SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષિમંડલવૃત્તિ ઉત્તરાદ્ધ, મનુષ્યને નિચે મરવું તે છે પણ તે કયારે અને કેવી રીતે તે નથી જાણતે. વલી હું નથી જાણતા કે કયા કર્મવડે નરકાદિ પમાય છે પરંતુ જે પિતે કર્મ કરેલાં છે તે જાણું છું” આ પ્રમાણે માતાપિતાને પ્રતિબંધ પમાડી અને તેમના આગ્રહથી એક દિવસ રાજ્ય ભેગવી અતિમુકત કુમારે શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. પછી પ્રભુએ તેને એગ્ય શિક્ષા આપવા માટે સ્થવિર સાધુઓને સેં. સાધુઓ તેને યોગ્ય શિક્ષા આપવા લાગ્યા. એકદા વષકાલે સ્થવિર સાધુઓની સાથે બહાર ગયેલા મૈતમ ગુરૂએ જલક્રીડા કરતા એવા બાલકની મધ્યે અતિમુક્તને દીઠે આ વખતે તે અતિમુક્ત કુમાર બાલસ્વભાવને લીધે પિતાની તેમડી જલમાં મૂકી મુખથી પિતાના મિત્રને એમ કહેતું હતું કે “ જુઓ આ હારું વહાણ તરે છે.” આ પ્રમાણે ક્રીડા કરતા એવા તે કુમારને વારી સર્વે સાધુએ તેને સાથે લઈ ઉપાશ્રયે આવ્યા. સવારે સર્વે આવશ્યક કર્મ કરીને સર્વે સાધુઓ તેને સાથે લઈ ઉપાશ્રયે આવ્યા. સવારે સર્વ અવશ્યક કર્મ કરીને સર્વે સાધુઓ શ્રીવીર પ્રભુને વંદના કરવા હાર ગયા. ત્યાં પ્રભુને હર્ષથી પ્રદક્ષિણા કરી નમસ્કાર કરી અને વિનયથી નમ્ર એવા તે સાધુઓ વિનંતિ કરવા લાગ્યા કે “હે સ્વામિન્ ! નિચે આ બાલક દીક્ષાને યોગ્ય નથી, કારણ એ બાલભાવને લીધે સચિત્ત અચિત્ત વસ્તુને જાણતા નથી. ” ભગવાને કહ્યું “હે વત્સતમે એ બાલકની અવજ્ઞા કરશે નહીં, કારણ એ નવમે વર્ષે કેવલી થવાને છે.” સાધુઓ પ્રભુની આજ્ઞા અંગીકાર કરી અતિમુક્તને આદર પૂર્વક સમાચારી શીખવવા પૂર્વક શાસ્ત્રને અભ્યાસ કરાવવા લાગ્યા. અનુક્રમે તે બે વર્ષમાં એકાદશાંગીન પારગામી થયા. એકદા નવમા વર્ષને વિષે અતિમુક્ત મુનિ પિોતે કરેલી જલક્રીડાનું સ્મરણ કરી બહુ પસ્તાવો કરવા લાગ્યા પછી ઈરિયાવહી પડિકમતાં “મટ્ટી” એ શબ્દના ઉચ્ચારથી પાણી અને માટીની વિરાધનાથી આત્માની નિંદા કરતા એવા તે બાળ મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે દેવતાઓએ આવીને સમવસરણ રચ્યું. પછી બહુ કાલ પર્યત ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડી શ્રીઅતિમુક્ત કેવળી એક્ષપદપામ્યા. श्रीअतिमुक्तमुनिनी कथा संपूर्णः ॥ कुमरं सत्यवाहवहुँ, मंतिं मंठं च जोउ पवावे ॥ जं बुद्धो गीईए, तं वंदे खुडुयकुमारं ॥ ६६ ॥ જેણે “સુદુ જા” ઈત્યાદિ ગીતિથી પ્રતિબોધ પામીને રાજકુમારને, સાથેવાહની સ્ત્રીને, મંત્રીને અને મહાવતને દીક્ષા લેવરાવી. તે ક્ષુલ્લકકુમારને હું વંદન કરૂં છું.૬૬
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy