SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષિમ ઠલવૃત્તિ–ઉત્તરા ( ૩૨ ) સતી છે. ” પિતાએ કહ્યું, “ જ્યારે મેં તેના પગમાંથી નુપુર કાઢી લીધું ત્યારે મે ઘરમાં જઈને જોયું તે તને એકલાનેજ સૂતેલા દીઠા હતા. ” દુર્મિંલાએ કહ્યું “ હે સસરા ! હું આવું મિથ્યા કલંક નહિ સહન કરૂં. હે તાત ! વ્યિ કરીને હું તમને ખાત્રી કરી આપીશ. ધેાએલા શ્વેત વસ્ત્રમાં પડેલા મશના ટપકાની પેઠે મને નિષ્કલંકને આવું કલંક શાલે નહીં. અહીંના શૈાલન યક્ષની જાંઘ વચ્ચેથી હું નિકળીશ. કારણુ અશુભ માણુસ તેની જાંઘ વચ્ચેથી નીકળી શકતા નથી. ” વિકલ્પવાલા સસરાના અને નિર્વિકલ્પવાલા પતિના સમક્ષ ધિઠ્ઠાઇના સમુદ્રરૂપ તે સ્ત્રીએ એવી પ્રતિજ્ઞા કરી. આ પછી સ્નાન કરી, પવિત્ર શ્વેત વસ્ત્ર પહેરી, અલિ તથા પુષ્પ વિગેરે પૂજાને સામાન લઈ તે દુર્ગિલા, પોતાના સ્વજના સહિત યક્ષને પૂજવા ગઈ. ત્યાં તે યક્ષનુ પૂજન કરતી હતી એવામાં પૂર્વ સકેત કરી રાખેલા તેના જાર, જાણે ગાંડા થઇ ગયા હાયની ? એમ તુરત આવીને તેના ગલાને વિષે વલગી પડયા. માણસે એ ગાંડા થઇ ગયા છે ” એમ કહી ગલે પકડી તેને બહાર કાઢી મૂકયા. પછી દુર્મિલા શ્રી સ્નાન કરી, યક્ષનું પૂજન કરી અને આ પ્રમાણે વિનતિ કરવા લાગી. “ મે મ્હારા પતિ વિના કયારે પણ કોઇ પુરૂષના સ્પર્શ કર્યાં નથી અને આ ગાંડા મ્હારે ગળે વલગી પડયા તે તે પ્રત્યક્ષજ છે. તા હવે મ્હારા પતિ અને આ ગાંડા એ એ જણા શિત્રાય બીજા કોઇ પુરૂષે મ્હારા શરીરે સ્પર્શ ન કર્યો હાય તે મને સતીને તુ સત્યપ્રિયપણાએ કરીને શુદ્ધિ આપનારા થજે. ” યક્ષ પણ હવે શું કરવું ? એવા વિચાર કરતા હતા એટલામાં તે દ્વારારિણી તેની બન્ને જાંઘ વચ્ચેથી નીકળી ગઇ. ! ! ! આ અવસરે લેાકાએ “તે શુદ્ધ છે, શુદ્ધ છે” એવા કાલાહલ કરી મૂકયે જેથી રાજાક્ષ પુરૂષોએ તે લિાના કંઠને વિષે પુષ્પમાલા પહેરાવી. પછી દેવદિને સ્વીકારેલી તે પેાતાના ખંધુજના સહિત વાજીંત્રો વાગતે છતે પેાતાના સપ્તરાને ઘેર ગઈ. સસરાએ નૂપુર કાઢી લેવાથી પેાતાને માથે આવેલું કલંક ઉતાર્યું તેથી લાકમાં તે દિવસથી તેનું “ નુપુરપ ંડિતા ” એવું નામ પડયું. દેવદત્તાના પરાભવ થયેા તથી આંધેલા હસ્તિની પેઠે ચિંતાથી તેની અધિક નિદ્રા જતી રહી. જાણે ચેત્રીંદ્ર હાયની એમ નિદ્રારહિત એવા તે સોનીને જાણી ભૂપતિએ તેને ચાગ્ય આજીવિકા બાંધી આપીને પોતાના અંત:પુરના રક્ષક મનાવ્યો. હવે ભૂપતિની ફ઼ાઇ એક રાગી તે રક્ષક ( સેની)ને ઉધે છે કે નહિ ? એમ વારંવાર આવીને જોઇ જતી. તેથી તેણે વિચાર્યું કે “ આ રાણી વારવાર આવીને મને જોઇ જાય છે, તેનું કાંઈ કારણુ જણાતું નથી. મ્હારા સૂઈ કરવાની હશે? તે જાણવાને તે કપટ નિદ્રાથી સૂઈ ગયા. પછી વીને જાયું તા તેને ભરનિદ્રામાં સૂને ક્રીડ઼ે, તેથી તે બહુ હુ ગયા પછી તે શું રાણીએ ફરી આ પામીને ચારની
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy