ્યું. “ હે વત્સ ! ખાલકા વિના બીજા સવે શ્રાવકા, મને તથા ખીજા મુનિઓને વંદના કરે છે અને ખાલકે તા એમ કહે છે કે છત્ર ધારણ કરનારને અમે વંદના કરતા નથી ” ગુરૂ શ્રી આરક્ષિતે કહ્યું, “ જો એમ છે તા હૈ તાત ! તમે તે છત્રીને ત્યજી દ્યો. સામદેવે, ગુરૂના આવા વચનથી ભદ્રક પરિણામને લીધે છત્રી ત્યજી દીધી. એવીજ રીતે તેણે જનેાઇ વિગેરે સર્વ વસ્તુના ત્યાગ કર્યા. એવી રીતે સામદેવે સર્વ વસ્તુ ત્યજી દીધી પણ ધાતીયું ત્યજી દીધું નહીં તેથી આરક્ષિત ગુરૂએ એક બીજો ઉપાય શોધી કાઢયા.
Page #402
--------------------------------------------------------------------------
________________
શ્રીરક્ષિત' નામના પૂર્વધર સૂરિપુર'દરની કથા.
( ૭૯૧ ) એકદા કાઈ એક સાધુ અનશન લઇ મૃત્યુ પામ્યા. તેમના દેહને ઉપાડવા માટે ગુરૂએ પ્રથમથી શીખવાડી રાખેલા સાધુએ પરસ્પર બહુ કલેશ કરવા લાગ્યા. સામદેવે તેનું કારણ પૂછયું એટલે ગુરૂએ “ મ્હાટી નિ રાની ઇચ્છાવાલે હોય તે કલેવરને ઉપાડે” એવા આદેશ કર્યો. ત્યારે સામદેવે કહ્યું. “ તે કલેવર હું ઉપાડીશ. ’ગુરૂએ કહ્યું “ જો તમે ઉપસર્ગાને સહન કરી શકેા તેા ઉપાડા. નહિ તે વિન્ન થશે.” પછી સામદેવ મુનિ, તે કલેવરને ઉપાડી ચાલવા લાગ્યા, એટલે ગુરૂએ શીખવી રાખેલા ખાલકાએ તમનું ધેાતીયું કાઢી લીધું અને ધેાતીયાને બદલે ચાલપટા પહેરાવી દીધા. જો કે સામદેવ મુનિ, પેાતાના પુત્ર, પાત્ર અને વધુ વિગેરેના જોવાથી લજ્જા તા મહુ પામ્યા. તે પણ પુત્ર ( આર્યરક્ષિત ) રૂપ ગુરૂના ભયથી અને વિાના ભયથી કાંઈ ખેલ્યા નહી. સામદેવ મુનિ તે મહા કાર્ય કરી પાછા આવ્યા ત્યારે ગુરૂએ “ હું સામદેવ મુનિ ! તમારૂં ધેાતીયું લાવા ” એમ હ્યું, “ જો જોવાયાગ્ય છે તેજ દીઠું, મ્હારે ધાતીયાનું શું પ્રયેાજન છે ” એમ ધારી સામદેવ મુનિએ “ હું ગુરા ! હવે પછી હું આ કલ્યાણકારી ચેાલપટ્ટો ધારણ કરીશ. ” એમ કહ્યુ.
tr
જો કે સામદેવ મુનિએ આ પ્રમાણે ચાલપટા ધારણ કર્યા તે પણ તે મુનિરાજ તે ચાલપટા પહેરી ગામમાં ગેાચરી લેવા જતા બહુ લજ્જા પામવા લાગ્યા. પછી શ્રી આરક્ષિત ગુરૂ ખીજા શિષ્યાને કાંઇ શીખવાડી પાતે ખીજે ગામ ગયા. પછી સર્વે સાધુઓ મધ્યાન્હ પાત પેાતાની મેળે આહાર લઇ આવી ભાજન કર્યું. સામદેવ મુનિ ભાજન કર્યા વિના રહ્યા. ખીજે દિવસે ગુરૂ પાતાનું કાર્ય કરી પાછા આવ્યા એટલે સામદેવ મુનિએ તેમને કહ્યું કે “આ સર્વે સાધુઓએ લેાજન કર્યું છે અને હું ભાજન કર્યા વિના રહ્યો છું. ” ગુરૂએ કૃત્રિમ કાપ કરી સર્વે સાધુએને કહ્યું. “ હું મૂઢા ! મ્હારા પિતાને ભૂખ્યા રાખ્યા અને તમે ભાજન કર્યું ? સાધુઓએ કહ્યુ, “ તે પોતે ગાચરી લેવા આવતા નથી. ' ગુરૂએ ફરી કાપ કરીને કહ્યું. “તમે શા માટે બેસી રહેા છે ? ” ગુરૂએ આ પ્રમાણે કહ્યું. એટલે સર્વે સાધુએ ગાચરી લેવા માટે ગયા. સામદેવ મુનિ પણ પોતે ગોચરી લેવા માટે ગયા. તેમણે કાઈ શ્રેણીના ઘરને વિષે અજાણપણાને લીધે પાછલા ખારણેથી પ્રવેશ કર્યા. શ્રેષ્ઠીએ
(C
ક
પાછલા ખારણેથી કેમ પ્રવેશ કર્યો ” એમ પૂછ્યું એટલે તે સેામદેવ મુનિએ કહ્યું કે “ હું ભદ્રે ! લક્ષ્મી તેા પાછલા અથવા આગલા ગમે તે ખારણેથી આવે છે. ” મુનિનાં આવાં સુંદર વચન સાંભલી શ્રેષ્ઠી બહુ હર્ષ પામ્યા, તેથી તેણે અધિક પ્રીતિથી મુનિને ખત્રીશ માદક વહેારાવ્યા સામદેવ મુનિએ તે લઈ હર્ષથી ગુરૂને દેખાડયા. શ્રી આરક્ષિત સૂરિએ વિચાર્યું. “ એમને એ પ્રથમ લાભ થયા છે માટે નિશ્ચે મ્હારા વંશને વિષે વિનયાદિ ખત્રીશ ગુણ્ણાની ખાણા થશે. પછી ગુરૂએ તે સર્વ લાડુ સર્વે સાધુઓને વેહેંચી આપ્યા. સામદેવ મુનિએ ફરી ખીર હેારી લાવી ભાજન કર્યું. અનુક્રમે સેામદેવ મુનિ લબ્ધિસ'પન્નપણાને લીધે અને
Page #403
--------------------------------------------------------------------------
________________
(૩૨) શ્રીષિમડલ વૃત્તિ-ઉત્તરદ્ધ. ઈચ્છિત આહારના પૂર્ણપણાને લીધે ગણધર (ગ૭ના અધિપતિ) થયા, શ્રી આ રક્ષિતસૂરિના ગચ્છને વિષે મૃતપુષ્પ, દુર્બલિકાપુષ્પમિત્ર એ નામના પુરૂષે અતિશયવાલા થયા છે. તેમજ ગોષામાહિલ, વય, દુર્બલિકા અને ફલગુરક્ષિત એ ચાર મહાપ્રજ્ઞાવાલા થયા છે.
એકદા શ્રી સીમંધર જિનેશ્વરે જ્ઞાન, ક્રિયા અને ગુણાએ કરીને આરક્ષિતનું વર્ણન કર્યું. તે સાંભલી દેવેંદ્ર હર્ષ પામ્યું. પછી તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરીને આર્યરક્ષિત સૂરિ પાસે આવ્યા. ત્યાં તે દેવે પોતાનું આયુષ્ય આરક્ષિતને પૂછયું. શ્રી આરક્ષિતે શ્રુતજ્ઞાનના ઉપયોગથી તેનું આયુષ્ય બે સાગરોપમનું કહ્યું પછી ઇંદ્ર પ્રગટ થઈ તેમને નિગોદનું સ્વરૂપ પૂછયું. તે તેમણે તેની આગલ કહ્યું. દેવેંદ્ર, શ્રીઆર્યરક્ષિતને ભક્તિથી નમસ્કાર કરી અને તેમનું દ્વાર ફેરવી નાખી સ્વર્ગલેક પ્રત્યે ગયે. શ્રી આર્યરક્ષિતસૂરિએ હવે પછી થનારા લેકેની અલ્પબુદ્ધિ જાણું સૂત્રને વિષે અનુયોગ ચાર પ્રકારના બનાવી જુદા જુદા સ્થાપન કર્યા. જેને માટે કહ્યું છે કે, સેવિંfgf, માજુમfé fમf, ગુનામાંકન વિત્તો अणुओगो तो को चउहा ॥
જેમણે પિતાદિ સર્વ સ્વજનોને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી, શ્રી સીમંધરસ્વામીએ દેવેંદ્ર આગળ જેનો મહિમા ગાયે અને જેમણે અનુયોગને દુષ્કર જાણી ચાર પ્રકારે જુદે જુદે ર તે શ્રતના સમુદ્ર રૂપ શ્રી આર્યરક્ષિત સૂરિ ગુરૂને હું વંદન કરૂં .
श्री आर्यरक्षित नामना मुनिवरनी कथा संपूर्ण.
दुभिखंमि प्पणठे, पुणरवि मेलित्तु समणसंघाओ ॥
महुराए अणुओगो, पवत्तिओ खंदिलेण तहा ॥२०३॥ દુભિક્ષ નાશ થયે છતે ખદિલાચાર્યે ફરી મથુરા નગરીમાં સાધુઓના સમૂહથી અનુગને મેળવ્યું ત્યારે તે અનુગની વાચના ચાલતી થઈ
मुतत्थरयणभरिए, खमदममवगुणेहि संपन्ने ॥
देवविखमासमणे, कासवगुत्ते पणिवयामि ॥२०४॥ સૂત્ર અને અર્થરૂપ રત્નથી ભરપુર, ક્ષમા, દમ અને માર્દવ ગુણેથી પૂણે, તેમજ કાશ્યપગેત્રમાં ઉત્પન્ન થએલા શ્રી દેવદ્ધિક્ષમાશમણુને હું નમસ્કાર કરું છું.
फल्गुसिरिसमणी, नाइलसावयं सच्चसिरिसाविया थुणिमो ॥
ओसाप्पिणीए चरम, वंदे दुप्पस्सहं मुणिवसहं ॥२०५॥ આ અવસર્પિણીમાં છેલ્લા આચાર્ય શ્રીદુપસહસૂરિજી, સાધ્વી શ્રીફશુશ્રીજી, નાગિર શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકાને અમે સ્તવીએ છીએ.
Page #404
--------------------------------------------------------------------------
_