SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહુલ' અને શ્રીવિહલ' નામના મુનિવરોની કથા, ( ૨૫૩ ) માગધિકા મુનિના શરીરને ધાવા વિગેરેનું કામ એવી રીતે કરતી કે જેથી મુનિના સર્વ અંગને સ્પર્શ થતા. એક તેા મધુર વચન તેની સાથે અગને સ્પર્શી અને વળી તેમાં કટાક્ષ વિગેરેનું ફૂંકવું ઈત્યાદિ કારણેાથી તે કુળવાલક મુનિનું ચિત્ત ચપળ બન્યું, કારણ કે સ્ત્રીના પ્રસંગ સારા હેાયજ કયાંથી ? કુળવાલક મુનિ અને માગધિકા વેશ્યા એ બન્ને જણા દિવસે દિવસે શય્યા આસન વિગેરેથી સ્પષ્ટ સ્ત્રી પુરૂષના ચેગને પામ્યા. પછી માગધિકા કુળવાલકને વેગથી ચંપા નગરી પ્રત્યે તેડી લાવી. કહ્યું છે કે કામથી આંધળા થએલા પુરૂષ ચાકરની પેઠે એની શી શી સેવા નથી કરતા ? માગધિકાએ ણિક રાજા પાસે આવીને કહ્યું “ હે દેવ ! આ કુલવાલકને હું મ્હારા પોતાના પતિ મનાવી અહિં લાવી છું. માટે તે આપનું શું કામ કરે, જે કાર્ય હાય તેની આપ એને આજ્ઞા આપેા.” પછી કુણિકે આદરથી કુળવાલકને કહ્યું. હું મુનિ ! જેવી રીતે વિશાળા નગરીને તોડી પડાય તેવી રીતે તમે કરો.” રાજાની આવી આજ્ઞાને અંગીકાર કરી બુદ્ધિમાન એવા તે કુળવાલક સાધુએ મુનિરાજના વેષથી કાઇએ રોકયા વિના તુરત વિશાળા નગરીમાં પ્રવેશ કર્યો. જે કે મહા અલવંત એવા કુણિક રાજાએ પ્રથમથી વિશાળા નગરીને ઘે ઘાલ્યા હતા તે પણ આ વખતે સર્વ સૈન્યથી જય શબ્દ ઉચ્ચારતા વધારે ઘેરા ઘાલ્યા. હવે કુળવાલક મુનિએ વિશાળા નગરીની અંદર અપૂર્વ વસ્તુને જોતા જોતા એક શ્રી મુનિસુવ્રત સ્વામીના સ્તૂપ દીઠે. સ્તૂપને જોઇ કુળવાલક વિચાર કરવા લાગ્યા કે “ નિચે આ સ્તૂપની પ્રતિષ્ઠાના અવસરજ ખલવંત છે કે જેના મહિમાથી આ નગરી તાડી શકાતી નથી. જો કાઇ પણુ ઉપાયથી આ સ્તૂપ ખાદાવી નખાય તાજ આ નગરીના ભંગ થઈ શકે તેમ છે નહિ તે ઇંદ્રથી પણુ આ નગરી તાડી શકાય તેમ નથી.” આ પ્રમાણે વિચાર કરતા કરતા કુળવાલક મુનિ નગરીમાં ક્રૂરતા હતા એવામાં પુરીના રાગથી પીડા પામેલા લેાકેા તેમને પૂછવા લાગ્યા કે “ હું સાધા! આ નગરીમે ઘેરા ઘાલેલા હેાવાથી અમે બહુ પીડા પામીએ છીએ, જો તમે કાંઈ તત્ત્વ જાણતા હૈ। તા કહા કે આ નગરીના ઘેરા યારે નાશ પામશે ?” કુળવાળકે કહ્યું. “ હું લેાકેા ! હું જાણું છું કે જ્યાંસુધી આ સ્તૂપ છે ત્યાં સુધી ઘેરા મટવાના નથી. આ સ્તૂપ તાડવા માંડે છતે તમને તુરત વિશ્વાશ - વશે કે સમુદ્રની વેલાનું પેઠે શત્રુનું સૈન્ય એચિતુ પાછું ખસશે. હું જના ! ચારે તરફથી આ સ્તૂપને ખાદી નાખ્યે છતે તમારૂં સારૂં થશે કારણ કે આ સ્તૂપનું દુષ્ટ લગ્નમાં સ્થાપન થએલું છે.” આ પ્રમાણે ધૃત્ત એવા કુળાલકે છેતરેલા નગરવાસી જના સ્તૂપને ખાદી નાખવા લાગ્યા. કહ્યુ છે કે દુ:ખ પામેલા માણસા સહુલાઈથી છેતરી શકાય છે. જ્યારે લેાકા સ્તૂપને ખેાદવા લાગ્યા, ત્યારે સ્કૂલવાલક સાધુએ તુરત નગર અહાર જઇ કુણિકને સંકેતથી બે ગાઉ દૂર ખસેડચેા. પછી વિશ્વાસ પામેલા જડ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy