Book Title: Kevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha
Catalog link: https://jainqq.org/explore/034414/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૧ થી ૫ ની સંદર્ભસૂચિ સરયુ રજની મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૧ થી ૫ ની સંદર્ભસૂચિ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૧ થી ૫ ની સંદર્ભસૂચિ સરયુ રજની મહેતા Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવી૨ વર્ધમાન સ્વામી Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ ભાગ ૧ થી ૫ ની સંદર્ભસૂચિ સરયુ રજની મહેતા પ્રકાશક શ્રેયસ પ્રચારક સભા મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ ૪૦૦૦૩૮. Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રેયસ પ્રચારક સભા વતી શ્રી જે. બી. મોદી મોરબી હાઉસ, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ 400 038. અને વકીલ્સ, ફેફર એન્ડ સાયમન્સ પ્રા. લી. વતી શ્રી અરુણ કે. મહેતા ઇન્ડસ્ટ્રી મનોર, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ 400 025. : વકીલ એન્ડ સન્સ પ્રા. લી. વતી શ્રી અરુણ કે. મહેતા ઇન્ડસ્ટ્રી મનોર, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, પ્રભાદેવી, મુંબઈ 400 025. મુદ્રક ISBN No. : 978-81-8462-059-7 પ્રથમ આવૃત્તિ : ઈ. સ. 2012 પ્રત : 3000 કિંમત : રૂા. ૨૫/ પ્રાપ્તિસ્થાન : શ્રેયસ પ્રચારક સભા મોરબી હાઉસ, 3rd ફ્લોર, ડો. સુંદરલાલ બહલ પથ, મુંબઈ 400 038 ફોન : 91-22-2261 5587 ડો. નિમુબેન ઝવેરી સનફ્લાવર, 4th ફ્લોર, રાજાવાડી પાસે, ઘાટકોપર, મુંબઈ 400 077. ફોન : 91-22-21023461 Shree Chandubhai S. Parekh (50-51) Guide Bldg., 13th Floor, L. D. Ruparel Marg, Off. Nepean Sea Road, Mumbai 400 006 Ph: 91-22-23697288/23625806 Hareshbhai C. Sheth 370 Galaxy Towers, 7002 Boulevard East, Guttenberg, NJ 07093. USA Tel: (732) 422-8385 Cell: (609) 510-8760 શ્રી યોગેશ જૈન સત્યોગ, સ્વામી વિવેકાનન્દ રોડ, રામકૃષ્ણ નગર, રાજકોટ 360 001 ફોન : 91-281-2466320 મોબાઈલ : 98252102 10 શ્રી દિલિપભાઈ જે. સંઘવી ૫૦-બી સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા રોડ, અમદાવાદ - 380 013 ફોન : 91-079-27552957, 079-27552256 Shri Jayesh J. Doshi 3-4, Mihir Park Society, Old Padra Road, Vadodara 390 020 Ph: 91-265-2340850 Anurag H. Thakor 6885 Baird Dr. Plano, TX 75024. USA (H): 972.491-7551 (C): 469-644-8965 E-mail : inquiry@shrikevaliprabhunosaath.org Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પાન ક્રમાંક આમુખે.... કક્કો બારાક્ષરી. પારિભાષિક શબ્દકોષ વાપરવા માટેનાં સૂચનો........ વિષયવાર સૂચિનો ઉપયોગ કરવા માટેનાં સૂચનો. વિષયની સૂચિને વાંચવાની ચાવી... પરિશિષ્ટ ૧ - પારિભાષિક શબ્દકોષ..... પરિશિષ્ટ ૨ – આરાધક માટે વિષયસૂચિ ‘શ્રી કેવળી પ્રભુનો સાથ' માં મૂકાયેલી પ્રાર્થનાઓ ........... •... ૧૯૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અર્પણ આત્માના ગુણોની ઊંડાણભરી સમજ આપી, તે ગુણોની પ્રાપ્તિ કરવા તથા કરાવવા ઉત્સાહીત કરવા સાથે આત્માની એકતા તથા અનેકતાના ભેદ સમજાવનાર, તેમજ શ્રી પંચપરમેષ્ટિપદમાં અગ્રસ્થાને બિરાજમાન શ્રી રાજપ્રભુને (શ્રી દેવેશ્વર પ્રભુને) મારા સવિનય કોટિ કોટિ વંદન હો. તેમની નિશ્રામાં રહી પંચપરમેષ્ટિનાં અદ્દભૂત રહસ્યોનું પાન કરાવનાર શ્રી રાજપ્રભુને તથા સર્વશ્રી પંચપરમેષ્ટિ ભગવંતોને આ ગ્રંથ ઉમંગ સહિત અર્પણ કરું છું. Page #9 -------------------------------------------------------------------------- ________________ આમુખ ‘શ્રી કેવળી પ્રભુનો સાથ' ના પાંચ ભાગ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. પ્રત્યેક ભાગનાં અંતમાં બે પરિશિષ્ટો મૂક્યાં છે. તેમાં પહેલાં પરિશિષ્ટમાં વાચકની સુવિધા માટે ‘પારિભાષિક શબ્દોનો કોષ' મૂકયો છે, તેમાં કઠિન જણાતા શબ્દોના અર્થ જણાવેલ છે. અને બીજાં પરિશિષ્ટમાં ‘આરાધક માટે વિષયવાર સૂચિ' ગ્રંથનાં પાના નંબર સાથે મૂકેલી છે. આ પાંચે ભાગનાં બંને પરિશિષ્ટોનું સંકલન કરી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેથી આખા ગ્રંથની સૂચિની જાણકારી વાચકને એક જ જગ્યાએથી મળી રહે. આ પુસ્તકમાં પાંચે ભાગનાં પહેલાં પરિશિષ્ટને એકત્રિત કરી ‘પારિભાષિક શબ્દકોષ' શીર્ષક નીચે કક્કાવારી પ્રમાણે ગોઠવેલ છે, એ જ રીતે પાંચે ભાગનાં બીજા પરિશિષ્ટોને એકત્રિત કરી, ગ્રંથનાં પાના નંબર સાથે કક્કાવારી પ્રમાણે ગોઠવી ‘આરાધક માટે વિષયસૂચિ' તૈયાર કરી છે. આ પુસ્તકનો આધાર લેવાથી ક્યા ભાગમાં ક્યા વિષય વિશેનું લખાણ છે તે વાચકને શોધવું ઘણું આસાન થઈ જશે. આ પુસ્તકને વાપરવાની સુવિધા રહે તે માટેનાં કેટલાંક સૂચનો તૈયાર કર્યાં છે, તે આ પછીનાં પાનામાં મૂકેલ છે. સંભવ છે કે કેટલાક વાચકોને કક્કા બારાક્ષરીનો ક્રમ યાદ ન હોય, તો તેમની સુવિધા માટે એક પાના પર આ ક્રમ પણ લખ્યો છે. આશા છે કે સુજ્ઞ વાચકોને આ પ્રયત્ન ઉપયોગી તથા લાભકારી જણાશે. vii Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ આ ઉપરાંત “શ્રી કેવળી પ્રભુનો સાથ' માં કેટલીયે પ્રાર્થનાઓ રચાયેલી છે, તેની સૂચિ પણ વાચકની સુવિધા માટે અહીં મૂકી છે. આ આખી સૂચિ તૈયાર કરવામાં મારી ભાણેજ અમી અનુરાગ ઠાકોર તથા અનુરાગે ઘણો પરિશ્રમ વેઠયો છે, અને તેને પુસ્તકાકારે સુંદર છપાઈ સાથે તૈયાર કરવામાં મારાં સ્વજનો શ્રી અરુણભાઈ મહેતા તથા સુધાબહેન મહેતાનો ફાળો પણ એટલો જ મહત્વનો છે. તે સાથે બીજી અનેક રીતે સાથ આપી સહકાર આપનાર સહુ સ્વજનોને કેમ ભૂલાય? તે સહુનો હૃદયથી ઉપકાર માનું છું, અને શ્રી પ્રભુને પ્રાર્થ છું કે તેઓ સહુનું આપ આત્માર્થે કલ્યાણ કરજો. ૐ શાંતિઃ સરયું રજની મહેતા મુંબઈ તા. ૨૧.૧૦.૨૦૧૨, રવિવાર. viii Page #11 -------------------------------------------------------------------------- ________________ કક્કો બારાક્ષરી અ, અં | આ, આ ૐ ઇ ઈ | દે, , દ્ર ૨, &, રૂ શ, શ્ર ક્ષ | Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ પારિભાષિક શબ્દકોષને વાપરવામાં સુવિધા માટે સૂચનો આ શબ્દકોષમાં મુખ્યત્વે જૈન પારિભાષિક શબ્દોનો સમાવેશ કરેલો છે. ‘શ્રી કેવળી પ્રભુનો સાથ’ વાંચતી વખતે જે શબ્દો ન સમજાય તે સમજવા અથવા તે શબ્દોને વિશે વધુ ઊંડાણથી સમજવા માટે તેની પરિભાષા મૂકી છે. મુખ્યત્વે અઘરા અને અગત્યના શબ્દોનો સમાવેશ કર્યો છે જેથી શ્રી કેવળી પ્રભુનો સાથ' ગ્રંથનો આત્માર્થે અભ્યાસ કરવામાં સુવિધા રહે. • તે શબ્દોને કક્કો બારાક્ષરી અનુસાર ગોઠવ્યા છે (કક્કો-બારાક્ષરી ભૂલી જનાર માટે આખી કક્કો-બારાક્ષરી પરિશિષ્ટમાં મૂકી છે). જે શબ્દોનો અર્થ (વિગતવાર સમજણ) ગ્રંથમાં તે શબ્દોનાં ઉલ્લેખની સાથે જ મોજુદ હતો, તે શબ્દોનો સમાવેશ આ શબ્દકોષમાં નથી કરવામાં આવ્યો. થોડી પરિભાષાઓ એકથી વધુ શબ્દોની બનેલી છે. ત્યારે તેને શોધવામાં વાંચનારને મુશ્કેલી પડે તેવું હોવાથી તેનો ‘ક્રોસ રેફરન્સ' (અન્યોન્ય સંબંધ) મૂકેલો છે. ૦ દા.ત. અનંતાનુબંધી ક્રોધ. આ શબ્દને બે રીતે શોધી શકાય. ‘ક’ હેઠળ ‘ક્રોધ, અનંતાનુબંધી” અથવા “અ” હેઠળ ‘અનંતાનુબંધી ક્રોધ'. આવા સંજોગોમાં પરિભાષા એક જ જગ્યાએ મૂકવામાં આવી છે અને બીજી જગ્યાએ એનો ‘ક્રોસ રેફરન્સ' (અન્યોન્ય સંબંધ) મૂકવામાં આવ્યો છે. - એટલે કે ‘અનંતાનુબંધી ક્રોધ' તરીકે વાચક શોધે તો નીચે મૂજબ લખેલું જણાશે. અનંતાનુબંધી ક્રોધ - ક્રોધ, અનંતાનુબંધી જુઓ એટલે કે વાંચનારને આ પરિભાષા ને ‘ક્રોધ, અનંતાનુબંધી' હેઠળ શોધવા ભલામણ કરી છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ - હવે ‘ક્રોધ, અનંતાનુબંધી' તરીકે વાચક શોધે તો તેની પૂરી પરિભાષા ત્યાં ઉપલબ્ધ થશે. ક્રોધ, અનંતાનુબંધી - કલ્યાણનાં સાધનો પ્રતિનો અભાવ કે અણગમો એ અનંતાનુબંધી ક્રોધ. બને એટલા એકથી વધુ શબ્દોથી બનેલી પરિભાષાનો ‘ક્રોસ રેફરન્સ' (અન્યોન્ય સંબંધ) મૂક્યો છે પણ જો ચૂક થઈ હોય તો તે વ્યાખ્યાનાં વિવિધ શબ્દો હેઠળ શોધવાથી મળી જશે. થોડા શબ્દોની નીચે તેની એકથી વધુ પરિભાષા વ્યાખ્યા મૂકી છે. તે શબ્દને જુદી જુદી અપેક્ષાએ સમજવા અર્થે મૂકી છે. તે સાથે તે વ્યાખ્યાનાં અંતમાં શ્રી કેવળી પ્રભુનો સાથ’ ના ક્યા ભાગમાં તેનો સંદર્ભ મળી આવશે તે પણ જણાવેલું છે. | વિષયવાર સૂચિનો ઉપયોગ કરવા માટેનાં સૂચનો • આ સૂચિમાં વિષયોની પસંદગી માત્ર આત્મવિકાસ માટે આરાધનમાં સહાયક થાય એ દૃષ્ટિથી કરેલ છે. જે વિષયો “શ્રી કેવળી પ્રભુનો સાથ'ની અનુક્રમણિકામાં સહેલાઈથી મળી શકે છે તેની અલગ નોંધ નથી મૂકી. જો કોઈ શબ્દોની પરિભાષા સમજવી હોય તો તેનાં માટે ‘પારિભાષિક શબ્દોનો કોષ' વાપરવો. વિષયનો ઊંડાણથી અભ્યાસ કરવા માટે સૂચિ વાપરવી. થોડાક વિષયોનાં પેટા વિભાગને કક્કાવાર નહિ પણ તાર્કિક ક્રમમાં મૂક્યા છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ સમાન-અર્થી શબ્દો એક જ જગ્યાએ લીધા છે અને બીજા શબ્દ પર તેનો ‘ક્રોસ ઑફરન્સ' (અન્યોન્ય સંબંધો મૂક્યો છે. દા.ત. અરિહંત ભગવાન અને તીર્થકર ભગવાન સમાન અર્થી શબ્દો છે. એટલે સૂચિ તીર્થકર ભગવાન હેઠળ મૂકી છે અને જો અરિહંત ભગવાન તરીકે વાચક શોધે તો સૂચિમાં આવો ઉલ્લેખ હોય – અરિહંત ભગવાન – તીર્થકર ભગવાન જુઓ. એટલે કે વાચકે અરિહંત ભગવાનને લગતી રીસર્ચ (અભ્યાસ) કરવા તીર્થંકર ભગવાન વિષય જોવો. થોડા વિષયો એકથી વધુ શબ્દોનાં બનેલા છે. ત્યારે તેને શોધવામાં વાંચનારને મુશ્કેલી પડે તેવું હોવાથી તેનો ‘ક્રોસ રેફરન્સ' (અન્યોન્ય સંબંધ) મુકેલો છે. ૦ દા.ત. અશુદ્ધ પ્રદેશો. આ શબ્દ બે રીતે શોધી શકાય. “અ” હેઠળ અશુદ્ધ પ્રદેશો” અથવા “પ' હેઠળ ‘પ્રદેશ, અશુદ્ધ'. આવા સંજોગોમાં સૂચિ એક જ જગ્યાએ મૂકવામાં આવી છે અને બીજી જગ્યાએ એનો ક્રોસ ઑફરન્સ' (અન્યોન્ય સંબંધ) આપવામાં આવ્યો છે. - એટલે કે “અશુદ્ધ પ્રદેશો' તરીકે શોધશો તો નીચે મૂજબ લખેલું જણાશે. અશુદ્ધ પ્રદેશો – પ્રદેશ, અશુદ્ધ જુઓ. એટલે કે વાંચનારને આ વિષયને ‘પ્રદેશ, અશુદ્ધ' હેઠળ શોધવા ભલામણ કરી છે. - હવે ‘પ્રદેશ, અશુદ્ધ તરીકે શોધશો તો તેની પૂરી સૂચિ ઉપલબ્ધ થશે. xii Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષયની સૂચિને વાંચવાની ચાવી વિષયની બાજુમાં લખેલ દરેક પાનાં પર વિષય બહોળા પ્રમાણમાં સમજાવેલો મળશે. પાના શોધવાની ચાવીઃ ૧૯૮૪-૮૬ એટલે અભિસંધીજ વીર્ય ભાગ-૧ માં વિશે વધુ જાણકારી - વીર્ય, ૧૯૮૪-૮૬, ૧૯૮૯, ૧:૨૫૪, પાનું ૮૪ થી ૮૬ અભિસંધીજ વીર્ય - પ૯૧ એટલે ૨૨૯૮@૯, ૪ઃ૧૮૨-૧૮૩, ૪:૩૧૦ વિષય હેઠળ મળી ભાગ-૫ માં શકશે. તેથી અહીં - ૐ માં સમાયેલું, પ૯૧, ૫:૧૪૯, ૧.૧૭૫ પાનું ૯૧ ઉપરાંત તે વિષય - અભિસંધીજ, ૧૯૨૫૪, ૧૮૨, ૫૧૫૫, પણ જોવો. પઃ૧૬૪, (અભિસંધીજે વીર્ય પણ જુઓ) - અનભિસંધીજ, ૧:૨૫૪, ૪:૧૮૨, ૫:૧૫૫ (અનભિસંધીજ વીર્ય પણ જુઓ). પેટાવિભાગને આ મુજબ વાંચવાઃ - અંતરાય કર્મથી નબળું થાય, ૧:૧૩, ૧:૨૫૪, ૨:૧૯૯, વિષય(શબ્દ) + ૨૨૮૪ (અંતરાય કર્મ પણ જુઓ) પેટાવિભાગની લીટી દા.ત. વીર્ય.. >- ખીલવવાથી આત્મસ્થિરતા વધે, ૧:૩૬૮ ખીલવવાથી – થી ધર્મ આરાધનમાં સ્વાધીનતા વધે, ૧૯૮૭ આત્મસ્થિરતા વધે, ->- ના પ્રકાર, ૧:૮૬, ૧:૨૫૪ વીર્ય..ના પ્રકાર વગેરે.. - સંસારનાં વિષમ પ્રસંગોમાં કેમ ખીલવવું, ૩ઃ૨૪૪, ૩:૨૭૬ (અનંતવીર્ય, અંતરાય કર્મ પણ જુઓ) આ વિષયનાં ઉપરાંત તેની સાથે સંકળાયેલા બીજા વિષયોનાં નામ અહિંઆ છે. વિષયને વધુ સારી રીતે સમજવા તે વિષયો પણ જોવા. દા.ત. વીર્ય વિશે વધુ જાણકારી મેળવવા અનંતવીર્ય તથા અંતરાય કર્મ ના વિષયો પણ જોવા. Xiii Page #16 -------------------------------------------------------------------------- ________________ लौकिकानां हि साधुनां वाक् अनुवर्तते । ऋषिणां पुनराद्यानां वाचम् अर्थो अनुधावति ।। - भवभूति લૌકિક જનોની વાણી અર્થને અનુસરે છે, ત્યારે ઋષિમુનિઓની વાણીને અર્થ અનુસરે છે. - भवभूति Page #17 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દકોષ ૐ - ૐૐ ધ્વનિ એ પંચપરમેષ્ટિ ભગવંતનુંઅખેદપણું - ખેદ રહિત સ્થિતિ, જેમાં સ્થિર પરિણામ હોય. પ્રતિનિધિત્વ કરે છે. તેમાં શ્રી અરિહંતનો ‘અ’, સિદ્ધપ્રભુ એટલે અશરીરીનો ‘અ’, આચાર્યનો ‘આ’, ઉપાધ્યાયજીનો ‘ઉ’ અને સાધુસાધ્વી અર્થાત્ મુનિનો ‘મ્’ એકત્રિત થઈ (ચાર સ્વરને એક વ્યંજન સાથે ઉચ્ચારવાથી) ‘ઓમ્’શબ્દ બને છે. એ નાદમાં પાંચે પરમેષ્ટિ ભગવંતે ભાવેલા અને ઘૂંટીને છોડેલા કલ્યાણભાવના કેટલાયે પરમાણુઓ સમાયા હોય છે. - ૐ, અરૂપી જેમાં માત્ર વેદન હોય, પણ શબ્દદેહ ન હોય તેવો ૐ નો અનુભવ. ૐ આશા - પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞા. ૐૐ ધર્મ - પંચપરમેષ્ટિ પાળે છે તે ધર્મ. ૐ ધ્વનિ - ૐકારનો અવાજ. પંચપરમેષ્ટિના કલ્યાણના ભાવના સમૂહમાંથી ઊઠતો નાદ જે ‘ઓમ’ જેવા ઉચ્ચારવાળો હોય છે. ૐ નાદ - ૐકારનો સ્વર અવિરતપણે આવવો. ૐ રૂપી મૌન - ૐૐની બાબતમાં રૂપી મૌન એટલે શબ્દોચ્ચાર વગરની સ્થિતિ. ૐ સિદ્ધિ – પ્રભુને પ્રગટેલી પરમ સિદ્ધિ. ૧ અગુરુ - જીવનો આત્મા જ્યારે નિત્યનિગોદમાં પૂરેપૂરો અવરાયેલો હોય છે તે વખતે તેનું એટલું સૂક્ષ્મ રૂપ હોય છે કે તેના પર માત્ર અસંખ્ય ૫૨માણુઓ જ રહી શકે છે. જીવનું આ અતિસૂક્ષ્મ સ્વરૂપ તે અગુરુ રૂપ. આત્મા ભારે નથી તે તેનું અગુરુપણું છે. અગુરુલઘુપણું - ગુરુ એટલે ભારે અને લઘુ એટલે હલકું. અગુરુલઘુ એટલે ભારે પણ નહિ, હલકું પણ નહિ તેવું. આત્મા પૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે અગુરુલઘુ ગુણ પ્રગટે છે. અગ્યારમું ઉપશાંતમોહ ગુણસ્થાન - (અ) સર્વ કષાયો સત્તાગત થાય છે, એકનો પણ ઉદય હોતો નથી. (ભાગ - ૧) (બ) ઉપશમ શ્રેણિ માંડેલા જીવ માટે જ આ ગુણસ્થાન છે. મોહનીયની બાકી રહેલી સંજ્વલન પ્રકૃતિ અહીં ઉપશાંત થાય છે અને તેનો ઉદય થવાથી જીવનું અવશ્ય પતન થાય છે અને નીચેના ગુણસ્થાને ઉતરી જાય છે. (ભાગ - ૨) = Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ અઘાતી કર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત નથી કરતાં, અને દેહથી ભોગવાય છે તે અઘાતી કર્મ છે. અઘાતી કર્મો ચાર છે - આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. અચક્ષુદર્શન - આંખ સિવાયની ઇન્દ્રિયોથી એટલે કે ત્વચા, રસના, નાક, કાન કે મન દ્વારા વસ્તુનું દર્શન થવું તેને અચક્ષુદર્શન કહેવામાં આવે છે. અચકુદર્શનાવરણ - આંખ સિવાયની ઇન્દ્રિયોથી એટલે કે ત્વચા, રસના, નાક, કાન કે મન દ્વારા વસ્તુનું દર્શન થવું તેને અચક્ષુદર્શન થવું તેને અશક્ષદ્રન કહેવામાં આવે છે. આ પ્રકારના દર્શનને આવરણ કરે તે અચક્ષુદર્શનાવરણ ગણાય છે. અચેત - જીવ વિનાનું, જડ. અચેત પરિગ્રહ - અચેત પરિગ્રહ એટલે સોનું, રૂપું, વસ્ત્ર, ઘરનું રાચરચીલું, આભરણ આદિ અનેક પદાર્થોની ગણતરી તેમાં કરવામાં આવે છે. - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અતિક્રમ - લીધેલા વ્રત કે પ્રતિજ્ઞાને ભાંગવાની ઇચ્છા કરવી તે. અતિચાર - વ્રત કે નિયમનો ભંગ થાય એવા દોષ. અતિચારના સેવનથી વ્રત શિથિલ અને મલિન બને છે, તથા લાંબો સમય સેવવાથી વ્રતભંગ થવાનો ભય ઊભો થાય છે. ઉદા. સદાચાર રહિત સ્થિતિમાં જવું. અતિશય (તીર્થંકરપ્રભુના) - તીર્થંકર પ્રભુનો મહિમા સમજાય તેવી વિશેષ પ્રકારની શક્તિઓ તેમને પ્રગટે છે જે અતિશય કહેવાય છે. તેમાંના કેટલાક અતિશયો તેમને જન્મથી હોય છે, કેટલાક તે પછી પ્રગટ થાય છે. એવા ૩૪ અતિશયો છે - ૧. સમવસરણ, ૨. અશોકવૃક્ષ, ૩. સિંહાસન, ૪. ભામંડળ, ૫. માનસ્તંભ, ૬. ત્રણ છત્રો, ૭. સુવર્ણકમળ, ૮. ચામર, ૯. ધર્મચક્ર, ૧૦. ધર્મધજા, ૧૧. અચેત ફૂલોની વૃષ્ટિ, ૧૨. અચેત પાણીની વૃષ્ટિ, ૧૩. સુગંધ, ૧૪. સુખરૂપ ઋતુ, ૧૫. નિયમિત ઋતુ, ૧૬. ૐ ધ્વનિ, ૧૭. અનન્ય વાણી, ૧૮. વાળ ન વધવા, ૧૯. નખ ન વધવા, ૨૦. લોહી માંસની શ્વેતતા, ૨૧. દેવદુંદુભિ, ૨૨. ગર્ભકાળથી ત્રણ જ્ઞાન, ૨૩. વરસીદાન, ૨૪. સાત ચકપ્રદેશની પ્રાપ્તિ કરાવવી, ૨૫. પ્રભુના કલ્યાણક વખતે જીવ સમસ્તને વેદાતી એક સમયની શાંતિ, ૨૬. ગર્ભકલ્યાણક, ૨૭. જન્મકલ્યાણક, ૨૮. દીક્ષા કલ્યાણક, ૨૯. જ્ઞાન કલ્યાણક, અચૌર્ય વ્રત - સ્થળથી સૂક્ષ્મ પ્રકારની ચોરી ન કરવી તે અચૌર્ય વ્રત. અજીવ - ચેતનરહિત દ્રવ્ય અથવા જડ પુદ્ગલ પરમાણુને અજીવ કહે છે. અણગાર - ગૃહસ્થ જીવન છોડી ગૃહ રહિત સ્થિતિ એટલે કે મુનિ જીવન સ્વીકારનાર. અણગાર ધર્મ - મુનિની ચર્યા. અણુવ્રત - મુનિ જે પાંચ મહાવ્રતનું પાલન કરે છે તેનું નાનાં સ્વરૂપનું પાલન શ્રાવક કરે છે તેથી તે અણુવ્રત કહેવાય છે. પાંચ અણુવ્રત Page #19 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ૩૦. નિર્વાણ કલ્યાણક, ૩૧. લાંછન, અધ્યવસાય – મનનું વલણ અથવા મનોવૃત્તિ. ૩૨-૩૪. પાંત્રીસ પ્રકારના સત્યવચનથી અથવાય મં હિ ધ્યેષિત પરિણામવાળી ભરેલી તેમની વાણી. વૃત્તિઓ. અધ:કરણ - અધઃકરણમાં સત્તાગત અશુભ કર્મોની અધ્યાત્મમાર્ગ - આત્માની પ્રાપ્તિનો માર્ગ. સ્થિતિ તથા રસ એક એક અંતમુહૂર્તથી ઘટતાં અનભિસંધિજ વીર્ય - જાય છે, અને આત્મવિશુદ્ધિ સમયે સમયે (અ) અનભિસંધિજ વીર્ય એટલે કષાયની વધતી જાય છે, તે સાથે પ્રશસ્ત પ્રકૃતિઓનો પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે તે. અનુભાગબંધ ઘટે છે. (ભાગ - ૨) અધર્માસ્તિકાય - જીવ અને તેના ભાવાનુસાર (બ) અનભિસંધિજ વીર્યથી જીવ અકામ પુરુષાર્થ પુદ્ગલને સ્થિરતા આપનાર દ્રવ્ય તે કરે છે. જીવના ભાવાનુસાર તેના આત્માના અધર્માસ્તિકાય છે. અમુક ભાગમાંથી કર્મ પુદ્ગલને લીધે અર્ધપત્ય - એક જોજન વ્યાસવાળો અને એક વીર્ય ઉત્પન્ન થાય છે. જેટલા અંશે જીવ જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને માત્ર ઇન્દ્રિયના સાધનથી ભાવ વેદે છે, તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સંજ્ઞાનો ઉપયોગ નથી કરતો, તેટલા અંશે સૂમવાળથી ખીચોખીચ ભરવામાં આવે, એ વીર્ય અનભિસંધિજ વીર્યરૂપે સૂરે છે. તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા | (ભાગ – ૪). રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય અનશન તપ - ઇચ્છાપૂર્વક અને સમજપૂર્વક કરેલા ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ આહારત્યાગને અનશન તપ કહે છે. એમાં કાળ કહે છે. અર્ધપત્ય એટલે પલ્યોપમનો ભોજનનો પૂરો ત્યાગ હોય છે. અડધો કાળ. અનંત ચતુષ્ટય - અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત અર્ધપુદ્ગલ પરાવર્તન - લોકના તમામે તમામ ચારિત્ર તથા અનંત વીર્યના સમૂહને અનંત પુદ્ગલને ભોગવતાં જે કાળ લાગે છે તેને ચતુષ્ટય કહે છે. પુદ્ગલ પરાવર્તન કહે છે. તેનાથી અડધા અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ - જીવમાં પ્રતિક્ષણે કાળને અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ કહે છે. આત્મા સાથેનો તાદાત્મભાવ ખૂબ ઝડપથી અધુવોદયી - જે કર્મનો ક્યારેક ઉદય હોય, અને વધે ત્યારે તે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ ક્યારેક ઉદય ન હોય, તે કર્મને અધુવોદયી બને છે. કર્મ કહે છે. ઉદા. નિદ્રા પંચક. અનંતચારિત્ર - મોહના અંશરહિત આત્માની શુદ્ધ અધોગતિ - જીવની વર્તમાન ગતિ કરતાં નીચા સ્થિતિ તે અનંતચારિત્ર અથવા યથાખ્યાત ગતિમાં જન્મવું. ચારિત્ર. Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ અનંતદર્શન – સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થોનું સમય સમયનું ત્રિકાલિક દર્શન કરવું, તેને અનંતદર્શન કહે છે. શુદ્ધાત્મા અનંતદર્શનનો ધણી છે. અનંતવીર્ય - વીર્યનું ઉત્કૃષ્ટ પ્રગટપણું તે અનંતવીર્ય. અનંતજ્ઞાન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું જાણપણું ને અનંતજ્ઞાન કહેવાય છે. શુદ્ધ અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. અનંતાનુબંધી કષાય (ચોકડી) - જે કષાય જીવનો અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી કષાય છે. આ કષાયો જીવના સમ્યક્દર્શનને પ્રગટ થવા દેતા નથી. તે ચાર છે - ક્રોધ, માન, માયા અને લોભ. મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્યભાવના. અનિવૃત્તિકરણ - કરણલબ્ધિ પ્રગટ થાય તેને અધઃકરણ અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ આવે છે. તેમાં જીવની આત્મવિશુદ્ધિ સમયે સમયે અનંતગણી થાય છે. અને પ્રથમ સમયથી જ જીવને સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અપૂર્વસ્થિતિબંધ સમકાળે પ્રવર્તે છે, જે આ કરણના ચરમ સમય સુધી રહે છે. અનુકંપા – સહુ જીવો કલ્યાણ પામી દુ:ખથી મુક્ત થાય એવી ભાવના જાગવી તે અનુકંપા. અનુકંપા, અનુકંપા પ્રેરિત - અનુકંપા એટલે દયા, કોમળતાવાળા ભાવ. દયાભાવથી પ્રેરાઈને કરેલો શાતા મળે એવો ભાવ. અનુકંપા, આસ્થાપ્રેરિત – ધર્મનું શ્રદ્ધાન એટલે આસ્થા. તેનાથી પ્રેરિત થઈ સર્વ જીવ મુક્તિને પામે એવો લોકકલ્યાણનો ભાવ ઉભવે તે આસ્થાપ્રેરિત અનુકંપા. અનુકંપાપ્રેરિત આસ્થા – આસ્થા, અનુકંપાપ્રેરિત જુઓ. અનુપ્રેક્ષા - શાસ્ત્ર સૂત્રાદિ, સ્વાધ્યાય તથા સત્સંગથી જાણેલું, સમજેલું વારંવાર ચિંતવવું, તેનું યોગ્ય રીતે મનન કરવું અને તેની યથાર્થતા તથા ઊંડાણ વિશેષતાએ ગ્રહણ કરવાં તે અનુપ્રેક્ષા. અનેકાંતવાદ (અનેકાંત દષ્ટિ) - અનેકાંતવાદ એટલે જે વસ્તુ જે અપેક્ષાએ જેમ છે તે અપેક્ષાએ તેમ સમજવી. માત્ર એક જ અપેક્ષાનો સ્વીકાર અનંતાનુબંધી ક્રોધ - ક્રોધ, અનંતાનુબંધી જુઓ અનંતાનુબંધી માન - માન, અનંતાનુબંધી જુઓ અનંતાનુબંધી માયા - માયા, અનંતાનુબંધી જુઓ અનંતાનુબંધી લોભ - લોભ, અનંતાનુબંધી જુઓ અનાચાર - પચ્ચખાણની હદનું ઉલ્લંઘન, આચારવ્યવહારનો ભંગ. ઉદા. પરસ્ત્રીગમન ઇત્યાદિ. અનાસક્ત - વિષય-કષાયની આસક્તિ રહિત. અનહદ ધ્વનિ - અંતરમાંથી ઊઠતો અવાજ. જે જીવને સત્યમાર્ગનું નિર્દેશન કરે છે. અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો Page #21 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ન કરતાં જુદી જુદી અપેક્ષાથી પદાર્થનો વિચાર કરવો. અપકાય – અપ એટલે પાણી. પાણીનું સૂક્ષ્મ રૂપ જીવનું દેહબંઘારણ થાય છે તે અપકાય. આવા અસંખ્ય જીવો એકઠા મળે ત્યારે પાણીનું એક ટીપું બંઘાય છે. અપ્રત્યાખ્યાન કષાય - જે કષાયને દબાવવાનો બળવાન પ્રયત્ન કરવામાં આવે છતાં ઉદિત થતી વખતે તેને દબાવી શકાતાં નથી, તેનો ઉદય થઈને જ રહે છે તે અપ્રત્યાખ્યાની કષાય છે. અપ્રતિબદ્ધ - અલ્પ કે નહિવતુ બંધન કરનાર. અપ્રતિબદ્ધ - અલ્પ કે નહિવતુ બંધન કરનાર. અપ્રમત્તદશા – નિર્વિકલ્પ દશા પ્રમાદરહિત દશા અપર્યાપ્ત - જન્મ પછીથી જીવ ઇન્દ્રિયાદિ બાંધવાનું શરૂ કરે પણ પૂર્ણ બંધાઈ ન રહે ત્યાં સુધી તે અપર્યાપ્ત કહેવાય છે. અપ્રમત્તભાવ – પ્રમાદરહિતપણું. અપ્રમત્ત સંયમ - ક્યાંય પણ પ્રમાદ સેવ્યા વિના આશ્રવ દ્વારોને બંધ કરતા જવા તે અપ્રમત્ત સંયમ. અપ્રશસ્ત ઉપશમ - જે કરણ વડે ઉપશમ વિધાનથી | ઉપશમ થાય છે તેનું નામ પ્રશસ્ત ઉપશમ છે તથા ઉદયનો અભાવ તેનું નામ અપ્રશસ્ત ઉપશમ છે. અપરિગ્રહવ્રત - કોઈ પણ પરિગ્રહ (સંસારી પદાર્થ) ગ્રહણ ન કરવાનો નિયમ તે અપરિગ્રહવ્રત. અપવર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનભાગ. સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલા કર્મનાં સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તેના કર્મનું અપવર્તન થયું એમ કહેવાય છે. અર્પણતા - પોતાની અંતરંગ માન્યતાને તિલાંજલિ આપી, કલ્પનાને એકબાજુ કરી, સત્પષ કહે તેમ અને રાખે તેમ રહેવું છે એવી ભાવના કે વૃત્તિ સેવવી તે જીવનો સન્દુરુષ પ્રતિનો અર્પણભાવ છે. અપૂર્વકરણ - જે કરણમાં પહેલાં અને પાછલાં સમયોના પરિણામ સમાન ન હોય, અપૂર્વ જ હોય, તે અપૂર્વકરણ છે. તે કરણમાં પરિણામ જેવા પ્રથમ સમયમાં હોય તેવા પરિણામ દ્વિતીયાદિ સમયમાં કોઈ પણ જીવને ન હોય, તે પરિણામ વધતાં જ હોય. અભયદાન - સહુ જીવો સંસારના દુ:ખથી મુક્ત થાય એવા મુખ્ય ભાવ સાથેના કલ્યાણભાવના પરમાણુઓ આત્મપ્રદેશ પરથી છૂટવા. અભયપણું, ધર્મનું - ધર્મના સાનિધ્યથી સંસારના ભયોથી મુક્ત થવાય તે. અભવ્ય – અભવી. જે જીવની મુક્તિ સંભવિત નથી તે. અભવી - જે જીવને મોક્ષમાં જવાનું થતું નથી, તે અભવી છે. અંતવૃત્તિસ્પર્શ પહેલાં સહુ જીવ અભવી ગણાય છે. અભવી (નિત્ય) - જે જીવને ક્યારેય મોક્ષમાં જવાનું થતું નથી, તે નિત્ય અભવી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ અભિસંધિજ વીર્ય – (અ) અભિસંધિજ વીર્ય એટલે આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે તે. (ભાગ - ૨). અમૂઢ દૃષ્ટિ – આ સમકિતનું ચોથું અંગ(ગુણ) છે. અમૂઢ દૃષ્ટિ એટલે મૂઢતા વગરની વિવેક દષ્ટિ. સમ્યકુદૃષ્ટિ આત્મા સમભાવવાળો હોય છે, વિચક્ષણ હોય છે અને હિતાહિતને બરાબર જાણે છે, તેથી તેને મૂઢતાનો ત્યાગ થાય છે. (બ) અભિસંધિજ વીર્યથી જીવ સકામ પુરુષાર્થ કરી શકે છે. જીવના ભાવાનુસાર તેના આત્માના અમુક ભાગમાંથી કર્મ પુદ્ગલને લીધે વીર્ય ઉત્પન્ન થાય છે. જેટલા અંશે જીવ પોતાના ભાવ સંજ્ઞા દ્વારા વેદે છે તેટલા અંશે એ વીર્ય અભિસંધિજ વીર્યરૂપે ફૂરે છે. (ભાગ - ૪) અમૃતસાગર – અમૃત એટલે સુધારસ. સુધારસનો સમુદ્ર એ અમૃતસાગર. અમૃતનું પાન કરવાથી અમર થવાય છે. જીવ શુક્લધ્યાનમાં પાંત્રીસ મિનિટ સુધી પહોંચતા અમૃતસાગરની દશા પામે છે. અભેદસ્વરૂપ – ભેદરહિત સ્થિતિ. આત્મસ્વરૂપ સાથેની એકતા. અરતિ – સંસારમાં અશાતા આપતા પદાર્થોના સંયોગમાં જે ઇતરાજીનો અને અણગમાનો ભાવ અનુભવાય છે તે. અભેદતા - અભિન્નતા, એકપણું. પ્રભુ અને ૐની આજ્ઞાના ઉપયોગથી જીવ સ્વાત્મા સાથેના ભેદનો ત્યાગ કરે તે અભેદતા. અરતિ નોકષાય - ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાં મનનો અણગમો થવો તે અરતિ નામનો નોકષાય છે. કારણ કે અકારણ અણગમો તે અરતિ. અભ્યાખ્યાન - કોઈ જીવમાં જે દોષ ન હોય તે દોષનું આરોપણ કરી, આળ ચડાવી પોતાનો તે વ્યક્તિ માટેનો રોષ વ્યક્ત કરવો તે અભ્યાખ્યાન. અરિહંતકવચ – શ્રી અરિહંતપ્રભુનાં કલ્યાણનાં પરમાણુના સ્કંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. અરિહંતપણું – શ્રી તીર્થંકર પદ. અભ્યાખ્યાન પાપસ્થાનક – પોતાના માનભાવને પોષવા અને પોતે કરેલા ક્રોધ કષાયનું સત્યપણું દેખાડવા, કોઈ જીવમાં જે દોષ ન હોય તે દોષનું આરોપણ કરી, આળ ચડાવી પોતાનો તે વ્યક્તિ માટેનો રોષ વ્યક્ત કરવો તે અભ્યાખ્યાન. કોઈ જીવ પર અછતા આળ ચડાવવાં તે અભ્યાખ્યાન પાપસ્થાનકનો વિષય છે. અરિહંત પ્રભુ - અરિ એટલે શત્રુ. હંત એટલે જેનો નાશ થયો છે તે. અરિહંત એટલે જેમના તમામે તમામ શત્રુઓનો નાશ થયો છે તે. તીર્થંકર પ્રભુને અરિહંત કહેવાય છે કેમકે તેમના સર્વ શત્રુઓ મિત્ર થઈ ગયા છે. અત્યંતર તપ - અંતરંગથી, મનથી કરાતું તપ. અરૂપીપણું – જે ચર્મચક્ષુથી દેખાય નહિ તેવું. જુદા જુદા આકાર ધારણ કરવાના ગુણનો અભાવ Page #23 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ અથવા એકરૂપી, જે રૂપ કે આકારમાં ફેરફાર અવધિજ્ઞાન, પરમાવગાઢ – ક્ષપકશ્રેણિ માંડવા થતો નથી તે. શુદ્ધ આત્મા આવો અરૂપી છે. માટે અવધિજ્ઞાનની જે પ્રકારની શુદ્ધિ જરૂરી છે તે પરમાવગાઢ દશા. તેમાં શુક્લધ્યાનમાં અલખરૂ૫ - અલખ એટલે આત્મા. અલખરૂપ એટલે આત્મરૂપ. આત્મા નાના સંખ્યાતસમય સુધીની જાણકારી મેળવે છે. અલઘુ - જેમ જેમ જીવનાં કર્મો ઓછાં થતાં જાય અવલંબન, અંતરંગ - અંદરનો આધાર. છે, તેમ તેમ તેનું વિસ્તૃત સ્વરૂપ થતું જાય છે અને છેવટે કેવળી સમુદ્રઘાત વખતે તે આખા અવલંબન, બાહ્ય - અવલંબન એટલે આધાર. લોકપ્રમાણ થઈ જાય છે તે આત્માનો અલઘુ બાહ્ય એટલે બહારનું. કોઈ પણ પ્રકારના ગુણ. આત્મા હલકો પણ નથી. બહારના સાધનનો આધાર લેવો. ઉદા. સત્સંગ, ભક્તિ વગેરે. અલિપ્તતા - લિપ્ત એટલે જોડાઈ જવું. અલિપ્ત એટલે સંસારના વિષય-કષાયની અવસર્પિણી કાળ - ઉતરતો કાળ. જે કાળમાં આસક્તિથી પર થવું, જોડાવું નહિ. આયુષ્યાદિ તથા જીવનની સુવિધા ઉતરતા નિસ્પૃહતા, પદાર્થોથી છૂટાપણું, અલગપણું ક્રમમાં એટલે કે અશુભ થતી જાય, સુખની અનુભવવું. હાનિ અને દુઃખની વૃદ્ધિ ઉત્તરોત્તર થતી જાય તે અવસર્પિણી કાળ ગણાય છે. અલોક - લોકની બહારનો પ્રદેશ. અવિરતિ – અવગાહના - રહેવાની જગ્યા અથવા ક્ષેત્રવ્યાપ્તિ. (અ) વિરતિ એટલે ત્યાગભાવ. કોઇ પણ અવધિદર્શન – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પ્રકારના દોષથી વિરમવું નહિ તે મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય અવબોધ તે અવિરતિ. અવિરતિમાં મન તથા ઈન્દ્રિયના અવધિદર્શન. વિષયને વિશે દોષથી ન વિરમવાની વાત અવધિદર્શનાવરણ - તે અવધિદર્શન અટકાવનાર મુખ્યપણે છે. કર્મ તે અવધિદર્શનાવરણ કર્મ કહેવાય છે. (બ) થતા દોષોથી પાછા હઠવું તે વિરતિ. અવધિજ્ઞાન – અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય દોષની સમજણ હોય કે ન હોય, પણ પૂર્વ છે. જે દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય ઉપાર્જિત કર્મના જોરને કારણે કે અજ્ઞાનને તે રૂપી દ્રવ્ય કહેવાય. અવધિજ્ઞાનવાળો જીવ કારણે થતા દોષ ન અટકાવવા કે ચલાવી એ રૂપી દ્રવ્યોને પોતાની મર્યાદાના પ્રમાણમાં, લેવા તેનું નામ અવિરતિ. સૂક્ષ્મદર્શક યંત્ર કે ટેલિસ્કોપ કે આંખ આદિ અવ્યાબાધ સુખ - જે સુખને કોઈ બાધી શકે ઇન્દ્રિયની સહાય વગર સીધેસીધા જાણી તથા નહિ, તોડી શકે નહિ તે અવ્યાબાધ સુખ. તે જોઈ શકે છે. આત્માનો મૂળભૂત સ્વભાવ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ અવ્યાબાધ સ્થિતિ - જેને બાધી ન શકાય, અટકાવી ન શકાય તેવી દશા. અશરણભાવના - સંસારમાં મરણસમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું શરણ સત્ય છે એમ વિચારવું તે અશરણભાવના. અશાતાવેદનીય - અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુઃખનો અનુભવ કરે છે. શરીરમાં રોગ થાય, અશાંતિ અનુભવાય. શરીરમાં દુ:ખાવો થાય, શરીરનાં કરવા ધારેલાં હલનચલનમાં અડચણો ઊભી થાય, મગજમાં ઉકળાટ થયા કરે અર્થાતુ પ્રતિકૂળ સંજોગોથી વેદાતી અસુવિધા તે અશાતા વેદનીય છે. અશચિભાવના - આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાદિનું ધામ છે. આ શરીરથી હું ન્યારો છું એમ ભાવવું તે અશુચિભાવના. અષ્ટપ્રતિહાર્ય - પ્રતિહાર જુઓ. અષ્ટમહાસિદ્ધિ - અણિમા, મહિમા, ગરિમા, લધીમા, વગેરે નામની આઠ મહાન સિદ્ધિઓ આત્માની શુદ્ધિ વધતાં પ્રગટ થાય છે તે. અસત્ય – અસત્ય એટલે જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, અથવા તે સર્વની અનુમોદના કરવી. અસંગતા - આત્માર્થ સિવાયના સંગ પ્રસંગમાં પડવું નહિ. અસ્તિકાય – પ્રદેશોના સમૂહવાળું દ્રવ્ય. તે અનેક પ્રદેશોમાં વ્યાપી, અનેક ગુણ અને પર્યાય સહિત જેનો અસ્તિત્વ સ્વભાવ છે તે અસ્તિકાય. તેવા પાંચ દ્રવ્યો છે - ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ. અસ્તેયવ્રત - સ્નેય એટલે ચોરી. અસ્તેય એટલે અચૌર્ય. સૂક્ષ્મ કે સ્થળ પ્રકારની ચોરી ન કરવી તે અસ્તેયવ્રત. અહમેંદ્ર - ઇન્દ્ર જેવી સાહેબી. નવ ગ્રેવયેકમાં બધા દેવો ઇન્દ્ર જેવી ઋદ્ધિ ધરાવે છે, ત્યાં કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. તે બધા સમાન હોવાથી અહમંદ્ર કહેવાય છે. અહંમનપણું – અહંપણું એટલે માનભાવ, મમપણું. એટલે મારાપણું. અહિંસાવ્રત - અન્ય જીવને અલ્પ દૂભવવાથી શરૂ કરી પ્રાણહરણ પર્યંતનાં દુઃખ આપતાં અટકવું અને એમ કરીને પોતાના આત્માને કર્મબંધથી બચાવવો તે અહિંસાવત. અહોભાવ - કોઈ ઉત્તમ આત્મા કે ગુણ માટે આદરભાવ, પૂજ્યભાવ આદિ વેદવા તે. અહંત શરીર - અરિહંત પ્રભુનું શરીર, અક્ષય સ્થિતિ - જે સ્થિતિનો કદી નાશ થવાનો નથી તે સ્થિતિ. આત્મા સિદ્ધભૂમિમાં જાય છે ત્યારથી અશરીરિ બની અનંતકાળ સુધી ત્યાં જ વસે છે, કદી પણ પરિભ્રમણ અર્થે નીચે ઊતરતો નથી એટલે કે તે પોતાની અક્ષય સ્થિતિને પામે છે. અજ્ઞાન - જ્યાં સુધી જીવને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોતી નથી ત્યાં સુધીનું તેનું સર્વજ્ઞાન Page #25 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ અને તેની બધી જ સમજણ અજ્ઞાનરૂપ હોય અંતરાય ભોગવવી પડે છે તે અઘાતી છે, એટલે કે જૈન પરિભાષામાં અજ્ઞાન એટલે પ્રકારની છે. જ્ઞાનરહિત સ્થિતિ નહિ; પરંતુ અસમ્યક્ જ્ઞાન અંતરાય ઘાતી આત્માના વીર્યગણનો ઘાત એવો અર્થ થાય છે. કરે તે ઘાતી અંતરાય. કેવળજ્ઞાન થતા ઘાતી અંતર્મુખ – આત્મા(સ્વભાવ) – પરમાત્મા તરફ અંતરાયનો સંપૂર્ણ ક્ષય થાય છે, અઘાતી બાકી વળેલી જીવની વૃત્તિ. આત્માનાં કલ્યાણ તરફ દૃષ્ટિ રાખીને પુરુષાર્થ કરવો. અંતરાય, પરમાર્થ – અંતર્મુહૂર્ત - આઠ સમયથી વધારે અને ૪૮ (અ) જીવ જ્યારે વિભાવમાં હોય છે ત્યારે તે મિનિટથી ઓછા કાળને અંતમુહૂર્ત કાળ સ્વરૂપ પ્રતિની અથવા પરમાર્થની અંતરાય બાંધે છે તથા વેદે છે. આત્માનાં મૂળભૂત અંતર્મુખ - સ્વ સાથેનું અંતરંગમાં આત્માનું જોડાણ જ્ઞાન, દર્શન તથા ચારિત્રને ખીલવા ન દે તથા તાદાભ્યપણું. તે પરમાર્થ અંતરાય. અંતરકરણ - જીવ અનિવૃત્તિકરણના કાળ પછી, (બ) પરમાર્થના વિકાસમાં વિઘ્ન આવ્યા જ કરે ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વ અને તે પરમાર્થિક અંતરાય. અનંતાનુબંધી કર્મનાં નિષેકોનો અંતરમુહૂર્ત અંતરાય, સાંસારિક – સંસારી પદાર્થોની પ્રાપ્તિનો માત્ર અભાવ કરે છે, અને તે પરમાણુને અન્ય લાભ થવા ન દે તે સાંસારિક અંતરાય. સ્થિતિરૂપ પરિણમાવે છે, જેથી તેનો ઉદય થાય નહિ. આ પ્રક્રિયાને અંતરકરણ કહેવામાં અંતરાય, વિભાવપ્રેરિત - જીવ જ્યારે વિભાવમાં જાય છે ત્યારે તે પોતાના આત્માને તેના સહજ આવે છે. સ્વરૂપથી તત્કાલ વંચિત કરે છે. તેથી વિભાવ અંતરંગભેદ - અંદરમાં દેહ તથા આત્માની કરતી વખતે જીવ અંતરાય કર્મ બાંધવા સાથે ભિન્નતાનો અનુભવ. કર્મની મૂળ સાત કે આઠ પ્રકૃતિનો બંધ કરે અંતરાત્મા - દેહાદિ પદાર્થો અને પ્રવૃત્તિમાંથી છે. આ છે વિભાવપ્રેરિત અંતરાય કર્મ. પોતાપણાની બુદ્ધિ છોડી દઈ, તેના સાક્ષીરૂપે અંતરાય કર્મ - જે કર્મ આત્માનાં વીર્યબળને - રહેતો જીવ અંતરાત્મા કહેવાય. શક્તિને રોકે કે અવરોધે છે તે અંતરાય કર્મ અંતરાય - કોઈપણ પ્રકારનું સુખ મેળવવાની છે. આ કર્મના જોરથી જીવનું વીર્ય નબળું ઇચ્છા પૂર્ણ થવામાં નડતા વિનો તે અંતરાય. થઈ જાય છે, પુરુષાર્થ કરવાની શક્તિ તેનામાં અંતરાય, અઘાતી - વીર્ય હોવા છતાં ઇચ્છિત યોગ્ય રૂપે રહી શકતી નથી. પ્રાપ્તિથી વંચિત રાખે તે અઘાતી અંતરાય. અંતરાય કર્મ (અશુભ પર્યાય) - મિથ્યાત્વ, આત્માને કેવળજ્ઞાન થયા પછી જે સિધ્ધપદની અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગ એ પાંચ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ વિભાવના કારણો થકી જીવ પાંચ મહાવ્રતનો ભંગ કરી અંતરાયની અશુભ પર્યાય બાંધે છે. અંતરાય કર્મથી, જીવને જે મેળવવું હોય તેમાં વિઘ્ન આવે છે. અંતરાય કર્મ (શુભ પર્યાય) – જીવ જ્યારે સ્વભાવમાં હોય છે ત્યારે વિભાવનાં અંતરાય બાંધે છે જેના લીધે સ્વભાવનો અનુભવ સંભવિત બને છે. આ અંતરાયની શુભ પર્યાય છે. અંતરાય કર્મ (શુધ્ધ પર્યાય) - અંતરાયની શુધ્ધ પર્યાયમાં જીવ સ્વરૂપમાં એકાકાર બની, શુભાશુભ બંધનથી પર બને છે. તે સિદ્ધાત્માની અવસ્થા છે. અંતરાય કર્મ, કર્મપ્રેરિત ઘાતીકર્મના આધારે બંધાતા અઘાતી કર્મ ૫૨ બેસતું અંતરાય કર્મ. અંતરાય ગુણ – જ્યારે જીવનાં અંતરાય કર્મ અંતરાયગુણમાં પલટાય છે, ત્યારે એ જીવ કર્મનાં પુદ્ગલ ૫૨માણુઓને ખેરવી સ્વરૂપની સન્મુખ જઈ શકે છે. આત્મા જ્યારે સ્વભાવમાં હોય છે ત્યારે તે રૂપી(જડ) પદાર્થ એટલે કે કર્મ માટે અંતરાયરૂપ નીવડે છે. સ્વરૂપની સન્મુખ જવાથી તે જીવ વિભાવ પ્રત્યે અંતરાય વેદી અંતરાય ગુણને ખીલવે છે. અંતરાયકર્મને અંતરાયગુણમાં રૂપાંતિરત કરવા માટે જીવે આજ્ઞામાર્ગ આરાધવો જરૂરી છે, કારણ કે વિભાવથી બાંધેલા અંતરાય કર્મ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓથી અંતરાયગુણમાં પરિવર્તિત થાય છે. - અંતવૃત્તિસ્પર્શ - શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં એક સમય માટે જીવ દેહથી ભિન્નપણાનો ૧૦ અનુભવ કરે છે, એટલે કે એક સમય માટે તે જીવ મિથ્યાત્વના ઉદયને તથા બંધને ટાળે છે. આ એક સમયના સ્વાત્માના એકરૂપપણાના અનુભવને અંતવૃત્તિસ્પર્શ કહેવામાં આવે છે. આ આકાશ - જીવ તથા અજીવ દ્રવ્ય સહિત સર્વ દ્રવ્યોને જે પોતામાં સમાવે છે, પોતામાં રહેવાની જગ્યા કે સુવિધા આપે છે તે આકાશ દ્રવ્ય છે. આર્કિચન્ય (ઉત્તમ) - આર્કિચન્ય એ પરિગ્રહનો વિરોધીભાવ છે. આત્માથી ભિન્ન પરપદાર્થોને અને એમના લક્ષે ઉત્પન્ન થતા મોહ તથા રાગદ્વેષરૂપ વિકારોને પોતાના ન માનવા અને તેમાં એકરૂપ ન થવું તે આકિંચન્ય છે. આત્મા સિવાયના પરપદાર્થ પ્રત્યેના મારાપણાના ભાવને આત્માના આશ્રયે છોડવા તે ઉત્તમ આર્કિચન્ય ધર્મ છે. આગમ સૂત્રો શ્રી તીર્થંકર પ્રભુના બોધને ગણધરજીની સહાયથી આચાર્યજી ગ્રંથસ્થ કરે છે, તે આગમ કહેવાય છે. તે સંક્ષિપ્ત હોવાથી સૂત્ર કહેવાય છે. આગાર ધર્મ - ગૃહસ્થની ચર્યા. આચાર - વર્તના. આચાર્યકવચ - શ્રી ગણધરપ્રભુ કે આચાર્યજીનાં કલ્યાણનાં ૫૨માણુના સંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. આચાર્યજી જીવનના = શ્રી પ્રભુએ જણાવેલા મુનિ આચારને યથાર્થતાએ પાળી, Page #27 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પોતાના આચારથી જ અન્ય જીવોને ધર્મસન્મુખ ભાવ મુખ્યપણે વર્તતો હોય ત્યારે તે આત્મરસ કરે છે તે આચાર્યજી. આચાર્યોમાં શ્રેષ્ઠ તે કહેવાય છે. શ્રી ગણધર. આત્મશુદ્ધિ - આત્માના પ્રદેશો પરથી જેટલા આર્જવ (ઉત્તમ) - આત્માના આશ્રયે, છળ, કર્મ ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ માયાકપટના અભાવરૂપ જે શાંતિ આત્મામાં વધે છે. ઉપજે છે તેને આર્જવ કહે છે. આર્જવ એટલે આત્મશોધન - આત્માને શુદ્ધ - ચોખ્ખો કરવો. ઋજુતા અથવા સરળતા. સમ્યક્દર્શન સહિત આત્મસન્મુખતા - આત્માને ચોખ્ખો કરવાના જે સરળતાનો ગુણ અથવા ભાવ તે ઉત્તમ પ્રયત્નમાં લાગવું તે. આર્જવ છે. આત્મસ્થિરતા - આઠમું નિવૃત્તિ બાદર ગુણસ્થાન (અપૂર્વકરણ) - બાદર એટલે મોટું. મોટા કર્મનાં ઉદય જ્યાં (અ) આત્માને વિભાવભાવમાં જવા ન દેતા, સંભવી શકતાં નથી એટલે કે જીવ જ્યાં તેનાથી સ્વરૂપમાં સ્થિર રાખવો. નિવૃત્ત થયો છે, તે ‘નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન (બ) આત્મપ્રદેશોનું અકંપન જેના લીધે કર્મા તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનથી શ્રેણી અતિ અલ્પ અને શુભ પરમાણુમય બને. શરૂ થાય છે. આત્મા - ચેતન તત્ત્વનું શુદ્ધ સ્વરૂપ અથવા આર્તધ્યાન – મનનાં ચિંતાત્મક પરિણામ. કર્મરહિત જીવ. આત્મચિંતન - આત્માનું ચિંતન. આત્માનાં છ પદ - ૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્તા છે. ૪. આત્મા આત્મદશા - આત્માની ગુણ અપેક્ષાએ સ્થિતિ. ભોક્તા છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો જેમ જેમ આત્માના મૂળભૂત ગુણો ખીલતા ઉપાય છે. જાય તેમ તેમ આત્મદશા ઊંચી થતી જાય. આત્માનુભૂતિ - આત્માનો અનુભવ. આત્મજ્ઞાન. આત્મધર્મ - સ્વરૂપમાં સ્થિર થવા માટે જીવે કરવા આત્માનુબંધી યોગ - છેલ્લા આવર્તનના સંજ્ઞી યોગ્ય ક્રિયાઓ, અથવા આત્માએ કેળવવા યોગ્ય ગુણો. પંચેન્દ્રિયપણામાં બે જીવો વચ્ચેનો ૩૫૦ ભવથી વધારે ભવનો એક જ પ્રકારનો શુભ સંબંધ. આત્મમાર્ગ - આત્માને શુદ્ધ કરવાનો રસ્તો. આત્માનુભૂતિ - આત્માનો અનુભવ. આત્મરમણતા - સ્વરૂપલીનતા. આત્મામાં આત્માનુયોગ - બે જીવો વચ્ચેનો એકાકાર થવું. સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં રહેલો લગભગ ૨૦૦ આત્મરસ – આત્મામાં ઉત્પન્ન થતો સ્વ પ્રતિનો ભવનો શુભ સંબંધ, તેમાં ગમે તે સગપણયોગ રસ (આકર્ષણ), જેમાં આત્માને શુદ્ધ કરવાનો ચાલે. ૧ ૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ આત્મસ્વરૂપ - આત્માનું મૂળભૂત રૂપ, શુદ્ધતાની આરાધન - આરાધન કરવું એટલે જે મેળવવું અપેક્ષાએ. હોય તેની પ્રાપ્તિના પુરુષાર્થમાં, તેની સિદ્ધિ આદાનનિક્ષેપણા સમિતિ - પોતે જે વસ્ત્ર, ન થાય ત્યાં સુધી, બીજી વૃત્તિઓનો ત્યાગ કરી પાત્ર, રજોહરણ આદિ ઉપકરણો ગ્રહણ કર્યા લાગી રહેવું. સમ્યક્જ્ઞાન, દર્શન, ચારિત્રનું હોય તેની એવી રીતે જાળવણી કરવી અને આરાધન તે મોક્ષમાર્ગ છે. પ્રતિલેખના કરવી કે સુક્ષ્મ અસંજ્ઞી જીવો પણ આરો - આરો એટલે ઉત્સર્પિણી કાળ અથવા તેમના થકી દૂભાય નહિ. અવસર્પિણી કાળનો વિભાગ. એક કાળમાં છ આરાનો સમાવેશ થાય. બાર આરાનું કાળચક્ર આનંદસ્વરૂપ – આનંદથી ભરેલો. આનંદ જેનું બને છે. લક્ષણ છે તે. આલોચના - આલોચના એટલે ગુરુજનો આપ્ત પુરુષ - જેણે આત્માની એટલી સમક્ષ પોતાના દોષ વર્ણવી તે માટે પશ્ચાતાપ શુદ્ધિ મેળવી છે કે તે અન્ય જીવને આત્માર્થે કરવો. પુરુષાર્થ કરવામાં મદદ કરી શકે તે આપ્ત આવલિક – સમય એટલે કાળનો નાનામાં નાનો પુરુષ. અવિભાજ્ય કાળ. અમુક સમયના કાળનું માપ આભાર, પરમ - ઉત્કૃષ્ટ આભારની લાગણી, તે આવલિક. ઉત્કૃષ્ટ ઉપકારનો ભાવ વેદવો. આવશ્યક - આવશ્યક એટલે જરૂરથી કરવા આયુષ્ય કર્મ - યોગ્ય. પ્રભુજીએ બતાવેલા છે આવશ્યક એટલે સામાયિક, ચોવીશ જિન સ્તવન, વંદના, (અ) જે કર્મના ઉદયથી જીવ પોતાના પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. નિયત ભવમાં જીવી શકે, અને જ્યારે કર્મોદય પૂરો થાય ત્યારે નિયમો મૃત્યુ પામે, આવર્તન કાળ - પરિભ્રમણનો સમય. એવું જે કર્મ તે આયુષ્ય કર્મ કહેવાય. આશ્રય - આશરો, આધાર. (ભાગ ૧) આસ્થા - જે માર્ગે મોક્ષની પ્રાપ્તિ થાય તે માર્ગનું (બ) આયુષ્ય કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થયેલા શ્રધ્ધાન થવું, તથા સપુરુષના આશ્રયે જ આ દેહમાં અમુક કાળ સુધી રહેવું પડે છે. કાર્યસિદ્ધિ થઈ શકે તેમ છે તેવી શ્રદ્ધા થવી જેટલા કાળ માટે એક દેહમાં જીવ રહે તે આસ્થા. તેટલા કાળનું તે જીવનું આયુષ્ય ગણાય આસ્થા, અનુકંપાપ્રેરિત - આસ્થા એટલે શ્રદ્ધ અને જ્યારે કર્મોદય પૂરો થાય ત્યારે તે દયાભાવ સહિતની શ્રદ્ધા. નિયમા મૃત્યુ પામે. (ભાગ ૩) આસ્થાપ્રેરિત અનુકંપા - અનુકંપા, આસ્થાપ્રેરિત આરંભ શરૂઆત. જુઓ. ૧૨. Page #29 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ આશ્રવ - પાપ અથવા પુણ્ય સૂચવતા આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું અતિ કર્મપરમાણુઓ આત્માના પ્રદેશ પર સ્વીકારવા પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી, ત્યાં તેને આશ્રવ કહે છે. જીવ સારા અથવા નરસા જાય તે શરીરને આહારક શરીર કહેવામાં ભાવ તથા ક્રિયા કરી શુભ અથવા અશુભ આવે છે. કર્મપરમાણુઓ ગ્રહણ કરતો રહે છે - આ આજ્ઞા – પ્રક્રિયાને આશ્રવ કહેવાય છે. આશ્રવ (અકામ) - જે કર્મકાર્ય જીવ ઇચ્છારહિતપણે (અ) આત્મિક વિકાસ કરવા માટે સમર્થ પુરુષની કરી કર્તા થાય અને કર્મને આવકારે શિખામણ ગ્રહણ કરવી તે. છે તે. (ઉદા. કેવળી પ્રભુનું યોગ સાથે (બ) આજ્ઞા એ મુખ્યત્વે જીવનાં પાંચ સમવાય, જોડાવું, મહા મુનિઓનો ઉદયગત વ્યવહાર ઉદયગત કર્મ અને વર્તમાન શુદ્ધિ વગેરે). તથા સિદ્ધિને આધારે (તેના ગુરુ આશ્રવ (સકામ) - જે કર્મકાર્ય જીવ ઇચ્છાપૂર્વક અથવા પ્રભુએ) આપેલી શીખામણ કરી કર્મનો કર્તા થાય છે અને કર્મને છે જેનાં પાલનથી આત્મા પ્રગતિ કરી આવકારે છે. શકે છે. આશ્રવગુણ - આશ્રવગુણ થકી જીવ મુક્ત થવામાં આજ્ઞા (અપૂર્ણ) - આત્મસુખની ઇચ્છા ઉપરાંત સહાય કરે તેવાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ સંસારી શાતાના અભિલાષથી ગુરુ તથા કરે છે. પ્રભુની આજ્ઞામાં રહેવું. આશ્રવભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન આદિથી કર્મ આજ્ઞા (અરૂપી) - કલ્યાણનાં પરમાણુઓમાં આત્મા પર આવે છે, એમ સમજવું તે આશ્રવ રહેલા ચેતનરૂપ, ચેતનસ્વરૂપ, અનાદિઅનંત ભાવના. શાશ્વત પંચપરમેષ્ટિ ભગવંતના આજ્ઞારસમાંથી ઇન્દ્રિયોની સહાય વિના આત્મપ્રદેશ દ્વારા આહાર - જીવ મન, વચન કે કાયાના યોગ ગ્રહણ કરીને વેદાતી આજ્ઞા. (પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા)ની સહાયથી કર્મ પુદ્ગલ પરમાણુ ગ્રહણ કરે છે તે તેનો સૂક્ષ્મ આજ્ઞા (આજ્ઞામાર્ગની) - છઠ્ઠા સાતમા ગુણસ્થાને આહાર છે. જીવ મુખ દ્વારા સ્થૂળ આહાર આવ્યા પછી જે શુદ્ધિથી આજ્ઞા પાળી શકે તે કરે છે. આજ્ઞા માર્ગની આજ્ઞા પાળી કહેવાય. આહારક શરીર - ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને આજ્ઞા (નિર્વાણ) - શ્રેણિમાં રહી જીવ જે કંઇ જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન આજ્ઞાપાલન કરે છે તે નિર્વાણ માર્ગની આજ્ઞા કરવા માટે અથવા તીર્થંકર પ્રભુની પાળે છે, તેમાં વિશુદ્ધિ અને આજ્ઞાધીનપણું ઋદ્ધિનાં દર્શન કરવા માટે પોતાના વધારે હોય છે. ૧૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ આજ્ઞા (પરમ) - (અ) આજ્ઞા મેળવવાનો અને પાળવાનો ઉત્તમ ભાવ તથા પ્રયત્ન - (કોઈ પણ અવસ્થાએ) તે પરમ આજ્ઞાનું પાલન. (ભાગ – ૪) (બ) ઉત્કૃષ્ટતા મેળવવા માટે ગ્રહણ થતી પ્રભુની આજ્ઞા. આજ્ઞા (પરા) - કેવળીપર્યાયનું આજ્ઞાપાલન. આજ્ઞા (પરિનિર્વાણ) - સિદ્ધાવસ્થાનું આજ્ઞાપાલન. આજ્ઞા (પૂર્ણ) – માત્ર આત્મસુખની ઇચ્છાથી ગુરુ અને પ્રભુની આજ્ઞામાં રહેવું, તેમની ઇચ્છાએ વર્તવું. બીજી રીતે કહીએ તો, પૂર્ણ આશા એટલે જીવ વર્તમાનનાં શુભાશુભ કારણો, સ્થિતિ, સંજોગ તથા ભાવમાં, શ્રી પ્રભુની આજ્ઞા અનહદ ધ્વનિ અથવા ૐ ધ્વનિથી સાંભળી એ જ પ્રમાણે ભાવ, વાણી તથા વર્તન પ્રવર્તાવે; અને મહદ્ અંશે કર્મની નિર્જરા કરે તે. આજ્ઞા (પૂર્ણાતિપૂર્ણ) - પૂર્ણાતિપૂર્ણ આશા એટલે જીવ ત્રણે કાળના શુભાશુભ કારણો, સ્થિતિ, સંજોગ તથા ભાવમાં, શ્રી પ્રભુની આજ્ઞા અનહદ ધ્વનિ અથવા ૐ ધ્વનિથી સાંભળી એ જ પ્રમાણે ભાવ, વાણી તથા વર્તન પ્રવર્તાવે. આજ્ઞાની પૂર્ણતા – આજ્ઞામય સંવેગ, નિર્વે આસ્થા તથા અનુકંપાની ઉત્કૃષ્ટતા. આજ્ઞાકવચ - સદ્ગુરુ, સપુરુષ કે પંચપરમેષ્ટિ ભગવાન પ્રત્યે આજ્ઞાધીનપણાનાં ભાવ વેદવાથી તેમનાં કલ્યાણનાં પરમાણુઓનાં સ્કંધને જીવ ગ્રહણ કરે છે. તે સ્કંધો ગ્રહણ કરવાથી મળતાં બખ્તરસમાન રક્ષાકવચને આજ્ઞાકવચ કહેવાય છે, જે જીવને કર્મ ક્ષીણ કરવામાં મદદ કરે છે. આજ્ઞાકવચ, પ્રત્યક્ષ સદ્ગુરુ - જીવ જ્યારે સદ્ગુરુનું શરણ ગ્રહણ કરે છે અને તેમની આજ્ઞાએ ચાલવાનો પુરુષાર્થ કરે છે ત્યારે તે સદ્ગુરુનાં કલ્યાણભાવનાં પરમાણુથી બનેલા સ્કંધોને ગ્રહણ કરે છે. તે દ્વારા તે જીવાત્માને સદ્ગુરુનાં કલ્યાણનાં પરમાણુઓથી બનેલા કવચનું બખ્તરનું) રક્ષણ મળે છે. આજ્ઞાકવચ, સર્વ સદ્ગુર - ક્ષાયિક સમકિત લેવાની પ્રક્રિયા વખતે જીવ પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરે છે ત્યારે તેમાં સદ્ગુરુને લગતાં પરમાણુઓ વધારે હોય છે. આથી તેનાં કર્મ પુદ્ગલનાં પરમાણુઓ ઉપર સર્વ સદ્ગુરુનું કવચ બને છે. પ્રત્યક્ષ સગુરુનાં કવચ કરતાં આ કવચ વિશેષ શક્તિશાળી તથા મજબૂત હોય છે. આજ્ઞાકવચ, સર્વ સત્પરુષ - છઠ્ઠી ગુણસ્થાનની પ્રાપ્તિ વખતે જીવ સપુરુષની આત્મદશાથી આગળ વધ્યા હોય તેવા પરમેષ્ટિ પદના ધારક મહાત્મા પુરુષનાં કલ્યાણનાં પરમાણુઓના સ્કંધ ગ્રહણ કરે છે. તે દ્વારા તે જીવને સર્વ સત્પરુષનું આજ્ઞા કવચ પ્રાપ્ત થાય છે. આજ્ઞાકવચ, પંચપરમેષ્ટિ - ક્ષપક શ્રેણિમાં સર્વ ઘાતકર્મોનો પૂર્ણતાએ ક્ષય કરવા માટે જીવ પંચપરમેષ્ટિ ભગવંતના કલ્યાણનાં પરમાણુઓના સ્કંધ ગ્રહણ કરે છે. એક | Page #31 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ જ સ્કંધમાં પાંચ પરમેષ્ટિનાં કલ્યાણનાં આજ્ઞામાર્ગ – પરમાણુઓ સમાવેશ પામ્યા હોય છે, જે કર્મને (અ) આજ્ઞામાર્ગ એટલે જે આપ્ત પુરુષમાં કે ક્ષીણ કરવામાં મદદ કરે છે. સપુરુષમાં સાધકને તેમનાં જ્ઞાનીપણાની આજ્ઞાચક્ર – કપાળના મધ્યભાગમાં એ આવેલું ખાતરી થઈ હોય, તેઓ મને સાચું માર્ગદર્શન છે. ત્યાંથી જ્ઞાની ભગવંતોના કલ્યાણભાવ, આપનાર છે તેવું શ્રદ્ધાન પ્રગટયું હોય, તેજ આદિ પ્રગટ થઈ વિસ્તરે છે. તેમનાં માટે ખૂબ પૂજ્યભાવ અને અહોભાવ વર્તતા હોય એ રીતે પોતાના આત્માનું આજ્ઞાતપ - આજ્ઞાતપ એટલે આજ્ઞારૂપી કલ્યાણ કરવા માટે તેમના ચિંધેલા માર્ગે ધર્મ માટે જે જે સુખબુદ્ધિરૂપ અંતરાયાદિ ચાલવાની ઇચ્છા રાખવી તે. પુદ્ગલ પરમાણુઓ આડા આવે છે એને આત્મસ્વભાવરૂપી મૂળ સ્વભાવદશાની આ માર્ગમાં જીવ અંતરંગથી પોતાનાં સહજદશા ઉત્પન્ન કરનાર પ્રક્રિયા કરવી. મન, વચન તથા કાયાને સદ્ગુરુનાં આ તપમાં જીવ પૂર્વ સંચિત વિભાવનાં શરણમાં સોંપે છે, પોતાની મતિકલ્પનાને પરમાણુઓ નિર્જરાવે છે અથવા તેનો નિહાર અલ્પ તથા ન્યૂન જાણી, તેને તે ત્યાગતો કરે છે. જાય છે, અને પોતે માત્ર પરમ સેવક તથા ઉપાસકરૂપે પોતાની અંતરંગ ચર્યા આજ્ઞાધર્મ – આજ્ઞાધર્મ એટલે આજ્ઞાનો આશ્રવ, ઘડતો જાય છે. આ માર્ગ પાંચમા જેનાથી જીવ એના મૂળ ધર્મ તરફ ગુણાશ્રવ ગુણસ્થાનના મધ્યભાગથી શરૂ કરી છટા કરતો જાય છે. ગુણસ્થાનના અંત સુધી કાર્યરત રહે છે. પછીથી તેની વિશુદ્ધિ અને વિશેષતા વધતાં આજ્ઞાધીન - જીવ જ્યારે મન, વચન તથા જાય છે. કાયાથી આજ્ઞામાં રહે ત્યારે આજ્ઞાધીન થયો કહેવાય. આજ્ઞામાર્ગની પૂર્ણતા - એક સમય માટે પણ જીવનું આજ્ઞાધીનપણું અલ્પ કે ક્ષીણ થાય આજ્ઞાપાલન - પોતાની સ્વચ્છંદી ઇચ્છાઓને ગૌણ નહિ, તેવી દશા કે સ્થિતિ. કરતા જવી અને માર્ગદર્શક ગુરુની કલ્યાણકારી ઇચ્છાઓને આધીન થઈ નિયમિતપણે વર્તતા આજ્ઞારસ – રહેવું તે આજ્ઞાપાલન. (અ) આજ્ઞારસ એ આત્મપ્રદેશની શુભ તથા શુદ્ધ પરિણતિનો યોગ્ય આહાર છે. જીવે આજ્ઞાપ્રેરિત સંવર - સંવર એટલે કર્મના આશ્રવને રોકવાનું કાર્ય. તે કાર્ય આજ્ઞાધીનપણે કરવું. સેવેલા કલ્યાણભાવના આધારે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપને લાવવા આજ્ઞાભક્તિ - ગુરુ તથા પ્રભુ પ્રત્યેની ભક્તિને માટે આજ્ઞારસ એક આત્મિક ભાવરસ આજ્ઞાથી વેદવી. રૂપ માધ્યમ છે. આજ્ઞારૂપી ધર્મ અને ૧૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ આજ્ઞારૂપી તપમાં થોડા જીવો કે સમસ્ત જીવો માટે વેદાયેલો કલ્યાણનો અપૂર્ણ ભાવ જે પુદ્ગલ પરમાણુઓમાં સમાયો છે તે આજ્ઞારસ છે. એ અપૂર્ણ ભાવ પુદ્ગલ પરમાણુઓમાં ભાવ૨સરૂપે સમાય છે. તેમાં આજ્ઞાધર્મ, આજ્ઞાતપ સાથે કલ્યાણભાવ પણ સમાયેલા હોય છે. આજ્ઞારસ ત્રણ પ્રકારે છે : સ્વકલ્યાણક, પરકલ્યાણક તથા સ્વપરકલ્યાણક. (ભાગ - ૪) (બ) થોડા જીવો કે સમસ્ત જીવો માટે વેદાયેલો કલ્યાણનો ભાવ જે પુદ્ગલ પરમાણુઓમાં સમાયો છે તે આજ્ઞારસ છે. એ ભાવ પુદ્ગલ પરમાણુઓમાં ભાવરસરૂપે સમાય છે. તેમાં આજ્ઞાધર્મ, આજ્ઞાતપ સાથે કલ્યાણભાવ પણ સમાયેલા હોય છે. (ભાગ ૫) આજ્ઞારસ, અરૂપી શુદ્ધાત્માના આત્મપ્રદેશ પાસેથી પુદ્ગલ પરમાણુના માધ્યમ વિના આન્નારસની પ્રાપ્તિ કરવી તે. આજ્ઞારસ, ગુણપ્રેરિત જીવ પોતાના ગુણો ખીલવતા ખીલવતા પ્રભુને વિશેષ વિશેષ આજ્ઞાધીન થતો જાય છે, અને એ દ્વારા પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી આજ્ઞારસ મેળવતો જાય છે. તે ગુણપ્રેરિત આજ્ઞારસ કહી શકાય. આજ્ઞારસ, ચેતન પ્રેરિત - કર્મરહિત થયા પછી આત્મા જે આજ્ઞારસ મેળવે છે, તે ચેતનમાંથી નિષ્પન્ન થયેલો હોય છે, આજ્ઞાને મેળવવા કે પાળવામાં પુદ્ગલનું માધ્યમ રહેતું નથી, તેવો આજ્ઞારસ ચેતનપ્રેરિત છે. ૧૬ આજ્ઞારસ, પુદ્ગલ પ્રેરિત મહાસંવર માર્ગમાં જીવ, અજીવનાં માધ્યમથી આન્નારસનો આશ્રવ કરે છે, કર્મની નિર્જરા કરે છે અને એ જ આજ્ઞારસથી યોગ્ય વિહાર પણ કરે છે. આ પ્રક્રિયા પુદ્ગલરૂપી કલ્યાણનાં પરમાણુની સહાયથી કરવામાં આવે છે તેથી તે પુદ્ગલ પ્રેરિત આજ્ઞારસ કહેવાય છે. આજ્ઞારૂપી તપ - આજ્ઞારૂપી તપ એ જીવના પુરુષાર્થમય પુરુષાર્થ સાથે આત્માનો સહજરૂપ પુરુષાર્થ છે. આજ્ઞારૂપી તપ પાંચ સમવાયની ભિન્નતાને સ્વીકારી તેને એકરૂપ બનાવવાનો ઉદ્યમ છે. આજ્ઞારૂપી ધર્મ આજ્ઞારૂપી ધર્મ તે નિજ સ્વભાવની પરમ ઈષ્ટ, સમાધિમય, સ્થિર, વીતરાગમય દશા છે. એ સ્વરૂપ આનંદમય તથા ગુણગ્રહણ સંપન્ન ઉત્કૃષ્ટ સ્થિતિ છે. - આજ્ઞાવીર્ય - આજ્ઞાધીન થવાથી જીવમાં જે વીર્ય (શક્તિ) ઉત્પન્ન થાય છે તે, અને જે વીર્ય આજ્ઞામાં રહેવા ઉપકારી થાય છે તે. આજ્ઞાસમાધિ - આજ્ઞામય શમ. આજ્ઞાધીનપણે કષાયરહિત સ્થિતિ અનુભવવી. આજ્ઞાસિદ્ધિ, પૂર્ણ - પૂર્ણ આશાસિદ્ધિ એટલે એક સમય માટે પણ જીવનું આજ્ઞાધીનપણું અલ્પ કે ક્ષીણ થાય નહિ અથવા આજ્ઞાની પૂર્ણાતિપૂર્ણ સફળતાનું સિદ્ધત્વ. જે સાતમા ગુણસ્થાનથી વધતાં વધતાં ચૌદમા ગુણસ્થાને આવી સિધ્ધભૂમિમાં પરિપૂર્ણ બને છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ આજ્ઞાસેતુ - આજ્ઞારસની પ્રાપ્તિ કરવા માટે છદ્મસ્થ પ્રકારે અનુભવાય છે - પ્રદેશોદય અને પંચપરમેષ્ટિ શુદ્ધાત્મા સાથે આજ્ઞાધીનપણે વિપાકોદય. અનુસંધાન કરે છે તે. ઉદ્વર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેનાં પ્રદેશ, આંતરમૌન - જીવ જ્યારે મનને પ્રભુને આજ્ઞાધીન અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય બનાવી, વિભાવથી દૂર કરે છે, ત્યારે તે જીવ છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ આંતરમૌન સેવે છે. અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલાં કર્મનાં ઈતરનિગોદ - નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યા સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં વધારો પછી સૂક્ષ્મ એકેંદ્રિયરૂપે જીવ રહે તે ઈતરનિગોદ થાય છે ત્યારે તેનાં કર્મનું ઉદ્વર્તન થયું એમ કહેવાય છે. કહેવાય છે. ઈન્દ્રિયો, આંતર - સૂક્ષ્મ ઈન્દ્રિયો. ઉદાસીનતા - એટલે ઇર્ષા સમિતિ - કર્મોદયને કારણે ચાલવાનો(અ) ઉદ્ એટલે ઊંચે. અસીનતા પ્રસંગ મુનિને આવે ત્યારે અન્ય જીવ હણાય રહેવાપણું. ઉદાસીનતા એટલે કષાયથી નહિ, દૂભાય નહિ, એ રીતે ચાલવું તે ઇર્યા ઊંચે, આત્મા સમીપ રહેવાપણું અર્થાત્ સમિતિ. નિસ્પૃહપણું વેદવું. (બ) અન્યના દુઃખ પ્રતિ નિષ્ક્રિય કે તટસ્થ ઉચ્ચ ગોત્રકર્મ - ગોત્ર, ઉચ્ચ જુઓ રહેવું. ઉજાગર - પૂર્ણ જાગૃત સ્વભાવમાં રમવારૂપ ઉદ્દીરણા - કર્મને બાંધ્યા પછી, ભાવિમાં ઉદયમાં સ્થિતિ. આવે એવા સત્તાગત કર્મોને વર્તમાનમાં ખેંચી લાવી ભોગવી લેવાં તે ઉદ્દીરણા કરી કહેવાય ઉણોદરી તપ - ઉદર એટલે પેટ. તેને ઉણું રાખવું છે. આ કર્મોને તપ, ધ્યાન આદિ વિશેષ એટલે પોતાની જરૂરિયાત કરતાં ઇચ્છાપૂર્વક પુરુષાર્થથી ખેંચવામાં આવે છે. થોડો ઓછો આહાર ગ્રહણ કરવો અર્થાત્ પેટ અધૂરું રાખી ભોજન કરવું. ઉર્ધ્વગતિ - જીવની વર્તમાન ગતિ કરતા ઊંચી ગતિમાં જવું. ઉત્સર્પિણી કાળ – જે કાળમાં દુ:ખની હાનિ અને ઉપગૂહન - આ સમકિતનું પાંચમું અંગ(ગુણ) સુખની વૃદ્ધિ થતી જાય તે ઉત્સર્પિણી કાળ છે. ઉપગૃહન એટલે અન્યના દોષ ઢાંકવા. ગણાય છે. સમ્યક્દષ્ટિ આત્મા કોઈના દોષને જાણે છે, ઉદય (કર્મનો) - બાંધેલા કર્મો અમુક કાળ છતાં તેને દોષી તરીકે તિરસ્કારે નહિ. તેના વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં દોષને ઢાંકે અને સાચી સલાહ આપી સાચા આવે છે. સંસારી સ્થિતિમાં ઉદય બે માર્ગે વાળે. ૧૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ ઉપભોગાંતરાય – જે વસ્તુનો એક કરતાં વધારે વખત ઉપયોગ કરી શકાય છે તે ઉપભોગ. વસ્ત્ર, પાત્ર, ઘરેણાં, ઘરબાર આદિ ઉપભોગ કરવાની વસ્તુઓ છે. તે વસ્તુઓનો ભોગવટો ન કરી શકે એ ઉપભોગાંતરાય કર્મ ગણાય. ઉપયોગ - આત્માની પ્રવૃત્તિ અથવા શબ્દાદિક વિષયમાં ઇન્દ્રિયનું જોડાણ. ઉપયોગ, તીક્ષ્ણ - આત્માના ઉપયોગની વિશેષ એકાગ્રતા. ઉપશમ - કર્મો શાંત થઈ જવા, ઉદય રહિત કર્મ થવું તે કર્મનો ઉપશમ કહેવાય છે. ખાસ કરીને મોહનીય કર્મની બાબતમાં આમ થાય છે. મોહનીય કર્મના સર્વથા અનુદય વખતે સત્તામાં રહેલા મોહનીય કર્મને ઉપશમન કહે છે. ઉપશમ સમિકત - જીવ જ્યારે પાંચ મિનિટ કે તેથી વધારે સમય માટે અનંતાનુબંધી ચોકડી અને દર્શનમોહની ત્રિક ઉપશમાવી શકે છે, ત્યારે તે ઉપશમ સમકિત પામ્યો કહેવાય છે. ઉપશમ શ્રેણિ - ઉપશમ કરવું એટલે શાંત કરવું. કર્મને સત્તામાં દબાવી રાખવા અને ઉદયમાં ન આવવા દેવા તે કર્મ ઉપશમ કર્યા કહેવાય. જે જીવ કર્મનાં દળનો પૂર્ણ ક્ષય ન કરતાં, અમુક અંશે દબાવતો આઠમા ગુણસ્થાનથી આગળ વધે છે, તે જીવ ઉપશમ શ્રેણીએ ચઢે છે તેમ કહેવાય. ઉપસર્ગ કોઈ જીવ તરફથી અન્ય જીવને ઇરાદાપૂર્વક અપાયેલું દુ:ખ તે ઉપસર્ગ છે. - ૧૮ ઉપાદાન - આત્મવિકાસ કરવા માટે જીવની પાત્રતા હોવી તે ઉપાદાન. ઉપાદેય - જાણી ને આરાધવા યોગ્ય તત્ત્વ. ઉપાધિયોગ સંસારમાં ચિંતા કરવી પડે તે પ્રકારનાં કર્મોના ઉદયને વેદવા પડે તે. ઉપાધ્યાયજી ઉત્તમ આચાર્યના પગલે ચાલી, તેમની પાસેથી સ્વપર કલ્યાણના માર્ગનો ઉત્સાહથી ફેલાવો કરવાની પ્રેરણા લઈ સહુને માર્ગદર્શનરૂપ શિક્ષણ આપનાર ઉપાધ્યાયજી કહેવાય છે. - ઉપાધ્યાયકવચ શ્રી ઉપાધ્યાયજીનાં કલ્યાણનાં પરમાણુના સંધથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. ઉપેક્ષા ભાવના – જીવના દોષો પ્રતિની મધ્યસ્થતા. - એકાંતવાદ - એક જ અપેક્ષાનો સ્વીકાર કરી અન્ય અપેક્ષાનો નકાર કરવો. એકેંદ્રિય – માત્ર સ્પર્શેન્દ્રિય ધરાવનાર જીવ એકેંદ્રિય કહેવાય છે. એકત્વભાવના મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, અને એકલો જવાનો છે, આમ અંતઃકરણથી ચિંતવવું તે એકત્વભાવના. એષણા સમિતિ - આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવાનો ઉદય આવે તો યત્નાપૂર્વક મમત્વરહિત બની તેને ગ્રહણ કરે. તેમ કરતાં, વાપરતાં એવી સાચવણી કરે કે કીડી, કંથવા આદિ જીવો પણ તેમના થકી દૂભાય નિહ. ઐર્યાપથિક કર્મબંધ કેવળીપ્રભુને થતો શાતાવેદનીયરૂપ પુણ્યનો બંધ. પહેલા સમયમાં = – Page #35 -------------------------------------------------------------------------- ________________ બંધ થાય છે, બીજા સમયમાં ઉદય થાય છે, ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. એમ તે કર્મ અંતમાં અકર્મ બને છે. ઐરાવત ક્ષેત્ર - લોકમાં આવેલ ‘ઐરાવત’ નામની ભૂમિ. આ લોકમાં પાંચ ઐરાવત ક્ષેત્ર છે. તેમાં ભરત ક્ષેત્રની જેમ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ હોય છે. બે મળી એક કાળચક્ર ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમનું થાય છે. અને ભોગભૂમિ, કર્મભૂમિ તથા મરુભૂમિ રૂપ પૃથ્વી થાય છે. ઐહિકસુખ - સંસારનું ભૌતિક સુખ. ઔદારિક શરી૨ - ઉદાર એટલે સ્થૂળ, તે પરથી ઔદારિક શબ્દ આવ્યો છે. જે સ્થૂળ પુદ્ગલ પરમાણુનું બનેલું શરીર હોય તે ઔદારિક શરીર કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચનાં શરીર ઔદારિક છે. કોમળતા - (અ) જીવ જ્યારે પોતાને અન્યથી ઊંચો કે નીચો માનવાને બદલે સમાન આત્મભાવે જોતાં શીખે છે, અને એ દ્વારા પોતાના માનભાવને તોડી, બીજાનાં દુ:ખને જોઈ તે દુ:ખથી છૂટે એવો કલ્યાણભાવ સેવે છે તે કોમળતાનો ગુણ દર્શાવે છે. (બ) બીજાનું દઃખ દૂર થાય એવા ભાવ સાથે તે દુઃખ દૂર કરવા પ્રયત્ની થવું તે કોમળતા. કર્તાભાવ/કર્તાપણું - - જીવના જીવનમાં જે કાંઈ થાય છે તે ‘હું કરું છું' કે મારાથી થાય છે એવા ભાવ સહિતના વર્તનને કર્તાભાવ કહે છે. ૧૯ પરિશિષ્ટ ૧ કર્મ - કર્મ એ સૂક્ષ્મ પુદ્ગલ વર્ગણા છે. આવી સૂક્ષ્મ પુદ્ગલ વર્ગણાથી આખો લોક ભરેલો છે. સકર્મ આત્મા અર્થાત્ જીવ જ્યારે ભાવ કે ક્રિયા કરે છે ત્યારે કર્મવર્ગણાનો આત્મા સાથે સંબંધ થઈ જાય છે. આ વર્ગણામાં ઘણી શક્તિ હોવાને કારણે જ્યાં સુધી તેનું ફળ આત્માને આપે નહિ ત્યાં સુધી તે આત્મપ્રદેશ પરથી ખરી જતી નથી. કર્મ અનુભાગ/૨સ - રસ એટલે જે કર્મ ગ્રહણ થયું છે તેનો પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા કેટલા પ્રમાણમાં હશે તેનું માપ. ફળ આપતી વખતે તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ આપે તે રસબંધ. રસબંધને ‘અનુભાગ’ પણ કહેવામાં આવે છે. કર્મ ઉદય – બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં આવે છે. સંસારી સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છે પ્રદેશોદય અને વિપાકોદય. કર્મ દલિકો - કર્મનાં દળિયાં, કર્મનો જથ્થો. કર્મ પ્રકૃતિ – પ્રકૃત્તિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ કરેલા કર્મનો સ્વભાવ કેવી જાતનો થવાનો છે તેનો નિર્ણય બંધ વખતે થાય છે. કોઈ કર્મ જ્ઞાનને આવરે છે, કોઈ કર્મ તંદુરસ્તી કે રોગ આપે છે, કોઈ કર્મ ખ્યાતિ કે અપયશ આપે છે. વગેરે. આ પ્રમાણે કર્મની અસરની રીતભાતને કર્મ પ્રકૃતિ કહેવાય છે. કર્મ પ્રદેશબંધ પ્રદેશ એટલે કર્મવર્ગણાનાં દળિયાંનો જથ્થો. આ કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે, અને આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે પ્રદેશ બંધમાં નક્કી થાય છે. – Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ કર્મ બંધ - આકાશમાં રહેલી પૂગલ કર્મવર્ગણાને કરણ - કરણ એટલે સાધન. યોગ અને મિથ્યાત્વાદિ અધ્યવસાયોનાં બળથી કરણસત્ય – ભાવસત્યને પૂરા કરવાનાં સાધનોની ખેંચીને જીવ પોતાની સાથે દૂધ અને પાણીની શુદ્ધિ. માફક મેળવે તેને કર્મ બંધ કહેવાય છે. કર્મભૂમિ - એવી ભૂમિ કે જ્યાં જીવે કાંઈ પણ કરુણપ્રશસ્તિ - મૃત્યુ પાછળ ગવાતાં મરશિયા (ગીતો) પ્રાપ્ત કરવા માટે પોતે પુરુષાર્થ કરવો પડે તે કર્મભૂમિ કહેવાય છે. કરુણાભાવ - દુ:ખી જીવ દુ:ખથી મુક્ત થાય તો કર્મ વર્ગણા - મનના વિચારથી, વચનના ઉચ્ચારથી સારું એવી ભાવના ભાવવી તે કરુણાભાવ છે. અને કાયાની પ્રવૃત્તિથી જે વિચારવામાં, કલહ- કલહ એટલે ઝગડા કે તકરારમાં એકબીજા બોલવામાં કે કરવામાં આવે તે પ્રત્યેક ક્રિયા સામેનો અણગમો જીવ ક્રોધ કષાયની સહાયથી પોતાની સાથે સૂક્ષ્મ કર્મ વર્ગણાને ખેંચી લાવે પ્રગટ કરી વકરાવે છે. વેરનો ઉદય થવાથી, છે; તે આત્મા સાથે જોડાય છે, અને ફળ સામસામા વૈમનસ્ય ભરેલા શબ્દોથી અંદરનો આપે છે. આ કર્મ વર્ગણાઓ સ્થૂળ પુદ્ગલની અણગમો વ્યક્ત કરે છે. બનેલી છે, અવકાશમાં પથરાયેલી છે, તેને કલહ પાપસ્થાનક – કલહ એટલે તકરાર. અન્ય ચેતન આકર્ષીને પોતાની સાથે એકમેક કરી જીવ સાથે વેરભાવનો ઉદય થાય ત્યારે જીવ નાખે છે. તેના માટે અશુભ ભાવ કરી કષાયને વકરાવે કર્મ સત્તા - આત્મા સાથે કાર્મણ વર્ગણા જોડાઈ છે. વેરનો ઉદય થવાથી, સામસામા વૈમનસ્ય ન હોય ત્યારે તે વર્ગણા રૂપે ઓળખાય છે, ભરેલા શબ્દોથી અંદરનો અણગમો જ્યારે જોડાણના સમયથી તેનું કર્મ એવું નામ શરૂ વ્યક્ત થાય છે ત્યારે તે કલહનું સ્વરૂપ ધારણ થાય છે. અને જ્યારથી તેનું કર્મ તરીકેનું કરે છે. સ્વરૂપ શરૂ થાય છે ત્યારથી જ્યાં સુધી તેની કલ્યાણ - જે વડે સંસારથી મુક્તિ થાય, આત્મા આત્મા સાથેની વિદ્યમાનતા રહે છે ત્યાં સુધી પમાય તે કલ્યાણ. તે કર્મની સત્તા ગણાય છે. કલ્યાણ, અરૂપી - માત્ર વેદનથી અનુભવાતો કર્મ સ્થિતિ - સ્થિતિ એટલે બાંધેલું કર્મ કેટલો કલ્યાણભાવ. તેની સૂક્ષ્મતા ઘણી વિશેષ કાળ ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું હોય છે. શરૂ કરશે, અને કેટલા કાળ માટે ફળ આપશે એ વિશે ‘કર્મ સ્થિતિ' વિભાગમાં નક્કી થાય કલ્યાણક (તીર્થકરના) - શ્રી તીર્થંકર પ્રભુનો છે. આ સમયગાળો અંતર્મુહૂર્તથી શરૂ કરી આત્મા જે સમયે ગર્ભમાં પ્રવેશે છે, જે ઉત્કૃષ્ટપણે ૭૦ ક્રોડાકોડી સાગરોપમ સુધીની સમયે ચરમદેહ ધારણ કરે છે, જે સમયે તરતમતાવાળો સંભવે છે. દીક્ષા ગ્રહણ કરે છે, જે સમયે કેવળજ્ઞાન Page #37 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ઉત્પન્ન કરે છે અને જે સમયે નિર્વાણ કવચ, આજ્ઞા - આજ્ઞાકવચ જુઓ. પ્રાપ્ત કરે છે ત્યારે શ્રી તીર્થંકર પ્રભુની કવચ, ઉપાધ્યાયનું – ઉપાધ્યાયકવચ જુઓ. બળવાન નિર્વેરબુદ્ધિના પ્રભાવની જાણકારી અર્થે દેવો શ્રી પ્રભુના પાંચ કલ્યાણક કવચ, સાધુસાધ્વીનું - સાધુસાધ્વીકવચ જુઓ. ઉજવે છે. કવચ, સિદ્ધનું - સિદ્ધકવચ જુઓ. કલ્યાણનાં પરમાણુ - સહુ જીવોનું કલ્યાણ થાય કવચ, સુખબુદ્ધિનું - કવચ એટલે પડળ. સંસારમાં એ ભાવના કરવાથી જે શુભ કર્મ પુદ્ગલોનો સુખ છે એ ભાવને મજબૂત કરનાર પુદ્ગલ પિંડ રચાય છે તે. પરમાણુઓનો જમાવ આત્મપ્રદેશ પર થાય તે કલ્યાણનાં પરમાણુ, અરૂપી – કલ્યાણનાં અતિસૂક્ષ્મ સુખબુદ્ધિનું કવચ કહેવાય. પરમાણુઓ, તેમાં આજ્ઞારસ તથા ચેતનરસ કષાય - કમ્ એટલે સંસાર અને આય એટલે હોય છે. લાભ. જે ભાવ સંસારની પ્રાપ્તિ કરાવે તે કલ્યાણપ્રેરિત મહાસંવરમાર્ગ - મહાસંવર કષાય, જે ભાવ કરવાથી જીવનો સંસાર વધતો (કલ્યાણપ્રેરિત) જુઓ. જાય તે કષાય. કષાય ચાર છે – ક્રોધ, માન, માયા અને લોભ. કલ્યાણભાવ - સહુને સુખ મળે અને સહુ સંસારથી મુક્તિ પામે એ પ્રકારની ભાવના ને કષાય, અનંતાનુબંધી, અનંતાનુબંધી કષાય જુઓ. કલ્યાણભાવ કહેવાય. કષાય, અપ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાન કષાય જુઓ. કલ્યાણભાવ, અરૂપી - ઈન્દ્રિયોના માધ્યમ વિના કામણ શરીર - કર્મ વર્ગણાનો આત્મા સાથે આત્માના પ્રદેશો પર વેદાતો કલ્યાણભાવ. સંબંધ થાય, ચેતન અને કર્મ એકરૂપ કલ્યાણભાવ, શુક્લ - ઊંચા પ્રકારનો કલ્યાણભાવ. થયેલાં લાગે, અથવા બહારની કર્મવર્ગણાને કલ્યાણમાર્ગ - આ માર્ગમાં જીવ ગુણોના સ્વીકારી કર્મરૂપે પરિણમાવે તે કર્મ રૂપ આશ્રવનો મુખ્ય લક્ષ તથા પુરુષાર્થ રાખી, શરીર તે કાર્મણ શરીર. ટુંકમાં કર્મના આખા પુદ્ગલનાં સંવર તથા નિર્જરાને સહજાસહજ માળખાને કાશ્મણ શરીર તરીકે ઓળખવામાં થવાં દે છે. આવે છે. કલ્યાણરસ - પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં કાપોત લેશ્યા - આ લેગ્યામાં આત્માના પરિણામની પરમાણુમાંથી ઉપજતો કલ્યાણ તરફ દોરી મલિનતા ઉત્તરોત્તર ઘટે છે અને તે પરિણામ જતો ભાવરસ. કબૂતરના રંગવાળા માનવામાં આવે છે. આ લેશ્યાવાળા જીવો શોક, ભય, ઇર્ષા, પરનિંદા કવચ, અરિહંતનું - અરિહંતકવચ જુઓ. તથા પોતાની પ્રશંસા કરવામાં તત્પર હોય છે. કવચ, આચાર્યનું – આચાર્યકવચ જુઓ. આ વેશ્યા અશુભ છે. ૨ ૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ કાયક્લેશ તપ - આત્મસાધના અને આરાધનામાં અવસર્પિણી કાળ આવે. જેમાં ૧૨ આરાનો થનાર શારીરિક પીડા કે ઉપદ્રવરૂપ કષ્ટોને સમાવેશ થાય છે. ગણકાર્યા વિના ઉત્તમતાએ આરાધનની દિશા ક્રિયામાર્ગ – બાહ્યક્રિયાઓ કરી સિદ્ધિ મેળવવાનો વર્ધમાનતા કરતા જવી તે કાયક્લેશ તપ છે. પુરુષાર્થ, તે ક્રિયામાર્ગ. તેમાં જ્ઞાન, ભક્તિ કાયગુપ્તિ – કાયાની હલનચલન આદિ ક્રિયા આદિનું ગૌણપણું હોય છે. એવી યત્નાપૂર્વક કરવી કે જેથી અતિ અલ્પ કૃત્ન - સર્વ વસ્તુ વિષયક. કર્મબંધ થાય. કૃષ્ણ લેશ્યા - આ લેગ્યામાં આત્માનાં પરિણામની કાયયોગ - કાયા એટલે શરીર, કાયા સાથે સૌથી વિશેષ મલિનતા હોય છે અને તેનાં આત્માનું જોડાણ તે કાયયોગ. પરમાણુનો રંગ કોયલના રંગ જેવો હોય છે. કૃષ્ણ લેશ્યાવાળો માણસ પ્રાયે અનંતાનુબંધી કાયોત્સર્ગ - કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ કષાયો સહિત, દુરાગ્રહી, દુષ્ટ તથા હિંસક કરવો. અર્થાત્ કાયાને હલનચનથી નિવૃત્ત વિચારો કરવાવાળો હોય છે. આ વેશ્યા અતિ કરી, મંત્રસ્મરણ અથવા લોગસ્સનાં રટણ થકી અશુભ છે. મનને સ્થિર કરી, આત્માને સ્વરૂપમાં રમમાણ કરવો, કાયાની મમતાથી છોડાવવો. કેવળચારિત્ર - શ્રી કેવળ પ્રભુ જે ચારિત્ર પાળે છે તે ચારિત્ર. કાયોત્સર્ગ તપ - બાહ્ય અને અત્યંતર પરિગ્રહના કેવળદર્શન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક ત્યાગના પુરુષાર્થને કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ તપ કહે છે. તેમાં કાયા સહિત સર્વ પરિગ્રહનાં પદાર્થનું સમય સમયનું જોવાપણું તે કેવળદર્શન. મમત્વનો ત્યાગ કરવામાં આવે છે. કેવળજ્ઞાન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક અર્થાતુ આ તપમાં કાયાને હલનચલનાદિથી પદાર્થનું સર્વ પ્રકારનું સમય સમયનું જ્ઞાન તે નિવૃત્ત કરી મંત્રસ્મરણ કે લોગસ્સનાં રટણથી કેવળજ્ઞાન. પ્રત્યેક કેવળજ્ઞાનીને એક પ્રદેશ, મનને સ્થિર કરી સ્વરૂપમાં રમમાણ થવાનું એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન પ્રવર્તે રહે છે. છે. ચારે ઘાતી કર્મોનો પૂર્ણ નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પ્રગટે છે. કાળ - સર્વ દ્રવ્યમાં થતા પરિવર્તનની નોંધણી જેનાં કારણે થઈ શકે છે, એટલે કે કેવળીગમ્ય પ્રદેશ - કેવળીગમ્ય પ્રદેશ એટલે જીવ તથા પુદ્ગલની પર્યાય બતાવે છે તે કાળ કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ દ્રવ્ય છે. અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ તેના પર કાળચક્ર - ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનું એક ચીટકી શકતું નથી. આવા આઠ પ્રદેશ જીવને કાળચક્ર થાય. તેમાં એક ઉત્સર્પિણી અને એક પ્રાપ્ત થાય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ કેવળીગમ્ય પ્રદેશ (સક્રિય) - (અ) જીવ શુદ્ધિની અમુક અવસ્થાએ પહોંચે ત્યારે તેના કેવળીગમ્ય પ્રદેશો શરીરની બહાર નીકળી, લોકમાંથી કલ્યાણનાં પરમાણુ સ્વીકારી શકવા સમર્થ થાય છે ત્યારે તે પ્રદેશ સક્રિય થયા કહેવાય. (ભાગ - ૪) (બ) જીવના આત્મપ્રદેશો શુદ્ધિની અમુક કક્ષાએ પહોંચે છે ત્યારે તેનામાં આખા લોકમાં પ્રભુ આજ્ઞાથી ફરી વળવાની શક્તિ આવે છે, જે કેવળીગમ્ય પ્રદેશમાં આ શક્તિ ઉત્પન્ન થાય છે તે પ્રદેશ સક્રિય થયો કહેવાય. જીવનાં આઠે કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થઈ શકે છે. (ભાગ - ૫) કેવળીગમ્યપણું - આત્મપ્રદેશનું કેવળીપ્રભુના પ્રદેશ સમાન શુધ્ધ રૂપ પ્રગટ થવું; એટલે કેવળીગમ્યપણું થવું. કેવળીપર્યાય – કેવળજ્ઞાન સહિતની અવસ્થા. કેવળીપ્રભુ – જેમણે સર્વ જીવ માટે કલ્યાણના ભાવ ન કરતાં, અમુક જીવો માટે જ કલ્યાણભાવ વેદી, કેવળજ્ઞાન લીધું છે તે કેવળીપ્રભુ. કેવળીપ્રભુ છદ્મસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિની પદવી સ્પર્શતા નથી પણ સિદ્ધ થયા પછી પંચપરમેષ્ટિના બીજા પદ(સિધ્ધપદ)માં સ્થાન પામે છે. કેવળીપ્રભુનો સાથ - સાથ, કેવળીપ્રભુનો જુઓ. કોમળતા - જીવ જ્યારે પોતાને અન્યથી ઊંચો કે નીચો માનવાને બદલે સમાન આત્મભાવે જોતાં શીખે છે, અને એ દ્વારા પોતાના માનભાવને તોડી, બીજાનાં દુ:ખને જોઈ તે દુ:ખથી છૂટે ૨૩ પરિશિષ્ટ ૧ એવો કલ્યાણભાવ સેવે છે તે કોમળતાનો ગુણ દર્શાવે છે. ક્રોડાક્રોડી સાગરોપમ - એક કરોડ x એક કરોડ ક્રોડાક્રોડી. સાગરોપમ એટલે એક જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક સાગરોપમ થાય છે. = ક્રોધ (કષાય) - ક્રોધ એટલે અન્ય પદાર્થ કે જીવ પ્રતિ જે અણગમાની લાગણી થાય છે, તેનું વેદન કરવું, તે લાગણી પ્રગટ કરવી, અણગમતી વસ્તુ ન હોય તો સારું એવા ભાવમાં વર્તવું. આ લાગણીમાં આવેશ, તિરસ્કાર, અપમાન આદિ સમાવેશ પામી ક્રોધની લાગણીને તીવ્ર કરે છે. ક્રોધ, અનંતાનુબંધી - કલ્યાણનાં સાધનો પ્રતિનો અભાવ કે અણગમો એ અનંતાનુબંધી ક્રોધ. ક્રોધગુણ - કર્મ સામે ક્રોધ કરી આત્મગુણ વધારતા જવા તે ક્રોધગુણ. તેની મદદથી જીવ વધારે તીક્ષ્ણ ઉપયોગથી વર્તન કરે છે, અને વર્તનમાં દોષ ચલાવી લેવાની વૃત્તિને ફગાવતો જાય છે. ગણધરજી - ગણ એટલે શિષ્ય સમૂહ. ગણના ધરનારને ગણધર કહે છે. ગણધર એટલે તીર્થંકર ભગવાનના મુખ્ય શિષ્ય. તેમની અવસ્થા આચાર્યોમાં ઉત્તમ ગણાય છે. તેઓ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ યથાર્થતાએ પ્રભુનો બોધ અવધારી ઉત્તમ થાય તેટલા ઊંચા ગુણસ્થાને તે રહ્યો કહેવાય. આજ્ઞાપાલન સાથે મોક્ષમાર્ગ આરાધે છે, તે મોહનીય કર્મની તરતમતાને આધારે જીવમાં બોધનો અને માર્ગનો ફેલાવો અન્ય ભવ્ય ગુણોની ખીલવણી થાય છે, તેથી જેટલા જીવો સમક્ષ કરે છે અને મુમુક્ષુઓને સાથ પ્રમાણમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ વધારે આપી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. તેટલું ઉચ્ચ ગુણસ્થાન તેને પ્રાપ્ત થાય. ગણિતાનુયોગ - જે શાસ્ત્રોમાં લોકનું માપ તથા ગુણાનુવાદ - બીજાના ગુણ મોખરે કરી તેની સ્વર્ગ, નરક આદિની લંબાઈ આદિનું, કર્મના પ્રસિદ્ધિ કરવી. બંધાદિનું વર્ણન ગણિતના આધારથી કરેલું ગુણાશ્રવ - આશ્રવ એટલે સ્વીકારવું. ગુણનો હોય તે. આશ્રવ કરવો તે ગુણાશ્રવ. ગુણગ્રાહીપણું - અન્યના ગુણો જોઈ પોતામાં તે ગુણશ્રેણિ – આત્માના ગુણો જેટલા કાળ માટે ગુણો સ્વીકારતા જવા, વધારતા જવા. પ્રત્યેક સમયે એકધારા વધતા રહે તે કાળ ગુણવ્રત - ગુણની વૃદ્ધિ કરનાર જે ત્રણ વ્રત શ્રાવક ગુણશ્રેણિનો કહેવાય. આરાધે છે તે ગુણવ્રત કહેવાય છે. દિગ્વિરમણ ગુણો, અરૂપી - ગુણોનું અતિ સૂક્ષ્મતા સહિતનું (જુદી જુદી દિશામાં જવાની મર્યાદા), રૂ૫, જે દૃષ્ટિગોચર ન થાય, પણ અનુભવી ભોગોપભોગ પરિમાણ (ભોગોપભોગના શકાય. સાધનોના ઉપયોગની મર્યાદા) અને અનર્થદંડ વિરમણ (જરૂર વિનાના પાપકર્મથી છૂટવું). ના ઠળી ) ગુપ્તિ - ગુપ્તિ એટલે મન, વચન અને કાયાનાં શરીરાદિની સાચવણી માટે થતાં પાપ તે યોગનો નિરોધ કરવો કે જેથી અલ્પાતિઅલ્પ અર્થદંડ. તે સિવાયના પાપ તે અનર્થદંડ.. કર્મબંધ થાય અને બળવાન નિર્જરા થાય. ગુપ્તિ ત્રણ છેઃ મનોગુપ્તિ (આર્ત-રૌદ્ર ધ્યાન ગુણસંક્રમણ - ગુણોમાં પરિણમન કરવું. એક ધ્યાવવું નહિ), વચનગુપ્તિ (નિરવદ્ય વચન પ્રકારના ગુણને બીજા પ્રકારમાં ફેરવવો. પણ કારણ વગર બોલવું નહિ), અને ગુણસ્થાન / ગુણસ્થાનક - ગુણસ્થાન એટલે કાયગુપ્તિ (જરૂર વગર શરીર હલાવું નહિ). ગુણોના સમૂહને રહેવાની જગ્યા. જેટલા ગુરુ, અરૂપી - કલ્યાણનાં પરમાણુમાં રહેલા પ્રમાણમાં ગુણો ખીલ્યા હોય તેટલી વિશુદ્ધિ આજ્ઞારસ દ્વારા મળતું ગુરુનું સૂક્ષ્મ માર્ગદર્શન. દર્શાવવા, આત્માના પૂર્ણ અજ્ઞાનતાથી શરૂ ગુરુ, રૂપી - સદેહે વિદ્યમાન ગુરુ. કરી, પૂર્ણ વિશુદ્ધિ સુધીના ચૌદ વિભાગ શ્રી વીતરાગ ભગવાને જણાવ્યા છે. અને તે પ્રત્યેક ગુરુગમ - ગુરુના આશ્રયે જાણવું. વિભાગને ગુણસ્થાન એવી સંજ્ઞા આપી છે. ગુહસ્થ - ગુહ એટલે ઘર. ઘરમાં રહેનાર તે આત્મામાં જેટલા વધારે ગુણોની ખીલવણી ગ્રહસ્થ. Page #41 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ અને જે કર્મના ઉદયથી જીવ હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે તે નીચગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે. ગોત્રકર્મ, ઉચ્ચ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે. ગ્રંથિભેદ – (અ) આત્મપ્રદેશો પર ઘાતી કર્મોનો જમાવ ઘટ્ટ હોવાથી ગ્રંથિ જેવું કામ કરે છે. આ સર્વ ઘાતી કર્મો તથા સર્વ અશુભ અઘાતી કર્મ ચક પ્રદેશના બાજુના આઠ પ્રદેશ પરથી નીકળી જાય અને તે કેવળ પ્રભુના આત્મપ્રદેશ જેવા શુદ્ધ, માત્ર શુભ અઘાતિકર્મ વાળાજ રહે ત્યારે તે કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિને લીધે જીવે પ્રથમ ગ્રંથિભેદ કર્યો એમ કહેવાય, કેમકે તે પછી જ જીવમાં પુરુષાર્થ કરવાની સ્વતંત્ર શક્તિ આવે છે. તે પછી ક્ષાયિક સમકિત લેતી વખતે અને કેવળજ્ઞાન લેતાં જીવ વિશેષ ગ્રંથિભેદ કરે છે. (ભાગ-૪) (બ) ગ્રંથિ એટલે મિથ્યાત્વની ગાંઠ અથવા રાગદ્વેષની નિબિડ ગાંઠ. ગ્રંથિભેદ એટલે જડ અને ચેતનનો ભેદ કરી મિથ્યાત્વની ગાંઠને તોડતા જવી, તેને અમુક માત્રાએ ગ્રંથિભેદ થયો કહેવાય છે. (ભાગ-૧) કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ વખતે જીવનો પ્રથમ મુખ્ય ગ્રંથિભેદ થાય છે. ઘાતી અંતરાય - અંતરાય, ઘાતી જુઓ. ઘાતકર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત કરે છે, વિકળ કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે. ઘાતી કર્મ ચાર છે - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. ચતુરંગીય - શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં મહાવીરપ્રભુનો છેલ્લો ઉપદેશ ગ્રંથસ્થ થયો છે. એમાં ચતુરંગીય નામના અધ્યયનમાં સદૈવ, સદ્ગુરુ અને સધર્મને પ્રાપ્ત કરવા માટે ચાર લક્ષણો ઉત્તરોત્તર દુર્લભ બતાવ્યાં છે - માનવતા (મનુષ્યત્વ), શ્રુતિ (સધર્મનું શ્રવણ), શ્રદ્ધા અને શ્રમ (પુરુષાર્થ). ચતુર્વિધ સંઘ - શ્રી અરિહંત ભગવાન સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારના બનેલા સંઘની સ્થાપના કરે છે. તે સંઘ ચતુર્વિધ સંઘ કહેવાય છે. ચતુર્વિશતિસ્તવ – ચોવીશ ભગવાનની સ્તુતિ, લોગસ્સનો પાઠ. ચતુષ્ટયપણું, અનંત - અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યનો સમૂહ. ચરમ શરીર - છેલ્લું શરીર. જે શરીર પછી આત્મા નવું શરીર ધારણ કરતો નથી, જેમાં જીવ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે અને સિદ્ધભૂમિમાં જાય છે. ચરમાવર્ત - જીવનું છેલ્લું આવર્તન ચરમાવર્ત કહેવાય છે. જીવ એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય થઈ, આત્મવિકાસ સાધી કેવળજ્ઞાન મેળવી Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ સિદ્ધ થાય, તે છેલ્લી વખતનો વિકાસકાળ ચરમાવર્ત કહેવાય છે. છે. તે પ્રત્યેકનાં ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન ગણતાં સોળ ભાગ થાય. તેમાં નવ નોકષાય ભળી પચીસ પ્રકાર થાય છે. ચક્ષુદર્શન - આંખની મારફત વસ્તુનું દર્શન થવું તેને ચક્ષુદર્શન કહેવામાં આવે છે. ચક્ષુદર્શનાવરણ - આંખની મારફત ઘતા દર્શનને આવરણ કરે તે ચક્ષુદર્શનાવરણ કર્મ કહેવાય છે. ચેતનગુણ - જીવનું ચેતનત્વ પ્રગટ કરે છે. ચારિત્ર - ચૈિતન્યઘન ચેતનઘન - શુધ્ધ આત્માનું ઘન સ્વરૂપ. સિદ્ધભૂમિમાં સર્વ શુદ્ધાત્માઓ એકબીજાની આસપાસ એવી રીતે વસે છે કે તેનો બાહ્ય આકાર ઘનસ્વરૂપ થાય છે, અને સર્વ કર્મપરમાણુઓ નીકળી જવાથી તે એવો સઘન બને છે કે એક પણ પુદ્ગલ પરમાણુ ત્યાં ટકી શકતું નથી. ચેતનગુણના પ્રભાવથી જીવની આ દશા ઉત્પન્ન થાય છે તેથી તેનું રૂપ ચેતનઘન કહેવાય છે. (અ) આત્માનું મૂળ લક્ષણ એ સ્વરૂપમાં સ્થિર રહેવું તે છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કે લીનતા માણવી એ આત્મ ચારિત્ર કહેવાય છે. (ભાગ – ૩) (બ) શ્રી પ્રભુની આજ્ઞામાં રહી, પોતાના રાગદ્વેષને તથા કષાયને ક્રમથી ઘટાડતા જઈ નિઃશેષ કરવા. આ કાર્ય કરવા માટે જીવ સંવર તથા નિર્જરાનાં ઉત્તમ સાધનોમાં આજ્ઞાને વણી લે છે. (ભાગ - ૫) ચારિત્ર, આંતર – કષાયરહિત સ્થિતિ પામવાનો યોગ્ય પુરુષાર્થ એટલે આંતર ચારિત્ર. ચોથું ગુણસ્થાન, અવિરતિ સમ્યકુદૃષ્ટિ - દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પરપદાર્થોથી આત્માની સ્પષ્ટ ભિન્નતાની અનુભૂતિને શ્રી ભગવાને સમ્યક્દર્શન કર્યું છે. જીવ ચોથા ગુણસ્થાને સમ્યદર્શન પામીને આત્માનાં અનંત ગુણોમાના પ્રત્યેક ગુણનો આંશિક અનુભવ કરે છે (સર્વગુણાંશ તે સમ્યકત્વ). આ ગુણસ્થાને ત્યાગ ન હોવાથી અવિરતિ ગુણસ્થાન કહેવાય છે. ચારિત્ર, બાહ્ય – બાહ્યથી પાંચ મહાવ્રત આદિ સદાચારનું પાલન. ચારિત્ર, ક્ષાયિક – સર્વ પ્રકારનાં મોહના ક્ષય પછી પ્રગટતું શુદ્ધ ચારિત્ર. આ ચારિત્ર આત્માને તેરમા તથા ચૌદમા ગુણસ્થાને વર્તે છે. ચારિત્રમોહ - આત્માને તેના સ્વરૂપાનુભવથી શ્રુત કરાવે અથવા તો આત્મસ્વરૂપમાં સ્થિર ન થવા દે તે ચારિત્રમોહ. ચારિત્રમોહમાં મુખ્ય ચાર કષાય ક્રોધ, માન, માયા, લોભ ચોરી, ચોરી પાપસ્થાનક – જે વસ્તુ પોતાની નથી, તે કોઇના દીધા વિના ગ્રહણ કરવી, અથવા તો પોતાને જોઇતી ચીજ તેના માલિકને પૂછયા વિના લઈ લેવી, તે ચોરી. સ્થૂળ પૌદ્ગલિક વસ્તુ, માલિકની જાણબહાર ઉઠાવી જવી તે ધૂળ ચોરી, અને સૂક્ષ્મ ચોરી તે નાના Page #43 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે કે ઉપયોગ આવે છે. તે વખતે અંતરંગથી સ્વચ્છંદનો રોધ રહિતે ચૂક કરતા જવી. થઈ મન, વચન તથા કાયા પ્રભુને સોંપાય છે. ચોવિસંથો - લોગસ્સનો પાઠ પ્રભુની આજ્ઞા અનુસાર ચાલવાનો નિયમ જીવ ભાવથી સ્વીકારે છે. અને સંસાર ભોગવવાની ચૌદમું ગુણસ્થાન, અયોગી કેવળી – શ્રી કેવળી વૃત્તિ ક્ષીણ થાય છે ત્યારે છટ્ઠ ગુણસ્થાન પ્રભુને આયુષ્યનો છેલ્લો અંતમુહૂર્ત કાળ પ્રગટે છે. બાકી રહે ત્યારે બીજા ત્રણ અઘાતી-કર્મો છછું ગુણસ્થાન (ઉત્કૃષ્ટ) - નામ, ગોત્ર અને શાતા વેદનીયને એકસાથે ભોગવી લેવા આત્મા મન, વચન અને (અ) મન, વચન તથા કાયાનું બહુલતાએ કાયાના યોગને સંધી નાખે છે. મન, વચન આજ્ઞાધીનપણું. મન, વચન તથા કાયાના તથા કાયાના યોગ આ છેલ્લા અને ચૌદમા યોગને પ્રભુને આજ્ઞાધીન રાખવા. છઠ્ઠા ગુણસ્થાને સંધાતા હોવાથી આ અયોગી કેવળી ઉત્કૃષ્ટ જીવનો સ્વછંદ મહદ્ અંશે ક્ષીણ ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનના છેલ્લા થયો હોય છે. સમયે આત્મા દેહવિસર્જન કરી માત્ર એક જ (બ) ત્રણ યોગમાંથી ઓછામાં ઓછા બે યોગ, સમયમાં સિદ્ધભૂમિમાં પહોંચી ત્યાં સ્થિર થઈ (ખાસ કરીને મનોયોગ સહિત) વિશેષતાએ જાય છે. તે જગ્યાએ અનંતકાળ સુધી અડોલ આજ્ઞાધીન રાખવા. અને અકંપ સ્થિતિમાં આત્મા અનંતજ્ઞાન તથા અનંતદર્શન સહિત વસે છે. છદ્મસ્થ - કેવળજ્ઞાન લીધા પહેલાંની જીવની સ્થિતિ તે છદ્મસ્થ અવસ્થા. ચૌરેંદ્રિય – સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એ ચાર છ પદ (આત્માનાં) - જીવને સમકિત અને તે ઇન્દ્રિય પામનાર જીવ ચૌરેંદ્રિય કહેવાય છે. આવા જીવને આઠ પ્રાણ હોય છે. કાર્યબળ, પછીની અવસ્થાઓની પ્રાપ્તિ થવા માટે આત્માનાં છ પદનું યથાર્થ શ્રદ્ધાન થવું જોઈએ વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, એમ શ્રી તીર્થકર ભગવાને બોધ્યું છે. આ ચક્ષુઇન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. છ પદ છે - ૧. આત્મા છે (અસ્તિત્વ). ચોવિહાર - ચૌવિહાર એટલે અન્ન, જળ, મુખવાસ ૨. આત્મા નિત્ય છે (નિત્યત્વ). ૩. આત્મા આદિ ચારે પ્રકારના આહારનો અમુક સમય કર્તા છે (કર્તુત્વ). ૪. આત્મા ભોક્તા છે માટે ત્યાગ કરવો. (ભોકતૃત્વ). ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે. છઠું ગુણસ્થાન, સર્વવિરતિ સમ્યક્દષ્ટિ - પાંચમા ગુણસ્થાને શરૂ થયેલો મન, વચન તથા જાતિસ્મૃતિજ્ઞાન - મતિજ્ઞાનના ઉઘાડથી પૂર્વના કાયાનો સંયમ પ્રગટપણે વ્યવસ્થિત વિકાસ ભવોની સ્મૃતિ આવે જેના અનુસંધાનમાં આરાધી પૂર્ણતાએ પહોંચે ત્યારે છટ્ટ ગુણસ્થાન જીવના સંસારથી છૂટવાના ભાવ વધે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ જિનકલ્પી - મુનિ શિષ્યાદિ સર્વના સંગનો ત્યાગ તપ (ઉત્તમ) – સમસ્ત રાગાદિભાવોની ઇચ્છાનો કરી, જંગલમાં એકાંતવાસમાં એકાકીપણે ત્યાગ કરી સ્વરૂપમાં - પોતામાં લીન આત્મારાધન માટે રહે તે જિનકલ્પી સાધુ થવું અર્થાત્ આત્મલીનતા દ્વારા વિકારો કહેવાય છે. પર જય મેળવવો એ તપ છે. આ તપ સમ્યક્દર્શન સહિત કરવામાં આવે છે ત્યારે જીવ - જ્યાં સુધી આત્મા કર્મ સહિત હોય ત્યાં જ આત્માર્થે સફળ થવાય છે અને તે જ સુધી તે જીવ કહેવાય છે. વ્યવહારદૃષ્ટિથી ઉત્તમ તપ છે. શુભાશુભ કર્મોનો કરનાર, એને ભોગવનાર કે એનો ક્ષય કરનાર જીવ નામનો પદાર્થ છે. તામસી વૃત્તિ – જેમાં ક્રોધ કષાયનું બાહુલ્ય હોય તેવી પ્રકૃતિ. જુગલિયા - ભોગભૂમિના જીવો. આ ભૂમિમાં ભાઈબહેન જોડિયા તરીકે જન્મે છે, અને મોટા તાવતુ પ્રદેશી - તે પ્રદેશથી. થયા પછી પતિપત્ની તરીકે રહે છે. તેઓને તિતિક્ષા - સહન કરવાની શક્તિ. સંતાનમાં એક ભાઈબહેનનું જોડકું જ જન્મે છે. તેવા જીવો જુગલિયા કહેવા છે. તિર્યંચ - તિર્યંચગતિનાં જીવ તિર્યંચ તરીકે ઓળખાય છે. તિર્યંચના પાંચ પ્રકાર છે. જુગુપ્સા નોકષાય – દુર્ગધી પદાર્થો પ્રત્યે નાક એકેંદ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય મચકોડવું, કોઈ વિકૃત પદાર્થો જોઈ ચિતરી અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં અસંજ્ઞી અને ચડાવવી વગેરે જુગુપ્સાના પ્રકાર છે. સંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય જળચર, સ્થળચર અને તત્ત્વ (નવ) - આત્માની જાણકારી મેળવવા માટે ખેચર એમ ત્રણ પ્રકારમાં વહેંચાય છે. પશુ, શ્રી તીર્થંકર ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે. આ પંખી, આદિ તિર્યંચ કહેવાય. નવ તત્ત્વ છે – જીવ, અજીવ, પાપ, પુણ્ય, * તીર્થ - આત્માનું કલ્યાણ થાય તેવું સ્થાન. આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. તીર્થસ્થાન - તીર્થસ્થાન એટલે એવું ક્ષેત્ર કે જ્યાં તપ - સંસારની શારીરિક, માનસિક, આર્થિક વસી આત્મા પોતાના પર લાગેલા કર્મનાં આદિ સર્વભૌતિક સુખોની ઇચ્છાનો થરને નિવૃત્ત કરવાનો અવકાશ પામે છે. બીજી ત્યાગ કરી, કર્મની નિર્જરા કરવામાં અપેક્ષાએ આત્મામાં કલ્યાણભાવના ઉદય સાથે એકાગ્ર થવું એ તપ છે. તપ બાર જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા સધાય છે પ્રકારે છે, છ બાહ્યત૫ (અનશન, ઉણોદરી, ત્યારે તે આત્મામાં તીર્થસ્થાન પ્રવર્તે છે. વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ, સંલીનતા) અને છ આંતરતપ (પ્રાયશ્ચિત, તીર્થકર નામકર્મ - ભાવિમાં તીર્થ પ્રવર્તાવવાનું વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કર્મ નિકાચીત થાય છે ત્યારે જીવને તીર્થંકર કાયોત્સર્ગ) છે. નામકર્મ નો બંધ પડ્યો કહેવાય છે. ૨૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ભગવાન – તીર્થંકર એટલે તીર્થનાં કરનાર. સહુનાં કલ્યાણ અર્થે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવે છે તે તીર્થંકર ભગવાન કહેવાય છે. તેઓ ૐૐ ધ્વનિથી દેશના આપે છે, અને ૩૪ અતિશય સહિત બિરાજમાન હોય છે. તીક્ષ્ણતા - સૂક્ષ્મતા, તીવ્રતા. તૃષ્ણા - પદાર્થોનો ગમો તે સ્નેહ અને તેને મેળવવાની કે ભોગવવાની લાલસા તે તૃષ્ણા. તેઈદ્રિય - સ્પર્શ, રસ અને ઘ્રાણ એ ત્રણ ઇન્દ્રિય મેળવનાર જીવ તેઇન્દ્રિય તરીકે ઓળખાય છે. તેઉકાય – અગ્નિ જે જીવોનું શરીર છે તે તેઉકાય જીવ. તે એકેંદ્રિય છે. તેજસ શ૨ી૨ - શરીરમાં ગરમીને ઉત્પન્ન કરવાનું કાર્ય, લોહીનું પરિભ્રમણ કરાવવાનું કાર્ય, આહારને પચાવવાનું કાર્ય તેજસ શરીર કરે છે. પરભવમાં જતાં આ શરીર દ્વારા પુદ્ગલોનો આહાર કરી, તેનાથી ચેતન નવું શરીર બાંધે છે. તેજો લેશ્યા - આ લેશ્યામાં આત્માનાં પરિણામ ઊગતા સૂર્ય જેવા હોય છે. આ લેશ્યા વાળો જીવ સમદષ્ટિ, દ્વેષરહિત, દયાળુ, ઉદારચિત્ત વાળો હોય છે. આ લેશ્યા શુભ છે. પણ તેનો દુરુપયોગ કરવામાં આવે તો અન્યને બાળી શકે છે. તેરમું સયોગી કેવળી ગુણસ્થાન - મન, વચન અને કાયાના યોગવાળા તે સયોગી. કેવળજ્ઞાન લીધા પછી જેમને યોગ પ્રવર્તે છે તે સયોગી કેવળી. એ દશા તે સયોગી કેવળી ગુણસ્થાન. ૨૯ પરિશિષ્ટ ૧ ત્યાગ - આત્માના અનુભવને અવરોધ કરનાર પદાર્થને છોડતા જવા તે ત્યાગ. ત્યાગ (ઉત્તમ) - પોતાના આત્માથી ભિન્ન સર્વ પરપદાર્થોને ‘આ પર છે' એમ જાણીને તેના તરફનો મમત્વભાવ તોડવો એ ત્યાગધર્મ છે. અને આત્માના આશ્રયે રાગદ્વેષાદિ વિકારોનો ત્યાગ કરવો એ ઉત્તમ ત્યાગધર્મ છે. ત્રસકાય – જે જીવ પોતાનાં શરીરને હલાવી ચલાવી શકે તે ત્રસકાય જીવ કહેવાય છે. બેથી પાંચ ઇન્દ્રિયવાળા જીવો ત્રસકાય છે. એકેંદ્રિય સ્થાવરકાય છે. ત્રસનાડી - લોકનો મધ્યનો ઊભો પટ્ટો ત્રસ નાડી કહેવાય છે, કેમકે સમસ્ત ત્રસકાય જીવો, આ ત્રસ નાડીમાં વસે છે. ત્રસ નાડીની બહારના લોકના ભાગમાં માત્ર સૂક્ષ્મ એકેંદ્રિય જ વસે છે. ત્રીજું ગુણસ્થાન, મિશ્ર - (અ) પહેલા ગુણસ્થાનેથી વિકાસ કરી જીવ જ્યારે આગળ વધે છે ત્યારે તે બીજા ગુણસ્થાનને સ્પર્ધા વિના જ સીધો ત્રીજા ગુણસ્થાને પહોંચે છે. આ ગુણસ્થાને તેની સ્થિતિ ખૂબ ડામાડોળ હોય છે. પહેલા ગુણસ્થાને જીવને આત્માનાં અસ્તિત્વ આદિનો સ્પષ્ટ નકાર વર્તતો હોય છે, તેનો અહીં અભાવ કે મંદતા થાય છે. અને તેને સ્થાને કદાચ આત્માનું અસ્તિત્વ હોઈ શકે એવો ભાવ ઊંડે ઊંડે જાગવા લાગે છે, તેમ છતાં તેનામાં આત્માનાં અસ્તિત્વનો સ્પષ્ટ હકાર પણ આવતો Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ નથી. આ ગુણસ્થાને જીવને ‘આત્મા છે. આ પ્રકારે આ ગુણસ્થાને શ્રેણિમાં સૂક્ષ્મમાં નથી જ' અથવા તો “આત્મા છે જ’ - સૂક્ષ્મ કષાય પણ હણાતા હોવાથી તેને સૂક્ષ્મ એવી સ્પષ્ટતા થતી નથી, પરંતુ આમ સંપરાય (કષાય) ગુણસ્થાન કહે છે. પણ હોય અથવા આમ પણ હોય એવી દર્શન - દ્વિધાવાળી અનુભૂતિ તેને રહ્યા કરે છે. આવી દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર - (અ) પ્રત્યેક પદાર્થની પાંચ ઇન્દ્રિય કે ગુણસ્થાન છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો મનથી પહેલા સમયની સામાન્ય જાણકારી છે. (ભાગ - ૨) આત્મા પ્રહણ કરે છે તેને દર્શન કહેવાય છે. (બ) પહેલા (મિથ્યાત્વ) ગુણસ્થાનમાંથી નીકળી સમ્યક્દર્શન પામતાં પહેલાં મોનમંથન ( | (બ) દર્શન એટલે શ્રદ્ધાન. આત્મા દેહાદિ સર્વ વાળી ભૂમિકા જીવને પ્રાપ્ત થાય છે. પદાર્થોથી ભિન્ન છે, ઉપયોગ લક્ષણવાળો ત્યારે જીવને ‘આત્મા નથી જ' અથવા અવિનાશી પદાર્થ છે તે લક્ષણનું શ્રદ્ધાન તે આત્મા છે જ' એવી સ્પષ્ટતા થતી નથી, સમ્યદર્શન. આવી દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર (ક) જગતમાં આત્મા માટે પ્રવર્તતા અનેક ગુણસ્થાન છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો જુદા જુદા મતોને દર્શન કહેવાય છે. છે. (ભાગ - ૩) આવા છ મુખ્ય દર્શન છે - કપિલ દયા - ‘દયા’ એટલે અનુકંપા, દુ:ખથી છૂટે મુનિ પ્રણિત સાંખ્ય, પતંજલ મુનિ એવી લાગણી. સંસારનાં પરિભ્રમણથી રચિત યોગ, ગૌતમબુદ્ધ પ્રકાશિત બૌદ્ધ, પોતાના જીવને છોડાવવાની ભાવના એટલે વેદાંતનો મીમાંસા ભાગ, ચાર્વાક રચિત સ્વદયા. બીજાનું ભલું થાય, બીજાઓ ચાર્વાક મત અને શ્રી વીતરાગપ્રભુ બોધિત જિન માર્ગ. દુ:ખથી મુક્ત થાય એવી ભાવના તે પરદયા. જીવને સંસારથી છોડાવવાના ભાવ એ સૂક્ષ્મ દશાભેદ – જુદી જુદી અવસ્થાઓ. દયા છે, અને હિંસાદિ પ્રવૃત્તિનો ત્યાગ એ દર્શનમોહ - જે કર્મ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ સ્થૂળ દયા છે. આદિ શ્રદ્ધાનને આવરી જીવને પોતાનાં દલિક – દળિયાં, જથ્થો. સ્વરૂપનું યથાર્થ ભાન થવા ન દે તે દર્શનમોહ દશમું ગુણસ્થાન, સૂક્ષ્મ સંપરાય - કષાયોમાં સહુથી કહેવાય છે. તેની ત્રણ પ્રકૃતિ છેઃ મિથ્યાત્વ સૂક્ષ્મ પ્રકાર તે સંજ્વલન છે. શ્રેણિના આ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ ગુણસ્થાને બધા બાદર – ધૂળ કષાયોનો નાશ મોહનીય. કરવા જીવ ભાગ્યશાળી થાય છે, અને તેના દર્શનાવરણ કર્મ - પાંચ ઇન્દ્રિય અને છઠું મન સૂક્ષ્મ સંજ્વલન કષાયો પણ નાશ પામતા જાય એમાંના કોઈ એક કે અનેક સાધનોથી થતું ૩) Page #47 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પદાર્થનું પ્રથમ સમયનું સામાન્ય જાણપણું ને દેવો, વૈમાનિક - ઊંચા દેવલોકમાં પ્રત્યેક દર્શન કહેવાય છે. જે કર્મ આત્માના દર્શનગુણ દેવને રહેવા માટે પોતાનું આગવું વિમાન(ઘર) પર છવાઈ જઈ દર્શનને પ્રગટવા દેતું નથી હોય છે, તેથી તે દેવો વૈમાનિક દેવ તેને દર્શનાવરણ કર્મ કહેવાય છે. કહેવાય છે. દાનાંતરાય – પોતાની પાસે વસ્તુ હોય, ખપ દેશઘાતી પ્રકૃતિ – જે પ્રકૃતિનો ઉદય ક્ષયોપશમ કરતાં વધારે હોય, સામા માણસને તેનો ખપ સાથે અવિરોધી હોય તે દેશઘાતી પ્રકૃતિ છે. હોય, અને દાન આપવાની ભાવના હોય, બીજી રીતે કહીએ તો જેમ જેમ કર્મનો ક્ષય છતાં દાન આપી શકે નહિ તે દાનાંતરાય થતો જાય તેમ તેમ ગુણ પ્રકાશિત થતા જાય કર્મ છે. તેવી પ્રકૃતિ દેશઘાતી ગણાય છે. દાસાનુદાસ દાસ (નોકર) ના પણ દાસ. અતિ દેશપરિત્યાગ – દેશ એટલે અંશ. અમુક ભાગનો લઘુરૂપ. ત્યાગ એટલે દેશ પરિત્યાગ. દિગંબર મુનિ - દિગુ એટલે દિશા. અને દેશવિરતિ - અમુક પદાર્થોનો ત્યાગ અને અંબર એટલે વસ્ત્ર. દિશાઓ જેનું વસ્ત્ર છે અમુક પદાર્થોનો અત્યાગ અથવા અમુક તેવા મુનિ (નગ્ન મુનિ) દિગંબર મુનિ દોષોનો સંવર તથા બાકીનાનો અસંવર તે કહેવાય છે. દેશવિરતિ. દીક્ષા - જુઓ ‘સર્વસંગ પરિત્યાગ' દેશવ્રત (દેશવિરતિ) - નાનાં વ્રતોને દેશવ્રત કહે છે. પૂર્ણ નહિ પણ અમુક અંશે પળાતું વ્રત દુઃખહંદ – લંદ એટલે જોડકું. દુઃખહંત એટલે દેશવ્રત કહેવાય. દુ:ખનું જોડકું. દેહાધ્યાસ - “દેહ તે હું” એવો જીવનો અભ્યાસ. દૂરભવીપણું - મોક્ષમાં જવા માટે જેને ઘણા ઘણા ભવ બાકી હોય તે જીવ દૂરભવી દેહાત્મબુદ્ધિ - દેહમાં આત્મબુદ્ધિ કરવી, અર્થાત્ કહેવાય છે. દેહ તે હું છું એવા ભાવમાં રહેવું તે દેવ - દેવગતિમાં જીવ દેવ તરીકે ઓળખાય દેહાત્મબુદ્ધિ છે. છે. દેવ ચાર પ્રકારના છે. ભુવનપતિ, દોષ, અઢાર - અઢાર પાપસ્થાનકના સેવનથી વાણવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. તેમને થતા અઢાર પ્રકારના દોષો. મુખ્યતાએ શાતાનો અને ગૌણતાનો અશાતાનો દ્રવ્ય – દ્રવ્ય એટલે પદાર્થ કે વસ્તુ. સમગ્ર ઉદય વર્તે છે. લોક (વિશ્વ) માત્ર છ પ્રકારનાં દ્રવ્ય ધરાવે દેવલોક - દેવો જ્યાં રહે તે જગ્યાને દેવલોક છે. તે છે - જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, કહેવાય છે. અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. ૩૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ દ્રવ્યાનુયોગ - જે શાસ્ત્રમાં મુખ્યરૂપે જીવાદિ છે દ્રવ્યની સમજણ હોય તે. જીવને ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન સંભવે છે. ધર્મરસ - ધર્મનું આચરણ કરવાની ઇચ્છા. દ્વાદશાંગી - દ્વાદશ એટલે બાર, દ્વાદશાંગી એટલે બાર અંગ સૂત્રો. જેમાં શ્રી તીર્થંકર પ્રભુનો સમગ્ર ઉપદેશ સમાયો છે. ધર્માસ્તિકાય – જીવ તથા પુદ્ગલને ગતિ કરવામાં સહાય કરનાર ધર્માસ્તિકાય દ્રવ્ય છે. તેષ - દ્વેષ એ ક્રોધ અને માનનાં સંયોજનથી ઉત્પન્ન થાય છે. શ્રેષ એટલે કોઈ જીવ કે પદાર્થ માટેનું અશુભ ચિંતવન. પોતાની ધારી ઇચ્છા પાર પડે નહિ ત્યારે તેના માનભાવનો ભંગ થાય છે, અને તેમાં નિમિત્તરૂપ બનનાર પદાર્થ માટે જીવને અણગમાના અશુભ ભાવો અર્થાત્ દ્વેષ વેદાય છે. દ્વેષગુણ - અન્યની અદેખાઈ, ઇર્ષ્યા અનુભવાય તે દ્વેષ. કર્મ તથા અશુભભાવ પ્રતિ દ્વેષ કરી આત્મગુણ પ્રગટાવવા તે દ્વેષગુણ. ધર્મ - ચારે ગતિમાં રખડતા જીવને અધોગતિમાં જતો અટકાવે, અશુભથી રહ્યું અને સર્વ પ્રકારનાં દુઃખ અને દર્દથી છોડાવી શાશ્વત સુખની પ્રાપ્તિ સુધી પહોંચાડે તેનું નામ ધર્મ. ધર્મદુર્લભ (ધર્મ) ભાવના - ધર્મના ઉપદેશક તથા શુધ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ મળવા અને તેમના વચનોનું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે ધર્મદુર્લભ ભાવના. ધર્મધ્યાન - ધર્મધ્યાન કરવું એટલે દેહ, ઇન્દ્રિય, ભોગોપભોગની સામગ્રીથી અલગ થઈ, સ્વરૂપમાં લીન થવું અર્થાત્ આત્માનો અનુભવ કરવામાં એકાગ્ર થવું. તે વખતે તેનામાં અવ્યક્ત એવા શુભ વિચારો ચાલતા હોય છે. ધુવપદ - ધ્રુવ એટલે સ્થિર, અચળ. જે પદ સદાકાળ રહેનાર છે તે ધ્રુવ પદ. મોક્ષપદ એ ધ્રુવપદ છે. ધુવબંધ (આજ્ઞાનો) - કેવળીગમ્ય પ્રદેશોની પ્રેરણાથી જ્યારે અશુદ્ધ પ્રદેશો વધારે ને વધારે આજ્ઞાધીન બની, આજ્ઞાધીનપણાની ભૂમિકા એવી હદે પહોંચાડે છે કે જેથી એ સાધકનો આત્મા સ્થૂળરૂપે સતત આજ્ઞાધીન રહેતો થાય છે, જેને સ્થૂળરૂપે અથવા વ્યવહારથી આજ્ઞાનો ધુવબંધ કહેવાય છે. આજ્ઞાના ધ્રુવબંધ થયા પછી તે સાધકનો આત્મા વ્યવહારથી અશાતાના ઉદયોમાં આજ્ઞાધીન રહે છે પણ શાતાના નિમિત્તો આવતાં તેનું આજ્ઞાધીનપણું ઓછું અથવા નહિવતુ થઈ જાય છે. ધુવબંધ (પૂર્ણ આજ્ઞાનો) - (અ) જીવ જ્યારે આજ્ઞાના ધ્રુવબંધથી આગળ વધવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સંસારી સુખને ગૌણ કરે છે, અને સિદ્ધનાં સુખને આત્માના પ્રદેશ પ્રદેશથી પ્રાધાન્ય આપે છે, ત્યારે તેને પ્રભુ તરફથી પૂર્ણ આજ્ઞાના ધ્રુવબંધની પ્રાપ્તિ થાય છે. જે પ્રદેશો આજ્ઞાના ધુવબંધની સ્થિતિ મેળવે છે તેઓ અન્ય પ્રદેશને કરેલા કલ્યાણભાવના દાનના ૩૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પ્રભાવથી શુભાશુભ એમ બંને પ્રકારના ધ્યાન તપ - આ તપમાં ધર્મધ્યાન અથવા ઉદયમાં આજ્ઞાધીન રહેવા માટે પુરુષાર્થી શુક્લધ્યાન થકી જીવ દેહ, ઇન્દ્રિય આદિથી થાય છે, સાથે સાથે તે વિશેષ કલ્યાણભાવ પર બની સ્વમાં એકાકાર થઈ જાય છે. વેદી અન્ય પ્રદેશોને આજ્ઞાધીન થવા અને વિષયવિકાર તથા પરપદાર્થ પરથી ચિત્તને દૂર રહેવા પ્રેરણા આપે છે. કરી આત્માના શુધ્ધ ઉપયોગમાં એકાગ્ર થવું તે ધ્યાન તપ છે. (બ) અશુદ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી પોતાની ચારિત્રની વિશદ્ધિ નપુંસકવેદ નોકષાય - આ વેદના ઉદયથી જીવને અર્થાતુ વીતરાગતા અને નિસ્પૃહતા સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઇચ્છા વધારતા વધારતા વ્યવહાર (સ્થૂળતા)થી સતત રહ્યા કરે. શાતા કે અશાતાનાં નિમિત્તોમાં આજ્ઞાધીન | નય - જુદી જુદી અપેક્ષાએ પદાર્થને જોવાની બનતા જાય છે, ત્યારે એક સમયે તે પ્રદેશો અને સમજવાની દૃષ્ટિ, એક વસ્તુના અનેક વ્યવહારનયથી શાતા અને અશાતાના ધર્મમાંથી એક ધર્મને મુખ્ય અને બીજાને ગૌણ સંજોગોમાં આજ્ઞાધીન રહે છે. જેને ‘પૂર્ણ રાખી કરવામાં આવતો વિચાર. આજ્ઞાનો ધ્રુવબંધ” કહેવાય છે. આ સ્થિતિએ નરક – નરક સાત છે, અને તે લોકના નીચેના પહોંચ્યા પછી સાધકનું આજ્ઞાધીનપણું ભાગમાં આવેલ છે. ત્યાં ઉત્કૃષ્ટ આય તેંત્રીસ અમુક માત્રાથી ઓછી માત્રાનું થતું સાગરોપમનું અને જઘન્ય આયુ દશ હજાર હોતું નથી. વર્ષનું છે. આ ગતિમાં જીવને ઘણું ઘણું દુઃખ ધુવબંધી – જે કર્મ પ્રકૃતિ જીવને સતત બંધાયા ભોગવવું પડે છે. કરે તે ધ્રુવબંધી કર્મ કહેવાય. ઉદા. જ્ઞાનાવરણ નવમું ગુણસ્થાન, અનિવૃત્તિ બાદર સંપરાય - સંપરાય એટલે કષાય. અને બાદર એટલે ધુવસત્તા – સતત સત્તામાં રહે તે. સ્થૂળ અથવા મોટા. જે કષાયોનો પૂર્ણ નાશ કરવાનો પુરુષાર્થ જીવે આઠમા ગુણસ્થાને ધુવોદયી - જે પ્રકૃતિનો ઉદય જીવને સતત વર્તયા ઉપાડ્યો હતો, તેમાં ઘણી સફળતા મળી હોવા કરે તે ધ્રુવોદયી પ્રકૃતિ છે. ઉદા. આયુષ્ય કર્મ. છતાં પૂર્ણતાની પ્રાપ્તિ થઈ નથી, અને તે ધ્યાન - ધ્યાનના ચાર પ્રકાર છે – આર્ત, રૌદ્ર, પ્રાપ્તિ માટે આગળ વધવાનું છે તે સૂચવવા ધર્મ અને શુક્લ. પહેલાં બે પ્રકાર કષાયયુક્ત આ ગુણસ્થાનને ‘અનિવત્તિ બાદર સંપરાય” હોવાથી સંસારની વૃદ્ધિ કરનારા છે. બીજા ગુણસ્થાન તરીકે ઓળખાવ્યું છે. બે ધ્યાનના પ્રકાર આત્માની અનુભૂતિ નામ કર્મ – ચિતારો ચિત્ર ચિતરે, તેમાં વિવિધ કરાવનાર હોવાથી આત્મશુદ્ધિ કરવા માટે ખૂબ રંગ પૂરે, તેમ પ્રાણીને પ્રાણ ધરાવી નવા ઉપકારી છે. નવા આકારો, નામ, રૂપ અપાવે, ચિત્રવિચત્ર કર્મ, ૩૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ સ્વર આપે, યશ અપયશ અપાવે વગેરે રૂપે નિર્જરા - પૂર્વે ગ્રહણ કરેલાં સર્વ કર્મો આત્માના અનેક બાહ્ય રૂપ ધારણ કરાવે તે નામકર્મ પ્રદેશ પરથી ખપાવવાની પ્રવૃત્તિ તે નિર્જરા. કહેવાય છે. નિર્જરા બે પ્રકારે છેઃ અકામ ને સકામ. નારકી – નરક ગતિનો જીવ નારકી કહેવાય છે. નિર્જરા, અકામ - જે કર્મ કાર્ય જીવ અનિચ્છાપૂર્વક નિકટભવી – જે જીવની મુક્તિ નજીક હોય તે. ભોગવી ભોક્તા થાય છે. જેમ જેમ કર્મનો ઉદય આવે તેમ તેમ ભોગવીને તેને નિવૃત્ત નિકાચીત - જીવ જ્યારે એકનો એક ભાવ કરવા તે અકામ નિર્જરા. અકામ નિર્જરા કરતી અનેકવાર કરી કર્મને એવું ઘટ્ટ અને ચીકણું વખતે જીવ વિભાવમાં રહેતો હોવાથી તેને બનાવે છે કે તેમાં ઉદ્વર્તન, અપવર્તન, નવાં અનેક કર્મો બંધાય છે, પરિણામે તેનો સંક્રમણ આદિ કંઈ પણ સામાન્ય રીતે થઈ સંસાર લંબાય છે. શકે નહિ, તે નિકાચીત કર્મ કહેવાય છે. આ કર્મના વિપાકને તે કર્મ જે પ્રકારે બાંધ્યું હોય તે નિર્જરા, સકામ - જે કર્મકાર્ય જીવ ઇચ્છાપૂર્વક પ્રકારે ભોગવવો પડે છે. શુભ અથવા અશુભ ભોગવી ભોક્તા થાય છે. પૂર્વે બાંધેલા બંને પ્રકારનાં કર્મ નિકાચીત હોઈ શકે છે. કર્મને શુદ્ધભાવથી પશ્ચાતાપ, ચિંતન અને ધ્યાન આદિ દ્વારા ખેરવી નાખવાં તે સકામ નિગ્રહ, ઇન્દ્રિયનો – ઇન્દ્રિય સાથે આત્માને નિર્જરા. જોડાવા ન દેવો તે. નિગ્રહ કરવો - તત્ સંબંધી રાગદ્વેષથી છૂટવું. નિર્જરાભાવના – જ્ઞાન અને તપ સહિત ક્રિયા કરવાથી પૂર્વે બાંધેલા કર્મો જલદીથી ખરે છે નિગોદ – સૂક્ષ્મ એકેંદ્રિય જીવોને રહેવાનું સ્થાન. તેમ ચિંતવવું તે નિર્જરાભાવના. નિગ્રંથ - ગ્રંથિ એટલે ગાંઠ, નિર્ગથ એટલે ગાંઠ નિર્જરામાર્ગ – આ માર્ગમાં જીવ સંવર કરી કર્મ વગરનું. જેની કર્મની ગાંઠ નીકળી ગઈ છે તે રોકવા કરતાં પૂર્વ સંચિત કર્મોની નિર્જરા નિર્ગથ મુનિ. વધારી કર્મભાર ઓછો કરે છે. નિગ્રંથમાર્ગ - આ માર્ગમાં જીવ પોતાનાં આંતરબાહ્ય સમૃદ્ધિ, શક્તિ, વૈભવ આદિનું નિ દિન નિર્જરામાર્ગ, સંવરપ્રેરિત - સંવરપ્રેરિત નિર્જરામાર્ગ મમત્વ ત્યાગી, તેને શ્રી સત્પષને અર્પણ કરી જુઓ. દે છે. અને તે સપુરુષ સાથે એકરૂપ થઈ, નિર્જરાપ્રેરિત સંવરમાર્ગ - નિર્જરા માર્ગ 1 સ્વચ્છંદનો રોધ કરી, પોતાના અસ્તિત્વને આરાધવાના અનુસંધાનમાં આવતો સંવર. સપુરુષમાં સમાવી દે છે. આ માર્ગ સાતમા ગુણસ્થાનના પ્રારંભથી શરૂ કરી, તેના અંત નિત્ય અભવી – જે જીવને ક્યારેય મોક્ષમાં જવાનું સુધી મુખ્યતાઓ પ્રવર્તે છે. થતું નથી, તે નિત્ય અભવી છે. ૩૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ નિત્યનિગોદ – નિરાકાંક્ષા - આ સમકિતનું બીજું અંગ(ગુણ) છે. સમ્યકુદૃષ્ટિ આત્મા પરપદાર્થોથી પ્રાપ્ત થતાં (અ) આ સ્થાન લોકના સહુથી નીચેના ભાગમાં સુખની આકાંક્ષા (અપેક્ષા) રહિત હોય છે તે આવેલું છે. ત્યાં સૂક્ષ્મ એકેંદ્રિય જીવો નિરાકાંક્ષા. અનાદિકાળથી જન્મમરણ કરતા રહે છે, પણ તેઓ ત્યાંથી બહાર નીકળી શક્યા નિરાવલંબન - અવલંબન કે આધાર રહિત. નથી. એક કેવળીભગવાન સિદ્ધ થાય ત્યારે નિરુપક્રમી – જીવ જેટલું આયુષ્ય બાંધીને આવે એક જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળી છે એટલું પૂર્ણ ભોગવ્યા પછી જ મૃત્યુ ઇતર નિગોદમાં પૃથ્વીકાયરૂપે પોતાનું પામે તે નિરુપક્રમી આયુષ્ય. તેઓ બાહ્ય સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે. નિમિત્તનાં કારણે ક્યારેય અધૂરા આયખે મરણ એવા પ્રકારનું નિગોદ કે જેમાંથી જીવ ક્યારે પામતા નથી. પણ બહાર નીકળ્યો નથી. એક વખત આ ના નિર્લેપતા - લેપાવાપણું નહિ તે, અળગાપણું કે નિગોદમાંથી જીવ બહાર નીકળે ત્યાર પછી અલિપ્તતા. ક્યારેય એ નિગોદમાં જતો નથી. નિર્વાણ - જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ નિદ્ધત – જે કર્મના પ્રકારમાં માત્ર ઉદ્વર્તન અને સંસારમાં અટવાયા કરતો હતો, તેમાંથી શુદ્ધ અપવર્તન થાય, પણ તે સિવાયનું સંક્રમણ, થઈ આ પરિભ્રમણથી છૂટી જાય છે - મુક્ત ઉપશમન આદિ ન થઈ શકે તે નિદ્ધત. થાય છે ત્યારે તેને સંસારમાં રખડવાપણું રહેતું નિર્મમપણું - મમતારહિત સ્થિતિ. પદાર્થ પ્રતિની નથી અને આત્મા મુક્ત થાય છે, એટલે કે મમત્વ વગરની, પોતાપણા વગરની વૃત્તિ. તે નિર્વાણ પામે છે અને સિદ્ધભૂમિમાં ગમન કરે છે. નિર્મળતા - પવિત્રતા, શુધ્ધતા, મળ-મેલ રહિત સ્થિતિ. નિવણમાર્ગ - આ માર્ગમાં જીવ પોતાના આત્માના ગુણોની પૂર્ણતાએ ખીલવણી કરી, સિદ્ધ નિમિત્ત – જેના કારણે જીવને ભાવાભાવ થાય તે. ભગવાનનાં પહેલાં ચાર લક્ષણો – કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત ચારિત્ર તથા અનંતવીર્યની નિયમ – અમુક વસ્તુ અમુક કાળ સુધી કરવાનું કે પ્રાપ્તિ કરે છે, જેનાં થકી આત્માને અવ્યાબાધ ન કરવાનું નક્કી કરવું તે નિયમ. સુખ મળે છે. તે આઠમાં ગુણસ્થાનથી શરૂ નિરપેક્ષ – અપેક્ષા વગરનું. કરી બારમાં ગુણસ્થાનના અંત સુધી મુખ્યતાએ કાર્યરત રહે છે. નિરંજન - અંજન વિનાનું અથવા દોષરહિત. નિર્દોષ એટલે કે રાગદ્વેષના દોષરહિત મુક્ત નિર્વિકલ્પતા - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર. આત્મા. ‘આ કે તે' એવા ઠંદ્રભાવ વગરની સ્થિતિ એ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ નિર્વકલ્પતા કહેવાય. કષાયોનો અભ્યાતિઅલ્પ અવલંબન થકી, તથા તત્ત્વશ્રદ્ધાનને કારણે તે ઉદય તે નિર્વિકલ્પપણું. સાત ભયોથી મુક્ત થતો જાય છે અને તેની નિર્વિકલ્પ સમાધિ - આત્માની સ્વરૂપમાં એવી આત્મા તથા ધર્મ સંબંધીની આશંકાઓ રમણતા થાય છે કે તેમાં સૂક્ષ્મ વિકલ્પો પણ નીકળતી જાય છે. ટકતા નથી, રહેતા નથી. નિશ્ચયનય - આત્માની શુદ્ધ સ્થિતિની અપેક્ષા. નિર્વિકાર - વિકાર એટલે ફેરફાર. નિર્વિકાર નિશ્ચયથી વ્યવહાર સમકિત - જીવે અનુભવેલી એક એટલે ફેરફાર રહિત. અડોલપણું. કોઈ પણ સમય માટેની દેહથી ભિન્નતા (અંતવૃત્તિસ્પર્શ), સંજોગોમાં રાગ-દ્વેષ રહિત રહેવાથી દૈહિક શ્રી તીર્થંકર પ્રભુની સહાયથી જ્યારે આઠ સમય અંગોપાંગનું સ્થિરપણું. સુધી વિસ્તૃત થાય છે, ત્યારે તે જીવ “નિશ્ચયથી નિર્વિચારપણું - સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર વગરની વ્યવહાર સમકિત’ પામ્યો ગણાય છે. સ્થિતિ જે કષાયોના સંપૂર્ણ જયથી આવે છે. નિશ્ચયમાર્ગ - આત્માનાં શુધ્ધ સ્વરૂપનાં યથાર્થ આ સ્થિતિ કેવળીપ્રભુને હોય છે. માર્ગને જે જણાવે તે નિશ્ચયમાર્ગ. નિર્વિચિકિત્સા - સમ્યક્દર્શનનું ત્રીજું અંગ(ગુણ) છે. નિવિચિકિત્સા એટલે તિરસ્કારરહિતપણું. નિષેક - સ્કંધ, કર્મ પરમાણુઓનો જથ્થો. સમ્યક્દષ્ટિ આત્માને રાગ-દ્વેષ, સુગંધ, દુર્ગંધ, નિસંગ - સંગ વગર / એકાંતવાસ. સ્વચ્છ, મલિન પદાર્થો વચ્ચેનો ભેદ સ્વરૂપમાં બાધાકારી થતો નથી. તેઓ પદાર્થને જેવા છે. નિસ્પૃહતા - સ્પૃહા એટલે ઇચ્છા. નિસ્પૃહતા તેવારૂપે જાણે છે. એટલે ઇચ્છારહિતપણું. નિર્વેદ – સંસારના પરિભ્રમણથી છૂટવાના ભાવ નિહાર - વપરાયેલા પરમાણુનો ત્યાગ. અર્થાતુ તેનો અંત લાવવાની ઇચ્છાને કારણે વિહાર કર્યા પછી તાત્કાલિક ઉપયોગમાં ન સંસાર ભોગવવાની ઇચ્છા મંદ થવી, તેને આવે તેવો જે ભાગ બચે છે તેને અને નિર્વેદ કહે છે. જે ઋણ ગ્રહણ કર્યું છે; એની અમુક નિર્વેદ, સંવેગપ્રેરિત - મોક્ષમાં જવાની તીવ્ર ઇચ્છાના અંશે નિવૃત્તિ કરવાના આશયથી જીવ તે અનુસંધાનમાં અનુભવાતી સંસારની શાતા પરમાણુનો નિહાર કરે છે. વિહારમાં એકઠા ભોગવવાની અનિચ્છા અથવા નિસ્પૃહતા. થયેલા પરમાણુઓને જીવ પોતાના ભાવ દ્વારા બંધન અને અગ્નિ આપે છે. આ બંને નિર્વેદપ્રેરિત સંવેગ - સંવેગ, નિર્વેદપ્રેરિત જુઓ. મળતાં પરમાણુઓ ગતિ પામે છે, અને નિ:શંકતા – આ સમકિતનું પહેલું અંગ (ગુણ) નિહારનાં સ્થાન પર ભેગાં થાય છે. નિહાર છે. સમ્યક્દષ્ટિ આત્મા શંકા સંશય રહિત માટેનાં સ્થાનો છે મનોયોગ, વચનયોગ, છે. તે સત્સંવ, સન્ધર્મ તથા સંગુરુના કાયયોગ. Page #53 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ નીચગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ હલકા પર્યાપ્ત - જે જીવોએ દેહને યોગ્ય ઇન્દ્રિયોની ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે પ્રાપ્તિ પૂર્ણ કરી લીધી છે તે પર્યાપ્ત જીવ. તે નીચગોત્રકર્મ. નીચગોત્રવાળાને જીવનની પર્યાપ્તિ-પર્યાપ્તિ એટલે પૂર્ણતા. જીવની પુદ્ગલોને અસુવિધા, ગરીબાઈ આદિ હોય છે, કોઈ ગ્રહણ કરવાની અને પરિણાવવાની શક્તિ તે પણ ગતિમાં. પર્યાપ્તિ. આહાર, શરીર, શ્વાસોશ્વાસ, ભાષા નીલ ગ્લેશ્યા - આ લેગ્યામાં આત્માના અશુભ અને મન એમ વધુમાં વધુ છ પર્યાપ્તિ જીવ પરિણામની કૃષ્ણ વેશ્યા કરતા કાંઇક મંદતા બાંધે છે. હોય છે અને તેનાં પરમાણુઓ મોરના કંઠ પર્યાયાર્થિક નય - પદાર્થની સમયે સમયે જે પર્યાયો જેવા રંગના હોય છે. નીલ વેશ્યાવાળો નીપજે છે એટલે કે ફેરફાર થાય છે તેની તે જીવ કષાયી, બહુ પરિગ્રહ રાખનાર તથા અપેક્ષાથી સમજણ મેળવવી. બહુ આરંભ કરનાર હોય છે. આ વેશ્યા પરપરિવાદ - પરપરિવાદ એટલે અવર્ણવાદ કે અશુભ છે. નિંદા. જીવનાં અશુભ ભાવો, કાર્યો કે કરતુત નોકષાય - ચારિત્રમોહની સોળ પ્રકૃત્તિને સહાય માટે (જેનું અસ્તિત્વ હોય વા ન હોય) જાહેરમાં કરનાર, ઉપ્ત કરનાર નવ નોકષાય છે. સમૂહની વચ્ચે અયોગ્ય વિશેષણો સાથે બોલી નોકષાયની મદદથી મૂળ કષાય ઉગ્ર થાય છે. ખોટાં આળ ચડાવવાં તે પરસ્પરિવાદ. આ કષાયો તે હાસ્ય, રતિ, અરતિ, ભય, પરપરિવાદ પાપસ્થાનક - પરપરિવાદ એટલે શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને અવર્ણવાદ કે નિંદા. કોઈ જીવના અશુભ નપુંસકવેદ છે. ભાવો, કાર્યો કે કરતુત માટે (જનું અસ્તિત્વ પચ્ચખાણ – પ્રત્યાખ્યાન. અમુક વસ્તુ કરવાનો કે હોય વા ન હોય) જાહેરમાં સમૂહની વચ્ચે ન કરવાનો નિયમ. અયોગ્ય વિશેષણો સાથે બોલી ખોટાં આળ ચડાવવાં તે પરસ્પરિવાદ નામનું પાપસ્થાનક પદ (છ) - જુઓ ‘છ પદ'. છે. ચારે પ્રકારના કષાયના મિશ્રણથી આ પદવીધારી - પદ એટલે ઊંચું સ્થાન. પરમેષ્ટિ સ્થાન રચાય છે. પદધારી, પૂર્વધારી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની આદિ પદવીધારી કહેવાય છે. પરમપદ - મોક્ષ. આત્માનું ઊંચામાં ઊંચું સ્થાન. પરમાણુ – પુદ્ગલ એ છ દ્રવ્યમાંનું એક છે. તેનાં પદ્મ લેશ્યા - આ લેગ્યામાં આત્માનાં પરિણામ નાનામાં નાના અવિભાજ્ય અંગને પરમાણુ ચંપાના વૃક્ષના રંગવાળા હોય છે. આ કહે છે. લેશ્યાવાળા જીવો આચાર અને મનથી શુદ્ધ, દાનવીર, વિનયી, સજ્જન, ન્યાયમાર્ગી હોય પરમાણુ, અરૂપી - અતિ સૂક્ષ્મ પરમાણુઓ. છે. આ વેશ્યા શુભ છે. અનંતની સંખ્યામાં એકઠા થયેલા ૩૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ પુદ્ગલ પરમાણુઓ પણ દષ્ટિગોચર પરમાર્થ શુદ્ધિ - શુદ્ધિ, પરમાર્થ જુઓ. ન થાય. પરમાર્થિક સિદ્ધિ – સિદ્ધિ, પરમાર્થિક જુઓ. પરમાણુ, કલ્યાણનાં – સહુ જીવોનું કલ્યાણ થાય. એ ભાવના કરવાથી જે શુભ કર્મ પુદ્ગલોનો પરમાવગાઢ અવધિજ્ઞાન - અવધિજ્ઞાન, પિંડ રચાય છે તે. પરમાવગાઢ જુઓ. પરમાણ. કલ્યાણનાં (અરૂપી) - કલ્યાણભાવથી પરમાવધિ - જીવ જ્યારે શુક્લધ્યાનમાં ભરેલાં અતિસૂક્ષ્મ પરમાણુઓનો સમૂહ. પોતાની અસંખ્ય સમયની જાણકારી ઘટાડી ને ખૂબ નાની કરે છે જેથી શ્રેણિમાં પરમાણુ, પંચપરમેષ્ટિના - પાંચ પરમેષ્ટિ કર્મક્ષય કરવામાં સહાયતા રહે તેને પરમાવધિ ભગવંતોએ જે કલ્યાણભાવ વેદ્યા હોય, તે સહુના કહે છે. ઉત્તમ પરમાણુઓમાંથી જે કલ્યાણભાવનો સ્કંધ રચાય છે તે પંચપરમેષ્ટિનાં પરમાણુ કહેવાય. પરમેષ્ટિ - જીવ સમસ્તના કલ્યાણ કરવાના ભાવ પરમાણુ, પૂર્ણ પરમેષ્ટિ - તીર્થંકર પ્રભુ સર્જિત ઉત્તમતાએ ભાવે તે પરમેષ્ટિ (પરમ ઇષ્ટ) પંચ પરમેષ્ટિનાં કલ્યાણ પરમાણુ, જેમાં પૂર્ણ કહેવાય છે. અરિહંત, સિધ્ધ, આચાર્ય, આજ્ઞારૂપી ધર્મ તથા પૂર્ણ આજ્ઞારૂપી તપ | ઉપાધ્યાય અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત રહેલાં છે. પરમ ઇષ્ટ એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ કહેવાય છે. પરમાણુ, પૂર્ણાતિપૂર્ણ - પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં તીર્થંકર પ્રભુ સિદ્ધ તથા અરિહંતનો આજ્ઞારસ પરમેષ્ટિ, છદ્મસ્થ - જે જીવોને પરમેષ્ટિ પદ પૂરી પૂર્ણાતિપૂર્ણ પરમાણુ બનાવે છે. ઉદયમાં છે પણ જેઓ હજી કેવળજ્ઞાન પામ્યા નથી તેવા પંચપરમેષ્ટિ. શ્રી ગણધરપ્રભુ, પરમાણુ, સિદ્ધનાં - સિદ્ધ થતી વખતે, શુદ્ધાત્મા જે આચાર્યજી, ઉપાધ્યાયજી તથા સાધુસાધ્વીજી કલ્યાણના પરમાણુ જગતમાં વેરે છે તે સિદ્ધનાં છદ્મસ્થ પરમેષ્ટિ છે. પરમાણુ તરીકે ઓળખી શકાય. પરમ ભક્તિ - ભક્તિ (પરમ) જુઓ. પરમેષ્ટિ, પૂર્ણ – જે જીવોને પરમેષ્ટિ પદ ઉદયમાં છે અને કેવળજ્ઞાન પામ્યા છે અથવા સિદ્ધ પરમાત્મસ્વરૂપ - જ્ઞાનના આનંદથી ભરપૂર, પરમ થયા છે તેવા પરમેષ્ટિ. શ્રી અરિહંતપ્રભુ અને પવિત્ર, કર્માદિક ઉપાધિથી રહિત, ઇન્દ્રિયોથી સિદ્ધપ્રભુ પૂર્ણ પરમેષ્ટિ છે. પર, અને ગુણોના સમૂહરૂપ આત્માનો સતત અનુભવ. પરા આજ્ઞા – આજ્ઞા, પરા જુઓ. પરમાર્થ અંતરાય - અંતરાય, પરમાર્થ જુઓ. પરા ભક્તિ - ભક્તિ, પરા જુઓ. પરમાર્થ લોભ - લોભ, પરમાર્થ જુઓ પરિસ્પંદન - અંતરના તાર ઝણઝણવા. ૧૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પરિગ્રહ – પરપદાર્થોને ગ્રહણ કરવા તે પરિગ્રહ. પરિગ્રહ બે પ્રકારે છે - બાહ્ય અને અત્યંતર. બાહ્ય પરિગ્રહ દશ પ્રકારે છે - ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસ, દાસી, વસ્ત્ર અને વાસણ. અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારે છે - મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય. પરિગ્રહબુદ્ધિ - સંસારના પદાર્થોનો ભોગવટો કરવામાં મમત્વ કરવું અથવા તો કોઈપણ પદાર્થનો ગમો કરી, તે મેળવવાની કે ભોગવવાની વૃત્તિ તે પરિગ્રહબુદ્ધિ. પરિગ્રહ પાપસ્થાનક - જીવની આસક્તિ જ્યારે સંસારમાં સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે જીવ સંસારમાં શાતા આપનારા પદાર્થો એકઠા કરવા, તેને ભોગવવા અને આ ક્રિયાઓમાં સતત પરોવાયેલા રહી, તેમાં જ જીવનની સફળતા અનુભવવી, આવી વૃત્તિની લાલચમાં સપડાય છે. સંસારના પદાર્થોનું ગ્રહણ કરી, તેનો ભોગવટો કરવામાં મમત્વ કરવું એ જીવની પરિઝહબુદ્ધિનું પરિણામ છે. આવી બુદ્ધિમાં રાચવું તે પરિગ્રહ પાપસ્થાનક છે. પરિણામ (મનના) - મનમાં ઉપજતા ભાવ, મનોસ્થિતિ. પરિણામ, અંતરંગ – મનનાં ઊંડાણમાં નિપજતા ભાવો. બાહ્યભાવોથી પરભાવ – જુદા ભાવ. પરિનિર્વાણમાર્ગ – આ માર્ગમાં જીવ પોતાનાં તેજસ તથા કાર્મણ શરીરનો પૂર્ણતાએ ક્ષય કરવાનો પુરુષાર્થ કરે છે અને તે આત્મામાંથી પરમાત્મા બની, સિદ્ધભૂમિમાં સિદ્ધાત્મારૂપે અક્ષય સ્થિતિને પ્રાપ્ત કરે છે. પરિનિર્વાણમાર્ગના બે ભાગ છે - સયોગી પરિનિર્વાણ માર્ગ અને અયોગી પરિનિર્વાણ માર્ગ. પરિભ્રમણ – સંસારની ચારે ગતિઓમાં કર્માનુસાર જન્મ મરણ કરતાં કરતાં રખડવું. પરિષહ – કર્મ ખપાવવા તથા માર્ગથી શ્રુત ન થવા માટે જે કંઈ સહન કરવું પડે તે પરિષહ કહેવાય છે. ઉદા. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, રોગ વગેરે. પલ્યોપલ્યોપમ - એક જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ કાળ કહે છે. પર્વવ્રતી પ્રતિમાધારી - શ્રાવક પૌષધ આદિ વ્રત ગ્રહી એક, બે કે અમુક દિવસ માટે મુનિધર્મ પાળે તે. પવિત્રતા - પવિત્રતા એટલે શુદ્ધપણું. કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ સાથેની ભેળસેળ પામ્યા વગરનો હોય તો તે શુદ્ધ અથવા પવિત્ર ગણાય છે. આત્માના પ્રદેશો પર જેટલાં કર્મનાં પરમાણુઓનો જમાવ ઓછો તેટલા પ્રમાણમાં તેની પવિત્રતા વધારે ગણાય. પશ્ચાત્તાપ – જે ભૂલો ભૂતકાળમાં થઈ છે તે બાબતનું દુ:ખ જીવે અંતરંગમાં વેદવું તે પશ્ચાત્તાપ. ૩૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ પહેલું ગુણસ્થાનક, મિથ્યાત્વ - મિથ્યા એટલે પંચાસ્તિકાય - અસ્તિકાય એટલે પ્રદેશોના ખોટું, ખોટાને રહેવાના સ્થાનને મિથ્યાત્વ સમૂહવાળું દ્રવ્ય. તેવા પાંચ દ્રવ્ય છે - ધર્મ, ગુણસ્થાન કહે છે, આ ગુણસ્થાને જીવને અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ. જગતમાં પ્રવતતા સત્ય બાબતો વિપરાત પંચેન્દ્રિય – સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રવણની રૂપે જણાય છે, અને અસત્યનો સત્યરૂપે પ્રાપ્તિ ધરાવનાર જીવ પંચેન્દ્રિય કહેવાય છે. સ્વીકાર થાય છે. તે જીવ દેહાદિ પુદ્ગલ આવા જીવને નવ પ્રાણ હોય છેઃ કાયબળ, પદાર્થોમાં ગાઢપણે સ્વપણાની લાગણી વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, વેદે છે, અને જે પોતાનું છે તેને પરપણે ચક્ષુ ઇન્દ્રિય, શ્રવણેદ્રિય, આયુષ્ય અને અનુભવે છે. આવી આવી અનેક રીતે જીવ શ્વાસોશ્વાસ. ઘણી ઘણી મિથ્થામાન્યતાઓ બળવાનપણે પંચમકાળ - અવસર્પિણીનો પાંચમો આરો. સ્વીકારી લે છે, અને પરિણામે પોતાના લગભગ બધા જ ગુણો આવરિત કરી પાત્રતા – યોગ્યતા, લાયકાત. નાખે છે. પાત્રતા, અંતરંગ - અંતરંગથી કષાયોને શાંત કરતા જઈ પરમાર્થ સિદ્ધિની પ્રાપ્તિ માટે પંચમજ્ઞાન - કેવળજ્ઞાન. તૈયારી કરવી. કષાયોનો અલ્પાતિઅલ્પ ઉદય પંચપરમેષ્ટિ- અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તે નિર્વિકલ્પપણું અને કષાયનો સંપૂર્ણ જય તે અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત પરમ ઇષ્ટ નિર્વિચારપણું. એટલે કલ્યાણ કરનાર હોવાથી પંચપરમેષ્ટિ પાત્રતા, બાહ્ય - વ્રતનિયમના આરાધનથી કહેવાય છે. જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ બાહ્ય વર્તના એટલી શુદ્ધ કરવી કે વેદતા હોય છે તે જીવો જ પંચપરમેષ્ટિ પદમાં જેથી અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય અને સ્થાન પામે છે. આત્મપ્રદેશ પર કર્મની સંખ્યા ત્વરાથી ઓછી થતી જાય અને આત્મવિકાસ માટેની તૈયારી પંચપરમેષ્ટિ, અરૂપી - પંચપરમેષ્ટિ પ્રભુનાં વધતી જાય. કલ્યાણભાવથી ભરેલા સૂક્ષ્મ પરમાણુઓનો પાપ (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો સૂક્ષ્મ પિંડ. કરતી વખતે જીવને અશાતારૂપ નીવડે છે તે પંચામૃત - પંચામૃત એટલે પાંચ પ્રકારના પરમાણુઓ ગ્રહણ કરવા તે પાપ બતાવે છે. પરમેષ્ટિના જીવ સમસ્ત માટેના અમૃતમય એટલે કે જે પ્રકારના ભાવ કરવાથી અશાતાનો કલ્યાણભાવના સુમેળથી જે ‘ૐ’ પ્રકાશિત થાય ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય છે, તેમાં પરમોત્તમ, સનાતન, કલ્યાણમયા પાપ તત્ત્વ સૂચવે છે. અમૃતથી જીવને સિદ્ધભૂમિના અમરત્વને પાપસ્થાનક - પાપસ્થાનક એટલે એવા પ્રકારની આપવાની શક્તિ રહેલી છે તેનું નિરૂપણ. અશુભ કષાયી પ્રવૃત્તિ કે જેના ફળરૂપે ૪૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ઘાતી કર્મો બળવાનપણે બંધાય છે, તે પ્રવૃત્તિ પુદ્ગલ - જે વર્ણ (રૂપ), રસ, ગંધ અને સ્પર્શ જીવને શાતાના સ્થાનકોથી વિમુખ કરે છે એ ચાર ગુણોથી યુક્ત છે તે પુદ્ગલ. અને અશાતાના ઉદયમાં સતત રહેવા માટે પુદ્ગલ પરાવર્તન - લોકના તમામે તમામ મજબૂર કરે છે. પાપાસ્થાનક અઢાર છે : પુદ્ગલને ભોગવતાં જે કાળ લાગે છે તેને હિંસા, મૃષા, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, પુદ્ગલ પરાવર્તન કહે છે. માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, રતિ- પુરુષવેદ નોકષાય - આ વેદના ઉદયથી અરતિ, માયામૃષાવાદ, અને મિથ્યાદર્શનશલ્ય. સ્ત્રીસંવનની ઇચ્છા થાય, વિષય સેવન કરે, પાપાનુબંધી - પાપનો અનુબંધ (બંધન) કરાવે મનમાં સ્ત્રીને ભોગવવાના વિચારો આકાર તેવી પ્રવૃત્તિ. પામે, વગેરે પુરુષવેદ છે. પાંચમું ગુણસ્થાન, દેશવિરતિ સમ્યકર્દષ્ટિ - ‘દેશ” પુરુષાર્થ, અરૂપી - સંસારથી છૂટવા માટે માત્ર એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ વેદન દ્વારા થતો પ્રાર્થના, ક્ષમાપના અને એટલે રતિથી (આસક્તિથી) વિરમવું – છૂટવું. સ્મરણનો અતિ સૂક્ષ્મ પુરુષાર્થ અરૂપી પુરુષાર્થ ‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં સંસારી કહેવાય. પદાર્થોની આસક્તિનો ત્યાગ. સમ્યક્દર્શન પુરુષાર્થ (ચતુરંગયનું અંગ) - શ્રમ (ચતુરંગીયનું સહિત દ્રવ્યથી ભાવપૂર્વક આરાધેલા વ્રતનિયમો અંગ) જુઓ. પાંચમું ગુણસ્થાન દર્શાવે છે. પુરુષાર્થહીન – પુરુષાર્થ વગરનો. જે જીવ ઇચ્છિત પુણ્ય (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરતો હોય તે. કરતી વખતે શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ અહવા તે પુણ્ય. એટલે કે જે પૂજા - અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા, પ્રકારના ભાવ કરવાથી શાતાનો ઉદય વેદવો પ્રતિપત્તિપૂજા એ ચાર પ્રકારથી પ્રભુની પૂજા પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પુણ્ય તત્ત્વ થાય છે. સૂચવે છે. પૂર્વધારી - પૂર્વ(મહાગ્રંથ)ના અભ્યાસી. પૂર્વ પુણ્ય, સંસાર - જે પુણ્યથી સંસારનાં સુખ- કુલ ચૌદ છે. જેટલા પૂર્વનો અનુભવ સહિત સુવિધાની વૃદ્ધિ થાય તે. અભ્યાસ કર્યો હોય તેટલા પૂર્વના તે ધરનાર પુણ્ય, પરમાર્થ - જે પુણ્યથી પરમાર્થ આરાધનની કહેવાય. સુવિધા મળે તે, આત્મશુદ્ધિ વધારવા નિમિત્ત પૂર્ણ કલંકરહિત અડોલ દશા - આજ્ઞાની એવી મળે. અપૂર્વ સ્થિતિ કે જેમાં આજ્ઞારૂપી ધર્મ અને પુણ્યાનુબંધી - પુણ્યનો અનુબંધ (બંધન) કરાવે આજ્ઞારૂપી તપ બંને તરતમતા વિના કાર્ય તેવી પ્રવૃત્તિ. અને કારણરૂપ બની સાથે રહે છે. જેના ૪૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ પ્રભાવથી એક સમય માટે પણ તે આત્મા ભળવાથી આ દુ:ખદાયી પાપસ્થાનનો ઉદુભવ સ્વરૂપથી Àત થતો નથી. તે સ્થિતિ જે થાય છે. સિદ્ધપ્રભુ માણે છે તેને પૂર્ણ કલંકરહિત અડોલ દશા કહેવાય છે. આવી શુધ્ધ પ્રકૃતિબંધ - પ્રકૃતિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ અવસ્થામાં કોઈ પણ સ્થળ કે સૂક્ષ્મ પુગલ કરેલા કર્મ કયા રૂપે પરિણમશે તે નક્કી થવું દ્રવ્યનો કોઈ પણ માત્રામાં સ્પર્શ રહેતો તે પ્રકૃતિબંધ. ઉદા. જ્ઞાનાવરણ, દર્શનાવરણ નથી. વળી, આત્માની સ્વરૂપસ્થિરતા એટલી વગેરે.. બળવાન થાય છે કે ભાવિમાં પણ કયારેય પ્રતિક્રમણ - પૂર્વે કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી એવો સંપર્ક થવો સંભવતો નથી. તેનાથી નિવૃત્તિ ઇચ્છવી તે પ્રતિક્રમણ. પૂર્ણ શુધ્ધ સ્વભાવદશા - પૂર્ણ શુદ્ધિ પામ્યા પછી જે પ્રતિહાર, અષ્ટ - શ્રી પ્રભુના અદ્વિતિય સહજદશાનો - સ્વભાવનો અનુભવ આત્માને ઉપકારને લક્ષમાં લઇ વૈમાનિક દેવો તેમનું થાય છે તે. બહુમાન કરે છે. જે તત્ત્વ દ્વારા એ દેવો પૂર્વધારી, ચૌદ - સર્વ શાસ્ત્રોમાં ‘પૂર્વ એ સર્વોત્તમ બહુમાન કરે છે તે તત્ત્વો પ્રભુનાં આઠ શાસ્ત્ર છે. પૂર્વની સંખ્યા ચૌદની છે. તેમાં પ્રતિહાર્ય - ચોકીદાર તરીકે ઓળખાય છે. કેવળીભગવાનને હોય છે તે કહી શકાય એવા આઠ પ્રતિહાર્ય આ પ્રમાણે છે. ૧. દેવદુંદુભિ, સર્વ જ્ઞાનનો સમાવેશ છે. આ ચૌદ પૂર્વના ૨. અશોકવૃક્ષ, ૩. સિંહાસન, ૪. ભામંડળ, અભ્યાસી ચૌદપૂર્વધારી કહેવાય છે. ૫. ત્રણ છત્ર, ૬. ચામર, ૭. સૂરપુષ્પવૃષ્ટિ, ૮. દિવ્યધ્વનિ. પૈશુન્ય - પરની ચાડીચુગલી કરવી તે પૈશુન્ય. જીવની ગેરહાજરીમાં અછતાઆળ ચડાવવા, પ્રતિબંધ - અટકાયત. ચાડી ખાઈ અન્ય અસંબંધિત જીવોને પણ કલહ તથા અશુભભાવમાં દોરી જઈ પ્રતિસ્થાપના સમિતિ - મુનિને શરીરધર્મ જાળવવા ઘણા સાથે પોતાનો અશુભ સંબંધ વધારવો જે મળ, મૂત્ર, બળખો આદિ ત્યાગ કરવાનો તે પૈશુન્ય. પ્રસંગ આવે તે અન્ય જીવજંતુ હણાય નહિ, દૂભાય નહિ, તેવી જગ્યામાં પરઠાવે. એ પૈશુન્ય પાપસ્થાનક - પૈશુન્ય એટલે પરની જગ્યાના માલિકની પરઠવા માટે આજ્ઞા ચાડીચૂગલી કરવી. જીવની ગેરહાજરીમાં મેળવે અને સર્વ પ્રકારે શુદ્ધિ જળવાય તે માટે અછતાઆળ ચડાવવા, ચાડી ખાઈ અન્ય સજાગ રહે. અસંબંધિત જીવોને પણ કલહ તથા અશુભભાવમાં દોરી જવા. ઘણા સાથે પોતાનો પ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાન એટલે જે વસ્તુ, પદાર્થ અશુભબંધ વધારાવવાનું કાર્ય આ પાપસ્થાનક કે પ્રસંગ જીવને રાગદ્વેષ કે કર્માશ્રવ તરફ કરે છે. ક્રોધ માન રૂપ દ્વેષની સાથે માયાકપટ ખેંચી જાય છે તે ન કરવાનો નિયમ. Page #59 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પ્રત્યાખ્યાન કષાય - જે કષાયને જીવ ધારે તો પ્રદેશોદય - જે કર્મો જીવ આત્મપ્રદેશે ભોગવે છે ઉત્તમ પ્રયત્નથી દાબી શકે તે પ્રત્યાખ્યાની પણ યોગમાં જોડાતો નથી, તેવા કર્મો કે જે કષાય છે. નવાં કર્મ બાંધ્યા વિના ભોગવાઈને ખરી જાય તે કર્મો પ્રદેશોદયથી ભોગવ્યાં કહેવાય છે. પ્રદેશ (આત્મ) - આત્માનાં અસંખ્ય પ્રદેશ છે, તેનો નાનામાં નાનો ભાગ એટલે એક પ્રદેશ. પ્રદેશોદય, વિપાક - ક્ષમાપના કરવાથી જીવ એક પરમાણને રહેવાની જગ્યા તે એક પ્રદેશ. ભાવિમાં ભોગવવાની વેદનાને ઉદેરીને - ઉણા કરીને વર્તમાનનાં વિપાક ઉદયરૂપે પ્રદેશ, અશુદ્ધ - આત્માના જે પ્રદેશો ઉપર ઘાતી ભોગવે છે - જેને શ્રી પ્રભુ ‘વિપાક પ્રદેશોદય’ તથા અઘાતી કર્મનાં પરમાણુઓ લાગેલાં છે તરીકે ઓળખાવે છે. તે અશુદ્ધ પ્રદેશો. પ્રભાવના – આ સમકિતનું આઠમું અંગ(ગુણ) પ્રદેશ, કેવળીગમ્ય - આત્માના એવા પ્રદેશો જેના છે. ધર્મની, ધર્મના શાસનની વૃદ્ધિ થાય તેવા પર માત્ર શુભ અઘાતી કર્મનાં પરમાણુ લાગેલાં જ્ઞાન પ્રસારક કાર્યો કરવાં. લોકો ધર્મ પ્રત્યે છે અર્થાત્ કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં સદ્ભાવવાળા થાય તેવી પ્રવૃત્તિ કરવી, તે ધર્મ માત્ર શુભ અઘાતી કર્મો જ હોય છે, એક પણ પ્રભાવના કરી કહેવાય. ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ પ્રમાદ - નથી હોતું. (અ) પ્રમાદનો અર્થ આત્મવિસ્મરણ, આત્માને પ્રદેશ, રુચક – આત્માના આઠ નિરાવરણ શુદ્ધ લાભ કરનાર કુશળ કાર્યમાં આદરનો પ્રદેશોને રુચક પ્રદેશ કહેવાય છે. આ આઠ અભાવ તથા કર્તવ્ય – અકર્તવ્યના ભાનમાં રચક પ્રદેશો પર કદી પણ કર્મનું આવરણ અસાવધાની છે. પ્રમાદને બાહ્યથી પાંચ આવતું નથી. પ્રકારે વર્ણવ્યો છે : મદ, વિષય, કષાય, પ્રદેશ, સાધુસાધ્વી સમાન - આત્માના એવા નિદ્રા, તથા વિકથા. પ્રમાદનું સૂક્ષ્મ રૂપ પ્રદેશો કે જેની વિશુદ્ધિ તથા કલ્યાણભાવ તે મન, વચન કે કાયાનો અલ્પ સ્વચ્છંદ. સાધુસાધ્વીની કક્ષાના હોય છે. તેમને (ભાગ - ૨, ૪) સ્વકલ્યાણ કરવાનો તથા વિનયભાવની (બ) જીવનું સંસારી પ્રસંગોમાં ઉત્સાહી રહેવું ભાવના સહિત જગતજીવો માટે કલ્યાણભાવ અને આત્મસ્વરૂપની ઉન્નતિમાં ઉદ્યમ ન વર્તતો હોય છે. કરવો અથવા સ્વરૂપ મેળવવા માટેનો પ્રદેશબંધ - કર્મવર્ગણાનાં દળિયાંનો જથ્થો. આ અનુત્સાહ રાખવો તે પ્રમાદ. (ભાગ – ૩) કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે, અને પ્રમોદ ભાવના - અંશ માત્ર પણ કોઇનો ગુણ આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે નીરખીને રોમાંચિત ઉલ્લસવાં તે પ્રમોદ પ્રદેશબંધમાં નક્કી થાય છે. ભાવના, બીજાના ગુણો જોઇ રાજી થવું તે. ૪૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ પ્રશસ્તભાવ - વખાણવા યોગ્ય ભાવ. પૃથ્વીકાય – જે જીવોનું શરીર પૃથ્વી એટલે કે પ્રસન્નતા - મનનો આનંદ. માટી, પત્થર આદિ છે તે પૃથ્વીકાય જીવો છે. પ્રાણ - જીવને જીવવા માટે દશ પ્રાણનો આધાર બહિરાત્મભાવ - દેહાદિ પરપદાર્થોમાં પોતાપણું મળે છે. પ્રાણના સંયોગથી જીવ ઉપજે છે અને વિયોગથી જીવ મરે છે. દશ પ્રાણ આ પ્રમાણે બંધ - છે: મનોબળ, વચનબળ, કાયબળ, એક થી (અ) કર્મ પરમાણુઓ ચીટકવાને કારણે આત્માના પાંચ ઇન્દ્રિય એ પાંચ પ્રાણ, આયુષ્ય અને ગુણો અવરાઈ જાય છે, અને તે ગુણહીન શ્વાસોશ્વાસ. સ્થિતિમાં આવી પડે છે. આ દશામાં જીવ પ્રાર્થના - જીવ પાસે કોઈ પદાર્થ કે તત્ત્વ ન પોતાની રીતે સ્વતંત્રતાથી વર્તી શકતો હોય અને પોતાને તે મેળવવાની બળવાન નથી, તેને કર્મ દોરે તેમ, તેનો ભોગવટો ઇચ્છા હોય, તો તે મેળવવા માટે તેના ધારક કરવા દોરાવું પડે છે. કર્મનાં પરમાણુઓ સમક્ષ તેનું દાન કરવા વિનંતિ કરવાની ક્રિયાને આવી જીવની જે પરવશ અવસ્થા કરે છે પ્રાર્થના કહે છે. તેને બંધ કહે છે. પ્રાર્થના, અરૂપી - એક રૂપી ગુરુ કે પ્રભુ પાસે (બ કર્મનાં પુગલ પરમાણુઓનો ચેતન આત્મા પ્રાર્થના કરવાને બદલે જો પંચપરમેષ્ટિના સાથે એકમેક થઈ જવારૂપ સંબંધ થાય છે સ્કંધને કરવામાં આવે ત્યારે તે અરૂપી પ્રાર્થના અને તે પરમાણુઓ જીવની જે પરવશ બને છે. અરૂપી પ્રાર્થના થકી એક રૂપી અવસ્થા કરે છે તે બંધ. વ્યક્તિગત દાતાર પાસે જ મને સમાધાન બાદર જીવ – બાદર એટલે ધૂળ. જે શરીરને ચક્ષુ મળશે એવા ભાવમાં જવાથી બંધાતી પરમાર્થ કે ઇન્દ્રિયથી દેખી શકાય તે બાદર. જે એકેંદ્રિય અંતરાયથી જીવ બચી શકે છે. જીવો આધાર સહિત છે અને પૃથ્વી, જળ, પ્રાયશ્ચિત્ત - આ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં અગ્નિ તથા પવનથી રોકાઈ શકે છે તે બાદર. અજ્ઞાન અને રાગદ્વેષને કારણે જીવથી એવી બાર ભાવના - અનિત્ય, અશરણ, એકત્વ, કેટલીયે ભૂલો થાય છે જે જીવનો સંસાર વધારે અન્યત્વ, અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, છે. આ તપમાં જીવ પોતાથી થયેલી ભૂલનો નિર્જરા, લોકસ્વરૂપ, બોધદુર્લભ અને મનથી ખૂબ પશ્ચાત્તાપ કરે છે, ખૂબ ખેદ ધર્મદુર્લભ. એ બાર ભાવના પ્રભુએ વૈરાગ્યનો વેદે છે અને પોતાનો તે દોષ ગુરુજન પાસે બોધ થવા માટે જણાવી છે. વણવી, તેનાથી નિવૃત્ત થવા સ્વચ્છાએ દોષને બારમું ક્ષીણમોહ ગુણસ્થાન - અહીં દર્શનમોહનીય અનુરૂપ દંડ સ્વીકારે છે. અને ચારિત્ર મોહનીયની કુલ ૨૮ પ્રકૃતિઓનો પ્રાસુક આહારી - સ્વચ્છ, નિર્દોષ અને મિતાહાર સંપૂર્ણ ક્ષય કરી જીવ આવે, તેથી તે ક્ષીણમોહ કરનાર. ગુણસ્થાન કહેવાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ બાહ્યતપ - શરીરથી કરવામાં આવતું તપ બાહ્યતપ છે. બાહ્યભાવ – સંસાર ભજવાના ભાવ. બીજું ગુણસ્થાન, સાસ્વાદન - જીવ જ્યારે પોતાના ગુણો ખીલવતા ખીલવતા આગળ વધે છે ત્યારે તે પહેલા ગુણસ્થાનેથી કુદકો મારી સીધો ત્રીજા ગુણસ્થાને આવે છે, ચડતી વખતે તે બીજા ગુણસ્થાનને સ્પર્શતો નથી. ત્રીજા ગુણસ્થાનેથી આગળ વધી જીવ ચોથા, છઠ્ઠા કે અગ્યારમા ગુણસ્થાન સુધી પહોંચે છે, અને જે સ્થાને જે ન ઘટે તેવો દોષ કરે છે ત્યારે તે ત્યાંથી નીચે ઊતરી જાય છે; અને કેટલીક વખત તો છેક નીચેના ગુણસ્થાન, પહેલા ગુણસ્થાન સુધી આવી જાય છે. આવી પડવાઈ વખતે જીવ જ્યારે ચોથું ગુણસ્થાન છોડે છે ત્યારે તેને જો અનંતાનુબંધી કર્મનો ઉદય આવે છે તો તે જીવ ચોથાથી ત્રીજા ગુણસ્થાને થઈ બીજા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. અહીં બીજા ગુણસ્થાને એક સમયથી છ આવલિકા જેટલા સમય માટે ટકે છે, અને તે કાળમાં આત્માનુભૂતિનો અંતિમ આસ્વાદ લે છે; તે વખતે તે ફરીથી મૂળભૂત આત્મશાંતિનો અનુભવ પામે છે, જે ત્રીજા ગુણસ્થાને હોતો નથી. બીજા ગુણસ્થાને આત્માને છેલ્લો છેલ્લો પોતાના ગુણોનો આસ્વાદ મળતો હોવાથી, તે ગુણસ્થાન સાસ્વાદન ગુણસ્થાન કહેવાય છે. (ભાગ - ૧) બુદ્ધ – બોધ પામેલ, સમજણની પૂર્ણતા મેળવનાર. બેઈન્દ્રિય - સ્પર્શ અને રસ ઇન્દ્રિય ધરાવનાર જીવ બેઇન્દ્રિય કહેવાય છે. આવા જીવને છ પ્રાણ ૪૫ પરિશિષ્ટ ૧ હોય છેઃ કાયબળ, વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. બોધદુર્લભભાવના – સંસારમાં ભમતા આત્માને મનુષ્યત્વ, સન્ધર્મનું શ્રવણ, તેની શ્રદ્ધા અને પુરુષાર્થ મળવાં ઉત્તરોત્તર દુર્લભ છે એમ વિચારવું તે બોધદુર્લભભાવના. બોધ૨સ (વીતરાગનો) (અ) બોધરૂપી અમૃત - વીતરાગની વાણી. (બ) શ્રી પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી જીવને જે બોધ પ્રાપ્ત થાય છે તે બોધરસ કહેવાય છે કેમકે ઉત્તમ બોધ પ્રવાહીરૂપ હોય છે. બોધસ્વરૂપ – (અ) જ્યારે આત્માનાં જ્ઞાનદર્શનને બાધા કરનાર એક પણ પરમાણુનો સ્પર્શ શુદ્ધાત્માને રહેતો નથી ત્યારે આત્મા બોધસ્વરૂપની પૂર્ણતાએ પહોંચે છે. (બ) યથાર્થ બોધની પ્રાપ્તિનો આરંભ. આ દશા શુક્લધ્યાનની વીસ મિનિટે પહોંચ્યા પછી શરૂ થાય છે. - બોલ જીવ આયુષ્ય કર્મ સાથે આગલા ભવમાંથી છ બોલ સાથે લઈને આવે છે. ૧. ગતિ ચાર ગતિમાંથી કઈ ગતિમાં જીવ જશે, ૨. જાતિ - એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધીની પાંચ જાતિમાંથી કઈ જાતિમાં ઉત્પન્ન થશે, ૩. સ્થિતિ - આયુષ્યનો કાળ કેટલો હશે, ૪. અનુભાગ - કર્મ તીવ્રપણે કે મંદપણે કેવા ૨સે ઉદયમાં આવશે, ૫. પ્રદેશ - આગામી ભવમાં ક્યા ક્યા કર્મો Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ કેટલા પ્રમાણના જથ્થામાં ભોગવવાં પડશે, પ્રદેશોમાં વેદન કરી, રોમે રોમ અને સર્વ અને ૬. અવગાહના. - શરીરની લંબાઈ, પ્રદેશનાં સર્વ ભાગમાં એ આત્મા પ્રત્યે જાડાઈ, રૂપ, રંગ, આકૃતિ, પ્રકૃતિ આદિ પ્રેમભાવ, અહોભાવ અને આજ્ઞાભાવ કેવા મળશે. વેદવો. (ભાગ – ૪) બ્રહ્મચર્ય (ઉત્તમ) - બ્રહ્મ અર્થાત્ નિજ શુધ્ધ (ક) ભક્તિ એ પરમ વિનયવંત, પરમ યાચક આત્મામાં ચરવું અર્થાત્ રહેવું. જ્ઞાનાનંદસ્વભાવી અને પરમ શ્રદ્ધાળુ આત્માની, તેના આત્માને જ પોતાનો માનવો, જાણવો, એમાં આરાધ્યદેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે વિશાળતા એકરૂપ થવું અર્થાત્ લીનતા થવી એ ઉત્તમ વ્યક્ત કરતી, અહોભાવથી નીતરતી; બ્રહ્મચર્ય. મનોયોગ, વચનયોગ અને કાયયોગથી બ્રહ્મચર્ય વ્રત - બ્રહ્મમાં ચરવું એટલે બ્રહ્મચર્ય. ઉત્પન્ન થયેલી એવી આત્માની વિચારણા, બ્રહ્મ એટલે સ્વસ્વરૂપ, આ રૂપમાં એકાકારતા વાણી અને આચરણા છે. (ભાગ – ૪) સાથે આત્માને જોડવો તથા રાખવો એ ભક્તિ, આજ્ઞા - આજ્ઞાભક્તિ જુઓ. બ્રહ્મચર્યનો સૂક્ષ્મ અર્થ છે. અને વ્યવહારથી ભક્તિ, ગુપ્ત - ગુપ્ત ભક્તિ એટલે અત્યાર દેહસુખના ભાવની નિવૃત્તિ કરવી તે બ્રહ્મચર્ય સુધી જે સંજ્ઞા આજ્ઞાની યથાર્થતાને પોતાના વ્રત છે. તર્કથી ચકાસતી હતી, તે જ સંજ્ઞા આજ્ઞાનાં બ્રહ્મચર્ય સમાધિ - સમાધિ, બ્રહ્મચર્ય જુઓ. ગુઢ રહસ્યો અને ભેદજ્ઞાનમાં પોતાના તર્કને સમર્પિત કરે. બ્રહ્મરસ - બ્રહ્મરસ એટલે આત્માના અપૂર્વ સ્વભાવમાં આજ્ઞારૂપી ધર્મ તથા ભક્તિ, પરમ - ઉત્તમ ભક્તિ જેમાં ભક્તિના આજ્ઞારૂપી તપથી ઉપજતો અને આત્માના | ગુણો ઉત્કૃષ્ટતાએ ખીલે છે. સહજાનંદને કારણે છલકતો પૌદ્ગલિક ભક્તિ, પરા - ઉત્તમ ભક્તિ; જ્ઞાનીપુરુષના સુધારસ. સર્વ ચારિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી ભક્તિ - તેના હ્રદયમાં વિરાજમાન પરમાત્મા સાથેનો (અ) ઉત્તમ આત્મા પ્રત્યે, તેના ગુણો પ્રત્યે ઐક્યભાવ અર્થાત્ જીવનું મન, વચન તથા પૂજ્યભાવ, આદરભાવ, અહોભાવ અને કાયાથી ઉત્તમ આજ્ઞાધીનપણું. અર્પણભાવ વેદવા તેનું નામ ભક્તિ છે. ભક્તિમાર્ગ - તેઓના ગુણો ગાવા, સ્તુતિ કરવી ઇત્યાદિ (અ) ભક્તિમાર્ગમાં સાધક સગુરુ કે ક્રિયારૂપ ભક્તિ છે. (ભાગ – ૩) સર્વજ્ઞપ્રભુનો પ્રેમભાવથી સ્વીકાર કરે (બ) ભક્તિ એટલે આત્માએ એના કરતા ઊંચા છે, તેમના પ્રતિ તેઓ સાચા છે એવું આત્મા પ્રત્યે એક પ્રદેશથી શરૂ કરી, અનેક શ્રદ્ધાન કેળવે છે અને તેમનું શરણું સ્વીકારી Page #63 -------------------------------------------------------------------------- ________________ તેમની ઇચ્છાએ પ્રવર્તવા પ્રયત્ન કરે છે. (ભાગ - ૩) (બ) આ માર્ગમાં સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મ તથા સત્શાસ્ત્રો માટે સાધકને અહોભાવ, પ્રેમભાવ, વિનયભાવ, શ્રદ્ધાભાવ, અર્પણભાવ તથા આજ્ઞાભાવ સતત વધતી માત્રામાં વેદાય છે. આ માર્ગ અસંશી તથા સંજ્ઞીપણામાં પહેલા ગુણસ્થાનથી શરૂ કરી પાંચમા ગુણસ્થાનના મધ્યભાગ સુધી મુખ્યતાએ વર્તે છે. (ભાગ - ૪) ભવ - ભવ એટલે જન્મ. સમ્યક્ત્વ મેળવ્યા પછી, આત્મવિકાસનો પુરુષાર્થ માત્ર મનુષ્ય ગતિમાં જ થતો હોવાથી, જેટલા મનુષ્યના જન્મ મોક્ષપ્રાપ્તિ સુધી જીવે ધારણ કર્યા હોય તેટલા ભવમાં તે જીવ મુક્ત થયો ગણાય છે. ભવીપણું કોઇ ને કોઇ કાળે મોક્ષની સિદ્ધિ મેળવવાનું અભયવચન ને ભવીપણું કહેવાય છે. ભવ્ય, બહુકાલીન - દૂરભવી. ભય નોકષાય - નિમિત્ત કે અનિમિત્ત ડર વેદવો તે ભય નોકષાય છે. ભય સાત પ્રકારના છે - કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ. ભરતક્ષેત્ર - લોકમાં પાંચ ભરતક્ષેત્ર છે, જ્યાં મનુષ્યો તથા તિર્યંચો વસે છે. એમાં કાળચક્ર ઐરાવત જેવું જ હોય છે. પણ અહીં દુ:ખની માત્રા ઐરાવત કરતાં ઓછી હોય છે. આપણે રહીએ છીએ તે પાંચમાંનું એક ભરતક્ષેત્ર છે. ૪૭ પરિશિષ્ટ ૧ ભાવ, અશુદ્ધ - જીવનાં સર્વ પ્રકારના વિભાવભાવ અશુધ્ધ ભાવ છે, કેમકે તેના લીધે જીવને નવાં કર્મબંધનો થતાં રહે છે. ભાવ, શુદ્ધ - જીવના એવા પ્રકારના ભાવ કે જેનાં ફળરૂપે નવાં કર્મો વધતાં નથી; જીવની શુદ્ધિ વધતી જાય છે. ભાવસત્ય - અંતરાત્માની સચ્ચાઈ, આત્માના કલ્યાણકારી ભાવ. ભાવના (બાર) અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, બોધદુર્લભ અને ધર્મદુર્લભ. એ બાર ભાવના પ્રભુએ વૈરાગ્યનો બોધ થવા માટે જણાવી છે. - ભાવિનયગમ નય – ભવિષ્યમાં શું થવાનું છે તેની નય અર્થાત્ અપેક્ષાથી જાણકારી મેળવવી. ભાષા સમિતિ - મુનિને વાચા વર્ગણાના ઉદયને કારણે જો બોલવાનો પ્રસંગ આવે, અન્યને બોધ આપવાનો ઉદય આવે તો મીઠી, વિકથા રહિત, સત્ય અને કલ્યાણમયી ભાષા વાપરે. કર્કશ, કઠોર, માર્મિક ભાષા ન વાપરવાનો ઉપયોગ રાખે તે ભાષા સમિતિ. ભેદવિજ્ઞાન - વિજ્ઞાન એટલે વિશેષ જાણકારી. અને ભેદ એટલે દેહ તથા આત્માનું છૂટાપણું. ભેદવિજ્ઞાન એટલે આત્માને દેહથી છૂટો પાડવો, બંને વચ્ચેની ભિન્નતા અનુભવવી. ભેદશાન દેહ અને આત્માનું ભિન્નપણું અનુભવવું. ભોક્તાપણું - ભોગવવાની પાત્રતા. જીવ કર્મ પણ ભોગવે છે, સ્વભાવ પણ ભોગવી શકે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ ભોગભૂમિ - એવી ભૂમિ જ્યાં જીવને ઇચ્છા થતાં ભોગભૂમિના, આંતરદ્વીપના એમ અનેક કલ્પવૃક્ષ આદિ તરફથી ઇચ્છિતની પ્રાપ્તિ થાય પ્રકારે છે. તે ભોગભૂમિ. એ ભૂમિમાં જીવ મનુષ્ય દેહે મનુષ્યત્વમાનવપણું/માનવતા(ચતુરંગીયનું અંગ) - દેવ જેવાં સુખો ભોગવે છે. જ્યાં માનવી તરીકેના ગુણો ખીલ્યા હોય તે. ભોગાવલિ કર્મ - સંસાર ભોગવવો પડે તેવું કર્મ. મનોગુપ્તિ - ઓછામાં ઓછાં કર્મ બંધાય તે રીતે ભોગવંતરાય - જે વસ્તુનો ભોગવટો એક જ વખત મનને પ્રવર્તાવવું. કરી શકાય તે ભોગ કહેવાય છે. ખોરાક, મનોયોગ - મન સાથે આત્માનું જોડાણ. મિઠાઈ, વિલેપનની વસ્તુઓ, પુષ્પ આદિ ચીજો ભોગવવાની છે. આવી વસ્તુ મળે મહાઆશ્રવ - મોટો આશ્રવ - આત્માના ગુણને નહિ કે મળવા છતાં ભોગવી ન શકાય તે મોટા પ્રમાણમાં આવકારવા. જેમાં સંવર તથા ભોગાંતરાય કર્મ છે. નિર્જરા એકી સાથે મોટા પ્રમાણમાં થાય છે. મતિજ્ઞાન - મનન કરી ઇન્દ્રિય અથવા મન મહાયોગીંદ્રપણું - શુક્લધ્યાનની ઉચ્ચ અવસ્થા દ્વારા જાણવામાં આવે તે જ્ઞાનને મતિજ્ઞાન જેમાં યોગ પર જીવનો સંયમ વધારે હોય છે. કહેવામાં આવે છે. પાંચ ઇન્દ્રિય તથા મહાવિદેહ ક્ષેત્ર - આ શાશ્વતી કર્મભૂમિ છે. છઠું મન એ છ પૈકી કોઈ એક અથવા ત્યાં ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ વધારેની મદદથી મતિજ્ઞાન થાય છે. મતિજ્ઞાનનો ૧૬૦ તીર્થકર બિરાજે છે. મહાવિદેહ ક્ષેત્ર વિષય જાણવાનો છે, તે વર્તમાનકાળ પાંચ છે. સૂચવે છે. મહાવ્રત – જે વ્રત ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા મધ્યસ્થતા - તટસ્થપણું, અલિપ્તતા. કોઈ એક સમર્થ બને તે મહાવ્રત. અહિંસા, સત્ય, બાજુ ખેંચાઈ ન જવું. અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત મન:પર્યવજ્ઞાન - અન્યના મનના ભાવો ઉત્કૃષ્ટતાએ પાળવાં તે મહાવ્રત. જીવ મન:પર્યવ જ્ઞાનથી જાણી શકે છે. મહાસંવર – ઉદયગત કર્મો સામે સમસ્થિત તથા મન:પર્યવજ્ઞાની સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનના સમાધિસ્થ રહી પૂર્વકૃત કર્મોની અપૂર્વ નિર્જરા ભાવો જાણે છે. જીવ વિચાર કરે ત્યારે તથા નવાં કર્મોનો અપૂર્વ સંવર એકસાથે મનોવર્ગણાના પરમાણુઓ અમુક આકાર કરવો. આ માર્ગમાં જીવ ઉત્કૃષ્ટ સંવર તથા ધારણ કરે છે, તેની જાણકારી અને વિશ્લેષણ ઉત્કૃષ્ટ નિર્જરા એક જ સમયે કરી પોતાનાં કરવાની શક્તિથી મન:પર્યવજ્ઞાની ભાવોની કર્તાપણાના અને ભોકતાપણાના ભાવને એક જાણકારી પામે છે. જ સમયમાં સ્વભાવ તરફ વાળી સમાન મનુષ્ય - મનુષ્ય ગતિમાં જીવ મનુષ્ય તરીકે ઉગ્રતાથી કર્મનો જથ્થો તથા સ્થિતિ છેદી ઓળખાય છે. મનુષ્ય કર્મભૂમિના, પરમાર્થે વિકાસ કરે છે. ४८ Page #65 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ મહાસંવર (આજ્ઞામાર્ગપ્રેરિત કલ્યાણપ્રેરિત) - મંગલપણું, ધર્મનું – ધર્મ કોઈ પણ અપેક્ષાથી, (અ) આ માર્ગમાં જીવ સ્વપરકલ્યાણ આજ્ઞાધીન કોઈ પણ કાળે જીવને કલ્યાણકારી થાય ચારિત્રની વિશુદ્ધિથી કરી, આજ્ઞાની સહાય છે, અને તેની પ્રતીતિ તેનાં દશ લક્ષણો લઈ મહાસંવર માર્ગનું ઉત્તમતાએ આરાધન જેવાં કે ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્જવ, ઉત્તમ કરે છે. આ માર્ગમાં જીવ શુદ્ધ આત્મિક માર્દવ, ઉત્તમ શૌચ આદિથી આવે છે. આ ગુણાશ્રવને લક્ષ બનાવવાનું કામ પણ કલ્યાણ કરવાની ધર્મની શક્તિ તે ધર્મનું આજ્ઞાધીનપણે કરે છે. મંગલપણું છે. (બ) મહાસંવરના માર્ગમાં જીવ જ્યારે મંત્રસ્મરણ - ‘મંત્ર' એટલે સૂત્રાત્મક વચન, જેમાં આજ્ઞાની પૂર્ણતા મેળવવા આરાધના ઇચ્છિત સ્થિતિને મેળવવાની ચાવી કોઇકરૂપે કરે છે અર્થાતુ પોતાની ચેતન પર્યાયમાં ગૂંથાયેલી હોય છે. મુખ્યતાએ જીવની જ્યારે પુદ્ગલની નિર્જરા આજ્ઞાંકિતપણે આત્મવિશુદ્ધિ અર્થે અને ક્યારેક દુઃખક્ષયના કલ્યાણના આજ્ઞારસથી કરે છે, ત્યારે તે આશયથી સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં જીવ મહાસંવર માર્ગની પૂર્ણતાને અનુભવે આવે છે તેને મંત્રસ્મરણ કર્યું એમ કહેવામાં છે, જે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણપ્રેરિત આવે છે. મહાસંવર માર્ગ છે. માર્ગાનુસારીપણું - મોક્ષમાર્ગને અનુસરવાનું ચોથા મહાસંવર, કલ્યાણપ્રેરિત - પરકલ્યાણના આશયથી પાંચમા ગુણસ્થાને થાય છે, તે વખતે જીવમાં આચરેલો મહાસંવરમાર્ગનો પરુષાર્થ આ માગનુસારીપણું આવે છે. માર્ગમાં જીવ કર્મક્ષય કરવા કરતાં શુદ્ધાત્માના માર્દવ (ઉત્તમ) - આત્માના આશ્રયે આત્મામાં જે ગુણોનો આશ્રવ કરવા પર લક્ષ કેંદ્રિત કરે છે. માનના અભાવરૂપ શાંતિસ્વરૂપ પ્રગટ થાય છે મહાસંવર, સંવરપ્રેરિત - સંવરની પ્રધાનતાવાળો તેને માર્દવ કહે છે. માર્દવ એટલે કોમળતા. મહાસંવરનો માર્ગ. મહાસંવરમાં સંવર જેમ જેમ માનભાવ ક્ષય થતો જાય છે તેમ તેમ નિર્જરા એકસાથે થાય છે. સ્વકલ્યાણની ઇચ્છા માર્દવ ગુણ પ્રગટતો જાય છે. થકી મહાસંવરમાર્ગનો પુરુષાર્થ આદરવો. માન (કષાય) – પોતે કંઇક છે, બીજા કરતાં પોતે આ માર્ગમાં જીવ જ્ઞાનમાર્ગે કે યોગમાર્ગે વધારે ઊંચો છે, બીજા પોતાના કરતાં તુચ્છ કર્મના આશ્રવને તોડવા માટે લક્ષ કેંદ્રિત છે આવી જાતની લાગણી અનુભવવી તે માન કરે છે. કષાય છે. મંગલ - મંગલ એટલે કલ્યાણકારી. મેં એટલે પાપ માન, અનંતાનુબંધી – સદૈવ, ગુરુ તથા શાસ્ત્ર અથવા રાગદ્વેષને કારણે નીપજતાં શાતા અને પ્રતિ અહોભાવને બદલે જીવને તુચ્છતાનો અશાતા. ગલ એટલે ગળનાર. મંગલ એટલે કે અતિસામાન્યપણાનો ભાવ વેદાય તે દુ:ખ તથા પાપને ગાળનાર, દૂર કરનાર. અનંતાનુબંધી માન. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ મૃષા બોલવું કે આચરવું તે માયામૃષાવાદ પાપસ્થાનક છે. માનગુણ – માનગુણની સહાયથી જીવને શ્રુતિ, શ્રદ્ધા, અને શ્રમથી ઉપજતા મહાઆશ્રવ તથા મહાસંવર માર્ગની પ્રાપ્તિનું સ્વાભિમાન હોય છે એટલું જ નહિ પણ એનાથી ઉપજતી ઉચ્ચ પરમાર્થ દશાનું પણ સ્વાભિમાન વર્તે છે. આ સ્વાભિમાનને જાળવવા જીવ પોતાના પૂર્વકૃત દોષો સામે અડગ અને અડોલ રહેવા પુરુષાર્થી થાય છે. સંસારી માનને બદલે જીવ પરમાર્થિક માન પ્રતિ વળે તે માનગુણ. માયા (કષાય) - માયા એટલે રાગભાવ અથવા છળ કપટ. જીવ સત્યને અસત્યરૂપે, અસત્યને સત્યરૂપે એમ અનેક પ્રકારે ઊંધુચનુ જણાવી ધાર્યું કામ પાર પાડવા છેતરપીંડી તથા રાગભાવનું અવલંબન લઈ વર્તે છે તે માયા કષાય છે. માયા, અનંતાનુબંધી - શ્રી સર્વજ્ઞ આદિને બદલે સંસારના લાભાર્થે અન્યને ઉચ્ચ બતાવવાની વૃત્તિ તે અનંતાનુબંધી માયા. માયાગુણ - માયાગુણથી જીવ કોઈ અપેક્ષાએ માયા કરી ભાવિના સુખની તીવ્ર ઇચ્છા એક તરફથી કરે છે, અને બીજી તરફ વર્તમાનમાં વેદાતાં દુ:ખનો બળવાન નકાર કરે છે. સંસારી રાગને પરમાર્થ રાગમાં ફેરવવો તે માયા ગુણ. માયામૃષાવાદ - કપટ સહિત મોહથી જૂઠું બોલવું. માયાના રાગ તથા કપટ એ બંને અર્થને સમાવી મૃષા બોલવું કે આચરવું તે માયામૃષાવાદ. માયામૃષાવાદ પાપસ્થાનક – માયામૃષાવાદ એટલે કપટ સહિત મોહથી જૂઠું બોલવું. જે હેતુથી માયાના રાગ તથા કપટ એ બંને અર્થને સમાવી મિથ્યાત્વ - જીવ પોતાના સ્વરૂપને યોગ્ય રીતે સમજી ન શકે, આત્મા સંબંધી વિપરીત માન્યતામાં પ્રવર્યા કરે, પોતાનાં અસ્તિત્વનો નકાર કરતાં પણ ન અચકાય તે મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વ મોહનીય - મોહનીય, મિથ્યાત્વ જુઓ. મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક - સંસારનાં પરિભ્રમણથી પૂર્ણતાએ છોડાવનાર જે વીતરાગદર્શન છે તેનાં પ્રત્યેની અરુચિ, અભાવ, તેમાં શંકાદિની વિપરીત પ્રરૂપણા વગેરે મિથ્યાદર્શનમાં સમાય છે. જે દર્શન અર્થાતુ જાણકારી આત્મા માટે અહિતકારી હોવા છતાં હિતકારી જણાય અને હિતકારી હોવા છતાં અહિતકારી લાગે તે મિથ્યાદર્શન છે. શલ્ય એટલે કાંટો. મિથ્યાદર્શનરૂપી કાંટો જ્યારે આત્માને વાગે છે ત્યારે તેનાં અનેકવિધ સંસારી કષ્ટો વધી જાય છે, અને આત્માર્થે ભોગવવાં પડતાં કષ્ટોનો તો પાર જ નથી હોતો. મિશ્ર મોહનીય - મોહનીય, મિશ્ર જુઓ. મુનિ - જે મન, વચન, કાયાના યોગને આજ્ઞાધીન બનાવી મૌન થાય તે મુનિ. તેમને સ્વચ્છંદનો યોગથી ત્યાગ હોય છે. મુમુક્ષુ - સંસારથી છૂટવાની અભિલાષા અથવા મોક્ષ મેળવવાની ઇચ્છા ધરાવે છે તેવા જીવ. મૃદુતા - કોમળતા. પO Page #67 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ મૃષાવાદ પાપસ્થાનક – મૃષા એટલે જૂઠું અથવા નકાર હળવો થાય છે, આત્માનું અસ્તિત્ત્વ અસત્ય. જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને હોઈ શકે, એવી વિચારણાને તેના આત્મામાં તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, સ્થાન મળે છે. બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, મોહબુદ્ધિ - જીવના અન્ય પદાર્થો તથા જીવો અથવા તે સર્વની અનુમોદના કરવી; માટેના મોહ અને મારાપણાના ભાવ તે આ સર્વનો મૃષામાં સમાવેશ થાય છે. મોહબુદ્ધિ. મૃષાની પ્રવૃત્તિમાં રાચતા રહી, તેને સત્ય માની, યોગ્ય માની કાર્ય કરતાં રહેવાં તે મોક્ષ - આત્માની નિબંધ સ્થિતિ તે મોક્ષ છે. મૃષાવાદ. મોક્ષસ્થિતિમાં આત્મા પોતાનાં શુદ્ધ, નિર્વિકારી, અડોલ સ્વરૂપને પ્રગટ કરે છે. મેષોન્મેષ - આંખના એક પલકારાને મેષોન્મેષ કહે છે. મોક્ષમાર્ગ – આત્મા પર લાગેલા મેલનો નાશ કરતા જઈ, પૂર્ણતાએ આત્મશુદ્ધિ થતી જાય, મૈત્રીભાવ - જગતના સર્વ જીવ સાથે મિત્રતા તે સમજણનો સ્વીકાર કરતાં જઈ, તેનું પાલન ઇચ્છવી, નિર્વેરબુદ્ધિ રાખવી, શુભ ભાવ કરતા જવું તે મોક્ષમાર્ગ છે. સમ્યકજ્ઞાન, ભાવવા તે મૈત્રીભાવ છે. દર્શન, ચારિત્રનું આરાધન તે મોક્ષમાર્ગ છે. મૈત્રી, પરમ - મિત્રતાનું ઉત્કૃષ્ટ રૂપ. જ્યાં મૌન - વ્યવહારથી મૌન એટલે મુખથી બોલવું દોષદૃષ્ટિ આવતી જ નથી. નહિ અને નિશ્ચયથી મૌન એટલે મન, વચન, મૈથુનઃ દેહસુખની વાસના તે મૈથુન છે. કાયાના શાંત પરિણામ. મોહનીય કર્મ - જે કર્મ આત્માના સ્વાનુભવને મૌનપણું - મનના સ્વચ્છંદી ભાવને અનુસર્યા રોકે છે. સ્વને ઓળખવાની શક્તિને મૂર્ણિત વિના વર્તવાની ઇચ્છા. કરે છે અથવા તો વિકળ કરે છે કે મુંઝવે છે યત્નો - ઉપયોગની સજાગતા. તે મોહનીય કર્મ છે. યથાખ્યાત ચારિત્ર - જ્યારે મોહનો ઉદય ન હોય મોહનીય, મિથ્યાત્વ - દર્શન મોહનીય કર્મના ત્યારે યથાખ્યાત ચારિત્ર કહેવાય. ઉદયથી જીવને પોતાના અસ્તિત્ત્વનો જ બળવાન નકાર આવે છે તે મિથ્યાત્વ મોહનીય યથાર્થ – અર્થ પ્રમાણે, જેમ જોઈએ તેમ. કર્મ છે. યથાપ્રવૃત્તિકરણ - યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રત્યેક મોહનીય, મિશ્ર - જ્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ (આઠે કર્મ) ની ઉત્કૃષ્ટ સ્થિતિ એક નબળું પડે છે ત્યારે તેના અમુક ભાગના ક્રોડાક્રોડી સાગરોપમ કાળથી ન્યૂન કરવી. આ કટકા થઈ મિશ્ર મોહનીયમાં પલટાય છે. સ્થિતિએ જીવ આવે ત્યારે જ તે સમ્યક્ત એ કર્મના પ્રભાવથી જીવનો આત્માસંબંધી પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં જઈ શકે છે. tવા પ૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ થાવજીવ - જીવન પર્યત, જીવન રહે ત્યાં સુધી. સંયોગમાં જે ઇતરાજીનો અને અણગમાનો ભાવ અનુભવાય છે તે. હાસ્યાદિ યોગ - મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે છ નોકષાયથી બંધાતા પાપનો સમન્વય યોગ. આત્માનું આ ત્રણમાંથી જેની સાથે કરી આ સોળમું રતિ-અરતિ પાપસ્થાનક જોડાણ થાય તે તેનો યોગ થયો કહેવાય. બંધાયું છે. યોગમાર્ગ - પતંજલિએ બતાવેલો યોગને સાધ્ય રત્નત્રય - સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને કરવાનો રસ્તો. સમ્યકુચારિત્ર એ ત્રણને રત્નત્રય – ત્રણ રત્નો યોગબળ - યોગબળ એટલે ઉચ્ચ આત્માના કહે છે. કલ્યાણભાવનાં પરમાણુઓમાંથી જીવનું રસઘાત - જીવ સત્તામાં રહેલાં કર્મના રસ કલ્યાણ કરવાની પ્રકાશિત થતી શક્તિ. (અનુભાગ)ને ઘટાડે તે રસઘાત. યોગસત્ય - મન, વચન અને કાયા એ ત્રણે યોગ રસપરિત્યાગ તપ - સ્વાદ માટે ભોજનનાં સાથેનું જોડાણ થાય ત્યારે તેના સત્યયોગમાં છ રસમાંથી કોઈ એક બે કે છએ રસનો રહેવાનો જીવનો પુરુષાર્થ. ત્યાગ કરી નિરસ ભોજન લેતાં શીખવું તે યોગીંદ્રસ્વરૂપ - યોગીઓમાં શ્રેષ્ઠ તે યોગીંદ્ર, રસપરિત્યાગ છે. તેમની ઉચ્ચદશા તે યોગીંદ્રસ્વરૂપ. રસબંધ - રસ એટલે જે કર્મ ગ્રહણ થયું છે તેનો રતિ - સંસારમાં શાતા આપતા પદાર્થોના સંયોગમાં પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા કેટલા અને ભોગવટામાં જીવને જે પ્રકારનું પોતાપણું પ્રમાણમાં હશે તેનું માપ. ફળ આપતી વખતે તથા આસક્તિ વેદાય છે તે. તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ રતિ નોકષાય – મનમાં મજા આવે, પૌગલિક આપે તે રસબંધ. રસબંધને ‘અનુભાગ’ પણ વસ્તુના સંયોગમાં મનમાં લુબ્ધતા થાય તે કહેવાય છે. રતિ નામનો નોકષાય છે. નિમિત્તે કે વગર રહસ્ય, ધર્મનાં - ધર્મનાં ગૂઢ અર્થો. નિમિત્તે અકારણ સાંસારિક મજા આવે તે રાગ - રાગ એ માયા તથા લોભનું મિશ્રણ છે. રતિનો પ્રકાર છે. જીવને કેટલાક સંસારી પદાર્થો માટે કે અન્ય રતિ અરતિ પાપસ્થાનક – રતિ એટલે સંસારમાં જીવ માટે મારાપણાનો ભાવ થાય છે, તે શાતા આપતા પદાર્થોના સંયોગમાં પદાર્થ કે વ્યક્તિના સંયોગમાં તેને શાતાનું અને ભોગવટામાં જીવને જે પ્રકારનું વેદન થાય છે, વિયોગમાં અશાતા વેદાય પોતાપણું તથા આસક્તિ વેદાય છે તે, છે; વળી જેવી લાગણીનું વેદન પોતે કરે છે અને અરતિ એટલે તેનાથી વિરુધ્ધનો ભાવ, તેવી જ લાગણી સામો જીવ પણ વેદે એવા અર્થાત્ સંસારમાં અશાતા આપતા પદાર્થોના પ્રતિભાવની અપેક્ષા પણ તેને રહે છે, તે Page #69 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ જીવ પ્રતિ મારો અમુક હકભાવ યોગ્ય છે; વેશ્યા - સંયોગ આધીન આત્માનાં પરિણામનું આવી આવી લાગણી, જેમાં બદલાની તેને બદલાવું તે લેશ્યા છે. લેશ્યા એ મનોયોગનું અપેક્ષા રહે છે તેને શ્રી પ્રભુ રાગભાવ તરીકે ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જે પ્રકારે આત્માનાં ઓળખાવે છે. પરિણામ બદલાય છે, તેવા પ્રકારનાં તેનાં રાગ, વીતરાગીનો - વીતરાગીનો રાગ જુઓ. રૂપરંગ બદલાય છે. તે રંગો પરથી આ લેશ્યાનાં નામ – કૃષ્ણ, નીલ, કાપોત, પીત, રાગગુણ – સંસારી રાગ આત્મશુદ્ધિના રાગમાં પદ્મ, શુક્લ કહેલાં છે. પલટાવવો તે રાગગુણ . લોકાકાશ - લોકમાં રહેલું આકાશ દ્રવ્ય. ચકપણું - જીવમાં સ્વરૂપ પ્રતિ રુચિ જાણવી. લોકઆજ્ઞા - આજ્ઞાધીનપણે લોકનાં સ્વરૂપની સુચક પ્રદેશ - પ્રદેશ, રુચક જુઓ. જાણકારી મેળવવી. ઋજુતા - કોમળતા. લોકવિનય - આખા લોકના જીવો પ્રતિ વિનયભાવ કેળવવો. ઋણ – કરજ લોકસંજ્ઞા - લોકો શું કહેશે એ લક્ષથી પોતાના ઋણાનુંબંધ - અન્ય જીવ સાથેનો સંબંધ તે વર્તનનું ઘડતર કરવું તે લોકસંજ્ઞા. ઋણાનુબંધ. તે શુભ કે અશુભ હોય છે. લોકસ્વરૂપભાવના - ચૌદ રાજલોકમાં પથરાયેલા રૌદ્રધ્યાન - કષાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂપ તે જગતનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ રૌદ્રધ્યાન. ભાવના. લબ્ધિ - વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી લોકાંત - લોકાંત તે પાંચમા દેવલોકનું નામ છે. પ્રાપ્ત થતી શક્તિ. શ્રુતજ્ઞાનના આવરણનો તેના જુદા જુદા વિભાગ. અધઃઉર્ધ્વ લોકાંત, ક્ષયોપશમ પ્રાપ્ત થવો તે, ક્ષયોપશમ પૂર્વાપર લોકાંત, દક્ષિણોત્તર લોકાંત. લબ્ધિ . લોગસ્સ - લોગસ્સ એટલે ચોવીશ તીર્થંકર લિંગદેહજન્ય જ્ઞાન - દશ ઇન્દ્રિય (પાંચ કર્મેન્દ્રિય ભગવાનની સ્તુતિ. આ સ્તુતિમાં સર્વ તીર્થંકર અને પાંચ ભાવેન્દ્રિય), પાંચ વિષય અને મન ભગવાન મારા પર પ્રસન્ન થાઓ, અને એ રૂપ જીવનું સૂક્ષ્મ શરીર, તેનાં આધારે તેમની કૃપાથી મને આત્મવિશુદ્ધિની પ્રાપ્તિ થયેલું જ્ઞાન. થાઓ એવી ભાવના વણાયેલી છે. લાભાંતરાય – આપનારની ઇચ્છા આપવાની લોભ કષાય - જીવને પોતાને ગમતા પદાર્થો હોય, લેનારની ઇચ્છા લેવાની હોય, વસ્તુ પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે, તૈયાર હોય, તેમ છતાં કોઇ કારણસર લેનાર તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વસ્તુ લઇ શકે નહિ તે લાભાંતરાય કર્મ છે. વર્તતા રહે છે તે લોભ કષાય છે. ૫૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ લોભ, અનંતાનુબંધી - ધર્મના નામથી સંસારી વંદન (વંદણા) - શુદ્ધતા ઇચ્છતો જીવ જ્યારે લાભમાં રચ્યાપચ્યા રહેવાની વૃત્તિ તે વિનયભાવ સહિત સદૈવ, સત્કર્મ અને અનંતાનુબંધી લોભ. સપુરુષોએ કરેલા ઉપકારના ઋણનો સ્વીકાર કરે છે તથા વિશેષ ઉપકાર કરે તે માટેની લોભ, પરમાર્થ - આત્માર્થે લાભ મેળવવાની વિનંતિ કરે એ વિધિને વંદન કહે છે. ઇચ્છા. વાત્સલ્ય - આ સમકિતનું સાતમું અંગ(ગુણ) છે. લોભગુણ- લોભગુણના આધારથી જીવ, વાત્સલ્ય એટલે સર્વ જીવો પ્રત્યે નિસ્પૃહ મૈત્રી સંજ્ઞાનો સન્માર્ગે ઉપયોગ કરી, એક બાજુથી અર્થાતુ સર્વાત્મામાં સમદષ્ટિ રાખી હેતભાવ શ્રી પ્રભુની અપૂર્વ શાંતિ તથા સુખના વેદન કેળવવો. માટે, જે ભાવિમાં અબાધક થનાર છે તેનો વાયુકાય - હવાનાં પરમાણુ જે જીવોનો દેહ છે તીવ્ર હકાર કરે છે, અને બીજી બાજુ એ જ તે વાયુકાય. જીવ અનાદિકાળથી થયેલી દુઃખની જનની એવા સંસારનો નકાર વેદે છે. વાસના - ઇન્દ્રિયોના સુખને મેળવવાની અદમ્ય કે મંદ ઇચ્છા તે વાસના. લૌકિકભાવ - સાંસારિક ભાવ, લોકને લગતા વિકલ્પ - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર અથવા ભાવ. સ્થૂળ કે સૂક્ષ્મ વિચારરૂપ દ્વિધા. વર્ગણા - જીવ જે સજાતીય પુદ્ગલનો પરમાણુ વિકલત્રય - બે, ત્રણ, ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય ગ્રહણ કરે છે, તે પુદ્ગલનો સમૂહ તે વર્ગણા. કહેવાય છે. તેઓ નિયમથી કર્મભૂમિમાં, તે આઠ પ્રકારે છે - ઔદારિક, વૈક્રિય, અંતના અડધા દ્વીપમાં અને અંતના આખા આહારક, તેજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન સમુદ્રમાં હોય છે – સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય અને કાશ્મણ વર્ગણા. છે. એ સિવાયના લોકના ભાગમાં વિકલત્રય જીવો નથી. વચનયોગ - ગ્રહણ કરેલા વાચાવર્ગણાના પરમાણના ઉદયથી બોલવાનો યોગ આવે તે વિકલેન્દ્રિય – જે જીવને પાંચ પર્યાપ્તિ – આહાર, વચનયોગ છે. શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા હોય. | વિનય – વચનગુપ્તિ - અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય તે રીતે (અ) વિનય એ પોતાની અલ્પતા અને દાતારની વાણીનો ઉપયોગ કરવો, જરૂર વિના બોલવું મહત્તાની કબૂલાતથી ઉપજતી જીવની સહજ નહિ તે વચનગુપ્તિ. આત્મિક ચેષ્ટા છે. વિનય ગુણમાં જીવ વનસ્પતિકાય – વનસ્પતિ એટલે કે ફળ, ફૂલ, શુદ્ધિના લોભને પ્રાધાન્ય આપી, પ્રાપ્ત ઝાડ, પાન વગેરે જે જીવોનો દેહ છે તે થયેલી સર્વ શક્તિ અને સિદ્ધિ પ્રત્યેનો વનસ્પતિકાય. ઐહિક માનભાવ ત્યાગે છે. (ભાગ - ૩) ૫૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ (બ) વિનય એટલે સત્ પ્રતિનો આદરભાવ, પૂજ્યભાવ, અહોભાવ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રતિ બહુમાનનો ભાવ તે નિશ્ચય વિનય છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક સન્દેવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્ર પ્રતિનો અહોભાવ તે વ્યવહારથી વિનય છે. (ભાગ - ૪) વિનય (તપ) પોતાના માનભાવને સમ્યક્ ગુરુજનની નિશ્રામાં રહી, તેમનાં માર્ગદર્શન નીચે પોતાનાં અલ્પપણાનું જાણપણું મેળવી, સન્દેવ, સદ્ગુરુ અને સધ્ધર્મ પ્રતિ ખૂબ આદર, અહોભાવ અને નમ્રતા સાથે વર્તવું તે વિનય તપ છે. વિનય (ગુરુ પ્રતિ) – ગુરુ (સત્પુરુષ) ના જણાવ્યા પ્રમાણે વર્તવું, તેમની આમાન્યા જાળવવી, તેમના પ્રતિ અહોભાવ તથા આદરભાવ વેદવો, તેમની જે જરૂરિયાત હોય તે પ્રજ્ઞાથી સમજી પૂરી કરવા પ્રયત્નવાન રહેવું, મીઠી શાંતભાષાથી તેમને પ્રત્યુત્તર આપવા, યોગ્ય આસને બેસવું, ગુરુએ કરેલી કરુણા માટે ઉપકારભાવ વેદવો, પોતાની ભૂલ માટે ગુરુ ઠપકો આપે ત્યારે પણ કષાયી થવું નહિ, ઇત્યાદિ વર્તના એ ગુરુ પ્રતિના વિનયને સૂચવે છે. વિનય, પરમ – ઉત્કૃષ્ટતાએ વિનય ગુણ ખીલવવો. વિનયાભાર - વિનય તથા આભારની લાગણી એકસાથે અનુભવવી. = વિનિવર્તના – મન અને ઇન્દ્રિયોને વિષયોથી દૂર રાખવાની સાધના. વિપાક પ્રદેશોદય – પ્રદેશોદય, વિપાક જુઓ. ૫૫ પરિશિષ્ટ ૧ વિપાકોદય – વિપાકોદય એ સંસારી સ્થિતિમાં કર્મના ઉદયને ભોગવવાનો પ્રકાર છે. વિપાકઉદય એટલે કર્મનો પરિપાક થયે ઉદયમાં આવી આત્માથી ભોગવાઈને ખરે તે. તેમાં નવાં કર્મબંધન થાય છે. વિભાવ - આત્મા સિવાયના, ૫૨૫દાર્થ સંબંધીના પોતાપણાના ભાવમાં રહેવું તે વિભાવ. જીવ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કારણોથી વિભાવ કરે છે. વિભાવ૨સ - વિભાવરસ એ કર્મ નથી, પણ જીવે કરેલા વિભાવનું પરિણામ છે. જીવ જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનાં કારણોથી વિભાવ કરે છે, એટલે કે કર્મનો કર્તા થાય છે ત્યારે એ કારણો વિભાવના પ્રતિકરૂપ રસરૂપે પરિણમે છે. જેના લીધે તે જીવ એના આત્મા ૫૨ ભાવિમાં ભોક્તા બને એવા પુદ્ગલ પરમાણુઓને આશ્રવે છે. - વિરક્ત - છૂટેલા, રાગરહિત. વિરતિ - વિરતિ એટલે ત્યાગભાવ અથવા દોષોથી પાછા હઠવું. વિવિક્ત શય્યાસન તપ – નિર્દોષ એકાંત સ્થાનમાં પ્રમાદરહિત બની, સૂવા બેસવાની પ્રવૃત્તિમાં પણ ધર્મભાવના સાચવવી એ વિવિક્ત શય્યાસન તપ છે. - વિશાળબુદ્ધિ – જે વસ્તુ જે અપેક્ષાએ સમજવા યોગ્ય હોય તે અપેક્ષાએ તેને સમજીને સ્વીકારવી. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ હોય છે, તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો આકર્ષ શકતા નથી, શુભાશુભ કર્મના ઉદયમાં નિસ્પૃહ અને રાગદ્વેષ રહિત હોય છે અને સર્વથી અલિપ્ત રહી આત્મા આત્મરસમાં રમમાણ રહે છે. વીતરાગતા, અરિહંતની - અરિહંતપ્રભુ પૂર્ણાતિપૂર્ણ આજ્ઞામાં રહીને લોકકલ્યાણનું કાર્ય પૂર્વે ઇચ્છલી મંગલપ્રેમની ભાવના સહિત છતાં પૂર્ણ નિસ્પૃહભાવથી અર્થાત્ વીતરાગતા સાથે કરે છે, તે અરિહંતની વીતરાગતા છે. વિશુદ્ધિ - વિશુદ્ધિ એટલે પવિત્રતા. જેમ જેમ કષાયો મંદ થતા જાય છે તેમ તેમ આશ્રવ ઘટતો જાય છે, અને નિર્જરા વધતી જાય છે. આથી જ્યારે આત્મા કષાયનો સંપૂર્ણ ત્યાગ કરે છે, ત્યારે ઘાતકર્મનો આશ્રવ તેને થતો નથી, એટલું જ નહિ પણ પૂર્વસંચિત ઘાતકર્મો સર્વથા નિર્જરી જાય છે. આમ સંવર અને નિર્જરા જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ આત્માની વિશુદ્ધિ પણ વધતી જાય છે. વિષય (વિષયસુખ) - વિષય એટલે ઇન્દ્રિયનું સુખ, ઇન્દ્રિયોને જેનાથી શાતા લાગે તે વિષય કહેવાય છે. વિસંયોજન - જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને ચારિત્રમોહની અન્ય પ્રકૃતિરૂપ પરિણમાવી અનંતાનુબંધીની સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. વિહાર - પરમાણુની ગતિ કરવી અથવા પરમાણુનું સંક્રમણ કરવું. વિહારમાં જે પુદ્ગલ પરમાણુઓનો વિપાક ઉદય કે પ્રદેશોદય આવવાનો હોય તેને જીવ આત્માના દરેક પ્રદેશમાંથી એકઠા કરે છે. તેમાં આત્મા પ્રત્યેક પ્રદેશ પર એ પુદ્ગલ પરમાણુઓના ભાવરસને વેદે છે. વિહાર કરાવવો એટલે થયેલી કર્મચનામાં ફેરફાર કરવો. વિહારનો બીજો અર્થ સંવર પણ થાય છે. વીતરાગ બોધ - શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુએ કલ્યાણનાં પરમાણુ દ્વારા આપેલો બોધ. વીતરાગતા - વીતરાગતા એટલે પદાર્થ કે પ્રસંગ પ્રતિ રાગદ્વેષરહિતપણું. વીતરાગી આત્મા સંસારી પદાર્થોના ભોગવટાની રતિથી પર વીતરાગતા, અરૂપી – માત્ર વેદનમાં સમજાતી વીતરાગતા. વીતરાગતા, આજ્ઞાપ્રેરિત - આજ્ઞા મેળવવા તથા પાળવાની વિશુદ્ધિ વધારવાના હેતુથી વીતરાગતા વેદવી. આ વીતરાગતાથી જીવ સહજપણે કલ્યાણભાવ સેવતો જાય છે અને ગુણગ્રાહીપણાનો અઘરો પુરુષાર્થ આદરે છે. વીતરાગતા, કલ્યાણપ્રેરિત - પરકલ્યાણના હેતુથી એટલે ઉચ્ચ પરકલ્યાણભાવથી વીતરાગતા વેદવી. વીતરાગતા. પરમ - પૂર્ણ વીતરાગતા; જેમાં રાગનો, કષાયનો એક સમય માટે પણ આવિર્ભાવ થતો નથી. વીતરાગતા, મૈત્રીપ્રેરિત - લોકકલ્યાણના ભાવને મુખ્ય રાખી, પ્રેમભાવની ઉત્કૃષ્ટતાએ પહોંચવા માટે તથા કલ્યાણભાવનાં ધ્યેયથી વીતરાગતાની સ્થિતિ અનુભવવી. પ૬ Page #73 -------------------------------------------------------------------------- ________________ વીતરાગતા, વૈરાગ્ય પ્રેરિત – સંસારનો નકાર કરી, કર્મના ક્ષય પ્રતિ લક્ષ રાખી, કર્મના આશ્રવને મંદ કરવાના ધ્યેય સાથે વીતરાગ સ્થિતિનો અનુભવ કરવો. વીતરાગીનો રાગ – જે જીવ ધર્મની મંગળતા કાયમ રાખવા ધર્મનાં સનાતનપણાના ભાવ વેદે છે, તે જીવના વીતરાગી મહાત્મા ઋણી બને છે, તેથી ઋણમુક્તિ માટે વીતરાગી મહાત્માએ પોતાની વીતરાગતામાં તે જીવ માટે રાગભાવ સેવવો પડે છે. આ છે ‘વીતરાગીનો રાગ’. જે જીવ આ ‘વીતરાગીનો રાગ' પામે છે તેને જીવત્વ છોડી પરમાત્વ પામવાનું નિકાચીત કર્મ બંધાય છે. વીતરાગી સાથ - સત્પુરુષોએ નિસ્પૃહભાવથી આપેલો કલ્યાણભાવવાળો સાથ. વીર્ય - વીર્ય એટલે શક્તિ. વીર્યનું કામ પ્રવર્તવાનું છે. આત્મામાં અનંત વીર્ય છે. સર્વનું દાન દેવાની, ત્યાગ કરવાની શક્તિ આત્મામાં છે. સર્વ મેળવવાની શક્તિ પણ આત્મામાં છે. વીર્ય, અનભિસંધિજ, અનભિસંધીજ વીર્ય જુઓ. વીર્ય, અભિસંધિજ, અભિસંધીજ વીર્ય જુઓ. વીર્ય, આજ્ઞા - આજ્ઞાવીર્ય જુઓ. વીર્યંતરાય પોતામાં શક્તિ ખીલી ન હોય અથવા શક્તિ હોવા છતાં તેનો યથાર્થ ઉપયોગ ન થઈ શકે તે વીર્યંતરાય. - વૃત્તિસંક્ષેપ તપ - જીવ પોતાના સંયમને ચકાસવા પોતે ધારેલા અમુક અભિગ્રહ(આકરી પ્રતિજ્ઞા) પૂરા થાય તો જ આહાર ગ્રહણ કરે, અને તેમ ૫૭ પરિશિષ્ટ ૧ ન થાય ત્યાં સુધી શાંત પરિણામથી વિચરે તે વૃત્તિસંક્ષેપ છે. – વેદકતા અનુભવવાપણું, આત્માની વેદન કરવાની શક્તિ. જીવ પોતે સુખ અનુભવે છે, દુ:ખ અનુભવે છે, સુખની પ્રાપ્તિ કે દુઃખના વિયોગની ઇચ્છા કરી શકે છે તે તેનો વેદકતાનો ગુણ છે. વેદક સમ્યક્ત્વ - ક્ષાયિક સકિત લેતાં પહેલાના અનંતર સમયે જીવ મિથ્યાત્વનાં છેલ્લાં પુદ્ગલો ભોગવી લે છે અને એક પણ મિથ્યાત્વનું નવું પરમાણુ ગ્રહણ કરતો નથી અને તે પછીના જ સમયે તેને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એક સમયના મિથ્યાત્વના માત્ર ભોગવટાના કાળને વેદક સમ્યક્ત્વ કહે છે. વેદન, આત્માનું - આત્માના પ્રદેશોના માધ્યમથી ઈન્દ્રિયો વિના થતો અનુભવ. વેદનીય કર્મ – વેદનીય કર્મ બે પ્રકારે છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય. શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે અને અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુ:ખનો અનુભવ કરે છે. વેદનીય કર્મથી અનુભવાતી શાતા કે અશાતા દુન્યવી સુવિધા કે અસુવિધાને કારણે સર્જાય છે. વૈક્રિય શ૨ી૨ - વિક્રિયા એટલે ફેરફાર. દેવો તથા નારકીને વૈક્રિય શરીર હોય છે. તેમને શરીરમાં વિક્રિયા કરવાની શક્તિ હોવાને લીધે વૈક્રિય કહેવાય છે. તેઓ પોતાનાં શરીરને નાનું મોટું કરી શકે છે, સુરૂપ કે કુરૂપ બનાવી શકે છે, ખેચર, ભૂચરમાં ફેરવી શકાય છે, આમ ફેરફાર કરવાની વિવિધતાભરી Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ શક્તિ તેમનામાં હોવાથી તેમનાં શરીર શકતાં નથી, તે તેમના આત્માનો અમનો વૈક્રિય કહેવાય છે. તેમનાં શરીરમાં હાડકાં પુરુષાર્થ છે. હોતાં નથી. શમ, ઉપાધ્યાયજીનો - ઉપાધ્યાયજીમાં પોતાના વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) તપ - વૈયાવૃત્ત એટલે સેવા. ગુરુના રાગ કરતાં ધર્મની પ્રભાવના તથા પાત્ર જીવની જરૂરિયાત પ્રમાણે સમભાવથી પ્રરૂપણા કરવાના રાગ વિશેષ હોય છે. આ સેવા તથા આસનાવાસના કરવી. ભાવને લીધે “ધર્મનો માર્ગ સહુ જીવો પામો વૈરાગ્ય - વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની તથા તેમાં ક્ષતિ ન રહે એવી ભાવનાને સમર્થ ભાવના, સંસારના ભોગઉપભોગમાં જવાના કરનાર આચાર્યો પાસેથી અભિસંધિજ વીર્યનું ભાવની મંદતા. દાન માગે છે, કે જેથી પોતાના ગુરુની ક્ષતિ વ્યતિક્રમ - દોષ કરવાની વૃત્તિ સેવવી. પોતાથી બોધાતા માર્ગમાંથી નીકળી જાય. આવા કર્તાપણાના ભાવને લીધે જે અભિસંધિજ વ્યવહાર અંતરાય – સંસારના ઇચ્છિત પદાર્થોની વીર્ય તેઓ સર્વ આચાર્ય પાસેથી મેળવે તેને પ્રાપ્તિ થવા ન દે, તે પ્રાપ્તિથી વંચિત રાખે આકાર અને સ્થિરતા આપવા તેઓ પોતાનું તે વ્યવહાર અંતરાય. અનભિસંધિજ વીર્ય ઉમેરે છે. આ થકી સર્વ વ્યવહારનય - રોજિંદા જીવનની પ્રવૃત્તિની ઉપાધ્યાયજી થકી એકસરખો માર્ગ જ બોધાય અપેક્ષા. છે જેથી મુમુક્ષુને શ્રમ કરવા માટેનું માધ્યમ વ્યવહારશુદ્ધિ – વ્યવહારની પ્રવૃત્તિ કરતી વખતે સમાન જ રહે. આ છે ઉપાધ્યાયજી નો અમનો અન્ય જીવ ઓછામાં ઓછા દૂભાય તથા પુરુષાર્થ. હણાય તે માટે ઉપયોગપૂર્વક વર્તવું તે. શમ, ગણધર, આચાર્યનો – ગણધર પ્રભુ તેમના વ્યવહાર સમકિત - નિશ્ચયથી વ્યવહાર સમકિત બોધ દ્વારા શબ્દદેહની સાથે સાથે ચારિત્રદેહ જુઓ. રૂપ ચેતનત્વ પણ ગુપ્ત માધ્યમથી આચાર્યને વ્રત - નિયમ. બોધતા હોય છે, જેનો આધાર લઈ આચાર્ય શમ - ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને પણ પોતાનાં ચારિત્રપાલનની શુદ્ધિ વધારી, શાંત કરવા તે શમ. ઉપયોગની શુદ્ધિ તથા તીક્ષ્ણતા વધારતા જાય છે. પરિણામે ઉપાધ્યાય તથા સાધુસાધ્વીરૂપ શમ, અરિહંતપ્રભુ, કેવળ પ્રભુનો - શમ એટલે એમના શિષ્યગણ એ બોધને યથાર્થ રીતે સ્વરૂપસ્થિરતાથી પ્રગટતી શાંતિ. કેવળીપ્રભુ ચેતનમય કરી શકે. આ છે ગણધર તથા હલનચલન, શ્વાસોશ્વાસ, બોધ આપવો આદિ આચાર્યનો શમ ગુણ. ક્રિયાઓ કરવા છતાં એક પણ ઘાતકર્મને એક સમય માટે પણ તેમના આત્મા પર સ્વીકારતા શમ, સાધુસાધ્વીનો – અન્ય પરમેષ્ટિના શમનો નથી. એક અંશે પણ ઘાતકર્મ તેમને ચીટકી. આધાર લઈ, પોતાના વિકાસની અંતરાયો પ૮ Page #75 -------------------------------------------------------------------------- ________________ તોડી સાધુસાધ્વી પોતાના શમ (કષાય રહિત સ્થિતિ) ને વિકસાવે છે. અને તેમાં પોતાના કલ્યાણભાવને ઉમેરી ક્ષપક શ્રેણિની તૈયારી કરે છે; અને કરાવે છે. શમ, સિદ્ધપ્રભુનો સિદ્ધપ્રભુ પંચાસ્તિકાયની બાધાથી પર બની દરેક સમયે પોતાનાં સ્વરૂપની વેદકતા તથા પરમ વીતરાગતાનો અનુભવ કરે છે તે તેમનો શમનો પુરુષાર્થ છે. શરણ – પોતાથી ઉચ્ચ આત્માની ઇચ્છાનુસાર પોતાનું વર્તન કરવાની ભાવના તે શરણ. – શરીર, આહારક - આહારક શરીર જુઓ. શરીર, ઔદારિક - ઔદારિક શરીર જુઓ. શરીર, કાર્પણ કાર્યણ શરીર જુઓ. શલાકાપુરુષ જેમનું વીર્ય ઘણું ખીલ્યું હોય તેવા જીવો. તીર્થંકરપ્રભુ, ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ શલાકાપુરુષ ગણાય છે. - શાતા - સુખ. શાતાવેદનીય - શાતાવેદનીય કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે. આ સુખમાં પાંચ ઇન્દ્રિય અને મનથી અનુભવતા પૌલિક સુખોની ગણતરી કરવામાં આવી છે. જીવની સુખની માન્યતા પ્રમાણે સુખ આપે, જે સાનુકૂળ સંજોગ તે શાતા વેદનીય. શાંત દશા - કષાયરહિત સ્થિતિ. શાંતસ્વરૂપ - આત્માનું કષાય વગરનું રૂપ. શાંતિ (આત્મશાંતિ) - શાંતિ એટલે શાંત થવું, શાંત રહેવું. શાંતિ આત્માનો મૂળભૂત ગુણ છે. ૫૯ પરિશિષ્ટ ૧ જે પદાર્થ પોતાના નથી તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં સુખદુ:ખ કલ્પી જીવ શાંતિથી વંચિત થાય છે. જેમ જેમ કલ્પિત સુખબુદ્ધિ ટળતી જાય છે તેમ તેમ સ્વમાં એકાકારતા પ્રગટતી જાય છે. એ એકાકારતાના પ્રમાણમાં જીવની શાંતિ વધતી જાય છે. શિવ - અશુભનો નાશ કરી કલ્યાણના કરનારા. શિક્ષાવ્રત – જે વ્રત પાલનમાં સમજણ વધે છે તેવા ચાર શિક્ષાવ્રત શ્રાવકનાં બાર વ્રતમાં ગણાયાં છે. ૧. સામાયિક વ્રત ૨. દેશાવગ્વાતિક વ્રત (રોજેરોજની હરવાફરવાની મર્યાદા) ૩. પૌષધ વ્રત (એક દિવસનું સાધુજીવન) ૪. અતિથિસંવિભાગ વ્રત(પૂર્વે જણાવ્યા વિના આવેલા સાધુ કે શ્રાવક નો આદર સત્કાર કરવો). શુક્લતા, પુરુષાર્થની – પુરુષાર્થની શુક્લતા એટલે પૂર્વે કર્યો હોય તેટલો જ આત્મશુદ્ધિ મેળવવા માટેનો પુરુષાર્થ રહેવો, તે વધે પણ ક્યારેય ઘટે નહિ કે મંદ થાય નહિ. શુક્લ લેશ્યા - આ લેશ્યામાં આત્માના પરિણામ ગાયના દૂધ જેવા શ્વેત હોય છે. આ લેશ્યાવાળા જીવો સ્થિરબુદ્ધિ વાળા, નિર્વિકલ્પી, વીતરાગી પૂર્ણ સજ્જન મહાત્માઓ હોય છે. આ લેશ્યા શુભ છે. શુક્લ સમય - શુક્લ એટલે શુધ્ધ. જે સમયમાં જીવ આત્મશુદ્ધિ વધારે છે તે શુક્લ સમય થાય છે. શુક્લધ્યાન આત્માની નિર્વિકલ્પ સ્થિતિ. શુક્લધ્યાનમાં આત્માને શુક્લ અર્થાત્ અતિ શુદ્ધ પરિણામ વર્તે છે. સૂક્ષ્મ વિચારોની અતિ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ અલ્પતાથી શરૂ કરી નિર્વિચાર થવા સુધીની દશા તે શુક્લધ્યાન. આ દશાની શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે. શુક્લધ્યાન,સૂક્ષ્મક્રિયાપ્રતિપાત-જે શુક્લધ્યાનમાંથી આત્મા ક્યારેય બહાર નીકળતો નથી તે. આ ધ્યાન આત્માનો ૧૩મા ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. શુક્લબંધ, પૂર્ણ આશાનો – જ્યારે અશુદ્ધ પ્રદેશોનું આજ્ઞાધીનપણું કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી એવી પ્રગતિ પામે છે કે પૂર્ણ આજ્ઞાધીનપણામાં તેની શુદ્ધિ તથા તીક્ષ્ણતા એટલાં જ રહે છે અગર તો વધે છે, એટલે કે પૂર્વની આજ્ઞાધીન સ્થિતિમાં જરા પણ અલ્પતા થતી નથી, બલ્કે વૃદ્ધિ થતી જાય છે, તે દશાને ‘પૂર્ણ આશાનો શુક્લબંધ' કહેવાય છે. શુદ્ધનય - નિશ્ચયનય - નિશ્ચયની અપેક્ષા. શુધ્ધભાવ - જીવને શુદ્ધિ મેળવવા પ્રતિ ત્વરાથી દોરે તેવા ઉચ્ચ પ્રકારના ભાવ શુદ્ધભાવ ગણાય. શુધ્ધાત્મા શુદ્ધ થયેલો, કર્મથી મુક્ત થયેલો આત્મા. = શુદ્ધિ (આત્મશુદ્ધિ) - (અ) આત્માના પ્રદેશો પરથી જેટલા કર્મ ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ વધે છે. (બ) શુદ્ધિ એટલે આત્માની સ્વચ્છ પર્યાય તથા પરિણતિ; અર્થાત્ આત્માને પુદ્ગલરહિત કરવાની પ્રક્રિયાથી બીજા પાંચ દ્રવ્યને પરિણમાવવા. ΣΟ શુદ્ધિ, અરૂપી - પૂર્ણ શુદ્ધિ. શુદ્ધિ, આત્મિક - આત્મિક શુદ્ધિ એટલે આત્માને તેના પર લાગેલા કર્મનાં પરમાણુઓથી છોડાવવો. શુદ્ધિ, પરમાર્થ જીવની આત્માર્થ પ્રગટવાથી થતી જતી વિશુદ્ધિ. આત્મા શુધ્ધ થતો જાય એ પ્રકારે ધર્મનું આરાધન કરતાં રહેવું, અને શુચિ વધારતા જવી તે. શુદ્ધિ, સર્વોત્કૃષ્ટ - શુદ્ધિ એટલે આત્મા કે જીવમાં ઉપજતા શુદ્ધ સ્વરૂપની વૃદ્ધિ. જે જીવ પરમાર્થે તથા વ્યવહારે આજ્ઞાધીન હોય છે તે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ પામે છે. તે જીવ પોતાના પરમાર્થ લોભને અને પરમાર્થ સ્વચ્છંદને આજ્ઞાગુણ તથા આજ્ઞાચારિત્રમાં ફેરવે છે અને સહજતાએ કર્તાપણા તથા ભોક્તાપણામાં આજ્ઞાધીન બને છે. આ પુરુષાર્થમાં જીવ મોહ તેમજ સુખબુદ્ધિ બંને ક્ષય કરવામાં સફળ થાય છે. શૂન્યતા જીવ જ્યારે દેહ તથા ઇન્દ્રિયો સાથેનું એકપણું ત્યાગી પોતામાં એકાકાર - એકરૂપ થાય છે ત્યારે તે શૂન્યતામાં છે એમ કહેવાય છે. શૂન્યભાવ – મનની કે જીવની વિચારરહિત દશા. શૈલેશીભાવ શૈલેશ અર્થાત્ મેરુપર્વત જેવો અચલ - અકંપ, એવા સ્થિર પરિણામ. - શૈલેશી અવસ્થા - આત્માની પર્વત જેવી (શૈલ એટલે પર્વત) નિશ્ચળ દશા તે. શોક નોકષાય - રડવું, દિલગીર થવું, ગમગીની લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે, Page #77 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ એટલું જ જ્ઞાન મૃત તથા અનુભવ રૂપે મળે ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું કહેવાય છે. કારણે પણ સંભવે છે. શ્રુતકેવળીપણું, ઉત્કૃષ્ટ – શૌચ (ઉત્તમ) - શૌચ એટલે શુચિતા કે પવિત્રતા. (અ) સમ્યકજ્ઞાન કેમ મેળવાય ત્યાંથી શરૂ કરી, આત્માના આશ્રયે લોભ કષાયના અભાવરૂપ શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઈ રીતે લઇ પ્રગટતું શાંતિસ્વરૂપ તે શૌચધર્મ, સમ્યક્દર્શન શકાય તેની યથાર્થ જાણકારી ઉપરાંત સહિતની વીતરાગી પવિત્રતા તે ઉત્તમ સૃષ્ટિરચનાની સમગ્ર જાણકારી આત્માર્થે શૌચધર્મ છે. આવે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. શ્રદ્ધા (ચતુરંગીયનું અંગ) - સાચા મોક્ષમાર્ગની (બ) કેવળી પ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન જાણકારી આવ્યા પછી, આ માર્ગ સાચો છે, શ્રુતરૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું અને મારે પાળવો છે, એવા ભાવમાં આવવું કહેવાય છે. તે શ્રદ્ધા. શ્રુતકેવળીપણું, જઘન્ય - સમ્યકજ્ઞાન કેમ મેળવાય શ્રમ (ચતુરંગીયનું અંગ) - સધર્મમાં શ્રદ્ધા કર્યા ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઈ પછી તેનું યથાર્થ પાલન કરવા માટે પુરુષાર્થ રીતે લઈ શકાય તેની યથાર્થ જાણકારી આત્માર્થે કરવો તે શ્રમ. આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું આવે છે. શ્રુતજ્ઞાન - શબ્દમાં ઉતારી શકાય તેવો જ્ઞાનવ્યાપાર શ્રમણપણું - સત્ય શ્રમ કરી આત્માનાં શુધ્ધ તે શ્રુતજ્ઞાન. સ્વરૂપને પ્રગટ કરવાનું કાર્ય. શ્રુતિ (ચતુરંગીયનું અંગ) - મનુષ્યનું શરીર પ્રાપ્ત શ્રાવક - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતા ગૃહસ્થને કરી સદ્ધર્મને સાંભળવાનો યોગ મળવો. શ્રાવક કહે છે. શ્રેણિ - આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો શ્રાવિકા - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતી | વિકાસ જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે ગૃહિણીને શ્રાવિકા કહે છે. તેથી તે શ્રેણી કહેવાય છે. આઠમાથી બારમાં શ્રુતકેવળીપણું – સમ્યકજ્ઞાન કેમ મેળવાય ત્યાંથી ગુણસ્થાન સુધીના દરેક સ્થાને જીવ વધુમાં વધુ શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન કઈ રીતે લઇ અંતમુહૂર્તકાળ સુધી રહે છે અને ઓછામાં શકાય તેની યથાર્થ જાણકારી આત્માર્થે આવે ઓછો એક સમય ટકે છે. શ્રેણી બે પ્રકારે કહી ત્યારે જધન્ય શ્રુતકેવળીપણું આવે છે. આ છેઃ ઉપશમ અને ક્ષપક. જાણકારીમાં સૃષ્ટિરચનાની સમગ્ર જાણકારી ષડ્રદર્શન/ ષદર્શન - બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, ભળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. જૈન, મિમાંસાક અને ચાર્વાક એ છ દર્શન બીજી રીતે કહીએ તો શ્રી કેવળ પ્રભુને વર્તે છે ગણાય છે. ૬૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ સકામ સંવર - આવતાં કર્મોને ઇચ્છાપૂર્વક રોકવાં તે સકામ સંવર. સક્રિયપણું, કેવળીગમ્ય પ્રદેશોનું- કેવળીગમ્યપ્રદેશો, સક્રિય જુઓ. સચેત પરિગ્રહ – સચેત પરિગ્રહ એટલે કુટુંબીજનો, દાસ, દાસી, અનુચરો, પશુપંખીરૂપ પરિવાર આદિ ત્રસ જીવોનો સમૂહ અને એ ઉપરાંત મણિ, રત્ન, હીરા આદિ એકેંદ્રિય સ્થાવર જીવો પરનો માલિકીભાવ. સત્તાગત કર્મો - કર્મ બાંધ્યા પછી જે પરમાણુઓ કર્મના સ્વરૂપે આત્મપ્રદેશ ૫૨ નિષ્ક્રિયપણે રહે, તે કાળને જૈન પરિભાષામાં અબાધાકાળ કહે છે, અને તે કર્મોને સત્તાગત કર્મો કહે છે. સત્પુરુષપણું - શુક્લધ્યાનની પંદર મિનિટે જીવ પહોંચે ત્યારે તેને સત્પુરુષની પદવી પ્રાપ્ત થાય છે. આ દશાએ જે ગુણો ખીલવા જોઇએ, જે ભાવસભર બનવું જોઈએ તથા જેવું ચારિત્ર ખીલવું જોઈએ તે સર્વ સત્પુરુષમાં પ્રગટે ત્યારે તેનું સત્પુરુષપણું અનુભવાય છે. સત્ય (ગુણ/ધર્મ) – સત્ એટલે જેની સત્તા છે તે. જે પદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ જાણવો એ સત્યજ્ઞાન છે, તેવો જ માનવો એ સત્ય શ્રધ્ધાન છે, તેવો જ કહેવો એ સત્યવચન છે, અને આત્મસ્વરૂપનાં સત્યશ્રધ્ધાન જ્ઞાનપૂર્વક વીતરાગભાવની ઉત્પત્તિ થવી તે સત્યધર્મ છે. સત્ય (ઉત્તમ) - આત્મા સત્સ્વભાવી છે એટલે કે ત્રિકાળ રહેવાવાળો છે. આત્મસત્યને પ્રાપ્ત કરી રાગદ્વેષનો અભાવ કરીને વીતરાગતાની ૬૨ પરિણિત મેળવવી એ સત્યધર્મ. સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાન સહિતનો વીતરાગભાવ, અર્થાત્ સાચી શ્રધ્ધા અને સાચી સમજપૂર્વક ઉત્પન્ન થતી વીતરાગ પરિણિત એ ઉત્તમ સત્યધર્મ છે. સત્યવ્રત - સત્ય એટલે ત્રણ કાળ રહેવાની ક્ષમતા ધરાવે તે. આરંભમાં આ વ્રતપાલનથી જીવ પોતાને કલ્યાણરૂપ હોય, અને અન્ય જીવને દુઃખનું કારણ ન થાય તેવી વર્તના કરવાનો પુરુષાર્થ કરે છે અને પછી તે પોતાનાં સત્યપાલનને એટલું સંયમિત બનાવે છે કે પોતાને અલ્પાતિઅલ્પ કષાય અને કર્મબંધ થાય, સાથે સાથે અન્ય સંબંધિત જીવોને પણ તે કર્મબંધના ભારથી બચાવતો જાય છે. સત્સંગ - સત્સંગ એટલે ઉત્તમનો સહવાસ. સત્પુરુષોનો સમાગમ, ઉત્તમ શાસ્ત્રોનાં અધ્યયનમાં એકાગ્ર રહેવું એ સત્સંગનાં સાધનો છે. સદ્ગુરુ - જીવને સાચા મોક્ષના માર્ગે દોરે તે સદ્ગુરુ. સનાતનપણું, ધર્મનું - ધર્મનું સનાતનપણું એટલે તેનું કાયમનું ટકવાપણું. સનાતન ધર્મ – જે ધર્મ ત્રણેકાળ રહેનાર છે, ત્રણે કાળ કલ્યાણ કરનાર છે તે સનાતન ધર્મ છે. સનાતન માર્ગ - જે માર્ગ કાયમ માટે અસ્તિત્વમાં હોય તે. સમિત - સકિત એટલે દેહ, ઇન્દ્રિયાદિ સર્વ પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દૃઢ, અનુભવસહિતનું શ્રદ્ધાન. Page #79 -------------------------------------------------------------------------- ________________ સમતા - આત્માનાં શાંત પરિણામ. સમર્થ - શક્તિશાળી. સમદર્શીપણું - શત્રુ-મિત્ર, હર્ષ-શોક, નમસ્કારતિરસ્કાર આદિ ભાવ પ્રત્યે સમભાવ અથવા કોઈ પણ પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટ રહિતપણું રાખી, સર્વ જીવો પ્રતિ એક સરખા કલ્યાણના ભાવ સેવવા એ સમદર્શીપણું છે. સમભાવ – સર્વ માટે સમાનભાવ રાખવો, મનનાં પરિણામ ઉગ્ન થવાં ન દેવાં. સમય – કાળનું નાનામાં નાનું અવિભાજ્ય માપ તે સમય. આકાશના એક પ્રદેશથી નીકળી બીજા પ્રદેશ સુધી એક પુદ્ગલપરમાણુને મંદગતિએ જતાં જે કાળ જાય, તે કાળને એક સમય કહ્યો છે. સમ૨સપણું, યથાર્થ – સર્વ જીવ પ્રત્યે સમષ્ટિ કેળવતા જવી; અને સહુ માટે સમાનતાનો ભાવ વેદવો. તેની ઉચ્ચ કક્ષા તે યથાર્થ સમરસપણું. સમવસરણ અરિહંત પ્રભુને કેવળજ્ઞાન પ્રગટયા પછી જ્યારે જ્યારે તેમની દેશના પ્રકાશ પામવાની હોય ત્યારે ત્યારે સમિકતી દેવોને અવધિજ્ઞાનથી તેની જાણકારી આવે છે, અને દેવો પ્રભુની દેશના માટે અષ્ટપ્રતિહાર્ય સહિતના ૩૪ અતિશયો સહિત મહામંગળમય એવા સમવસરણની રચના કરે છે જેમાં બિરાજી પ્રભુ દેશના આપે છે. આ સમવસરણમાં ચતુર્વિધ સંઘ પ્રભુની દેશના સાંભળી આત્મમાર્ગે વિકાસ કરે છે. ૬૩ સમવાય - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચ સમવાય કહેવાય છે. એ પાંચે એકબીજાને સાનુકૂળ બને ત્યારે જ કર્મોદય થાય છે કે કોઈ કાર્ય થઈ શકે છે. પરિશિષ્ટ ૧ સમાધિ - (અ) આત્મપરિણામની સ્વસ્થતા તે સમાધિ. (ભાગ - ૩) (બ) આત્માની અમુક અપેક્ષાથી અકંપિત સહજ સ્થિતિ. (ભાગ - ૪) સમાધિ, નિર્વિકલ્પ - નિર્વિકલ્પ સમાધિ જુઓ સમાધિ, બ્રહ્મચર્ય - બ્રહ્મમાં ચરવું અર્થાત્ સ્વરૂપમાં રમવું એ બ્રહ્મચર્ય. તે દશામાં વિશેષ કાળ રહેવાય તે બ્રહ્મચર્ય સમાધિ. આત્મસ્વરૂપમાં એકાગ્રતા સમાધિ, બ્રહ્મરસ - સાથેનો સમભાવ. સમાધિમરણ દેહભાવથી અલિપ્ત બની, આત્મભાવમાં રહી દેહત્યાગ કરવો તે. - સમિતિ - પ્રમાદ છોડી યત્નાપૂર્વક પ્રવર્તવું તે સમિતિ. સમિતિ પાંચ પ્રકારે છે. ઈર્યા (ઉપયોગ પૂર્વક ચાલવું), ભાષા (ઉપયોગપૂર્વક બોલવું), એષણા (ઉપયોગપૂર્વક અપ્રાસુક આહાર તથા પાણી વહોરવા નહિ), આદાન નિક્ષેપણ (વસ્ત્ર કે પાત્ર અણપૂંજી ભૂમિ પર લેવું કે મૂકવું નહિ), પ્રતિષ્ઠાપન (મળમૂત્ર અણપૂંજી જીવાકૂલ ભૂમિએ પરઠાવવું નહિ). સમુદ્દાત – વિશેષ કર્મોની નિર્જરા કરવા જીવ આત્મપ્રદેશોને શરીરની બહાર પ્રવર્તાવી, Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ પ્રદેશોદયથી કર્મને ખેરવે તે સમુદ્યાત સાચા શ્રદ્ધાનપૂર્વક આત્માની અનુભૂતિ સાથેની કહેવાય છે. સમુદ્ધાત આઠ પ્રકારના છે. સ્વરૂપની જાણકારી અથવા તો સમજણ તે તેમાં કેવળીપ્રભુ ચૌદમા ગુણસ્થાને જતા સમ્યકુજ્ઞાન છે. પહેલા ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમ સરળતા - કરવા પોતાના આત્મપ્રદેશોને આખા લોકમાં ફેલાવી, વધારાનાં સર્વ કર્મોને પ્રદેશોદયથી (અ) જે યોગ્ય હોય તેને સહેલાઈથી સ્વીકારી ભોગવી ખેરવી નાખે છે તે કેવળી સમુદુધાત લેવું, ખોટી આનાકાની કરવી નહિ તે. છે. અન્ય સમુદ્યાતોમાં મરણ સમુદ્ધાત, (ભાગ - ૩). વેદના સમુઘાત આદિ આવે છે. (બ) જે વસ્તુ જેમ છે તેમ સત્ય સ્વરૂપે, અન્ય સમ્યક્દર્શન/સમ્યક્ત્વ - દર્શન એટલે શ્રદ્ધાન. વિભાવ કર્યા વિના સ્વીકારવી કે માન્ય સમ્યક્દર્શન એટલે દેહાદિ સર્વ પદાર્થોથી રાખવી. (ભાગ – ૪). આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દેઢ, સર્વઘાતી પ્રકૃતિ - જે પ્રકૃતિ આત્માના ગુણને અનુભવસહિતનું શ્રદ્ધાન. જીવ, અજીવ સર્વથા હશે, અને તે કર્મનો સંપૂર્ણ નાશ થાય આદિ સાત તત્ત્વ અને આત્માનાં અસ્તિત્વ ત્યારે જ તે ગુણ પ્રગટી શકે એ સર્વઘાતી આદિ છ પદ વિશે જે વાસ્તવિક યથાર્થ પ્રકૃતિ છે. ઉદા. કેવળજ્ઞાનાવરણ. શ્રદ્ધાન થાય તે સમ્યક્દર્શન અથવા તો સમ્યકત્વ કહેવાય છે. સર્વવિરતિ - વિરતિ એટલે ત્યાગભાવ, સર્વવિરતિ એટલે સંસારનો સંપૂર્ણ ત્યાગ. સમ્યકત્વ મોહનીય – સમ્યકત્વ મોહનીય એ દર્શનમોહનો સહુથી નબળો પ્રકાર છે. એના સર્વવિશુદ્ધિ - બધા પ્રકારની વિશુદ્ધિ. ઉદયમાં જીવને દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રનું સર્વસંગ પરિત્યાગ - આત્માના કલ્યાણાર્થે સંસારનો શ્રદ્ધાન વર્તે છે, સાથે સાથે દેહથી ભિન્ન ત્યાગ કરવો એટલે મુનિવેશ ધારણ કરવો તે એવા આત્માનો અનુભવ પણ અમુક અમુક સર્વસંગ પરિત્યાગ. કાળના અંતરે થયા કરે છે. સર્વજ્ઞ - સર્વનો જાણનાર. સમ્યક્રચારિત્ર - જે પ્રકારે જીવને આત્માની પ્રતીતિ આવી, આત્માને સર્વથી ભિન્ન અને સર્વજ્ઞપણું - ત્રણે લોકના પ્રત્યેક પદાર્થનું ત્રણેકાળનું અસંગ જામ્યો, એવો જ સ્થિર સ્વભાવરૂપ | જાણપણું અને અલોકનું પણ જાણપણું. જ્યારે જીવ થાય છે ત્યારે તે સમ્મચારિત્ર સહજપદ/સહજસ્વરૂપ - આત્માનું મૂળ શુદ્ધ, આરાધે છે. કર્મરહિત સ્વરૂપ તે સહજપદ કે સહજસ્વરૂપ સમ્યકજ્ઞાન - દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પદાર્થોથી છે. એક વખત તે પદ પ્રાપ્ત કર્યા પછી આત્મા જુદો છે એવી, ચલિત ન થાય તેવી સદાકાળ રહે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ સંકલ્પ - સંકલ્પ એટલે અમુક પ્રકારે વર્તવાનો કે ન વર્તવાનો નિશ્ચય. સંક્રમણ - એક કર્મની પ્રકૃત્તિ જે સત્તામાં પડી છે, તેને જીવે પરિણામ વિશેષથી પોતાની સજાતીય અન્ય પ્રકૃતિનાં રૂપમાં ફેરવવાની ક્રિયાને સંક્રમણ કહેવામાં આવે છે. ઉદા. શાતા વેદનીય કર્મ અશાતા વેદનીયમાં ફેરવાય કે અશાતા વેદનીય શાતા વેદનીયમાં પરિણમે તે સંક્રમણ છે. કરવો; પોતાનામાં જોડવો, પોતાનામાં એકાગ્ર કરવો. ઉપયોગની સ્વલીનતા એ નિશ્ચયથી સંયમ છે અને વ્યવહારથી સત્તરભેદે સંયમ છે. ઉત્તમ સંયમ એ સમ્યક્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી પરમ પવિત્ર વીતરાગપરિણતિ છે. સંયમ (સત્તરભેદ) - પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિનું પાલન, ક્રોધાદિ ચાર કષાયનો નિગ્રહ કરવો, ત્રણ ગુપ્તિ ધારણ કરવી એ સત્તરભેદે સંયમ છે. સંખ્યાતગુણહીન - સંખ્યાત ગણું ઓછું. સંજ્વલન - જે કષાયને દાબવામાં જીવને ઝાઝો પરિશ્રમ પડે નહિ તે સંજ્વલન કષાય કહેવાય છે. સંમુશ્કેિમ જીવ - મનુષ્યોનાં શરીરમાંથી નીકળતી અશુચિ, લોહી, વિષ્ટા, મૂત્ર વગેરે ચૌદ પ્રકારના અશુચિના સ્થાનમાં માતા-પિતા વિના જે સ્વયં આવીને ઉત્પન્ન થાય તેવા જીવ સંમુર્છાિમ (self born) કહેવાય છે. તેઓ બધા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોય છે, ખૂબ સૂક્ષ્મ હોય છે અને તેઓનું આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે. સંયમ - વિષયોની આસક્તિમાં જતી ઇન્દ્રિયોને રોકવી, તેને ધર્મમાર્ગમાં રહેવા સ્થિર કરવી એ સંયમ છે, જે પ્રવૃત્તિમાં મન, વચન, કાયા પ્રવર્તાવવાથી કષાયો વધે, કર્મનો આશ્રવ વધે તેવી પ્રવૃત્તિ કરતાં રોકાઈ જવું, અટકી જવું એ સંયમ છે. સંવર - પાપ અથવા પુણ્ય કર્મને વિભાવ ત્યાગી આત્માના પ્રદેશો પર આવતાં રોકવાં અથવા જે સાધનથી આત્મા નવાં કર્મ સ્વીકારતો નથી તે સંવર કહેવાય છે. સંવર બે પ્રકારે છેઃ દ્રવ્યસંવર અને ભાવસંવર. જે કર્મ પુદ્ગલના ગ્રહણનો છેદ કરે તે દ્રવ્યસંવર, અને જેમાં સંસારહેતુ ક્રિયાનો ત્યાગ થાય તે ભાવસંવર કહેવાય. સંવર (અકામ) - જે કામ/કાર્ય જીવ અનિચ્છાપૂર્વક કરતો નથી અને કર્તા થતો નથી. સંવર (સકામ) - જે કામ કાર્ય જીવ ઇચ્છાપૂર્વક કરતો નથી અને કર્તા થતો નથી. સંવરપ્રેરિત મહાસંવર - મહાસંવર, સંવરપ્રેરિત જુઓ. સંવરપ્રેરિત નિર્જરામાર્ગ - જ્યારે જીવ વિપાક ઉદયે સંવરમાર્ગમાં સપુરુષના શબ્દો દ્વારા તેમનાં કલ્યાણભાવનો સ્પર્શ પામે છે ત્યારે તેને પરિભ્રમણ કરાવનાર પોતાનાં સત્તાગત કર્મથી છૂટવાની ઇચ્છા અતિ સંયમ (ઉત્તમ) - સંયમ એટલે ઉપયોગને પરપદાર્થથી ખસેડી લઈ આત્મસન્મુખ Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ સૂક્ષ્મપણે થાય છે. તેથી તે જીવ પોતાનાં અમુક સત્તાગત કર્મોની પ્રદેશોદયથી નિર્જરા કરે છે. આમ તેણે જે સત્પુરુષનું શરણું સંવર કરવા લીધું હતું, તે શરણ કર્મેન્દ્રિયના સાધનના સાથથી નિર્જરા પણ આપે છે. માટે આ માર્ગનું નામ છે ‘સંવર પ્રેરિત નિર્જરા માર્ગ'. સંવ૨ભાવના જ્ઞાન, ધ્યાનાદિમાં પ્રવર્તી જીવ કર્મને આવતાં રોકે તે સંવરભાવના. - સંવ૨માર્ગ આ માર્ગમાં જીવ સકામ સંવર આરાધે છે. જે કર્મની ભવસ્થિતિ પાકી ગઈ છે તેવા ભોગવવારૂપ ઉદિત કર્મ સામે સ્થિર રહેવું અને બને તેટલો કર્માશ્રવ અલ્પ કરવો એ છે ‘સંવર માર્ગ'. = - સંવેગ - મોક્ષમાં જવાની અભિલાષા સેવવી તે સંવેગ. સંવેગ, નિર્વેદપ્રેરિત – સંસારની શાતા ભોગવવાની ઇચ્છા મંદ થવાના અનુસંધાનમાં અનુભવાતી સંસારના પરિભ્રમણનો અંત લાવવાની ઇચ્છા અર્થાત્ મોક્ષમાં જવાની તાલાવેલી. સંવેગપ્રેરિત નિર્વેદ - નિર્વેદ, સંવેગપ્રેરિત જુઓ. સંસારભાવ - સંસારી શાતાનાં સાધનો જેવાં કે ધન, કુટુંબ, સત્તા, વૈભવ, પરિગ્રહ આદિની પ્રાપ્તિ તથા ભોગવટામાં જ સુખ માનવાથી, તે શાતા જીવને માટે બળવાન આકર્ષણનું નિમિત્ત બને છે. આ સંસારી શાતાનો લોભ સંસારીભાવ છે અને તેનાં કારણે જીવ સત્પુરુષે જણાવેલાં આત્મલક્ષને ગૌણ કરી નાખે છે. ૬૬ સંસારભાવના - જીવ આ સંસારમાં અનંતકાળથી રખડયો છે, આ સંસાર મારો નથી. તેનાથી હું ક્યારે છૂટીશ એમ ચિંતવવું તે સંસારભાવના. સંજ્ઞા - સંજ્ઞા એ મનોયોગની વિશેષતા છે. સંજ્ઞા ઇન્દ્રિય નથી, પણ ઇન્દ્રિય જનિત સર્વ ભાવોનું વિશેષતાએ પૃથ્થકરણ કરવાનું સાધન છે. જીવની વિચારશક્તિ અને વિવેકશક્તિ તે સંજ્ઞા છે. સંજ્ઞાથી જીવ ભૂત, વર્તમાન તથા ભવિષ્ય માટે તર્ક કરી શકે છે. તે બે પ્રકારે છેઃ સ્થૂળ તથા સૂક્ષ્મ. સંશીપંચેન્દ્રિય - પાંચ ઇન્દ્રિય, મન, વચન અને કાયબાળ એ ત્રણ બળ તથા શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ દશે પ્રાણનો ધારક જીવ સંશી પંચેન્દ્રિય કહેવાય છે. પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા સહિતનો જીવ. સાગરોપમ - એક જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક સાગરોપમ થાય છે. સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન - મન, વચન તથા કાયાના યોગને સતત આજ્ઞાધીન રાખે તે કાળની અપ્રમાદી સ્થિતિ. સાત્ત્વિક વૃત્તિ - જીવનાં ગુણો વર્ધમાન થાય, સત્ત્વ વધે તેવા પ્રકારના ભાવો. Page #83 -------------------------------------------------------------------------- ________________ સાથ, અરૂપી પ્રભુ તરફથી મળતો સૂક્ષ્મ સથવારો. સાથ, કેવળીપ્રભુનો - બાહ્યથી કેવળીપ્રભુ તરફથી જીવને મળતો સાથ. અંદરમાં કેવળીગમ્ય પ્રદેશો તરફથી અશુધ્ધ પ્રદેશોને શુદ્ધ થવા મળતો સથવારો. જીવને આઠ સમયની દેહાત્માની ભિન્નતાથી શરૂ કરી પ્રત્યેક પ્રગતિમાં મળતી કેવળીપ્રભુની સહાય. સાથ, પરમ - ઉત્તમ પ્રકારનો સથવારો. સાથ, પરોક્ષ – ગુરુ કે સત્પુરુષની અવિદ્યમાનતાના સંજોગમાં તેમનાં વચનો કે કલ્યાણનાં પરમાણુ દ્વારા મળતો સાથ. સાથ, પ્રત્યક્ષ - ગુરુ કે સત્પુરુષનો તેમની વિદ્યમાનતા સાથેનો સાથ. વીતરાગ પ્રભુ તરફથી સાથ, વીતરાગી - નિસ્પૃહભાવે મળતો સાથ. સાથ, સત્પુરુષનો - સત્પુરુષની દશાએ પહોંચેલા આત્મા તરફથી પ્રત્યક્ષ કે કલ્યાણભાવ દ્વારા મળતો આત્મવિકાસ કરવા માટેનો પરોક્ષ સહકાર. સાધકતા - સાધના કરવાની વૃત્તિ. સાધુ સાધ્વીજી - સર્વ જીવનું કલ્યાણ ઇચ્છતા, ગુરુજનોની આજ્ઞાએ ચાલતા મુનિ જનો. સાધુ સાધ્વી કવચ - સાધુસાધ્વીજીનાં કલ્યાણનાં પરમાણુથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. સાધુસાધ્વીપણું સાધુસાધ્વીપણું એટલે આજ્ઞાધીનપણું. એક જીવની અપેક્ષાએ ૬૭ પરિશિષ્ટ ૧ જ્યારે જ્યારે તે જીવે આજ્ઞાધીનપણે સમય ગાળ્યો હોય તે સર્વ સમય માટે તેણે વર્તમાનમાં સાધુસાધ્વીપણાને ભજ્યું છે અને એ જ રીતે ભાવિની આજ્ઞાધીન ક્ષણોમાં તે સાધુસાધ્વીપણાને ભજશે એમ કહી શકાય. સામાયિક - સમ આય ઇક. સામાયિક એટલે આત્માના શાંત પરિણામ. સામાયિક કરનાર જીવ સ્વચ્છ, પવિત્ર, એકાંત સ્થાનમાં એકાસને બેસી, સ્થિર થઈ આત્માને શુભ અને શુદ્ધ ભાવમાં પરોવે છે જેથી આત્માના કષાય એકદમ મંદ સ્થિતિમાં રહે અને સાથે સાથે અન્ય કોઈ જીવની અંશ માત્ર પણ દૂભવણી મન, વચન કે કાયા થકી થાય નહિ. આ રીતે સામાયિક કરનાર જીવ ઓછામાં ઓછું બે ઘડીનું આરાધન કરે છે જે પ્રભુની આજ્ઞા લઈને પ્રારંભે છે અને પ્રભુની આજ્ઞા લઈ પૂર્ણ કરે છે. ઓછામાં ઓછું બે ઘડી એટલે ૪૮ મિનિટ સુધી આત્માને સ્થિર પરિણામી કરવો એ સામાયિક. સાંસારિક અંતરાય - સંસારી પદાર્થોની પ્રાપ્તિનો લાભ થવા ન દે તે સાંસારિક અંતરાય. સિદ્ધકવચ - સિદ્ધપ્રભુનાં કલ્યાણનાં પરમાણુથી ઉત્પન્ન થતું આજ્ઞાકવચ. સિદ્ધપણું - આત્માની પૂર્ણ શુદ્ધ, અડોલ, અકંપ દશા પ્રાપ્ત કરવી એને સિદ્ધદશા કહેલ છે. તે દશાએ સિધ્ધપણું છે. સિદ્ઘપ્રભુ પરમાત્મા જે આત્મા કેવળજ્ઞાન લીધા પછી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ ક્ષય કરી, પૂર્ણ વિશુધ્ધ થઈ સિદ્ધભૂમિમાં ચેતનઘન સ્વરૂપે સ્થિર થયા છે તે સિધ્ધ ભગવાન કહેવાય છે. સુખ રહેલું છે એવી માન્યતા ને સુખબુદ્ધિ કહેવાય છે. સિદ્ધભૂમિ - જ્યાં અશરીરી અર્થાત્ સંસાર પરિભ્રમણથી મુક્ત થઈ નિર્વાણ પામેલા આત્માઓ વસે છે તે ભૂમિને સિદ્ધભૂમિ કહે છે. સુધારસ - આત્માની શાંત દશામાં દેહમાં ઉત્પન્ન થતો અમૃતરસ. તે આત્મસ્થિરતાનું સાધન ગણાય છે અને કર્મ ક્ષય કરવા ખૂબ સહાયકારી થાય છે. સિદ્ધિ - આત્માનું પંચાસ્તિકાય પર વિજયત્વ અને વર્ચસ્વ. પંચાસ્તિકાય ત્યારે જ પરાજય પામે છે જ્યારે આત્મા એનાં પરિણતિ, ચેષ્ટા અને યોગ અધ્યવસાયમાં શૂન્ય અને શુક્લ થાય છે. સૂક્ષ્મ જીવ - જે એકંદ્રિય જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ એટલે કે આંખોથી જોઈ ન શકાય તેવું હોય, જે આધાર રહિત લોકાકાશમાં વર્તે છે અને પૃથ્વી, જળ, આદિથી રોકાઈ શકતા નથી તે સૂક્ષ્મ જીવ. સેવા, પ્રભુની – પોતાનાં મન, વચન, કાયાનું કર્તાપણું અથવા તાદાભ્યપણું ત્યાગી પ્રભુની આજ્ઞાએ એટલે ઇચ્છાએ વર્તવું. સિદ્ધિ, પરમાર્થિક - જીવને પરમાત્મા કે સિદ્ધ પ્રભુ જેવી સિદ્ધિ મળતી જવી; આત્માર્થે થતો વિકાસ. તેમાં જીવ આત્મિક શુદ્ધિના ભાવ થકી અને બળવાન યોગની શક્તિથી કર્મની બળવાન નિર્જરા કરી શકે છે. પણ જ્યારે આજ્ઞાધીનપણું ચૂકે છે ત્યારે બળવાન યોગ થકી ઘણો કર્માશ્રવ પણ કરે છે. સેવા, ભાવથી – પોતાનાં મન, વચન, કાયાનું કર્તાપણું અથવા તાદાભ્યપણું ત્યાગી પ્રભુ અથવા ગુરુની આજ્ઞાએ એટલે ઇચ્છાએ વર્તવાના ભાવ કરવા. સિદ્ધિ, સર્વોત્કૃષ્ટ - સર્વોત્કૃષ્ટ સિદ્ધિ કરવામાં જીવનો ચારિત્રમાં રહેવાનો પુરુષાર્થ આજ્ઞાધીન હોય છે. એના પરિણામે તે આત્મિક શુદ્ધિ સાથે વ્યવહારશુદ્ધિ જાળવી સર્વ અપેક્ષાએ શુદ્ધ થતો જાય છે. સોપક્રમી આયુષ્ય - જીવ જે આયુષ્ય બાંધીને આવે છે તે આયુષ્ય અગ્નિ, પાણી, રોગ, વિષ આદિ સાત કારણોથી સ્થિતિ પૂર્ણ થતાં પહેલાં જ પૂરું થતું જણાય તે સોપક્રમી આયુષ્ય - જેને આપણે અકાળે મૃત્યુ કહીએ છીએ. સુખધામ - સુખને રહેવાનું સ્થળ. (મોક્ષ) સ્કંધ - જથ્થો. સુખબુદ્ધિ - સુખબુદ્ધિ એટલે ક્ષણિક પદાર્થોની સત્પરુષ - સાચા ચારિત્રવાન પુરુષ. આત્માની આ આસક્તિ. આત્મા સિવાયના સર્વ પ્રકારના દશા શુક્લધ્યાનની પંદર મિનિટે પહોંચવાથી પદાર્થો મેળવવામાં તથા ભોગવવામાં આવે છે. ૬૮ Page #85 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ - પ્રશંસા કરવી, સદ્ગુણો અને ઉપકાર યાદ કરી ગુણગાન કરવા. સ્ત્રીવેદ નોકષાય - પુરુષને ભોગવવાની ઇચ્છા થાય, પુરુષ સાથે સંયોગ કરવાનું મન થાય, તે ભાવ સાકાર થાય તે સર્વ સ્ત્રીવેદના ઉદયમાં આવે. સ્થવીરકલ્પી મુનિજીવનમાં અન્ય સાથે વિચરે તેવા આરાધક જીવો, સ્થવીરકલ્પી કહેવાય છે. સાધુઓ તેથી તે સ્થાવ૨(કાય) - સ્થાવર એટલે સ્થિર. જે જીવ પોતાની ઇચ્છાથી સ્થળાંતર ન કરી શકે તે સ્થાવર. જેની કાયા સ્થિરતાવાળી હોય તે સ્થાવરકાય. પાંચ પ્રકારના એકેંદ્રિય જીવો પોતાની કાયા જાતે હલાવી શકતા નથી તેથી તે સ્થાવરકાય કહેવાય છે. સ્થિતપ્રજ્ઞતા મનુષ્ય મનમાં રહેલી સર્વ વાસનાઓને છોડી દે, અને અંતરાત્મામાં જ સંતુષ્ટ રહી આત્મસ્થિરતા રાખે તે દશા તે સ્થિતપ્રજ્ઞતા. - સ્થિતિકરણ - આ સમિતિનું છઠ્ઠું અંગ(ગુણ) છે. સ્થિતિકરણ એટલે માર્ગથી ચલિત થયેલા જીવને માર્ગમાં ફરીથી સ્થિર કરે. સ્થિતિકાંડઘાતાદિક - જીવે જેટલી સ્થિતિનું કર્મ બાંધ્યું હોય તે સ્થિતિને યોગ્ય પુરુષાર્થ કરી ઘટાડવી તે સ્થિતિકાંડઘાત. સ્થિતિઘાત - જેટલા કાળનું કર્મ બાંધ્યું હોય તે કાળની સ્થિતિ પુરુષાર્થ કરી ઘટાડવી તે સ્થિતિઘાત. ૬૯ પરિશિષ્ટ ૧ સ્થિતિબંધ – સ્થિતિ એટલે બાંધેલું કર્મ કેટલો કાળ ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું શરૂ કરશે, અને કેટલા કાળ માટે ફળ આપશે એ સ્થિતિબંધમાં નક્કી થાય છે. સ્થિરયોગ – મન, વચન તથા કાયાની સ્થિરતા. સ્પંદન, અરૂપી - સ્પંદન એટલે કંપન. અરૂપી એટલે સૂક્ષ્મ અરૂપી સ્પંદન એટલે આત્માના અતિ અતિ સૂક્ષ્મ ભાવો. સ્યાદવાદશૈલી – દરેક વસ્તુને વિવિધ અપેક્ષાથી સમજી, વિચારી, પ્રત્યેક અપેક્ષાનો લક્ષ સાચવી વર્તના કરવી. આ અનેકાંતવાદ પણ કહેવાય છે. સ્વચ્છંદ - પોતાની કલ્પના અને ઇચ્છાનુસાર ગમે તે પ્રકારે, અહીતકારી વર્તન કરવું તે સ્વચ્છંદ છે. સ્વમતિકલ્પના - જીવની મનની કલ્પના કે ઇચ્છા. સ્વચ્છંદ. સ્વયંજ્યોતિસ્વરૂપ જ્યોતિ એટલે તેજ, સ્વયંજ્યોતિ એટલે પોતામાંથી પ્રગટતું તેજ, પોતાના તેજનો દેખાવ અર્થાત્ સ્વરૂપ એ જ સ્વયંજ્યોતિસ્વરૂપ. સ્વયંબુદ્ધ - અન્યની ઓછામાં ઓછી સહાય લઈને આત્મવિકાસ કરનાર. સ્વરૂપલીનતા સ્વરૂપસ્થિરતા - પોતાનાં સ્વરૂપમાં સ્થિર થવું, એકાગ્ર બનવું. પોતાનાં મૂળ સ્વરૂપને પ્રાપ્ત સ્વરૂપસિદ્ધિ કરવું. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ સ્વરૂપસ્થિતિ – પોતાનાં સ્વરૂપમાં સ્થિર થવું, એકાગ્ર બનવું. સ્વાધ્યાય તપ - સ્વાધ્યાય એટલે પોતા સંબંધી જ્ઞાન મેળવવું. તેના પાંચ ભેદ છે - વાંચવું, પૂછવું, અનુપ્રેક્ષા કરવી, આમ્નાય અને ધર્મોપદેશ. હસ્તાક્ષર, પાંચ – અ, &, લુ આદિ લઘુ સ્વરો. હાસ્ય નોકષાય – કારણ વગર, મશ્કરી રૂપે, તુચ્છકારથી કે અન્ય કોઈ કારણથી જ્યારે હસવાનું થાય છે ત્યારે હાસ્ય નોકષાય ઉદિત થાય છે. હુંડાવસર્પિણી - અનકે કલ્પો પછી જે ભયંકર કાળ આવે છે તે, જેમાં ધર્મની વિશેષ હાનિ થઇ, અનેક પ્રકારના મિથ્યા ધર્મો પ્રચાર પામે છે. ક્ષપકશ્રેણિ - જે જીવ ક્ષપક શ્રેણીએ આગળ વધે છે, તે જીવ ઉદિત થતાં અને ઉદિત થવાનાં સર્વ કર્મનો ક્ષય કરતો કરતો પ્રગતિ કરે છે; તે અપ્રમાદી રહી આઠ, નવ, દશ ગુણસ્થાને આવી, બારમા ગુણસ્થાને કૂદકો મારે છે. બારમાના અંતે ઘાતકર્મોનો પૂર્ણ ક્ષય કરી તેરમા ગુણસ્થાને આવે છે. આ શ્રેણીમાં કોઈ પણ કર્મને દબાવવાનો અવકાશ જ નથી, માત્ર ક્ષય કરવો જ અનિવાર્ય છે. ક્ષમાં – હાસ્ય ષટકુ - હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ છ નોકષાય હાસ્યષટકુ કહેવાય છે. હિંસા - સ્થળ હિંસા એટલે એક જીવને તેનાં જીવન ના શરીરથી છૂટો પાડી દેવો, અર્થાત્ જીવને જે અતિપ્રિય છે તેવા દેહનો વિયોગ કરાવી, તેને ખૂબ જ દુ:ખ પહોંચાડવું. હિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે એક જીવ દ્વારા બીજા જીવની સૂક્ષ્મ પણ દૂભવણી કરવી. ટૂંકામાં અન્ય જીવને દૂભવવો એ હિંસાનું કાર્ય છે. હિંસા પાપસ્થાનક - જેનાથી પાપબંધ થાય એ પ્રકારની હિંસા કરવી તે. હીનવીર્ય - હીનવીર્ય એટલે ઓછી શક્તિવાળો. અંતરાય કર્મ આત્માના વીર્યને ગોપવે છે, તે આત્માને હીનવીર્ય કરી નાખે છે. હીનવીર્ય બનેલો જીવ અન્ય કર્મો સામે જીત મેળવી શકતો નથી, તેથી વિશેષ વિભાવમાં જઈ નવાં કર્મો ઉપાર્જન કરે છે. (અ) ક્ષમા કરવી એટલે બીજા જીવોને અપરાધ બદલ શિક્ષા કરવાની વૃત્તિથી છૂટતા જવું; અથવા પોતાના સ્વાર્થની લોલુપતા માટે અન્યને કષ્ટમાં મૂકતાં અટકવું. (બ) ક્ષમા કરવી એટલે જતું કરવું. પોતે બીજા કોઈનો અપરાધ કર્યો હોય તો પશ્ચાત્તાપ સહિત ક્ષમા માગવી એ એક; અને બીજા જીવે પોતાનો અપરાધ કર્યો હોય તેવા પ્રસંગે તે જીવ પ્રતિ બદલો લેવાની વૃત્તિ ન કરવી, તેના પ્રતિ કષાય ન કરવા, હિંસાદિ પ્રવૃત્તિ ન કરવી અને ક્ષમા આપવી આ બીજી; એમ બંને અપેક્ષાએ “ક્ષમા” નો ગુણ સમજવાનો છે. ૭૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ક્ષમા, ઉત્તમ – આત્માના આશ્રયે આત્મામાં જે ક્ષયોપશમ સમકિત - આ સમકિતમાં ક્રોધનાં અભાવરૂપ શાંતિ પ્રગટ થાય છે | દર્શનમોહ(મિથ્યાત્વ)ની ત્રણ પ્રકૃતિ તેને ક્ષમા કહે છે. સમ્યક્દર્શન સહિતનો અને ચારિત્રમોહના અનંતાનુબંધી અકષાયભાવરૂપ, વીતરાગરૂપ ક્ષમાનો ગુણ કષાયનો ક્ષયોપશમ થાય છે. અર્થાતુ તે ઉત્તમ ક્ષમા. મોટાભાગના અનંતાનુબંધી કષાયો તથા મિથ્યાત્વનો ક્ષય અને નાનાભાગનો ઉપશમ ક્ષમાપના - ક્ષમાપના કરવી એટલે સર્વ અન્ય હોય છે. જીવો પ્રતિના જે જે દોષભાવ પોતાનાં મનમાં વસ્યા હોય તેને અંતરંગથી છોડી ક્ષાંતિ - બીજા જીવોના દોષો પ્રત્યે ક્ષમાભાવ, દેવા, અને તે પછી અન્ય સર્વને પોતા માટે સાથે સાથે પૂર્વદોષના ફળરૂપે જે અશુભકર્મ થયેલા વિષમભાવ ત્યાગી દેવા વિનમ્ર બની પરિષહરૂપે આવે તેને સમભાવથી સહન વિનંતિ કરવી. કરવાની શક્તિ. ક્ષાયિક સમકિત - દર્શનમોહની ત્રણે ક્ષમાભાવ - ક્ષમાભાવ એટલે પોતાના પ્રકૃતિ તથા ચારિત્રમોહની અનંતાનુબંધી આત્મામાં પ્રવર્તતી અન્ય આત્માઓ પ્રતિની ચોકડી ના સર્વ નિષેકોનો સર્વથા નાશ ક્રોધની, વેરની કે અણગમાની લાગણીને થવાથી, જે અત્યંત નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન જન્મવા ન દેવી અથવા ઉત્પન્ન થાય થાય છે તે ક્ષાયિક સમ્યક્ત્વ છે. ક્ષાયિક તો આત્મામાં ટકવા ન દેવી, એટલું જ સમ્યકત્વ ચોથાથી સાતમાં ગુણસ્થાન નહિ પણ સર્વ જીવનું કલ્યાણ થાય એ સુધીમાંના કોઈ પણ ગુણસ્થાને થઈ ભાવનાને વધારે ને વધારે ઊંડી, ગાઢી શકે છે. અને સક્રિય કરતા જવી. બીજી બાજુ જે યોગ - મન, વચન તથા કાયા એ ત્રણ યોગ છે. પોતાથી દોષ થયા હોય, થતા હોય તેની ઊંડા પશ્ચાત્તાપની લાગણી સાથે શ્રી ગુરુની યોગમાર્ગ - પતંજલિએ બતાવેલો યોગને સાધ્ય સાક્ષીએ ક્ષમા યાચવી, અને ફરીથી આવી કરવાનો રસ્તો. ભૂલ ન કરવા નિર્ણય કરતા જવો તે જ્ઞાન - જેના દ્વારા વસ્તુને જાણીએ, જેનાથી ક્ષમાભાવ. વસ્તુ વિશેના ધર્મની જાણકારી આવે તે જ્ઞાન” છે. કોઈ પણ પદાર્થનો જ્યારે ક્ષમાભાવ, અરૂપી - આત્મા વેદનથી આખા વિશેષ બોધ જીવને થાય છે ત્યારે તે જ્ઞાન જગતનાં જીવો માટે ક્ષમાભાવ અનુભવે એ કહેવાય છે. અરૂપી ક્ષમાભાવ છે. જ્ઞાન, અપરોક્ષ - જે જ્ઞાન લેવામાં જીવ ક્ષયોપશમ - અમુક માત્રામાં કર્મનો ક્ષય અને ઇન્દ્રિયની સહાય લેતો નથી, પણ મનનો બાકીનો ઉપશમ થાય તે ક્ષયોપશમ. ઉપયોગ કરે છે. ૭૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ જ્ઞાન, પરોક્ષ – જે જ્ઞાન જીવ તેની ઇન્દ્રિય અને મનની સહાયથી મેળવે છે તે પરોક્ષ જ્ઞાન છે. જ્ઞાન, પ્રત્યક્ષ – જે જ્ઞાન મેળવવામાં જીવ ઈન્દ્રિય કે મનનો અંશમાત્ર ઉપયોગ નથી કરતો તે પ્રત્યક્ષ જ્ઞાન છે. જ્ઞાતાદ્રષ્ટા - (અ) માત્ર જાણનાર તથા જોનાર, જે જણાય કે જોવાય તેનો આત્મા પર પ્રત્યાઘાત પડવા ન દે તે જ્ઞાતાદૃષ્ટા. (ભાગ – ૪) (બ) અવિકલ્પભાવે જાણનાર તથા જોનાર. જાણ્યા જોયા પછી જીવમાં તેનાં પ્રત્યાઘાત ન પડે, આત્મપ્રદેશોની અકંપ સ્થિતિ અખંડ રહે, રાગદ્વેષથી પર રહે તે જ્ઞાતાદૃષ્ટા કહેવાય. શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટાપણું તેરમાં ગુણસ્થાને હોય છે, અને તેની શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે. (ભાગ - ૨) જ્ઞાનમાર્ગ – જ્ઞાન અર્થાત જાણકારીને પ્રાધાન્ય આપી, તેની મુખ્યતાએ આત્મા અન્ય ગુણો પ્રગટાવતો જાય તે. જ્ઞાનસ્વરૂપ - જે જ્ઞાનમય છે તે. જ્ઞાનાવરણ કર્મ - કોઈ પણ પદાર્થની જ્યારે વિશેષ જાણકારી જીવને થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે. આત્માનાં અનંત જ્ઞાન પર કર્મ પુદ્ગલો આવરણ કરી જ્ઞાનને મંદ કરતા જાય તે કર્મ પુદ્ગલો જ્ઞાનાવરણ કર્મ તરીકે ઓળખાય છે. અર્થાતુ તે કર્મ આત્માના જ્ઞાનને પ્રગટ રહેવા દેતું નથી. જોય - જે તત્ત્વ જાણવા યોગ્ય છે તે. ઉદા. નવ તત્ત્વ. ૭૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ આરાધક માટે વિષયસૂચિ ૐ, ૪:૨૯૫, ૫:૮૯-૯૦, ૫:૧૪૬-૧૪૯, પ:૧૫૧, પ૧૬૫-૧૬૬, ૫:૧૮૧-૧૮૨ – અને અનહદ ધ્વનિ, ૪:૩૧૪ - અને કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિની પ્રક્રિયા, પ૧૮૧-૧૮૨ આત્મસિદ્ધિશાસ્ત્રમાં, ૪:૭૩ - આત્મવિકાસમાં સહાયરૂપ, ૪:૨૯૫, ૪:૩૩૭ આત્માના દર્શન ગુણનું પ્રતિક, ૩:૫૧ પ૨, ૩:૩૯૩ - આજ્ઞારસમાંથી ઉપજે, ૪:૨૯૧, ૪:૩૩૩, ૪:૩૩૭, પ:૫૬, ૫:૧૧૩ ગમય આણાય, ૪:૩૧૩, પ:૩૦૨ તીર્થકર ભગવાનનો ધ્વનિ, ૨૪૯૫, ૨ઃ૧૭૫, ૨૩૩૧, ૩:૫૨, ૩:૭૭૭૮, ૩:૯૫, ૩:૧૯૮-૧૯૯, ૩:૩૭૫, ૩:૩૯૩, ૫:૧૦૮, ૫:૧૮૮ તીર્થકર ભગવાનને આત્મવિકાસમાં સાથ આપે, ૩:૧૯૮ - થી આજ્ઞાની સમાનતા, ૪:૨૭૯ થી તીર્થંકરપ્રભુનું આજ્ઞાપાલન, ૩:૩૭૫, ૩:૩૯૨-૩૯૩ – થી બનતું પંચપરમેષ્ટિ પ્રભુનું કવચ, પ૯૪ થી જ્ઞાન ગ્રહણ કરવું, પઃ૧૨૮ - ધ્વનિ સુચક પ્રદેશોમાં, ૩:૧૯૮ - ધ્વનિ, ૪:૧૪૩ - ની આકૃતિ રુચક પ્રદેશોની, ૩:૭૯, ૩:૧૯૮ ના પરમાણુ(પૂર્ણ પરમેષ્ટિ), ૪:૨૮૧, ૪:૨૮૬, ૪:૨૯૪-૨૯૫, ૪:૩૨૯ - નું આરાધન, ૪:૨૭૦ - નું બંધારણ ,પ:૧૬૫ - નું સર્જન, પ૯૨-૯૪, પઃ૧૮૮ - નો મહિમા, ૪:૨૬૯, ૪:૨૯૫ પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક, ૨:૧૧૧, ૨:૧૪૧, ૨:૨૯૭, ૩:૫૧, ૩:૭૮, ૩:૩૭૫, ૪:૨૭૮ - મંત્ર, પઃ૧૭૩ - માં સમાયેલો પંચપરમેષ્ટિનો કલ્યાણભાવ, ૩:૩૮, ૩:૩૯૩ - માં આજ્ઞા સમાય, ૪:૩૧૩ - માં રહેલું વીર્ય, પ૯૧ ૭૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ અગુરુલઘુ (ગુણ), ૧:૨૪૬, ૫ઃ૨૫, ૫:૮૬ - ગોત્રકર્મ આવરે, ૧:૨૪૬, ૧૯૨૫૩, ૧:૨૭૩ ગોત્રકર્મના ક્ષય થી પ્રગટે, ૨:૧૭૯, ૨:૨૯૪, ૨:૩૩૩ અગ્યારમું ગુણસ્થાન, ઉપશાંતમોહ, ૨:૧૩૪૧૩પ - થી ઉપશમ શ્રેણિમાં પતન, ૧:૮૦, ૧:૩૨૩, ૧:૩૩૨, ૨:૩૪, ૨:૧૦૮, ૨:૧૩૨, ૨:૧૩૪, ૨:૧૪૦, ૨:૨૭૯૨૮૦, ૨:૩૭૦, ૨:૩૭૧, ૩:૩૮૭ થી પડવાઈ વખતે બીજા ગુણસ્થાનનો સ્પર્શ, ૨:૧૨૦ - નો ક્રમ, ૧૯૨૫૯-૨૬૦ - નો ક્ષય, ૧ઃ૧૬૮, ૧:૧૭૦, ૧:૧૮૨, ૨:૨૩૪, ૨:૨૯૨-૨૯૫ - નો ક્ષય કરવાનો પુરુષાર્થ, પ૬૮, પ:૮૨-૮૩, ૫:૧૨૭, ૫:૧૮૫ - નો ક્ષય ઘાતકર્મના ક્ષય પછી, ૨:૨૮૫, ૨:૨૯૨ - ભોગવતા ઘાતી બંધાય, ૪:૧૦૩ - વીર્યથી તોડવા, ૧:૮૪ – શુભ-અશુભ બાંધવા, ૧:૩૦૬, ૧:૩૧૨ ૩૧૩, ૨૪૯ (આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ પણ જુઓ). અકામ નિર્જરા, ૩:૧૫૭ - એકેંદ્રિયથી પંચેન્દ્રિય જીવો કરે, ૩:૧૫૭ | (નિર્જરા પણ જુઓ) અચૌર્યવ્રત, ત્રીજું, ૧:૨૯૫, ૧:૩૩૫, ૪:૨૩૪, પ:૫-૬ – અંતરાય તોડવા, ૧:૨૯૫, ૧:૩૧૧ અણુવ્રત, ૧:૨૯૪-૨૯૫ - શ્રાવકો અથવા ગૃહસ્થો પાળે, ૩:૧૫૯, ૩:૧૬૩, ૩:૧૭૪ અઘાતી કર્મો, ૧:૧૩, ૧:૧૯૩, ૨:૨૮૫, ૫:૪૨ - અને ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન, ૨:૧૩૬, ૨:૨૯૫ કેવળીગમ્ય પ્રદેશો પર, ૨:૩૫૯ દેહથી ભોગવાય, ૧:૧૩ - નાં ક્ષયથી પ્રગટતા ગુણો, ૨:૨૯૫ ની અંતરાય, પઃ૧૫૭, ૫:૧૬૧ - ની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ, ૧:૨૭૬ - ની નિર્જરા, ૪:૧૧૪ ની પ્રકૃતિને સમકાળ કરવા કેવળી સમુદ્યાત, ૨:૧૩૬, ૨:૨૮૬ અધર્માસ્તિકાય (દ્રવ્ય), ૨:૧૧૩, ૨:૨૩૩, ૨:૨૭૬, ૩:૧૭૧ - અરૂપી દ્રવ્ય, ૨:૨૯૩ - સદાય સ્વદ્રવ્યરૂપે પરિણમે, ૨:૨૮૩ અધ:કરણ, ૧:૧૦૨, ૧:૧૦૮ અનભિસંધીજ વીર્ય, ૧:૨૫૪ (વીર્ય પણ જુઓ) અનશન તપ, ૩:૧૭૮, ૩:૩૩પ ૭૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ અનંતચારિત્ર: મોહનીયના ક્ષયથી પ્રગટે, ૨:૧૭૯ અનંતદર્શન, ૨:૧૦૬, ૨૨૮૧-૨૮૨ - અને સિદ્ધભૂમિ, ૨:૧૩૬ – દર્શનાવરણ કર્મના ક્ષયથી પ્રગટે, ૨:૧૭૯, ૨:૨૮૧ અનંતવીર્ય, ૫ઃ૨૬ - અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે, ૨:૧૭૯, ૨:૨૮૪ – મોક્ષમાર્ગનું અંતિમ સોપાન, ૨:૧૧૧ અનંતજ્ઞાન, ૨:૧૦૫-૧૦૬, ૨:૨૮૧-૨૮૨ – અને સિદ્ધભૂમિ, ૨:૧૩૬ - જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી પ્રગટે, ૨૩૧૭૯, ૨:૨૮૧ નો ક્ષય ક્ષાયિક સમકિત વખતે, ૧:૪૨, ૧:૨૭૯, ૧:૧૧૭, ૧:૨૨૫, ૧:૩૪૧, ૨:૩૦, ૨:૧૨૪, ૩:૧૨૭ - ની સ્થિતિ ઘટાડવા શૂન્યતા(સ્વરૂપલીનતા), ૨:૧૨૩, ૨:૩૫૬-૩૫૭ - નું મૂળ અજ્ઞાનીનો આશ્રય, ૨:૨૩) - પરપદાર્થમાં મારાપણું છોડવું, ૩:૧૨૫ ૧૨૬ પૂજ્યભાવ, અહોભાવ કેળવવા, ૩:૧૩૪ – માન, ૩:૧૩૩-૧૩૪ માયા, ૩:૧૪) - માંથી ઉપજેલા અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાય, ૪:૨૩ મોહબુદ્ધિ ઓછી કરવી, ૩:૧૩૫ - લોભ, ૩:૧૪૬-૧૪૭ - સંસારી પદાર્થોના મોહથી બંધાય, ૩:૧૪૦ ક્ષપક શ્રેણીમાં ક્ષય ન થાય, ૨:૧૩૨ ક્ષય કરવા ઉગ્ન પુરુષાર્થ, ૨:૩૫૭-૩૫૯ – ક્ષયોપશમ સમકિત પછી સત્તાગત, ૩:૧૨૭. (ચારિત્રમોહ પણ જુઓ). અનંતાનુબંધી કષાય, ૧:૨૨૪-૨૨૫, ૧ઃ૩૩૯, ૨:૧૨૩, પ૦૨૦૪ - અને ચોથું ગુણસ્થાન, ૩:૧૨૭ - ક્રોધ, ૩:૧૨૬-૧૨૮ - દેહાત્મબુદ્ધિ ઘટાડવી, ૩:૧૩૩ દેવ-ગુરુ-ધર્મના અનાદરથી બંધાય, ૩:૧૨૮, ૩:૧૩૪ નો ઉપશમ, ૧:૧૦૮ નો નાશ સંવેગ ગુણથી, ૧:૧૨૭ નો બંધ, ૧:૨૮૬, ૧:૩૩૯ - નો ક્ષયોપશમ, ૧:૨૬, ૧:૧૧૩-૧૧૪, ૧:૩૩૯, ૨:૧૨૩ ના ક્ષય પહેલા મિથ્યાત્વનો ક્ષય જરૂરી, ૧:૧૧૬-૧૧૭, ૧૨૨૪ અનહદ ધ્વનિ, ૪:૧૪૩, ૪:૩૧૪ અનિત્યભાવના, ૨:૨૧૨-૨૧૪, ૩:૧૧૩-૧૧૪ - પરપદાર્થની સુખબુદ્ધિ ઘટાડે, ૨૪૨૧૪ - સંસારભાવ ઘટાડે, ૨:૨૧૧-૨૧૨, ૨:૨૧૪ - વૈરાગ્ય પ્રેરે, ૨૪૨૧૩ ૭પ Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ અનિવૃત્તિકરણ, ૧:૧૦૪, ૧:૧૦૮ અનુકંપા, ૧:૧૨૭, ૧:૧૩૧-૧૩૨,૫:૧૨૫, ૫:૧૩૪-૧૩૬ - અને જ્ઞાન-દર્શનની સિદ્ધિ, પ:૧૪૮ – તીર્થંકર પ્રભુની, પ:૧૩૮ - કેળવવાનો પુરુષાર્થ, ૧:૫૧, ૧:૧૪૦, પ:૧૯૮ થી ચારિત્રમોહનો નાશ, ૫:૬૩ - મન, વચન, કાયાની, ૧:૫૪ - મોહ નડે, પઃ૨૧૫ - વંદનથી ખીલે, ૨:૧૪૩ - શ્રદ્ધા વધવાથી ખીલે, ૨૩૨૪૬ - સંસારભાવનાથી ખીલે, ૨૪૨૨૬ (શરણું પણ જુઓ). અનુપ્રેક્ષા, ૧:૧૫૨:૧૫૩ અનુભાગ(રસ), કર્મનો, ૧:૧૨, ૧:૧૯૨ – કષાયની ઉગ્રતાથી નક્કી થાય, ૧:૨૮૬ અનેકાંતવાદ, ૧:૭૧, ૫:૨૦૭-૨૦૮; ૫:૨૧૫ અન્યત્વભાવના, ૨૪૨૨૬- ૨૨૯, ૩:૧૧૬-૧૧૭. - માન ઘટાડે, ૩:૧૩૫ – મોહબુદ્ધિ ઘટાડે, ૨૪૨૨૭, ૩:૧૩૫ સપુરુષનું મહાભ્ય સમજાવે, ૨:૨૨૮૨૨૯ અપરિગ્રહવ્રત, પાંચમું, ૧:૨૯૫, ૧:૩૨૮, ૧:૩૩૩, ૧:૩૩૫, ૩:૧૬૬, ૪:૨૩૪, ૫:૫-૬ - ચારિત્રમોહ ક્ષય કરવા, ૧:૨૯૫ - સંવર-નિર્જરા વધે, ૩:૧૬૭ અપ્રત્યાખ્યાની (કષાય), ૧:૨૨૫-૨૨૬, ૧ઃ૩૪ – અનંતાનુબંધી અને મિથ્યાત્વમાંથી સંક્રમણ પામેલા, ૧:૧૧૪, ૪:૨૨ કેવળજ્ઞાનમાં ક્ષય, ૩:૧૨૭ ક્રોધ, ૩:૧૨૭-૧૨૮ – તોડવા ધર્મ અને તપનું સાથે આરાધન, ૩:૩૯૦ ની નિર્જરા શ્રેણીમાં, ૨:૧૩૩, ૨૪૨૮૦, ૨:૩૭૩-૩૭૪, ૨:૩૭૮ - નો બંધ, ૧૯૨૮૬, ૧ઃ૩૪) પાંચમા/છઠ્ઠા ગુણસ્થાને સત્તામાં, ૧:૧૨૧, ૧:૨૭૯, ૧:૩૪૦, ૩:૧૨૭ - માન, ૩:૧૩૩-૧૩૪ - માયા, ૩:૧૪૦ - લોભ, ૩:૧૪૬-૧૪૭ - સ્વછંદ તૂટવાથી દબાય, ૪:૪૦ અર્પણતા, ૧:૫૪, ૧:૧૦૯ આત્મસ્થિરતાથી વધે, ૨:૩૬૨ આત્મવિકાસ માટે જરૂરી, ૨:૨૬, ૨:૨૩૧, ૨૪૨૬૦, ૨:૩૪૮ આજ્ઞામાર્ગમાં, પ:૧૦૬ ઇચ્છાની સોંપણી, ૫:૨૦૦, ૫:૨૧૩- ૨૧૪ અપ્રમત્ત દશા, ૧:૬૩ (પ્રમાદ પણ જુઓ) Page #93 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ અરૂપીપણું, - નામકર્મના ક્ષયથી પ્રગટે, ૨:૧૭૯, ૨:૨૯૩ અલિપ્તતા, ૧:૬૫, ૧:૬૯, પ.૬ અવધિજ્ઞાન, ૧:૨૦૭, ૧:૩૦૮ અપૂર્ણ આજ્ઞા, ૪:૮૪-૮૬; ૪:૧૧૫ - પ્રમાદ વધારે, ૪:૮-૯, ૪:૨૯-૩૦ માનભાવ વધારે, ૪:૨૪૦ સંસાર સ્પૃહા થી વધે, ૪:૮-૯, ૪:૨૯ (આજ્ઞા, આજ્ઞાપાલન પણ જુઓ) અપૂર્વકરણ, ૧:૧૦૩, ૧:૧૦૮ અપૂર્વ અવસર, ૪:૧૦૯, પઃ૫૮-૮૭, પ:૨૪૩ ૨૪૪, પ૦૨૫૮ અભય (અભયદાન), ૫૧૦ – મેળવવું તથા આપવું, ૧:૧૪૯ અભવીપણું, ૩, ૧૯૯૭ અશુભ બંધનનું કારણ, ૧:૨૮૮-૨૮૯ - સંતવૃત્તિસ્પર્શ ન થાય ત્યાં સુધી, ૨:૧૧૯, ૨:૩૩૬ - સંતવૃત્તિસ્પર્શથી ટળે, ર૧૦૮, - ૨:૩૩૭, ૩:૩૭૯ – નિત્ય અભવી, ૩:૨૪ (અંતરવૃત્તિસ્પર્શ પણ જુઓ) અવિરતિ, ૧:૧૮૯, ૪:૮૬-૮૭, ૪:૧૩) – અકામ-સકામ, ૪:૧૯૪ અશુભ અંતરાય બંધાવાનું કારણ, ૪:૧૯૧, ૪:૧૯૫ - કર્મબંધ(આશ્રવ)નું કારણ, ૧:૧૮૯, ૨:૨૫૧, ૨:૨૬૧ - કર્મસ્થિતિ તથા અનુભાગ બંધનું કારણ, ૨:૨૫૧ - ના પાંચ પ્રકાર, ૧:૨૭૮ નો આશ્રવ મંદ કરવા દેશવ્રતનું આરાધન, ૨:૨૬૧ - નો સંવર કરવાના સાધનો, ૨:૨૬૨ અવ્યાબાધ સુખ - - વેદનીય કર્મના ક્ષયથી પ્રગટે, ૨:૧૭૯, ૨:૨૯૫ અભિસંધીજ વીર્ય, ૧:૨૫૪, ૪:૧૮૨, ૪:૨૦૨, ૪:૨૪૮, ૪:૨૫૧-૨૫૨, ૪:૨૬૨, ૪:૨૮૫, ૪:૨૮૯, ૪:૨૯૬, ૪:૩૧૦, પ૯૧, પ:૧૨૯-૧૩૦, ૫:૧૫૫, પઃ૧૬૪ (વીર્ય પણ જુઓ) અશરણભાવના, ૨:૨૧૪-૨૧૬, ૩:૧૧૪-૧૧૫ અભ્યાખ્યાન પાપસ્થાનક, ૧:૩૪૭ અશાતા (વેદનીય), ૧:૨૧૮ – ના ઉદયમાં શાંતિ રાખવી, ૩:૨૬૭-૨૬૮ - નો ઉદય અને ભેદજ્ઞાન, ૧:૨૨૧ નો બંધ ક્ષાયિક સમકિત પછી, ૧:૩૩૭ ની ઉદીરણા કરવી, પ.૭૫ અરતિ, ૧:૩૫૪ અરિહંત ભગવાન – તીર્થકર ભગવાન જુઓ ૭૭ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ બંધાવાનું કારણ, ૧:૩૦૧, ૧:૩૦૬, ૧:૩૧૨, ૧૩૪૬, ૧:૩૪૮, ૧૩પ૦, ૧:૩પ૩ માં ટકવા પુરુષાર્થ, ૪:૪૬, ૪:૫૨-૫૩, ૪:૮૫-૮૬, પ:૬૦, પ૬૭, ૫:૭૫-૭૬, પ:૧૫૭, ૫:૨૬૬-૨૬૭ - શરીરમાં રોગ વખતે, ૧:૨૯૬ અશુચિભાવના, ૨:૨૧૭-૨૨૧, ૩:૧૧૫ અશુદ્ધ પ્રદેશો – પ્રદેશો, અશુદ્ધ જુઓ અષ્ટકર્મ, ૫:૨૮૧ અસત્ય - મૃષા જુઓ અસંગતા, ૧:૧૬૧ - દયા જાગૃત થવાથી ખીલે, ૩:૧૨૧ – પાલન માટે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, ૩:૧૨૨, ૩:૧૫૦-૧પ૨ અહિંસાવ્રત, બીજું, ૧:૨૯૪, ૧ઃ૩૦૧, ૧:૩૩૪, ૩:૧૬૫, ૪:૨૩૩, ૫૫-૬ - થી મૈત્રીભાવ ખીલે, ૩:૧૬૬ - દર્શનાવરણ દૂર કરવા, ૧:૨૯૪ અહોભાવ, (પ્રભુ, સદ્ગુરુ, સપુરુષ પ્રત્યે), ૧:૧૦૮, ૧:૧૪૪, ૪:૬૧, ૪:૧૦૫, ૪:૧૫૧, ૪:૨૨૫, ૪:૨૪૦, પ:૨૦૫, ૫:૨૪૨ – કેળવવા કલ્યાણભાવ સેવવો, ૩:૩૮૧ - કેળવવા બાર ભાવનાનું આરાધન, ૩:૨૦૩ - ખીલવવાનું ફળ, ૧:૧૪૪, ૧:૨૬૭ ૨૭૦, ૧:૧૬૯ - થી અનંતાનુબંધી માન ઘટે, ૩:૧૩૪ - થી વિનયગુણ ખીલે, ૪:૧૯, ૪:૧૦૫, ૪:૨૪૦ પંચપરમેષ્ટિ ભગવંત પ્રતિ, ૩:૩પ૬, ૩:૩૫૮ પ્રભુએ કરેલા ઉપકારના વિચારથી પ્રગટે, ૨:૨OO પ્રભુના ગુણો જોવાથી પ્રગટે, ૨:૯૫, ૨:૯૭, ૨:૧૦૧, ૨:૨૦૦, ૩:૨૪૨ - ભક્તિનું મુખ્ય અંગ, ૩:૩૩૧ માનભાવથી બચાવે, ૩:૩૩૧ મિથ્યાત્વનો નાશ કરે, ૧:૧૧૧-૧૧૨ લોગસ્સથી વધે, ૨:૧૪૩ અસ્તેયવ્રત (અચૌર્યવ્રત), ૩:૧૬૬ – આશ્રવ તૂટે, ૩:૧૬૬ - થી પરપદાર્થની સુખબુદ્ધિ તૂટે, ૩:૧૬૬ (અચૌર્યવ્રત પણ જુઓ) અહંભાવ – માન જુઓ અહિંસા, ૧:૨૯૪, ૧:૩૦૪ – એ સર્વોત્કૃષ્ટ મંગલ, ૩:૧૫ર - કષાયના અભાવથી પ્રગટે, ૩:૧૫૧ ૧૫૨ - થી દર્શનાવરણ તૂટે, ૧:૨૬૮, ૧:૨૯૨, ૧:૩૦૧ - થી મૈત્રીભાવ ખીલે, ૩:૧૨૧, ૩:૧૫૧, ૩:૧૫૨, ૩:૧૬૬ ૭૮ Page #95 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ વધારવા પ્રભુની સ્તુતિ, ૧:૧૩૯-૧૪૦, ૧૬૮ વંદનથી વધે, ૨:૧૪૩ વેદવાથી ગુણો વધે, ૨:૨૦), પ:૨૯ વ્યક્ત કરવા પ્રાર્થના, ૨:૩૦૪ - શ્રીમદ્ રાજચંદ્રમાં, ૩:૨૧૮, ૩:૨૪) - સદ્ગુરુ પ્રત્યે, ૨:૧૯૮-૧૯૯ - જ્ઞાનની વિશુદ્ધિથી, ૨૪૨૪૯ અક્ષયસ્થિતિ, ૪:૧૬૮ આયુષ્ય કર્મના ક્ષયથી પ્રગટે, ૨:૧૭૯, ૨:૨૯૨ અજ્ઞાન, ૧:૧૯૬, ૧૯૨૦૬, ૧ઃ૩૦૭ - નો પ્રભાવ, ૧:૬૦, ૧:૩૦૬ - દૂર કરવાના ઉપાયો, ૧૯૨૨, ૧:૧૫૫ અંતરકરણ, ૧:૧૦૫-૧૦૮ અંતરાય કર્મ, ૧:૨૧, ૧:૨૫૪-૨૫૭, ૧:૨૬૭, ૧:૩૧૩-૩૧૭, ૪:૧૦૩, ૪:૧૮૭-૧૯૧, ૪:૨૩૭-૨૩૯, ૪:૩૧૯-૩૨૦, પ:૩૪-૩૮ - ૐની સહાયથી તૂટે, ૪:૨૭૨ - અઘાતી અંતરાય, ૧:૨૫૯-૨૬૧, ૧:૨૬૮, ૧:૩૧૫, ૧:૩૧૭, ૫:૧૫૭, પઃ૧૬૧ - અંતરાય ગુણ, ૪:૧૮૮, ૪:૨૪૩-૨૪૪, ૪:૨૫૮, ૪:૩૨૦, પ૯૦-૯૧, ૫:૧૬૨ - અને વિભાવજનિત કર્મબંધ, ૪:૧૯૨, ૪:૨૩૭ - અને વેદનીય કર્મનો સંબંધ, પ:૩૫, પ:૩૭ - ઉપર સુખબુદ્ધિનું કવચ, ૪:૨૩૨, ૪:૨૩૭-૨૩૮ કલ્યાણનાં પરમાણુ મેળવવાની, ૪:૨૯૫, ૪:૨૯૭, ૪:૩૧૯ – કષાયથી બંધાય, ૪:૫૮ - કેવળજ્ઞાનની, ૪:૨૩ - ખૂબ બળવાન કર્મ (તોડવાની અપેક્ષાથી), ૧:૨૬૮, ૧:૨૮૮-૨૮૯, ૪:૧૦૩ ઘાતકર્મ તોડવા અંતરાય તોડવી જરૂરી, ૧:૨૧, ૧:૩૧૬, ૨:૮૦, ૨:૧૪૯, પ:૪૨ - દરેક કર્મ ને લાગુ પડે, ૧:૩૧૬, ૪:૧૮૮ – તૂટવાથી વીર્ય ખીલે, ૪:૨૪૨, ૪:૨૭૭, ૪:૨૯૭, ૪:૩૧૯ - નાં પરમાણુ હૃદયમાં વસે, ૩:૧૯૮ અંતરવૃત્તિસ્પર્શ, ૧:૩, ૧:૯૭, ૨:૩૩૬-૩૩૭, ૩:૩૭૯, ૪:૯૫-૯૮, ૪:૨૧૬-૨૦૧૭, પ૨ – એક સમયની દેહ-આત્મની ભિન્નતા, ૨:૩૩૬, ૩:૯૯ - થી ભવીપણું પ્રાપ્ત થાય, ૨:૩૩૭ પ્રાપ્તિ પહેલા અભવીપણું, ૨:૧૧૯, ૨:૩૩૬ પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧:૯૬-૯૭ મેળવવા તીર્થંકર પ્રભુની સહાય અનિવાર્ય, ૧:૯૭, ૨:૩૩૭, ૨:૩૫૦, ૩:૯૯, ૩:૩૭૯ અંતરાત્મા, ૧:૧૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - ના પાંચ પ્રકાર (પ્રકૃતિ), ૧:૬૬, ૧:૨૫૫, ૧:૩૧૩-૩૧૪ - ની શુભ-અશુભ પર્યાય, ૪:૧૯૧ - નું કર્તા-ભોક્તાપણું, ૪:૧૮૯-૧૯૧ નો પ્રભાવ, ૧:૧૨, ૧:૧૧૦, ૧૨૨૦, ૧:૩૧૨ - નો બંધ ગુણસ્થાન અનુસાર, ૧:૩૧૭ પરમાર્થ અંતરાય, ૧:૪૧, ૧:૧૪૭, ૧૨૫૫, ૧:૨૬૮, ૧:૩૦૬, ૧:૩૧૫, ૨:૯૧, ૨૪૨૮૪, ૪:૨૬, ૪:૫૯, ૪:૧૦૩, ૪:૧૭૩, ૪:૧૮૯, ૪:૨૪૩, પ:૧૦૮, પઃ૧૧૯, પઃ૧૨૩, પ૦૧૫૫ પરમાર્થ અંતરાય બંધાવાનાં કારણો, ૧:૧૪૭, ૧:૨૬૮ બાહ્ય તથા અંતરંગ, પ:૪૨ - ભેદરહસ્યોને પામવાના, પઃ૧૨૦ - મોહના ક્ષયથી બંધાતુ અટકે, ૨૯, ૨:૨૮૦, ૨:૨૮૪ - વીર્યને આવરે નબળું કરે, ૧:૧૧૦, ૧:૨૫૪, ૧:૩૧૪-૩૧૫, ૨:૨૮૪ શુક્લધ્યાનમાં અનુદિત, ૧૯૬૬ - સંસાર (વ્યવહાર) અંતરાય, ૧૯૨૫૫, ૧:૨૬૯, ૧:૩૧૫, ૧:૩પ૩, ૨:૨૮૪ સ્વરૂપની, પ:૩૮ સ્થિતિ, જઘન્ય તથા ઉત્કૃષ્ટ, ૧:૨૫૬, ૧:૩૧૫ ક્ષય થવાથી અનંતવીર્ય ગુણ પ્રગટે, ૨:૧૭૯, ૨૨૮૪, ૨૪૨૯૯ બંધાવાનાં કારણોઃ ૧:૨૫૫, ૧:૨૬૮૨૬૯, ૧:૩૧૧, ૩:૧પ૬; અપૂર્ણ આજ્ઞાએ પ્રાર્થના કરવી, ૩:૩૭0; અશાતના (પ્રભુ તથા જ્ઞાનીની), ૧:૨૧, ૧:૧૧૦, ૨:૭, ૨:૧૯, ૨:૮૦, ૨:૯૧, ૪:૧૮; આર્તધ્યાન, ૨:૧૯; કષાય, ૧:૨૬૯, ૧:૨૮૬, ૧૩૪૪; ચોરી કરવી, ૧:૨૯૧, ૧:૩૧૧-૩૧૨; દુરાગ્રહ, ૩:૨૩૨-૨૩૩; પરપદાર્થોની સુખબુદ્ધિ, ૨:૨૮૪; પ્રમાદ, ૪:૪૫; માનભાવ, ૪:૧૦૩; મોહ, ૨:૧૩૫, ૨:૨૮૦, ૨૪૨૮૪; વિભાવ, ૪:૧૮૮, ૪:૨૩૬; સપુરુષ પર અશ્રધ્ધાથી બંધાય, ૩:૩૮૩; સંસારભાવ, ૨:૩૯ તોડવાના ઉપાયોઃ અચૌર્યવ્રત, ૧:૨૯૫, ૧:૩૩૫; આચારશુદ્ધિ, ૧:૧૩૯; આજ્ઞાધીનપણું, ૪:૨૪૨, ૫:૧૪, પઃ૧૯, પઃ૩૪; આજ્ઞારસની સહાય, ૪:૨૭૭; ઉપેક્ષા તથા મધ્યસ્થતા ભાવના ભાવવી, ૩:૨૬; કલ્યાણભાવ વેદવો, ૨:૯૧, ૩:૨૬, ૪:૧૪૧, ૫:૩૩; કલ્યાણનાં પરમાણુથી, પ૯, ૫:૧૧૧; ગુણગ્રાહીપણું, ૪:૨૩૨, ૪:૨૩૯; દયાનો ગુણ ખીલવવો, ૧:૨૭૦, ૧:૩૧૭, ૨:૯૧; પશ્ચાત્તાપ સાથે ક્ષમા માંગવી, ૧:૨૧, ૧:૧૧૦, ૧:૩૧૭, ૨:૮૦, ૨:૫૯, ૨:૯૧, ૨:૧૦૬, ૫:૧૦૯; પ્રભુનું શરણું સાથે લેવું, ૧:૨૨, ૧:૬૬, ૧:૯૫, ૧:૧૧૦-૧૧૧, ૧:૩૧૭, ૧:૧૩૯, ૧:૨૫૫, ૧:૨૭૦, ૨:૭, ૨:૨૨, ૨:૯૧, ૨:૧૦૬, ૨:૧૯૯, ૨૪૨૮૪, ૩:૨૪૯, Page #97 -------------------------------------------------------------------------- ________________ - — અંતરાય ગુણ, ૪:૧૮૮, ૪:૨૪૩-૨૪૪, ૪:૨૫૮, ૪:૩૨૦, ૫:૯૦-૯૧, ૫:૧૬૨ અંબાલાલભાઈ, ૪ઃ૭૧, ૪:૩૪ આકાશ (દ્રવ્ય), ૨:૧૧૩, ૨:૨૩૩, ૨:૨૭૬, ૩:૧૭૧ - ૩:૩૭૨, ૪:૨૧૨, ૫:૨૩, ૫૨૩૩૨૩૪, ૫:૨૫૭; પ્રાર્થના, ૨:૭, ૨:૨૨, ૨:૨૩, ૩:૨૪૯, ૩:૩૭૨; પ્રાયશ્ચિત્તથી તૂટે, ૧:૧૪૮; ભક્તિમાર્ગનું આરાધન, ૪:૭૩-૭૪, ૪:૧૦૪-૧૦૫, ૪:૧૧૭૧૧૮; મહાસંવરનું આરાધન, ૪:૧૫૯; સકામ પુરુષાર્થથી, ૪:૧૮૩, ૪:૨૫૭૨૫૮; સરળતાનો ગુણ ખીલવવો, ૪:૩૨૧-૩૨૨; જ્ઞાન દર્શનની શુદ્ધિ, ૪:૧૦૩-૧૦૪ તૂટવાનું પરિણામઃ ૧:૨૬૦-૨૬૧; પુરુષાર્થ કરવાની પાત્રતા વધે, ૨:૨૨, ૨:૨૫૩; વીર્ય ખીલે, ૨:૨૮૪, ૩:૨૬૨૭, ૫:૧૪, ૫૧૦૯, ૫૧૩૨; જ્ઞાનાવરણ નબળું થાય, ૨:૯; બીજાં ઘાતિકર્મોનો ક્ષય થાય, ૨૭, ૨૯, ૨:૮૦ — અરૂપી, ૨:૨૯૩ અવગાહના શક્તિ, ૨:૨૭૬ લોકની અંદર તથા બહાર, ૨:૨૭૬ સદાય સ્વદ્રવ્યરૂપે પરિણમે, ૨:૨૮૩ આર્કિચન્ય, ૩:૧૮૪ અને બ્રહ્મચર્ય વચ્ચે સંબંધ, ૩:૧૮૪ થી ૫૨૫દાર્થની સુખબુદ્ધિ તૂટે, ૩:૧૮૪ ૮૧ પરિશિષ્ટ ૨ થી પરિગ્રહબુદ્ઘિ તૂટે, ૩:૧૮૪-૧૮૫, ૩:૧૯૧ થી નિસ્પૃહતા વધે, ૩:૧૯૧ પરિગ્રહનો વિરોધીભાવ, ૩:૧૮૪ સર્વ કષાયના અભાવથી પ્રગટે, ૩:૧૮૫ આચાર્યજી, ૧:૯૧, ૨:૧૮૦-૧૮૧, ૨:૩૩૩, ૪:૩૨૯-૩૩૨ અને આણાયં ગમય ૐ, ૪:૩૨૯ અને ગણધર વચ્ચે ફક, ૪:૩૩૨-૩૩૪ આચારથી પ્રમાદનો નિરોધ કરે, ૪:૯ કલ્યાણભાવને અનુરૂપ પદવી, ૨:૩૫૩, ૩:૩૫૪, ૩:૩૬૫, ૩:૩૬૮ ગણધર પાસે બોધ ગ્રહે, ૫:૧૨૯ નમસ્કાર મંત્રમાં ત્રીજું પ૬, ૨:૧૮૦, ૩:૩૫૪ નાં કલ્યાણનાં પરમાણુનાં લક્ષણો, ૩:૩૬૪ ના ગુણો, ૨:૧૮૦-૧૮૧, ૨:૩૩૩, ૩:૩૫૪, ૩:૩૬૪-૩૬૫ નાં પદને નિકાચીત કરવું, ૪:૩૦૧-૩૦૨ પરમાણુનો આહાર, ૪:૨૮૪, નાં ૪:૩૨૮ નિગ્રંથમાર્ગ પાળે, ૪:૧૫૮ નું આજ્ઞાપાલન, ૪:૩૦૦, ૪:૩૩૨ નું કલ્યાણનાં પરમાણુ બનાવવામાં યોગદાન, ૪:૧૨, ૪:૨૮૪, ૪:૩૦૩ નું ઉત્તમ ચારિત્ર, ૨:૧૮૦, ૨:૩૫૫, ૩:૩૫૪, ૩:૩૬૪, ૩:૩૬૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ - નો અન્ય જીવના આત્મવિકાસમાં ફાળો, ૨:૩૩૯, ૨:૩૪૨, ૨:૩૫૫ નો આજ્ઞારસ, પઃ૧૧૨ નો કલ્યાણભાવ, ૩:૩૬૪, ૩:૩૬૮, ૪:૨૯૯, પઃ૭, ૫:૧૦૫-૧૦૬ નો પુરુષાર્થ, પ:૧૦૪-૧૦૬, ૫:૧૩૪, ૫:૧૪૩ નો શમ, પ:૧૨૮ - નો સાથ શ્રેણિમાં, ૪:૪૧ - પંચપરમેષ્ટિમાં સ્થાન પામવા જીવ સમસ્ત માટે કલ્યાણભાવ, ૨:૩૨૫, ૨:૩૩૨ - પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ, ૪૩૨૯- ૩૩૨ - માં ઉત્તમ ગણધરજી, ૧૯૭૩, ૧:૯૧, ૧:૧૫૦, ૧:૨૦૩, ૨:૧૮૦, ૩:૩૫૪, ૩:૩૬૫ - શ્રી સુધર્માસ્વામી, ૧:૧૮૫ – સમાન આત્મપ્રદેશો, પઃ૧૧૨ (ગણધરજી પણ જુઓ) આઠમું ગુણસ્થાન, નિવૃત્તિબાદર, ૧૯૭૮, ૧:૧૭૮-૧૭૯, ૧:૧૯૪, ૨:૧૩૧-૧૩૩ – અપૂર્વકરણ, ૨:૧૩૨-૧૩૩, ૨૩૭૩ - અબ્રહ્મચર્યવ્રતનું પાલન, ૨:૩૭૮ પ્રત્યેક ક્ષણે વધતી વિશુદ્ધિ, ૨:૧૩૩, ૨:૩૭૨-૩૭૩, ૨:૩૭૮ - પહેલા શ્રેણીની જાણકારી લેવી આવશ્યક, ૨:૩૭૧, ૨:૩૭૫ શ્રેણી ની શરૂઆત, ૨:૧૩૧, ૨:૨૬૨, ૨:૨૮૦, ૨:૩૬૯ આર્તધ્યાન, ૨:૨૫૪ - છોડવું જરૂરી ભેદવિજ્ઞાન માટે, ૨૩૨૫૪ – છોડવા પ્રભુની ભક્તિ, ૨:૨૫૪-૨૫૫ થી બચવાનો પુરુષાર્થ, ૧:૨૭૧, ૨:૪૨, ૨:૭૪-૭૫, ૨:૨૫૪ આર્જવ, – અને અહિંસાપાલન, ૩:૧૫૧-૧૫૨ – ‘ઉત્તમ આર્જવ', ૩:૧૩૯-૧૪૦ - ની ઉત્કૃષ્ટતા ધ્યાનમાં, ૩:૧૪) - માયાના અભાવથી પ્રગટે, ૩:૧૩૫, ૩:૧૩૭ મન, વચન, કાયાની એકતા, ૩:૧૩૭ વીતરાગી સરળતા, ૩:૧૪૦ આત્મપ્રદેશો – પ્રદેશ, આત્માના જુઓ આત્મવિકાસ, પડ૧-૨, પડ૧૦૩, ૫:૧૬૦, પ:૨૪૪ - અને પરમાર્થ લોભ, ૩:૧૪૪, ૩:૩૮૯ અને ભવ, ૩:૩૧૦-૩૧૨ - અપૂર્ણ આશાએ આરાધનથી, ૩:૩૭૦ ૩૭૧ અંતરવૃત્તિસ્પર્શ થી શરૂ થાય, ૨:૩૩૬ - આઠથી ચૌદ ગુણસ્થાન પરોક્ષ સહાયથી, ૩:૯૫, ૩:૧OO આત્મશાંતિ(હકારાત્મક)ના દૃષ્ટિકોણથી, ૨:૨૭૮-૨૭૯, ૩:૨૪૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - આજ્ઞામાર્ગે, ૩:૨૮૮, ૩:૩૧૩, ૩:૩૨૨- ૩૨૪, ૩:૩૪પ-૩૪૬, ૩:૩૮૮-૩૯૧, ૩:૩૯૨-૩૯૪, ૩:૪૧૨ - ઇચ્છાને સંયમિત કરવાથી વધુ, ૩:૨૫૭ ઉત્તમ ગુરુની સહાયથી, ૨:૩૪૫-૩૫), ૩:૧૧૯ ઉત્તમતાએ કરવાનાં સાધનો, ૩:૩૧૩ કર્મક્ષયના દૃષ્ટિકોણથી, ૨:૨૭૮-૨૭૯ કરવા પંચપરમેષ્ટિભગવંતનો સાથ, ૨:૩૩૬-૩૪૩, ૨:૩૫૪-૩૫૬, ૩:૬-૭, ૩:૯૫, ૩:૩૯૧ કરવા સુવિધાઓ મળવી દુર્લભ, ૨:૩૨૦ ૩૨૪, ૩:૩૧૯ - કલ્યાણભાવની સહાયથી, ૩:૯, ૩:૨૨ ૨૩, ૩:૧૯૬, ૩:૨૦૪ કોના નિમિત્તે નિત્યનિગોદથી નીકળે તેના આધારે, ૩:૯-૧૦, ૩ઃ૨૨ ચોથા ગુણસ્થાન સુધી કોઈ પણ ક્ષેત્રે શક્ય, ૨ઃ૩૧૯-૩૨૦ - તીર્થકર પ્રભુના નિમિત્તે ઓછા પુરુષાર્થથી થાય, ૨:૩૩૮, ૨:૩૬૫, ૩:૮-૯, ૩:૧૧, ૩:૭૭, ૩:૯૪-૯૫, ૩:૯૯, ૩:૧૦ તીર્થંકરપ્રભુનો, ૩:૨૪-૨૯, ૩:૧૦૦૧૦૧ તીર્થસ્થાનની સહાયથી, ૩:૧, ૩:૬-૮, ૩:૯૪-૯૭, ૩:૯૯ – ના ક્રમની જાણકારી શ્રુતકેવળીને, ૩:૩૧ - નાં સોપાન ચઢતા જીવનાં હૃદયમાં તીર્થસ્થાન, ૩:૯૭-૯૮ નિત્યનિગોદમાં તીર્થંકરપ્રભુ થકી, ૩:૩૩૩૫ ની રુચિ જાગવી, ૧:૯૬, ૫:૨૨૪ - નો ક્રમ, ૨:૧૧૧ પંચપરમેષ્ટિના કલ્યાણનાં પરમાણુ ગ્રહવાથી, ૩૫૫-૩૫૬, ૨:૩૭૯ - પૂર્ણ આજ્ઞાએ આરાધનથી, ૩:૩૭૦ ૩૭૧ - ભક્તિમાર્ગે, ૩ઃ૨૪), ૩:૩૨૬-૩૨૮ - મંત્રસ્મરણથી, ૨:૧૫૭, ૨:૧૮૪, ૩:૩૫૦-૩૫૧ માં ઇન્દ્રિયોના વિષયો વિઘ્નરૂપ, ૩:૧૮૮ ૧૮૯ – માં માન કષાય વિઘ્નરૂપ, ૩:૨૯ માટે પાત્રતા અને પુરુષાર્થ, ૧૪૮, ૨:૩૬૪-૩૬૬, ૩:૨૨-૨૪, ૩:૧૪૯૧૫૦, ૩:૩૫૦-૩૫૧ માટે પુણ્ય જરૂરી, ૩:૨૦૩, ૩:૩૫૦ - માટે વીર્યનો સદુપયોગ, ૧૯૮૯-૯૦ - માટે સુખનાં વેદનની ઇચ્છા, ૨:૨૪) વિનય ગુણથી ઉત્તમ, ૩:૧૪૯-૧૫૦ - શ્રીમદ્ રાજચંદ્રનો, ૩:૪૨૪-૪૨૭ સદ્ગુરુ ધર્મનું શરણું આવશ્યક, ૩:૧૯૬, - ૩:૨૦૩, ૩:૩૫૦-૩૫૧ સદ્ગુરુના અભાવમાં નમસ્કારમંત્રની સહાયથી, ૩:૩૫૦-૩પર ૮૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - નું સ્વરૂપ, પ:૨૧૮ - પરપદાર્થની સુખબુદ્ધિથી હણાય, ૨:૯૧ - સંવેગથી જલદી, ૩:૨૪૯ સંસારના વિષમ સંજોગોમાં, ૩:૨૪૪, ૩:૨૬૬-૨૬૭, ૩ઃ૨૭૯, ૩:૪૧૨-૪૧૪ સંજ્ઞીપંચેન્દ્રિયની ચારે ગતિમાં૨:૩૧૫ ૩૨૦ - સાતમા ગુણસ્થાન સુધી પ્રત્યક્ષ સહાયથી, ૩:૯૫ - સાથે દેહ સુગંધી થાય, ૩:૭૪ - સાથે શુભપરમાણુ સહાય, ૩:૭૩ (પુરુષાર્થ પણ જુઓ). આત્મશાંતિ, ૨:૯૧-૯૨, ૪:૧૨૫, ૪:૧૨૭, ૪:૨૪૩, ૫:૧૨૬, ૫:૨૧૮ - અને સંસારની શાંતિનો ફરક, ૧:૧૬, ૧:૨૭, ૧૯૮૯, ૩:૩૮૪, ૩:૩૮૮-૩૮૯ - અશાતાના ઉદય વખતે, પ૭૫ અજ્ઞાનથી હણાય, ૨૩૯૮ આજ્ઞાધીનતાથી, ૩:૨૪૮ ઉત્તમ આર્જવથી, ૩:૧૩૫ ઉત્તમ ક્ષમાથી, ૩:૧૨૭-૧૨૮ કષાયના ઉપશમથી ઉપજતી, ૧:૬૪, ૧:૧૩૪, ૧:૧૫૫, ૧:૧૮૩ કષાયને ગુણમાં પલટાવવાથી, પઃ૧૧૧૨, પઃ૭૨-૭૪ ક્રોધથી હણાય, ૩:૧૨૪-૧૨૫ - ખીલવવાથી જ્ઞાનાવરણનો ક્ષય, ૨:૯૨ જાળવવાનો પુરુષાર્થ, ૧:૨૭૧ ધર્મશ્રદ્ધાનથી ઉપજતી, ૧:૧૩૨ ની પ્રાપ્તિ કલ્યાણભાવથી, પ૩૩ પરિષહ-ઉપસર્ગ વખતે, ૩:૧૨૬ પ્રભુ દર્શનથી મળતી, પઃ૨૦૪ – પૂર્ણ આજ્ઞાએ આરાધનથી, ૩:૩૭૧ - મંત્રસ્મરણથી વધે, ૨:૧૫૬, ૨:૧૮૭ ૧૮૮, ૩:૩૫) - માનભાવ તોડવાથી, ૧:૧૩૭, ૩:૧૨૯, ૩:૧૩૨ મારાપણું (મન,વચન, કાયાનું) તોડવાથી, ૧:૫૪, મેળવવામાં નડતા વિનો, ૧:૫-૬ - વધારવાના હેતુથી ઉત્તમ આત્મવિકાસ, ૨:૨૭૯-૨૮૦ વિચારો થી હણાય, ૧:૫૮, ૨:૧૫૪, ૨:૧૫૭, ૩:૨૪૯ – વિવિધ કષાયના અભાવથી, ૪:૫૬ શૂન્યતાથી, ૨:૧૨૨, ૨:૧૮૮ - સદ્ગુરુનાં સાન્નિધ્યમાં, ૧:૯૮, ૧:૧૦૮, ૨:૨૦૪-૨૦૫, ૨:૨૧૧ - સંસારના પ્રતિકૂળ સંજોગોમાં, ૩:૨૬૩, ૩:૨૬૭-૨૬૮, ૩:૪૧૨-૪૧૪ સંસારની ઇચ્છાના ત્યાગથી, ૩:૩૧૫, ૩:૪૧૪ – ક્ષમાપનાથી વધે, ૨:૩૪૧ ૪:૧૦૯, આત્મસિદ્ધિશાસ્ત્ર, ૪:૬૯-૭૨, પ:૧૭૪–૧૭૭; ૫:૨૪૫-૨૪૬ Page #101 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ આત્મજ્ઞાન - સમ્યજ્ઞાન, સમકિત જુઓ - પવિત્ર થવાથી દેહમાંથી સુગંધ પ્રસરે, ૩:૭૪ આત્મા - માં વસેલું તીર્થસ્થાન, ૩:૧-૨ - અને કર્મનો સંબંધ, ૧:૧૪ - વિકાસની પ્રક્રિયા, ૧:૯૬ - અને આત્મજ્ઞાની, પ:૨૧૧ - શાંત અને શીતળ થવો, ૧:૩૧-૩૨ - અરૂપીથી રૂપી કેવી રીતે થાય, ૪:૧૮૭ - કષાયની મંદતાથી શ્વેતતા પ્રગટે, ૩:૫૬ આત્માનુબંધી યોગ, ૪:૧૪૪–૧૪૫, ૪:૩૧૫ - ચેતન દ્રવ્યની શુધ્ધ-અશુધ્ધ અવસ્થા, આત્માનુભવ ૨:૨૩૪ - અને ભેદવિજ્ઞાન, ૨:૨૫૪-૨૫૭, - થી પ્રેરાતું અભિસંધીજ વીર્ય, ૧૯૨૫૪ ૨:૨૬૬-૨૬૭ - દ્રવ્યરૂપે સ્થિર, ૨:૨૩૭ થી જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા, - ના ગુણો, ૧:૧૮૭, ૧:૧૯૪, , ૩:૧૨૨, ૨:૨૬૭ ૩:૧૪૭, પ૮૫ - થી આત્મા દેહનાં સ્થૂળ બંધનથી છૂટે, ના ગુણો સંપૂર્ણ અવરાય નહિ, ૨:૨૩૬ ૨:૩૬૦ ૨૩૭, ૨૪૨૩૯, ૨૪૨૯૫ – માટે ધ્યાન, ૨:૧૫૨-૧૫૩ - નાં છ પદ, ૧:૧૧૨, ૨:૮૬-૮૮ - માટે મંત્રસ્મરણ, ૨:૧૫૪, ૨:૧૮૮, - ના દશ ધર્મ, ૩:૧૯૦ ૨:૧૯૪ ની પર્યાય, ૨૪૨૭૫ – પછી સંસારભાવ ઘટે, ૨:૨૫૯ (શૂન્યતા, ધ્યાન, ભેદવિજ્ઞાન પણ જુઓ) ના પ્રદેશો, ૨:૧૩૩, ૨૪૨૩૬ ની લગની, ૧:૯૬, પઃ૨૨૪ આત્મિક શુદ્ધિ, ૪:૮૧, ૪:૨૩૮, ૪:૨૪૧ ની શાંતિ અને સંસારશાતા વચ્ચે ફરક, – અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ વચ્ચે ફરક, ૪:૨૪૧૧:૧૬, ૧:૩૨, ૧:૩૬, ૩:૩૬૧ ૨૪૨ - ની જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા, – આજ્ઞા અને પ્રમાદ પર આધારિત, ૪:૩૨ ૨:૨૮૩ - ના વિવિધ માર્ગ, ૪:૧૮૩ - નું કર્તાપણું ને ભોક્તાપણું, ૪:૧૯૦ - નો ક્રમ, ૪:૮૩-૮૪ - નું સ્વરૂપ, ૧:૬૦ - પૂર્ણ આજ્ઞાથી, ૪:૮૪ - નું સામર્થ્ય કેમ પ્રગટે, ૩:૨૨-૨૩ આનંદઘન ચોવીશી, ૫:૧૯૧-૨૩૧, ૫:૨૪૯- નો અનુભવ, ૧:૧૨૧, ૫:૨૨૧ ૨૫૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ આભાર, પ:૧૧૫-૧૧૬ – અને આજ્ઞાપાલન, પ:૧૩ (વિનયાભાર પણ જુઓ). - ની સુવિધા હોવી, ૧ઃ૩૬૬, ૩:૧૪૮ ૧૪૯, ૩:૩૧૯ - સંસાર પોષવા, ૧:૪૭ આલોચના, ૧:૧૩૪ આવશ્યક, છ, ૧:૧૩૭-૧૪૨, ૨:૧૪૧-૧૪૫, પ:૨પ૬-૨૫૭ આશ્રય, પુરુષનો - શરણું જુઓ આયુષ્ય કર્મ, ૧:૧૩, ૧:૨૩૧, ૨:૨૯૨ - અશુભ ગતિ બંધનનાં કારણો, ૧:૩૦૧, ૧:૩૦૭, ૧:૩૧૨, ૩:૧૫૫ અક્ષયસ્થિતિનો ગુણ આવરે, ૧:૧૯૬, ૨:૧૭૯, ૨:૨૯૨ એક જ વાર જીવનમાં બંધાય, ૧:૨૮૯, ૩:૧૫૬ - ના છ બોલ, ૧:૨૩૩ - ની પુણ્ય અને પાપ પ્રકૃતિ, ૧૯૨૩૨, ૧:૨૬૬ ના પ્રકાર, ૧:૨૩૧ - નો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ, ૧૯૨૩૨ - બંધ વખતે આઠ કર્મનો બંધ, ૧:૨૮૭ - બંધનની પ્રક્રિયા, ૧૪૨૨૦, ૧૯૨૩૨ ૨૩૩, ૧:૨૮૧ શુભ ગતિ બાંધવાનાં કારણો, ૧:૨૭૦૨૭૧, ૧:૩૦૧, ૧:૩૦૭, ૧:૩૧૩, ૩:૧૫૫ આશ્રવ, ૨:૧૧૫, ૨:૨૫૦ - અને આહાર, ૪:૨૪૮-૨૪૯ - અને નિર્જરા, ૪.૯૪ - અને સંવેગ તથા નિર્વેદ, પઃ૧૩૩ ઇન્દ્રિય અનુસાર, ૧:૨૮૦ ઇર્યાપથ આશ્રવ, ૨:૨૫૧ કષાયથી સાંપરાયિક આશ્રવ, ૨:૨૫૧, ૨:૨૬૧ - ગુણોનો, ૪:૧૪૧, ૪:૧૬૨ નાં કારણો (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ), ૨૩૨૫૧, ૨:૨૬૧-૨૬૨, ૩:૧૫૩-૧૫૪ પાપ તથા પુણ્યનો, ૨:૨૫૨ – ભાવ તથા દ્રવ્યાશ્રવ, ૨:૨૫૧ - વેશ્યા અનુસાર, ૩:૧૫૩ - વિપાકોદય વખતે, ૪:૨૫૨ – વિભાવથી, ૩:૧૫૩, ૪ઃ૧૯૧ શુભ તથા અશુભ, ૧:૧૯૨, ૧:૩૩૭ - સકામ, ૪:૧૪૦-૧૪૧, ૪:૧૫૧, ૪:૧૫૭, ૪:૧૬૨ – સોપક્રમ અને નિરુપક્રમ, ૧:૨૩૩-૨૩૪ આરાધન, ૨:૧૮૯ - આત્માર્થે, ૧:૪૭-૪૯, ૧૯૮૯ – આજ્ઞાએ કરવું, ૩:૩૪૫ ગૃહસ્થનું, ૧:૩૬૬ - નિયમથી કરવું, ૧:૧૪૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ - — — આશ્રવ ભાવના, ૨:૨૫૦-૨૫૩, ૩:૧૫૩-૧૫૫ આત્મશુદ્ધિ કરવા પ્રેરણા આપે, ૨:૨૫૩ આશ્રવનાં કારણો, ૨:૨૫૧, ૨:૨૬૧ થી સંયમધર્મ ખીલે, ૩:૧૫૩ - સાતે કર્મનો સતત ચાલુ, ૩:૧૫૬ સ્વચ્છંદથી વધે, ૩:૩૪૬ રોકવાના ઉપાયો — આસક્તિ, (સંસા૨ની), ૧:૨૯૧, ૧:૩૫૪, ૪:૨૩, ૫:૫, ૫૬૧, ૫:૨૧૫ ઘટાડવાનો પુરુષાર્થ, ૧:૧૫૦, ૧:૧૫૬, ૧:૧૮૧, ૧:૨૭૮, ૫:૭૦, ૫:૨૧૫ થી થતું નુકશાન, ૧:૩૨૯, ૧:૩૩૭, ૧:૩૫૧ ધર્મશ્રદ્ધાનથી તૂટે, ૧:૧૩૦ — : અહિંસાપાલન, ૩:૧૭૦; આજ્ઞાપાલન, ૩:૩૩૪, ૩:૩૪૬, ૩:૩૭૨, ૩:૩૭૮; ચાર ધર્મનું આરાધન, ૩:૧૯૦; તપનું આરાધન, ૩:૩૩૫; ત્યાગનો ગુણ ખીલવવો, ૩:૧૮૩; પ્રત્યાખ્યાન, ૧:૧૪૩; મંદ કષાય રાખવા, ૩:૨૨૪; સંયમથી અટકે, ૧:૧૫૬ આસ્થા, ૫:૧૨૫, ૫:૧૩૪-૧૩૬, ૫:૧૪૩ થકી દર્શન અને ચારિત્રની સિદ્ધિ, ૫:૧૪૯ (શ્રદ્ધા પણ જુઓ) આહાર, ૪:૨૨૯-૨૩૦, ૪:૨૪૮-૨૫૦, ૪:૨૫૫, ૪:૩૧૭-૩૧૯, ૫:૧૩ ૮૭ - અને નિહાર, ૪:૨૫૯ આજ્ઞારસનો, ૪:૨૮૪ કલ્યાણનાં પરમાણુનો, ૪:૨૮૫-૨૮૯, ૪:૩૧૬-૩૧૮ ગુણોનો, ૫:૧૭-૧૯ ને શુદ્ધ કરવો, ૪:૨૬૧-૨૬૨ આહારક શ૨ી૨, ૧:૨૩૭ 1 પરિશિષ્ટ ૨ તીર્થંકર પ્રભુનાં દર્શન કરવા, ૧:૨૩૭ થી વીતરાગી સત્પુરુષોનો સમાગમ કરવો, ૫:૧૫૭ ની પર્યાપ્તિ, ૧:૨૪૯ ની વર્ગણા, ૧:૨૮૩ આશા, ૧:૪૪-૪૬, ૩:૩૨૨-૩૨૫, ૩:૩૩૧૩૩૨, ૩:૩૯૦-૩૯૩, ૪:૩૧-૩૩, ૪:૧૨૮, ૪:૧૮૦, ૪:૨૫૨-૨૫૩, ૪:૨૬૪, ૪:૨૭૨૨૭૩, ૪:૩૦૦, ૪:૩૧૬-૩૧૮, ૪:૩૩૫૩૩૬, ૫:૨૮-૨૯, ૫:૩૬, ૫:૩૯, ૫:૫૧, ૫૧૫૭, ૫:૨૧૩, ૫:૨૩૬ ૐની સહાયથી મળવી, ૩:૩૯૩, ૪:૨૩૬, ૪:૨૭૨, ૪:૨૭૯, ૪:૩૧૩, ૪:૩૩૧-૩૩૨ અને ત્રણ યોગ, ૫:૩, ૫:૯૬ અને પ્રમાદનો સંબંધ, ૪:૩૧-૩૩, ૪:૬૦, ૪:૨૫૯ અને સંજ્ઞા વચ્ચે સંબંધ, ૪:૨૭૩-૨૭૬ અનુસાર ઉપદેશ આપવો, ૧:૪૭, ૫:૧૦૪ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ - અને ત્રણે કાળનો પુરુષાર્થ, ૪ઃ૪૫, ૪:૨૫૯, ૪:૨૬૦, ૪:૩૦) અપૂર્ણ તથા પૂર્ણ, ૩:૩૭૦-૩૭૧, ૪:૮૯, ૪:૨૯-૩૦, ૪:૪૭, ૪:૮૪-૮૬, ૪:૧૧૫, ૪:૧૨૩-૧૨૫, ૪:૧૩૪, ૪:૧૫૬, ૪:૧૬૧, ૪:૨૧૬, ૪:૨૮૫૨૮૬. અપૂર્ણ આજ્ઞાથી ઉપશમ શ્રેણિની પ્રાપ્તિ, ૩:૩૮૭ - અરિહંતની, ૪:૩૭ અરૂપી, પ:૧૦૫, ૫:૧૭૭ આણાએ ધમ્મો આણાએ તવો નો અર્થ, ૩:૩૨૩, ૩:૩૩૨, ૩:૩૪૫, ૩:૩૯૩ - આસ્થા થકી પ્રાપ્ત થાય, પ:૧૪૩ - કલ્યાણકાર્યમાં, ૪:૨૬-૨૯૯ - કેવળીગમ્ય પ્રદેશો, પઃ૧૮૦, પઃ ૨૦૬ – થી ઉત્તમ સિદ્ધિની પ્રાપ્તિ, ૪:૨૪૪, ૪:૨૬૬ થી ચારિત્ર ખીલે, ૩:૩૧૩, ૩:૪૨૦, પ:૩૮ - થી મળતું પ્રભુનું માર્ગદર્શન, ૨:૧૧૦ - થી વીર્ય મળે, ૩:૩૯૦-૩૯૧, ૩:૪૧૬, ૪:૨૭૦ - થી સંસારનો રસ તોડવો, પઃ૨૦, ૫:૨૪, પ:૧૭૭ - થી સ્વચ્છંદ તૂટે, ૨:૧૫૧, ૨૩૨૫૬ ૨૫૭, ૩:૩૨૨, ૩:૩૭૦, ૩:૩૯૨, ૩:૪૨૦, પ૬૬ દરેક કાર્ય કરતાં પહેલાં, પ૯૫ - દાનરૂપે, ૪:૧૧, ૪:૨૮૫ - ના આધારે ધર્મ તથા તપનું આરાધન, ૩:૩૨૧ ના આધારે પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ બને, ૪:૩૨-૩૦૩, ૪:૩૨૮ - ની પૂર્ણતા સિધ્ધ થતાં, ૩:૩૭૫ - ની શરૂઆત અંતવૃત્તિસ્પર્શથી, ૩ઃ૩૭૯ નું આરાધન ભક્તિથી, ૪:૨૪, ૪:૩૨૭૩, ૪:૧૦૭, ૪:૨૦૯, ૪:૩૨૮, પ:૯૯ નું આરાધન પ્રાર્થનાથી, ૪:૬૦, ૪:૧૦૭, ૪:૧૧૮, ૪:૨૭૨, પઃ૧૧૧ - નું કવચ, ૧૯૭૮, ૩:૩૭૩, ૩:૪૦૨, પ:૫૮, પ૬૬, પ:૯૪ - નું મહાભ્ય, ૩:૬૦-૬૧, ૩:૮૭, ૩ઃ૨૩૫, ૩:૨૮૮, ૩:૩૮૩ નો પાયો વિનય અને આભાર, ૪:૧૯, ૪:૧૧૩, ૪:૨૩૯, ૪:૨૩૯, ૪:૨૫૯ પરમ આજ્ઞા, ૪:૩૧, ૪:૩૩ – પરા આજ્ઞા, ૪:૩૩ - પંચપરમેષ્ટિ ભગવંતની મેળવવી, ૪:૧૦ ૧૨, ૪:૧૬૯, ૪:૨૩૬, ૪:૨૪૦, ૪:૩૦૦, પ૯૨, પ૯૫, ૫:૧૦૪, પ:૧૭૭, ૫:૧૯૦ પાલનથી ગુણો ખીલે, ૨:૨૩૧, ૫:૨૮, પ:૧૦૧, ૫:૧૧૫ પાળવા ઇચ્છા પર સંયમ, પ:૬૬, પઃ૧૯૮, પ૨૧૩, પ૦૨૧૯ ૮૮ Page #105 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - સાધુસાધ્વીજીની, પઃ૧૨૨ – સિદ્ધપ્રભુની, ૫:૪૬ (આજ્ઞારસ, આજ્ઞાપાલન, આજ્ઞામાર્ગ પણ આજ્ઞા, અપૂર્ણ – અપૂર્ણ આજ્ઞા જુઓ આજ્ઞા, પૂર્ણ – પૂર્ણ આજ્ઞા જુઓ આજ્ઞાકવચ - કવચ, આજ્ઞાનું જુઓ - પાળવાથી કર્મબંધન અટકે, ૧:૪૪, ૩:૩૩૪ પાળવાનો પુરુષાર્થ, ૧:૫૦, ૧:૧૨૦ પાળવામાં જ્ઞાનાવરણ વિધ્વરૂપ, ૧:૪૫, પઃ૧-૨, ૫:૧૪, પ:૩૪, ૫:૨૧૪-૨૧૫ - પૂર્ણ ૐ, ૪:૩૩૪ - પૂર્ણ આજ્ઞાથી ક્ષપક શ્રેણિ, ૩:૩૮૭ - પૂર્ણ આજ્ઞાસિદ્ધિ, પ૧ - પૂર્ણાતિપૂર્ણ, ૪:૨૮૪-૨૮૬, ૪:૨૮૮, ૪:૩૨૦, ૫:૫૫૫ - મન, વચન, કાયાની અર્પણતા, ૧૯૫૦ મહા આશ્રવ માર્ગનો, પડ૧૭ મહાસંવર માર્ગમાં, ૪:૮૨, ૪:૧૫૭૧૫૯, ૪:૧૮૬, ૪:૨૨૧, ૪:૨૫૯, ૪:૨૮૯ માં આત્મપ્રદેશો વર્તવા, પઃ૧૫૩ - માં જીવ ક્યારે આવ્યો કહેવાય, ૩:૩૩૧, ૩:૩૫૭-૩૫૮ - માં રહીને આશ્રવ, સંવર, નિર્જરા, ૪:૧૪૧, ૪:૨૪૯-૨૫૪ માં રહીને ચતુર્વિધ સંઘની સ્થાપના, ४:४० – મેળવવા પુરુષાર્થ, ૪:૨૫૪, ૪:૨૫૯ - રુચક પ્રદેશની, પઃ૧૭૭ વિરુધ્ધ વર્તન કરવું, ૧૯૪૭ વીતરાગતાથી, ૪:૨૬-૨૯૯ - સંસારી તથા પરમાર્થ કાર્યો માટે, ૪:૧૧, ૪:૨૩૯, ૪:૨૪૨, ૪:૨૬૫ આજ્ઞાપાલન | આજ્ઞાધીનપણું, ૧:૪૪-૪૬, ૧:૫૩, ૩:૩૪૪, ૪:૨૪૦-૨૪૨, ૪:૨૬૦, ૪:૨૬૫, ૪:૩૧૮ - ૐની આજ્ઞાનું, ૪:૩૩૪ - ૐની સહાયથી, ૪ઃ૨૩૬ અને મોહનું નડવું, ૫:૨૧૫ અપૂર્ણ આશાએ, ૪:૮, ૪:૨૯-૩૦, ૪:૮૫, ૪:૧૧૫ અરિહંતપ્રભુનું, પ૯૪-૯૫, ૫:૧૨૭ આચાર્યજીનું, ૩:૩૬૪, ૩:૩૬૮ આત્મપ્રદેશે વેદવું, પઃ૧૩ આત્માના પ્રદેશો, પ:૫૦, પઃ૧૫૬ આજ્ઞારસની સહાયથી, ૪:૨૫૩-૨૫૪, ૪:૨૫૯, ૫:૧૧૩ ઇન્દ્રિયોના વિકાસ વખતે, ૪:૯૩ - ઉપાધ્યાયજીનું, ૩:૩૬૩, ૩:૩૬૭ – કર્તાપણું વિઘ્નકર્તા, ૪:૧૩૭, ૪:૨૪૦, ૪:૨૪૨, ૪:૨૬૨ - કરવાના ભાવ, ૫:૨૧, પ૬૩, ૫ઃ૨ ૧૪ કરવા સમભાવ કેળવવો, પ:૨૧૮ ૮૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ કલ્યાણકાર્ય કરતી વખતે, ૪:૨૯૭, ૪:૩૦૫, ૫:૧૬૩, ૫:૧૮૭, પ:૨૭૭૨૭૯, ૫ઃ૨૯૫ કલ્યાણનાં પરમાણુની સહાયથી, ૪:૨૩૬, પ:૫૧, ૫:૧૨૩ કલ્યાણભાવ કરતા, ૩:૩૮૩-૩૮૫, પ:૧૯૮ - કેવળીગમ્ય પ્રદેશનું, પઃ૧૮૮, પ૨૨૮ કેવળીપ્રભુનું, ૩:૩૭૭, ૩:૩૯૩, ૪:૭ ગણધરજીનું ઉત્તમ, ૨:૧૮૦, ૩:૩૬૫ ૩૬૭, ૪:૩૦૫ - ગુણોના આશ્રવથી વધે, પઃ૧૯, ૫ઃ૨૨૩ – ચૂકનું ફળ, ૧:૪૫-૪૬ - છઠ્ઠા ગુણસ્થાનથી શરૂ, ૩:૩૫૭, ૩:૪/૯ તીર્થંકરપ્રભુનું ૐ ધ્વનિથી, ૩:૩૭૫, ૩:૩૯૨-૩૯૩ - થવાથી કલ્યાણભાવ વધે, ૩:૩૮૩, પ:૭) - થી આશ્રવ, સંવર, નિર્જરા કરવી, ૪:૧૪૧ - નિત્યનિગોદથી શરૂ થાય, ૪:૮૨ ની અંતરાય, પઃ૩૪ ની સુખબુદ્ધિ, ૪:૨૯૪ નું વરદાન મળવું, ૪:૧૧ - નો ક્રમ, ૪:૧૨૮ નો પુરુષાર્થ, ૧:૫૦, ૧:૧૨૦, ૧:૧૨૨, ૧:૧૩૩, ૩:૨૪૮, ૩:૨૮૭-૨૮૮, ૩:૩૩૧, ૩:૩૫૭-૩૫૮, ૪:૩૮, ૪:૧૨૭-૧૨૮, ૪:૨૫૩-૨૫૪, ૪:૨૬૦, ૪:૨૭૨, ૪:૨૭૭, પઃ૧૩-૧૪, ૫:૨૧, પ:૬૧, ૫:૧૫૭, ૫:૨૧૫, પઃ ૨૧૮, પઃ ૨૨૦, ૫ઃ૨૩૩-૨૩૪, પ૦૨૭૭-૨૭૯ - પંચપરમેષ્ટિભગવંતની, ૩:૩૬૬-૩૬૯, ૪:૯-૧૦, ૪:૨૩૬, ૪:૨૭૧, ૪:૩૦) પૂર્ણ આજ્ઞાએ, ૪:૮૪-૮૬, ૪:૧૨૩૧૨૫, ૪:૧૩૪, ૪:૧૫૬, ૪:૧૬૧, ૪:૨૧૬ પૂર્ણાતિપૂર્ણ, ૪:૨૮૮ ભક્તિથી ખીલે, ૩:૨૪૯, ૪:૨૪, ૪:૧૦૭, ૪:૧૨૬, ૪:૧૮૧-૧૮૨, ૪:૨૦૯, ૪:૨૩૯, ૪:૩૦૫ મહાસંવરમાર્ગમાં, ૪:૮૨, ૪:૧૫૭૧૫૯, ૪:૧૮૬, ૪:૨૨૧, ૪:૨૫૯, ૪:૨૮૯, ૫:૨૬ - માટે જ્ઞાનાવરણ વિજ્ઞરૂપ, ૧:૪૫, ૧:૪૭, ૧૯૭૦ યોગથી, ૫ઃ૨-૩, પ૬૫-૬૬, ૫:૨૧૫, પ:૨૨૦ - શાતા-અશાતાના ઉદય વખતે, ૪:૮૫, ૪:૨૭૨, ૫:૫૦, પ૬૦, ૫:૬૭, ૫:૭૫૭૬, પ૧પ૭ શુભાશુભ પ્રસંગોમાં, ૫૫૦ – શ્રીમદ્ રાજચંદ્રનું, ૩:૪૨૪-૪૨૭ - સર્વોત્કૃષ્ટ શુદ્ધિ માર્ગે, ૪:૨૩૯, ૪:૨૬૦, ૪:૨૬૫ સાધુસાધ્વીજીનું સામૂહિક, ૩:૩૫૭ સિદ્ધપ્રભુનું, ૩:૩૭૫-૩૭૬, ૪:૫-૭, ૪:૧૬૭-૧૬૯, ૫:૮૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - નું ફળઃ ૧:૩૦, ૧:૫૦, ૧:૩૨, ૧૨૨૬; અપાત્રે દાનથી બચાવે, ૩:૩૮૩; આજ્ઞાકવચ મળે, ૫:૫૮, પ:૬૧, ૫:૬૫; આજ્ઞારસ ખેંચાય, ૪:૨૮૪; ઇન્દ્રિયો વશ થાય, ૩:૩૪૩; કર્મ સામે સ્વતંત્રતા અપાવે, ૧:૪૪, ૧૯૨૨૨, ૩ઃ૩૩૪; કષાયો નબળા પડે, ૩:૩૪૩, ૩:૪૧૯; ગુરુના શુધ્ધ પ્રદેશો સાથે શિષ્ય અનુસંધાન કરે, ૩:૩૪૪; ગુણો ખીલે, ૨:૨૩૧, ૩:૩૪૭, ૫:૨૮, ૫:૧૦૧, ૫:૧૧૫; ઘાતિકર્મોની નિર્જરા, ૩:૨૮૮, ૩:૪૧૬-૪૧૭, ૩:૪૨૦; ચારિત્ર ખીલે, ૩:૨૪૯, ૩:૪૨૦, ૪:૧૦૫, ૪:૨૬૦; પ્રભુનું માર્ગદર્શન મળે, ૨:૧૧૦, ૩:૨૮; યાચકપણું, ૫:૨૪, ૫:૨૩૪; લબ્ધિસિદ્ધિના મોહથી બચાવે, ૩:૩૭૨; વીર્ય ખીલે, ૩:૩૯૦૩૯૧, ૩:૪૧૬, ૪:૨૭૦; સ્વચ્છંદ તૂટે, ૨:૧૫૧, ૨:૨૫૬-૨૫૭, ૩:૩૨૨, ૩:૩૭૦, ૩:૩૯૨, ૩:૪૨૦, પ.૬૬; સ્વરૂપસ્થિતિ મળે, ૩:૩૪૭; સંસારનો રસ તૂટે, પ:૨૦, ૫ઃ૨૪, ૫:૧૭૭ (આજ્ઞા, આજ્ઞારસ, આજ્ઞામાર્ગ, પૂર્ણ આજ્ઞા પણ જુઓ). - અને મહાસંવર, ૪:૧૫૦, ૪:૧૫૫, ૪:૧૬૦, ૪:૨૬૮-૨૬૧ – અને સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, ૪:૨૩૯ ઉપાધ્યાયજી પાળે, ૪:૧૫૮ - થી અંતરાયકર્મને અંતરાય ગુણમાં પરિણમાવે, ૪:૧૮૯, ૪:૨૩૯, ૪:૨૫૮ - થી આત્મવિકાસ, ૩:૩૮૮-૩૯૧, ૩:૪૧૨ થી સુખબુદ્ધિનો ત્યાગ, ૪:૨૪૦, ૪:૨૫૯ - નમસ્કારમંત્રમાં, ૩:૩૫૬-૩૬૦ - ની શરૂઆત તથા પૂર્ણતા, પઃ૩, ૫:૮૭ - નું આરાધન શ્રીમદ્ રાજચંદ્રનું, ૩:૪૨૪ ૪૨૭ - ભક્તિપ્રેરિત, ૪:૨૦૯, ૪:૨૩૯, ૪:૨૭૮-૨૭૯ – પ્રેરિત મહાસંવર, ૫:૧૮૫ માં વિકાસ, ૪:૧૨૮, ૪:૧૩૬-૧૩૭ - માં વિન્ન કરનાર અંતરાય, પ:૩૪, પ:૧૦૮ માં સર્વ સદ્ગુરુ આજ્ઞાકવચ, ૪:૧૫૫ - સાધુસાધ્વીજી આચરે, ૪:૧૫૮ - સ્વછંદ દબાય, ૩:૩૯૨-૩૯૪ (આજ્ઞા, આજ્ઞાપાલન, આજ્ઞારસ પણ જુઓ) આજ્ઞારસ, ૪:૨૫૩-૨૫૫, ૪:૨૫૭-૨૫૯, ૪:૨૬૨, ૪:૨૭૭, ૪:૨૮૩-૨૮૫, ૪:૨૮૯, ૪:૩૧૧, ૫:૨૮-૨૯, ૫:૫૨, પઃ૧૧૧-૧૧૩ - ૐ નો, ૪:૨૯૧ – અપૂર્ણ, ૪:૨૭ આજ્ઞાપ્રેરિત કલ્યાણપ્રેરિત મહાસંવર - મહાસંવર, આજ્ઞાપ્રેરિત કલ્યાણપ્રેરિત જુઓ આજ્ઞામાર્ગ, ૩:૩૨૨-૩૨૩, ૩:૩૩૦-૩૩૨, ૩:૩૭૪-૩૭૭, ૪:૩૨, ૪:૧૦૭, ૪:૧૧૩, ૪:૧૧૫, ૪:૧૧૮-૧૧૯, ૪:૨૩૯, ૪:૨૫૮, ૪:૨૭૯, ૫:૧૦૯, ૫:૧૧૧ ૯૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - અરિહંત ભગવાનનો, ૪:૦૭, ૪:૧૪૧ ૧૪૨, ૪:૧૪૭, ૪:૨૮૩ આચાર્યજીનો, ૪:૧૪૭-૧૪૮, ૪:૨૬૩ આત્મશુદ્ધિના માર્ગે, ૪:૨૪૨ ઉપાધ્યાયજીનો, ૪:૧૪૮, ૪:૨૬૩ - એટલે બોધરસ, ૪:૨૧૮ કલ્યાણનાં પરમાણુમાં રહેલો, ૪:૧૪૭૧૫૦, ૪:૧૫૮, ૪:૧૮૬, ૪:૨૧૮, ૪:૨૨૯, ૪:૨૪૬, ૪:૨૫૪, ૪:૨૫૬, ૪:૨૬૨, ૪:૨૮૪-૨૮૫, ૪:૩૦૭, પ:૧૧૧, ૫:૧૧૬, ૫:૧૭૬ - ખેંચવો, ૪:૨૮૫, પઃ ૨૭ - ગણધરનો, ૪:૧૪૭ - છઠ્ઠા ગુણસ્થાને મળતો, ૪:૨૭-૨૮ - તીર્થંકર પ્રભુનો, ૪:૨૧૮ થી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ક્ષય, ૪:૨૧-૨૨ - દાન આજ્ઞારસ, ૪:૨૮૪ - નું કવચ, ૪:૩૩૦, ૫:૫૮, ૫:૬૫ - નું ત્રિકોણ, પ:૫૪, ૫:૫૭ - નું નિર્માણ આજ્ઞારૂપી ધર્મ-તપથી, પ:૧૭૬ - પરમાર્થ લોભથી બને, ૪:૧૪૭, ૪:૨૫૬ પરોક્ષ સાથ આપે, ૪:૨૨૧ પંચપરમેષ્ટિનો, ૪:૨૧-૨૨, ૪:૯૬, ૪:૧૪૭-૧૪૯, ૪:૧૫૭-૧૫૯, ૪:૨૮૪, પ:૧૧૨-૧૧૩, ૫:૧૧૮, ૫:૧૪૬, પઃ૧૫૪-૧૫૫, ૫ઃ૧૫૯, ૫:૧૭૬-૧૭૭ પુદ્ગલપ્રેરિત અને ચેતનપ્રેરિત, પઃ૨૮, ૫:૧૦૭ - પૂર્ણ (કેવળી-સિદ્ધનો), ૪:૨૬૫ - પૂર્ણ પરમેષ્ટિનો, ૪:૨૯૧, ૪:૩૧૨ - મહાસંવરમાર્ગમાં, ૪:૧૫૯, ૪:૨૬૧ ૨૬, :૨૬ માંથી ૐ ધ્વનિ ઉપજે, પ:૫૬ – મૂળ આજ્ઞારસ, ૪:૨૮૪ મેળવવા પુરુષાર્થ, ૪:૨૫૭-૧૫૮, ૪:૨૬૧, ૪:૨૮૪ - રાગદ્વેષનાં જોડકાં છૂટા પાડે, ૪ઃ૨૫ - સક્રિય કરવો, ૪:૨૫૪ સદ્ગુરુનો, ૪:૨૭ - સર્વ સપુરુષનો, ૪:૨૭-૨૯ – સંવેગનો, ૫:૧૪૫ સાધુસાધ્વીનો, ૪:૧૪૯, ૪:૨૬૩ સિધ્ધપ્રભુનો, પ:૫૩, ૫:૯૯ - સિદ્ધભૂમિમાં, પ૯૯ આજ્ઞારૂપી તપ, ૪:૧૦૬, ૪:૧૧૯, ૪:૧૨૬, ૪:૨૫૨-૨૫૪, ૪:૨૭૭, ૪:૨૯૭, પ:૩-૪, પ:૫૧-પર - 3ૐ ની સહાયથી ખીલે, ૪ઃ૨૭૨, ૪:૨૯૦ - અને પ્રમાદ, ૪:૮-૯ અને મહાસંવરનો માર્ગ, ૪:૧૩૯, ૪:૨૬૦ અને આજ્ઞારૂપી ધર્મ સમાન થવા, પ:૫૪ પ૫, પ૭૯, ૫:૮૪ – આત્મશુદ્ધિના માર્ગે, ૪:૨૪૨ ૯૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ નિત્યનિગોદમાં, ૪:૮૨, ૪:૮૯ નો અનુભવ વીતરાગતાથી, ૪:૨૧૪ સુચક પ્રદેશમાં હોય, ૪:૧૦૫ - સિદ્ધપ્રભુનો, ૪:૫-૭, ૪:૧૪૬, ૪:૧૬૮ ૧૬૯ (આજ્ઞારૂપી તપ પણ જુઓ) આજ્ઞારસનું નિર્માણ કરે, પઃ૧૭૬ થી ચારિત્ર ખીલે, ૪:૧૦૫, ૪:૨૬૦ થી ધર્મનું સનાતનપણું, ૪:૧૭) થી નિર્જરા, પ૭૨-૭૩ - થી શ્રેણિની તૈયારી, ૫:૭૬ – ધર્મનાં બીજમાંથી જાગૃત કરવો, ૪:૮૯ – નિત્યનિગોદમાં, ૪:૮૨, ૪:૮૯ નો અનુભવ વીતરાગતાથી, ૪:૨૧૪, ૪:૨૯૬ પ્રમાદથી બચાવે, ૪:૧૧ - પૂર્ણાતિપૂર્ણ, ૪:૨૯૧ સિદ્ધપ્રભુમાં, ૪:૫-૭, ૪:૧૪૬, ૪:૧૬૮ ૧૬૯ – સંવરમાર્ગે, ૪:૨૫૫ (આજ્ઞારૂપી ધર્મ પણ જુઓ). આજ્ઞાસિદ્ધિ, પઃ૧-૨ - અને આજ્ઞારૂપી ધર્મ તથા તપ, ૫:૪ – ની પાત્રતા, ૫:૧૨, ૫:૧૪ - નો પુરુષાર્થ, ૫:૧૪-૧૫ - પૂર્ણ(આજ્ઞાસિદ્ધિ), પ:૧, ૫૩, ૫:૧૪ ઇચ્છા, આજ્ઞારૂપી ધર્મ, ૪:૧૦૬, ૪:૧૧૯, ૪:૨પર૨૫૪, ૪:૨૯૭, ૪:૩૧૧, પઃ૩-૪, પ૦૫૧પર - ૐની સહાયથી ખીલે, ૪:૨૭૨, ૪:૨૯૦, ૪:૨૯૫ અને આજ્ઞારૂપી તપ સમાન થવા, ૪:૧૧, પ:૫૪-પ૫, ૫:૭૯, ૫:૮૪ અને મહાસંવરનો માર્ગ, ૪:૧૩૯, ૪:૨૬૦ - અપૂર્વ શાંતિ આપે, ૪:૮ આજ્ઞારસનું નિર્માણ કરે, ૫:૧૭૬ થી ધર્મનું મંગલપણું, ૪:૧૭૦ - થી નિર્જરા કરવી, પ:૭૪ - અને પૂર્ણ આજ્ઞાનું આરાધન, ૩:૩૭૦ ૩૭૧ - અને લોભ, પ૯ અને સંજ્ઞા, પ:૧૦ આજ્ઞાપાલનથી, ૩:૩૪૩, ૩:૪૧૮-૪૧૯ કરતા કર્તવ્યને પ્રાધાન્ય આપવું, ૧:૧૪૬ નિરોધ, ૩:૧૭૮-૧૭૯, ૩:૨૮૩, ૩:૩૨૧, ૪:૧૫૬ નિરોધથી સંવર-નિર્જરા, ૩:૨૫૭ પ્રભુની ઇચ્છાનુસાર વર્તન, પડ૧૯૮, પ:૨૦૦, ૫:૨૧૯, ૫:૨૨૩, ૫:૨૬૨, પઃ૨૯૫ - શાતાની, ૧:૧૬૦, પ૬૭ ઈતરનિગોદ, ૨:૧૪૬, ૨:૩૦૫, ૨:૩૬, ૩:૭, ૪:૮૯, ૪:૯૧, ૪:૧૬૯ ૯૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ - બેઇન્દ્રિય, ૨૨૭૪, ૨:૩૦૯-૩૧૦ – રસેન્દ્રિય પર સંયમ, ૧:૧૬૪ ઈબ્દોપદેશ, પઃ૨૭૪-૨૭૫ ઉણોદરી તપ, ૩:૧૭૮, ૩:૩૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર, ૫:૨૮૫, ૫:૨૯૭ ઇન્દ્રિય, અનુસાર ત્રણ-સ્થાવર જીવ, ૧:૨૪૮, ૨:૨૭૪, ૨૪૨૮૭, ૨:૨૯૮ - અનુસાર જ્ઞાન, ૧:૧૯૬, ૧:૨૦૨, ૧:૩૦૮ અનુસાર પાપસ્થાનક સેવન, ૧:૩૬૬૩૬૫ અને પ્રાણ, ૨:૨૩૫ - ઇન્દ્રિયજય અને તીર્થંકરનાં અતિશયો, ૩:૮૦ એકેન્દ્રિય, ૨:૨૦૭, ૨:૨૦૯, ૨:૨૧૯, ૨:૨૨૪, ૨૪૨૩૭-૨૩૯, ૨૪૨૭૪, ૨:૨૮૮-૨૯૦, ૨:૩૦૬-૩૦૯ ગુમાવવી, ૨:૨૦૯, ૨:૩૧૨, ૨:૩૧૪ ૩૧૫ - ચોરૅન્દ્રિય, ૨:૨૦૮, ૨૪૨૭૫, ૨૩૧૦ તેઇન્દ્રિય, ૨:૨૭૫, ૨:૩૧૦ - ના વિષયો, ૧:૧૫૬, ૧:૧૬૩, ૧:૧૮૯, ૩:૧૮૭-૧૮૯ ની પર્યાપ્તિ, ૧:૨૪૯ - નું મહત્ત્વ, ૧:૩૮ - નો દર્શનાવરણ સાથે સંબંધ, ૧:૨૧૫ - નો નિગ્રહ, ૧:૧૮૦, ૪:૨૪૫, પ૬૭ નો વિકાસ, ૧૨, ૧:૧૯, ૨:૨૦૭૨૦૯, ૨:૩/૬-૩૧૧, ૩:૭, ૩:૧૭૩, ૪:૯૨-૯૪, ૪:૧૯૭-૨૦૦, પ૧ - પર કર્મબંધન આધારિત, ૪:૧૯૭ - પંચેન્દ્રિય, ૨:૩૧૧ ઉદાસીનતા, ૧:૨૯, ૩:૨૭૪, ૪:૧૫૯, ૪:૨૧૩, ૪:૨૫૯, પ:૬૦, ૫૪૭૩ - અશાતાના ઉદયો ભોગવવામાં ઉપકારી, ૩:૨૬૮ આચાર્યજીની, ૩:૩૬૪ છઠ્ઠા ગુણસ્થાનથી વધે, ૩:૨૪૮ બાહ્યાંતર શ્રેણિના વિરોધથી બચવા, ૩:૨૨૯, ૩:૨૩૧ વૈરાગ્ય વિકસે ત્યારે પ્રગટે, ૩:૨૭૪; શ્રીમદ્ રાજચંદ્રની, ૩ઃ૨૨૨ ઉપદેશછાયા, ૫ઃ૨૭૨-૨૭૪ ઉપયોગ, - ની તીક્ષ્ણતા, ૪:૨૩૬, ૫:૧૨ ૪:૧૨૨, ૪:૨૨૫, ઉપશમ શ્રેણી, ૨:૧૩૧-૧૩૨, ૨:૨૭૯-૨૮૦, ૪:૩૩, ૪:૩૯ - અગ્યારમાં ગુણસ્થાનનો સ્પર્શ, ૨:૧૩૨, ૨:૨૭૯ - અને પ્રમાદ, ૨૪૨૭૯-૨૮૦ – અપૂર્ણ આજ્ઞાથી માંડે, ૩ઃ૩૮૭ ૯૪ Page #111 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - તીર્થંકર નામકર્મ પછી ન હોય, ૩:૬૨ થી બચવા આજ્ઞાધીનપણું ખીલવવું, ૩:૩૭૨ - પતન નિશ્ચિત, ૨:૧૩૨, ૨૪૨૭૯-૨૮૦ પ્રમાદથી, ૩:૩૮૭ પ્રત્યક્ષ પ્રદેશ દર્શનનો અભાવ, ૨:૧૩૩ - વીર્યની ખામીથી, ૩:૩૯૦ (શ્રેણિ પણ જુઓ). ઉપશમ સમકિત, ૧:૧૦૭-૧૦૯, ૨:૧૨૧-૧૨૩, ૨:૩૪૪, ૪:૧૦૨-૧૧૦, ૫:૧૯૭, પ:૧૯૯, પ:૨૦૨ - ની પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧:૧૫, ૧:૧૦૭-૧૦૮ પ્રાપ્તિ પછી જીવની દશા, ૧:૧૦૯, ૧:૧૮-૧૯, ૧:૩૬૮ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનું ઉપશમન, ૨:૧૨૨, ૨:૩૪૪ મેળવવા પુરુષાર્થ, ૧:૧૪, ૧:૧૦૮ વધુ વિકાસ માટે પુરુષાર્થ, ૧:૧૬-૧૭, ૧:૩૬૮ - શૂન્યતા તૂટતા ચોથે ગુણસ્થાનથી નીચે ઊતરે, ૧:૧૦૭, ૧:૧૦૯, ૨:૧૨૨, ૨:૩૪૪ (સમકિત પણ જુઓ) ઉપસર્ગ, ૧:૩૫, ૧:૪૫, ૫:૪૯ – વખતે સ્થિરતા, પ૬૫, પઃ૭૦ ઉપાધ્યાયજી, ૧:૯૧, ૨:૧૮૧-૧૮૨, ૨:૩૩૫, ૨:૩૫૪, ૪:૨૪૦, ૪:૨૮૦, ૫:૧૧૬-૧૧૮ – અને ૐ ગમય આણાય, ૪:૩૨૯ - અને પ્રમાદ, ૪:૯ - આચાર્યજીના પદ સુધી વિકાસ કેવી રીતે કરે, ૩:૩૬૭ - નમસ્કાર મંત્રમાં ચોથું પદ, ૨:૧૮૨, ૩:૩૫૪ - ના ૨૫(પચીસ) ગુણો, ૨:૧૮૨, ૨૩૩૪, ૩:૩૫૫ ના કલ્યાણનાં પરમાણુનાં લક્ષણો, ૩:૩૬૩, ૩:૩૬૭-૩૬૮ નાં પદને નિકાચીત કરવું, ૪:૩૦૧-૩૦ર નાં પરમાણુનો આહાર, ૪:૨૮૫ - ની આજ્ઞા સંસારી કાર્યો માટે, ૪:૧૧ – નું આજ્ઞાપાલન, ૩:૩૬૩, ૪:૧૫૮, ૪:૨૮૦ - નું કલ્યાણકાર્ય, પ૧૧૯, ૨૦૧૩ - નું કલ્યાણનાં પરમાણુ બનાવામાં યોગદાન, ૪:૧૨, ૪:૨૮૧, ૪:૩૦૩ – નું ચારિત્ર, ૨:૧૮૨, ૨૩૧૮૪, ૨૩૫૪, ૩:૩૫૪ નું પંચામૃત, પઃ૧૪૫ – ને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, ૩:૩૬૭ - નો આજ્ઞારસ, ૪:૧૪૮-૧૪૯, ૪:૧૫૮, ૪:૨૬૩, ૫:૧૧૨ - નો કલ્યાણભાવ, ૩:૩૬૩, ૩:૩૬૮, ૪:૨૯૮, પ૭ ઉપાદાન, – અને નિમિત્ત, ૧:૧૭, ૧૯૯૪-૯૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - નો શાસ્ત્રાભ્યાસમાં ફાળો, ૨:૧૮૧ ૧૮૨, ૨:૧૮૪, ૨:૩૩૫, ૨:૩૫૪૩૫૫, ૩:૩પપ નો સાથ શ્રેણિમાં, ૪:૪૧ - નો પુરુષાર્થ, પઃ૧૧૬, ૫:૧૩૪, પ:૧૪૦, ૫:૧૪૩ - નો શમ, ૫:૧૨૯-૧૩૧ પંચપરમેષ્ટિમાં સ્થાન પામવા જીવ સમસ્ત માટે કલ્યાણભાવ, ૨૩૨૫, ૨:૩૩૨, ૩:૩૫૪ પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ, ૪:૩૨૬ - માં રહેલી સ્પૃહા, ૪:૯, ૪:૨૬૩, ૪:૨૯૮ - સમાન આત્મપ્રદેશો, પઃ૧૧૨ કલ્યાણકાર્યમાં, પઃ૧૮૭ ઘટાડવા ગુરુ પ્રત્યે અહોભાવ, ૩:૨૪૮ છોડીને પ્રવૃત્તિ કરવી, ૧:૪૭ – તોડવો, પઃ૨૩૭ – થી અભિસંધીજ વીર્ય ઉત્પન્ન થાય, ૪:૧૮૨, ૪:૨૪૮, પ:૧૩૧ - થી સંસારવૃદ્ધિ, ૨:૫૨ - થી વધતું કર્મનું વ્યાજ, ૨:૮૨-૮૩ ભોક્તાપણાના આધારે, ૪:૧પ૬, ૪:૧૮૨ - મન, વચન અને કાયાનું, પ૨ ૧૩ - સંજ્ઞાનો ગુણ, ૪:૨૭૬ એકત્વભાવના, ૨૪૨૭૧-૨૭૩, ૩:૧૧૬ - પુરુષનું અનન્ય શરણું લેવા, ૨:૨૭૧ - શ્રેણિ માંડતા પહેલા ઘૂંટવી, ૨:૩૭૬ એકાંતવાદ, ૧૯૭૧-૭૩ એકેંદ્રિય જીવો, ૨:૨૭૪ કર્મ, ૧:૧૮૭ – અઘાતી, ૧:૧૩ (અઘાતીકર્મ પણ જુઓ) – અને આત્માનો સંબંધ, ૧:૧૪ – અનુભાગ (રસ), ૧:૧૨, ૩:૩૯૦ અપવર્તન, ૧:૨૬૩ - આઠ કર્મ સતત ભોગવાય, ૩:૧૫૬ આત્માના કંપનથી બંધાય, પ૮૧ ઉદયના પ્રકાર, ૧:૧૩, ૧:૪૪, ૧:૨૬૧ ૨૬૨ - ઉદ્વર્તન, ૧:૨૬૩ - ઉીણા, ૧:૨૬૨, ૩:૩૧૪ - ઉપશમન, ૧:૨૬૪ કર્મક્ષયની સુખબુદ્ધિ, ૪:૨૩૯ કષાયના આધારે બંધન, ૧:૨૮૫, ૧:૨૮૯, ૨૨૦૦, ૪:૫૮ — 5.5 કર્તાભાવ, ૧:૫૩, ૪:૧૨૨, ૪:૧૩૭, ૪:૧૮૯, ૪:૨૩૬, ૪:૨૪૦, ૪:૨૬૨, ૪:૨૭૬, પ:૨૦, ૫:૩૭-૩૮, પ૬૬, ૫:૨૧૧ અને કલ્યાણભાવ, ૨:૩૩૩, ૨:૩૫૦૩૨૩, ૩:૨૫, ૩:૯૪-૯૬, ૩:૩૬૪૩૬૫ કર્તાપણામાં આજ્ઞાધીન થવું, ૪:૨૪૪, ૪:૩૧૪ Page #113 -------------------------------------------------------------------------- ________________ - — — - — — કાર્મણ શ૨ી૨, ૧:૨૩૮ ઘાતી, ૧:૧૩ (ઘાતીકર્મ પણ જુઓ) ના ઉદય વખતે ટકવું, ૪:૫૩, ૪:૨૩૫ નિકાચિત, ૧:૨૬૫ નિવ્રુત, ૧:૨૬૫ ની દશ અવસ્થાઓ, ૧:૨૬૩-૨૬૫ નું માનવશરીરમાં સ્થાન, ૧૭૬ પરમાણુ આત્મા પર આવવા, ૧:૧૨, ૧:૧૮૭, ૧:૨૮૨-૨૮૫ પ્રદેશબંધ, ૧:૧૯૨-૧૯૩, ૧:૨૮૪ પ્રદેશોદયથી ભોગવવા, ૧:૧૩, ૧:૪૪, ૧:૨૨૧, ૪:૧૫૪-૧૫૬, ૪:૨૦૩, ૪:૨૦૫, ૪:૨૦૭, ૪:૨૫૧-૨૫૨, ૪:૨૮૯-૨૯૧, ૫:૩૭ પુદ્ગલ વર્ગણા, ૧:૧૮૭, ૧:૨૮૨-૨૮૩ પ્રકૃતિ/પ્રકાર(આઠ કર્મ): ૧:૧૨-૧૩, ૧:૧૯૩-૧૯૪, ૧:૨૭૩-૨૭૬, ૨:૨૩૪૨૩૫, ૩:૧૫૩-૧૫૪, ૫૨૮૧; દેશઘાતી અને સર્વઘાતી, ૧:૨૬૭; પુણ્ય તથા પાપ, ૧:૨૬૬-૨૬૭; નો ક્રમ, ૧:૨૫૭-૨૬૧ બંધ અશુભબંધ, ૧:૨૮૯, ૧:૨૯૭, ૧:૩૩૭, ૩:૧૫૪-૧૫૫; અને ગુણસ્થાનનો સંબંધ, ૧:૧૯૪-૧૯૫; નાં કારણો, ૧:૧૮૮-૧૯૧, ૧:૨૭૭-૨૭૯, ૧:૨૮૪, ૨૯૩, ૨:૨૫૧, ૪:૧૪-૧૫, ૪:૧૫૬, ૪:૧૯૨-૧૯૩, ૪:૨૩૭-૨૩૯, ૪:૮૬-૮૭, ૪:૧૩૦-૧૩૨, ૪:૧૫૫, ૪:૧૯૨-૧૯૩, ૪:૨૩૫, ૫:૬૪; નાં પરોક્ષ કારણો, ૪:૧૩૨-૧૩૩; ના પ્રકાર, ૯૭ પરિશિષ્ટ ૨ ૧:૧૨, ૧:૧૯૧-૧૯૩, ૧:૨૮૪-૨૮૭; ની પ્રક્રિયા, ૧:૧૨, ૧:૧૮૭-૧૮૮, ૧:૧૯૩, ૧:૨૬૧, ૧:૨૮૨-૨૮૭; ભાવ અનુસાર, ૧:૧૭૩, ૧:૧૮૮, ૧:૨૮૨, ૧:૨૮૯, ૧:૨૯૭; લેશ્યા અનુસાર, ૩:૧૫૩; શુભબંધ, ૩:૧૫૩-૧૫૫ વિભાવજનિત, ૪:૧૮૯, ૪:૨૩૮ સતત સાત કર્મ બંધાય, ૧:૨૮૧, ૧:૨૮૮, ૩:૧૫૬ સંક્રમણ, ૧:૨૬૪ સ્થિતિ, ૧:૧૨, ૧:૨૮૧, ૪:૨૪૩; ઘટાડવી, ૧:૯૯, ૧:૨૮૧; સ્થિતિઘાત, ૩:૩૯૦; જઘન્ય તથા ઉત્કૃષ્ટ, ૧:૨૭૬ ૨૭૭ – ક્ષયના હેતુથી આત્મવિકાસમાં ભય, ૨:૨૭૮-૨૮૦ (ઘાતીકર્મ, અઘાતીકર્મ, વિપાકોદય, પ્રદેશોદય પણ જુઓ) કરુણા, ૧:૨૭, ૧:૨૯, ૧:૧૩૨, ૩:૧૫૧ કલહ પાપસ્થાનક, ૧:૩૪૫ કલ્યાણ, 1 અને આજ્ઞા તથા વીતરાગતા, ૪:૨૯૬ ૨૯૯ ત્રણ પ્રકારે (સ્વ, ૫૨, સ્વપર), ૪:૨૬૧૨૬૨, ૫૭, ૫:૧૧૯, ૫:૧૪૦, ૫:૧૪૩, ૫:૧૮૬ નું કાર્ય આજ્ઞાધીનપણે કરવું, ૪:૨૯૭ પૂર્ણ આશાના શુક્લબંધ પછી, ૫:૪૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ - સનાતન, પ:૧૦૪ કલ્યાણક (તીર્થંકરપ્રભુના), - ગર્ભ, ૩:૪૦ – જન્મ, ૩:૫૮-૫૯ – દીક્ષા, ૩:૫૯ - નિર્વાણ, જ્ઞાન, ૩૬૩-૬૪ કલ્યાણનાં પરમાણુ - જુઓ પરમાણુ, કલ્યાણનાં કલ્યાણપ્રેરિત મહાસંવર - મહાસંવર, કલ્યાણપ્રેરિત જુઓ કલ્યાણભાવ, ૩:૧૯૨-૧૯૩, ૩:૨૭૨-૨૭૩, ૩:૩૮૧ – અને ૐ, પ:૯૦, ૫:૧૪૭ - અરૂપી, પ:૧૦૪-૧૦૫ અશુભ ઋણાનુબંધી જીવો માટે, ૩:૯, ૩:૨૪, ૩:૩૬ અંતરાય તૂટે, ૨:૨૨, ૨:૩૦૧ - આચાર્યજીનો, ૧૯૯૧, ૨:૩૩૯, ૩:૩૫૪, ૩:૩૬૪ - આજ્ઞાએ કરવો જરૂરી, ૩:૩૮૩-૩૮૫, પ:૧૯૮ ઉપસર્ગ વખતે, પ:૩૦ ઉપાધ્યાયજીનો, ૩:૩૫૫, ૩:૩૬૩ કરતી વખતે કલ્યાણના પરમાણુ સહાય, ૩:૧૯૪, ૩:૩૮૨, ૩:૩૮૪-૩૮૫ – કલ્યાણનાં પરમાણુમાં, ૪:૧૧-૧૨, ૪:૧૨૫, ૪:૧પ૬, ૪:૧૫૮, ૪:૨૪૬, ૪:૨૬૨, ૪:૨૮૦ કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગે, ૪:૧૮૫ - કષાયના જપથી વધે, પ૬૯ કેવળીપ્રભુનો, ૩:૪-૫, ૩૯૪, ૩૩૯૪ ખીલવવાનાં સાધનો ૧:૧૩૩, ૧:૧૪૮, ૧:૧૭૧, ૧:૧૭૨, ૧:૧૭૪ ખીલવવાનું ફળ, ૧:૧૮૪, ૧:૨૬૯, ૧:૩૪૪, ૧:૩૬૩ ગણધરનો, ૧:૯૧, ૨:૩૩૩, ૨:૩૩૯, ૨:૩૫૧-૩પ૩, ૩:૯૫-૯૬, ૩:૩૫૪, ૩:૩૬૫-૩૬૬, ૪:૮૯-૯૦, ૪:૨૯૯, પ:૩૨, :૧૪૭ જીવ સમસ્ત માટે, ૨:૩૨૪, ૨:૩૬૫, ૩:૧૯૩, ૪:૧૩૫ - જેટલો બળવાન તેટલો આત્મવિકાસ સુલભ, ૨૪૩૩૮, ૨:૩૬૪-૩૬૫ તીર્થંકર નામકર્મ બાંધતી વખતે, ૩:૫, ૩:૩૪-૩૮ તીર્થકર ભગવાનનો, ૨:૩૨૫, ૨:૩૩૩, ૨૩૩૮, ૨:૩૫૦-૩૫૩, ૩:૨-૫, ૩:૩૪, ૩:૬૨, ૩:૯૫-૯૬, ૩:૧OO૧૦૧, ૩:૧૯૩, ૩:૧૯૫, ૩:૨૪૭, ૩:૩૬૫-૩૬૬, ૩:૩૯૩, ૪:૮૨, ૪:૮૯૯૦, ૪:૯૯, ૪:૧૩૪, ૪:૨૯૯, પ:૩૦ ૩૨, ૫:૧૩૮, ૫:૧૪૭ – તીર્થંકરપ્રભુ કલ્યાણભાવનું ઉદ્ગમસ્થાન, ૩:૧૯૩-૧૯૪ થી અહિંસાપાલન, ૩:૧૫૧ - થી અંતરાયનો ક્ષય, પ૦૪૨ થી આત્મવિકાસ, ૨:૩૦૧, ૨:૩૨૩, ૨:૩૬૪-૩૬૬, ૩:૨૨, ૩:૯૬-૯૮, ૩:૧૯૬, ૫:૧-૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - થી તીર્થસ્થાન પ્રગટે, ૩:૨, ૩:૮, ૩:૬૨, ૩:૯૫ થી પરમાર્થ પુણ્ય બંધાય, ૪:૧૫૩ - થી માર્ગનાં રહસ્યો પ્રગટે, ૩:૨૯, ૩:૩૮૧, ૪:૧૦૯, ૪:૧૩૪ - થી રુચકપ્રદેશની પ્રાપ્તિ, ૨:૨૮૭-૨૮૮ - થી ઋણમુક્તિ, ૧:૧૨૧-૧૨૩ થી વાણીના ગુણ ખીલે, ૫:૨૨ - થી શુભગતિ, ૩ઃ૨૫ દેહમાંથી નીકળે, ૪:૨૦૬ - ધર્મને શાશ્વત બનાવે, ૩:૧૯૩, ૩:૨૦૪ ના આધારે પંચ પરમેષ્ટિનું પદ નક્કી થાય, ૨૪૨૦૨, ૨૪૩૩૩-૩૩૪, ૩:૩૬૬ ૩૬૮, ૫:૮, પ:૪૯ - ના આધારે મહાસંવરમાર્ગના ભેદ, ૪:૧૮૧ ના આધારે તપુરુષની સમર્થતા, ૩:૯, ૩:૨૨-૨૩, ૩:૧૯૫ ના આધારે વીતરાગતા ખીલે, ૪:૧૩પ૧૩૬, ૪:૧૫૩, ૪:૨૧૩, ૪:૨૬૫ ૨૬૬, ૪:૨૯૭ - નિસ્પૃહતાએ કરવો, ૩:૧૯૫, ૩ઃ૩૬૫ ૩૬૬ ની વિશેષતા અને મંત્રસિદ્ધ થવો, ૨:૧૬૨-૧૬૩ - નું ફલક વિસ્તૃત થવું, ૨:૩૪૮ - નું દાન, પઃ૩૩ - ને અરૂપી બનાવવો, પ:૧૦૭ - નો ફરક કેવળીપ્રભુ અને તીર્થંકર પ્રભુમાં, ૨:૩૫૦-૩૫૧ - નો પ્રકાર માનભાવના આધારે, ૩:૩૬૬ - પરકલ્યાણ માટે, ૪:૨૬૩-૨૬૪, ૪:૨૯૭ પંચપરમેષ્ટિ ભગવંતનો જીવ સમસ્ત માટે, ૨:૨૦૨, ૨:૨૯૭, ૨:૩૨૪, ૨:૩૬૫, ૩:૧૯૩, ૩:૩૫૦, ૩:૩પ૧, ૩:૩૬૮, ૪:૯૯, ૪:૧૦૯, ૪:૧૨૫, ૪:૧૫૮, ૪:૨૭૯-૨૮૦, ૪:૨૯૮-૨૯૯, ૫:૧-૨, પ:૬-૮, ૫:૩૨-૩૩, ૫:૧૪૭ બોધસ્વરૂપ દશા પછી, ૪:૧૩૫ – માર્દવથી કેળવાય, ૩:૧૫૧ – શિષ્યને સદ્ગુરુ પાસેથી મળે, ૩:૧૯૨ ૧૯૩, ૩:૨૦૪, ૪:૩૦ શૂન્યતામાં, ૪:૧૭૨ - સમવસરણમાં, ૩:૩૯૪ સાકાર કરવા પ્રાર્થના, ૩:૩૦ સાધુસાધ્વીજીનો, ૩:૩પ૬-૩પ૭, ૩:૩૫૯, ૩:૩૬૨ સિદ્ધપ્રભુ માટે વેદવો જરૂરી, ૪:૧૪) સ્વચ્છેદે કરવાનું ફળ, ૩:૩૮૩-૩૮૪ - સ્વપર કલ્યાણ માટે, ૧:૧૨૧, ૪:૨૬૨ ૨૬૫ (પરમાણુ, કલ્યાણનાં પણ જુઓ) કલ્યાણમંદિર સ્તોત્ર, પ:૨૪૨ કલ્યાણમાર્ગ, ૪:૨૧૫, ૪:૨૬૧ ૪:૨૬૧, ૪:૨૭૭, કલ્યાણરસ, ૪:૨૪૭, ૪:૨૮૯-૨૯૦ ૯૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - થી ગુણો વધે, ૪:૧૫૭ – તીર્થકર અને કેવળીનો, ૪:૨૧૯ - પંચપરમેષ્ટિનો, ૪:૧૫૮ (આજ્ઞારસ, કલ્યાણભાવ પણ જુઓ) કષાય, ૧:૧૯) - અકામ-સકામ, ૪:૧૯૪ - અનંતાનુબંધી, ૧:૪૨, ૧:૧૦૮, ૧:૧૧૪, ૧:૧૧૭, ૧:૨૨૪-૨૨૫, ૧:૨૮૬, ૧:૩૩૯ અને મિથ્યાત્વ, ૧:૨૭૯ અન્ય કર્મબંધનું કારણ, ૧:૧૯૦, ૧:૨૮૬-૨૮૭, ૧:૩૪૦-૩૪૧ અપ્રત્યાખ્યાની, ૧:૨૨૬-૨૨૭, ૧:૨૮૬, ૧:૩૪) અશુભ અંતરાય બંધાવાનું કારણ, ૪:૧૯૧, ૪:૧૯૫; જય, ૪:૫૩, ૪:૫૬ ૫૮, ૪:૮૮, ૪:૧૩) - આંતરશત્રુ, ૩:૧૨૨ ઉદિત કર્મો કરાવે, ૨:૨OO, ૨:૨૧૦ – કર્મ આશ્રવ(બંધ)નું કારણ, ૨:૨૫૧, ૨:૨૬૧, ૩:૧૧૯, ૩:૧૪૭, ૪:૫૮ કર્મસ્થિતિ તથા અનુભાગ(રસ) બંધનું કારણ, ૧:૧૯૨, ૧:૨૮૫-૨૮૬, ૧:૩૩૭, ૨૩૨૫૧, ૨:૨૮૬-૨૮૭ - કલ્યાણભાવથી શાંત થાય, ૩:૧૯૫ કષાયજય,૧:૬૭, ૧:૧૩૩, ૧:૧૮૦૧૮૩, ૩:૧૯૦, ૫:૬૮-૭૦, ૫૪૭૩- ૭૪, ૫:૭૮, પઃ૨૨૦, ૫:૨૨૪-૨૨૫ ગુણસ્થાન અનુસાર બંધ, ૧:૨૭૮-૨૭૯, ૧:૩૩૨, ૧:૩૪૧ ચારિત્રમોહનો પ્રકાર, ૧૨૨૪ ચારિત્રમોહ વધે, ૧:૩૩૫ - તૂટવાથી આત્માના ગુણો પ્રગટે, ૩:૧૪૭ - ના અભાવથી અહિંસાપાલન, ૩:૧૫૦ ઉપર ના ઉદયથી સાંપરાયિક આશ્રવ, ૨:૨૫૧ ના જયથી આત્મશાંતિ વધે, ૧૯૬૪, ૧:૧૨૬, ૧:૧૩૩, ૩:૨૨૪, ૪:૫૬ નિર્વાણમાર્ગે ક્ષય થાય, ૪:૧૧૪ - ની તીવ્રતાથી પાપબંધ, ૨:૨૫૨ ની તીવ્રતાથી અશુભકર્મબંધન, ૧:૨૮૫, ૧:૩૩૭, ૧:૩પ૩, ૧:૩૬૧ - ની ક્ષમા પ્રતિક્રમણમાં, ૨:૧૪૨ - ને ગુણમાં પલટાવવા, પડ૧૧-૧૨, પ:૩૯ – ને લીધે આત્મામાંથી ચીકાશ ઝરે, ૨૩૨૫૧, ૨:૨૮૬-૨૮૭ - નોકષાય, ૧૯૬૫, ૧૯૨૨૮-૨૨૯ - નો નિગ્રહ અને સત્તરભેદે સંયમ, ૩:૧૬૨, ૩:૧૬૫, ૩:૧૭) નો ક્ષય શ્રેણિમાં, ૧:૧૬૬, ૧:૧૭૯, ૨:૬૭, ૨:૮૫, ૨:૧૩૩-૧૩૪, ૨૪૨૬૨, ૫:૮૦-૮૧ - પરિગ્રહથી વધે, ૧:૩૩) - પાપપ્રકૃતિ, ઘાતકર્મની, ૧:૨૬૬, ૧:૩૦૭ ૧OO Page #117 -------------------------------------------------------------------------- ________________ - — - - — — - - - — પ્રકાર (અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન), ૧:૧૯૦, ૧:૩૩૧, ૩:૧૨૭-૧૨૮, ૩:૧૩૩૧૩૪, ૩:૧૪૦, ૩:૧૪૬-૧૪૭ પ્રત્યાખ્યાની, ૧:૧૨૧, ૧:૨૨૫-૨૨૬, ૧:૨૮૬, ૧:૩૪૦ — મંદ કષાયથી પુણ્યબંધ, ૨:૨૫૨, ૩:૧૭૫ મંદ કરવા પ્રાર્થના, ૨:૮ મંદ કરવા મંત્રસ્મરણ, ૨:૧૫૫ મંદતાથી આત્માની શ્વેતતા પ્રગટે, ૩:૫૬ મુખ્ય ચાર (ક્રોધ, માન, માયા, લોભ), ૧:૧૯૦, ૧:૨૨૪ રાગ-દ્વેષ એ કષાયનો ભાગ, ૧:૩૪૩૩૪૪, ૪:૨૭-૩૦, ૪:૫૦-૫૪, ૪:૨૧૩ લોભનો ક્ષય છેલ્લે, ૩:૧૪૫ (મોહ, ચારિત્રમોહ પણ જુઓ) — સત્તાગત થવા, ૩:૧૨૭ સંસારની રુચિથી વધે, ૩:૨૩૫ સંજ્વલન, ૧:૨૨૭-૨૨૮, ૧:૩૪૦ કવચ, આજ્ઞાનું, ૫:૫૮, ૧:૬૧ ૐૐમાં સમાયેલું, ૫:૧૪૯ ક્ષય કરવાના ઉપાયો, ૧:૩૩૪, ૧:૩૪૧ ક્ષય થવાનો ક્રમ, ૧:૧૮૨, ૧:૨૭૯, ૧:૩૪૩, ૨:૧૩૪ અરૂપી, ૫:૧૦૫ આજ્ઞાનું, ૫:૫૮ કલ્યાણભાવથી રચાય, ૪:૨૦૭ કેવળીગમ્ય પ્રદેશને મળતું, ૫:૧૯૦ ૧૦૧ પરિશિષ્ટ ૨ છદ્મસ્થ પરમેષ્ટિનું, ૫:૬૯ છેલ્લાં આવર્તનમાં મળે, ૪:૨૩૬ થી કલ્યાણનાં પરમાણુ ખેંચાય, ૪:૧૯ થી રાગદ્વેષનાં જોડકા છૂટા પડે, ૪:૨૫ નવકારનું, ૪:૭૫-૮૦, ૪:૩૩૮-૩૪૧ ના પ્રકાર, ૪:૧૪, ૪:૧૫૫ ની સહાયથી કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૫૬૬, ૫:૧૦૪-૧૦૫ પંચપરમેષ્ટિ ભગવંતનું, ૪:૩૫, ૪:૩૭, ૪:૨૩૬, ૫:૯૪-૯૫, ૪:૧૦૯ પ્રત્યક્ષ સદ્ગુરુનું, ૪:૧૩, ૪:૧૭-૧૮, ૪:૨૦, ૪:૧૫૫, ૫૬૨, ૫:૯૪-૫:૯૫, ૫:૧૪૮-૧૪૯ પૂર્ણ ૐ આજ્ઞાકવચ, ૪:૩૩૩ પૂર્ણ ૐ પૂર્ણ આજ્ઞાકવચ, ૪:૩૩૦, ૪:૩૩૭ પૂર્ણ પરમેષ્ટિનું, ૫:૧૫૩ ભક્તિમાર્ગે મળે, ૪:૬૩, ૪:૦૩ મહાસંવરના માર્ગે, ૫:૪ માટે અહોભાવ વેદવો, ૪:૧૫૧ – રુચક પ્રદેશનું, ૫:૧૭૬ સર્વ સત્પુરુષનું, ૫:૬૪, ૧:૬૯ સર્વ સદ્ગુરુનું, ૪:૧૪, ૪:૨૦-૨૧, ૪:૨૩, ૪:૨૫, ૪:૫૫, ૫૬૩ સ્થિરતા માટે, ૫:૬૫ (કવચ પણ જુઓ) કાર્મણ શરીર, ૫:૧૬૧-૧૬૨ કેવળીગમ્ય પ્રદેશ ૫૨, ૫:૧૬૪, ૫:૧૭૭ Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - ની શુભાશુભ અસર, પ:૧૭૮ - ની પ્રાપ્તિ, ૧:૧૮૦, ૨:૨૮૨-૨૮૩, ૪:૧૧૪ કેવળદર્શનની પહેલા પ્રગટે, ૧:૨૩, ૧૯૭૬, ૧:૧૮૩, ૧૪૨૫૭, ૧:૩૧૬, ૨:૧૯૫ – પછી શાતાવેદનીય ભોગવવું, ૧૯૮૫ - પછી શાતાવેદનીયનો બંધ, ૧:૧૮૨ - પછી સયોગીકેવળીપણું, ૧:૧૮૦, ૧:૨૧૩, ૧:૨૫૭, ૨:૧૩૬ માં વીર્યથી અઘાતી કર્મ તોડવા, ૧:૮૪ - જ્ઞાનાવરણના સંપૂર્ણ ક્ષયથી પ્રગટે. ૨:૧૯૦, ૨:૧૯૫, ૨૪૨૩૭, ૨૪૨૮૧ સિદ્ધપ્રભુ અને કેવળ પ્રભુના કેવળજ્ઞાન વચ્ચે તફાવત, ૪:૬ કાયક્લેશ તપ, ૩:૧૭૯, ૩:૩૩૭ કાયોત્સર્ગ, ૧:૧૪૨, ૨૧૪૪, ૩:૧૮૧, ૩:૩૪૧-૩૪૨ – વખતે મંત્ર તથા લોગસ્સનું રટણ, ૨:૧૪૪ કાળ (દ્રવ્ય), ૨:૧૧૩, ૨૨૩૩, ૨:૨૭૭, ૩:૧૭૧ – પુદ્ગલનાં પર્યાય બતાવે, ૨:૨૩૩ ક્રિયામાર્ગ, ૪:૧૧૬ કેવળ લગભગ ભૂમિકા, ૪:૬૯ કેવળદર્શન, ૧:૭૬, ૧:૧૮૦, ૧:૨૫૭, ૧૩૧૬ ૨:૨૮૧, ૪:૩, ૪:૫૯ - અને બારમું ક્ષીણમોહ ગુણસ્થાન, ૨:૧૩૪ - અને તેરમું સયોગી કેવળી ગુણસ્થાન, ૨:૧૩૬ કેવળજ્ઞાન પછી પ્રગટે, ૧:૨૩, ૧:૨૫૭, ૨:૧૯૫ દર્શનાવરણના સંપૂર્ણ ક્ષયથી પ્રગટે, ૨:૧૯૦, ૨:૧૯૫, ૨૪૨૩૭ ની પ્રાપ્તિ પછી જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા, ૨:૨૮૨-૨૮૩ કેવળજ્ઞાન, ૧:૮૨, ૧૯૨૧૧, ૧૨૧૩, ૧:૩૦૮ ૩૦૯, ૨૪૨૮૧, ૪:૩, ૪:૪૩, ૪:૫૯, ૪:૧૦૮, ૪:૧૧૦, ૫:૫૧ અને બારમું ક્ષીણમોહ ગુણસ્થાન, ૨:૧૩૪ - અને અંતરાય કર્મનો અંત, ૧:૨૬૦- ૨૬૧, ૧:૩૧૫ કેવળીગમ્ય પ્રદેશ, ૨:૩૫૯, ૩:૩૮૮, ૪:૧૦/ ૧૦૨, ૪:૨૧૮-૨૧૯, ૪:૨૫૪, ૫:૧૬૮૧૭૦, પઃ૧૮૦-૧૮૪ – અને આજ્ઞાનો ધૂવબંધ, પ:૫૦ - અને પંચપરમેષ્ટિ પ્રક્રિયા, પ:૧૫૯ અશુદ્ધ પ્રદેશોને વિકાસ કરાવે, ૫:૧૫૭, ૫:૧૭૮-૧૭૯, ૫:૧૮૪, :૧૯૦, ૫:૨૦, ૫:૨૦૨, ૫:૨૦૪, પઃ ૨૦૬, પ:૨૧૦, ૫:૨૧૨, ૫:૨૧૬-૨૧૭, પ:૨૨૦, ૫:૨૨૩, પ૦૨૨૬, પઃ ૨૨૮ અશુદ્ધ અને સુચક પ્રદેશો વચ્ચે સેતુ સમાન, પ૨૦ - આજ્ઞાથી બોધ આપે, પઃ૧૦૪, ૫:૧૭૯ ૧૮૦, ૫:૨૦૬ ૧૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - આજ્ઞામાર્ગ પ્રેરિત મહાસંવર માર્ગે મળે, ૫:૧૮૫ આજ્ઞારસથી ગુણો રહે, પઃ૧૧૨, ૫:૧૭૭ - ક્યા પ્રદેશો કેવળીગમ્યપણું પામે, પઃ૨૦૫ કલ્યાણનાં પરમાણુ વધુ રહે, ૫:૨૧૦, પઃ૨૨૫ - કેવળી સમુદ્યાત વખતે, ૪:૧૬૯-૧૭૦ - ગુરુ રૂપે, ૫:૧૫૯ – તીર્થંકર પ્રભુના, ૫:૧૭૧-૧૭૨, પઃ૧૯૦ ના અંતરાયો ક્ષીણ થવા, ૫:૧૫૭, ૫:૧૭૭ ની આકૃતિ, ૪:૧૪૩ ની આજ્ઞા પાળતા અશુદ્ધ પ્રદેશો, ૫:૨૦૬ ની પ્રાપ્તિ, ૪:૧૦૦, ૪:૨૧૯, ૫:૧૬૧૧૬૩, ૫:૧૭૦, ૫:૧૭૪, પઃ૧૮૦ ૧૮૨ - ની મહત્તા, પ:૧૯૫ ની વીતરાગતા, ૫:૧૭૯, ૫:૧૮૮ ની સહાયથી જીવનો વિકાસ, પ:૧૦૩, પ:૨૦૬ નું આજ્ઞાપાલન, પઃ૧૮૦, :૧૮૮ ૧૮૯ - નું બંધારણ, પઃ૧૮૪ – ને ચકપ્રદેશની સહાય, ૫:૧૫૮-૧૫૯, પ:૧૬૩-૧૬૪, ૫:૧૬૮-૧૭૦, ૫:૧૭૬ ૧૭૭ - નો પુરુષાર્થ, પ૧૮૫, પઃ૧૮૮-૧૮૯ – પર રહેલાં તેજસ-કાશ્મણ શરીર, પ:૧૬૨ પર શાતાવેદનીય કર્મ, ૫:૧૬૬ પંચપરમેષ્ટિ ભગવંતના, ૪:૨૯૧ પંચપરમેષ્ટિની કક્ષાના, ૫:૧૬૪ - માં રહેલું વીર્ય, ૪:૨૧૯, ૪:૨૫૪ મેળવવાની પાત્રતા, ૫:૧૮૨ – સુચક પ્રદેશની આજ્ઞા પાળે, ૪:૨૮૮, ૪:૩૧૪ રુચક પ્રદેશ પાસેથી જ્ઞાન મેળવે, ૪:૧૪૩, ૪:૨૧૯ રુચક પ્રદેશો પાસેથી વીર્ય મેળવે, પઃ૧૬૮, ૫:૧૭૭ ઋણની ચૂકવણી કરે, પ:૨૧૨ લોકવ્યાપી થવા, ૪:૧૬૯-૧૭) શ્રુતજ્ઞાન આપે, ૪:૧૪૨, ૪:૧૪૩ શ્રેણિ વખતે શુદ્ધ થાય, ૪:૩૯ - સક્રિય થવા, પ:૪૩, ૫:૧૫૬, ૫ઃ૧૬૨ કેવળીપ્રભુ, - અને કેવળજ્ઞાન, કેવળદર્શન, ૨૪૨૮૧ ૨૮૨ - અને તીર્થંકરપ્રભુના કલ્યાણભાવનો ફરક, ૨:૩૩૮-૩૩૯, ૨:૩૫૦, ૩:૪-૫, ૩:૯૪-૯૫ - અયોગી-સયોગી, ૨:૧૩૬, ૪:૧૬૩ ૧૬૪, ૪:૧૫) અંતરાયકર્મને આધારે ભવિષ્ય ભાખે. ૪:૧૯૧ - આયુષ્યના અંતે સિધ્ધ થાય, ૨:૨૮૬ ૧૦૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ – નાં કલ્યાણનાં પરમાણુ, ૪:૨૧૯ - પ્રેરિત પંચપરમેષ્ટિ પ્રક્રિયા, પઃ૧૫ર- ની આજ્ઞાધીનતા, ૩:૩૭૭ ૧૫૪ - નું યોગદાન કલ્યાણનાં પરમાણુમાંકેવળી સમુદુઘાત - સમુદ્યાત, કેવળી જુઓ ૪:૧૫૮ કોમળતા (ઋજુતા, મૃદુતા), ૧૪૨૩, ૧૯૨૭, નું સમવસરણમાં યોગદાન, ૩:૯૭, ૧૯૨૯, ૧:૧૩૫, ૧:૧૭૨, ૩:૧૫૧ ૩:૩૯૪ – થી માનનો સંવર, ૩:૧૫૬ - ને ઇર્યાપથ આશ્રવ, ૨:૨૫૧ - શ્રીમદ્ રાજચંદ્રની, ૩:૨૧૧ – ને પરોક્ષ કર્મબંધનનાં કારણો, ૪:૧૩૨૧૩૩ ક્રોધ, ૧:૨૫, ૧:૩૩૮, ૩:૧૨૨-૧૨૩, ૩:૧૨૬ને યોગનું હોવું અને શાતાવેદનીયનો ૧૨૮, ૩:૧૩૦-૧૩૧, ૪:૫૨-૫૮ બંધ, ૨:૧૩૬, ૨:૨૫૧, ૨:૨૮૫-૨૮૬, - અનંતાનુબંધી, ૧:૨૨૫, ૧:૩૩૯ ૩:૩૭૭, ૩:૩૯૪, ૪:૪૨, ૪:૧૩૮- – અને ક્રોધ ગુણ, પઃ૧૧-૧૨ ૧૩૧, ૪:૧૩૩, ૪:૧૬૩-૧૬૪, ૫:૯૮, – અને દ્વેષ, ૧:૬૫, ૧:૨૧૯, ૧૪૩૪૩ પ:૨૩) અને મોહનીય કર્મનાં બંધન, ૧:૨૧૯, ને વર્તતી અંતરાય, ૨:૧૩૬, ૫:૩૯ ૧:૩૩૭-૩૩૮ - ની દશા, પ૮૧-૮૩ ચાર પ્રકારનાં ક્રોધ કષાય, ૩:૧૨૬ – ને જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા, થી બચવા ક્ષમા ગુણ, ૩:૧૨૨, ૩:૧૨૮, ૨:૨૮૩ ૩:૧૫). નો નિત્યનિગોદના જીવ પર ઉપકાર, – વૈષરૂપ, ૩:૧૩૦ ૨:૧૪૧, ૨:૨૮૬-૨૮૮, ૨:૩૦૫ નું કારણ પરપદાર્થમાં મારાપણું, ૩:૧૨૫ ૩૦૬, ૩:૩૪, ૩:૯૩, ૩:૩૭૫, ૪:૮૯ નો જય, પ૬૯-૭) નો કેવળી સમુદ્યાત, ૨:૧૩૬, ૨:૧૪૧, નો સંવર ક્ષમાથી, ૩:૧૫૬ ૨:૨૮૬-૨૮૮, ૨:૨૯૫, ૨:૩૦૫-૩૦૬, - નો ક્ષય આજ્ઞાથી, પ:૩૯ ૩:૩૪-૩૫, ૩:૧૯૩-૧૯૪, ૩:૩૭૪, ૪:૮૯-૯૦, ૪:૧૬૩, ૫:૧૮૨-૧૮૩ - વિવેકને હણે, ૩:૧૨૩ - નો સાથ આત્મવિકાસમાં, ૨:૩૩૬, – શાંતિનો ભંગ કરે, ૩:૧૨૫-૧૨૬ ૨:૩૩૮, ૩.૯૯, ૪:૧૦૧, ૪:૨૧૯ સાથે જોડાયેલાં પાપસ્થાનક, ૧:૩૩પ૨૨૨, ૫:૧૫૯-૧૬૦, ૫:૧૬૬ ૩૩૬ - નો સાથ સમવસરણમાં, ૪:૪૨, ૪:૨૨૦ – સાથે વેદનીય કર્મનો ઉદય, ૧:૨૧૯ | | | | | | | | | ૧/૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ જીતવાના ઉપાયો, ૧:૧૨૭, ૧:૧૬૮, ૧:૧૭૧, ૧:૧૮૨, ૧:૩૪૧ ગતિ, – અને આત્મવિકાસ, ૧:૩૮ – અને સંસ્થાન, ૧:૨૪૨ – કષાયના પ્રકાર અનુસાર બંધાય, ૧૨૨૫ - માં ઉચ્ચ-નીચ ગોત્ર, ૧:૨૫૪ - શુભ-અશુભ, ૧:૨૩૨ ગણધર, ૧:૯૧, ૨:૧૮૦, ૨૩૩૩, ૫:૧૩૯૧૪) - અને આચાર્ય વચ્ચે ફરક, ૪:૩૩૨-૩૩૩ - અને તીર્થંકર પ્રભુનું શુભ ઋણ, ૨ઃ૩૫૧ ૩૫૩, ૩:૧૧ અને તીર્થંકર પ્રભુનું કલ્યાણકાર્ય, ૪:૩૦૭-૩૧૨, ૫:૩૨, ૫:૧૨૮ આચાર્યોમાં શ્રેષ્ઠ, ૨:૧૮૦, ૨૪૩૩૩, ૩:૩૬૫ આજ્ઞાધીનતા, ૩:૩૬૫-૩૬૬, ૩:૧૯૪ ઉત્તમ ગુરુ થવા યોગ્ય, ૨:૩૫૦ ઉત્તમ શ્રુતકેવળીપણાના ધારક, ૩:૧૦૧ કેવળજ્ઞાન પછી કલ્યાણકાર્ય બંધ કરે, ૨:૩૩૪, ૨:૩૫૨, ૩:૩૬૫-૩૬૬ - તીર્થંકર પ્રભુના મુખ્ય શિષ્ય, ૨:૧૮૦, ૨:૩૩૩, ૩:૮૯, ૩:૩૬૬ તીર્થકર ભગવાનની દેશનાનું નિમિત્ત, ૩:૯૬-૯૭ - તીર્થંકર પ્રભુ સાથે ૧૫૦ ભવનો શુભ સંબંધ, ૩:૩૬૫ – ધર્મનું બીજ રોપે, ૪:૮૯ નાં આસ્થા તથા અનુકંપા, પઃ૧૩૯ - ના કલ્યાણભાવમાં કર્તાપણું, ૨૩૩૩, ૨:૩૫૧ - ના ગુણો, ૩:૩૬૬ – ના નિમિત્તે નિત્યનિગોદથી નીકળનાર જીવને ભાવિમાં ગણધરપદ મળે, ૨:૩૦૬, ૩:૨૩, ૩:૯૪ – ના પદને નિકાચીત કરવું, ૪:૩૦૧-૩૦૨ નિર્વાણમાર્ગ આચરે, ૪:૧૫૮ ની જ્ઞાનની ખીલવણી, ૫:૧૦૦-૧૦૧ નું આજ્ઞાપાલન, ૪:૩00 – નું કલ્યાણકાર્ય, ૩:૧૦૧, ૩:૩૬૬, ૪:૧૩૪, ૪:૩૦૬-૩૦૮ - નું પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં યોગદાન, ૪:૩૦૪-૩૫, ૪:૩૧૦, ૪:૩૩૨-૩૩૪ ને કેવળજ્ઞાન પહેલાં ચાર જ્ઞાન, ૩:૮૪, ૩:૧૦૧ - ને ગણધરપદની પ્રાપ્તિ, ૨ઃ૩૫૨, ૩૯૭, પ:૪૯ ને મળતો પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ, ૫:૪૮ - નો આજ્ઞારસ, ૪:૧૪૭-૧૪૮, ૪:૧૫૮, ૪:૨૬૮-૨૬૫, ૫:૧૧૨ નો કલ્યાણભાવ, ૨:૩૫૧-૩૫૩, ૩:૨૫, ૩:૯૬, ૩:૩૬૫, ૪:૨૯૯, પઃ૭, પ:૩૨ - નો પુરુષાર્થ, પઃ૧૦૦, ૫:૧૩૪ - નો બોધ, પ:૧૦૧ ૧૦૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ – પુણ્ય નું સંક્રમણ કરે, ૪:૪૧ બનવાની પાત્રતા, ૫:૧૬૩ – સમાન આત્મપ્રદેશો, પ:૧૧૨ – સર્વોત્તમ પુરુષાર્થી છદ્મસ્થ, ૨:૩૫૩ (આચાર્ય પણ જુઓ) ગુણ, - ૐ ની સહાયથી ખીલે, ૪:૨૯૬ અને આજ્ઞા, પઃ૨૮, પઃ૧૦૧ - અરૂપી, પઃ૧૧૪ - અંતરાય ગુણ, ૪:૧૮૮, ૪:૨૩૧ - આચાર્યના છત્રીશ, ૨:૧૮૦, ૨૩૩૩ આજ્ઞારસથી હવા, પઃ૧૧૨ ઉપાધ્યાયના પચ્ચીશ, ૨:૧૮૩, ૨:૩૩૫, પ:૧૧૭. કર્મથી અવરાય, ૧:૧૩, ૧:૧૮૭ કલ્યાણનાં પરમાણુમાં, ૪:૨૩૩ કલ્યાણરસથી ખીલે, ૪:૧૫૭, ૪:૨૧૫ - કેળવવા પ્રભુ પ્રત્યે અહોભાવ વેદવો, ૨:૨OO-૨૦૧ ગુણગ્રાહીપણું, ૧:૩૫૧, ૪:૨૩૧-૨૩૩, ૪:૨૩૯, ૪:૨૪૧, ૪:૨૬૬, ૪:૩૨૧ – તીર્થંકર પ્રભુના બાર, ૨:૧૭૧, ૨:૩૨૬ - ના લક્ષથી પુરુષાર્થ, ૪:૨૧૫, ૪:૨૩૨- ૨૩૩, ૪:૨૩૮-૨૩૯ - ની વૃદ્ધિ, પઃ૧૭, ૫ઃ૨૨૩, પ૦૨૮૭ - ની સુખબુદ્ધિ, પ૯૨ નો આશ્રવ, ૪:૧૪૧, ૪:૨૦૯, ૪:૨૧૪, પઃ૨૮, પઃ૭૮-૭૯, પ૧૩૪ - નો આહાર, પઃ૧૭-૧૮ - પંચપરમેષ્ટિ ભગવંતના, ૨:૧૦૮, ૨:૩૩૬, ૪:૨૯૮-૨૯૯, પ૯૨ પ્રાથમિક અવસ્થાના, ૧:૯૬ ભક્તિથી ખીલે, ૪:૨૩૧ મંત્રસ્મરણથી ખીલે, ૨:૧૫૫-૧૫૬ - મિથ્યાત્વથી ખૂબ અવરાય, ૨૦૧૧૯ વિકાસથી ગુણસ્થાન ચડે, ૨:૧૨૫ વિભાવથી બચાવે, ૪:૧૩) શ્રેણીના અંતે પૂર્ણતાએ ખીલે, ૨:૧૪૦ સદ્ગુરુના આશ્રયે ખીલે, ૪:૬૪ - સમકિત સર્વગુણાંશ, ૨:૧૨૫, પઃ ૨૦૨ - સર્વ ગુણો નમસ્કાર મંત્રમાં, ૨૦૧૬૯ સંપૂર્ણ ક્યારેય ન અવરાય, ૨:૨૩૬, ૨:૨૩૭ સાધુ-સાધ્વીજી સત્તાવીશ, ૨:૧૮૩-૧૮૪, ૨:૩૩૫-૩૩૬ સિદ્ધપ્રભુના આઠ, ૨:૧૭૮-૧૭૯, ૨:૩૩૩ ગુણગ્રાહીપણું, ૧:૩૫૧, ૪:૨૩૧-૨૩૩, ૪:૨૩૯, ૪:૨૪૧, ૪:૨૬૬, ૪:૩૨૧ ગુણસ્થાન, ૧:૩૧૯, ૧:૩૬૪, ૨:૧૧૮, ૪:૩૩ ૩૪, ૪:૧૧૩-૧૧૫ – અને કષાય સત્તાગત થવા, ૩:૧૨૭ – અને મોહનીયનો ક્ષયોપશમ, ૧:૨૫૮, ૧:૩૬૪, ૨:૧૧૮, ૩:૩૭૮ – અનુસાર આજ્ઞાપાલન, ૩:૩૭૮-૩૯૦ ૧૦૬ Page #123 -------------------------------------------------------------------------- ________________ — — - ગુણાશ્રવ, ૪૧૪૧, ૪૧૬૨, ૪૧૮૪, ૪:૨૧૪૨૧૫, ૪:૨૩૨-૨૩૩, ૪:૨૩૯-૨૩૬, ૪:૨૪૨, ૪:૨૫૨ કલ્યાણમાર્ગનો હેતુ, ૪:૨૧૫, ૪૨૯૧ ગુપ્તિ, ત્રણ, ૧:૧૭૬, ૨:૧૮૧, ૩:૧૬૯-૧૭૦ નો ક્રમ, ૩:૧૭૦ સત્તરભેદે સંયમનું અંગ, ૩:૧૬૨, ૩:૧૬૫ - અનુસાર કર્મબંધ, ૧:૧૯૪-૧૯૫ ગુણોની વિશુદ્ધિ દર્શાવે, ૨:૧૧૭-૧૧૮, ૨:૧૩૬, ૩:૩૭૮ — છેલ્લા સાતમાં પ્રગતિ માટે પંચપરમેષ્ટિની પરોક્ષ સહાય, ૨:૩૭૦-૩૭૨ દ્રવ્ય અને ભાવથી જુદા હોય તો સંઘર્ષ, ૨:૧૨૭-૧૨૮ ગુરુ, ૧૬, ૧૮, ૧:૪૬, ૧-૫--૬, — ની કાળઅવિધ, ૨૧૩૧ પહેલા સાતમાં વિકાસ માટે પંચપરમેષ્ઠિની પ્રત્યક્ષ સહાય, ૨:૩૭૦-૩૭૧ શ્રેણિમાં ચઢવા, ૫૭૮-૭૯ સિદ્ધપ્રભુને હોય નહિ, ૨:૧૩-૧૩૭ — અભાવથી જીવની દશા, ૧:૫-૬, ૧૭૮, ૨૬, ૨૮, ૩:૧૧૮ અભાવમાં નમસ્કારમંત્રથી આત્મવિકાસ, ૩:૩૫૧ અંતરાય તોડવામાં સાથ આપે, ૧:૧૧૧, ૧૨૮૯, ૨૨૨ ઉત્તમ ગુરુ, ૫૩૦૧ ૧૦૭ - — — 1 પરિશિષ્ટ ૨ ઉપકાર, ૧:૯૩, ૧:૧૧૦, ૧:૧૧૮ ઉપદેશ અને દર્શનમોહનો ક્ષય, ૧:૩૩૪, ૧:૩૬૨ એક જ ગુરુ ગ્રહવા જરૂરી, ૧૪૮-૪૯ કલ્યાણભાવ થી વિકાસ, ૧:૯૩, ૧:૯૬૯૮, ૧:૧૧૧, ૧:૩૨૯, ૨:૨૨, ૩:૧૫૦, ૩૧૯૭૨, ૩:૧૯૪ ગણધરપ્રભુ ઉત્તમ ગુરુ, ૩:૧૯૪ નાં કલ્યાણનાં પરમાણુ, ૪:૧૯, ૪:૨૧ નાં દર્શનથી શાંતિ, ૨:૨૦૫ - નાં લક્ષણો, ૨:૧૫૦, ૨:૧૫૯-૧૬૧, ૨:૩૪૭-૩૪૮ ની અગત્ય, ૩:૧૪૯, ૩:૧૯૯૪-૧૯૫ ની પાત્રતા ના આધારે જ્યનો વિકાસ, ૨:૩૪૬-૩૪૯, ૩:૧૧૯ ની પ્રાપ્તિ માટે પુણ્ય જોઇએ, ૩ઃ૩૫૦, ૩:૩૮૯ ની ભક્તિ, ૪:૨૪ નું શરણું લેવું, ૨૭, ૩:૧૪૯, ૩:૧૯૨, ૪૬૪ નો આજ્ઞારસ, ૪:૨૭, ૪:૨૯ પદ પર એક જ વ્યક્તિની સ્થાપનાની અગત્ય, ૧:૪૯ પાસે મંત્રપ્રાપ્તિ, ૩:૩૫૦ પાસેથી મળતું વીર્ય, ૧:૮૯-૯૦, ૧:૨૮૧ પ્રતિ પ્રેમ, શ્રદ્ધા, અર્પણના, ૧:૯૩, ૩:૧૪-૧૫, ૩:૧૬, ૧૧૧૧, ૩:૨૦૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ પ્રતિ વિનય, ૩:૧૪૯-૧૫૦, ૩:૧૯૬, ૩:૩૩૯, ૪:૬૫-૬૭ પ્રત્યે અહોભાવ પૂજ્યભાવ, ૧:૧૦૦, ૧:૧૦૮, ૧:૧૧૧, ૧:૧૩૨, ૧:૧૩૯, ૧:૩૬૫, ૨:૧૯૮, ૨:૨૨૮-૨૨૯, ૨૨૩૧, ૨૨૪૫, ૨:૨૫૫, ૨:૩૪૬ પ્રત્યે રાગભાવ, ૪:૩૦ - — — — — — બનવા પાત્રતા, ૪:૬૬, ૪:૨૬૦ મેળવવા પ્રાર્થના, ૨:૨૦-૨૧ મેળવવાની અગત્ય, ૧:૬, ૧:૯૪-૯૫ રૂપી તથા અરૂપી, ૫:૧૫૨ રૂપે કેવળીગમ્ય પ્રદેશો, ૫:૧૫૯, ૫:૨૧૭ (સત્પુરુષ પણ જુઓ) - ૧:૧૦, રૂપે રુચકપ્રદેશો, ૫:૧૬૩ સમર્થ હોય તો વિકાસ વધુ, ૨:૩૪૫૩૫૦, ૨:૩૪૬-૩૪૯, ૩:૧૧૯, ૪:૧૯૨૦, ૪:૬૬ સાથે શુભ ઋણાનુબંધ, ૩:૧૯૬ સેવા, ૧:૧૩૨-૧૩૩ ગૃહસ્થ, ૧:૩૬૬ – બાર પ્રકારે, ૩:૧૭૪-૧૭૫ ગોત્ર કર્મ, ૧:૧૩, ૧:૨૫૩, ૧:૨૬૦, ૨:૨૯૪ અગુરુલઘુ ગુણને આવરે, ૧:૨૪૬, ૧:૨૭૩ ઉચ્ચગોત્ર બાંધવું, ૧:૧૩૯-૧૪૦, ૧:૧૭૨, ૧:૨૫૪, ૧:૨૭૦-૨૭૧, ૧:૩૦૭, ૧:૩૧૩, ૩:૧૫૫ ૧૦૮ — — ગ્રંથિભેદ, ૪:૧૦૧ ઘાતી કર્મ, ૧:૧૩, ૧:૨૧, ૧:૧૯૩, ૫:૪૨ અને અઘાતીનો સંબંધ, ૫:૮૨ અને પાપસ્થાનકનો સંબંધ, ૧:૨૯૨, ૧:૩૫૬ આઠમા ગુણસ્થાનથી સંહાર, ૨:૧૩૩ આત્માથી ભોગવાય, ૧:૧૩ - — - — નીચગોત્ર બંધનનાં કારણો, ૧:૨૭૦ ૨૭૧, ૧:૩૦૬, ૧:૩૧૨, ૩:૧૫૫ પ્રકાર, ૧:૨૫૩-૨૫૪ પ્રભાવ, ૧:૨૫૪, ૧:૨૫૯ પુણ્ય અને પાપ પ્રકૃતિ, ૧:૨૬૬ ક્ષય થવાથી અગુરુલઘુ પ્રગટે, ૨:૧૭૯, ૨:૨૯૪ — ઘેરાં તો લોહીમાંસ કાળા, ૩:૮૨ ચારેય કર્મ સાથે બંધાય, ૧:૨૮૮-૨૯૨, ૧:૩૨૮ ચારેય કર્મ બંધાવાનાં કારણોઃ હિંસા, ૧:૩૦૦; મૃષાવાદ, ૧:૩૦૬; ચોરી, ૧:૩૧૨; મૈથુન, ૧:૩૨૮; કલહ, ૧:૩૪૬; અભ્યાખ્યાન, ૧:૩૪૭–૩૪૮; પૈશુન્ય, ૧:૩૫૦; રતિ-અરિત, ૧:૩૫૫; માયામૃષાવાદ, ૧:૩૫૭-૩૫૯ તોડવા ગુણોની ખીલવણી, ૧:૨૬૭૨૭૦, ૧:૨૯૨ તોડવા પ્રાર્થના, ૨૯ નાં બંધન અટકાવવા, ૧:૪૯, ૧:૨૫૭, ૧:૨૯૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ક્ષય કરવા માટેના ચાર ગુણો, ૨:૯૧, ૨૯૪ ક્ષયથી પૂર્ણ નિર્વિકલ્પતા, ૨:૨૮૦ ક્ષય માટે વીર્ય જરૂરી, ૧૯૮૫, ૧:૨૮૫ - ક્ષય માટે ઉત્તમ પુરુષનો આશ્રય, ૨:૨૭૧ (કર્મ પણ જુઓ) ચતુરંગીય, ૪:૧૯૫, ૪:૨૭૬, પઃ૧૨૯ ચતુર્વમુખિન યોગ, ૪:૧૪પ – નાં બંધનમાં નિમિત્તરૂપ વેદનીય કર્મ, ૧૨૨૦, ૧:૨૫૮ ની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ, ૧:૨૭૬૨૭૭, ૧:૨૯૨ નું શરીરમાં સ્થાન, ૩:૧૯૮-૧૯૯ - નો ક્રમ, ૧:૨૫૭ નો સંપૂર્ણ ક્ષય શ્રેણિના અંતે, ૧:૧૬૬, ૧:૧૭૯-૧૮૨, ૧:૩૪૧, ૨:૩૪, ૨૩૨૩૪, ૨૪૨૮૦-૨૮૧, ૫:૭૮-૮૦ - નો ક્ષય ૐ ધ્વનિ દ્વારા, ૩:૧૯૮-૧૯૯ – પ્રકારઃ મુખ્ય ચાર, ૧:૧૩, ૧૪૨૭૩ ૨૭૪ - પ્રકૃતિ, ૧૯૨૫૭, ૧૯૨૬૭ પ્રકૃતિ, દેશઘાતી અને સર્વઘાતી, ૧:૨૬૭, ૧:૨૮૫ - પ્રભાવ, ૧૯૨૮૮-૨૮૯ બંધાવાનું કારણ, ૧:૩૧-૩૨, ૧૯૨૫૮, ૧:૨૮૫, ૧:૨૬૭, ૧:૨૯૨ - બંધાવાની પ્રક્રિયા, ૧:૨૮૩-૨૮૫ - મોહના આધારે બંધાય, ૧:૨૨, ૧૯૨૯૨, ૨:૮, ૨૪૨૮૪ સંવર-નિર્જરા, ૧:૧૪ સાતમા ગુણસ્થાને અનુદય, ૨:૧૩) ક્ષય કરવા આજ્ઞાધીનતા, ૩ઃ૨૮૮, ૩:૨૯૦ ક્ષય કરવા પુરુષાર્થ, ૧:૧૩, ૧:૨૧-૨૨, ૧૯૭૯, ૧૮૫, ૧:૧૫ર-૧૫૩, ૧:૧૮૩, ૧:૨૮૯-૧૯૨, ૨:૭, ૨:૨૮૪, ૩:૨૬ ચારિત્ર, ૧ઃ૩૩૨, ૨૬૨૬૩ - ૐમાં સમાયેલા, પ૧૪૭-૧૪૯ અકષાય પરિણામ તે, ૩:૧૪૫ - અશુદ્ધ પ્રદેશોનું ખીલવું, પ૧૫૮ - આચાર્યજીનું, ૨:૧૮૦-૧૮૧, ૨૩૩૩, ૩:૩૫૪, ૫:૧૦૪, ૫:૧૧૬ આત્મસ્થિરતા વધારે, ૧:૧૭૮ - આત્માનો ધર્મ, ૩:૧૪૫ – આવરનાર મોહનીય કર્મ, ૧:૨૩, ૧:૨૩), ૧:૨૫૮ આંતર અને બાહ્ય, પ.૭૧ – ઉપાધ્યાયજીનું, ૨:૧૮૨, ૨૩૩૫ – કષાયને ગુણમાં પલટાવવા, પઃ૧૧-૧૨ - કેળવવું દુર્લભ, ૩:૧૭૪ કેવળજ્ઞાન પછી, ૪:૧૦૭ ખીલવવા આચાર્યજીનાં કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૩:૩૬૪ ૧૦૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ ખીલવવાનો પુરુષાર્થ, ૧:૩૫, ૧:૩૮, ૧:૪૪-૪૭, ૧:૧૭૮, ૪:૧૦૫-૧૦૮, ૪:૧૨૭, ૪:૨૪૩, ૪:૨૬૦, ૪:૨૬૪, ૪:૩૦૫, ૫:૪૫, ૫૬૮-૬૯, ૫:૧૨૧, ૫:૧૩૨, ૫:૧૪૯, ૫:૧૫૮-૧૫૯, ૫૨૧૫, ૫:૨૨૩, ૫:૨૩૦, ૫:૨૫૪, ૫૨૫૭, ૫:૨૬૯ — — 1 ખીલવવાનાં સાધનોઃ અપરિગ્રહવ્રત, ૧:૨૯૨; ઇન્દ્રિયોનો સંયમ, ૧:૧૫૬, ૧:૧૬૪; ચારિત્ર સંપન્નતા, ૧:૧૭૭; તપ, ૧:૧૪૨, ૧:૧૪૭, ૧:૧૫૭; નવ પ્રકારનાં પ્રત્યાખ્યાન, ૧:૧૬૪; પ્રતિક્રમણ, ૧:૧૪૧-૧૪૨; પ્રાયશ્ચિત, ૧:૧૪૮; મનની એકાગ્રતા, ૧:૧૫૫; શ્રુતની આરાધના, ૧:૧૫૪; સંયમ, ૧:૪૬, ૧:૫૬, ૧:૧૨૦-૧૨૧, ૧:૧૫૬; સત્યધર્મનું પાલન, ૩:૧૬૦, સંસારભાવ ઘટાડવો, ૨:૩૪, ૩:૩૧૪-૩૧૫, સ્તુતિ, ૧:૧૪૧; સ્વચ્છંદ ઘટાડવો, ૨:૩૨; સ્વરૂપલીનતા, ૩:૧૮૭; ક્ષમાપના, ૧:૧૪૯ ખીલવાથી ગુણસ્થાનનો વિકાસ, ૧:૨૫૮ ૨૫૯ ગણધરનું, ૫:૧૨૮ ચારિત્રમોહ(કષાય)થી રોકાય, ૧:૨૨૪, ૧:૩૪૧, ૧:૨૬૨, ૨:૧૮૮ થકી માર્ગનું યથાર્થ પાલન, ૧:૩૨-૩૩ દશા વધતાં સાથે ખીલવું જરૂરી, ૧:૩૪, ૧:૪૫-૪૬, ૧:૬૧ નું કવચ, ૧:૧૪૨ ૧૧૦ - — — – ૧:૩૫ (અનંતચારિત્ર, સમ્યક્ચારિત્ર પણ જુઓ) ચારિત્રમોહ, ૧:૨૫, ૧:૨૩૦, ૧:૨૨૪-૨૩૦, ૧:૨૯૫, ૫:૧૨, ૫:૩૮, ૧:૬૨-૬૪ અને દ્વેષ, ૩:૧૪૪ અને રાગ, ૩:૧૪૪ અને રાગદ્વેષનાં જોડકા, ૪:૨૪ ઘટવાથી અન્ય કર્મબંધન અટકે, ૨:૨૮૪ થી સર્જાતી ચીકાશ અને કર્મબંધ, ૪:૧૫ ની ઉત્કૃષ્ટ સ્થિતિ, ૧:૧૧૫, ૧:૨૩૦ નો નાશ કરવાનો પુરુષાર્થ, ૧:૨૯૨, ૧:૩૩૪-૩૩૫, ૩:૧૨૭-૧૨૮, ૩:૨૫૯, ૩:૨૬૩, ૩:૩૯૦, ૫:૬૧, ૫:૬૮-૬૯ નો ક્ષયોપશમ સમકિત લેતા, ૧:૨૬, ૧:૧૧૫, ૨:૧૨૩-૧૨૪, ૨:૩૪૫, ૪:૧૮-૧૯, ૪:૨૦-૨૨, ૨:૩૫૭, ૪:૧૩૦, ૧:૬૩ પ્રકૃતિ, પચ્ચીસ, ૧૨૫, ૧:૨૨૪-૨૩૦, ૧:૩૩૧, ૩:૧૪૪-૧૪૫ બંધાવાનાં કારણો, ૧:૨૯૨-૨૯૩, ૧:૩૨૯-૩૩૦, ૧:૩૩૩, ૩:૧૫૪, ૪:૨૩, ૪:૧૩૦ — — નું પ્રતિક ‘શ્રી’, ૩:૫૧-૫૨ પરિગ્રહબુદ્ધિથી રોકાય, ૧:૩૩૨ મુનિનું, ૧:૧૫૪-૧૬૨ યથાખ્યાત ચારિત્ર, ૧:૨૨૭, ૨:૧૯૧, ૨:૧૯૪, ૪:૭ — શ્રીમદ્ રાજચંદ્રનું, ૩ઃ૩૦૪ જ્ઞાન-દર્શન સાથે ખીલવું જરૂરી, ૧:૩૪, Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ – માં સમાયેલ ચાર પ્રકાર (અનંતાનુબંધી, – ક્ષમાપનાના પાઠમાં, ૨:૧૩૮ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન) – ક્ષયોપશમ સમકિત પછી છૂટે નહિ, ના કષાય, ૩:૧૨૭-૧૨૮, ૩:૧૩૩ ૨:૩૪૪ ૧૩૪, ૩:૧૪૦, ૩:૧૪૬-૧૪૭ | (સમકિત પણ જુઓ) વધારનારા પાપસ્થાનકો, ૧:૩૩૫ ચોરી, ૧:૨૯૧, ૧:૩૧૧ - શુક્લધ્યાનમાં દબાય, ૧૯૬૫ – થી છૂટવાના ઉપાયો, ૧:૨૯૫ - સાથે અશાતાવેદનીયનો બંધ, ૧:૩૩૭ – જ્ઞાનદર્શનના આવરણોથી વધે, ૩:૨૮૯ ચૌદમું ગુણસ્થાન, અયોગીકેવળી, (મોહનીય કર્મ, ચારિત્ર પણ જુઓ). – અઘાતી કર્મોની નિર્જરા, ૧:૧૬૭, ૨:૧૩૬, ૨:૨૮૬ ચોથું ગુણસ્થાન, અવિરતિ સમ્યક્રદૃષ્ટિ, ૨:૧૨૨ – અને કેવળી સમુઘાત, ૨૪૨૮૬ ૧૨૫, ૩:૩૭૯-૩૮૦ - અને યોગનું છૂટવું, ૧:૮૬-૮૭, ૧:૧૫૮, અનંતાનુબંધી ચોકડીનો ક્ષયોપશમ, ૧:૧૮૪, ૧:૧૯૩, ૨:૧૩૬, ૨૬૨૮૫૧:૨૬, ૧:૧૦૮, ૧:૧૧૩-૧૧૪, ૨૮૬ ૩:૧૨૭-૧૨૮ અને સિદ્ધપદની પ્રાપ્તિ, ૧૯૮૬-૮૭, અને મિથ્યાત્વ, ૩:૩૮૦ ૨:૧૩૬, ૨:૨૮૬ - આત્માના સર્વ ગુણોનો આંશિક અનુભવ, અયોગીકેવળી, ૨:૧૩૬-૧૩૭ ૨:૧૨૫, ૨:૨૫૩ - ઉપશમ તથા વ્યવહાર સમકિતમાં શૂન્યતા - કર્મબંધથી મુક્તિ, ૧:૧૯૪ વખતે, ૨:૧૨૨, ૩:૩૮૦ – માટે માર્ગદર્શન માટે સિદ્ધપ્રભુનાં કલ્યાણના પરમાણુ, ૨:૨૯૫ દર્શનમોહ(મિથ્યાત્વ)નો ક્ષયોપશમ, ૧:૨૬, ૧:૧૦૭, ૧:૧૧૩-૧૧૪ ચૌવિહાર, ૨૧૪૪૧૪૫ - દેહ-આત્માની ભિન્નતાનો અનુભવ, છઠ્ઠ ગુણસ્થાન, સર્વવિરતિ સમ્યદૃષ્ટિ, ૧:૫૨૨:૨૫૩-૨૫૯, ૩:૩૮૦ પ૫, ૧:૧૨૧, ૧:૧૩૧, ૨:૧૨૬-૧૨૮, પ્રાર્થનાનું આરાધન મુખ્યતાએ, ૨:૨૫૬ ૨:૩૬૬-૩૬૮, ૩:૨૪૮, ૪:૨૭-૩૧, - વ્રતનું પાલન ન થાય, ૨:૧૨૫ ૪:૧૧૩, ૪:૧૧૮-૧૨૩ સમકિતની પ્રાપ્તિ, ૧:૨૬, ૧:૧૧૫- – અને મુનિપણું, ૧:૧૪૩, ૨૪૧૨૭, ૧૧૬ ૨:૨૫૮, ૨:૩૬૬ - સમકિત પહેલા ચઢઉતર, ૧:૧૦૭, – અને સાતમાં ગુણસ્થાન વચ્ચે ઝુલવું, ૧:૧૦૯ ૧:૧૨૨-૧૨૩ ૧૧૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - ઉત્કૃષ્ટ(છઠ્ઠું) માટે પુરુષાર્થ, ૩:૩૮૫ ૩૮૬. - ઉપદેશક ગુણસ્થાન, ૩:૩૧૯ દ્રવ્ય અને ભાવથી ભેદથી સંઘર્ષ, ૨:૧૨૭-૧૨૮, ૨:૩૬૬-૩૬૭, ૩:૨૨૯, ૩:૨૩૬, ૩:૨૫૮, ૩:૨૬૭ નાં લક્ષણો, ૧૯૫૫, ૧:૫૮, ૧:૧૩૧, ૧:૨૨૬, ૧:૨૭૮-૨૭૯, ૨:૧૨૭ પર મળતો આજ્ઞારસ, ૪:૨૭ - પર મહાસંવરનું આરાધન, ૪:૧૮૧, ૪:૧૮૪ પર રાગ-દ્વેષનાં જોડકા છૂટા પડવા, ૪:૨૭-૨૯, ૪:૫૨-૫૫ - પછી શ્રેણિની તૈયારી, ૪:૪૪, ૪:૪૭, ૪:૧૬૦-૧૬૨ પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧:૧૨૧-૧૨૨, ૧:૧૮૯ માં આગળ વધવા પુરુષાર્થ, ૧:૧૮૦૧૮૫, ૪:૩૪-૩૫, ૪:૪૦, ૪:૪૭, ૪:૪૯, ૪:૫૧-૫૫, ૪:૮૫, ૪:૧૫૯૧૬૨, ૪:૨૧૩-૨૧૫, ૪:૨૬૪-૨૬૫, પ:૭૭, પ૧પ૬, પઃ ૨૦૫, ૫:૨૧૫૨૨૦ મેળવતી વખતે આત્મામાં તીર્થસ્થાન પ્રગટે, ૩:૯૮ સદ્ગુરુ પ્રત્યે રાગભાવ હોવો, ૪:૩૦ - સંસારની સ્પૃહા પ્રગતિ રોકે, ૧૯૭૯, ૪:૪૯, ૪:૫૬, ૪:૨૬૪ – ઋણમુક્તિ, ૧:૧૨૨, ૧:૧૫) અપ્રમાદી પુરુષાર્થ, ૪:૪૯, ૪:૫૪-૫૫ - મેળવવા પુરુષાર્થ: ૧:૫૨-૫૪, ૧:૧૩૧, ૪:૨૨; અવિરતિનો સંવર, ૨:૨૬૧૨૬૨; અશાતાના ઉદયો ઉપકારી, ૩:૨૬૭-૨૬૮; આજ્ઞાધીનપણું વધારવું, ૩:૨૬, ૩:૨૪૮, ૩:૩૮૦, ૩:૪૦૯; પ્રમાદની અલ્પતા, ૨:૧૦૭-૧૦૮, ૨:૨૯, ૨:૨૫૮; પ્રાર્થના, ૨:૩૧-૩૨; મન, વચન, કાયાની સોંપણી, ૧:૫૪, ૧:૧૨૧-૧૨૨, ૨:૩૨, ૨:૧૨૬-૧૨૭, ૨:૨૫૭, ૨:૩૬૬, ૫:૬૩, ૫:૨૧૪, ૫ઃ૨૨૦; શ્રીમદ્ રાજચંદ્રનો, ૩:૨૪૪, ૩:૨૪૮; સદ્દગુરુનું સંપૂર્ણ શરણું, ૨:૩૨, ૨:૧૩૮-૧૩૯, ૨:૨૫૮; સંસારની આસક્તિ તોડવી, ૩ઃ૨૬૭; સંસારી પ્રવૃત્તિ સાથે કઠિન, ૩:૨૪૪, ૩:૨૬૭; સ્વચ્છેદ ઘટાડવો, ૧:૪૮, ૧:૫૩, ૨:૩૧૩૨, ૨:૧૨૬, ૨:૧૩૯, ૨:૨૫૭-૧૫૮, ૨:૩૬૬, ૩:૨૭; ક્ષમાપનાનું આરાધન વધુ ઉપયોગી, ૨:૨૫૬ પ્રાપ્તિ પછી: અલિપ્તતા, ૪:૫૬; આત્માના પ્રદેશોની શુદ્ધિ વધે, પઃ૧૧૩; આજ્ઞાધીનપણું વધે, ૨:૩૨, ૨:૧૨૬, ૨:૨૫૮, ૩:૯૮, ૩:૨૪૯, ૩:૩૫૭, ૩:૩૮૦, ૩:૪૦૯, પ૩, પ૦૨૧૬, પ:૨૧૯-૨૨૦; આજ્ઞામાર્ગ શરૂ થાય, ૧:૪૫-૪૭, ૧:૧૨૦-૧૨૧; ઉદાસીનતા, ૩:૨૪૮; ઘટતી મતિકલ્પના, ૨:૩૨; ચારિત્ર ખીલે, ૩:૨૪૯; નિસ્પૃહતા વધે, ૩:૨૪૮, ૩:૩૮૩; નિર્વિકલ્પ થવાની તાલાવેલી, ૧:૫૮; પરમાર્થ ૧૧૨ Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ઋણ ચૂકવવાની ભાવના વધે, ૩:૩૮૩; પરમાર્થ પુણ્ય બંધાય, ૪:૪૯; પ્રત્યાખ્યાન કષાય સત્તાગત થાય, ૧:૧૨૧, ૧:૧૭૮, ૧:૨૨૬, ૩:૧૨૭; પ્રમાદ ઘટે, ૩:૩૫૭, ૪:૨૭, ૪:૧૧૯; પૂર્ણ આજ્ઞાનું આરાધન, ૪:૮૫, ૪:૧૧૯, ૪:૨૬૮-૨૬૫; બાહ્યાંતર શ્રેણિ વચ્ચે સંઘર્ષ, ૩ઃ૨૨૯, ૩:૨૩૬, ૩:૨૫૮, ૩:૨૬૭; બોધ આપવાની પાત્રતા આવે, પઃ૨૬૦, ૫ઃ૨૭0; મન, વચન, કાયાની સોંપણી, ૩:૨૭; મહાવ્રતનું પાલન, ૨:૧૨૭, ૩:૯૮, પડ૬-૭; મોક્ષમાર્ગનાં રહસ્યો સમજાય, ૨:૩૨, ૨:૨૫૭, ૩ઃ૨૮, ૩:૯૮; મૌન થવું, ૧૯૫૫; યોગ શક્તિશાળી બને, ૪:૨૧૦; વિશેષ નિર્જરા થાય, ૨:૩૨; શુદ્ધ ચારિત્ર ખીલે, ૨:૩૨-૩૩; સર્વ સપુરુષ આજ્ઞાકવચ મળે, ૪:૧૪, ૪:૧૫૫; સંયમ વધે, ૨:૧૨૬-૧૨૮, ૩:૧૬૪; સંસારભાવ ઘટે, ૨:૧૨૬, ૨:૨૫૮, ૩:૯૮, ૩:૨૬૭; સંસારમાર્ગપરમાર્થમાર્ગનો ભેદ સમજાય, ૩:૩૮૧૩૮૨; સ્વરૂપલીનતા, ૨:૨૫૮ – આજ્ઞાપાલન તરફ લઈ જાય, ૩:૩૩૩, ૩:૩૭૯ - કલ્યાણભાવથી વધે, ૩:૧૯૫ જાતિસ્મૃતિજ્ઞાનથી દેઢ થાય, ૩:૨૦૯ થી રુચક પ્રદેશો સક્રિય થાય, ૨:૧૬૩ – દયા ગુણથી વધે, ૨:૯૧ - પરમાર્થ પ્રગતિ અર્થે, ૨:૪-૫, ૨:૭૪ ૭૫, ૨:૨૪૨ ભેદવિજ્ઞાન કરવા માટે જરૂરી, ૨:૨૫૪ મિથ્યાત્વ ઘટવાથી થાય, ૨:૧૨૦ મોક્ષમાર્ગનું પહેલું પગથિયું, ૨:૧૧૧ વધારવા અશાતાના ઉદયો ઉપકારી, ૩:૨૬૭ - વધારવા લોકસ્વરૂપભાવના, ૨:૨૭૩ ૨૭૫ સદ્ગુરુની સહાયથી જાગે, ૩:૧૧૯, ૩:૧૪૯, ૩:૧૭૪, ૩:૨૦૨-૨૦૩ સમકિત માટે પાત્રતા ખીલવવા, ૨:૯૪, ૨:૧૩૮, ૨:૨૪૭, ૩:૧૧૯, ૩:૨૦૨૨૦૩, ૩:૩૨૫ છદ્મસ્થ, – અવસ્થામાં પરમેષ્ટિ, પ:૭ જાતિસ્મૃતિજ્ઞાન, – ભામંડળના દર્શનથી પ્રગટી શકે, ૩:૬૮ - શ્રીમદ્ રાજચંદ્રનું, ૩ઃ૨૦૯, ૩:૩૯૭ છ પદ, આત્માનાં - પદ, છ (આત્માનાં) જુઓ ૩૯૮ વૈરાગ્ય પ્રગટાવવામાં ઉપયોગી, ૩:૨૦૯ છૂટવાના ભાવ, ૧૨, ૧૯૮૯, ૧:૯૪, ૧:૧૩), ૩:૧૧૯, ૩:૧૪૮-૧૪૯, ૩:૩૨૫, ૫:૬૩, પ:૧૯૬ - આત્મવિકાસ શરૂ કરે, ૩:૩૭૯ જીવ, ૧:૧૮૭ - કર્મથી અવરાયેલ આત્મા, ૨:૨૩૪ – ત્રણ-સ્થાવર, ૧:૨૪૮ ૧૧૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - તત્ત્વ, ૨:૧૧૫ નાં દશ પ્રાણ, ૨:૨૩૫ નાં લક્ષણો, ૨:૨૩૩-૨૩૪ - નું સંસારમાં પરિભ્રમણ, ૨:૨૪૪ નો આત્મવિકાસ, પ:૧-૨, ૫:૧૦૩, પ:૧૬૦, ૫ઃ૨૪૪ દ્રવ્ય, ૨:૧૧૩, ૨૪૨૭૫ – બાદર-સૂક્ષ્મ, ૧:૨૪૮ - બાર પ્રકાર, ૩:૧૫૮, ૩:૩૩૪ – બાહ્ય, ૨:૧૮૧, ૨:૨૬૪, ૩:૧૫૮, ૩:૧૭૭, ૩:૩૩૪-૩૩૭ બાહ્ય તપનો ક્રમ, ૩:૧૭૮, ૩:૩૩૬ – રસના(સ્વાદેંદ્રિયોને વશ કરવા, ૩:૩૩૬ - રાગ-દ્વેષથી નિવર્તવું તે, ૩:૩૨૦ - સંસારની સ્પૃહાથી બચાવે, ૩:૩૬૦ - સમ્યગ્દર્શન પછી આત્માર્થે ફળે, ૩:૧૭૭ સ્વરૂપલીનતા તે, ૩:૧૭૭, ૩:૩૨૦ સ્વચ્છંદથી કરવાથી સંસાર પુણ્ય મળે, ૩:૩૪૫ (આજ્ઞારૂપી તપ પણ જુઓ) તત્ત્વ, નવ, ૨:૧૧૨-૧૧૭ તપ, ૩:૩૨૦, ૩:૩૩૪ – અને આજ્ઞાનું કવચ, ૩:૩૭૩ - અને વીતરાગતા, ૩:૧૭૭, ૩:૪૨૬ ૪૨૭ - અત્યંતર(આંતર), ૨:૧૮૧, ૨:૨૬૪, ૩:૧૫૮, ૩:૧૭૭, ૩:૩૩૪ અંતરંગ (આંતર) તપ ઉત્તમ, ૩:૧૭૮ આજ્ઞા(ગુરુની)એ કરેલું આત્માર્થે સફળ, ૩:૩૨૧, ૩:૩૪૩, ૩:૩૭૩, ૩:૪૨૬ આંતરતપનો ક્રમ, ૩:૩૪૪ ઇચ્છાનો ત્યાગ તે સાચું ત૫, ૩:૧૭૬, ૩:૩૨૧, ૩:૩૭૩ - થી આત્માના ગુણો ખીલે, ૩:૩૪૪ - થી સકામ નિર્જરા, ૨:૨૬૪, ૩:૧૫૮, ૩:૧૯૧, ૩:૩૩૪ - થી વીર્ય વધે, ૩:૧૯૧, ૩:૩૫૮, ૩:૩૬૨ ધ્યાન અને પ્રાયશ્ચિતથી ઉત્તમ નિર્જરા, ૨:૨૬૪, ૩:૧૫૮ - પ્રાયશ્ચિત્ત, ૧:૧૪૭-૧૪૮ તપ, આજ્ઞારૂપી – આજ્ઞારૂપી તપ જુઓ તિર્યચ. ૧૯૨૩૨ - અને લોકસ્વરૂપભાવના, ૨:૨૭૪ અશુભભાવથી પ્રાપ્ત થાય, ૨:૧, ૨:૩૦૫ એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય જીવો, ૨:૧૧૯ - માં આત્મવિકાસ શક્ય, ૧:૩૮, ૨:૩૧૪, ૨:૩૧૭, ૨:૩૨૦ - માં સમ્યદર્શન લેવું શક્ય, ૨:૩૧૪, ૨:૩૧૭ - ગતિની સમજણ, ૨:૧, ૨૨૨૫, ૨:૩૧૩-૩૧૪ તીર્થકર ભગવાન, ૧:૯૧, ૧:૧૩૮, ૧:૨૪૭, ૨:૧૭-૧૭૪; ૨:૩૨૫-૩૩૨, ૩:૪, ૩:૧૦-૧૧, ૪:૩૦૯-૩૧૨ - ૐનું સર્જન કરે, પ૯૩-૯૪ ૧૧૪ Page #131 -------------------------------------------------------------------------- ________________ — — — - - — — - અને ધ્વનિ, ૩:૫૨, ૩:૭૭-૭૮, ૩:૯૫, ૩:૧૦૦, ૩:૧૯૮-૧૯૯, ૩:૩૭૫, ૩:૩૯૩, ૪:૩૧૨, ૫:૧૩૮ અને અરિહંતપણું, ૨:૧૭૬-૧૭૭, ૨:૩૨૫-૩૨૬ અને કેવળીપ્રભુ વચ્ચે કલ્યાણની ક્ષમતામાં ભેદ, ૨:૩૩૭, ૨:૩૫૦, ૩:૪-૫, ૩:૯૪-૯૫ અને ગણધરપ્રભુનું કલ્યાણકાર્યનું ઋણ, ૨:૩૫૧-૩૫૩, ૩:૧૧, ૫:૧૨૮ અને નમસ્કારમંત્ર, ૩:૩૫૧-૩૫૨, ૩:૩૫૩, ૩:૪ અને નિશ્ચયથી વ્યવહાર સમકિત, ૨:૩૩૮ અને સમવસરણ, ૪:૪૨, ૪:૩૧૬ આઠ સમયના દેહાત્મની ભિન્નતાની તૈયારી, ૫:૧૮૧-૧૮૩ ૨:૧૬૯-૧૭૦, અંતવૃત્તિસ્પર્શ કરાવે, ૧:૯૭, ૨:૩૩૬ ૩૩૭, ૨:૩૫૦, ૩:૯૯, ૪:૯૪-૯૭ ઉત્તમ ગુરુ થવા શક્તિમાન, ૨:૩૫૦, ૩:૯૯ કેવળજ્ઞાન પહેલા બોધ ન કરે, ૨:૩૨૫, ૨:૩૩૪, ૩:૨૯-૩૦, ૩:૬૧, ૩:૮૦ ૮૧ કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ કરાવે, ૫૧૬૨, ૫:૧૮૦-૧૮૩ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર, ૨:૧૭૦, ૨:૩૨૫, ૩:૪, ૩:૩૩ તીર્થંકર નામકર્મ, ૧:૧૬૯, ૧:૨૪૬ ૨૪૭, ૨:૩૫૧, ૩:૨, ૩:૫, ૩:૩૦, ૧૧૫ — — — પરિશિષ્ટ ૨ ૩:૩૨-૩૮, ૪:૧૪૪, ૪:૩૦૧-૩૦૨, ૫:૮, ૫:૩૧ થકી નિત્યનિગોદના જીવો ને રુચક પ્રદેશોની પ્રાપ્તિ, ૩:૩૩-૩૪, ૩:૩૮, ૩:૪૦, ૩:૬૦, ૩:૬૧, ૩:૮૭, ૩:૯૩, ૩:૧૯૭ થવા માટે પાત્રતા, ૩:૧૦-૧૧, ૫:૧૬૨ ૧૬૩ ના અતિશયો, ૨:૧૭૧, ૨:૧૭૪-૧૭૬, ૨:૩૨૬, ૨:૩૩૦-૩૩૨, ૩:૬૪ નાં આસ્થા તથા અનુકંપા, ૫:૧૩૭, ૫૧૪૩ નાં કલ્યાણકો, ૨:૧૭૭, ૨:૩૦૫૩૦૬, ૨:૩૨૫, ૩:૫, ૩:૪૦, ૩:૫૮, ૩:૬૦, ૩:૬૩-૬૪, ૩:૮૮, ૩:૯૩, ૫:૧૯૧ નાં કલ્યાણનાં પરમાણુ, ૩:૯૫-૯૬, ૪:૧૩૪, ૪:૧૪૧, ૪:૧૪૫ ના કેવળીગમ્ય પ્રદેશો, ૫:૧૭૨ ના ગુણો, ૧:૧૭, ૧:૨૭, ૧:૧૯૪, ૨:૧૭૦, ૨:૩૨૬, ૩:૩૮ ના ગુરુ તેમનાં રુચક પ્રદેશો, ૩:૬૨, ૫૧૭૦ ના ગુરુ પંચપરમેષ્ટિ પ્રભુ, ૫:૧૯૦ ના નિમિત્તે ઓછા આત્મવિકાસ, ૩:૯૮-૧૦૦ પુરુષાર્થથી ના નિમિત્તે નિત્યનિગોદથી બહાર નીકળનાર જીવ ભાવિમાં તીર્થંકર થાય, ૨:૩૦૬, ૩:૨૩, ૩:૯૩, ૩:૯૫, ૩:૩૭૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - ના પ્રતિહાર્ય, ૨:૧૭૧-૧૭૪, ૨:૩૨૭- ૩૩) ના રુચક પ્રદેશોની આકૃતિ, ૩:૫૨, ૩:૭૯-૮૧, ૩:૧૯૮ ના સંવેગ-નિર્વેદ, પ:૧૩૪ - ની દેશના સમવસરણ, ૨:૧૭૩-૧૭૪, ૨:૩૨૬-૩૩૨, ૩:૬૧-૬૨, ૩:૬૪-૬૫, ૩:૯૭, ૩:૩૯૩-૩૯૪ - ની વીતરાગતા, પઃ૧૮૭, ૫:૧૯૦ - નું અપ્રમાદીપણું, ૪:૧૪૨ નું આજ્ઞાધીનપણું, ૩:૬૦-૬૧, ૩:૮૬, ૩:૩૯૩, ૪:૩OO, પ૯૪-૯૫, ૫:૧૨૭ નું તીર્થસ્થાન, ૩:૧-૩; ૩:૬૨ - નું પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં યોગદાન, ૪:૩૦૧-૩૦૨ નું પંચપરમેષ્ટિના કલ્યાણનાં પરમાણુમાં યોગદાન, ૪:૧૨, ૪:૧૪૭, ૪:૧૫૮ - નું મહાસંવરનું આરાધન, ૪:૧૪૧ ૧૪૫, ૪:૧૫૪, ૪:૧૮૪ - નું વીર્ય, ૩:૨૬-૨૮, ૩:૬૨, ૩:૮૧, ૩.૯૯ નું શ્રુતકેવળીપણું, ૫:૧૦૧ - ને અઘાતી ભોગવવાની સિદ્ધિ, પ:૪૩ - ને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, ૩:૬૧-૬૩ – ને ગર્ભકાળથી ત્રણ જ્ઞાન, ૩:૪૦, ૩:૮૪ ને દીક્ષા વખતે મન:પર્યવ જ્ઞાન પ્રગટે, ૩:૬૦, ૩:૮૫ ને પ્રાપ્ત થતું શ્રુતકેવળીપણું, ૩:૩૨-૩૩ - ને મળતો પૂર્ણ આશાનો શુક્લબંધ, ૫:૪૮ નો આત્મવિકાસ, ૩:૨૪, ૩:૨૬-૨૯, ૩:૬૦-૬૧, ૩:૭૯-૮૧, ૩:૧૦), ૪:૧૪૫, ૪:૩૦૯ - નો આજ્ઞારસ, ૪:૦૭, ૪:૧૪૧-૧૪૨, ૪:૧૫૮ - નો ઉત્તમ મૈત્રીભાવ, ૨ઃ૧૭૭, ૨૩૨૬ નો ઉપદેશ ગ્રંથસ્થ કરવો, ૧:૨૦૩, ૧:૨૦૫ - નો કલ્યાણભાવ, ૨:૧૭૦, ૨:૨૯૧, ૨:૩૨૪, ૨:૩૩૩, ૨:૩૫૧, ૩:૧-૩, ૩:૫, ૩:૨૪-૨૫, ૩:૨૮, ૩:૬૨, ૩:૮૫, ૩:૯૫-૯૬, ૩:૧OO, ૩:૧૯૩-૧૯૫, ૩:૨૪૭, ૪:૦૯-૧૦૦, ૪:૨૯૯, ૪:૩૦૧, પ:૭-૮, ૫:૩૦-૩૨, પ:૧૩૭ - નો કેવળી સમુદ્યાત, ૩:૯૩, ૩:૩૭૪, ૪:૮૯-૯૦, :૧૮૧-૧૮૪ નો પુરુષાર્થ, ૪:૩૦૯-૩૧૦, ૪:૩૧૪, પઃ૧૮૭, પઃ૧૮૯-૧૯૦ નો મહિમા, પ:૨૯૧ - નો મૈત્રીભાવ, ૩:૪-૫, ૫૫૫, ૫:૧૩૭ - નો લોકકલ્યાણનો પુરુષાર્થ, પઃ૩૧, ૫:૧૪૪ નો વીતરાગી બોધ, ૪:૨૧૬-૨૦૧૭ નો શમ, ૫:૧૨૭ - નો સાથ નિત્યનિગોદના જીવો માટે, ૪:૮૮-૮૯, ૪:૨૧૬-૧૭ ૧૧૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ — - - — — — — – નો સાથ નિશ્ચયથી વ્યવહાર સમકિત, ૩:૯૯, ૪:૯૯ નો સાથ શ્રેણિ વખતે, ૪:૩૭-૩૮ પરિનિર્વાણમાર્ગ પાળે, ૪:૧૫૮ - પાંચ સમવાય અનુસાર માર્ગ બોધે, ૪:૩૭ પ્રત્યે અહોભાવ (સ્તુતિ), ૧:૧૩૮, ૧:૧૪૦, ૧:૧૪૪ પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ, ૪:૩૩૬ ૩૩૮ જ્ઞાનકલ્યાણક, ૧:૩૬ જ્ઞાનદર્શનનો ઉઘાડ, ૪:૧૪૩ (કેવળીપ્રભુ, કેવળી સમુદ્દાત પણ જુઓ) — મહાવિદેહ ક્ષેત્રમાં, ૧:૨૪૭ સાથ અને આત્મવિકાસ, ૧:૮૧, ૧:૯૭ સમવસરણ (દેશના), ૧:૩૬, ૧:૯૬ સિદ્ધપ્રભુનાં અવલંબનથી આત્મવિકાસ કરે, ૩:૨૮-૨૯, ૩:૩૨-૩૩ સિદ્ધપ્રભુનાં પરમાણુ જીવિત કરે, ૪:૧૪૭ સિધ્ધનાં પરમાણુ બનાવે, ૫:૫૫ ક્ષપક શ્રેણી માંડવા પ્રત્યક્ષ સહાયની જરૂર ન પડે, ૨:૩૭૬, ૩:૨૯-૩૦, ૩:૬૧, ૩:૧૯૮ તીર્થસ્થાન, ૩:૧-૩ અઢાર પાપસ્થાનકના ક્ષય વખતે, ૩:૯૮ આત્મામાં રહેલું, ૩:૧ આત્મવિકાસના દરેક સોપાનમાં સમાવેશ, ૩:૬, ૩:૯૭–૯૯ પરિશિષ્ટ ૨ ૧૧૭ કલ્યાણભાવથી પ્રગટે, ૩:૨, ૩:૮, ૩:૨૦૨ કલ્યાણનાં પરમાણુથી મજબૂત થાય, ૩૬૨ કેવળીપ્રભુનું, ૩:૬૩ તીર્થંકર પ્રભુનાં હ્રદયમાં પ્રગટે, ૩:૧-૩, ૩:૬૨, ૩:૯૫, ૩:૯૯ ના સ્પર્શથી જીવનો આત્મવિકાસ, ૩:૭ ૮, ૩:૨૦૪ નો કાળ તથા ઊંડાણ, ૩:૮, ૩:૯૮ પંચપરમેષ્ટિ ભગવંતનું, ૩:૭-૮, ૩:૯૫ નો પ્રત્યક્ષ-પરોક્ષ આશ્રય, ૯૫ પાંચ મહાવ્રતના ક્ષય વખતે, ૩:૯૮ જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા વખતે પ્રવર્તે, ૩:૮, ૩:૬૨ તેજસ શ૨ી૨, ૧:૨૩૭-૨૩૮, ૫:૧૬૧-૧૬૨ કેવળીગમ્ય પ્રદેશ પર, ૫:૧૬૪, ૫:૧૭૭ તેરમું ગુણસ્થાન, સયોગીકેવળી, ૨:૧૩૬ શ્રેણિના અંતે, ૧:૧૮૪ ચાર ઘાતી કર્મનો ક્ષય, ૧:૨૭૯, ૨:૩૪, ૨:૧૩૨ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, ૧૮૦, ૧:૨૪, ૧:૧૭૯-૧૮૦, ૧:૨૨૧, ૧૨૫૮,૨:૨૮૩ ૫૨ જીવનના અંત સુધી કેવળીપ્રભુ રહે, ૨:૧૩૧ ૧:૧૯૪, ૫૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા, ૨:૨૮૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - ખીલવવાથી અંતરાય ક્ષય, ૨૯૧ થી અંતરાય કર્મનો ક્ષય, ૧:૩૧૭ - થી દર્શનાવરણનો ક્ષય, ૧:૨૬૯, ૧:૨૯૯, ૧:૩૦૦, ૧:૩૦૩ - થી મૈત્રીભાવ ખીલે, ૩:૧૨૧ - ધર્મનું મૂળ, ૩:૧૭૫ - પરદયા-સ્વદયા, ૨:૯૧ - માત્ર શાતાવેદનીયનો બંધ, ૧:૧૮૩, ૧:૧૯૪, ૧:૨૬૨ - શ્રેણિ પૂર્ણ થાય, ૨:૧૩૧, ૨ઃ૩૭૧ (શ્રેણિ પણ જુઓ) ત્યાગ, ૧:૨૬૯-૨૭૦, ૧:૩૧૦, ૩:૧૮૧-૧૮૨ – અને દાન વચ્ચે ફરક, ૩:૧૮૨ – અને સંયમધર્મ, ૩:૧૬૪ – ‘ઉત્તમ ત્યાગ’ ધર્મ, ૩:૧૮૩ - કષાયનો, ૩:૧૮૩ - થી આશ્રવ અટકે, ૩:૧૮૩ - થી દર્શનાવરણનો ક્ષય, ૧:૨૬૮, ૧:૩૧૦ - થી નિર્જરા, ૩:૧૯૧ - થી સંયમ વધે, ૩:૧૯૧ - લોભ તૂટતાં પ્રગટે, ૩:૧૮૨ - થી જ્ઞાનાવરણનો ક્ષય, ૧૦૨૬૭, ૧:૩૧૦ ત્રસકાય, ૨૪૨૭૪, – ત્રસનાડીની અંદર, ૨૪૨૭૪, ૨૨૮૭ ત્રસનાડી, ૨:૨૭૪, ૨:૨૮૭, ૮:૯૧-૯૨, ૪:૧૬૯ દશમું ગુણસ્થાન, સૂક્ષ્મ સંપરાય, ૧:૧૭૯-૧૮૦, ૨:૧૩૪, ૨:૩૭૪ – અને શ્રેણી, ૨:૧૩૪ - આશ્રવ કરતા નિર્જરા વધારે, ૨:૧૩૪, ૨:૨૬૨ - ઘાતકર્મો બંધાતા અટકે, ૨:૨૮૦ - છ કર્મનો બંધ, ૧:૧૯૪ - ના અંતે કષાયરહિતપણું, ૧:૧૭૯, ૧:૩૩૨, ૧:૩૭૦ - ના અંતે નવાં ઘાતિકર્મો બંધાતા અટકે, ૧:૧૯૪, ૧:૨૫૮, ૧:૩૦૩, ૧:૩૦૯ ના અંતે મોહનું બંધન અટકે(કષાયનો સંવર), ૨:૧૩૪, ૨:૧૩૫, ૨૪૨૬૨, ૨:૨૮૦, ૨:૩૭૪ - સત્યવ્રતનું પાલન, ૨:૩૭૮-૩૭૯ ત્રીજું ગુણસ્થાન, મિશ્ર, ૧:૧૦૯, ૨:૧૨૧, ૩:૩૭૯ - અને યથાપ્રવૃત્તિકરણ, ૨:૧૨૩ - સુધી અનંતવાર ચડઉતર, ૨:૧૨૧ સુધી મોહનીય બળવાન, ૨:૧૨૩ – ક્ષમાપનાના પાઠમાં, ૨:૧૩૭ દર્શન (ગુણ), ૧:૨૧૩-૨૧૪, ૧:૩૨૦, ૧:૧૩), ૨:૧૬, ૨:૧૮૯-૧૯૦, ૨:૨૯૮ - ૐમાં સમાયેલું, ૫:૧૪૭-૧૪૯ અને જ્ઞાનનો સંબંધ, ૧:૨૧૪, ૧:૨૫૭, ૧:૨૯૦ દયા, ૧:૧૩૧, ૧:૨૬૯-૨૭૦, ૩:૧૨૦-૧૨૧ - ખીલવાથી અહિંસાપાલન, ૩:૧૨૧ ૧૧૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ — — - - — — - — — દર્શનમોહ, ૧:૨૨-૨૩, ૧:૨૨૨, ૧:૩૨૦, ૫:૬૨-૬૩ (મિથ્યાત્વ પણ જુઓ) — - - - ક્યારેય સંપૂર્ણ અવરાય નહિ, ૨:૨૩૭, ૨:૨૩૯, ૨:૨૯૪; ખીલવવાનો પુરુષાર્થ, ૧:૧૩૮-૧૪૧, ૧:૧૭૬ — ખીલવવા સંવેગનો ગુણ ખીલવવો, ૧૧૩૩ થી મળતી શાંતિ, ૫:૨૦૪ દર્શન શબ્દના વિવિધ અર્થ, ૧:૨૨, ૧:૧૯૬, ૧:૨૧૩, ૨:૧૯૪-૧૯૫ ની વિશુદ્ધિ માટે પ્રાર્થનાનું આરાધન, ૨:૧૯૧, ૨:૨૪૮ ની વિશુદ્ધિ મોહ ક્ષીણ થવાથી, ૨:૧૯૦ નું પ્રતિક ૐ, ૩:૫૧-૫૨ પ્રભુનાં, ૫:૧૯૬, ૫:૨૦૩ ક્ષમાથી ખીલે, ૨:૯૩ અને સમિત, ૨:૧૨૩-૧૨૪ અને સમ્યક્દર્શન, ૨:૧૯૫ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ, ૧:૧૧૫, ૧૨૩૦, ૧:૨૯૧, ૧:૩૨૧ દર્શન(શ્રદ્ધાન) ગુણને આવરે, ૧:૨૨ ના ઉદયથી શૂન્યતા તૂટે, ૨:૧૨૩ ના ત્રણ ભાગ, ૨:૧૨૩ ના ક્ષય પછી ચારિત્રમોહનો ક્ષય, ૨:૨૮૪ નો ક્ષય અને ક્ષાયિક સમિત, ૨:૧૨૪ નો ક્ષયોપશમ, ૧:૨૬ પ્રકાર, ૧:૩૨૦, ૧:૩૨૩ ૧:૧૧૩, ૧:૨૨૨-૨૨૩, ૧૧૯ - પરિશિષ્ટ ૨ બંધાવાનું કારણઃ ૧:૨૨૪, ૩:૧૫૪; વિષય-કષાય, ૧:૩૨૧; મૈથુન, ૧:૨૯૫, ૧:૩૧૯-૩૨૫ (મિથ્યાત્વ પણ જુઓ) — ક્ષય કરવાના ઉપાયોઃ બ્રહ્મચર્યવ્રતનું પાલન, ૧:૨૯૫, ૧:૩૨૫-૩૨૭, ૧:૩૩૩; સત્સંગ અને સત્પુરુષનો બોધ, ૧:૨૩૦, ૧:૨૯૨, ૧:૩૨૯, ૧:૩૩૪, ૧:૩૬૨ દર્શનાવરણ કર્મ, ૧:૩૦-૩૧, ૧:૨૧૩-૨૧૮, ૧:૨૫૭, ૧ઃ૩૦૧-૩૦૩, ૨:૨૮ અને જ્ઞાનાવરણનો સંબંધ, ૧:૩૦, ૧:૩૪, ૧:૨૫૭, ૧:૨૯૦, ૧:૩૦૦, ૧:૩૧૦ અને આજ્ઞારૂપી ધર્મ, ૪:૧૦૬ તોડવા અંતરાય ક્ષય જરૂરી, ૧:૩૧૬, ૨૮૦ દર્શન ગુણ ને આવરે, ૧:૧૩, ૧:૨૧૩૨૧૪, ૧:૨૫૭, ૧:૩૦૧ નાં પરમાણુ મસ્તકમાં, ૧:૭૬, ૩:૧૯૮ ના બંધ ગુણસ્થાન અનુસાર, ૧:૩૦૨૩૦૩, ૧:૩૨૩ પ્રકાર પ્રકૃતિ, ૧:૨૧૪-૨૧૮, ૧:૩૦૧ ૩૦૨, ૧:૩૨૩ પ્રભાવ, ૧:૨૧૭-૨૧૮, ૧:૩૦૦ સ્થિતિ, જઘન્ય તથા ઉત્કૃષ્ટ, ૧:૨૧૮, ૧:૩૦૨ ક્ષીણ થવાનું પરિણામ, ૧:૨૮૬, ૧:૩૪૪, ૨:૧૭૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ બંધનના કારણોઃ ૩:૧૫૩-૧૫૪; અપૂર્ણ આજ્ઞાપાલન, ૪:૩૦; કષાય, ૧:૨૮૬, ૧:૩૪૪, ૪:૫૮; રાગભાવ, ૨:૨૮; હિંસા(એક થી ચાર ઇન્દ્રિયની)થી બંધાય, ૧:૩૧, ૧:૨૧૮, ૧:૨૬૭-૨૬૮, ૧:૨૯૦, ૧:૨૯૪, ૧:૨૯૮-૩૦૦, ૧:૩૪૪, ૨:૨૮; સંસારની આસક્તિ, ૪:૨૩; મોહના આધારે બંધાય, ૧:૨૨, ૧:૩૦, ૧:૩૦૦, ૧:૩૧૭-૩૧૯ ક્ષીણ(ક્ષય) કરવાનો ઉપાયઃ અહિંસા, ૧:૨૬૮-૨૬૯, ૧:૨૯૪, ૧:૩૦૨, ૨૯૩; કલ્યાણભાવ, ૧:૩૦૧; કલ્યાણભાવ સેવવો, ૩:૨૬, ૩:૩૮૧; દયાગુણ, ૧:૨૬૯, ૧:૩૦૩; પૂર્ણ આજ્ઞાએ આરાધન કરવું, ૩:૩૭૨; પ્રભુપૂજા, ૧:૨૩-૨૪; પ્રાર્થના, ૨:૧૯૧, ૨:૨૪૮; મોહનો ત્યાગ, ૨૯૪; મૈત્રી-પ્રમોદ ભાવના ભાવવી, ૩:૨૬; યત્ના,૧:૩૧; સત્સંગ, ૨:૨૮-૨૯; સર્વ જીવ માટે કલ્યાણભાવ સેવવો, ૨:૩૪૯; સંસારઇચ્છા ઘટાડવી, ૩:૨૮૯, ૩:૪૧૯૪૨૦; સ્તુતિમંગલ, ૧:૧૩૮, ૧:૧૪૪; ક્ષમાગુણ, ૧:૨૬૯, ૧:૩૦૩; ક્ષમા ગુણ ખીલવવો, ૨:૯૨-૯૩ દશા (આત્માની), - અનુરૂપ ચારિત્રપાલન આવશ્યક, ૧:૪૫૪૬, ૧:૬૧ અનુસાર પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ નો ક્રમ, ૧:૩૬૯ સમજવા જ્ઞાનાવરણ તૂટવું જોઈએ, ૧:૨૬, ૧:૩૨, ૧:૪૫ દાસાનુદાસ, ૫:૧૮૦ દીનત્વ, ૧:૩૪૧ દેવ, ૨:૨૨૫-૨૨૬, ૨:૨૭૪-૨૭૫, ૨:૩૧૩ ૩૧૫ - ૧૨૦ - — — ચારિત્રપાલન ન થાય, ૨:૩૧૯ તીર્થંકર પ્રભુની સેવા કરે, ૨:૧૭૧ ૧૭૬; ૨:૩૧૮, ૨:૩૨૬-૩૩૧ ની પર્યાપ્તિ, ૧:૨૪૯ ની શાતા, ૧:૩૬-૩૭, ૧:૧૪૫ નું આયુષ્ય, ૧:૨૩૧ નો ભવ છઠ્ઠા-સાતમા ગુણસ્થાન પછી, ૪:૪૮, ૪:૫૦ પુણ્યકર્મથી મળે, ૨:૧, ૨:૧૫૯, ૨:૨૭૩ માં આત્મવિકાસ, ૨:૩૧૭-૩૧૯, ૨:૩૫૭ માં માત્ર સંજ્ઞીપંચેન્દ્રિય જીવો, ૨:૧૧૯ સંયમપાલન ન થાય, ૩:૧૬૩ દેવેન્દ્રસૂરિ, ૫:૨૮૧ દેવરિત, ૧:૧૨૯, ૧:૨૭૮ દેહાધ્યાસ, ૧:૨૯૮-૩૦૦ દેહાત્મબુદ્ધિ, ૧:૯૦, ૧:૧૬૫, ૩:૧૧૫, ૫:૨૪, ૫૪૨, ૫૬૦, ૫૬૨ અને લોહીનો રંગ, ૩:૮૨ કાયોત્સર્ગથી તૂટે, ૧:૧૪૩ તોડવા અશુચિભાવના, ૨:૨૧૭-૨૨૦ તોડવા કાયોત્સર્ગ, ૨:૧૪૪, ૩:૩૪૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ દ્રવ્ય, ૧:૨૦૭, ૨:૧૧૩, ૨:૨૩૩, ૨૪૨૭૩, ૨:૨૭૬-૨૭૭ - અને દ્રવ્યાનુયોગ, ૨૪૨૭૭ ની સમજણ શ્રેણિ માંડવા જરૂરી, ૨:૨૭૭ ને પર્યાય અનુસાર જાણવું, ૧૯૮૨-૮૩ - સમજાવતી લોકસ્વરૂપભાવના, ૨:૨૭૩ ૨૭૬ – તોડવા બાર ભાવના, ૩:૨૦૩ - તોડવા સત્પરુષનો બોધ, ૨:૨૦૩, ૨:૨૪૨ તોડવા સ્વાત્મબુદ્ધિ, ૨:૨૪૩ તોડવાથી ચારિત્રપાલન શુદ્ધ થાય, ૫:૭), પ:૭૨, ૫:૨૧૩ - તોડવાથી વીર્ય મળે, પડ૧૯૭ - તીર્થંકરપ્રભુને મંદ, ૩:૭૯ થી બચવા આચિન્ય, ૩:૧૮૬ - થી હિંસાનું સેવન, ૧:૨૯૮ - થી વધતું સંસારપરિભ્રમણ, ૨:૮૯, ૨:૨૧૦ ના કારણે દેહમાં પીડા અનુભવાય, ૩:૧૧૭ - નું કારણ મોહ, ૨:૨૧૦ માનભાવનું મુખ્ય કારણ, ૩:૧૩૩ મિથ્યાત્વથી ઉપજે, ૩:૧૩૩ – જ્ઞાનાવરણના બળવાનપણાથી, ૧:૩૦૫ – સર્વનું જ્ઞાન સર્વજ્ઞ ભગવાનને, ૨૪૨૮૧ દ્વેષ, ૧ઃ૩૪૨,૪:૫૨-૫૪, પ૬ – અને દ્વેષગુણ, પ:૧૨ - અને રાગનો સંબંધ, ૧:૨૧૯, ૧:૩૩૫, ૧:૩૪૩, ૧:૩૬૧, ૨:૧૦૪ અને રાગનાં જોડકાં, ૪:૨૭-૨૮, ૫:૩૮ ક્રોધ અને માનનું મિશ્રણ, ૧:૬૫, ૧૩૪૨-૩૪૩ - ચારિત્રમોહનું બંધન, ૧:૩૩૫ – થી મુક્ત થવાના ઉપાયો, ૧:૧૪૮, ૧:૧૭૦, ૧:૧૮૩, ૧:૩૪૪ - ના બાર કષાય, ૩:૧૪૪–૧૪૫ ના સ્કંધો રાગથી છૂટા થવા, ૪:૨૮ - ની નિવૃત્તિથી આત્મશાંતિ, ૨૪૨૫૯ ૨૬૦ - ને તોડવો, પ:૪૭, ૫:૨૨૪-૨૨૫ - પ્રતિકૂળ સંજોગો પ્રતિ, ૪:૧૫૬ - માયા તથા લોભ, ૪:૫૧ - માં ક્રોધ અને માન સમાય, ૩:૧૩) – સાથે જોડાયેલ પાપાનક, ૧:૩૫ર, ૧:૩૪૫, ૧:૩પ૦, ૧:૩પર દોષ, જીવના, - થી છૂટવા ક્ષમાપના, ૨:૧૦૭ – થી છૂટવા સપુરુષના વચન, મુદ્રા, સમાગમ, ૨:૨૩) થી બચવા પ્રભુની શરણાગતિ, ૨:૧૦૯ – દશા વધતાં મોટી સજા, ૨:૧૦૯ દોષમુક્તિનાં સાધનો, ૧:૧૩૪-૧૩૭, ૧:૩૫૧ - ની ક્ષમાયાચના, ૧:૧૩૫, ૧:૧૪૭ ૧૨૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ - નો સમય અનિયત, ૨:૧૩૧, ૨:૩૬૮ માં સકામ સંવર તથા સકામ નિર્જરા, ૨:૧૫ર - સાતમાં ગુણસ્થાન પહેલા, ૨:૧૩૧ | (ધ્યાન, શૂન્યતા પણ જુઓ) ધર્માસ્તિકાય (દ્રવ્ય), ૩:૧૭૧, ૫:૮૭, ૫:૧૨૫ – અરૂપી, ૨:૨૯૩ – ગતિમાં સહાયરૂપ, ૨:૧૧૩, ૨:૨૩૩, ૨:૨૭૬ - સદાય સ્વદ્રવ્યરૂપે પરિણમે, ૨:૨૮૩ ધર્મ. ૪:૧૧૮-૧૧૯ – અકષાયભાવ તે, ૩:૧૪પ - આત્માના દશ ધર્મ, ૩:૧૨૦, ૩:૧૯૦ આણાએ ધમ્મો (આજ્ઞાનું આરાધન તે ધર્મ), ૩:૩૩૨-૩૩૩, ૩:૩૪૫ - એટલે સ્વરૂપસ્થિતિ, ૩:૩૪૭-૩૪૮ - કલ્યાણભાવથી શાશ્વત બને, ૩:૧૯૩, ૩:૨૦૪ કલ્યાણનાં પરમાણુથી સનાતાન બને, ૩:૧૯૪ થી સંવરનું આરાધન, ૩:૩૨૧ - ની સ્પૃહાથી વિકાસ, ૩:૩૮૯ - નું બીજ રોપવું, ૪:૮૯-૯૦, ૪:૧૬૭ - નું મૂળ લક્ષણ દયા, ૩:૧૨૦ - નું મહાત્મ, ૩:૧૭૫-૧૭૬ નું મંગલપણું અને સનાતનપણું, ૩:૧૦૮, ૩:૧૯૨, ૩:૧૯૯, ૩:૨૭૯, ૪:૧૬૯, ૪:૨૮૧, ૪:૨૮૯, ૪:૩૦૭-૩૧૧ મેળવવો દુર્લભ, ૩:૧૭૩ શબ્દનાં વિવિધ અર્થ, ૩:૧૦૭-૧૦૮, ૩:૩૧૭-૩૧૮, ૩:૩૨૦ (આજ્ઞારૂપી ધર્મ પણ જુઓ) ધીરજ, ૧૩૨૭૧, ૧૩૪૮, ૪:૩૨૨ ધુવબંધ, આજ્ઞાનો, પ:૪૭, ૫:૧૫૭-૧૫૮ - ની પ્રક્રિયા, પ૯૪૯-૫૦ - પામ્યા પછી સિદ્ધભૂમિમાં વિશિષ્ટ સ્થાન, પડ૯૭ – માટે પાત્રતા, ૫:૪૮, ૫:૧૫૭ ધુવબંધ, પૂર્ણ આશાનો, પ:૪૭, ૫:૧૫૭-૧૫૮ - ની પ્રક્રિયા, પઃ૫૦ પામ્યા પછી સિદ્ધભૂમિમાં વિશિષ્ટ સ્થાન, પડ૯૭ - માટે પાત્રતા, પ:૪૮ ધર્મદુર્લભભાવના, ૨:૨૪૪-૨૪૬, ૩:૧૭૪-૧૭૬ ધર્મધ્યાન, ૩:૩૪૨, ૪:૧૪૩, ૪:૧૫ર – અને આત્માનો અનુભવ, ૨:૧૫ર - અને સામાયિક, ૨:૧૪૨ – આજ્ઞાનાં કવચથી સ્થિરતા, ૩:૩૭૩ ધ્યાન, ૩:૧૮૧, ૩:૩૪૧, ૪:૧૪૨, ૪:૧૫૨, ૪:૨૪૩ - ઊંડુ થવાથી નિર્જરા વધુ, ૨:૧૫૭, ૨:૨૬૬ - ઊંડું કરવા મોહ તોડવો, ૨:૧૯૦-૧૯૧ ૧૨૨ Page #139 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - માં તીર્થંકરપ્રભુ કલ્યાણભાવથી પ્રાણ પૂરે, ૩:૩૫૧ શાશ્વતો મંત્ર, ૨:૧૬૯, ૩:૩૫૧-૩પર – સમસ્ત જનકલ્યાણાર્થે, ૨:૧૬૯, ૩:૩૫૧ - સાધુસાધ્વીજીને વંદન, ૩:૩૫૫ - સિધ્ધપ્રભુને વંદન, ૩:૩૫૩ – તપમાં ઉત્તમ, ૩:૩૪૨ થી આત્મગુણોનો પરિચય, ૨:૧૦૪ થી કર્મની નિર્જરા, ૨:૧૧૬, ૨:૧૫૨, ૨:૧૮૮, ૨:૨૬૪-૨૬૫, ૩:૧૫૮, ૩:૩૪૨, ૩:૩૯૦, ૩:૪૧૬ - થી આત્માનુભવ, ૨:૧૫-૧૫૩, ૨:૧૮૮ ના પ્રકાર, ૩:૩૪૨ - પૂર્ણ આશાએ કરવું, ૩:૩૭૧ - મંત્રસ્મરણથી ઊંડું, ૩:૩૫૦ માં એકાગ્રતા માટે એકાંતવાસ, ૨:૨૫૪ - માં કર્મનો રસઘાત, ૩:૩૯૦ - માં જવા માટે મંત્રસ્મરણ, ૨:૧૫૩, ૨:૧૯૩, ૨:૨૫૦, ૨૪૨૬૬ (ધર્મધ્યાન, શૂન્યતા તથા શુક્લધ્યાન પણ જુઓ). નય, - વ્યવહાર અને નિશ્ચય, ૧:૬૦-૬૧, ૧૪૭૭ નરક, ૧:૨૩૨ - અને લોકસ્વરૂપ, ૨૪૨૭૪, ૨૪૨૭૫ - ગતિની સમજણ, ૨:૧, ૨:૭૧-૭૨, ૨:૧૫૬, ૨:૨૨૫, ૨૩૧૩-૩૧૪ - પાપકર્મથી મળે, ૨:૧, ૨૨૪૪, ૨:૨૫૨, ૨:૩૦૫ - માં આત્મવિકાસ શક્ય, ૧:૩૮, ૨:૩૧૪ ૩૧૬ – માં માત્ર સંજ્ઞીપંચેન્દ્રિયજીવો, ૨:૧૧૯ નવ તત્ત્વ - જુઓ તત્ત્વ નવકાર - જુઓ નમસ્કાર મંત્ર નમસ્કાર મંત્ર, ૨:૧૬૮, ૩:૩૪૮ - અરિહંતપ્રભુને વંદન, ૩:૩૫૩ - આચાર્યજીને વંદન, ૩:૩૫૪ - આત્મવિકાસ માટે, ર૧૮૪-૧૮૫, ૩:૩૪૯ આરાધનનો મહિમા, ૨:૧૬૯, ૨:૧૮૫- ૧૮૬ - ઉપાધ્યાયજીને વંદન, ૩:૩૫૫ - નું કવચ, ૪:૭૫-૭૯, ૪:૧૭૧ માં આત્માના સર્વ ગુણો, ૨:૧૬૯, ૨:૧૮૫, ૩:૩૪૯ – માં આજ્ઞામાર્ગ સમાયેલો, ૩:૩૫૬-૩૬૦ નવમું ગુણસ્થાન, અનિવૃત્તિનાદર સંપરાય, ૧:૧૭૮-૧૭૯, ૧:૧૯૪, ૨:૧૩૩-૧૩૪, ૨:૩૭૩-૩૭૪ - આત્માના પ્રદેશ સ્પષ્ટ દેખાવા, ૨:૧૩૩ માં કષાય ક્ષીણ કરવા, ૨:૧૩૩, ૨:૩૭૪ - વિશુદ્ધિની માત્રા પ્રત્યેક સમયે સરખી, ૨:૩૭૪ ૧૨૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ નામ કર્મ, ૧:૧૩, ૧:૨૩૫, ૧:૨૫૯, ૨:૨૯૩ અરૂપીપણાના ગુણને આવરે, ૧:૧૮૭, ૧:૧૯૪, ૧:૨૪૮, ૧:૨૭૩, ૨:૧૭૯, ૨:૨૯૩ અશુભનામકર્મ બંધનનાં કારણો, ૧:૩૦૧, ૧:૩૦૬, ૧:૩૧૨, ૩:૧૫૫ તીર્થકર નામકર્મ, ૧:૧૬૯, ૩:૨, ૩:૫, ૩:૩૦, ૩:૩૨, ૩:૩૩, ૩:૩૪-૩૮ - ની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ, ૧:૨૫૩ – પ્રકાર, ૧૪૨૩પ-૨પર - પ્રભાવ, ત્રણ પ્રકારે, ૧:૨૫૩ પુણ્ય અને પાપ પ્રકૃતિ, ૧:૨૬૬ શુભનામકર્મ બાંધવાના ઉપાયો, ૧:૨૭૦ ૨૭૧, ૧:૩૦૧, ૧:૩૦૭, ૩:૧૫૫ - સાથે વેદનીયકર્મનો સંબંધ, ૧:૨૨૦ - અને નિહાર, ૪:૨૪૯-૨૫૦, ૪:૨૫૮ અપરિગ્રહ વ્રતથી, ૩:૧૬૭ અવિપાક, ૨૪૨૬૪ આત્મિક શુદ્ધિ માર્ગે, ૪:૨૩૮ - આજ્ઞાએ કરેલા તપ આચરણથી વધુ, ૩:૩૪૩ આજ્ઞારૂપી તપથી, પ૯૭૨-૭૩ - કરવાનાં સાધનો, ૨૪૨૬૫-૨૬૬, ૩:૧૯૧ કષાયો મંદ રાખવાથી, ૩:૨૨૪ ગુણશ્રેણિ, ૨:૨૬૫ ચારિત્ર ખીલવવાથી, ૪:૧૦૮ - તત્ત્વની સમજણ, ૨:૧૧૫-૧૧૬ તપથી, ૨૪૨૬૪ - થી ચારિત્રની ખીલવણી, પ૪૫ ધ્યાન અને પ્રાયશ્ચિતથી વિશેષ, ૨:૨૬૪ ૨૬૫ - નિર્જરામાર્ગે, ૪:૨૦૪-૨૦૬, ૪ઃ૨૫૬ નિર્વેદથી, પઃ૧૩૪ પશ્ચાતાપથી, ૨:૭૭, ૨:૨૬૪ પૂર્ણ આજ્ઞાએ કરેલા આરાધનથી, ૩:૩૭૧ પ્રદેશોદયથી, ૨:૧૯૨ - પ્રમાદની, ૪:૯, ૪:૯૬ - પ્રાયશ્ચિત્તથી, ૩:૩૩૮ પ્રેરિત સંવર, ૪:૧૧૯, ૪:૧૨૧, ૪:૧૩૫, ૪:૨૫૮ નિગ્રંથપણું, ૨:૧૨૭, પ૬, પઃ૫૯ નિગ્રંથમાર્ગ, ૪:૧૧૩, ૪:૧૧૫ – ઉપાધ્યાયજી પાળે, ૪:૧૫૮ – માં સર્વ સત્પષ આજ્ઞાકવચ મળે, ૪:૧૫૫ નિર્જરા, ૧:૩૬૬ - અકામ, ૨:૧૧૬, ૨:૧૫ર, ૨:૨૪૯, ૩:૧૫૭-૧૫૮ - અકામને સકામમાં બદલવી, ૩:૧૫૬, ૪૯૬, ૪:૧૪૦, ૪:૧૫૫, ૪:૧૮૧, ૪:૨૧૨, ૪:૨૫૭-૧૫૮ - અને આશ્રવનો સબંધ, ૪.૯૪ ૧૨૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ બ્રહ્મચર્યવ્રતથી, ૩:૧૬૭, ૩:૧૯૧ મહાસંવરના માર્ગે ઉત્તમ, ૪:૮૨, ૪:૧૨૨, ૪:૧૪૧, ૪:૧૫૪, ૪:૧૫૭, પ:૪, ૫:૧૩૪ મંત્રસ્મરણના આરાધનથી, ૨:૧૫૪૧૫૭, ૩:૩૫૦, ૪:૬૦, ૪:૧૫૧ સકામ, ૨:૧૧૬, ૨:૧૫૨, ૨૪૨૪૯, ૩:૧૫૭-૧૫૮, ૩:૧૯૧, ૩:૨૬૮, ૩:૩૩૪, ૩:૩પ૦, ૩:૩૯૦-૩૯૧, ૪:૬૦ સવિપાક ૨:૨૬૩ સંવર કરતાં સહેલી, ૪:૨૧૦, ૪:૨૩) સંવરપ્રેરિત નિર્જરામા, ૪:૨૦૭ ક્ષમાપનાના આરાધનથી, ૨:૧૫૧-૧૫ર, ૨:૨૪૯, ૪:૬૦, ૪:૧૫૧ ૩:૩૮, ૩:૪૦, ૩:૫૮, ૩:૬૦-૬૧, ૩:૮૭, ૩:૯૩ ના જીવોને આઠમા સુચક પ્રદેશની પ્રાપ્તિ, ૨:૨૮૮, ૩:૬, ૩:૩૪, ૩:૯૩-૯૪ ના જીવો માટે ઉપકારી કેવળી સમુઘાત, ૨૨૮૭-૨૮૮, ૨:૩૦૫-૩૦૬ ના જીવો માટે ઉપકારી કેવળી સમુદ્યાત, ૩:૩૪ – માંથી સિદ્ધ થતાં પ્રભુનાં નિમિત્તે બહાર નીકળે, ૨:૧૪૧, ૨:૨૮૮, ૨:૩૦૫, ૩:૬-૭, ૩:૩૪, ૩:૯૩ - માં આજ્ઞાપાલન, ૪:૮૨ નિર્જરા પ્રેરિત સંવરમાર્ગ, ૪:૧૧૯, ૪:૧૨૧, ૪:૧૩૫, ૪:૨૫૮, ૪:૨૭૯ નિર્જરાભાવના, ૨:૨૬૩-૨૬૬, ૩:૧૫૭-૧૫૮ - સાતમા ગુણસ્થાનના આરાધન માટે, ૨:૨૬૬ નિમિત્ત, ૪:૧૯૭ - અને ઉપાદાન, ૧:૧૭, ૧:૯૪-૯૫ – અશુભની અસર, પ.૧૭૮ - થી પર થઈ વર્તવું, ૪:૨૦૨, ૪:૨૨૯ – નિષ્ફળ જવું, ૧:૧૯ - નું મહાભ્ય, પ:૨૦૯ - ને આધીન થઈ વર્તવું, ૧:૨૮૨, ૪:૨૦૧, ૪:૨૩૫ ને દોષ આપતા અટકવું, ૧:૧૧૨, ૧:૨૮૨ - શાતા-અશાતાનું, પ.૬૦ – શુભની અસર, પડ૧૭૮, પઃ૧૯૩ - શુભાશુભ અનુસાર કર્મબંધ, ૧૯૨૮૧ નિર્વાણમાર્ગ, ૪:૧૧૪-૧૧૫, ૪ઃ૨૩૮ - ગણધર પાળે, ૪:૧૫૮ - માં પંચપરમેષ્ટિ આજ્ઞાકવચ, ૪:૧૫૫ નિર્જરામાર્ગ, ૪:૨૦૪-૨૦૬ નિત્યનિગોદ, ૨૪૨૭૪, ૪:૮૭-૯૧ - થી બહાર નીકળવું, ૪:૪૩, ૪:૯૧ - ના જીવની દશા, ૨:૨૪૪, ૨૪૨૭૪, ૨:૩૦૫ ના જીવોને સાત સુચક પ્રદેશો પ્રાપ્ત થવા, ૨:૩૦૫, ૩:૬, ૩:૩૩-૩૪, ૧૨૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ નિર્વિકલ્પતા, ૧૯૬૧, ૧૯૬૩, ૧૯૬૭, ૩:૩૮૩, નિશ્ચયથી વ્યવહાર સમકિત, ૧૯૯૮, ૧૯૧૦૭, ૪:૨૮, ૪:૧૭૨, ૫:૨૨૫, ૫:૨૨૮ ૨:૧૨૨, ૪:૦૯-૧૦૦, ૪:૨૧૮, પ૨, – અને શુક્લધ્યાન, ૨:૨૬૮, ૨૪૨૭૧, પ:૧૯૩-૧૯૪ ૩૬૯ – એકથી આઠ સમયની દેહ-આત્માની - અને સાતમું ગુણસ્થાન, ૨:૨૬૭, ભિન્નતા, ૨:૩૩૭, ૩૩૮ ૨:૩૬૮-૩૬૯ - પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧૯૯૮ - એટલે પ્રમાદરહિતપણું, ૨:૨૬૭ - પ્રાપ્તિનું ફળ, ૧૪૭, ૧૯૯૮ - ન આવે ત્યાં સુધી વિચારવમળ, ૨:૧૫૬ પ્રાપ્તિ પછી જીવની દશા, ૧:૯૮-૯૯ ૧૫૭, ૨:૨૬૭ - મેળવવા તીર્થંકર પ્રભુનો સાથ અનિવાર્ય, નો કાળ નિયત અથવા સતત વધવો, ૨૩૩૭, ૨૪૩૩૮, ૨:૩૫૦ ૨:૨૭૦-૨૭૧, ૨:૩૬૮-૩૬૯ મેળવ્યા પછી આઠ કેવળીગમ્ય પ્રદેશની પૂર્ણતાએ પ્રગટે ઘાતી કર્મોનો ક્ષયથી, પ્રાપ્તિ, ૨:૩૫૯ ૨:૨૭૧, ૨:૨૮૦ નિશ્ચયનય, ૧:૬૦-૬૧, ૧૯૭૭, ૪:૧૯૧, - માત્ર સંજ્વલન કષાયનો આશ્રવ, ૨૪૨૬૭ ૪:૨૧૪, ૪:૨૨૧, ૫:૫૯, પઃ૨૭૬ વખતે અંતરાય કર્મનો અનુદય, ૧:૬૬ – તરફ પ્રગતિ, પઃ૨૨૧-૨૨૨, ૫ઃ૨૭૦ - વધુમાં વધુ અંતમુહૂર્ત કાળ ટકે, નિઃસ્પૃહતા, ૧:૧૪૬, ૧:૧૬૫-૧૬૬, ૨:૧૬૦, ૨:૨૬૭, ૨:૩૬૭ ૪:૧૩૭, ૪:૧૬૨, ૪:૨૧૬, પ૭૩ વારંવાર થવાનો પુરુષાર્થ, ૧:૬૮, - અને તપનું આરાધન, ૩:૩૯૦ ૧:૧૨૨ (શુક્લધ્યાન, સાતમું ગુણસ્થાન પણ જુઓ) - આકિંચન્ય ધર્મથી ખીલે, ૩:૧૯૧ આજ્ઞાધીનતાથી ખીલે, ૩:૨૮૭-૨૮૮, નિર્વિકારીપણું ગુણ), ૨:૧૦૪ ૩:૩૭૧-૩૭૩, ૩:૩૮૯ નિર્વિચારપણું, ૧૯૫૭-૫૮, ૧:૬૭-૬૮ કેળવવા આત્મશુદ્ધિની લગની, ૩:૨૪૫ નિર્વેદ, ૧:૧૨૬-૧૨૯, ૧:૨૬૮, ૧:૩૨૮, - છઠ્ઠા ગુણસ્થાનથી ખીલે, ૩:૨૪૮ પ:૨૦, ૫:૧૨૫, પ:૧૩૨-૧૩૪, ૫:૧૪૨ - થી કલ્યાણનાં પરમાણુ સહાય, ૩:૩૦૫, - થી ચારિત્રની ખીલવણી, ૫:૧૪૯ ૩:૩૮૨ - થી વતનિયમનું પાલન, ૧:૧૩૩ થી ઘાતકર્મનાં અલ્પ બંધન, ૩:૩૦૫ – સત્સંગથી વધે, ૧:૩૨૮ - થી પરમાર્થ પુણ્ય બંધાય, ૩:૩૧૩ (વૈરાગ્ય પણ જુઓ) - થી લોભનો સંવર, ૩:૧૫૬ ૧૨૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - થી ક્ષમાભાવ ખીલે, ૩:૨૨૫ પરમાર્થિક સિદ્ધિ માટે, ૪:૧૪) બાહ્યાંતર શ્રેણિના વિરોધથી બચવા, ૩:૨૨૯ ભક્તિથી ખીલે, ૪:૨૨૮ – મોહનીયના ક્ષયોપશમથી, ૨:૩૪૭ વધવી, ૫:૧૫૫, ૫:૧૫૭ - શાતા-અશાતાના નકારથી ખીલે, ૩ઃ૨૮૫ શુભાશુભ કર્મ વખતે, ૧:૧૭૦-૧૭૧ શ્રીમદ્ રાજચંદ્રની, ૩:૨૦૭-૨૦૮, ૩:૨૧૭, ૩:૨૪૯, ૩:૨૫૩, ૩:૨૫૬, ૩:૨૬૬, ૩:૨૭૪ - સંસાર પ્રત્યે, ૩:૨૬૬-૨૬૭, ૩ઃ૩૭૩ નિહાર, ૪:૨૨૯-૨૩૦, ૪:૨૪૯-૨૫૨, ૪:૨૬૦, ૪:૩૧૮-૩૧૯, પ૧૩ - અને આહાર, ૪:૨૫૯, ૪:૩૧૯ - નિર્જરામાર્ગે, ૪:૨૫૬-૨૫૭ - સકામ, ૪:૨૫૭ - સંવરમાર્ગે, ૪:૨૫૫ નીરાગીપણું (ગુણ), ૨ઃ૧૦૪ નેમિચંદ્ર સિદ્ધાંતદેવ, પઃ૨૭૫ નોકષાય, ૧:૨૫,૧:૨૨૮-૨૩૦, ૧:૧૯૦, ૧:૩૨૪ – અને રતિ-અરતિ, ૧ઃ૩૫૪-૩૫૫ ત્રણ વેદ, ૧ઃ૩૨૪, ૧ઃ૩૩૧ - ની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ, ૧ઃ૩૨૪ - પરિગ્રહબુદ્ધિને પોષનાર, ૧:૩૩૧ - બંધનાં કારણો, ૩:૧૫૪-૧૫૫ - શુક્લધ્યાન વખતે દબાય, ૧૯૬૫ શ્રેણિમાં ક્ષય, ૧:૧૭૯-૧૮૦ - હાસ્યષટક, ૧:૨૨૯, ૧ઃ૩૩૧ પદ, છ (આત્માનાં), - અસ્તિત્વ, નિત્યત્વ, ૧:૧૧૦ અને સમકિત, ૨:૮૫, ૨:૧૯૯ – આત્મા છે, ૨:૮૬ આત્મા નિત્ય છે, ૨:૮૬ – આત્મા કર્તા છે, ૨૪૮૭ - આત્મા ભોક્તા છે, ૨:૮૭-૮૮ - નું શ્રદ્ધાન, ૧:૧૧૨ - મોક્ષ છે, ૨:૮૮ - મોક્ષનો ઉપાય છે, ૨:૮૮-૧૧૨, ૨:૧૯૯ - સમજણ, ૨:૮૫ પર્યાપ્તિ, ૧:૨૪૯ પર્યાય૧૯૮૨-૮૩ પરપરિવાદ પાપસ્થાનક, ૧:૩૫૨ પરમાણુ, કર્મનાં, ૨:૨૮૧-૨૮૨ - અને નવ તત્ત્વ, ૨:૧૧૩-૧૧૭, ૨:૨૫૧ - અને રુચક પ્રદેશ, ૨:૧૬૩ - અંતરાયના હૃદયમાં, ૩:૧૯૮ – આત્માનાં ગુણોને આવરે, ૨૪૯૩ દર્શનાવરણનાં મસ્તકમાં, ૩:૧૯૮ નો જથ્થો યોગ પર આધારિત, ૨:૨૮૫ ૧૨૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ – પશ્ચાતાપથી ખરવા, ૨:૭૭. મોહનીયના નાભિમાં, ૩:૧૯૮ - શુભ-અશુભ ભાવનાં આધારે ગ્રહવા, ૨:૧૭, ૨:૧૧૩-૧૧૪ જ્ઞાનાવરણના મસ્તકમાં, ૩:૧૯૮-૧૯૯ - ર પરમાણુ, કલ્યાણનાં, ૪:૨૬૧, ૪:૨૯૪-૨૯૫, ૫:૫૬ - ૐ ધ્વનિની રચનામાં, ૩૬૩, ૩:૧૯૮ ૧૯૯, ૫:૧૪૮ - અરૂપી ને રૂપી બનાવવા, પ:૧૦૫, પઃ૧૧૮-૧૨૦ - ઉત્કૃષ્ટ પ્રકારનાં પ્રહવા, પ:૧૯, પ૬૩, પ૭૩, પ૦૭૭, પઃ૧૫૫, પઃ૧૭૩ અને તીર્થંકર નામકર્મ, ૩:૩૪-૩૭ આચાર્યજીના, ૩:૩૬૪, ૩:૩૮૫ - આત્મવિકાસ સાથે શુભ ગ્રહાય, ૩:૭૩ - આજ્ઞાની સહાયથી ખેંચાય, ૪:૧૯, ૪:૩૨૮, પ.૬૬, ૫:૬૯ ઉત્તમ પરમાણુ ગ્રહવા, ૪:૩૦, ૪:૯૬, ૪:૧૨૫, ૪:૧૫૬-૧૫૮, ૪:૨૧૬, ૪:૨૧૯, ૪:૨૨૧, ૪:૨૩૮, ૪:૨૫૬, ૪:૨૬૧, ૪:૩૧૨ ઉત્કૃષ્ટ આરાધન વખતના, ૪:૩૦૨ - ઉપાધ્યાયજીના, ૩:૩૬૩, ૪:૨૬૩ - કેવળી પ્રભુના, ૪:૨૧૯ - કેવળીગમ્ય પ્રદેશો વધુ રહી શકે, પ:૨૧૦, પ:૨૨૫ - ગણધરજીના, ૩:૩૬૫ - ઘનમાંથી પ્રવાહી થવા, પઃ૧૧૫ છદ્મસ્થ પરમેષ્ટિ રહે, પઃ૧૩૮ તીર્થકર(અરિહંત) પ્રભુના, ૩:૩૬૫, ૩:૩૮૫, ૪:૯૭-૯૮, ૪:૧૩૪, ૪:૧૪૫, ૪:૨૧૭-૨૧૯, :૧૩૭ - તીર્થંકરપ્રભુ નમસ્કાર મંત્રમાં પૂરે, ૩:૩૫૧ તીર્થસ્થાનમાં, ૩:૧, ૩:૬૨ થકી મોક્ષમાર્ગ સનાતન, ૩:૧૯૪ થી અઘાતી કર્મની નિર્જરા, ૫:૬૮ થી અંતરાયકર્મનો ક્ષય, પ૯ થી આજ્ઞાપાલન, ૮:૯-૧૦, પા૫૧ - થી કષાયજય, પ૭૮ - થી જીવનો આત્મવિકાસ, ૨:૩૫૪-૩પ૬, પ:૨૪૫ - થી ગુણ પ્રાપ્ત કરવા, ૪:૨૩૩, ૪:૨૩૯ - થી દર્શનની વિશુદ્ધિ, ૨:૧૯૧-૧૯૨ થી મોહનીયનો ક્ષય, ૪:૨૧, ૪:૧૬ થી રુચકપ્રદેશ નિરાવરણ થાય, ૪:૨૧૭ નિસ્પૃહતા કેળવવાથી સહાય, ૩:૩૦૫ - ની નિર્જરા, ૪:૪૨, ૪:૧૩૩, ૪:૧૫૮ - નું દાન, પ૫૦ - નું બંધારણ તથા નિર્માણ, ૪:૧૧ ૧૩, ૪:૧૪૭-૧૫૦, ૪:૧૫૩-૧૫૪, ૪:૧૫૮, ૪:૨૮૦-૨૮૨, ૪:૨૯૦, પ:૫૬, ૫:૧૭૬ – ને ગતિ અને સ્થિતિ આપનાર આજ્ઞામાર્ગ, ૩:૩૮૮ ૧૨૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ દેવલોક તથા નરકમાં ઓછા પ્રહાય, ૩:૩૮-૩૯ પંચપરમેષ્ટિ ભગવંતના, ૨:૩૫૪૩પ૬, ૪:૧૧-૧૩, ૪:૯૬-૯૭, ૪:૩૪૩૫, ૪:૬૨, ૪:૧૪૧, ૪:૧૪૭-૧૫૦, ૪:૧૬૯, ૪:૧૮૯, ૪:૨૩૮-૨૩૯, ૪:૨૮૦-૨૮૧, પઃ૧૦૪-૧૦૬, પઃ૧૪૬, પ:૧૫૩, ૫:૧૭૩, ૫:૧૭૬, ૫:૧૮૬ - પ્રાર્થનામાં ભળી ફળ આપે, ૨:૨૨, ૨:૧૯૧, ૫:૯, ૫:૧૧૧ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ, ૪:૨૯૪૨૯૫, ૪:૩૦૧-૩૦૨, ૪:૩૧૦-૩૧૨, ૪:૩૨૪-૩૪૦ ભક્તિમાર્ગે હવા, ૪:૬૨, ૪:૧૦૪, ૪:૧૦૭ મંત્રસ્મરણથી ખેંચવા, પઃ૧૧૧ માં ધર્મનું સનાતનપણું, પ૧૫૪ - માં મહાસંવરનો માર્ગ, ૪:૧૨૦, ૪:૧૪૨, ૪:૧૫૩, ૪:૧૫૬, ૪:૨૨૧, ૪:૨૨૩ માં રહેલો આજ્ઞારસ, ૪:૧૪૨, ૪:૧૪૭૧૪૮, ૪:૧૫૮, ૪:૧૮૬, ૪:૨૧૮, ૪:૨૨૧, ૪:૨૫૩-૨૫૬, ૪:૨૮૩, ૪:૩૧૨, ૫:૧૫૩, ૫:૧૫૫ - માં રહેલો કલ્યાણભાવ, ૪:૨૪૬, ૪:૨૫૩, ૪:૨૮૦ માં વિનયરસ, ૪:૧૨, ૪:૧૦૭ - માં રહેલું વીર્ય, પ૧૩૦, ૫૧૫૫ - માંથી મળતો પુરુષાર્થ, ૪:૪૭, ૪ઃ૨૫૫ મિથ્યાત્વ અને ચારિત્રમોહનો નાશ કરે, ૪:૧૫, ૪:૯૬ - લોકમાં વહેવડાવા, પઃ૧૧૬ - શુક્લધ્યાનમાં રહવા, ૩:૩૦૫ - શુભ ગ્રહવા, ૧:૨૮૫, ૧:૩૬૭ - સજીવ તથા સુષુપ્ત પરમાણુ, ૨:૩૫૫ સદ્ગુરુના પ્રહવાથી આત્મવિકાસ, ૨:૩૪૫, ૨:૩૪૬ સદ્દગુરુનાં, ૪:૨૧ સાધુસાધ્વીજીનાં, ૩:૩૬૨, ૪:૧૬, ૪:૨૬૨ સિદ્ધ પ્રભુનાં, ૧૯૨૨, ૨:૨૨, ૨:૨૮૮, ૨:૨૯૫, ૨:૩૭૯, ૪:૧૩, ૪:૪૩, ૪:૧૪૭, ૪:૧૬૯, પપપ સિધ્ધપ્રભુ સિધ્ધ થતી (કેવળીસમુદુધાત) વખતે છોડે, ૩:૧૯૩-૧૯૪, ૩:૩૭૪, ૩:૩૮૫, ૪:૧૬૯ – સ્વકલ્યાણ તથા પરકલ્યાણના, ૪:૨૬૧ ૨૬૩ (કલ્યાણભાવ તથા પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ પણ જુઓ) પરમાણુ, પંચ પરમેષ્ટિ, પ:૧૩; ૫:૫૩-૫૪ – ગ્રહણ કરવા, પઃ૭૩ પરમાણુ, પૂર્ણ પરમેષ્ટિ, ૪:૨૯૪-૨૯૫, ૪:૩૦૧-૩૦૫ - અરિહંત(તીર્થંકર) પ્રેરિત, ૪:૩૩૬-૩૩૭ - આચાર્યજી પ્રેરિત, ૪:૩૨૭-૩૩૧ - ઉપાધ્યાયજી પ્રેરિત, ૪:૩૨૫-૩૨૮ ૧૨૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - ખેંચવા, ૪:૩૧૫-૩૧૮ - ગણધર પ્રેરિત પરમાણુ, ૪:૩૩૨-૩૩૪ ની અંતરાય તોડવી, ૪:૨૯૫, ૪:૩૧૯ - નો આહાર, વિહાર અને નિહાર, ૪:૩૧૮-૩૧૯ - બનવાની પ્રક્રિયા, ૪:૩૦૩-૩૦૫ - માં આજ્ઞા કવચ, ૪:૩૩૦-૩૩૨ - સાધુસાધ્વી પ્રેરિત, ૪:૩૨૩-૩૨૪ - નિર્વેદથી તૂટે, ૧:૧૨૯, ૧:૩૨૯ ની આસક્તિ, ૧૩૨૯ નો વિરોધીભાવ આકિંચન્ય, ૩:૧૮૪ - પાપસ્થાનક, ૧:૩૨૯-૩૩૨ - બાહ્ય, ૩:૧૮૪-૧૮૫ - મિથ્યાત્વ તે મુખ્ય , ૩:૧૮૬ - સચેત-અચેત, ૧:૨૯૩, ૧:૩૩) - સ્થૂળ-સૂમ, ૧:૩૩) પરિનિર્વાણમાર્ગ, ૪:૧૧૪, ૪:૧૧૫, ૪:૧૫૮ પરમાર્થ લોભ, ૫:૧૪-૧૫ – પ્રભુથી સંતોષાય તેવો, પઃ૧૮ (લોભ પણ જુઓ) પરમાર્થિક સિદ્ધિ, ૪:૮૧, ૪:૨૪૧-૨૪૪, ૪:૨૬૫, ૫:૧૨, ૫:૧૮૬ – કલ્યાણનાં પરમાણુથી, ૪:૨૮૧ – મહાસંવરના માર્ગે, ૪:૧૩૯, ૪:૨૬, પરિષહ, ૧:૩૫, ૫:૪૯ – ને ટાળવાનો પુરુષાર્થ, ૧:૪૫-૪૬ – પર વિજય મેળવવો, ૧:૧૭૧ – વખતે સ્થિરતા, પ૬૫, પઃ૭૬ પવિત્રતા (આત્માની), ૨:૯૩, ૩:૧૪૬-૧૪૭ – મોહબુદ્ધિથી હણાય, ૨:૯૩ – અને શૌચધર્મ, ૩:૧૪૫ – લોભના અભાવથી પ્રગટે, ૩:૧૪૧ પરિગ્રહ, ૧:૨૯૩, ૧:૩૨-૩૩૦, ૩:૧૮૫૧૮૬, ૩:૩૪૧, પ૬ - અત્યંતર, ૩:૧૮૪-૧૮૫ - તોડવા આકિંચન્ય ગુણ, ૩:૧૮૪-૧૮૫, ૩:૧૯૧ તોડવાના ઉપાયો, ૧:૧૭૧, ૧:૩૩૪ - તોડવા કાયોત્સર્ગ તપ, ૩:૩૪૧ થી ચારિત્ર ખીલતું અટકે, ૧:૩૩૩ - થી બચવા અપરિગ્રહવ્રત, ૩:૧૬૬ – થી મોહનીય કર્મનું બંધન, ૧:૨૯૧, ૧:૨૯૩, ૧:૨૯૫, ૧:૩૨૩-૩૨૪ - દેહરૂપી, ૩:૧૮૬ પશ્ચાત્તાપ, ૧:૩૬૭ - અને પ્રતિક્રમણ, ૨:૧૪૧ - અને પ્રાયશ્ચિત્ત, ૧:૧૪૭, ૩ઃ૩૩૮ થી અશુભ કર્મને સગવડતાએ ભોગવાય, ૨:૭૮, ૨:૧૩૯ - કર્મવૃદ્ધિના વ્યાજથી બચાવે, ૨૪૭૮ - થી દર્શનાવરણનો ક્ષય, ૧:૨૬૮ - નું મહત્ત્વ, ૨:૭૭ ૧૩) Page #147 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ સકામ નિર્જરા થાય, ૧:૪૪, ૨:૭૮, ૨:૧૦૩, ૨:૧૧૬, ૨:૧૩૯, ૨ઃ૧૯૩, ૨:૨૪૯ સમકિત માટે પાત્રતા કેળવે, ૨:૯૪-૯૫, ૨:૩૪૦-૩૪૧ - સમ્યજ્ઞાનનું આરાધન, ૨:૨૪૯ - સંસારથી છૂટવા, ૨:૮૯-૯૦, ૨:૧૧૧ પહેલું ગુણસ્થાન, મિથ્યાત્વ, ૧:૩૨૩, ૧:૩૬૩ ૩૬૪, ૨ઃ૧૧૮-૧૨૦, ૩:૩૭૯ - અને ઉપશમ સમકિત, ૧:૧૫, ૧૯૧૦૭, ૧:૧૦૯ - સંતવૃત્તિસ્પર્શ થી ભવીપણું, ૨:૧૨૦ - સર્વ અસંજ્ઞી જીવોને, ૨:૧૧૯ – ક્ષમાપનાના પાઠમાં, ૨:૧૩૭ ૨:૩પ૧-૩૫૫, ૩:૨૩-૨૪, ૩:૯૪, ૩:૩૬૭-૩૬૯ કલ્યાણભાવનું મિશ્રણ કરે, ૩:૧૯૬ ગુરુરૂપે નિમવા, ૫:૧૫૫ ના ૧૦૮ ગુણો નમસ્કાર મંત્રમાં, ૨:૧૮૫, ૨:૩૩૬, ૩:૩પ૧-૩૫૨ નાં કલ્યાણનાં પરમાણુ, ૪:૧૧-૧૩, ૪:૯૬-૯૭, ૪:૧૨૫, ૪:૧૪૬-૧૫૦, ૪:૧૫૬, ૪:૧૫૮, ૪:૧૬૯, ૪:૨૩૮, ૪:૨૮૦-૨૮૪, ૫:૧૦૫, ૫:૧૦૯, ૫:૧૪૭, ૫:૧૫૯, ૫:૧૭૬, ૫:૧૮૬ ના કેવળીગમ્ય પ્રદેશો, ૪:૨૯૦ ના ગુણો, ૪:૩૧-૩૨, પ૯૧, પઃ૧૧૪ નાં પદને નિકાચીત કરવું, ૪:૩૦૧ નાં પદ પ્રમાણે સિદ્ધભૂમિમાં સ્થાન, પડ૯૭ - ના સંવેગ તથા નિર્વેદ, પ:૧૩૩-૧૩૪ નાં પરમાણુઓનું ત્રિકોણ, ૫:૫૩ ની આસ્થા તથા અનુકંપા, પ:૧૩૪ ૧૩૬, ૫:૧૪૨-૧૪૪ - ની આજ્ઞા, પ૯૨, પ૯૫, ૫:૧૦૪ – ની આજ્ઞાનો ક્રમ, ૪:૨૪૦, ૪:૨૭૮ ૨૮૦ – ની કક્ષા પ્રમાણે સંસાર સ્પૃહા, ૪:૯-૧૦, ૪:૨૭૮-૨૭૯, ૪:૨૯૮-૨૯૯ - ની કેવળીપર્યાય, પ:૯૮ ની ભક્તિ , ૪:૨૪ ની સહાયથી જીવનો વિકાસ, ૫:૧૦૩૧૦૪ પંચ પરમેષ્ઠિ ભગવંત, ૧:૯૦-૯૧, ૨:૩૨૪ ૩૨૫, ૪:૨૭૧-૨૭૨, ૪:૨૭૮-૨૮૦, ૫:૧૫૩ - અને અરૂપી કલ્યાણનાં પરમાણુ, પઃ૧૦૯ - અને ઉચ્ચગોત્ર, ૧૯૨૫૪ - અને ચતુર્વિધ સંઘ, ૪:૪૦ અને રુચક પ્રદેશો, ૩:૧૯૭ અરૂપી પ્રાર્થનાનું આરાધન, ૫:૧૦૮ આજ્ઞાધીનતા, ૩:૩૬૬-૩૬૯, ૩:૩૭૬ - એકથી વધુ પદમાં સ્થાન, ૨:૨૦૨, ૩:૩૬૬-૩૬૮, ૫:૧૨૨ કલ્યાણભાવના આધારે પદ નકકી થાય, ૧૯૯૧, ૨:૨૦૨, ૨:૩૩૪, ૨ઃ૩૩૫, ૧૩૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ - નું આજ્ઞાપાલન, ૪:૯-૧૦, ૪:૨૩૬, - નો મૈત્રીભાવ, ૪:૧૫૯ ૨૭૧, ૪:૨૭૮-૨૮૦, ૫:૧૩ - નો પુરુષાર્થ, ૪:૨૯૮-૩૦૦, ૪:૩૩પ- નું કવચ, ૪:૩૫, ૪:૨૩૬, પ૯૪, ૩૩૬, ૫:૧૩, ૫:૧૩૪- ૧૩૫, પ:૧૪૮, ૫:૧૭૬ પ:૧૪૩-૧૪૮, ૫:૧૫૭, ૫:૧૮૫ નું પદ પામવા માટે પાત્રતા, ૪:૫, નો સાથ ક્રમિક આત્મવિકાસમાં, ૨:૩૩૬૪:૧૦, ૪:૨૨, ૪:૩૩, ૪:૯૮, ૩૪૩, ૨:૩૫૪-૩પ૬, ૩:૩૬૬-૩૬૯ ૪:૧૦૭, ૪:૩૦૧-૩૦૨, ૫:૭-૮, નો સાથ શ્રેણિ વખતે, ૪:૩૬-૪૧, પ:૧૧૮, ૫:૧૫૩ ૪:૧૪૯ નું પદ પામવા જીવ સમસ્ત માટે - પંચપરમેષ્ટિ પ્રક્રિયા, પ:૧૫૨-૧૫૪ કલ્યાણભાવ, ૨૪૨૦૨, ૨:૨૯૭, - પ્રતિ અહોભાવ, ૩:૩૫૬ ૨:૩૨૪, ૨:૩૩૨, ૩:૧૯૩, ૩:૩૬૮ - ભક્તિમાર્ગ પાળે, ૪:૧૦૭, ૪:૧૧૦, નું પંચામૃત,૫:૮૯, પ૯૫, ૫:૧૪૭ ૪:૨૦૯, ૪:૨૭૮ - નું પ્રતિક ૐ, ૨:૧૪૧, ૩:૫૧, ૩:૭૮, - માં વિવિધ માત્રામાં પ્રમાદ, ૪:૮, ૪:૨૭૧, ૪:૨૭૮ ૪:૧૦, ૪:૩૩ - નું મહાસંવરમાર્ગનું આરાધન, ૪:૧૩૯ માં સ્થાન પામેલા સગુના સાથથી ૧૪૨, ૪:૧૮૪ ઝડપી વિકાસ, ૪:૧૯ - નું રત્નત્રય (પ્રાર્થના, ક્ષમાપના, – સમાન આત્મપ્રદેશો, પઃ૧૧૨ મંત્રસ્મરણ) નું આરાધન ૩:૩૬૯-૩૭૨ (તીર્થંકરપ્રભુ, સિદ્ધપ્રભુ, ગણધર, આચાર્ય, નું વીર્ય, ૪:૧૫-૧૫૩, પ:૯, પ૯૧ ઉપાધ્યાય, સાધુ-સાધ્વી પણ જુઓ) નું વ્યક્તિગત તથા સામૂહિક યોગદાન, પંચામૃત, પ:૮૯ ૩:૩૬૯ - ઉપાધ્યાયજીનું, ૫:૧૪૫ - ને મળતું ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું, ૧૯૭૩ - પંચપરમેષ્ટિ પ્રભુનું, પ:૯૫, ૫:૧૦૧, - નો અંતરાય ગુણ, પ૯૦-૯૧ ૫:૧૪પ-૧૪૬ - નો આજ્ઞારસ, ૪:૧૪૭-૧૪૯, ૪:૧૫૮, – સાધુસાધ્વીજીનું, ૫:૧૪૫ ૪:૧૮૬, ૪:૨૮૩, ૪:૨૮૯, ૪:૩૧૦ પંચાસ્તિકાય, પ૧૨૫, પઃ૨૭૧ ૩૧૨, ૫:૧૧૨-૧૧૩ નો કલ્યાણભાવ, ૩:૩૫૧-૩૨૨, ૪:૯૯, પાત્રતા, ૪:૨૬૯, ૪:૨૭૬ ૪:૧૨૫, ૪:૨૬-૨૦૭, ૪:૨૯૮ અનુસાર જીવ બોધ ગ્રહણ કરે, ૩:૩૭૫, ૨૯૯, પઃ૧-૨, ૫:૬-૭, પ:૯૦ ૩:૩૮૨-૩૮૩ ૧૩૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - આત્મવિકાસ માટે, ૧:૩૮, ૧:૮૯, ૧:૨૯૧-૨૯૨, ૩:૩૮૨-૩૮૩ – આજ્ઞા મેળવવા, ૪:૨૭૩ આજ્ઞાના ધ્રુવબંધ માટે, પ:૪૮ ઉપદેશ આપવાની છઠ્ઠા ગુણસ્થાનથી, ૩:૩૧૯ કલ્યાણના માર્ગમાં પ્રવેશવા, ૫:૫૯ - કલ્યાણભાવથી કેળવાય, ૩:૩૮૨ કષાયજયથી ખીલે, ૧૯૬૭ કેવળીગમ્ય પ્રદેશ પ્રાપ્ત કરવાની, પ:૧૮૨ કેળવવા વિનય ગુણ જરૂરી, ૩:૧૪૯૧૫) કેળવવા સદ્ગુરુનું શરણું, ૩:૧૯૨ કેળવવાથી આત્મવિકાસ, ૩:૩, ૩:૨૩ કેળવવી જરૂરી, પઃ ૨૦૯, ૫:૨૨૬ - કેળવવી દુર્લભ, ૩:૧૭૩ - ચતુર્વિધ સંઘમાં સ્થાન પામવા, ૪:૪૦ છૂટવાના ભાવથી ખીલે, ૩:૧૧૯ તીર્થકર થવા માટે, ૩:૧૧, ૩:૨૩, પ:૧૬૩ થી માર્ગની પ્રાપ્તિ, ૩:૨૨૭ ના અભાવથી માર્ગ ગ્રહણ ન થાય, ૩:૧૯૪ નિત્યનિગોદના જીવોની, ૪:૮૯ પહેલા માર્ગ પ્રકાશવો નહિ, ૩:૨૪૦, ૩:૨૪૭ પંચપરમેષ્ટિપદની પ્રાપ્તિ માટે, ૪:૫, ૪:૧૦, ૪:૨૨, ૪:૩૩, ૪:૯૮, ૪:૧૦૭, ૪:૨૯૦, ૪:૩૦૧-૩-૨, પ:૭-૮, પ૧૫૩ પૂર્ણઆજ્ઞા સિદ્ધિની, પ:૧૨ પૂર્ણ આશાના ધ્રુવબંધ માટે, પ:૪૮ પ્રમાણે કલ્યાણનાં પરમાણુ મળે, ૪:૨૨૧, ૪:૨૮૮ બોધ આપવાની, પ૨૬૧ – બોધ મેળવવા, ૩:૧૧૨, ૩:૩૮૩ ભક્તિથી ખીલે, ૪:૨૯૮ મહાઆશ્રવ માર્ગ માટે, ૫:૧૫ માર્ગપ્રાપ્તિ માટે, પઃ૮-૯ સુચક પ્રદેશ મેળવવા, ૩:૩૪ - વિનયથી ખીલે, ૪:૬૫, ૪:૧૦૭, ૪:૨૨૪ વિના પરમાર્થે દાન ન થાય, ૩:૩૮૩ વીતરાગી બોધ પામવા, ૪:૨૨૩-૨૨૪ સદ્ગુરુ બનવાની, ૪:૬૬, ૪:૨૬૦ સમ્યકત્વ મેળવવા, ૧:૯૪-૯૫ - સાધુસાધ્વીજીની, ૩:૩૫૫ પાપ, – અને અશાતા, ૨:૧૧૩-૧૧૪ - આજ્ઞાના કવચથી પુણ્યાનુબંધી પાપ, ૩:૩૭૩ – ઉગ્ર પરિણામથી વધુ બંધાય, ૧ઃ૩૦૭ - કર્મથી અશુભ ગતિ, ૨:૧, ૨૪૨૪૪, ૨:૨૫૨, ૨:૩૦૫ - તત્ત્વની સમજણ, ૨:૧૧૩-૧૧૪ ૧૩૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - પ્રાપ્તિ પછી જીવની દશા, ૧:૫૧, ૧:૧૨૧, ૧:૧૨૯, ૧:૨૨૫, ૧:૨૭૮૨૭૯ મેળવવા અવિરતિનો સંવર, ૨:૨૬૧ ૨૬૨ – તીવ્ર કષાયથી બંધાય, ૨:૨૫૨, ૨:૨૭૫ - ની કર્મ પ્રકૃતિ, ૧૦૨૬૭ – મૂળ માન, ૨:૯૬ - બંધનનાં કારણો, ૨:૨૫૨, ૩:૧૫૪ ૧૫૫ - બંધનથી બચવા આશ્રયદ્વાર બંધ(સંવર) કરવો, ૩:૧૯૦-૧૯૧ વિભાવથી બંધાય, ૨:૧૧૩, ૩:૧૫૩ પાપસ્થાનક, ૧:૨૮૭, ૧:૨૮૯, ૧:૨૯૪, ૫:૨૮૨-૨૮૩ - અને ઘાતી કર્મોનો સંબંધ, ૧: ૨૯૨, ૧:૩પ૬ - કર્મની પ્રકૃતિ અનુસાર બનાવેલા, ૧ઃ૩૫૬ ગુણસ્થાન અનુસાર સેવન, ૧:૩૬૩-૩૬૪ નું સેવન કષાયથી, ૨:૨OO - બચવાના ઉપાય, ૧:૩૬૫-૩૬૬ - યોગથી વિશેષ પાપબંધ, ૧ઃ૩૫૯ -૩૬૦ – વધુ ઇન્દ્રિયો સાથે વધુ પાપસ્થાનકનું સેવન, ૧:૩૬૪-૩૬૫ મેળવવા પુરુષાર્થ, ૧:૪૪-૪૯, ૧:૧૨૦, ૧:૩૬૮ ક્ષમાપનાનું આરાધન વધુ ઉપયોગી, ૨:૨૫૬ ક્ષાયિક સમકિત વગર અનુપકારી, ૨:૧૨૬ નાં લક્ષણોઃ આજ્ઞાપાલનની શરૂઆત, ૨:૧૨૫, ૨:૩૬૨; વ્રતનિયમનું આંશિક પાલન, ૨:૧૨૫-૧૨૬, ૨:૩૬૨-૩૬૩; સંયમની શરૂઆત, ૨:૧૨૬, ૨:૩૬૩; સ્વચ્છેદ ઘટે, ૨:૧૨૬, ૨:૩૬૩ પુદ્ગલ (દ્રવ્ય), ૨:૧૧૩, ૨૨૩૩, ૨૪૨૭૫૨૭૬ - કર્મરૂપે આત્મા સાથે જોડાય, ૨:૨૫૧, ૨:૨૭૬, ૨:૨૯૩ - નો જીવ પર ઉપકાર, ૨:૨૭૬ પાંચમુ ગુણસ્થાન, દેશવિરતિ સમ્યક્દષ્ટિ, ૧:૧૨૦, ૧:૧૨૧, ૧:૧૨૯, ૨:૧૨૫-૧૨૬, ૨:૩૬૨- ૩૬૪, ૪:૨૫-૨૬, ૪:૧૧૩, પ૦૨, પ૬૩ - અપ્રત્યાખ્યાન કષાય સત્તાગત થાય, ૧:૨૨૫, ૩:૧૨૭ દ્રવ્ય(બાહ્ય) અને ભાવ(અંતર)થી, ૨:૧૨૬, ૨:૩૬૨-૩૬૩ - પ્રાપ્તિ માટે પ્રાર્થના, ૨૩૧-૩૨ - પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧:૫૧, ૧:૧૨૦ પુણ્ય, ૨:૧૧૪, ૪:૪૧, ૪:૪૫, ૪:૪૯, ૪:૧૩૬, ૪:૧૫૩, ૪:૨૫૮, ૪:૨૬૪, ૫:૧૨૧ – આજ્ઞાના કવચથી બંધાય, ૩:૩૭૩ કર્મથી શુભ ગતિ, ૨:૧ ફળ સંસારશાતા માટે વાપરવું, ૧:૧૨૯, ૧:૩૬૩ - ની કર્મ પ્રકૃતિ, ૧:૨૬૭ – પરમાર્થનું, ૩:૩૧૩, ૩ઃ૩૪૬, ૩:૩૭૩, ૧૩૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ૩:૪૨૬-૪૨૭, ૪:૪૧, ૪:૪૫, ૪:૪૯, ૪:૧૩૬, ૪:૧૫૩, ૪:૨૫૮, ૪:૨૬૪ પરમાર્થ પુણ્યથી વીતરાગતા વધે, ૩:૩૧૩, ૩:૪૨૨ - પરમાર્થે વાપરવા પ્રાર્થના, ૨:૫૨-૫૩ - પરમાર્થે વિઘ્નકર્તા, ૨:૫૦-૫૧ - પુણ્યાનુબંધી પુણ્ય, ૨:૪૩, ૨:૫૨, ૨:૧૫૬ - પ્રદેશોદયથી ખપાવવું, ૩૩૧૧, ૩:૩૧૩ - બંધનાં કારણો, ૨:૨૫૨, ૨:૨૯૦-૨૯૧, ૩:૧૫૪-૧૫૫ - મંદકષાયથી બંધાય, ૨:૨૫૨, ૨૪૨૭૫, ૩:૧૭૫ - સદ્ગુરુ ની પ્રાપ્તિ માટે જરૂરી, ૩:૩૫૦ - સંસારભાવથી વેડફાઈ જાય, ૨:૫૦-૫૧, ૨:૧૦૨ - સંસારી પુણ્ય, ૧:૩૩-૩૪, ૧:૪૭, ૩:૩૪૫, ૪:૩૧ સંસારી પુણ્ય બાળવું, ૧૯૬૫ - સંસારી પુણ્ય પરમાર્થ પુણ્યમાં પલટાવવું, ૪:૩૪, ૪:૪૧, ૪:૩૪, ૪:૧૩૬, ૪:૧૫૯ પુરુષાર્થ, (આત્મવિકાસ માટે), ૩:૨૬૩-૨૬૬, ૩:૪૧૬-૪૨૦ - ૐ ની સહાયથી, ૪:૨૩૬, ૪:૩૩૭ - અકામ-સકામ, ૪:૧૮૨-૪:૧૮૩, ૪:૨૧૩, ૪:૨૫૦, ૪:૨૮૫ - અઘાતી કર્મના ક્ષયનો, પ૮૩ - અને વીર્યના પ્રકાર, ૪:૧૮૩ - અરિહંત પ્રભુનો, પઃ૩૦-૩૨, ૫:૧૨૭, ૫:૧૪૪ અરૂપી કલ્યાણભાવથી, પ:૧૦૫, ૫:૧૦૭ - અશાતામાં ટકવા માટે, ૪:૪૬, ૪:૫૨, ૪:૨૦૪, ૪:૨૭૨ - આચાર્યજીનો, ૪:૩૨૯-૩૩૨, ૫:૧૦૪ ૧૦૬, ૫:૧૩૪, ૫:૧૩૯, ૫:૧૪૩ - આસ્થા તથા અનુકંપાનો, ૫:૧૩૪-૧૪૫ આસક્તિ ઘટાડવા, પઃ૩૦, :૨૧૫ આહાર, વિહાર તથા નિહાર માટે, ૪:૩૧૮-૩૧૯ આજ્ઞાપાલન માટે, ૪:૩૮, ૪:૧૨૪, ૪:૧૨૮, ૪:૨૫૩-૨૫૪, ૪:૨૬૧૨૬૨, ૪:૨૭૨-૨૭૩, ૪:૨૭૬, ૪:૨૮૬, પઃ૧૩-૧૪, પઃ ૨૦-૨૧, પ:૨૭, પ૬૧, પ૬૬, ૫:૮૬, ૫:૯૩, પ:૯૫, ૫:૧૫૪, ૫:૧૫૭, ૫:૨૧૪૨૧૫, પઃ ૨૧૬-૨૨૦, ૫ઃ૨૩૩-૧૩૪ આજ્ઞારસ મેળવવા, ૪:૨૫૭-૧૫૮, ૪:૨૬૨, ૪:૨૮૪-૨૮૫, ૫:૧૫૪ - આજ્ઞારૂપી ધર્મમાં, ૫:૫૩ - આજ્ઞારૂપી તપમાં, પ:૫૨-૫૩ - ઇચ્છાગત-આજ્ઞાગત, ૪:૩૨૮ ઉત્તમ ગુરુના આશ્રયે, પ:૩૦૧ - ઉત્કૃષ્ટ, ૪:૩૦૨, ૪:૨૪૭ - ઉપાધ્યાયજીનો, ૪:૪૭, ૪:૨૮૪, પ:૧૧૬-૧૨૦, ૫:૧૩૪, ૫:૧૪ - ૧૪૧, ૫:૧૪૩ ૧૩૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ – કર્મને ઉદ્દીરણા કરીને ભોગવવા, ૩:૩૧૪, ૩:૩૯૦, ૪:૧૧૯ કર્મલક્ષી, ૪:૨૩૮ - કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૪:૩૧૨ કેવળ લગભગ ભૂમિકા પ્રાપ્ત કરવા, ૩:૩૧૩-૩૧૫ કેવળીગમ્ય પ્રદેશોનો, ૫:૧૮૫, ૫:૧૮૯ ગણધરજીનો, ૪:૩૦૫-૩૦૯, ૪:૩૩૨૩૩૪, ૫:૧OO, પઃ૧૩૯-૧૯૪૦, ૫:૧૪૩ ગુણલક્ષી, ૪:૨૧૫, ૪:૨૩૧-૨૩૨, ૪:૨૩૮-૨૪૦, ૪:૨૪૨, ૪:૨૬૬, પ:૨૯, ૫:૯૨ ચારિત્ર ખીલવવા, ૩:૨૫૯, ૪:૨૪૩, ૪:૨૬૦, ૪:૨૬૪, પ૬૩-૬૪, :૬૮ ૭૦. ના આધારે પંચપરમેષ્ટિની પદવી, ૩:૨૩-૨૪, ૩:૯૪ ના આધારે સપુરુષની સમર્થતા, ૩:૧૦, ૩:૨૨, ૩:૯૪, ૩:૯૯ - નાં લક્ષણો, પ:૧૨૬, – નિત્યનિગોદથી નીકળવા, ૪:૮૮-૯૦ - ની તરતમતા, પ:૩૦૦-૩૦૧ ની શુક્લતા, પ:૧૦૧ - નો ક્રમ, ૧:૯૫-૯૭ પર કલ્યાણ માટે, ૪:૨૬૩-૪:૨૭) પરમાર્થ પુણ્ય બાંધવા, ૩:૩૧૩, ૩:૩૮૯, ૩:૪૨૨ - પંચપરમેષ્ટિ ભગવંતનો, ૩:૩૬૮-૩૬૯, ૪:૨૯૮-૩૦, ૪:૩૩૫-૩૩૬, ૫:૧૩, ૫:૧૩૫, ૫:૧૫૪, ૫:૧૫૬-૧પ૭, પ:૧૮૫ - પાંચ સમવાય સહિતનો, ૩:૧૩૬ પૂર્ણઆજ્ઞાસિદ્ધિનો, ૫:૧૫ પૂર્ણ કલંકરહિત અડોલ દશાનો૫:૮૪ ૮૫ - પૂર્ણાતિપૂર્ણ આશાનો, ૪:૨૮૮ - પ્રસન્નતાના માર્ગે સહેલો, ૩ઃ૨૪૩ મહાસંવરમાર્ગ, ૪:૧૫૯ બાહ્યાંતર શ્રેણિના વિરોધથી બચવા, ૩:૨૨૯, ૩:૨૭૪, ૩:૨૭૯ બોધને આચરણમાં મૂકવા, પ:૧૨૦ – મહા આશ્રવનો, પઃ૧૧-૧૨, ૫:૧૫ – મહાસંવરનો, ૫:૧૧-૧૨, ૫:૧૭-૧૮, પ:૫૨-૫૩, ૫૪૭૭ છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ માટે, ૩:૨૪૮૨૪૯, ૩:૪૦૯, ૪:૨૭-૩૦, ૪:૧૧૮૧૨૧ છઠ્ઠા ગુણસ્થાને આગળ વધવા, ૪:૩૪૩૫, ૪:૪૦-૪૧, ૪:૪૪, ૪:૪૯-૫૪, ૪:૧૨૩-૧૩૦, ૪:૧૫૯-૧૬૦, ૪:૨૬૫, પ:૭૭, ૫:૧પ૬, ૫:૨૧૫-૨૨૦ તીર્થસ્થાનમાં, ૩:૧ તીર્થંકર પ્રભુનો, ૩:૨૪, ૩:૨૬-૩૨; ૩:૬૦-૬૧, ૫:૧૮૭-૧૮૯ તીર્થંકરપ્રભુના આશ્રયે ઓછો જરૂરી, ૩:૯૯ ત્રણે કાળનો(ભૂત, ભાવિ ને વર્તમાન), ૪:૪૫-૪૬, ૪:૨૩૦, ૪:૨૫૯, ૪:૨૭૩, ૪:૩૨૨ ૧૩૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - સ્વકલ્યાણ માટે, ૪:૨૬૨-૨૬૩ સ્વતંત્રપણે કરવો, પ:૧૯૮ - હકારાત્મક અને નકારાત્મક વલણથી, ૪:૯૪-૯૫, ૪:૧૩૬, ૪:૧૬૦-૧૬૨, ૪:૨૧૪-૨૧૫, ૪:૨૩૮-૨૩૯, ૪:૨૪૨ - ક્ષાયિક સમકિત લેવા માટે, ૩:૨૪૦ ૨૪૨, ૩:૪૦૬-૪૦૮ - જ્ઞાનાવરણના નાશ માટે, પ૨૦૮ પુરુષાર્થ (ચતુરંગીય) - શ્રમ જુઓ - યથાર્થ, ૪:૨૧૩ - રાગ-દ્વેષથી છૂટવા, ૪:૪૯-૫૩ - ચકપ્રદેશોનો, પ.૧૮૫ વિભાવથી બચવા, ૪:૧૨૦, ૪:૧૨૪૧૨૫, ૪:૨૦૯, ૪:૨૬૨, ૪:૨૭૪, પ:૯૫ - શમનો, પઃ૧૨૬-૧૩૨ - શાતા-અશાતાના નિમિત્તમાં, ૪:૫ર. પ:૬૦, ૫ઃ૨૬૬ શારીરિક અશાતા વખતે, ૫:૨૬૬ - શ્રેણિની તૈયારી કરવાનો. ૪:૪૪, ૪:૧૦૮, પ૬૯, ૫૩૭૭-૮૦, ૫:૨૨૬ શ્રેણિ વખતે, ૪:૩૫-૪૧, ૪:૫૦-૫૧ - સમર્થ ગુરુના આશ્રયે, ૪ઃ૨૩૬ સર્વોત્કૃષ્ટ શુદ્ધિનો, ૪:૨૩૮-૨૪૧, ૪:૨૬૫ સંયમ કેળવવા, પ:૬૬ સંવેગ નિર્વેદનો, ૫:૧૩૩-૧૩૪, ૫:૧૪૫ સંસારભાવ તોડવાનો, ૧:૧૬ સંજ્ઞા અને આજ્ઞાની સહાયથી, ૪:૨૭૪ પૂજા, ૧:૨૩-૨૪, પ:૧૯૨, પ૨૦૫ – વિવિધ ગુણસ્થાને થતી, પ૨૦૫ પૂજ્યપાદ સ્વામી, ૫:૨૭૪ પૂર્ણ આશા, ૪:૮-૯, ૪:૨૯-૩૦, ૪:૪૭, ૪:૮૪ ૮૬, ૪:૧૧૫, ૪:૧૨૩-૧૨૪, ૪:૧૫૯, ૪:૧૬૧, ૪:૨૧૬, ૪:૨૮૫ - ગણધર પ્રભુ પાળે, ૪:૧૩૪ - થી ૐનું ખેંચાણ, પ૯૯૧ થી કલ્યાણકાર્ય કરવું, પઃ૧૫૫ - થી કલ્યાણનાં પરમાણુ છોડવા, ૪:૬૨, ૪:૧૩૪ થી પ્રાર્થના કરવી, પઃ૧૦૭ - મહાસંવર માર્ગે, ૪:૧૪૧, ૪:૧૬૧ - માં આત્મપ્રદેશો આવવા, ૪:૨૮૮ (આજ્ઞા, આજ્ઞાપાલન પણ જુઓ). - સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામવનો, પ૧૬૦ સાતમા ગુણસ્થાનનો, ૪:૨૯-૩), ૪:૩૪-૩૫, ૪:૪૧, ૪:૪૪-૪૬, ૪:૧૨૩-૧૩૭, ૪:૧૫૯-૧૬૦, ૫ઃ૧૫૬ સાધુસાધ્વીનો, ૪:૪૭, ૪:૨૬૩, ૪:૩૨૨, ૫:૧૨૦-૧૨૧, ૫:૧૩૪, પ:૧૪૧-૧૪૨, ૫:૧૪૫ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ, ૫:૧૫ (આજ્ઞાસિદ્ધિ પણ જુઓ) ૧૩૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ પૂર્ણ કલંકરહિત અડોલ દશા, ૫:૧, ૫:૫૨, ૫:૮૪ - સિદ્ધભૂમિમાં, પ:૪ - ના અંતરાય ક્ષય થવા, પ:૩૧ પૂર્ણાતિપૂર્ણ આશા - આશા જુઓ પશુન્ય પાપસ્થાનક, ૧:૩૪૯ પ્રકૃતિ, કર્મની, ૧:૧૨-૧૩, ૧:૧૯૨-૧૯૪ – કષાયના આધારે બંધાય, ૧૯૨૮૯ નો ક્રમ, ૧:૨૫૭-૨૬૧ - પુણ્ય તથા પાપ, ૧:૨૬૫-૨૬૬ - મુખ્ય આઠ, ૧:૧૨-૧૩, ૧:૧૯૩, ૧:૨૭૩-૨૭૬ પ્રતિક્રમણ, ૧:૧૪૧, ૨:૮૧-૮૩, ૨:૧૪૧-૧૪૨ (આવશ્યક પણ જુઓ) - મિથ્યાત્વ અને અનંતાનુબંધીમાંથી ઉપજેલા, ૪:૨૩ - લોભ ૩:૧૪૬- ૧૭ – સ્વછંદ તૂટવાથી દબાય, ૪:૪૦ પ્રદેશ (આત્માના), ૧:૧૧૧, ૧:૨૪૬ - અશુદ્ધ, ૨:૧૬૩, ૨:૩૫૯ - આઠ કેવળીગમ્ય, ૨ઃ૩૫૯ - આઠ પૂર્ણ શુદ્ધ (ચક), ૨:૧૬૩, ૨:૩૫૯ - આજ્ઞાધીન થવા, પ:૧૫૩, :૧૫૬ કંપિત થવાથી કર્મ બંધાય, ૨:૨૫૧ દેહથી છૂટા થાય આત્માનુભવ વખતે, ૨:૩૬૦ - દેહથી છૂટવાથી સમાધિમૃત્યુ, ૨:૩૬૧ ૩૬૨ દેહના સ્થૂળ બંધનથી મુક્ત ક્ષાયિક સમકિત પછી, ૨:૩૬૦-૩૬૧ નિર્જરાથી દેહથી છૂટા પડે, ૨:૩૬૧ ની કક્ષા પંચપરમેષ્ટિ જેવી હોવી, ૫:૧૫૬ ની ક્રમિક શુદ્ધિ, પ:૧૧૨ - ની સંખ્યા ક્યારેય ન બદલાય, ૨૪૨૩૬ - નું કંપન, પ:૮૧, ૫:૮૪ - ને મળતો કેવળીગમ્ય પ્રદેશનો સાથ, પ:૧૫૭-૧૫૮ - પર રહેલું તેજસ-કાશ્મણ શરીર, પ:૧૬૨ (ચક પ્રદેશ, કેવળીગમ્ય પ્રદેશ પણ જુઓ) પ્રદેશ, અશુદ્ધ - - કેવળીગમ્ય પ્રદેશોની પૂજા કરે, પઃ ૨૦૬ પ્રત્યાખ્યાન, ૧:૧૪૩ – કષાયના, ૧:૧૬૬ પ્રત્યાખ્યાન કષાય, ૧:૨૨૬-૨૨૭, ૧૯૩૪ - કેવળજ્ઞાનમાં ક્ષય, ૩:૧૨૭ - ક્રોધ, ૩:૧૨૭-૧૨૮ - છઠ્ઠા ગુણસ્થાને સત્તામાં, ૧:૧૨૧, ૧:૨૨૬ ૧:૧૭૮, ૧:૨૭૯, ૧:૩૪૧, ૩:૧૨૭ ની નિર્જરા શ્રેણિમાં, ૨:૧૩૩, ૨:૨૮૦, ૨:૩૭૩-૩૭૪ - માન, ૩:૧૩૩-૧૩૪ - માયા, ૩:૧૪) ૧૩૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ – ને મળતું કવચ, ૫:૧૯૦ - નો કેવળીગમ્ય પ્રદેશની સહાયથી થતો વિકાસ, પઃ૧૫૮, ૫:૧૭૮-૧૭૯, પ:૧૮૪, પ૦૨૦૦, ૫ઃ૨૦૨, ૫ઃ૨૦૪, ૫:૨૬, ૫ઃ૨૧૦, ૫:૨૧૨, ૫:૨૧૫૨૧૬, ૫:૨૧૯, ૫:૨૨૦, ૫ઃ૨૨૩, પ:૨૨૬, ૫:૨૨૮ - નો શુભ-અશુભ ભાવ, પ:૧૭૮ પ્રદેશ, કેવળીગમ્ય - કેવળીગમ્ય પ્રદેશ જુઓ પ્રદેશ, રુચક - ચક પ્રદેશ જુઓ પ્રદેશોદય, ૧:૨૬૨ - અને અનભિસંધિજ વીર્ય, ૪:૨૫૧-૨૫૨ - થી અશાતાના ઉદયોને વેદવા, ૩:૩૮૪ - થી અંતરાય કર્મ ભોગવવું, ૪:૧૬૨, ૪:૧૮૯ થી કષાયો ભોગવવા, ૪:૫૭; ૪:૧૩૬ થી નિર્જરા, ૧:૪૪, ૨:૧૯૨, ૪:૧૫૪૧૫૬, ૪:૨૦૩, ૪:૨૦૫, ૪:૨૦૭, ૪:૨૫૧-૨૫૨, ૪:૨૮૯-૨૯૧, ૫૩૭, પ:૭૫. – થી પુણ્યની નિર્જરા, ૩:૩૧૧, ૩:૩૧૩ થી અઘાતી કર્મ તોડવા અઘરા, ૧:૨૨૦ ૨૨૧, ૫:૪૩ - થી ઘાતી કર્મ ભોગવવા, ૧:૧૩, ૧:૧૪૭ - થી મોહ ભોગવવો, ૧૯૨૨૧ પ્રાણ, ૧:૧૮૭, ૨:૨૩૫ પ્રમાદ, ૧:૧૯૦-૧૯૧, ૧૦૨૭૮, ૧:૧૯૦, ૪:૧-૫, ૪:૯-૧૦, ૪:૨૩, ૪:૩૧-૩૩, ૪:૪૬, ૪:૫૪, ૪:૬૦, ૪૯૬, ૪:૧૯૪, પ:૬૭-૬૮, ૫:૨૨૭, પ:૨૯૬ – અકામ-સકામ, ૪:૧૯૩-૧૯૪ અને આત્મિક શુદ્ધિ તથા સિદ્ધિ, ૪:૩૨ - અને છઠું ગુણસ્થાન, ૪:૨૭-૨૯, ૪:૧૧૯, ૪:૧૨૧ અને પૂર્ણ-અપૂર્ણ આશા વચ્ચે સંબંધ, ૪:૮-૯, ૪:૨૯, ૪:૮૬ - અને વિચાર કે વિકલ્પ, ૨:૧૨૯, ૨૪૨૬૭ - અને સ્વરૂપસ્થિરતા, ૨૪૨૬૭ અશુભ અંતરાય બંધાવાનું કારણ, ૪:૧૯૧, ૪:૧૯૫ ભવીપણું ટળે ત્યારે, ૨:૧૦૮ કર્મબંધનું કારણ, ૧:૧૯૦, ૧:૧૯૧, ૨૩૨૫૧, ૨:૨૬૧, ૪:૧૩૨ – કર્મસ્થિતિ તથા અનુભાગ બંધનું કારણ, ૨:૨૫૧ - છોડવાની પ્રાર્થના, ૧:૬૩, ૨:૧૦૯ - છોડવાથી સંવર તથા નિર્જરા, ૪૯, ૪:૦૮, ૪:૧૨૧, ૪:૧૫) થી કલ્યાણનાં પરમાણુ નબળાં બને, ૪:૨૪૭, ૫:૧૨૩ થી કેવળજ્ઞાન લંબાય, ૪:૪૮ થી શાતાવેદનીયનો જથ્થો વધે, ૪:૪૮ - થી સમકિત વમે, ૪:૧૮ દશા વધવા સાથે વધતો ભય, ૨:૧૦૯ – ના પ્રમાણમાં મોહરસ ઉપજે, ૪:૨૭, ૪:૧૩૨ ૧૩૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ નો જય મોક્ષમાર્ગમાં પ્રગતિ માટે, ૨:૧૦૭, ૨:૧૧૧ નો - - — - — ભય શ્રેણિમાં, ૨:૨૭૯-૨૮૦, ૨:૩૭૫ નો સંવર કરવાનાં સાધનો, ૨:૨૬૧ ૨૬૨ ૨:૧૦૭-૧૦૮, પરમાર્થે, ૪:૩૨-૩૩ પંચપરમેષ્ટિ ભગવંતમાં કક્ષા પ્રમાણે, ૪:૭-૮, ૪:૯-૧૦ પાંચ પ્રકા૨, ૧:૨૭૯ પાંચમું ગુણસ્થાન, ૪:૨૫-૨૬ રહિતપણું સાતમા ગુણસ્થાને, ૨:૧૨૯, ૨:૨૬૧-૨૬૨, ૨:૨૬૭ સંસાર પ્રત્યે, ૪:૩૨ શ્રેણિમાં, ૩:૩૮૭, ૪:૩૮-૪૧, ૪:૫૭, ૫:૦૮, ૫:૨૨૭ જ્ઞાન માર્ગે અને ક્રિયામાર્ગે વધુ, ૪:૬૩ વધવાનાં કારણોઃ રાગ-દ્વેષ, ૪:૫૪-૫૫, ૪:૬૮; સુખબુદ્ધિસ્પૃહા, ૪:૨૫, ૪:૪૮, ૫:૧૧૪; સ્વચ્છંદ, ૩:૩૫૮ છોડવાના ઉપાયોઃ ૧:૧૩૩, ૧:૧૪૦, ૧:૧૬૨, ૧:૨૭૮; આજ્ઞાપાલન, ૪:૬, ૪:૮-૯, , ૪:૩૧-૩૩, ૪:૩૪, ૪:૭૨૭૩, ૪:૧૨૮, ૪:૨૫૯; કલ્યાણનાં પરમાણુ ગ્રહણ કરવાથી, ૪:૧૩, ૪:૫૫; નિગ્રંથમાર્ગનું આરાધન, ૪:૧૧૩; ભક્તિમાર્ગનું આરાધન, ૪:૬૨, ૪:૭૩, ૪:૧૧૦; મહાસંવરમાર્ગનું આરાધન, ૪:૧૪૧-૧૪૨; વિનય ગુણ ખીલવવો, ૪:૧૯, ૪:૬૬-૬૭, ૪:૧૩૦; રાગદ્વેષનાં જોડકાં છૂટા રાખવાં, ૪:૨૯, ૪:૫૩૫૫; સત્પુરુષનું શરણું, ૪:૨, ૪:૧૩, ૪:૬૪; સરળતાના ગુણથી, ૪:૩૨૨; સર્વ સત્પુરુષ આજ્ઞાકવચથી, ૪:૧૫૫ પ્રાર્થના, ૫:૧૦૬-૧૦૮ ૧૪૦ - — — - — — — — — અરૂપી, ૫:૧૦૮, ૫:૧૧૩ કરવાની રીત, ૨:૧૭, ૨:૩૮ જીવનમાં વણવી, ૨:૭૪ થી આરાધન, ૧:૩૬૮, ૪:૪૬, ૪:૬૦, ૪:૨૩૯ થી આજ્ઞામાર્ગનું આરાધન, ૫:૧૦૬ ૧૦૮ થી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ, ૪:૬૦ થી મુશ્કેલીનો હલ, ૫:૨૫૪; થી સંવરનું આરાધન, ૪:૬૦, ૪:૧૧૭, ૪:૧૫૧, ૪:૧૮૧, ૪:૨૧૪ થકી વીર્ય મેળવવું, ૧:૧૧૩, ૫:૯ થકી કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૨:૧૯૧ નાં માધ્યમથી ક્ષમાપના, ૫:૧૦૯ નું આરાધન સમ્યક્દર્શન ખીલવવા, ૨:૧૯૧-૧૯૨ નું સ્વરૂપ, ૪:૫૯ પૂર્ણ અને અપૂર્ણ આજ્ઞાથી કરવાનું ફળ, ૩:૩૭૦-૩૭૧, ૫:૧૦૭ પ્રથમ રત્ન, ૧:૧૦૯ ભક્તિનો પાયો, ૪:૨૩૧, ૪:૨૩૯, ૪:૩૨૫ મહત્ત્વ, ૧:૧૦, ૧:૧૧૧, ૨૬ Page #157 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ પરમાર્થ ને લગતી પ્રાર્થનાઃ દોષમુક્ત થવા, ૧:૬; સગુરુ પ્રાપ્તિ અર્થે, ૧:૬, ૧:૮; પ્રભુનાં દર્શન મેળવવા, ૧:૮; આજ્ઞામાં રહેવા માટે, ૧:૧૨૦; પ્રભુ જેવા સુખી થવા માટે, ૧:૧૪૦ લાભો : અશુભ કર્મોનો આશ્રવ ઘટે, ૨:૨૯, ૨:૧૫૧; અશાંતિથી બચાવે, ૨:૪૦; આત્મશાંતિ તથા આત્મશુદ્ધિ વધે ૨:૧૨; આર્ત-રૌદ્ર ધ્યાનથી બચાવે, ૨:૪૦, ૨:૪૨; અંતરાયનો ક્ષય, ૨:૭, ૨:૨૫૩; કર્મનો સંવર, ૨:૪૦, ૨:૧૯૨; કર્મનાં કાળ અને તીવ્રતાની મંદતા, ૨:૪૭-૪૮; કષાયની મંદતા, ૨:૮; ગુણોની ખીલવણી, ૨:૧૭, ૨:૨૪; ઘાતકર્મ નબળાં પડે, ૨:૯; ચારિત્ર ખીલે, ૪:૧૦૬-૧૦૭; દર્શનની વિશુદ્ધિ, ૨:૧૯૧-૧૯૨; દોષથી મુક્તિ, ૨:૧૭; મોહ તૂટે, ૨:૨૪; વિભાવથી બચાવે, ૨:૭૪; વૈરાગ્ય કેળવે, ૨:૪૦; શુભ અઘાતી કર્મ બંધાય, ૨:૯; શ્રધ્ધા બળવાન થાય, ૨:૨૫૩; સંસારીભાવ ઘટે, ૨:૧૦ સફળતા માટે જરૂરી તત્ત્વો : ઈષ્ટદેવ પ્રતિ ઉપકારભાવ, ૨:૧૮; કોઇનું અકલ્યાણ ન ઇચ્છવું, ૨:૧૬; તત્ત્વ મેળવવાની બળવાન તાલાવેલી, ૨:૧૧; દોષની કબુલાત તથા પશ્ચાતાપ, ૨:૧૮; ધીરજ અને નિઃશંકતા, ૨:૧૯; પ્રભુમાં અતૂટ શ્રદ્ધા, ૨:૧૪; ભાવનું ઊંડાણપણું, ૨:૧૭ પ્રાયશ્ચિત્ત, ૧:૧૪૭-૧૪૮, ૩:૧૭૯, ૩:૩૩૮ - થી ઉત્તમ નિર્જરા, ૨:૨૬૪ – થી નિર્જરા કરવી, ૧:૧૪૮ - થી સમ્યકજ્ઞાનનું આરાધન, ૨:૨૪૯ પ્રેમ, ૪:૧૨૬-૧૨૭, ૪:૨૩૨, ૪:૩૨૮-૩૨૯ - અને ભક્તિ , પ:૯૯, ૫:૧૯૧ – અને રાગ વચ્ચે ફરક, ૧:૧૧૧ કષાયના જયથી વધે, પ૬૯ - સદ્ગુરુ પ્રત્યે, ૪:૨૧, ૪:૨૪, ૪:૧૨૬ બંધ. કર્મના(બંધ તત્ત્વ), ૧:૧૨-૧૩, ૧:૨૮૨૨૮૭, ૨:૧૧૭ - નાં પાંચ કારણો, ૧:૧૮૮-૧૯૧ - ના પ્રકાર, ૧:૧૯૧-૧૯૩ - પ્રદેશબંધ, ૧:૨૮૪ - વખતે વેદનીય કર્મનો વધુ જથ્થો, ૧૦૨૨૦ બાર ભાવના: ભાવના, બાર જુઓ બારમું ગુણસ્થાન, ક્ષીણમોહ, ૨:૧૩૫, ૨:૩૭૫, ૨:૩૭૯ - અને ઘાતી કર્મોનો નાશ, ૧:૧૬૬, ૧:૧૯૪, ૧:૩૦૧-૩૦૩, ૧:૩૧૬ - ઘાતકર્મો નો નાશ, ૨:૧૩૫, ૨:૨૬૨, ૨:૨૮૦, ૨૪૨૮૩, ૨૩૭૫ ના અંતે સદ્ગુરુનું અવલંબન છૂટવું, ૧:૮૭, ૨:૧૩૫, ૨:૨૮૩, ૨:૩૭૫ પરમાર્થ અંતરાયનો પૂરો ક્ષય, ૨:૨૮૪ – મહાવ્રતનું ઉત્કૃષ્ટતાએ પાલન, ૨૩૭૯ - મોહનીય (કષાય) નો ક્ષય, ૨:૧૩૫, ૨:૩૭૯ સુધી સગુરુનું અવલંબન જરૂરી, ૨:૩૪, ૨:૩૮, ૨:૨૮૦ ૧૪૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ બીજ, ધર્મનું, – કેવળી સમુદ્યાત વખતે રોપાય, ૪:૮૯ ૯૦, ૪:૧૬૭ - થી શુદ્ધ ચારિત્ર ખીલે, ૩:૧૮૭ – ની નવવાડ, ૧:૩૨૬-૩૨૭ બૃહદ્ દ્રવ્યસંગ્રહ, પઃ૨૭૫-૨૭૬ ભક્તામર સ્તોત્ર, પઃ ૨૪૬-૨૪૯ બીજું ગુણસ્થાન, સાસ્વાદન, ૧:૧૦૯, ૧:૩૪૧, ૧:૩૬૩, ૨:૧૨૦-૧૨૧ - પડવાઇ વખતે અનંતાનુબંધીના ઉદયથી જ સ્પર્શ, ૨:૧૨૦ પડવાઈ વખતે મિથ્યાત્વના ઉદયથી અસ્પૃશ્ય, ૨:૧૨૧ બોધ, વીતરાગી, ૪:૨૧૧-૨૧૩; ૪:૨૧૬-૨૧૭ – થી આત્મિક વિકાસ, ૪:૨૧૭-૨૧૮, ૪:૨૨૦-૨૨૩ - માટે પાત્રતા, ૪:૨૨૩-૨૨૪ બોધરસ, ૪:૨૧૮-૨૧૯; પ્રત્યક્ષ સાથ વખતે, ૪:૨૨૧ આજ્ઞારસ પણ જુઓ ભક્તિ , ૪:૨૩-૨૫, ૪:૩૩, ૪:૧૦૪-૧૦૫, ૪:૧૧૬-૧૧૭, ૪:૧૭૫, ૪:૧૮૧, ૪:૨૨૪, ૪:૨૨૬, ૪:૨૨૮-૨૨૯, ૪:૨૭૭, ૪:૩૧૬૩૧૯, ૫:૨૮-૨૯, પ:૩૭, ૫:૩૯, ૫:૨૨૭ – અને પ્રેમ, પ૯૯ - અને વિનયાભાર, ૪:૨૨૫, ૪:૨૩૧ - આજ્ઞાભક્તિ, ૪:૨૮૬ આજ્ઞારસ દ્વારા વેદવી, પઃ૧૧૩ કેવી રીતે ખીલે, ૩:૨૧૯, ૩:૨૪૦ ગણધરપ્રભુની, ૪:૩૦૪-૩૦૫ - ગુપ્તભક્તિ, ૪:૨૭૭ થી આજ્ઞાનું આરાધન, ૨:૨૩), ૩:૨૪૦, ૩:૨૪૯, ૪:૨૪, ૪:૭૨-૭૩, ૪:૧૧૩, ૪:૨૭૮-૨૭૯ થી ગુણો ખીલે, ૪:૨૩૩, ૪:૩૨૧ ૩૨૨, ૪:૩૨૫ - થી વિહાર, ૪:૩૧૮ - નાં સાધનો, ૪:૨૩૧ પરમ ભક્તિ , ૪:૩૧, ૪:૨૭૭ - પરાભક્તિ, ૪:૧૨૭, ૪:૨૨૫, ૪ઃ૨૭૭ પંચપરમેષ્ટિ ભગવંતની, ૩:૩૮૪ - પાત્રતા ખીલે, ૪:૨૨૪ - પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં, ૪:૩૨૭-૩૨૮ બોધસ્વરૂપ, ૧:૧૪૪, ૪:૧૨૯, ૪:૧૩૫, ૪:૧૬૮ - સિધ્ધ થયા પછી, ૧:૧૫૯ બોધિદુર્લભ ભાવના, ૨૪૨૪૪, ૩:૧૭૨-૧૭૪ બ્રહ્મચર્યવ્રત, ૧૪૨૯૫, ૧૩૨૫-૩૨૮, ૧૯૩૩૫, ૩:૧૬૬, ૩:૧૮૭, ૪:૨૩૪, ૫૫-૬ - અને ઇન્દ્રિયના વિષયો, ૩:૧૮૭–૧૮૮ – એટલે સ્વરૂપલીનતા, ૩:૧૮૭ – ‘ઉત્તમ બ્રહ્મચર્ય', ૩:૧૯૦ - દર્શનમોહ ક્ષય કરવા, ૧૯૨૯૫ - થી સંવર-નિર્જરા વધે, ૩:૧૬૭ ૧૪૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ — — — સૌભાગભાઈની, ૪:૬૮-૭૧ (ભક્તિમાર્ગ પણ જુઓ) - ભક્તિમાર્ગ, ૪:૬૦-૬૩, ૪:૭૩-૭૫, ૪:૧૦૪ ૧૦૫, ૪:૧૧૨, ૪:૧૧૧-૧૧૬, ૪:૨૨૪, ૪:૨૨૬-૨૨૯, ૪:૨૩૪, ૪:૨૩૯ ઉત્તમ, ૩:૨૩૪, ૩:૨૫૨, ૩:૩૨૮ કેવી રીતે ખીલે, ૩:૨૧૯, ૩:૨૪૦ થી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના, ૪:૧૦૯ થી માન કષાયનો ક્ષય, ૪:૬૨, ૪:૧૦૪, ૪:૧૦૭, ૪:૨૩૯ થી વિનય ખીલે, ૪:૬૬-૬૯, ૪:૧૦૪૧૦૫, ૪:૧૦૭, ૪:૨૨૪, ૪:૨૩૯ નું આરાધન પાંચમા ગુણસ્થાન સુધી, - — માનભાવથી બચાવે, ૩:૩૩૧ શરણું ખીલવું, ૪:૧૧૬ શ્રદ્ધાથી ખીલે, ૩:૩૨૮ સત્પુરુષ/સદ્ગુરુ ૩:૩૩૧, ૫:૨૪૬ પ્રત્યે, સરળતાથી ખીલે, ૪:૩૨૧-૩૨૨, ૪:૩૨૫ - ૩:૨૪૦, - ૧૧૦ શ્રધ્ધાથી બળવાન થાય, ૩:૩૨૮ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવનમાં, ૩:૨૧૮ સર્વોત્તમ, ૪:૭૩, ૪:૧૧૬, ૪:૨૨૮૨૨૯, ૪:૨૩૪ વૈરાગ્ય ખીલવે, ૩:૨૧૯ (ભક્તિ પણ જુઓ) ૪:૧૧૩ પંચપરમેષ્ટિ ભગવંત પાળે, ૪:૧૦૭ ૧૪૩ ભય, ના સાત પ્રકા૨, ૧:૧૭, ૧:૨૨૯, ૫:૨૦૧-૨૦૨ પ્રભુનું શરણું લેવાથી ટળે, ૧:૫૦ સંજ્ઞા, ૧:૩૫૫ ક્ષમાપનાથી તૂટે, ૧:૧૪૮ ભરતક્ષેત્ર, માં તીર્થંકર ભગવાન, ૧:૨૪૭ પરિશિષ્ટ ૨ ભવ, ૩:૩૧૦-૩૧૨ ભવીપણું, ની પ્રાપ્તિ અપ્રમાદી થવાથી, ૨:૧૦૮ પ્રગટવું, ૧:૩, ૧:૯૭, ૨:૧૨૦, ૨:૩૩૭, ૩:૩૭૯ મળવામાં તીર્થંકર પ્રભુનો સાથ, ૧:૩, ૧:૯૭ (અંતર્વૃત્તિસ્પર્શ પણ જુઓ) ભાવ, ૪:૨૪૫-૨૪૬, ૪:૨૪૮-૨૪૯, ૪:૨૫૩, ૪:૨૭૪, ૪:૨૯૨ અનુસાર કર્મો બંધાય, ૧:૧૮૭-૧૮૮, ૧૨૮૧, ૧:૨૯૬, ૩:૧૫૪, ૪:૧૫૬ અનુસાર લેશ્યા, ૩:૧૫૩ અનુસાર વેદન, ૪:૩૦૧ અને અભિસંધીજ વીર્ય, ૪:૨૦૨, ૪:૨૪૮ અશુભભાવથી પાપબંધ, ૩:૧૫૪-૧૫૫ કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૪:૩૧૨, ૪:૩૧૬ Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - ત્રણ કાળના, ૪:૨૩૦, ૪:૨૩૫, ૪:૨૬૧ - ના આધારે હિંસાનું ફળ, ૧:૨૯૭ - ની વિશુધ્ધિ, ૧:૧૭૩ નું મહત્ત્વ, ૧:૩૩, ૧૯૮૨ – મન:પર્યવજ્ઞાનથી જાણવા, ૧:૨૧૦ - શુદ્ધ-અશુદ્ધ, પ:૨૧૮ – શુભભાવ થી પુણ્યબંધ, ૩:૧૫૪ - સંજ્ઞાથી કરવા, ૪:૨૦૨, ૪:૨૩૫, ૪:૨૪૮ - સૌથી બળવાન સમવાય, ૪૭૩, ૪:૧૭૧, ૪:૨૪૫ - હકારાત્મક-નકારાત્મક, ૪:૯૪-૯૫, ૪:૧૩૬, ૪:૧૬૦-૧૬૨ - બોધિદુર્લભભાવના, ૨૨૪૪, ૩:૧૭૨ ૧૭૪ - ધર્મદુર્લભભાવના, ૨:૨૪૪-૨૪૬, ૩:૧૭૪-૧૭૬ - લોકસ્વરૂપભાવના, ૩:૧૭૧-૧૭૨ વૈરાગ્ય કેળવે, ૩:૨૦૨ - સંસારભાવના, ૨:૨૨૩-૨૨૬ - સંવરભાવના, ૨:૨૬૧-૨૬૩, ૩:૧૫૬ ૧પ૭ ભેદરહસ્ય, – પામવાનો પુરુષાર્થ, ૧:૫૦, ૧:૧૩૧, ૩:૨૮ ભાવના, ચાર (મૈત્રી, પ્રમોદ આદિ), ૩:૨૬ ભાવના, બાર, ૩:૧૧૩, ૩:૧૪૭, પ૦૨૬૮૨૭૦, ૫:૨૮૪ - અન્યત્વભાવના, ૨:૨૨૬-૨૨૯, ૩:૧૧૬-૧૧૭ અનિત્યભાવના, ૨:૨૧૧-૨૧૪, ૩:૧૧૩-૧૧૪ – અશરણભાવના, ૨૪૨૧૪-૨૧૬, ૩:૧૧૪ - અશુચિભાવના, ૨:૨૧૭-૨૨૧, ૩:૧૧૫ - આશ્રવભાવના, ૨:૨૫૦-૨૫૩, ૩:૧૫૩ ૧૫૫ એકત્વભાવના, ૨૪૨૭૧-૨૭૩, ૩:૧૧૬ - નિર્જરાભાવના, ૨:૨૬૩-૨૬૬, ૩:૧૫૭- ૧૫૮ ભેદજ્ઞાન, ૨:૨૫૫, ૪:૧૨૦ – એક સમયનું, ૧:૯૭-૯૮ - કરવા માટે બાહ્ય-અંતરંગ નિમિત્તો, ૨:૨૫૪-૨૫૫ - કર્યા પછી સંસારભાવ ઘટે, ૨:૨૫૭, ૨૫૯ થી વેદનીયકર્મ ભોગવવું, ૧:૨૨૧ થી સમકિતની પ્રાપ્તિ, ૨૫૬, ૨૫૭ - પાંચ મિનિટથી વધુ, ૧:૧૦૭ - વધવાથી સંવર-નિર્જરા વધે, ૨૪૨૬૬ વધારવા પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણનું આરાધન, ૨:૨૫૬ ભોક્તાપણું, ૪:૧૮૯, ૪:૨૪૨, ૪:૨૫૧ મતિજ્ઞાન, ૧:૧૯૭-૨૦૧, ૧:૩૦૮ – ના પ્રકાર, ૧:૨OO-૨૦૧ ૧૪૪ Page #161 -------------------------------------------------------------------------- ________________ મન, - — - — — — - - — — — અને યોગ, ૫:૧૩૫, ૫:૨૨૦ અને શૂન્યતા, ૫:૯૩ અને સંજ્ઞા, ૪:૨૩૫, ૪:૨૭૫ થી કષાય બંધાય, ૧:૧૯૦ થી થતી સૂક્ષ્મ ચોરી, ૧:૩૧૧ ના આધારે વચન તથા કાયા આજ્ઞાધીન રહે, ૫:૨૧૯ ની એકાગ્રતા, ૧:૧૫૫ ની સહાય અવધિજ્ઞાનમાં, ૧:૨૦૭, ૧:૩૦૮ ની સહાય મન:પર્યવજ્ઞાનમાં, ૧:૨૧૦, ૧:૩૦૮ ને વશ કરવું, ૧:૫૬-૫૭, ૧:૬૦, ૧:૬૮, ૫૬૭, ૫:૨૧૬, ૫:૨૧૮, ૫:૨૨૦ ને વશ કરવાની પ્રાર્થના, ૧:૫૭ નો ઉપયોગ મતિ-શ્રુતજ્ઞાનમાં, ૧:૨૦૨, મન, વચન, કાયા, ૧:૩૦૮ નો દર્શનાવરણ સાથે સંબંધ, ૧:૨૧૫, - ની એકતા, ૧:૧૪, ૧:૫૬-૫૭ મન:પર્યવ જ્ઞાન, ૧:૨૧૦-૨૧૧, ૧:૩૦૮ થી કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૫:૧૦૫ થી બોધ આપવો, ૫:૧૦૧ મનુષ્ય, ૧:૨૩૨ અને લોકસ્વરૂપભાવના, ૨:૨૭૪-૨૭૫ ગતિ ઉત્તમ, ૧:૩૭, ૧:૨૮૦, ૩:૧૭૪ મનુષ્યત્વ(ચતુરંગીય) – માનવતા જુઓ મહાઆશ્રવ, જન્મ મળવો દુર્લભ, ૨:૧, ૨:૨૪૪, ૩:૧૪૮ માત્ર સંશીપંચેન્દ્રિય જીવો, ૨:૧, ૨:૧૧૯ ૧૪૫ — પરિશિષ્ટ ૨ અને મહાસંવ૨, ૫:૨૮ નો પુરુષાર્થ, પઃ૧૧ નાં ભયસ્થાનો, ૫:૧૭ માર્ગની પૂર્ણતા, ૫:૧૯ મહાવ્રત, ૧:૧૩૯, ૧:૧૫૬, ૧:૨૯૪, ૧:૩૪૨, ૧:૩૬૬, ૩:૧૬૬-૧૬૮, ૫:૫-૬ અને છઠ્ઠું ગુણસ્થાન, ૨:૧૨૭ આશ્રવ તોડવા અહિંસાવ્રત, સત્યવ્રત, અસ્તેય વ્રત, ૩:૧૬૭-૧૬૮ એ પરમ ઇષ્ટ, ૨:૩૭૭ ચાર, બીજા થી ત્રેવીસમા તીર્થંકર વખતે, ૧:૨૯૨ થી ઘાતીકર્મનો ક્ષય, ૧:૨૯૩-૨૯૫ નાં નામ, ૨:૧૨૭ ના પાલનથી અવિરતિનો સંવર, ૨:૨૬૧ ના પાલનથી શ્રેણીમાં વિકાસ, ૨:૩૭૭ ૩૭૮ નું પાલન ઇન્દ્રિયવિકાસ સાથે, ૪:૧૯૭ ૨૦૦ નું પાલન, ૪:૧૫૮-૧૫૯, ૪:૧૬૨, ૪:૧૮૭, ૪:૨૩૩-૨૩૪, ૪:૨૫૮ નો ભંગ, ૪:૧૮૯, ૪:૧૯૨ Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ પાંચ, છેલ્લા તીર્થંકર, મહાવીર પ્રભુ વખતે, ૧:૨૯૩-૨૯૪; પહેલા તીર્થંકર, ઋષભદેવ વખતે, ૧:૨૯ — — સંવ-નિર્જરા કરવા બ્રહ્મચર્યવ્રત અને અપરિગ્રહવ્રત, ૩:૧૬૮ સત્યવ્રત, ૩:૧૫૯ મહાવીર પ્રભુ, ૪:૨, ૪:૧૧૦ મહાવિદેહ ક્ષેત્ર, - - મહાસંવ૨, ૪:૮૨, ૪:૧૨૦, ૪:૧૨૦-૧૨૨, ૪:૧૩૬-૧૩૮, ૪:૧૫૧-૧૫૨, ૪:૧૫૯, ૪:૧૮૧, ૪:૧૮૪-૧૮૬, ૪:૨૨૧-૨૨૨, ૪:૨૪૨, ૪:૨૫૯-૨૬૨, ૪:૨૮૯, ૪:૩૨૨, ૫:૧૩૪ = — માત્ર મુનિઓને હોય, ૩:૧૫૯૨ સત્તરભેદે સંયમનું અંગ, ૩:૧૬૨, ૩:૧૬૫ 1 — માં તીર્થંકર ભગવાન, ૧:૨૪૭ અને આજ્ઞાકવચની પ્રાપ્તિ, ૪:૧૫૫ અને આજ્ઞારસ, ૪:૧૫૭-૧૫૯, ૪:૧૮૬, ૪:૨૨૧, ૪:૨૫૯, ૪:૨૮૯ અને પૂર્ણઆજ્ઞાસિદ્ધિ, ૫:૩-૪ અને મહા આશ્રવ, ૫:૨૮ અંતવૃત્તિસ્પર્શ વખતે, ૪:૯૮-૯૯ આજ્ઞામાર્ગ પ્રેરિત મહાસંવરથી કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ, ૫:૧૮૫ આજ્ઞાપ્રેરિત કલ્યાણપ્રેરિત, ૫૬૫ એ પ્રત્યક્ષ-પરોક્ષ સાથ, ૪:૨૨૨ ૧૪૬ — — — કલ્યાણપ્રેરિત મહાસંવર, ૪:૧૮૦, ૪:૧૮૫, ૪:૨૮૦, ૪:૨૮૪ કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ વખતે, ૪:૧૦૧ ગણધરપ્રભુ આચરે, ૪:૧૪૭, ૪:૧૫૪, ૪:૨૮૦ તીર્થંકર પ્રભુ પાળે, ૪:૧૪૧-૧૪૬, ૪:૧૫૪, ૪:૨૮૦ થી મોહનો નાશ, ૪:૨૨૫ ના આરાધન અનુસાર સિદ્ધભૂમિમાં સ્થાન, ૫:૯૮ ના આરાધન માટે વીર્ય, ૪:૧૫૨, ૪:૨૮૯ ના માર્ગથી રુચક પ્રદેશ મળે, ૫:૧૮૫ ના પરમાણુ, ૪:૨૮૧ નો પુરુષાર્થ, ૫:૧૧-૧૨, ૫:૧૭-૧૮, ૫૬૫, ૫૭૭, ૫:૧૩૪, ૫:૧૮૫ પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુમાં, ૪:૧૨૦, ૪:૧૫૮-૧૫૯, ૪:૨૮૪-૨૮૯ પંચપરમેષ્ટિ ભગવાન આચરે, ૪:૧૩૯૧૪૨, ૪:૧૫૮, ૪:૨૮૦, ૪:૩૦૨ પાળવામાં અરિહંતનો સાથ, ૪:૧૪૧ મહાવ્રતનું પાલન, ૪:૧૫૯, ૪:૧૬૧ માર્ગે આત્મવિકાસ, ૪:૧૫૯-૪:૧૬૦, ૪:૨૩૮ માર્ગની પૂર્ણતા, ૫:૨૬ સંવરપ્રેરિત મહાસંવર, ૪:૧૮૦ સિદ્ધ પ્રભુ સતત પાળે, ૪:૧૪૬-૧૪૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ મહાસંવ૨, આજ્ઞાપ્રેરિત કલ્યાણપ્રેરિત, ૪:૧૮૪, ૪:૨૬૧, ૪:૨૮૦, ૪:૨૯૨, ૪:૨૯૭ ના આધારે પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ બને, ૪:૩૦૨-૩૦૩ માં પ્રત્યક્ષ સાથ, ૪:૨૨૨ મહાસંવ૨, કલ્યાણપ્રેરિત, ૪:૧૮૦-૧૮૧, ૪:૧૮૪-૧૮૬, ૪:૨૬૧ — મહાસંવર, સંવરપ્રેરિત - સંવરપ્રેરિત મહાસંવર જુઓ મંગલ, (ધર્મનું મંગલપણું), ૪:૧૬૯, ૫:૩૧ - થી ગુણોનો આશ્રવ, ૪:૧૮૪, ૪:૨૯૧ માં પ્રત્યક્ષ સાથ, ૪:૨૨૨ — — અને સનાતનપણું, ૫:૩૧, ૫:૩૩, ૫૧૩૫, ૫:૧૯૦, ૫:૨૧૬, ૫:૨૧૭ અનુભવવું, ૫:૧૫૪ અહિંસા એ સર્વોત્કૃષ્ટ, ૩:૧૫૨-૧૫૩, ૩:૧૯૦ આનંદઘન ચોવીશીમાં, ૫૧૯૨, ૫:૧૯૫, ૫:૧૯૭, ૫:૧૯૯, ૫:૨૦૨, ૫:૨૦૪, ૫:૨૦૭, ૫:૨૦૮, ૫:૨૦૭, ૫:૨૦૮, ૫:૨૧૨, ૫૨૧૬, ૫૨૧૯, ૫૨૨૦, ૫:૨૨૨, ૫૨૨૫, ૫૨૨૭, ૫:૨૨૮, ૫:૨૩૦ કલ્યાણભાવમાં, ૫:૩૩ તીર્થસ્થાન એ, ૩:૩ ધર્મ એ સર્વોત્કૃષ્ટ, ૩:૧૦૮, ૩:૧૯૨, ૩:૨૭૯ મંગલ એટલે, ૩:૧૦૩ મંત્ર, ૨:૧૫૩ પરિશિષ્ટ ૨ ૧૪૭ ઉત્તમ મંત્રનાં લક્ષણો, ૨:૧૫૪ ઉત્તમ કલ્યાણભાવથી ભરેલો હોય, ૨:૩૪૧, ૩:૩૫૧ કર્મ અનુસાર મંત્રસિદ્ધિ, ૨:૧૬૭ ગ્રહણ માટેની પાત્રતા, ૨:૧૫૮-૧૫૯, ૩:૩૫૧ થી આત્મશાંતિ વધે, ૩:૩૫૦ – નમસ્કાર મંત્ર, ૨:૧૮૪-૧૮૬, ૩:૩૪૮ ૩૫૦ નું દાન, ૨:૧૬૨, ૨:૧૬૫ ફળવા માટેની શરતો, ૨:૧૫૩, ૨:૧૫૮ સિદ્ધ થવો, ૨:૧૬૨, ૨:૧૬૫-૧૬૬ મંત્રસ્મરણ, ૧:૩૬૭-૩૬૮, ૪:૫૯-૬૨, ૪:૨૩૯ અપૂર્ણ અને પૂર્ણ આજ્ઞાથી કરવાનું ફળ, ૩:૩૭૧ અરૂપી, ૫:૧૧૩ આત્માનુભવમાં ૨:૧૮૮, ૨:૨૬૬ ગુણની ખીલવણી, ૨:૧૫૪, ૨:૩૪૧ ફળવા માટેની પાત્રતા, ૨:૧૫૯ થી આત્મામાં સ્થિર થવાય, ૧: ૧૧૨ ૧૧૩ જવાય, ૨:૧૫૪, થી આજ્ઞામાર્ગનું પાલન, ૫૧૧૧, ૫૨૬૦, ૫:૨૬૪ ની જરૂરિયાત ગુણસ્થાન વધતાં વધારે, ૨:૨૬૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - ની વિધિ, ૨:૧૮૭ માં સ્થિર થવા પ્રાર્થના-ક્ષમાપનાનો સાથ, ૪:૧૫૨ લાભોઃ ગુણો ખીલે, ૨:૧૫૬; કષાય મંદ થાય, ૨:૧૫૫; નિકાચીત કર્મબંધની તીવ્રતા ઘટે, ૨:૧૫૫; સકામ સંવર તથા નિર્જરા, ૨:૧૫૫, ૨૪૨૬૬; સમ્યક્રચારિત્રનું આરાધન, ૨:૧૯૧, ૨:૧૯૩, ૨:૨૫૦; સંકલ્પ વિકલ્પથી છૂટાય, ૨:૧૫૫ માર્ગ, અંતરાય કર્મના આધારે, ૪:૧૯૧, ૪:૧૯૫ – આત્મશુદ્ધિના, ૪:૧૮૩ આજ્ઞામાર્ગ, ૩:૩૨૨-૩૨૩, ૩:૩૩૦ ૩૩૨, ૩:૩૭૧-૩૭૨ - ભક્તિમાર્ગ, ૩:૨૧૮-૨૧૯, ૩:૨૪૦; ૩:૩૨૬-૩૨૮ યોગમાર્ગ, ૩:૩૨૯-૩૩૦, ૪:૬૧-૬૨, ૪:૧૧૬, ૪:૧૫૮ - જ્ઞાનમાર્ગ, ૩:૩૨૮-૩૨૯ - માર્ગાનુસારી, ૧:૨૪, ૧૯૨૬, ૧૯૪૭ માન, ૧:૩૩૮, ૩:૧૨૯-૧૩૨, ૪:૫૨-૫૮, ૪:૨૨૮, ૪:૩૨૫ – અનંતાનુબંધી માન, ૧:૩૩૯, ૩:૧૩૪ – અને માનગુણ, ૫:૧૨ અને કર્તાપણું, ૪:૧૩૭ - અને દ્વેષ, ૧:૨૧૯, ૧૩૪૩ - અને પરમાર્થ લોભ, ૪:૨૬૪, ૪:૩૦૫, ૪:૩૨૧ અપૂર્ણ આશાએ પ્રાર્થના કરવાથી વધે, ૩:૩૭૦ અંતરાય કર્મ બંધાવે, ૪:૧૦૩ આઠ પ્રકારના, ૩:૧૩૧ તૂટે તો જ કલ્યાણમાર્ગનું આરાધન, ૪:૨૧૫ – વૈષરૂપ, ૩:૧૩૦ - નું કારણ દેહાત્મબુદ્ધિ, ૩:૧૩૩ - ને તોડવું, પ૬૯-૭૦, પઃ૭૩-૭૪, પ:૨૪૪ નો ભય જ્ઞાનમાર્ગે, ૪:૬૩ - નો ક્ષય ભક્તિમાર્ગે, ૪:૬૨, ૪:૩૩, ૪:૧૦૪-૧૦૭, ૪:૨૨૮, ૪:૩૨૫ - પાપનું મૂળ, ૨૯૬ પ્રમાદ વધારે, ૪:૬૭, ૪:૧૧૦ - મનુષ્ય ગતિમાં વિશેષ પ્રવર્તે, ૩૩૩૯ શાંતિનો ભંગ કરે, ૩:૧૩૨ સંસાર સ્પૃહાથી વધે, ૪:૬૩ સાથે જોડાયેલાં પાપસ્થાનકો, ૧:૩૩૫૩૩૬, ૧:૩૪પ માર્દવ, - અને અહિંસાપાલન, ૩:૧૫૧ – ‘ઉત્તમ માર્દવ’ સમ્યગ્દર્શન પછી પ્રગટે, ૩:૧૩૩ માનના અભાવથી પ્રગટે, ૩:૧૨૯, ૩:૧૩૨-૧૩૩ ૧૪૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ સાથે વેદનીય કર્મનો ઉદય, ૧:૨૧૯ - અને રાગ, ૧:૨૧૯, ૧:૩૪૨ સ્વચ્છેદથી પોષાય, ૨:૯૬, ૩:૩૪૫ થી બચવા આર્જવ ગુણ, ૩:૧૩૫ તોડવાનો પુરુષાર્થ, ૧:૫૪, ૧:૧૩૩, થી સ્ત્રીવેદનો બંધ, ૧:૧૩૫ ૧:૧૩૬, ૧:૧૪૦, ૧:૧૪૯, તોડવાનો પુરુષાર્થ, ૧:૧૮૨, ૧:૩૪૧ ૧:૧૫૧, ૧:૧૭૨, ૧:૧૮૨, ૧:૩૪૧; – નો જય, પ૬૯-૭૦, પ૭૩-૭૪ અન્યત્વભાવના, ૩:૧૩૫; અહોભાવ નો સંવર સરળતાથી, ૩:૧૫૬ પૂજ્યભાવ, ૩:૧૩૪, ૩:૩૩૯, ૪:૧૦૫, ૪:૧૧૦; કાયોત્સર્ગ, ૨:૧૪૪; - મનની પવિત્રતાથી તૂટે, ૩:૧૩૯ કોમળતા, ૩:૧૫૬; ગુણગ્રાહીપણું, મન, વચન, કાયા નો વિરોધ, ૩:૧૩૭૪:૨૩૨; નમસ્કારમંત્રનું આરાધન, ૧૩૮ ૨:૧૭0; નિસ્પૃહતા, ૩:૨૨૫; મૃષા સાથે ખૂબ હાનિકારક, ૧:૩૫૯ પ્રાર્થના, ૨:૮; પ્રાયશ્ચિત્ત, ૩:૩૩૮; - સરળતાથી તૂટે, ૧:૧૩૫, ૩:૧૩૫, માર્દવ ગુણ ખીલવવો, ૩:૧૨૯-૧૩0; પઃ૩૯ વંદન, ૨:૧૪૩, ૨:૧૭૦, ૩:૩૫૨; - સાથે જોડાયેલાં પાપસ્થાનકો, ૧:૩૩૫વિનય તપ, ૩:૩૩૯, ૪:૧૦૭, ૩૩૬ પ:૩૯, ૫:૧૧૪; વીતરાગતાથી તૂટે, ૪:૨૧૬; સરળતાના ગુણથી તૂટે, - સાથે વેદનીય કર્મનો ઉદય, ૧૯૨૧૯ ૪:૩૨૧-૩૨૨, ૪:૩૨૫; વૈરાગ્યથી શિય્યાવ( શિવ મોનીટ) વ મિથ્યાત્વ(મિથ્યાત્વ મોહનીય), ૧:૧૮૮-૧૮૯, ઘટે, ૩:૨૫૭; સમભાવથી તૂટે, ૧:૨૨૨, ૧૯૨૭૭, ૧:૩૨૦-૩૨૫, ૧:૩૬૦, ૩:૧૩૨; સ્વદોષદર્શન, ૨:૭૯-૮૦; ૨:૧૧૯, ૨:૩૪૩, ૪:૧૫-૧૯, ૪:૮૬-૮૭, સ્વભાવગુણના લોભથી તૂટે, ૪:૧૬૨, ૪:૧૦૨-૧૦૩, ૪:૧૨૬, ૪:૧૩૧-૧૩૨, ૪:૨૩૨; ક્ષમાગુણ, ૨:૯૨ ૪:૧૯૪, ૫:૨, ૫:૨૦૪ માનવતા(ચતુરંગીય), ૪:૧૯૫ - અકામ-સકામ, ૪:૧૯૪ - નિર્જરામાર્ગ, ૪:૨૦૫ - અચેત પરિગ્રહથી વધે, ૧:૨૯૩ - સંવરમાર્ગે, ૪:૨૦૪ - અને અનંતાનુબંધી કષાય, ૧ઃ૧૧૩ ૧૧૪, ૧:૧૧૭-૧૧૮, ૧:૧૨૮, ૧:૨૨૪ માયા, ૧:૩૩૮, ૧:૩૫૭, ૩:૧૩૫-૧૩૭, - અને આત્મવિકાસ, ૧:૯૭, ૧:૧૦૭, ૪:૫૨-૫૮ ૧:૧૦૯, ૧:૧૧૭, ૧:૨૯૧ – અનંતાનુબંધી માયા, ૧ઃ૩૩૯ - અને ઉપશમ સમકિત, ૧:૧૦૭, ૨:૧૨૨, – અને માયાગુણ, પ૧૧ ૨:૩૪૪, ૪:૧૫-૧૯ ૧૪૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - અને કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ, પઃ૧૮૧-૧૮૨ અને ચારિત્રમોહ, ૪:૧૪-૧૭ – અને નિશ્ચયથી વ્યવહાર સમકિત, ૪:૯૯ અને ક્ષયોપશમ સમકિત, ૨:૧૨૩, ૨:૩૪૪, ૩:૧૨૭, ૩:૩૭૮, ૪:૧૭૧૯, ૪:૧૨૬, ૪:૧૩) અને ક્ષાયિક સમકિત, ૨:૩૦, ૨:૧૨૪૧૨૫, ૨:૨૬૧-૨૬૨, ૨:૩૫૭-૩૫૮, ૩:૧૨૭, ૩:૩૭૯, ૩:૩૯૦ - અશુભ અંતરાય બંધાવાનું કારણ, ૪:૧૯૧, ૪:૧૯૫ - સંતવૃત્તિસ્પર્શ વખતે તોડવો, ૧:૩, ૧:૯૭, ૪:૯૬, ૪:૨૧૭, પઃ૧૯૨ આત્માના અસ્તિત્વનો નકાર કરાવે, ૧:૨૨૨ - કર્મબંધનનું કારણ, ૧:૧૧૦, ૧:૧૮૮, ૧:૧૯૧, ૧૦૨૭૭, ૧:૩૧૮, ૨:૨૫૧, ૨:૨૬૨, ૪:૧૫ કર્મસ્થિતિ તથા અનુભાગ બંધનું કારણ, ૨:૨૫૧ - ચોથા ગુણસ્થાને સત્તાગત, ૨:૧૨૪, ૨:૨૬૧, ૨:૩૪૪, ૩:૧૨૭, ૩:૩૮૦ - તૂટવાથી ગુણસ્થાન ચડે, ૧ઃ૩૨૩, ૩:૩૭૮-૩૮૦ તોડવાનો પુરુષાર્થ, ૧:૧૦૫-૧૦૮, ૧:૧૧૨, ૧:૧૨૮, ૧:૩૩૫, ૧:૩૬૨ - થી ભિન્નતા, ૪:૮૮, ૪:૯૬ દર્શનમોહની પ્રકૃતિ, ૧:૨૫, ૧:૧૦૬, ૧:૨૨૨, ૧:૩૨૦ - ના અભાવથી સત્યધર્મ પ્રગટે, ૩:૧૫૯ - નાં કારણે અનંતવાર ગુણસ્થાનની ચડઉતર, ૨:૧૨૧, ૨:૩૪૩ - ના ત્રણ વિભાગ, ૨:૩૪૫ - ના પાંચ પ્રકાર, ૧:૧૮૮, ૧:૨૭૭ નિત્યનિગોદમાં, ૪:૮૮-૮૯ - નું મૂળ આત્માનાં અસ્તિત્વનો નકાર, ૩:૧૨૬ નું વિભાજન, મિશ્રમોહનીય અને સમ્યકત્વ મોહનીયમાં, ૧:૧૦૭, ૧:૧૧૪, ૧:૨૨૨-૨૨૩, ૧:૩૨૦, ૧:૩૨૩ – ને કારણે દેહાત્મબુદ્ધિ, ૩:૧૩૩, ૪:૧૯૪ ૧૯૫ નો સંવર સમકિતથી, ૨:૨૬૧-૨૬૨ - ક્ષય ક્ષાયિક સમ્યકત્વ વખતે, ૧:૪૨, ૧ઃ૧૧૬-૧૧૭, ૧૩૨૭૭, ૧:૩૨૧, ૧:૩૩૭ પહેલા ગુણાસ્થાને ખૂબ બળવાન, ૨:૧૧૯, ૨:૩૪૩ – જતાં પ્રત્યક્ષ સદ્દગુરુ આજ્ઞાકવચ, ૪:૧૮, ૪:૧૫૫ પ્રમાદ કરાવે, ૧:૨૭૮ - બંધાવાનાં કારણો, ૧:૨૨૪, ૧:૩૨૪, ૧:૩૬૦-૩૬૨, ૩:૧૫૪ - માંથી ઉપજેલા અપ્રત્યાખ્યાની ને પ્રત્યાખ્યાન કષાય, ૪:૨૨ ૧પ૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ મૃદુતા - કોમળતા જુઓ વિનયાભારથી ક્ષય કરવો, ૪:૨૨૫ વિષય-કષાયથી બંધાય, ૧:૩૨૧-૩૨૨ - સમકિત વસાવી શકે, ૧:૧૧૫, ૧:૨૨૩, ૧:૩૨૧ - સર્વ પાપસ્થાનકનું સેવન કરાવે, ૧:૩પ૧- ૩પ૬, ૧:૩૬૧ - સંસારભાવ કરાવે, ૧:૧૦૦, ૧:૧૦૮, ૧:૩૬૦-૩૬૨ - સંસાર શાતાની આસક્તિ કરાવે, ૨:૧૧૯, ૨:૩૩૯ - સાદિ-અનાદિ મિથ્યાદૃષ્ટિ, ૧:૧૦૭ - સ્થિતિ, જઘન્ય તથા ઉત્કૃષ્ટ, ૧૯૨૨૪, ૧:૩૨૧ - ક્ષય કરવો અનિવાર્ય, ૨:૧૨૭, ૨:૧૩૨ ક્ષય કરવાનો પુરુષાર્થ: ૨:૨૬૨, ૨:૩પ૭૩૫૯, ૪:૧૪-૧૭, ૪:૨૦-૨૨, ૪:૧૧૨, ૪:૧૩); બ્રહ્મચર્ય પાલન, ૧:૩૨૫; પ્રભુની સ્તુતિ, ૧:૧૩૯; સગુરુ નો બોધ, ૧:૧૧૧-૧૧૨, ૧:૩૬૨; સંવેગ, ૧:૯૫, ૧:૧૨૮; આલોચના, ૧:૧૩૫ (દર્શનમોહ પણ જુઓ) મૃષા, ૧:૩૦૪-૩૫, ૧:૩૫૬-૩પ૭ - થી જ્ઞાનાવરણ કર્મબંધન, ૧:૨૯૦, ૧:૩૦૫-૩૦૬ - અને માયામૃષાવાદ પાપસ્થાનક, ૧:૩૫૭ ૩પ૯ – છોડવાનો ઉપાય, ૧:૩૦૭ મૈત્રીભાવ, ૧:૩૦૦, ૧:૩૦૪, ૪:૧૨૭, ૪:૧૫૯, ૪:૩૩૫, ૫:૧૭૫ – અને અરૂપી ક્ષમા, પઃ૧૧૦ – અને ઋણાનુબંધ, ૩:૯ અને કલ્યાણનાં પરમાણુ, ૫:૫૭ અશાતાના ઉદયમાં, પ.૭૫ - અરિહંત ભગવાનનો, પઃ૫૫, ૫:૧૩૭, પ:૧૭૫ આયુષ્યના અંતે, ૨:૮૨ ઉત્તમતાએ અરિહંત(તીર્થંકર) ભગવાનનો, ૨:૧૭૬-૧૭૭, ૨૩૨૫-૩૨૬, ૩:૪-૫ કષાયના જયથી વધે, પ૬૯ – કેળવવા પ્રાર્થના, ૨:૪૨, ૨:૧૪૭, ૨:૩૦૩ કેળવવા ક્ષમાપના, ૨:૨૪૯ કેવી રીતે વિકસે, ૩:૯ - નું મહત્ત્વ, ૧:૩૦૦, ૧:૩૪૭, ૧:૩૪૯, ૨:૧૭૭-૧૭૮ પંચપરમેષ્ટિભગવંતમાં, ૪:૧૫૯ - પ્રેરિત વીતરાગતા, ૪:૧૩૫-૧૩૬, ૪:૧પ૯, ૪:૨૧૩ મુનિ, જિનકલ્પી તથા વીરકલ્પી, ૧:૧૬૧, ૧:૧૬૪ – દશ પ્રકારે, ૩:૧૭૫ – ની ચર્યા, ૧:૧૩૦, ૧:૩૬૬ - નું ચારિત્રપાલન, ૫:૭૧, ૫:૨૧૧-૨૧૨ સદાય સામાયિકમાં વર્તે, ૧:૧૩૮ ૧પ૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ - રુચકપ્રદેશોમાં, પઃ૧૭૫, પઃ૧૭૬ - વિકસાવવા દયા ગુણ ખીલવવો, ૩:૧૨૧ શ્રીમદ્ રાજચંદ્રનો, ૩:૨૧૩ - ક્ષમાપનાથી ખીલે, ૧:૧૪૮-૧૪૯, ૧:૩૦૪ મૈથુન - – થી થતાં કર્મબંધન, ૧:૨૯૫, ૧:૩૨૮ - થી બચવાના ઉપાયો, ૧૯૨૯૫, ૧૯૩૨૮ ૩૨૯ મોહનીય કર્મ, ૧:૨૫, ૧:૨૨૧-૨૩૦, ૧:૨૯૧૨૯૨, ૧:૩૧૯ - અને આજ્ઞારૂપી તપ અને ધર્મ, ૪:૧૦૬ - અને વેદનીય કર્મની સરખામણી, ૧:૨૨૨, ૧:૨૩૧ અંતરાય તૂટે પછી જ ક્ષય થાય, ૨:૦૦ આઠેય કર્મબંધનું કારણ, ૧:૨૨-૨૩, ૧:૨૮૮-૨૮૯, ૧:૩૧૮ - કર્મબંધનું મુખ્ય કારણ, ૧:૨૨, ૧૯૨૨૧, ૧:૨૮૮, ૧ઃ૩૧૯ ઘાતી કર્મોનાં બંધનનું કારણ, ૨:૧૩૫, ૨:૨૮૪ - ચારિત્ર ગુણને આવરે, ૧:૨૫૮-૨૫૯ - ચારિત્રમોહના બંધનું કારણ, ૩:૧૫૪ - તોડવાથી જ્ઞાન-દર્શન ખીલે, ૧૯૨૨-૨૩, ૧:૩૦, ૧:૩૪, ૧:૩૧૯-૩૨૦ ત્રીજા ગુણસ્થાન સુધી બળવાન, ૨:૧૨૩ - થી થતી દેહાત્મબુદ્ધિ, ૨૪૨૧૦ - દર્શનમોહના બંધનું કારણ, ૩:૧૫૪ - ને પ્રદેશબંધ નથી, ૧૯૨૮૪ - ની ચીકાશથી કર્મબંધન, ૨:૨૫૧, ૨:૨૮૫, ૪:૧૪, ૪:૧૩૨ ના આધારે ગુણસ્થાનકની રચના, ૧ઃ૩૧૯, ૧ઃ૩૬૪ ના પ્રકાર (દર્શનમોહ-ચારિત્રમોહ), ૧:૨૫, ૧:૨૨૧, ૧:૨૯૧, ૧:૩૨૦, ૧:૩૩૧-૩૩૨, ૩:૧૪૪–૧૪૫ નાં પરમાણુ નાભિમાં, ૧:૩૬, ૩:૧૯૮ - ની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ, ૧૯૨૩), ૧:૩૩૨ - ની તીવ્રતાના આધારે કર્મનું ઘટ્ટપણું, ૨૩૨૫૧-૨૫૨ - નો પ્રભાવ, ૧:૨૨૩-૨૨૪, ૧:૨૩) - નોકષાયના બંધનું કારણ, ૩:૧૫૪-૧૫૫ - પરિગ્રહબુદ્ધિ થી બંધાય, ૧ઃ૩૩૩ પ્રદેશોદયથી તોડવો સહેલો, ૧:૨૨૧, ૧:૨૩૧, ૪:૫૭; ૪:૧૩૬ પાપસ્થાનક (ચાર થી અઢાર) થી બંધાય, ૧:૩૩૫-૩૩૭, ૧૯૩૫૭ – બંધન અને ગુણસ્થાન, ૧:૩૩૨, ૨:૧૩૩, ૨:૧૩૫, ૨:૩૭૯ - ભક્તિમાર્ગે, ૪:૧૦૬ - માયામૃષાવાદથી તીવ્ર બંધાય, ૧:૩૫૮ - મૈથુન સેવનથી બંધાય, ૧:૨૯૫ - સંકલ્પ-વિકલ્પનું કારણ, ૨:૨૮૪ - સાથે સુખબુદ્ધિનો ક્ષય, ૪:૨૪૩ ૧૫૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ - ૪:૧૮૪, ૪:૧૮૬, ૫:૨૦૮-૨૦૯ ક્ષીણ કરવાના ઉપાયઃ અપરિગ્રહ, ૧:૩૩૩; આજ્ઞાધીનતા, ૩:૩૭૮; ઉદાસીનતા કેળવવી, ૩:૨૬; કલ્યાણભાવ, ૩:૨૬; કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૪:૨૧; ચાર ભાવના ભાવવી, ૩:૨૬; નિંદા,૧:૧૩૫; પૂર્ણ આજ્ઞાએ આરાધન કરવું, ૩:૩૭૧; બ્રહ્મચર્ય, ૧:૩૨૬, ૧:૩૩૩; મનથી જીતવું સહેલું, ૧:૨૩૧; મોહબુદ્ધિનો ત્યાગ, ૨૯૩-૯૪; વીતરાગતા, ૧:૩૩૪, ૫:૪; વૈરાગ્યભાવ, ૧:૨૬૮૨૭૦; સદ્ગુરુ નો બોધ, ૧:૩૩૪ ક્ષીણ થવાથી: અનંતચારિત્ર ગુણ પ્રગટે, ૨:૧૭૯, ૨:૨૮૩; ચારિત્ર ગુણ ખીલે, ૨:૧૮૮, ૨:૧૯૦; નિસ્પૃહતા વધે, ૨:૩૦, ૨:૩૪૭; પૂર્ણ નિર્વિકલ્પતા, ૨:૨૮૪-૨૮૫; વૈરાગ્ય વધે, ૨:૯૪; સર્વ ઘાતી કર્મો ક્ષય થાય, ૨:૧૯૧, ૨:૨૩૮; જ્ઞાન દર્શનનાં આવરણ તૂટે, ૨૯૪, ૨:૧૯૦, ૨:૨૮૩ (મોહબુદ્ધિ, ચારિત્રમોહ, દર્શનમોહ પણ જુઓ) સાથે વેદનીય કર્મનો ઉદય, ૧:૨૧૯ સાથે જ્ઞાનાવરણ-દર્શનાવરણનો ક્ષય, મોહબુદ્ધિ, ૧:૩૦૬, ૫:૪૨, ૧:૬૨ અને આજ્ઞાપાલન, ૫:૧૫૩ અને અંતરાય, ૫:૩૪ આજ્ઞાધીનતાથી ઘટે, ૩:૩૭૨ કર્મબંધનનું નિમિત્ત, ૨:૯૩, ૨:૨૧૦, ૨૨૮૪, ૩:૧૮૬ ક્રોધનું કારણ, ૩:૧૨૭ — — ૧૫૩ ઘટાડવા ૩:૧૧૩ ઘટાડવા ૩:૧૧૬ પરિશિષ્ટ ૨ અનિત્યભાવના, ૨:૨૧૩, અન્યત્વભાવના, ૨૨૨૭, ઘટાડવા અશુચિભાવના, ૨:૨૧૭, ૩:૧૧૫ ઘટાડવા આફિંચન્ય ધર્મ, ૩:૧૮૬ પુરુષાર્થ, ૨:૨૨૨-૨૨૩, ઘટાડવા ૩:૩૧૫, ૪:૫૨-૫૩, ૪:૧૦૫-૧૦૬, ૪:૨૧૨-૨૧૩, ૪:૨૨૫, ૪:૧૫૯, ૪:૨૯૫ ઘટવાથી આત્મશુદ્ધિ, ૩:૧૧૭ તૂટવાથી અહિંસાવ્રતનું પાલન, ૫:૫ તૂટવાથી અચૌર્યવ્રતનું પાલન, ૫:૬ થી અલિપ્ત રહેવું, ૫:૧૫૩, ૫:૨૨૪ થી ચોરીની વૃત્તિ, ૧:૩૧૨ ની ચીકાશથી કર્મ ચીટકે, ૪:૧૪, ૪:૧૩૨ નો સંપૂર્ણ ક્ષય, પ:૭૯ ને વીતરાગતામાં પલટાવવો,૧:૩૩૪, ૫:૪ ૨:૯૩-૯૪, મન,વચન,કાયાની સોંપણીમાં નડે, ૫:૨૧૫ સંસારશાતાના આકર્ષણથી વધે, ૨:૨૨૧ ૨૨૨ સાથે સુખબુદ્ધિનો ક્ષય, ૪:૨૨૪ સાથે જ્ઞાનાવરણનો નાશ આવશ્યક, ૫:૨૦૮-૨૦૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ યથાપ્રવૃત્તિકરણ, ૧:૧૫, ૧:૯૯-૧૦૨ – થી પ્રગટ થતી લબ્ધિ, ૧:૧૦૦-૧૦૫ યથાપ્રવૃત્તિકરણ, કરી ચોથા ગુણસ્થાનની પ્રાપ્તિ, ૨:૧૨૩; શ્રેણિ માંડતા પહેલા સાતમા ગુણસ્થાને, ૨:૩૭૨, ૨:૩૭૭ મોક્ષ, – જવા માટે સંઘયણ શરીર, ૧:૨૪૦ - તત્ત્વની સમજણ, ૨:૧૧૭ - નું વર્ણન, ૨૪૮૮ મોક્ષમાર્ગ, ૨:૧૮૯ – અને સંસારમાર્ગ વચ્ચેનો ભેદ, ૩:૩૮૧ અધુરી જાણકારી સાથે પ્રકાશવાથી નડતા વિદનો, ૩:૨૯, ૩:૩૧૯ આરાધવામાં નડતાં વિદ્ગો, ૩:૩૧૯ કલ્યાણનાં પરમાણુ થકી સનાતન, ૩:૧૯૪ આજ્ઞામાર્ગ, ૩:૩૨૨-૩૨૩, ૩:૩૩૦૩૩૨, ૩:૩૭૧-૩૭૨ આજ્ઞામાર્ગ નમસ્કારમંત્રમાં, ૩:૩૫૬ ૩૬૦. - નો પાયો સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન, ૨:૨૫૫ ની જાણકારી શ્રુતકેવળીને, ૩:૩૧-૩૩ - ની શરૂઆત અંતવૃત્તિસ્પર્શથી, ૩:૩૭૯ - ભક્તિમાર્ગ, ૩:૨૧૮-૨૧૯, ૩:૨૪૦; ૩:૩૨૬-૩૨૮ યોગમાર્ગનાં ભયસ્થાનો, ૩:૩૨૯-૩૩), ૪:૬૧-૬૨, ૪:૧૧૬, ૪:૧૫૮ જ્ઞાનમાર્ગ દુરારાધ્ય, ૩:૩૨૮-૩૨૯ યાચના, ૪:૧૧૬ (પ્રાર્થના પણ જુઓ) યોગ, ૧:૨૭૯ - અને આહાર, વિહાર ને નિહાર, ૪:૨૪૮-૨૫૦ – અને આજ્ઞાધીનપણું, પ:૨, પ:૬૬, પ:૮૧, ૫ઃ૨૨૦ - અને ઇન્દ્રિયવિકાસ, ૧૩૨૮૦-૨૮૧ - અને સંજ્ઞા, ૪:૨૭૬ - આત્મિક પ્રગતિ સાથે શક્તિશાળી થાય, ૪:૨૧૦ - કર્મબંધનું કારણ, ૧:૧૯૦, ૧૯૨૮૪, ૨:૨૫૧, ૨:૨૬૧, ૫:૮૩ કર્મની પ્રકૃતિ અને પ્રદેશ નક્કી કરે, ૧:૧૯૨, ૧:૨૮૪-૨૮૫, ૨:૨૫૨, ૨:૨૮૬ - થી કર્મબંધન, ૪:૧૪, ૪:૧૨૨, ૪:૧૩૮ ૧૩૧ - થી કલ્યાણરસ લેવો, ૪:૨૮૯ - થી કેવળ પ્રભુને શાતાવેદનીયનું બંધન, ૨:૧૩૬, ૨:૨૮૫, ૪:૭, ૪:૧૬૪ - થી સેવાતાં પાપસ્થાનક, ૧:૩૫૯ - નું રંધાવું, ૪:૧૬૫-૧૬૬ મૌન, – થવું, ૧:૫૫, ૧:૬૦, ૧૯૭૦ યત્ના, ૧:૨૪ ૧૫૪ Page #171 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - થી મહાસંવરનું આરાધન, ૪:૧૫૧ ૧૫૨, ૪:૧૮૫ - નો ક્રમ અને ગુણસ્થાન, ૧:૩૬૮-૩૬૯ - થી માર્ગનું આરાધન, ૧:૩૬૭-૩૭૦, પ:૨૫૯, ૫:૨૬૫ – અને ક્ષાયિક સમકિત, ૧:૧૧૬ - નો સંવર(રંધાવુ) ચૌદમા ગુણસ્થાને, ૨:૨૬૨, ૨:૨૮૬, ૨:૨૯૫ - નો ક્ષય, ૪:૧૧૪-૧૧૫ - પ્રકાર, ૧:૨૭૯-૨૮૦ મનોયોગ, ૪:૧૯૭, ૪:૨૭૫ બળવાન યોગ અને તીવ્ર કર્મબંધન, ૧૨૮૧-૨૮૨, ૧:૨૮૫ વીર્ય વધવાથી મંદ થાય, ૧૯૮૫ - રૂપી અરૂપી, ૫:૧૩૫ - શુભ થવાથી શુભ પરમાણુ પ્રહાય, ૧:૨૮૫ - સાથે જોડાવું, પ:૩૧, ૫:૯૮, ૫:૧૮૨ રસ(બંધ), કર્મનો, ૧:૧૯૨ – કષાયની ઉગ્રતાથી નક્કી થાય, ૧:૨૮૬, ૧:૩૩૭ રસ, સંસારનો, ૧૬૮, ૧:૧૬૦ – તોડવો, ૧:૧૨૯, :૧૯-૨૦, ૫:૨૪ - પરિઝહબુદ્ધિથી વધે, ૧:૩૩૩ રસપરિત્યાગ તપ, ૩:૧૭૮, ૩:૩૩૫-૩૩૬ યોગમાર્ગ, ૩:૩૨૯-૩૩૦, ૪:૬૧-૬૨, ૪:૧૧૬, ૪:૧૫૮ યાચકપણું, પ:૨૩-૨૪ રતિ, ૧:૩૫૪ રત્નત્રય - - ૐ માં સમાયેલા, ૫:૧૪૮ - જ્ઞાન દર્શન ચારિત્ર, ૧:૩૪, ૧:૪૦, ૧:૮૬ ની એકતા વખતે આત્મામાં તીર્થસ્થાન પ્રવર્તે, ૩:૮ ની વિશુદ્ધિ, ૧:૨૩, ૧:૩૨, ૧:૩૭, ૧:૧૪૪, ૧:૧૫૭, ૧:૧૭૬ પ્રાર્થના ક્ષમાપના મંત્રસ્મરણ, ૧:૧૦૯૧૧૨, ૧:૩:૩૮૬-૩૮૭, ૪:૫૯-૭૩, ૪:૨૧૪, ૪:૨૩૯, ૪:૨૭૬-૨૭૭ રાગ, ૧:૩૪૨, ૪:૫૨-૫૪ - અને દ્વેષના જોડકા, ૪:૨૭-૨૮, ૪:૫૬, પ:૩૮ - અને લોભ કષાય, ૩:૧૪૪ અને રાગગુણ, પ:૧૨ - એ દ્રષનું કારણ, ૧:૨૧૯, ૧:૩૩૫, ૧:૩૪૩, ૧:૩૬૧, ૨:૧૦૪, ૪:૮૫૮૬, ૪:૧૨૬ ઇષ્ટરાગ(પ્રભુ પ્રત્યે), ૪:૧૨૬, ૪:૧૨૯ - જીવને પ્રમાદી બનાવે, ૪:૫૪ - તોડવા પુરુષાર્થ, ૨:૧૦૧, ૨૪૨૭૨ ૨૭૩, ૨:૨૭૮, ૪:૧૨૬-૧૨૭, ૩:૨૫૯, પ:૪૭, પ૨૨૪-૨૨૫ તોડવાથી આત્મશાંતિ, ૨૪૨૫૯-૧૬૦ ૧૫૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - તોડવાથી વીતરાગતા, ૩:૧૪૦, ૩:૧૬૧ તોડવાથી સત્યધર્મ ખીલે, ૩:૧૬૮-૧૬૨ – તૂટવાથી સમદર્શીપણું, ૨:૧૬૦, ૩:૨૭૩ દેહ પર, પ.૬૦-૬૧ - ના તેર કષાય, ૩:૧૪૪–૧૪૫ – ને પ્રેમમાં પલટાવવો, ૧:૧૧૧, ૧:૩૪૪ માયા-લોભનું મિશ્રણ, ૧:૨૧૯, ૧:૩૪૨, ૪:૫૧ વીતરાગીનો, ૫:૪) - શાતાના ઉદયમાં વેદવો, પ૬૭૬ - સદ્ગુરુ પ્રત્યે, ૪:૩૦, ૪:૧૨૬ સાનુકૂળ સંજોગો પ્રતિ, ૪:૧૫૬ (વીતરાગતા પણ જુઓ) - નું ભક્તિમાર્ગનું આરાધન, ૩:૨૨૭, ૪:૧૦૮ - નો આત્મવિકાસ, ૩:૪૨૪-૪૨૭, પ:૨૫૩-૨૫૪ નો ઉગ્ર પુરુષાર્થ, ૩:૨૬૩-૨૬૬, ૩:૩૧૦, ૩:૩૧૪-૩૧૫, ૩:૪૧૬ ૪૧૯, ૩:૪૨૨ - નો દ્રવ્યસંયમ, ૩ઃ૨૯૨ બાહ્યાંતર શ્રેણિનો વિરોધ, ૩ઃ૨૨૯, ૩:૪૦૩, ૩:૪૦૫-૪૦૬ - બોધેલું આજ્ઞાનું મહાભ્ય, ૩:૩૨૩, ૩:૪૦૨, ૩:૪૨૨ - શ્રુતકેવળીપણું, ૩:૩૦૭ સાતમું ગુણસ્થાન લેવા માટે પુરુષાર્થ, ૩:૨૪૯-૨૫૨, ૩:૪૧૦ ક્ષાયિક સમકિત લેવા માટે પુરુષાર્થ, ૩:૨૪૧-૨૪૩, ૩:૪૦૬-૪૦૮ ના ગુણોઃ અનુકંપા, ૩:૨૨૭; અસંગતા, ૩:૨૫૩, ૩:૨૬૬-૨૬૭, ૩:૨૮૪૨૮૬, ૩:૪૧૧; અહોભાવ(પ્રભુ પ્રત્યે), ૩:૨૧૮, ૩:૨૪૨-૨૪૩; આસ્થા, ૨૨૭; આજ્ઞાધીનતા, ૩:૨૪૮૨૫૦, ૩:૪૦૧, ૩:૪૦૨, ૩:૪૧૬, ૩:૪૨૪-૪૨૭; ઉદાસીનતા, ૩ઃ૨૨૨, ૩:૨૨૮, ૩ઃ૨૨૯, ૩:૨૪૮, ૩:૨૫૪, ૩:૨૭૪; કલ્યાણભાવ, ૩:૨પ૬, ૩:૨૫૮, ૩:૨૬૯; ભક્તિ , ૩:૨૧૮૨૧૯, ૩:૨૨૭, ૩:૨૪૯; કષાયોની મંદતા, ૩:૨૦૮; કોમળતા, ૩:૨૧૧; ધર્મસન્મુખતા, ૩:૨૧૨, ૩:૪૦૨; રાજચંદ્ર, શ્રીમદ્, ૪:૬૮-૭) - અને આત્મસિદ્ધશાસ્ત્ર, ૪૭૧, ૫૧૭૪ ૧૭૭ અને નવકાર મહિમા, ૪:૧૭૧ - આત્મવિકાસની લગની, ૩ઃ૨૨૬ એ સ્વીકારેલો પ્રસન્નતાનો માર્ગ, ૩:૨૪૩ - કેવળ લગભગ ભૂમિકા, ૩:૩૦૭, ૩:૩૧૪ - છઠું ગુણસ્થાન મેળવવા પુરુષાર્થ, ૩:૨૪૪, ૩:૨૪૮, ૩:૪૦૯-૪૧૦ - જાતિસ્મૃતિજ્ઞાન, ૩ઃ૨૦૯, ૩ઃ૩૯૭-૩૯૮ ની તીર્થંકરપદ માટેની પાત્રતા, ૩:૨૪૭, ૩:૨૫૮ - નું ચારિત્ર, ૩:૩૦૩-૩૦૪ ૧૫૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ નિસ્પૃહતા, ૩:૨૦૭-૨૦૮, ૩:૨૧૭, ૩:૨૪૯, ૩ઃ૨૫૩, ૩:૨૫૬, ૩:૨૬૬, ૩:૨૭૪, ૩:૪૧૧, ૩:૪૧૯; નિર્મમપણું, ૩:૩૦૯; નિર્માનીપણું, ૩:૨૨૮, ૩:૩૦૯; નિર્વેદ, ૩:૨૨૭; મૈત્રીભાવ, ૩:૩૯૮; વ્યવહારશુદ્ધિ, ૩:૨૬૯, ૩:૨૮૧; વીતરાગતા, ૩:૩૦૨, ૩:૪૨૨; વૈરાગ્ય, ૩:૨૦૮, ૩:૨૧૭, ૩:૨૧૯, ૩:૨૨૧; શમ, ૩:૨૨૭, ૩:૪૦૧, ૩:૪૩; સમભાવ, ૩:૨૪૪, ૩:૨૬૩, ૩ઃ૨૯૦, ૩:૪૦૫, ૩:૪૧૪, ૩:૪૧૬; સમદષ્ટિપણું, ૩:૨૫૬, ૩:૨૭૩; સરળતા, ૩ઃ૨૧૧; સંવેગ, ૩:૨૨૭, ૩:૨૫૦, ૩:૨૫૩, ૩ઃ૨૫૬; સંસારભાવની મંદતા, ૩:૨૧૯, ૩:૩૧૪૩૧૫, ૩:૪૦૪, ૩:૪૧૮-૪૧૯, ૩:૪૨૨ આત્મમાર્ગે રુચિ કરાવે, ૨:૧૬૩, ૨:૩પ૯ – આજ્ઞારસને રહે, પઃ૧૧૧ – આજ્ઞાપાલન વખતે ગુરુ સાથે અનુસંધાન કરે, ૩:૩૪૪ - કલ્યાણભાવથી રક્ષિત, ૩:૧૯૭ - કેવળીગમ્ય પ્રદેશોના ગુરુ, ૫:૧૬૩, પઃ૧૬૮ કેવળીગમ્ય પ્રદેશોને સાથ આપે, પઃ૧૫૮, પ:૧૭૬, ૫:૨૮O - ચોથો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૩:૫૮, ૩:૩૭૪ - છઠ્ઠો રુચક પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૩:૬૧, ૩:૩૭૪; ની સહાય સમકિત વખતે, ૧:૧૧૧ તીર્થંકર પ્રભુ થકી સાતની પ્રાપ્તિ, ૩:૬, ૩:૩૩-૩૪, ૩:૧૯૭, ૩:૩૭૪ – તીર્થંકર પ્રભુના, ૩:૫૨, ૩:૭૯, પ:૧૭૧-૧૭૨ ત્રીજો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૩:૪૦, ૩:૩૭૪ ની આકૃતિ, ૩:૫૨, ૩:૭૯-૮૧, ૪:૯૬, ૪:૧૪૩ ની આજ્ઞા, ૪:૨૮૮, પ:૧૭૭ - ની કક્ષા, પ:૧૬૪ – ની પ્રાપ્તિની પ્રક્રિયા, ૨:૧૪૬, ૨:૨૮૭ ૨૮૮, ૨:૩૦૫-૩૦૬, ૪:૮૮-૯૦, ૪:૨૧૬-૨૧૭, ૫:૧, ૫:૧૭૦, ૫:૧૭૪૧૭૫, ૫:૧૮૫ રુચક પ્રદેશો, આઠ ૧:૩, ૧:૧૨, ૧:૯૬, ૧:૧૧૦, ૨:૧૬૩-૧૬૪, ૩:૮૭, ૩:૧૯૭, ૩:૩૭૪, ૪:૮૨, ૪:૮૬, ૪:૯૬-૯૭, ૪:૨૧૬-૪:૨૧૭, ૫:૧૬૮-૧૭) – અને આજ્ઞામાર્ગ, ૩:૩૮૮ - અને કેવળીગમ્યપ્રદેશ, ૪:૧૦૦, ૪:૧૪૩, ૪:૨૧૮, ૪:૨૮૮, પ:૧૬૩, પઃ૧૬૮ અશુદ્ધ પ્રદેશને માર્ગદર્શન આપે, ૨:૧૬૩ ૧૬૪ - અશુદ્ધ પ્રદેશોને શુભ નિમિત્ત આપે, પ:૧૭૯ આઠમાની પ્રાપ્તિ, ૩:૬, ૩:૩૭૫ આઠમા રુચક પ્રદેશનું મહત્ત્વ, પઃ૧૬૪૧૬૫, પ૧૭O-૧૭૧ ૧૫૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - ની ચૂકવણી, ૧:૬૯, ૪:૨૨૪ ની ચૂકવણી કલ્યાણનાં પરમાણુથી, પ:૮૨, ૫:૧૧૬, ૫૧૫૯, ૫:૧૭૬, પ:૧૮૨ ની ચૂકવણી કેવળીગમ્ય પ્રદેશો કરે, ૫:૨૧૨ – ની મુક્તિ , પ:૪૦-૪૧, પ:૪૬, ૫:૧૧૪ - સિદ્ધપ્રભુનું, પઃ૪૭ – સિદ્ધભૂમિનું, ૫:૪૫ – ની સ્થિતિ અંતવૃત્તિસ્પર્શ વખતે, ૪:૯૬ ની સહાયથી જીવનો વિકાસ, પઃ૧૦૩, પ:૧૫૬, પ૨૦૦ - નો પુરુષાર્થ, પઃ૧૮૫ - પર રહેલો મૈત્રીભાવ, ૫:૧૭૫-૧૭૬ - પહેલો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૩:૩૩ ૩૪, ૩:૩૭૪ પાંચમો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૩:૬૦, ૩:૩૭૪ પ્રભુનું માર્ગદર્શન રહે, ૨:૧૬૪ બીજો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૩:૩૮, ૩:૩૭૪ માં કલ્યાણભાવ રોપાયેલો, ૩:૧૯૭ - માંથી ૐ ધ્વનિ ઉપજે, ૩:૧૯૮ મેળવવા પાત્રતા, ૩:૩૫ - શુધ્ધપણું જાળવી રાખે, ૩:૧૯૭ - સાતમો પ્રદેશ ખૂલવાની પ્રક્રિયા, ૩૯૩, ૩:૩૭૫ સિદ્ધાત્મા જેવા શુદ્ધ, ૨:૧૬૩, ૨:૧૬૪, ૨:૩૬, ૨:૩પ૯ - શ્રુતજ્ઞાન આપે, ૪:૧૪૨, ૪:૧૪૩ - ક્ષપક શ્રેણિમાં, ૩:૧૯૮; (નિત્યનિગોદ પણ જુઓ) ઋજુતા - કોમળતા જુઓ ઋણાનુબંધ, ૩:૯ – અનંત જીવો સાથે બંધાય, ૩:૧૧૮ - અશુભ ને શુભમાં પલટાવવું, ૩:૩૬ તીર્થંકરપ્રભુ ને ગણધરજીનું, ૩:૧૧, ૩:૨૫ - શુભ, ૧:૧૩૩, ૩:૯ - સદ્ગુરુ સાથે, ૩:૧૯૬, ૩:૩૮૯ લબ્લિસિદ્ધિ, - નો મોહ, ૧૪૭૮ લાગણી, - થી આજ્ઞા પળાય, ૪:૨૭૩ ઋણ, – ચૂકવણી માટે પાત્રતા, ૧૬૭ છકે ગુણસ્થાને ચૂકવણી કરવી, ૧:૧૨૨, ૧:૧૩૧, ૧:૧૭૯ લેશ્યા, ૪:૨૪૯, ૫:૬૬ – અનુસાર કર્મપુદ્ગલનો આશ્રવ, ૩:૧૫૩ અનુસાર ગતિનું બંધન, ૩:૧૫૫ કષાયની મંદતા-તીવ્રતાના આધારે, ૩:૧૨૭ – ભાવ અનુસાર, ૧:૧૭૩, ૩:૧૫૩ ૧પ૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ લોક, - ના પ્રદેશોમાં ધર્મનાં બીજનું રોપણ, ૪:૮૯-૯૧, ૫:૮૯-૯૧ લોકસંજ્ઞા, ૪:૧૭૬ - નો સંવર નિસ્પૃહતાથી, ૩:૧૫૬ નો ક્ષય ભક્તિથી, પ:૩૯ પરમાર્થલોભ, ૩:૧૪૪, ૪:૫૮, ૪:૧૦૫, ૪:૧૪૭, ૪:૨૩૯, ૪:૨૫૫૨૫૬, ૪:૨૬૪, ૪:૨૭૩, ૪:૨૯૪, ૪:૩૦૫, ૫:૧૪, ૫:૧૧૪ - સાથે જોડાયેલાં પાપસ્થાનકો, ૧:૩૩૫ ૩૩૬ - સાથે વેદનીય કર્મનો ઉદય, ૧:૨૧૯ લોકસ્વરૂપભાવના, ૨:૨૭૩-૨૭૬, ૩:૧૭૧ લોગસ્ટ, ૨:૧૪૩-૧૪૪ લોભગુણ, ૫:૧૧-૧૨ વંદના, ૧:૧૪) - નમસ્કારમંત્રમાં, ૨:૧૬૯ નું મહત્ત્વ, ૨:૧૪૩ - માનભાવ ઓગળે, ૨:૧૪૩, ૨:૧૬૯ - શરણું ગ્રહણ કરાય, ૨:૧૪૩ વાસના, ૧:૩૨૧-૩૨૩ લોભ, ૧:૩૩૮-૩૩૯, ૩:૧૪૧-૧૪૨, ૩:૧૪૫, ૪:૫૨-૫૮, પ:૧૦-૧૧ - અનંતાનુબંધી લોભ, ૧:૩૩૯ - અન્ય કષાયને દબાવે, ૩:૧૪૩ - અને ઇચ્છા, પ૯ અને રાગનો ગાઢ સંબંધ, ૧:૨૧૯, ૧:૩૪૨, ૩:૧૪૪ - અને લોભગુણ, પઃ૧૧-૧૨ - અપૂર્ણ આજ્ઞાએ આરાધન કરવાથી બંધાય, ૩:૩૭) આજ્ઞાપાલન માટે, પ:૧૪ ઇન્દ્રિયોના વિષયથી બંધાય, ૩:૧૪૨ –૧૪૩ તૂટવાથી અચૌર્યવ્રતનું પાલન, પ૬ થી બચવા શૌચ ગુણ, ૩:૧૪૧, ૩:૧૪૩ - દશમાં ગુણસ્થાને ક્ષય, ૩:૧૪૫ ના ચાર પ્રકાર, ૩:૧૪૨, ૩:૧૪૪ ને જીતવાના ઉપાયો, ૧:૧૮૨, ૧:૩૪૧ નો અંત સર્વ કષાય પછી, ૩:૧૪૫ - નો જય, પ:૬૯-૭૦ વિકલત્રય, ૨૪૨૭૪ વિકલ્પ, ૪:૧૭૩-૧૭૫ - આત્મશાંતિ હણે, ૨:૨૦૫ - અને પ્રમાદ, ૨:૨૬૭ - અને સંકલ્પ, ૨:૨૮૪-૨૮૫ નું અસ્તિત્વ ધર્મધ્યાનમાં, ૨:૨૬૮ - નું કારણ મોહ, ૨:૨૮૪ - નો અભાવ શુક્લધ્યાનમાં, ૨:૨૬૭-૨૬૮ - વિચારથી વધે, ૨:૨૬૭ ૧પ૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ સદ્ગુરુનાં દર્શનથી અલ્પ થવા, ૨:૨૦૫, ૨:૨૨૨ સંગથી વધે, ૨:૨૫૪ (નિર્વિકલ્પતા પણ જુઓ) - વિનય, ૩:૧૭૯, ૩:૩૩૮-૩૩૯, ૪:૧૯, ૪:૬૪ ૬૮, ૪:૧૦૪, ૪:૨૨૪, ૪:૩૧૬-૩૧૯, ૫:૨૮-૨૯, ૫:૩૭, ૫:૧૧૩-૧૧૪ અને વિનયાભા૨, ૪:૨૨૪, ૪:૨૩૯, ૪:૨૫૮-૨૫૯, ૫૧૧૫ આચાર્યજી અને ઉપાધ્યાયજીનો, ૩:૩૬૯ આચાર્યજીનાં પરમાણુમાં, ૪:૩૩૨ આત્મવિકાસ માટે આવશ્યક, ૩:૩૫૮ આત્મવિકાસ માટે અત્યંત જરૂરી, ૩:૧૪૯-૧૫૦, ૩:૩૩૯, ૩:૩૫૮ આજ્ઞામાર્ગનો પાયો, ૪:૧૧૩, ૪:૨૩૯ આજ્ઞારૂપી તપ, ૪:૧૨૮ કેળવવા વંદન, ૨:૧૪૩ ખીલવવા શાતાનો નકાર, ૪:૩૦ - — — ││││ - – ખીલવવા સદ્ગુરુ પ્રત્યે અહોભાવ, ૪:૧૯, ૪:૬૧ ખીલવવા પ્રાર્થના, ૨:૮ - — - 1 ખીલવવાનાં સાધનો, ૧:૧૪૦, ૧:૧૫૧ ખીલવણીનું ફળ, ૧:૧૦૮, ૧:૧૩૩, ૧:૧:૧૭૭ ગુરુસેવાથી ખીલે, ૧:૧૩૨ થી અહોભાવ કેળવાય, ૨:૧૪૩ થી કલ્યાણનાં પરમાણુ ગ્રહાય, ૪:૧૦૭, ૪:૧૨૬, ૪:૩૧૮, ૪:૩૩૫ થી પ્રમાદ જાય, ૪:૧૩૦ ૧૬૦ — થી માનનો ક્ષય, ૫:૩૯ થી મોહ તૂટે, ૪:૬૮ થી વિહાર, ૪:૩૧૮ નું મહાત્મ્ય, ૩:૧૪૯, ૩:૩૫૮ — પ્રભુ પ્રત્યે, ૪:૧૨૬ ભક્તિમાર્ગનો પાયો, ૪:૧૦૪-૧૦૫, ૪:૧૦૭, ૪:૧૦૮ માનભાવ ઘટે, ૩:૧૭૯-૧૮૦, ૩:૩૩૯, ૩:૩૫૮ શ્રદ્ધા અને ભક્તિથી ખીલે, ૩:૩૩૨ સૌભાગભાઈનો, ૪:૬૮-૭૦ જ્ઞાનીનો, ૧:૨૨ વિનયાભા૨, ૪:૨૨૪-૨૨૬, ૪:૨૩૩, ૪:૨૩૯, ૪:૨૫૮-૨૫૯, ૪:૩૨૨, ૫૧૧૫ વિપાકોદય, ૧:૪૪, ૧:૧૯૨, ૧:૨૧૮, ૧:૨૨૧, ૪:૨૦૩-૨૦૪, ૪:૨૫૧-૨૫૨ અને અભિસંધિજ વીર્ય, ૪:૨૫૧-૨૫૨ અને અંતરાય, ૫:૩૬-૩૭ અને નિકાચીત કર્મ, ૧:૨૬૫ થી અધાતીકર્મ ભોગવવા, ૫:૪૩ થી કર્મ વેદવું, ૫:૩૭, ૫૭૫ થી દોષનું ફળ ભોગવવું, ૧:૧૪૭ થી અઘાતી કર્મ ભોગવવા, ૧:૧૩, ૧૨૨૧, ૧:૨૩૧ માં શાંતિ રાખવી, ૪:૨૦૭ વિભાવ, ૧:૨૭૭, ૪:૧૯૧-૧૯૩ આજ્ઞાકવચથી જીતાય, ૪:૧૫૫ Page #177 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ વિવિક્ત શયનાસન, ૩:૧૭૯, ૩:૩૩૭ વિવેક(ગુણ), ૪:૬૪, પ૬૪ - અને સંજ્ઞીપંચેન્દ્રિયપણું, ૨:૩૧૧ – અજ્ઞાનથી હણાય, ૨૩૯૮-૯૯ – મોહબુદ્ધિથી હણાય, ૨:૨૧૦ - ક્રોધથી હણાય, ૩:૧૨૩ - ઇન્દ્રિયો પર આધારિત, ૪:૧૯૭-૨OO કષાયથી ઉપજે, ૪:૫૫ જનિત કર્મબંધ, ૪:૧૮૯, ૪:૩૨૮ થી અંતરાય કર્મ બંધાય, ૪:૧૮૯, ૪:૨૩૮ - થી કર્તાપણું વધે, ૪:૨૩૬, ૪:૨૪૪ - થી કર્મનો બંધ, ૧ઃ૩૧૮, ૧ઃ૩૪૩, ૨:૧૧૩, ૨:૧૧૫, ૨:૧૧૬, ૨૪૨૭૬, ૩:૧૫૩, ૪:૧૪, ૪:૧૧૯, ૪:૧૨૨, ૪:૧૩૦-૧૩૧, ૪:૧૭૧, ૪:૧૯૭, ૪:૨૪૬, ૫:૪૨ થી છૂટવા કલ્યાણભાવ, ૨:૩૬૪ થી છૂટવા મંત્રસ્મરણ, ૨:૭૪, ૨:૧૯૪, ૨:૨૫૦, ૨:૩પ૬ - થી છૂટવા શૂન્યતા, ૨:૧૨૩, ૨:૧૫૮ - થી બચવા પ્રાર્થના, ૨:૭૪, ૨:૩૫૬ થી બચવા પુરુષાર્થ, ૪:૧૨૦, ૪:૧૨૪૧૨૫, ૪:૧૩૦, ૪:૧૭૧-૧૭૨, ૪:૨૦૯, ૪:૨૪૪, ૪:૨૬૧-૨૬૨ પ્રેરિત અંતરાય, ૪:૨૩૮-૨૩૯ - શુભ-અશુભ નિમિત્તમાં, ૫:૧૭૮ - સકામ-અકામ, ૪:૧૯૪, ૪:૨૬૧ - સંજ્ઞાની સહાયથી, ૪:૨૦૩, ૪:૨૭૪ સૂક્ષ્મ થવાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા, ૨:૨૬૬-૨૬૭ વિષય, ઇન્દ્રિયના, ૧:૨૪૩, ૧:૩૨૧-૩૨૨, ૩:૧૮૭-૧૮૮ – અને બ્રહ્મચર્ય, ૩:૧૮૯ - ની આસક્તિ,૧:૩૩, ૧:૧૩૦, ૧:૧૫૬, ૧:૧૮૧, ૧:૧૮૯, ૧:૨૭૮ – થી મિથ્યાત્વ બંધાય, ૧:૩૨૧ – મોક્ષમાર્ગમાં હાનિકારક, ૨:૯૮ વિહાર, ૪:૨૨૯-૨૩૦, ૪:૨૪૯-૨૫૦, ૪:૨૫૪ ૨૫૫, ૪:૨૬૦, ૪:૩૧૭-૩૧૮, ૫:૧૩ - પંચપરમેષ્ટિનાં પરમાણુ, પઃ૧૧૫ વીતરાગતા, ૧:૧૭૦, ૩ઃ૨૮૯, ૩:૪૨૨, ૩:૪૨૭, ૪:૧૩૫-૧૩૬, ૪:૧૫૯-૧૬૦, ૪:૨૧૩-૨૧૫, ૪:૨૬૫-૨૬૬, ૪:૨૯૬ - અને આજ્ઞા તથા કલ્યાણ, ૪:૨૯૬-૨૯૯ - અને ઉત્તમ આર્જવ, ૩:૧૩૯-૧૪૦ અને ઉત્તમ શૌચ, ૩:૧૪૬-૧૪૭ - અને ઉત્તમ ક્ષમા, ૩:૧૨૮ અને કલ્યાણભાવ, પ૭ અને પ્રત્યક્ષ-પરોક્ષ સાથ આપવો, ૪:૨૨૨ વિરતિ, ૧:૧૨૯, ૧:૧૮૯ – દેશવિરતિ અને સર્વવિરતિ, ૧:૨૭૮ – અવિરતિ, ૧:૨૭૮ ૧૬૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ - ધર્મ આરાધનનું અંતિમ ધ્યેય, ૧:૧૬૬ - નકારાત્મક-હકારાત્મક વલણથી, ૪:૧૩૬, ૪:૧૬૦-૧૬૨ - નો વિકાસ, ૧૩૭૯, ૧:૩૪૪ - પરમ, ૪:૧૨૯ - પંચપરમેષ્ટિ ભગવંતની, ૪:૨૯૯ વધારવા પરમાર્થ પુણ્ય બાંધવું, ૩:૩૧૩, ૩:૪૨૬ - જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા, ૧ઃ૩૭ વીતરાગ બોધ - બોધ, વીતરાગી જુઓ વીતરાગ માર્ગ, પ૮ - અને વીતરાગીનો રાગ, પઃ૪૦ - અને સત્યધર્મ, ૩:૧૬) - અને સંયમધર્મ, ૩:૧૬૪ આચાર્યજીની, ૪:૩૩૨ - આજ્ઞારૂપી તપથી ઉપજતી, ૫:૪ - એ આત્માની પવિત્રતા, ૩:૧૪૬-૧૪૭ - કલ્યાણનાં પરમાણુ ગ્રહવા માટે, ૪:૨૮૯ કેળવવા પ્રાર્થના, ૨:૩૭ - કેળવવા એકત્વભાવના, લોકસ્વરૂપભાવના, ૨૪૨૭૭-૨૭૮ કેવળજ્ઞાન પછી સંપૂર્ણ, ૩:૬૧, ૩:૯૪, ૩:૧૪૭ - કેવળીગમ્ય પ્રદેશોની, પ૧૭૯, ૫:૧૮૮ ખીલવવા કષાયો પર સંયમ, ૩:૩૧૨ - ખીલવવાનું ફળ, ૧:૧૭૦, ૧:૨૩૦ - ખીલવાનો ક્રમ, ૪:૧૩૫, ૪:૧૫૯ ૧૬૦, ૪:૨૧૩, ૪:૨૫૯ - ખીલવી, પ:૪૭, પ:૩૩, :૧૫૫, ૫:૧૫૭ ચારિત્રમોહનો ક્ષય કરાવે, ૧:૩૩૪, ૧:૩૪૪ છ8ા-સાતમા ગુણસ્થાને, ૪:૫૬, ૪:૧૪૩, ૪:૧૫૯-૧૬૦ - તીર્થંકર પ્રભુની, ૪:૮૨, ૪:૧૪૩, ૫:૧૮૭ થી કર્મની નિર્જરા, ૩:૨૮૯, ૩:૩૦૫ - થી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુ સહાય, ૩:૩૧૨ વીર્ય, ૧૯૮૪-૮૬, ૧૯૮૯, ૧:૨૫૪, ૨૨૯૮ ૨૯૯, ૪:૧૮૨-૧૮૩, ૪:૨૪૮, ૪:૨૫૦, ૪:૨૮૫, ૪:૩૧૦ - ૩ૐમાં સમાયેલું, પ૯૧, ૫:૧૪૯, ૫:૧૭૫ અભિસંધીજ, ૧:૨૫૪, ૪:૧૮૨, ૪:૨૦૨, ૪:૨૪૮, ૪:૨૫૧-૨૫૨, ૪:૨૬૨, ૪:૨૮૫, ૪:૨૮૯, ૪:૨૯૬, ૪:૩૧૦, પ૯૧, ૫:૧૨૯-૧૩), પ:૧૫૫, ૫:૧૬૪ (અભિસંધીજ વીર્ય પણ જુઓ) - અનભિસંધીજ, ૧૯૨૫૪, ૪:૧૮૨, ૪:૧૯૩, ૪:૨૦૨, ૪:૨૪૮, ૪:૨૫૧૨૫૨, ૪:૨૮૯, ૫:૧૩૦, ૫:૧૫૫ (અનભિસંધીજ વીર્ય પણ જુઓ). – અને અંતરાયગુણ, પ:૯૧ ૧૬૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ અનંતવીર્ય, ૧૯૨૫૫ અંતરાય કર્મથી નબળું થાય, ૧:૧૩, ૧:૨૫૪, ૨:૧૯૯, ૨:૨૮૪ (અંતરાય કર્મ પણ જુઓ) અંતરાય કર્મના ક્ષયથી ખીલે, ૧:૧૧૦, ૧:૩૧૫, ૧:૩૧૭, ૩:૨૬-૨૭, ૪:૨૪૨, ૪:૨૭૭, પ:૯, ૫:૧૭ આત્મવિકાસ માટે અત્યંત જરૂરી, ૩:૩૯૦-૩૯૧, ૩:૪૧૬, આત્માર્થે પુરુષાર્થ માટે જરૂરી, ૨:૧૩), ૨:૩૦૧, ૨:૩૫૯, ૨:૩૬૮ આહાર, વિહાર અને નિહાર વખતે. ૪:૨૫૦-૨૫૨, ૪:૩૧૯ - આજ્ઞાથી મળતું, ૪:૨૭૦ આજ્ઞાધીનતાથી ખીલે, ૩:૩૪૪, ૩:૩૫૮, ૩:૪૧૬ – આજ્ઞાપાલન માટે, ૫:૧૪, ૫ઃ૨૧ આજ્ઞાભક્તિથી ખેંચવું, પડ૧૭૭, પઃ૧૯૭ આજ્ઞારસમાંથી મળતું, ૪:૨૮૩, ૪:૨૮૯ કર્મક્ષયમાં સહાય કરે, ૧૯૬૫, ૧:૮૪૮૫, ૧:૧૦૬, ૨૪૨૦૫, ૪:૧૨૪, ૪:૨૦૨ કર્મનાં સ્થિતિ અને રસધાત સાથે કરવા માટે, ૩:૩૯૦ - કલ્યાણનાં પરમાણુને ગ્રહવા, ૪:૨૮૯ - કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિ માટે, ૪:૧૦૧ ખીલવવા પ્રાર્થના, ક્ષમાપનાનું આરાધન, ૧:૧૧૧, ૧:૧૧૩, ૧:૩૬૮-૩૬૯, ૨:૩૬-૩૭, ૨:૩૦૨-૩૦૩ ખીલવવા સત્પરુષનો આશ્રય, ૨:૧૯૯, ૨:૨૫૬, ૨:૨૮૪, ૨:૨૯૮, ૨:૩૦૧ ખીલવવાથી આત્મસ્થિરતા વધે, ૧:૩૬૮ ખીલવાથી વધુ કર્મ બંધાય, ૧:૮૫, ૧:૨૮૫ ખેંચવું, પ૧૫૫ ગણધરપ્રભુનું, ૩:૨૩ - તપથી ખીલે, ૩:૧૯૧, ૩:૩૫૮ તીર્થંકર પ્રભુનું, ૨:૩૦૬, ૩:૨૬-૨૮, ૩:૬૨ - થી આજ્ઞાપાલન, પ૯૪ થી ધર્મ આરાધનમાં સ્વાધીનતા વધે, ૧:૮૭ - થકી શુભ પરમાણુ પ્રહાય, ૧:૨૮૫, ૧:૩૬૭ ના પ્રકાર, ૧:૪૬, ૧:૨૫૪ નું દાન નિત્યનિગોદના જીવને, ૩:૯ ૧૦, ૩:૨૩, ૩:૯૩ - નો નકાર, ૪:૩૧૯ - નો સદુપયોગ તથા દુરુપયોગ કરવો, ૧:૮૯-૯૧, ૧:૯૪ - પરમાર્થે વાપરવું, ૪:૨૩૨-૨૩૩, ૪:૨૩૬ પંચપરમેષ્ટિનું, ૫૯ પ્રભુને પ્રાર્થના કરવાથી, પ૨૩, ૫:૨૬, પ:૧૦૮, ૫:૧૧૪ - ખીલવવા કલ્યાણભાવ, ૩:૨૬-૨૭ ૧૬૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ ૩:૩૭૧ - પૂર્ણ આશાએ આરાધન કરવાથી વધે, વેદ, ત્રણ, ૧૩૨૨૯, ૧:૩૨૪ વેદકતા, ૧:૨૫૮-૨૫૯ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં, ૪:૩૩૧ વેદન, ૪:૨૫૦ - પૂર્ણ વીર્ય, પઃ ૨૨૯ - આત્માના ગુણોનું, ૧:૨૫૮ - માર્ગ પ્રકાશવા માટે, પ૧૨૯ – આજ્ઞાપાલનનું, પઃ૧૩, ૫:૧૪ ફોરવવું, પ:૧૧૪, ૫:૨૨૬ - મનુષ્યગતિમાં સૌથી વધુ, ૧:૨૮૧ વેદનીય કર્મ, :૧૩, ૧૯૨૬, ૧:૨૧૮-૨૨૧, ૨:૨૯૪-૨૯૫ મહાસંવરના આરાધન માટે, ૪:૧૫ર૧૫૩ - અને અંતરાય કર્મનો સંબંધ, પઃ૩૭ રચક પ્રદેશોમાં રોપાયેલું, ૩:૧૯૮-૧૯૯ - અને આજ્ઞારૂપી ધર્મ, ૪:૧૦૬ અને મોહનીય વચ્ચે ફરક, ૧:૨૨૨, રુચક પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશને આપે, પ:૧૬૮, ૫:૧૭૫ ૧૯૨૩૧ અશાતા, ૪:૪૭-૪૮, ૪:૫૨-૫૩, - વધવાથી ઉત્કૃષ્ટ પરમાણુ પ્રહાય, પઃ૧૯, ૪:૮૫-૮૬, ૪:૧૬૧ ૫:૧૫૫ અશાતાવેદનીય બંધાવાનું કારણ, શુક્લધ્યાન થી ખીલે, ૧:૬૫-૬૬ ૧૩૦૧, ૧ઃ૩૦૬, ૧:૩૧૨, ૧:૩૪૬, – સત્યયોગથી ખીલે, ૧:૩૬૭ ૧:૩૪૮, ૧:૩૫૦, ૧:૩૨૩, ૩:૧૫૪ - સપુરુષનું, પ:૧૯૭ અશાતાવેદનીયનો ઉદય અને ભેદજ્ઞાન, સદ્ગુરુનું શરણું લેવાથી ખીલે, ૧૯૮૯, ૧:૨૨૧ ૧:૯૫, ૧:૧૧૦, ૧:૨૫૫ – અવ્યાબાધ સુખ ગુણને આવરે, ૧:૧૯૪, સંસારના વિષમ પ્રસંગોમાં કેમ ખીલવવું, ૧:૨૫૮-૨૫૯, ૧:૨૭૩ ૩:૨૪૪, ૩:૨૭૬ - આઠે કર્મને લાગુ પડે, ૧૨૧૯-૨૨૦ - સંજ્ઞીપંચેન્દ્રિયમાં સૌથી વિશેષ વીર્ય, - કેવળજ્ઞાન પછી શાતાવેદનીય ભોગવવું, ૧:૨૮૧-૨૮૨ ૧૯૮૪-૮૫, ૧:૧૬૬, ૧:૧૮૩, ૧:૨૬૧, હીન થવું, ૪:૫૩, ૪:૨૨૮, ૪:૨૫૭ ૧:૨૮૭ ક્ષમાપનાના માધ્યમથી ઉપજે, ૫:૧૦૯ કેવળ પ્રભુને શાતાવેદનીય, ૨:૧૩૬, - જ્ઞાન, દર્શન અને ચારિત્ર ખીલવાથી, ૨:૨૮૬. પ:૧૪૮-૧૪૯ - ઘાતી કર્મોનાં બંધન માટે નિમિત્તરૂપ, (અનંતવીર્ય પણ જુઓ) ૧:૨૨૦ ૧૬૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ – તોડવું ખૂબ અઘરું, ૧:૨૨૧ ના પ્રકાર, ૧:૨૧૮-૨૧૯ ની પુણ્ય અને પાપ પ્રકૃતિ, ૧:૨૬૬ નો અન્ય કર્મ સાથે સંબંધ, ૧:૨૫૮ નો કર્મબંધ વખતે સૌથી વધુ જથ્થો, ૧૨૨૦, ૧૯૨૮૫ - ની સ્થિતિ, જઘન્ય અને ઉત્કૃષ્ટ, ૧૯૨૨૧, ૧૯૨૭૬, ૧:૨૭૭ મનથી જીતાય નહિ, ૧:૨૩-૨૩૧, ૧:૨૮૪ વિપાકોદયથી ભોગવાય, ૧:૨૨૧-૨૩૧ શાતાવેદનીય બંધાવાનું કારણ, ૧:૨૭૦૨૭૧, ૧:૩૦૭, ૧:૩૧૩, ૩:૧૫૪ શાતાવેદનીયની આસક્તિ આત્મવિકાસને રોકે, ૧:૨૬, ૧:૧૩૦, ૧:૧૪૪–૧૪૫ - શતાવેદનીયની સ્પૃહા, ૪:૪૨, ૪:૪૭ ૪૯, ૪:૮૫, ૪:૧૬૧ - ક્ષય થવાથી અવ્યાબાધ સુખ ગુણ પ્રગટે, ૨:૧૭૯, ૨:૨૯૫ - કેળવવા બાર ભાવના, ૩:૨૦૨-૨૦૩ - કેળવવા બોધદુર્લભભાવના, ૩:૧૭૩ ખીલવવા બાર ભાવના, ૧:૧૦૮ - ખીલવવાનું ફળ, ૧:૨૬૮-૨૭), ૧:૩૨૯, ૩:૨૦૯ - જાતિસ્મૃતિજ્ઞાનથી પ્રગટે, ૨:૩૩૦ – થી મોહનીયનો ક્ષય, ૧:૨૬૯ પ્રેરિત વીતરાગતા, ૪:૧૩૫, ૪:૧૫૯, ૪:૨૧૩, ૪:૨૫૯ ભક્તિમાર્ગે ખીલે, ૩:૨૧૯ માનભાવ ઘટે, ૩:૨૫૭ - રાગ છૂટવાથી પ્રગટે, ૨:૯૪ લોકસ્વરૂપભાવનાનાં આરાધનથી, ૩:૧૭૨ - શ્રીમદ્ રાજચંદ્રનો, ૩:૨૦૮, ૩:૨૧૭, ૩:૨૧૯, ૩:૨૨૧ સત્સંગથી પ્રગટે, ૨:૪, ૨ઃ૩૦૧ - સંસારના પ્રતિકૂળ સંજોગોથી દેઢ થાય, ૩:૨૫૯, ૩:૨૬૭ (છૂટવાની ભાવના પણ જુઓ) વૃત્તિસંક્ષેપ તપ, ૩:૧૭૮, ૩:૩૩૫ વૈક્રિય શરીર, ૧૯૨૩૭, ૧૯૨૪૯ વૈયાવૃત્ય તપ, ૩:૧૮૦, ૩:૩૩૯-૩૪૦ વૈરાગ્ય, ૧:૨૬૮, ૧:૩૨૮, ૩:૨૧૯, ૪:૧૦૪, ૫:૧૧, ૫:૨૬૮-૨૬૯ - આચાર્ય તથા સાધુસાધ્વીના સાથથી પ્રગટે, ૨:૩૫૪ આત્મવિકાસને સહેલો બનાવે, ૩:૨૧૭ - અનિત્યભાવનાના આરાધનથી, ૨૪૨૧૩ વ્યવહારનય, ૫:૫૯, ૫:૨૭૬ - છઠ્ઠા ગુણસ્થાન સુધી, ૧૯૬૦ - થી નિશ્ચયનયમાં પ્રગતિ, ૧૪૭૭, પ:૨૨૧-૨૨૨, ૫:૨૨૫, પ:૨૭૦ વ્યવહારશુદ્ધિ, ૧:૩૧૧, ૪:૨૧૪, ૪:૨૩૯, ૪:૨૪૨, ૪:૨૬૦, ૪:૨૬૫, ૫:૧૨, ૫:૪૦, ૫:૧૮૬, ૫ઃ૨૩૭, ૫ઃ૨૭૪, ૫ઃ૨૮૨-૨૮૩ ૧૬૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - કલ્યાણનાં પરમાણુથી, ૪:૨૮૧ - જાળવવા પુરુષાર્થ, ૩:૨૩૬; ૩:૨૮૧ - થી અલ્પ કર્મબંધન અને વિશેષ નિર્જરા, ૩:૩૦૯ - સુખબુદ્ધિ તૂટવાથી વધે, ૪ઃ૨૫૯ શમ, ૧:૧૨૬-૧૨૭, ૫:૧૨૬ – અને જ્ઞાનની સિદ્ધિ, પઃ૧૪૮ - અરિહંતપ્રભુનો, ૫:૧૨૭ ઉપાધ્યાયજીનો, ૫:૧૨૯ ગણધર તથા આચાર્યનો, ૫:૧૨૮ થી કષાયજય, ૧:૧૩૩ - શ્રી સાધુસાધ્વીજીનો, પ૧૩૧ - સિદ્ધપ્રભુનો, ૫:૧૨૬ - પરિભ્રમણનો અંત લાવે, ૩:૧૪૯, ૩:૧૯૨ પંચપરમેષ્ટિ ભગવંતનું, ૩:૩પર પ્રમાદ થી છોડાવે, ૪:૨, ૪:૧૩, ૪:૬૪ - પ્રાર્થનાથી મળે, પ૯-૧૦ - બારમા ગુણસ્થાન સુધી જરૂરી, ૨:૩૮ ભક્તિમાર્ગે, ૪:૧૦૪, ૪:૧૧૬ મહત્તા, ૨:૬-૭, ૨૩૯૯, ૨:૧૩૮-૧૩૯ લેવા એકત્વભાવના, ૨:૨૭૧-૨૭૩ લેવા વંદનનું આરાધન, ૨:૧૪૩ સંવરપ્રેરિત નિર્જરા માર્ગે, ૪:૨૦૭ શ્રેણિમાં પણ અગત્ય, ૧:૮૪ - સદ્ગુરુનું, ૧૯૫ લાભો અંતરાયનો ક્ષય થાય, ૧:૨૨, ૧:૬૬, ૧:૯૫, ૧:૧૧૦-૧૧૧, ૧:૧૩૯, ૧:૨૫૫, ૧:૨૭૦, ૨૭, ૨:૨૨, ૨:૯૧, ૨:૧૯૯, ૩:૩૭૨; આજ્ઞાધીનતા વધે, ૨:૧૧૦, ૨૪૨૭૧, ૩:૩૭૨-૩૭૩; આશ્રવ ઘટે, ૨:૧૩૯; કલ્યાણનાં પરમાણુ સહાય, ૪:૧૩, ૪:૧૦૪; છૂટવાના ભાવ વધે, ૩:૧૧૯; દોષથી મુક્તિ, ૨:૧૦૯, ૨:૧૧૧, ૨:૧૩૮, ૨:૨૩૧; નીરાગી થવાય, ૨:૧૦૧-૧૦૨; પ્રભનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળે, ૨:૧૩૮-૧૩૯; પ્રાર્થનાની સફળતા, ૨:૧૪; સ્વચ્છેદ ટળે, ૨:૧૩૮, ૨:૧૫૦, ૨:૨૩૨, ૨:૨૫૭, ૨:૩૬૪; સદ્દગુરુનું કવચ મળે, ૪:૧૩; સંવર વધે, ૨:૧૧૫; વીર્ય ખીલે, ૨:૨૫૬, ૩:૩૭૧ શરણું, સપુરુષસગુરુ પ્રભુનું, ૪:૧૫-૧૬, ૪:૧૧૬, ૪:૧૨૫, ૪:૨૩૬, પ:૬૧, પ૬૫, પ:૧૪૩, ૫:૨૧૭, ૫:૨૨૮, ૫:૨૯૫ - અશાતાના ઉદય વખતે, રઃ૪૦, ૨:૪૪, ૨:૬૮ - ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા, ૨૪૨૭૧ - ચોથે ગુણસ્થાને અગત્ય, ૨:૨૫૬ - છ ગુણસ્થાને, ૨૩૨ ધર્મનું, ૧:૪૯ - થી મળતું રક્ષણ, ૩:૧૪૯ - ની જરૂર સમજાવતી ધર્મભાવના, ૨:૨૪૪-૨૪૬ નું મહત્ત્વ સમજાવતી અશરણભાવના, ૨:૨૧૪-૨૧૭ ૧૬૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ શરીર, ૧:૨૩૭-૨૩૮ – આહારક, ૧:૨૩૭ - ઔદારિક, ૧:૨૩૬, ૧૯૨૩૮, ૧:૨૪૦, ૧:૨૪૯ કાર્મણ, ૧:૨૩૭ - તેજસ, ૧:૨૩૭-૨૩૮ - ના પાંચ પ્રકાર, ૧૪૨૩૬, ૧:૨૪૯ નો શુભ-અશુભ વિભાગ, ૧:૨૫૧ - વૈક્રિય, ૧૩૨૩૭, ૧૯૨૪૯ - સંઘયણ શરીર, ૧:૨૪૦ - કેવળજ્ઞાન પછી ભોગવવું, ૧૯૮૪-૮૫, ૧:૧૬૬, ૧:૧૮૨-૧૮૩, ૧:૨૬૧, ૧:૨૮૭ કેવળીપ્રભુને બંધાય, ૪:૧૩૩ - કેવળીપર્યાયમાં, પ૮૨ ના પરમાણુ આશ્રવવા, પ:૩૧, :૮૧, પ:૨૩) ની નિવૃત્તિ, પ:૧૭૨ ની સુખબુદ્ધિ, ૪:૨૩૯, ૪:૩૨૮ - ની સ્પૃહા, ૪:૨૫, ૪:૩૦, ૪:૪૮, ૪:૧૬૦-૧૬૧ - ને પરમાર્થ પુણ્યમાં પલટાવવું, ૪:૪૧ - નો નકાર, ૪:૩૦-૩૧, ૪:૪૯, ૪:૮૬, ૪:૧૬૧ – પરમાર્થ, ૪:૪૬, ૪:૩૨૩ - પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં, ૪૩૨૩-૩૨૪ - માં સ્થિર રહેવા પુરુષાર્થ, ૪:૫૨, ૪:૮૫ શાંતસ્વરૂપ (આત્માનું) - શરીર, આહારક - આહારક શરીર જુઓ શરીર, કામણ - કાર્પણ શરીર જુઓ શરીર, તેજસ - તેજસ શરીર જુઓ શાતા, - દેવલોકની, ૧ઃ૩૬-૩૭, ૧:૧૪૫ - નિર્વિકલ્પ દશાની, ૧૯૬૩, ૧૯૬૫, ૧:૧૪૫ ની ઇચ્છા, ૧:૧૬૦, ૧:૧૬૩ - સંસાર તથા આત્માની, ૧:૧૫-૧૬, ૧:૨૬-૨૭, ૧:૩૬, ૧:૬૫ સુખબુદ્ધિ તોડવાથી પ્રગટે, ૨:૯૨ શાંતિ(આત્માની) - આત્મશાંતિ જુઓ શાતાવેદનીય, ૧:૨૧૮-૨૧૯ - અને આત્મસુખ વચ્ચે તફાવત, ૪:૩૦ આસક્તિ આત્મવિકાસને રોકે, ૧:૨૬, ૧:૧૩, ૧:૧૪૪–૧૪૫, ૧:૧૬૦ - કેવળીગમ્ય પ્રદેશ પર, પઃ૧૬૬, ૫:૧૭૨ શુક્લધ્યાન, ૧:૬૨-૧:૬૬, ૩:૩૪૨, ૪:૨૮-૨૯; ૪:૩૪, ૪:૪૬, ૪:૧૬૦, ૫:૫૧ - અને ધર્મધ્યાન વચ્ચે રમવું, ૩:૩૦૫ – અને પરપદાર્થની સુખબુદ્ધિ, ૩:૩૧૩, ૩:૪૨૦ અને બોધસ્વરૂપ દશા, ૪:૧૩૫ – અને સાતમું ઉત્કૃષ્ટ ગુણસ્થાન, ૩:૩૮૬ ૧૬૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - શ્રેણિ વખતે, ૨:૧૪૨ - સાતમા ગુણસ્થાનથી શરૂ, ૩:૩૪૨, ૨:૧૩૧, ૨:૨૬૮ - સાતમાથી ચૌદમાં સુધી, ૨:૧૩૧ (નિર્વિકલ્પતા, સાતમું ગુણસ્થાન પણ જુઓ) શુક્લતા, પુરુષાર્થની, ૫:૧૦૧ શુક્લબંધ, પૂર્ણ આશાનો, પ૦૪૮-૪૯, ૫:૧૫૫, ૫:૧૫૮ - ની પ્રક્રિયા, પઃ૫૦ પામ્યા પછી સિદ્ધભૂમિમાં વિશિષ્ટ સ્થાન, પ:૯૭ – થી પરમાર્થ પુણ્યનું બંધન, ૩:૩૧૩ થી સકામ સંવર અને નિર્જરા, ૨:૧૫૨, ૨:૨૬૫-૨૬૬ ના પ્રકાર, ૪:૧૬૫-૧૬૬ નો ઉપરાઉપરી સ્પર્શ, ૩:૫૯ નો અનુભવ, ૧૯૬૩, ૧:૬૬ નો કાળ વધારવા/પ્રગતિ કરવા પુરુષાર્થ, ૩:૩૫, ૩:૩૮૬, ૩:૪૨૦, ૪:૧૩૫, ૪:૧૩૭, ૪:૧૬૧-૧૬૨ નો સમય નિયત, ૨:૧૩૧ - પૂર્ણ આજ્ઞાએ કરવું, ૩:૩૭૧ માં અંતરાય કર્મનો અનુદય, ૧:૬૬ માં અશાતાના ઉદયોને વેદવા, ૩:૩૮૪ માં આજ્ઞાના કવચથી સ્થિરતા, ૩:૩૭૩ - માં પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુ ગ્રહવા, ૩:૩૮૪ માં પાપ-પુણ્યનો ક્ષય, ૩:૩૦૫, ૩:૩૧૧, ૩:૩૬૮ માં બાધારૂપ સંસારી શાતાની ઇચ્છા, ૧:૧૪૪–૧૪૫ માં વર્તતી નિર્વિકલ્પતા, ૨:૨૬૮, ૨:૨૭૦-૨૭૧ માં શાતાવેદનીય ભોગવવું, ૧:૧૪૫ - માં પાપપુણ્યને ક્ષીણ કરવાં, ૪:૬૯, ૪:૧૦૭, ૪:૧૬૦, ૪:૧૬૧ માં મોટી નિર્જરા કરવા સંસારસુખની અનિચ્છા, ૩૩૧૫, ૩:૪૨૦ - શુધ્ધ કરવા આજ્ઞાધીનતા, ૩:૩૭૨ શુદ્ધાત્મા, - ના ગુણો, ૨:૧૦૩-૧૦૫ શુદ્ધિ, આત્મિક – આત્મિક શુદ્ધિ જુઓ શુદ્ધિ, સર્વોત્કૃષ્ટ - સર્વોત્કૃષ્ટ શુદ્ધિ જુઓ શૂન્યતા: ૨:૧૨૨, ૩:૩૭૯, ૪:૧૭૧-૧૭૨, પ:૧૩૩, ૫:૧૯૭ – અને વિચારોનું અસ્તિત્વ, ૨:૧૨૯ ૧૩૦, ૨:૩૬૭ – અને મોહનીયની સ્થિતિ, ૨૩૧૨૩ અને સાતમું ગુણસ્થાન, ૨:૧૩), ૨:૧૩૯ -૧૪૦. અંતરાય કે કષાયના ઉદયથી તૂટે, ૨:૧૨૩ આજ્ઞામાં રહેવાના હકારથી વધે, ૩:૨૪૯, ૩:૩૭૯-૩૮૦, ૩:૪૨૫ – ઇન્દ્રિયાતિતપણું, ૨:૩૬૭ ૧૬૮ Page #185 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ વધારવા પુરુષાર્થ, ૧:૩૬૭, ૫:૨૧૫, પ:૨૬૪ સપુરુષ પ્રત્યે, ૧૯૯૩ - સંવરમાર્ગે, ૪:૨૦૪ - સંવેગ-નિર્વેદ થી વધે, ૧:૧૨૯ શ્રમ (ચતુરંગીય), ૪:૧૯૫, પ૯ - નિર્જરામાર્ગે, ૪:૨૦૫ - સંવરમાર્ગે, ૪:૨૦૪ શ્રાવક-શ્રાવિકા, ૪:૧૭૫ - સમાન આત્મપ્રદેશો, ૫:૧૧૨ શ્રી, આત્માના ચારિત્રગુણનું પ્રતિક, ૩:૫૧પર - ચોથા ગુણસ્થાને, ૩:૩૮૦ જાગૃત અવસ્થામાં, ૪:૧૬૦ - થી આત્માનુભવ, ૨:૧૦૩, ૨:૧૨૨, ૨:૩પ૭, ૨:૩૬૭ થી કર્મની નિર્જરા, ૨:૧૨૯, ૨:૧૫૮, ૨:૩૬૭ થી અનંતાનુબંધીની સ્થિતિ ઘટે, ૨:૧૨૩, ૨:૩પ૬-૩પ૭ મંત્રસ્મરણના આરાધનથી, ૨:૧૫૮ - માં કર્મનો રસ અને અનુભાગ ઘટે, ૩:૩૮૯-૩૯૦ માં જવા માટેની વિધિ, ૨:૧૮૭-૧૮૮ માં ટકવાનો સમય અનિયત, ૨:૩૬૯ સ્વચ્છંદ તૂટવાથી ગાઢી થાય, ૨:૧૨૯, ૨:૩૬૭ (ધર્મધ્યાન પણ જુઓ) શૌચ, – અને અહિંસાપાલન, ૩:૧૫૧-૧૫ર ઉત્તમ શૌચ' ચારે કષાયના ક્ષયથી પ્રગટે, ૩:૧૪૫ લોભના અભાવથી પ્રગટે, ૩:૧૪૧ – એટલે પવિત્રતા, ૩:૧૪૧ શ્રધ્ધા, ૧:૧૩૦-૧૩૧, ૩:૩૨૮, ૪:૩૨૫, પ૯ - અને સમ્યક્દર્શન, ૪:૬૦ - ચતુરંગીય શ્રદ્ધા, ૪:૧૯૫ નિર્જરામાર્ગે, ૪:૨૦૫ - પુરુષાર્થ માટે આવશ્યક, ૧:૧૩). ૧:૩૬૭ શ્રીમદ્ રાજચંદ્ર - જુઓ રાજચંદ્ર, શ્રીમદ્ શ્રુતકેવળીપણું, ૧૯૭૨-૭૩, ૪:૧૨૯, ૫ઃ૧૦૧ – તીર્થંકરપ્રભુને સાતમાં ગુણસ્થાને પ્રાપ્તિ, ૩:૩૧ શ્રુતજ્ઞાન, ૧:૧૫૪, ૧:૨૦૧-૨૦૬, ૧:૩૦૮ શ્રુતિ (ચતુરંગીય), ૪:૧૯૫, ૪:૨૦૭, પ૯ - નિર્જરામા, ૪:૨૦૫ - સંવરપ્રેરિત નિર્જરામાર્ગ, ૪:૨૦૬-૨૦૭ - સંવરમાર્ગે, ૪:૨૦૪ શ્રેણિ, ૨:૧૩૧-૧૩૨, ૨:૩૭ર-૩૮૦, ૪:૩૫ ૪૧, ૪:૪૪, ૪:૫૫-૫૯ - અને ક્ષાયિક સમ્યકત્વ, ૧ઃ૩૨૧ ૧૬૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ અને પંચપરમેષ્ટિ ભગવંતનું કવચ, ૪:૩૫, ૪:૩૮ અને શુક્લધ્યાન, ૨:૧૪૨ અંતર્મુહૂર્ત કાળમાં પૂર્ણ થાય, ૨:૩૬૯, ૨:૩૭૫ - — — — 1 - — — ૨૮૦, ૨:૩૬૯-૩૭૦ ટૂંકી થવી, પ:૭૮ – ના અંતે બધા ગુણો પૂર્ણતાએ ખીલે, ૨:૧૪૦, ૨:૨૮૩ 1 એક ભવમાં માત્ર ત્રણ વાર માંડી શકાય, ૨:૧૩૨, ૨:૩૭૨ ઉત્તમ શ્રેણિ માટે પ્રાર્થના, ૧:૭૮, ૧:૮૦ ઉત્તમ શ્રેણિ માટે પુરુષાર્થ, ૧:૭૩, ૧:૦૭, ૧:૭૯-૮૦, ૨:૩૪-૩૫, ૨:૩૮, ૨:૨૭૮-૨૮૦, ૨:૩૭૫ ઉપશમ શ્રેણિ માં વર્તતો ભય, ૧:૮૦, ૧:૩૨૧ – ના અંતે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટે, ૨:૨૮૩, ૨:૩૭૫ = ઉપશમ તથા ક્ષપક શ્રેણિના ભેદ, ૨:૧૪૦, ૨:૨૭૯ ૨:૧૩૧-૧૩૪, 1 ની તૈયારી કરવી, ૧:૧૬૨, ૧:૧૬૬, ૪:૧૩૭, ૫:૫૧, ૫૬૯, ૫:૦૪, ૫૭૬-૮૦, ૫:૨૨૬-૨૨૭ ની પ્રક્રિયા, ૧:૧૭૮-૧૮૦, ૪:૩૫-૪૧, ૪:૫૦-૫૧ ને યોગ્ય કલ્યાણનાં પરમાણુ, ૫૭૭ પ્રકાર, ૨:૧૩૧ માટે મહાસંવર અનિવાર્ય, ૪:૧૫૧ — ૧૭૦ — — — — — — ક્ષપક શ્રેણિ, ૧:૮૦, ૧:૧૭૮-૧૭૯ (ક્ષપક શ્રેણિ, ઉપશમ શ્રેણિ પણ જુઓ) ષદર્શન, ૧:૭૨-૭૬ — માંડતા પહેલાં માર્ગદર્શન લેવું આવશ્યક, ૨:૩૭૧, ૨:૩૭૫-૩૭૭ માંડવા શ્રુતકેવળીપણું જરૂરી, ૧:૭૩ માં આજ્ઞાપાલન, ૩:૩૮૬-૩૮૭, ૪:૪૪ માં કષાયનો ક્ષય, ૧:૩૪૧, ૪:૫૯ સત્પુરુષ - - માં ત્રણ વેદનો ક્ષય, ૧:૩૨૪ માં પ્રમાદથી પતન થાય, ૨:૧૦૭-૧૦૮, ૨:૩૭૫, ૪:૫૭ માં સત્પુરુષનું પરોક્ષ અવલંબન, ૨:૩૮, ૨:૩૬૯, ૨:૩૭૫ માંડતા પહેલાં સાતમા ગુણસ્થાને યથાપ્રવૃત્તિકરણ, ૨:૩૭૭ માંડવા માટે તીર્થંકર અથવા કેવળીપ્રભુની આજ્ઞા, ૨:૩૬૯ માટે પાત્રતા કેળવવી, ૨:૨૭૩, ૪:૩૨૩૪, ૪:૪૪, ૪:૫૬ — અને ૐૐ ધ્વનિ, ૩:૧૯૮-૧૯૯ અને પંચપરમેષ્ટિ ૫૬, ૫:૧૧૮ અપાત્રે દાન ન કરે, ૨:૨૪૭, ૨:૩૨૦ ૩૨૧ તીર્થંકર ભગવાન સર્વોત્તમ, ૩:૩ થકી સંજ્ઞાની પ્રાપ્તિ, ૪:૨૦૪ નાં લક્ષણો, ૨:૨૦૨ ૪:૯૨-૯૪, Page #187 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ સત્ય (ધર્મ), ૧:૨૭૦, ૧ઃ૩૦૭, ૧:૩૧૦ - અને સત્યવ્રત વચ્ચે ફરક, ૩:૧૫૯ આત્માનુભૂતિથી ખીલે, ૩:૧૬૦ ત્રિકરણ યોગથી, ૧:૩૫૯ મિથ્યાત્વના અભાવથી પ્રગટવા માંડે, ૩:૧૬૦ વીતરાગતાની પરિણતી તે, ૩:૧૬)૧૬૨ - ના કલ્યાણભાવની અસર, ૨:૨૦૩, ૨:૨૬, ૨:૨૨૩ ના સાથથી પરમાર્થે વિકાસ, ૨:૧૩, ૨:૨૪૨, ૨૪૨૭૨, ૨:૨૯૫-૨૯૯, ૩:૩, ૩:૧૭૨, ૩:૩૮૨-૩૮૩, ૫:૧૬૦ ના સમાગમમાં સંજ્ઞીપંચેન્દ્રિયપણા સુધીનો વિકાસ, ૨:૨૦૭-૨૧૦, ૨:૩૦૬-૩૧૧ નાં સર્વ લક્ષણો પંચપરમેષ્ટિ ભગવંતમાં, ૨:૨૦૨ નાં હૃદયમાં તીર્થસ્થાન, ૩:૨૦૧ - ની દશા પામવી, ૪:૧૩૭ ની સમર્થતા કેવી રીતે નક્કી થાય, ૩:૯૧૦, ૪:૨૨૦ નું મહાભ્ય સમજાવનાર અન્યત્વભાવના, ૨:૨૨૮-૨૨૯ નો આજ્ઞારસ, ૪:૩૦ નો કલ્યાણભાવ, ૩:૧૯૫, ૩:૩૮૨- ૩૮૩ - નો કલ્યાણભાવ શિષ્ય ગ્રહે, ૩:૧૯૩- ૧૯૪, ૩:૩૮૨ નો સાથ ઉપશમ સમકિતની પ્રાપ્તિમાં, ૪:૧૦૨-૧૧૦ નો સાથ વિપાકોદય વખતે, ૪:૨૦૪ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા,અર્પણતા, ૨:૨૪૫, ૨:૨૫૫ બનવાની પાત્રતા સાતમા ગુણસ્થાનથી, ૨:૨૬૬-૨૬૭ - યોગની દુર્લભતા, ૨:૧૩-૧૪, ૨ઃ૩૦૭ (સદ્ગુરુ પણ જુઓ) સત્યવ્રત, ૧:૨૯૫, ૧:૩૦૭, ૧:૩૧૦, ૧:૩૩૪, ૪:૨૩૩, ૫૫-૬ – અને સત્યધર્મ વચ્ચે ફરક, ૩:૧૫૯ - થી પરપદાર્થની સુખબુદ્ધિ તૂટે, ૩:૧૬૭ - વાણીની સત્યતા, ૩:૧૫૯ - જ્ઞાનાવરણ દૂર કરે, ૧:૨૯૪-૨૯૫, ૧:૩૧૦ સત્સંગ, ૪:૧૭૩, ૪:૧૭પ - થી વૈરાગ્ય વધે, ૧:૩૨૯ - નો આશ્રય લેવો, ૧:૩૬૬ - પ્રાપ્તિ માટે પ્રાર્થના, ૨:૨૯ સદ્ગુરુ - ગુરુ, જુઓ સનાતનપણું, ધર્મનું, પ૩૧ - અને મંગલપણું, પ:૩૧, પ:૩૩, પઃ૧૩૫, ૫:૧૯૦ - અનુભવવું, પ:૧૫૪ આનંદઘન ચોવીશીમાં, ૫:૧૯૨, પઃ૧૯૫, ૫:૧૯૭, પઃ૧૯૯, પ:૨૦૨, પ:૨૦૪, પઃ ૨૦૭, ૫ઃ૨૦૮, ૫:૨૧૨, ૧૭૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ પ:૨૧૬, ૫:૨૧૯, ૫:૨૨૦, ૫:૨૨૨, પ:૨૨૫, ૫:૨૨૭, ૫ઃ૨૨૮, પ૨૩) - કલ્યાણભાવમાં, પ:૩૩ (મંગલપણું, ધર્મનું પણ જુઓ) સમકિત (સમ્યક્ત્વ), ૧:૩૨૦, ૧:૧૦૮-૧૧૫, ૩:૨૩૩-૨૩૪, ૫:૨૦૪, ૫:૨૭૯-૨૮૦ – અને આત્માનાં છ પદનું શ્રદ્ધાન, ૨:૮૫, ૨:૧૨૨ - અને મિથ્યાત્વ, ૩:૧૨૬-૧૨૭, ૩:૩૭૯ ૩૮૦ અને અનંતાનુબંધી કષાય, ૩:૧૨૬૧૨૮, ૩:૧૩૩-૧૩૪, ૩:૧૪૦, ૩:૧૪૬ આત્માના સર્વ ગુણોનો આંશિક અનુભવ(સર્વગુણાંશ), ૧:૧૮, ૨:૧૨૫, ૨:૨૫૫, ૩:૨૩૪, ૫ઃ૨૦૨ ઉપશમ સમકિત, ૧:૧૦૬-૧૦૯, ૪:૧૦૨-૧૧૦ (ઉપશમ સમકિત પણ જુઓ) ઉપાદાન તથા નિમિત્તનો સુમેળ જરૂરી, ૧:૧૭, ૧:૯૪-૯૫, ૨:૩૪૬-૩૫૦, ૨:૩૬૪-૩૬૬ - ચારે ગતિમાં પ્રાપ્ત કરાય, ૨:૩૧૫-૩૨૦ – નરક કે તિર્યંચમાં મેળવી શકાય, ૧:૩૮ - ના આઠ ગુણ, ૩:૧૭૫ ના પાંચ લક્ષણ, ૧:૧૨૬-૧૨૭, ૧:૧૩૩, ૨:૨૫૫-૨૫૬, ૫:૧૨૫, પઃ૧૪૨, પઃ૧૪૪, પ૦૨૮૫ - ના પાંચ લક્ષણ શ્રીમદ્ રાજચંદ્રમાં, ૩:૨૨૭ - ની વિશુદ્ધિ માટે વીર્યની જરૂર, ૨:૧૯૯ નો મહિમા, ૧:૧૭, ૧:૯૧-૯૨, ૨:૧૨૪ મેળવવા છૂટવાના ભાવની અગત્ય, ૧૯૮૯, ૧૩૯૪, ૧:૧૨૮, ૧:૧૩) – મેળવવા સગુરુની પ્રાપ્તિ અગત્ય, ૧:૮ ૧૦, ૧:૯૩, ૧:૯૫ મેળવવા સંજ્ઞી પંચેન્દ્રિયપણું આવશ્યક, ૧:૩૮, ૧:૯૪, ૨:૨૪૭, ૨:૩૧૫, ૨:૩૨૦ મેળવવાની પ્રક્રિયા, ૧:૯૯-૧૦૫, ૧:૧૧૩-૧૧૪, ૨:૧૪૨ પાત્રતા કેળવવા શું કરવું, ૧:૧૪, ૧:૧૬૧૭, ૧:૧૯, ૧૯૯૪-૯૬, ૧:૧૦૯ ૧૧૧, ૧:૩૬૨, ૧:૩૬૬-૩૬૮ - વમવું, ૧:૧૧૫, ૧:૨૨૩, ૧૩૨૧, ૧૩૫૮, ૨:૧૨૪ - વેદક સમ્યક્ત, ૧ઃ૧૧૮ સમ્યત્વ પરાક્રમ, ૧:૮૯-૯૦, ૫:૨૮૫ મેળવવા પુરુષાર્થ, ૧:૧૪-૧૯, ૧૯૯૪૯૬, ૧:૧૦૮-૧૦૯, ૧:૧૧૨-૧૧૫, ૧:૧૨૮, ૧૯૩૬૨, ૧:૩૬૭-૩૬૮; અંતરાય તોડવાની પ્રાર્થના, ૨:૨૩-૨૪; છૂટવાના ભાવ, ૨:૪-૫, ૨:૮૯, ૨:૯૪, ૨:૧૩૮, ૨:૨૪૭, ૨:૨૫૪-૨૫૫, ૩:૩૨૭; પંચપરમેષ્ટિનો અહોભાવ, ૨:૩૪૫-૩૫૦; પૂર્વની ભૂલોનો પશ્ચાતાપ, ૨:૯૪-૯૫, ૨:૧૩૮; પ્રાર્થના, ૨:૨૪૮, ૨:૩૦૪, ૨:૩૪૦; મંત્રસ્મરણ, ૨:૧૮૯, ૨:૩૪૧; વમી શકે, ૨:૧૨૪; વિનય ગુણ કેળવવો, ૧૭૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ૩:૧૪૯-૧૫૦; શૂન્યતા, ૩:૩૭૯; સ્વદોષદર્શન, ૨:૮૦; સદ્ગુરુ પ્રત્યે પ્રેમ, શ્રદ્ધા, અર્પણતા, ૧:૯૩, ૧:૩૬૭, ૨:૧૫૦, ૨૪૨૦૬, ૨:૨૨૮-૨૨૯, ૨:૨૪૫, ૨૨૩૧, ૨:૨૫૫, ૨:૩૨૩, ૨:૩૩૯-૩૪૦, ૩:૩૨૮; સંગુરુનો બોધ, ૩:૨૦૨-૨૦૩; સંગુરુનું શરણું, ૨:૧૯૯; ક્ષમાપના, ૨:૮૫, ૨:૩૪૦-૩૪૧ મેળવ્યા પછી : અશાતાના ઉદયો વધુ આવે, ૩:૨૬૭; દોષની મોટી સજા,૧:૨૯૭; વધુમાં વધુ પંદર ભવમાં મોક્ષ, ૧:૧૭, ૨:૧૨૪, ૩:૨૬૭; મિથ્યાત્વનો અનુદય, ૨:૧૨૩-૧૨૪, ૨:૨૬૧-૨૬૨; મોહનીય કર્મની સ્થિતિ, ૩:૨૬૭; શ્રુતજ્ઞાન પ્રગટે, ૧૩૨૦૫; સમ્યકત્વ મોહનીયનો ઉદય, ૧:૨૨૩ પ્રાપ્તિ પહેલા જીવની દશા, ૧:૯૩, ૧:૧૦૭, ૧:૩૩૨, ૧:૩૬૭ (ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત, ક્ષાયિક સમકિત પણ જુઓ) - ઇચ્છા ઘટવાથી વધે, ૩:૨૮૩-૨૦૪, ૩:૪૧૪ ઉપસર્ગ-પરિષહ વખતે, ૧:૪૬, ૧:૧૭૧ ખીલવવાનાં સાધનો, ૧:૫૪, ૧:૧૨૬, ૧:૧૩૪, ૧:૧૫૩ - ખીલવવાનું ફળ, ૧:૧૭૦, ૧:૨૭૦ ૨૭૧, ૧:૩૪૪, ૧:૩૬૩ થી કષાય ઘટે, ૩:૨૭૩ - થી નિર્જરા, ૩ઃ૨૭૧, ૩ઃ૨૮૮-૨૯૦ થી માન હણાય, ૩:૧૩૨ - થી રાગદ્વેષ ઘટે, ૩:૨૮૯ – વિપરીત ઉદય વખતે, ૧:૧૭૧, ૧૨૭૧ વિપાકોદય વખતે, ૪:૨૦૪ સંસારની વિકટ પરિસ્થિતિમાં, ૩:૨૪૪, ૩:૨૬૩, ૩:૨૬૭, ૩:૨૮૨, ૩:૪૧૪, ૩:૪૧૬ સમવસરણ, ૧ઃ૩૬-૩૭, ૩:૬૪-૬૬, ૩.૯૭ – માં ૐ ધ્વનિથી દેશના, ૩:૫ર - માં કેવળ પ્રભુનું યોગદાન, ૩:૯૭, ૪:૪૨ સમર્થતા, સત્પરુષની – – કલ્યાણભાવને આધારે, ૩:૯, ૩:૨૨ કોના નિમિત્તે નિત્યનિગોદમાંથી નીકળે તેના આધારે, ૩:૧૦, ૩:૨૨ – ક્ષાયિક લેવા માટે જરૂરી, ૪:૨૦ સમવાય, ૧૪૮૨, ૪:૩૩, ૫:૧૩, પ૧૮ – અનુસાર આજ્ઞા, ૪:૨૭૩, ૪:૩૩૭ - અનુસાર કર્મનો ઉદય, ૪:૧૯૩, ૪:૨૪૮ – અનુસાર તીર્થંકર પ્રભુ માર્ગ બોધે, ૪:૩૭, ૪:૩૩૭ – અનુસાર પરમાર્થ સિદ્ધિ, ૪:૨૪૦, પ:૯૧ અને આજ્ઞાકવચ, પઃ૧૦૪ - અને કલ્યાણરસ, પ:૧૫ર સમદષ્ટિપણું, ૩:૨૭૩ સમભાવ (સમતા), ૪:૨૩૨, પ૬૭, પઃ૭૩, ૫:૨૧૮ ૧૭૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ - ની મર્યાદા, ૪:૧૮૬, ૪:૧૯૩ - નું અગુરુલઘુપણું, પ૫૬ ને એકરૂપ કરવા, પપ૧-પર, પ:૧૮૨ ની મર્યાદાથી પર થવું, પ:૫૭ બોધના, ૫:૧૨૧ ભાવ સૌથી બળવાન, ૪:૩૩, ૪:૨૦૨, ૪:૨૪૫, ૪:૨૭૪ - માં સાધુસાધ્વીનો સાથ, ૪:૪૨ – વખતે નિત્યનિગોદના જીવો પર થતો ઉપકાર, ૩:૩૪-૩૫, ૩:૯૩, ૪:૮૮, ૪:૧૬૯ – વખતે ત્રસનાડીમાં જીવનો પુનઃ પ્રવેશ, ૪:૯૨, ૪:૧૬૯ - વખતે ધર્મનું બીજનું રોપવું ને ખોલવું, ૪:૮૯-૯૧ (નિત્યનિગોદ પણ જુઓ) સમય, શુક્લ, ૫:૧૭-૧૯ સમ્યકત્વ - ‘સમકિત' જુઓ સમાધિ, ૪:૩૧, ૫:૮૯ - બહ્મરસ, પ૯૧, પઃ૧૦૨, ૫:૧૪૬, ૫:૧૪૮ - ની સુખબુદ્ધિ, ૫:૧૧૩ સમ્યક્ત્વ પરાક્રમ, ૧૯૮૯-૯૦ – માટે વીર્યની ખીલવણી, ૧૯૮૯-૯૦, ૧:૯૪ સમાધિમરણ, ૨:૩૬૦-૩૬૧ સમિતિ, પાંચ, ૨:૧૮૧, ૨:૨૬૨, ૨:૩૩૩, ૩:૧૫૯, ૩:૧૬૮-૧૬૯ - નો ક્રમ, ૩:૧૬૯ - માત્ર મુનિઓને હોય, ૩:૧૫૯ સત્તરભેદે સંયમનું અંગ, ૩:૧૬૨, ૩:૧૬૫ સમ્યકૂચારિત્ર, ૨:૧૯૦-૧૯૧ - કેળવવા ઉત્તમ ક્ષમા, ૩:૧૨૬ કેળવવા ઉત્તમ માર્દવ, ૩:૧૩૩ કેળવવા ઉત્તમ આર્જવ, ૩:૧૩૮-૧૪) - ની વિશુદ્ધિ, ૨:૧૯૧, ૨:૧૯૩-૧૯૫, ૨:૨૫૦ – સ્વભાવની સ્થિરતા, ૨૫૦ સમુઘાત, કેવળી, ૨:૨૮૬-૨૮૮, ૨:૩૦૫ ૩૦૬, ૩:૩૭૪, ૪:૧૬૩-૧૬૬, ૪:૧૬૯- ૧૭૦, ૫:૮૧, ૫:૮૩, પ૯૯ - ગણધર પ્રભુનો, ૪:૮૯-૯૦ – તીર્થંકર પ્રભુનો, ૩:૯૩, ૪:૮૯-૯૦ ની તૈયારી, પ:૧૮૧-૧૮૪ - માં કલ્યાણનાં પરમાણુ જગતમાં છોડે, ૩:૧૯૩–૧૯૪, ૩:૩૭૪ સમ્યક્દર્શન, ૧:૧૮, ૧:૨૨, ૨:૧૨૨, ૨:૧૮૯૧૯૦, પઃ૨૭૯-૨૮૦ અને સમ્યક્જ્ઞાનનો સંબંધ, ૨:૧૯૦, ૨ઃ૧૯૫ ચોથા ગુણસ્થાને, ૨:૨૫૫ – ની વિશુદ્ધિ માટે પ્રાર્થના, ૨:૧૯૧-૧૯૨, ૨:૨૪૮, ૨૪૨૫૩ ૧૭૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - રોકનાર પ્રત્યાખ્યાન કષાય, ૧:૨૨૬ સર્વવિરતિ, ૧:૨૭૮ - ને વિશુદ્ધ કરવા વીર્યની જરૂર, ૨:૧૯૯ - મેળવ્યા પછી ઉત્તમ આર્જવ ખીલે, ૩:૧૪). મેળવ્યા પછી ઉત્તમ ક્ષમા ખીલે, ૩:૧૨૫૧૨૭. મેળવ્યા પછી ઉત્તમ માર્દવ ખીલે, ૩:૧૩૪ – મોક્ષમાર્ગનો પાયો, ૨:૨૫૫ (સમકિત પણ જુઓ) સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, ૪:૨૩-૨૩૧, ૪:૨૩૮-૨૪૧૨૪૩, ૪:૨૬૪-૬૫, ૪:૨૭૨, ૪:૩૦૨ - અને આત્મિક શુદ્ધિ વચ્ચે ફરક, ૪:૨૪૧ સહજ સુખનાં સાધનો, પઃ૨૫૮ સમ્યકજ્ઞાન, ૧:૧૮, ૧:૨૨, ૧:૨૬, ૨:૧૯૦ – અને સમ્યક્દર્શનનો સંબંધ, ૨:૧૯૦, ૨:૧૯૫ ની વિશુદ્ધિ માટે ક્ષમાપના, ૨:૧૯૧, ૨:૧૯૩, ૨:૨૪૯ પછી અનંતસંસારનો બંધ ન હોય, ૩:૧૪) સંજ્વલન (કષાય), ૧:૨૨૭, ૧:૩૪૦ - અને શ્રેણિ, ૨:૧૩૪ - કેવળજ્ઞાન લેતાં ક્ષય, ૩:૧૨૭ - ક્રોધ, ૩:૧૨૭-૧૨૮ - છઠ્ઠા ગુણસ્થાને મુખ્યતાએ ઉદિત, ૧:૧૨૨, ૧૯૨૨૭, ૧:૧૭૮, ૧:૧૮૨, ૧:૩૪૧ ની નિર્જરા શ્રેણિમાં, ૨:૧૩૩, ૨:૨૮૦ - માન, ૩:૧૩૩-૧૩૪ માયા, ૩:૧૪) - લોભ, ૩:૧૪૬-૧૪૭ - સાતમા ગુણસ્થાને નરમ પડે, ૧:૨૭૯ સંતોષ, ૧:૩૫૫ સરળતા(ઋજુતા), ૧:૧૭૨, ૪:૩૧૬-૩૧૯, પ:૨૮-૨૯, પ:૩૭ - ખીલવવી ખૂબ જરૂરી, ૧:૧૩૪-૧૩૫ - થી ભક્તિ ખીલે, ૪:૩૨૧-૩૨૨, ૪:૩૨૫ - થી માયા તૂટે, ૩:૧૩૬, ૩:૧૩૯, ૩:૧પ૬, પ:૩૯ ના ગુણથી પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ ખેંચવા, ૪:૩૨૪ – વીતરાગી, ૩:૧૩૯-૧૪) સર્વસંગ પરિત્યાગ, ૧:૩૬૬ - છઠ્ઠા ગુણસ્થાને, ૧:૧૨૨, ૨:૧૨૭- ૧૨૮, ૩:૨૫૦-૨૫૧ સંથારો, ૧:૧૬૮ સંયમ, ૧:૧૫૬, પ.૬૬ - અને છ ગુણસ્થાન, ૨:૧૨૭ આંતરસંયમ અને દ્રવ્યસંયમ, ૨:૧૨૭ ૧૨૮, ૨:૩૬૩-૩૬૪ - ઇચ્છા પર, ૩:૩૨૧ - ઇન્દ્રિય પર, ૧:૧૮૧, પ૬૭ ૧૭૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ – દેહ થકી, ૫:૬૦-૬૧ પાંચમાં ગુણસ્થાનથી શરૂ થાય, ૨:૧૨૬ - મન પર, ૧૯૫૬-૫૮, ૧:૧૭૫ - યોગ પર, ૧:૧૭૫ યોગનાં સાધનથી, પ.૬૬ વધારવા જ આવશ્યકનું પાલન, ૨:૧૪૫ - વધારવા સંવર ભાવના, ૨૪૨૬૩ સત્તરભેદ, ૩:૧૬૨ - સ્વચ્છંદ ત્યાગવાથી ખીલે, ૩:૩૪૪ સ્વાદેંદ્રિય પર, ૧:૧૬૪, ૩:૩૩૬ ખીલવવાનું ફળ, ૧:૪૫-૪૬, ૧:૧૨૦૧૨૧ સંયમ ધર્મ - - અને વીતરાગતા, ૩:૧૬૪ – અંતરંગ સંયમ ઉત્તમ, ૩:૧૬૪ - છઠ્ઠા ગુણસ્થાનથી શરૂ, ૩:૧૬૪ - ત્યાગ થી ખીલે, ૩:૧૯૧ થી સંવર ખીલે, ૩:૧૭૦-૧૭૧, ૩:૧૯૧ - દેવલોકમાં ન હોય, ૩:૧૬૩ - સંવર-નિર્જરા ભાવના, ૩:૧૫૩ - સત્તરભેદ, ૩:૧૬૨ સંજ્ઞા – – અને ઇચ્છા, પ:૯-૧૦ – અને લાગણી એક થવા, પ૬૩ – અને લોભગુણ, પઃ૧૧ - ની મહત્તા, પઃ૮-૯ સંવર, ૧:૧૪, ૧:૧૭૮-૧૭૯, ૨:૧૧૫, ૩:૧૫૬-૧૫૭, ૪:૯૩-૯૮, ૪:૧૫૧, ૪:૨૧૦, ૪:૨૧૪, ૪:૨૩-૨૩૧ - અને વિહાર, ૪:૨૪૯-૨૫૨, ૪:૨૫૫ - અને સંવેગ તથા નિર્વેદ, પ:૧૩૩-૧૩૪ અવિરતિનો, ૨:૨૬૧-૨૬૨, ૩:૧૫૬ અંતરંગ સંયમથી વધે, ૩:૧૬૪ આત્મિક શુદ્ધિ માર્ગે, ૪:૨૩૮ - કરવા પ્રાર્થના એ ઉત્તમ સાધન, ૨:૭૭, ૨:૧૫૧, ૨:૧૯૨, ૨:૨૪૮ - કરવાનાં સાધનો, ૨૪૨૬૨ - કષાયનો, ૨૪૨૬૧-૨૬૨, ૩:૧૫૬ - ચારિત્ર ખીલવવાથી, ૪:૧૦૮ - તત્ત્વ, ૨:૧૧૫ થી ચારિત્રની ખીલવણી, ૫:૪૫ - ના પ્રકાર, ૩:૧૫૭ નિર્જરા કરતાં ઉપકારી, ૪:૨૧૦, ૪:૨૩) - નિર્જરા પ્રેરિત, ૪:૨૦૮ - પૂર્ણ આજ્ઞાએ ક્ષમાપના કરવાથી, ૩:૩૭૧ – પ્રમાદનો, ૨:૨૬૧-૨૬૨, ૩:૧પ૬, ૪:૯, ૪:૯૮ - પ્રાર્થનાની સહાયથી, ૪:૬૦, ૪:૧૧૭, ૪:૧૫૧ સંસાર – - નું સ્વરૂપ, પઃ૨૨ - ની અંતરાય, પ:૩૮ - નો રસ તોડવો, પ૨૫, પઃ૧૭૭, પઃ૧૯૮-૧૯૯, ૫:૨૧૫ ૧૭૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ - — — — પ્રેરિત નિર્જરા, ૪:૧૧૯, ૪:૧૩૫, ૪:૧૮૧, ૪:૨૦૬-૨૦૮ મહાસંવરના માર્ગે ઉત્તમ, ૪:૮૨, ૪:૯૫, ૪:૯૮, ૪:૧૨૨, ૪:૧૪૦-૧૪૧, ૪:૧૫૨, ૪:૧૫૪, ૪:૧૫૭, ૫:૪ મિથ્યાત્વનો, ૨:૨૬૧-૨૬૨ યોગનો, ૨:૨૬૧-૨૬૨, ૩:૧૫૬ વધારવા અજ્ઞાનનો ત્યાગ, ૨:૧૧૫ વિકસાવવા સત્તરભેદે સંયમ આચરવો, ૩:૧૭૦-૧૭૧ ૪:૧૩૫, સંવરપ્રેરિત નિર્જરામાર્ગ, ૪:૧૧૯, ૪:૧૮૧, ૪:૨૦૬-૨૦૮, ૪:૨૭૯-૨૮૦, ૫:૧૩૪ - સકામ, ૪:૧૪૦, ૪:૧૮૧, ૪:૨૧૨, ૪:૨૫૨ સંવરપ્રેરિત મહાસંવ૨, ૪:૧૮૦, ૪:૧૮૪-૧૮૬, ૪:૨૬૧-૨૬૩, ૪:૨૮૦, ૫:૧૩૪ આચાર્યજી આચરે, ૪:૨૮૪ તીર્થંકર પ્રભુ આચરે, ૪:૧૮૪ માં પ્રત્યક્ષ સાથ, ૪:૨૨૨ - સંવરમાર્ગે, ૪:૧૮૦-૧૮૧; ૪:૨૦૩૨૦૪, ૪:૨૫૫ સંવરભાવના, ૨:૨૬૧-૨૬૩, ૩:૧૫૬ આવતાં કર્મો રોકાય, ૨:૨૬૩ થી સંયમધર્મ ખીલે, ૩:૧૫૬-૧૫૭, ૩:૧૯૧ નું આરાધન સત્પુરુષ બનવાની પાત્રતા વધારે, ૨:૨૬૬ સંવરમાર્ગ, ૪:૧૮૦-૧૮૧, ૪:૨૦૩૨૦૪, ૪:૨૧૫, ૪:૨૫૫, ૫:૧૩૩ ૧૩૪ સંવેગ, ૧:૧૨૬-૧૨૯, ૫:૨૦, ૫:૧૨૫, ૫:૧૩૨-૧૩૪, ૫:૧૪૨ ઉત્કૃષ્ટ કરવો, પઃ૬૧ થી અશાતાના ઉદયોની ઉદ્દીરણા, ૩:૨૬૮ થી ચારિત્રની ખીલવણી, ૫:૧૪૯ સંસા૨ - પરિશિષ્ટ ૨ ૧૭૭ આસક્તિ છોડવી, ૧:૧૫૭, ૧:૧૬૩, ૨:૨૧૪ જળકમળવત્ત રહેવું, ૧:૧૪,૧:૧૬ ની આસક્તિનો પ્રભાવ, ૧:૧૬, ૧:૯૦ નું સ્વરૂપ, ૨:૨૨૩-૨૨૬, ૨:૨૪૪ નો રસ ઘટાડવો, ૧:૬૮, ૧:૩૮ પરિભ્રમણ, ૧:૧-૨, ૧:૧૯-૨૦, ૨:૮૯, ૨:૨૧૦ સંસારભાવ, - માં જીવની સ્થિતિ, ૧:૯૦ શાતા અને આત્મશાંતિ, ૧:૧૫-૧૬, ૧:૨૯ શાતાનાં આકર્ષણથી મોહ વધે, ૨:૨૨૧ ૨૨૨, ૨:૩૨૩, ૨:૩૩૯ શાતાનો નકા૨, ૧:૬૫, ૧:૭૮ શાતાની ક્ષણિકતા, ૨:૨૪૩, ૨:૨૪૬ અનંતાનુબંધી કષાયથી વધે, ૧:૧૦૮ અને આર્તધ્યાન, ૨:૩૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ અને છઠ્ઠું ગુણસ્થાન, ૨:૧૨૬-૧૨૭, ૨:૨૫૯ અંતરાય બંધાવે, ૨:૩૯, ૨:૨૮૪ થી કષાયો વધે, ૩:૨૩૫ થી પુણ્ય વેડફવું, ૨:૫૦-૫૧, ૨:૧૦૨ મિથ્યાત્વથી વધે, ૧:૧૦૦ - - — — - — સંસારભાવના, ૨:૨૨૩-૨૨૬ — — મોહ બળવાન કરે, ૨:૨૧૦, ૨:૨૨૧૨૨૨, ૨:૩૨૩ શ્રીમદ્ રાજચંદ્રને ખૂબ મંદ, ૩:૨૧૯ સાથે કરેલું આરાધન સંસારસુખ આપે, ૩:૩૪૫ તોડવાનો પુરુષાર્થ, ૧:૧૬, ૧:૩૩, ૧:૬૯, ૧:૩૮, ૧:૧૬૧, ૧:૧૬૩, ૩:૩૧૫, ૩:૩૮૯, ૩:૪૧૯-૪૨૦ તોડવાનાં સાધનોઃ અનિત્ય, અશરણ, અશુચિ ભાવના, ૨:૨૧૧-૨૨૧, ૩:૨૦૨૨૦૩; અન્યત્વભાવના, ૨:૨૨૮૨૨૯; અશાતાના ઉદયો ઉપકારી, ૩:૨૬૭; પ્રાર્થના, ૨:૧૦, ૨:૬૯, ૨:૩૦૩; ભેદવિજ્ઞાન, ૨:૨૫૭, ૨૨૫૯; મંત્રસ્મરણ, ૨:૩૪૧; સત્પુરુષનો સાથ, ૨:૨૨૨-૨૨૩, ૨:૨૪૩, ૨:૩૪૧; સત્પુરુષ તરફ અર્પણતા, ૨:૨૪૬; સંસારભાવના, ૨:૨૨૩- ૨૨૬, ૨:૨૨૯, ૩:૨૦૨-૨૦૩ — સ્વસુખ તરફ દોરે; ૨:૨૨૩ સંસારનું સ્વરૂપ સમજાવે, ૨:૨૨૫-૨૨૬ સંસારભાવ તોડાવે, ૨:૨૨૬, ૨:૨૨૯ ૧૭૮ સંજ્ઞા, ૪:૧૯૬-૧૯૭, ૪:૨૩૪-૨૩૫, ૪:૨૪૮, ૪:૨૭૩-૨૭૬ અને આજ્ઞા એકમાર્ગી થવા, ૪:૨૭૫, ૪:૩૨૮ અને મન, ૪:૨૩૫ અને શ્રુતજ્ઞાન, ૧:૨૦૪ ઇન્દ્રિયોને તેજસ્વી બનાવે, ૪:૨૦૧-૨૦૨ ગુમાવવી, ૪:૨૨૮, ૪:૨૩૫નું મહત્ત્વ, ૧:૩૮ થી અભિસંધીજ વીર્ય વપરાય, ૪:૨૦૨, ૪:૨૪૮, ૪:૨૫૨ થી સ્વતંત્રતા, ૪:૨૨૮ નો ઉપયોગ ભક્તિમાર્ગમાં બિનજરૂરી, ૪:૨૩૪ નો વિકાસ, ૪:૧૯૭-૨૦૦ નો સદુપયોગ, ૪:૨૦૯, ૪:૨૫૪ — — — - સંક્ષીપંચેન્દ્રિયપણું - — — ૫૨ આવરણ, ૧ઃ૩૦૫ સૂક્ષ્મ અને સ્થૂળ, ૪:૨૫૮ — અને જીવની ગતિ, ૨:૧૧૯ અને સર્વ પાપસ્થાનનું સેવન, ૧:૩૬૩, ૧:૩૬૫ આત્મવિકાસ માટે સર્વોત્તમ, ૧:૧૯, ૧૩૮, ૧:૫૩, ૧:૨૮૧, ૧:૩૪૫ છ પર્યાપ્તિની પ્રાપ્તિ, ૧:૨૪૯ દશ પ્રાણની પ્રાપ્તિ, ૧:૧૮૭, ૨:૨૩૬ પરમાર્થ પ્રગતિ માટે જરૂરી ૯૦૦ ભવ, ૨:૩૧૪-૩૧૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - પર્યાપ્તિની પ્રાપ્તિ, ૨:૩૧૧ પ્રાપ્ત કરવામાં પુરુષનો ફાળો, ૨:૨૦૭-૨૧૦, ૨:૩૧૦-૩૧૨, ૩:૭, ૩:૧૪૮, ૩:૧૪૯ મળવાનો કાળ, ૧૪૨ - મળવું દુર્લભ, ૧૨, ૧:૯૩, ૧:૧૯૬ માં ભાવની સ્વતંત્રતા, ૩:૭, ૩:૧૧૮૧૧૯ માં મતિના સદુપયોગથી સ્વતંત્રતા, ૨:૨૩૨ માં હિંસાનું આચરણ, ૧:૨૯૬ - માં સ્વચ્છેદે જીવનું પતન, ૩:૧૧૯ - માં સકામ નિર્જરા કરાય, ૩:૧૫૭-૧૫૮ સમકિત લેવા માટે આવશ્યક, ૨:૨૪૭ - સૌથી વિશેષ કર્મબંધ, ૧:૧૯૨,૧:૨૮૧, ૧:૨૯૬ ઉજાગર દશા, ૧૯૬૪ – ઉત્કૃષ્ટ(સાતમું) ગુણસ્થાન કેવી રીતે વિકસે, ૩:૩૮૫ કેવળ પ્રભુ જેવો આત્માનુભવ, ૨:૧૩), ૨:૧૩૯, ૨:૩૬૮ - ઘાતકર્મની નિર્જરા; ૨:૧૩૦, ૨:૩૬૮ - થી પંચપરમેષ્ટિના કલ્યાણનાં પરમાણુ મળે, ૪:૩૪ થી મહાસંવરમાર્ગનું આરાધન, ૪:૧૩૮, ૪:૧૫૯, ૪:૨૧૪ - ના અનુભવનું વર્ણન, ૨:૧૩૯-૧૪) નિર્વિકલ્પતા અને નિર્વિચારપણું, ૧:૬)૬૧, ૧:૬૭-૬૮ પછી બોધસ્વરૂપ થવું, ૪:૧૩૫ - પછી ધૂળ હિંસાથી છૂટવું, ૧ઃ૩૦૩ – પછી શ્રેણિની તૈયારી, ૧:૧૭૮-૧૭૯ પરમાર્થ શાતાવેદનીય, ૩:૩૮૫ પ્રાપ્તિમાં નડતાં વિદ્ગો, ૧:૪૭, ૧:૫૮ - પ્રાપ્તિનું ફળ, ૧:૬૫-૬૬, ૧:૧૨૨-૧૨૩ પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧:૬૨-૬૩, ૧૯૬૪-૬૬, ૨:૧૩૦, ૨:૧૩૯, ૨:૨૬૭, ૨:૩૬૮ પ્રાપ્તિ વખતે આત્મામાં પ્રવર્તતું તીર્થસ્થાન, ૩:૯૮-૯૯ પુરુષાર્થ માટે પ્રાર્થનાઃ આજ્ઞાનુસારી બનવા, ૧૯૪૬; નિર્વિકલ્પતા વારંવાર મેળવવા, ૧:૬૩; પ્રાપ્તિ માટે, ૨:૩૩; મનને વશ કરવા, ૧:૫૭-૫૮ સાતમું ગુણસ્થાન, અપ્રમત્તસંયત, ૧:૫૫-૬૪, ૧:૧૨૨-૧૨૩, ૨:૧૨૯-૧૩૧, ૨૪૨૬૦૨૭૦, ૨:૩૬૮-૩૭૦, ૩:૩૮૫, ૪:૨૮-૨૯, ૪:૧૨૩-૧૩૭, પ:૩, પા૨૨૩ - અને પૂર્ણ આજ્ઞાનો પુરુષાર્થ, ૪:૧૩૪ ૧૩૫, ૪:૧૫૯, ૪:૨૬૩-૨૬૬ અને રાગદ્વેષનાં સ્કંધો, ૪:૨૮, ૪:૫૦૫૪, ૪:૫૬ અને શુક્લધ્યાન, ૧:૬૨, ૧:૬૫-૬૬, ૨:૧૩૦, ૨૪૨૬૮, ૩:૨૪૯, ૩:૩૧૨, ૩:૩૮૪-૩૮૫, ૪૨૬ – અને સર્વ પુરુષ આજ્ઞારસ,આજ્ઞાકવચ, ૪:૨૮-૨૯, ૪:૧૫૫ ૧૭૯ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ મેળવવા માટે શ્રીમદ્ રાજચંદ્રનો પુરુષાર્થ, ૩:૨૪૯-૨૫૨, ૩:૪૧૦ — મેળવવા પુરુષાર્થઃ ૧:૫૫-૬૧, ૧:૩૬૯, ૪:૨૯-૩૦, ૪:૩૪-૩૫, ૪:૧૨૩૧૩૦; અહોભાવ વધારવો, ૨:૩૩, ૩:૨૪૮; આજ્ઞાધીનપણું, ૧:૪૫-૪૭, ૧:૭૦, ૨:૩૨, ૩:૯૮, ૩:૨૪૮-૨૪૯, ૩:૩૬૮, ૩:૩૮૪-૩૮૫; કષાયજય, ૧:૫૩, ૧:૬૪, ૧:૬૭, ૧:૨૨૬, ૪:૫૫; નિર્વિકલ્પતાની ભાવના, ૩:૨૫૦, ૩:૪૧૦; પ્રમાદરહિતપણું કેળવવું, ૧:૬૩, ૧:૧૯૦; મનનું મૌનપણું, ૧:૫૫, ૧:૬૦, ૧:૭૦; મન પર સંયમ, ૧:૫૬૫૯, ૧:૬૧; મેળવવા પ્રાર્થના, ૨:૩૩; મૈત્રી કેળવવી, ૪:૧૫૯-૧૬૦; શુદ્ધાત્મા સાથે એકરૂપતાની ભાવના, ૨:૩૨, ૨:૨૬૦; સત્પુરુષનો સાથ, ૨:૨૬૮૨૬૯; સત્સંગની ઇચ્છા, ૨:૨૬૦; સંવર ભાવનાનું આરાધન, ૨:૨૬૧-૨૬૩ પ્રાપ્તિ પછી જીવની દશાઃ આત્મશાંતિનો અનુભવ,૧:૧૨૩, ૧:૧૩૪; આજ્ઞાપાલન, ૩:૩૮૪-૩૮૫, ૩:૪૨૬; કલ્યાણભાવ વધે, ૧:૧૨૨-૧૨૩, ૩:૩૮૪-૩૮૫; કષાયો ઘટે, ૧:૨૨૬, ૧:૨૭૮; ચારિત્ર ખીલે, ૧:૬૫, ૨:૩૪, ૧:૧૭૮; છઠ્ઠાસાતમા ગુણસ્થાન વચ્ચે ઝૂલવું, ૧:૧૩૪, ૧:૧૭૮, ૨:૧૩૦, ૨:૨૬૭-૨૬૮, ૨:૩૬૮; નિગ્રંથમાર્ગ પાળવો, ૪:૧૧૩; નિર્વિકલ્પતાનો વધતો અનુભવ, ૧:૬૮, ૨:૩૪, ૨:૧૩૦-૧૩૧, ૨:૨૬૭-૨૬૮, ૨:૩૬૮; નિશ્ચયનય તરફ પ્રગતિ, ૧૮૦ ૧:૬૦-૬૧; પ્રમાદરહિતપણું, ૧:૨૭૮, ૨:૧૨૯, ૨:૨૬૦, ૨:૨૬૨, ૨:૨૬૭; ઋણની ચૂકવણીની ભાવના, ૧;૫૯, ૧:૬૭, ૧:૯૦, ૧:૧૨૩, ૧:૧૭૯, ૨:૩૬, ૨:૨૬૭; સત્પુરુષ થવાની પાત્રતા પ્રગટે, ૨:૨૬૭, ૩:૩૧, ૩:૨૮૪૩:૨૮૫; સંસા૨૨સ તૂટે, ૧:૬૮, ૨:૩૪, ૨:૨૬૦; સંયમ વધે, ૨:૨૬૦ વધુ વિકાસ માટે પુરુષાર્થ, ૧:૬૮ ૨૮૫, ૩:૩૮૫, ૩:૪૨૨, ૩:૪૨૬; વીતરાગતા કેળવવી, ૨:૩૭, ૪:૨૧૩, ૪:૨૬૬; ક્ષપકશ્રેણિની તૈયારી, ૨:૩૪૩૬, ૨:૩૮ (નિર્વિકલ્પતા, શુક્લધ્યાન પણ જુઓ) સાથ, કેવળીપ્રભુનો, ૪:૨૨૦-૨૨૨, ૫:૧૬૦ તીર્થંકર પ્રભુનો, ૪:૨૧૬-૨૨૦ પંચપરમેષ્ટિ ભગવંતનો, ૫:૧૧૪, — ૬૯, ૧:૭૯, ૧:૧૨૨, ૧:૩૬૮-૩૬૯, ૧:૧૪૩, ૧:૧૬૭, એકત્વભાવનાનું આરાધન, ૨૨૭૧-૨૭૩; આચાર શુદ્ધિનું મહત્ત્વ, ૧:૬૧, ૧:૧૪૭; કલ્યાણભાવ વિકસાવવા પ્રાર્થના, ૨:૩૭; લોકસ્વરૂપભાવનાનું આરાધન, ૨:૨૭૩૨૭૭; વિકાસને રોકનાર સંસારીભાવ, ૧:૬૮-૬૯, ૧:૭૯-૮૦, ૩:૩૧૨; શાતાઅશાતાનો નકા૨, ૩:૨૮૨, ૩:૨૮૪ - ૫:૧૫૯ પ્રત્યક્ષ તથા પરોક્ષ, ૪:૧૪૯, ૪:૨૨૧ ૨૨૩ પ્રભુનો, ૫:૨૩ Page #197 -------------------------------------------------------------------------- ________________ — સાધુસાધ્વીજી, ૧:૯૧, ૨:૧૮૩-૧૮૪, ૨:૩૩૫, ૨:૩૫૩ — વીતરાગી, ૪:૧૯૭, ૪:૨૧૬-૨૨૧, ૪:૨૨૩ — રુચપ્રદેશનો, ૫:૧૭૫ સત્પુરુષો, ૪:૨૨૦-૨૨૧, ૪૨૨૩ અને પ્રમાદ, ૪:૯ આત્મવિકાસમાં સાથે, ૨:૩૫૪-૩૫૫, ૩:૩૫૫-૩૫૬ આજ્ઞાપાલન, ૩ઃ૩૫૭-૩૫, ૪:૩૦ આશામાર્ગે ચાલે, ૪:૧૫૮, ૪:૨૭ ૨૮૦ ઉપાધ્યાયજીનાં પદ સુધી કેવી રીતે વિકાસ કરે, ૩:૩૬૭ નમસ્કાર મંત્રમાં પાંચમું પ૬, ૨:૧૮૩, ૩:૩૫૫ ના ૨૭ ગુણો, ૨:૧૮૩-૧૮૪, ૨:૩૩૫૩૩૬, ૩:૩૫૬, ૪:૩૨૪ નાં કલ્યાણનાં પરમાણુનાં લક્ષણો, ૩:૩૬૨, ૪:૧૩, ૪:૧૬, ૪:૨૬૨, ૪૨૮૪-૨૮૫, ૪:૩૨૩ નાં પદને નિકાચીત કરવું, ૪:૩૦૧-૩૦૨ ની આજ્ઞા સંસારનાં કાર્યો માટે, ૪:૧૧, ૪:૩૨૩ ની ચતુર્વિધ સંઘમાં સ્થાન પામવાની પાત્રતા, ૪૪૦ નું કલ્યાણનાં પરમાણુ બનાવવામાં યોગદાન, ૪:૧૧, ૪:૨૮૦, ૪:૩૦૩ ૧૮૧ — - 1 — — નું પંચામૃત, ૫:૧૪૫ નો. આસારસ. ૪:૨૬૨, ૫૧૧૨ પરિશિષ્ટ ૨ - ૪:૧૪૯, ૪:૧૫૮, નો ક્લ્યાણભાવ, ૩:૩૫૫, ૩:૫૭, ૩:૩૫૯, ૪:૨૯૮ નો પુરુષાર્થ, ૩:૩૬૧-૩૬૨, ૪:૪૭, ૪:૨૬૩, ૪:૩૨૨, ૫:૧૨૦-૧૨૨, ૫:૧૩૪, ૫:૧૪૧-૧૪૨ નો શમ, ૫:૧૩૧-૧૩૨ પંચપરમેષ્ઠિ પદ પામવા વ સમસ્ત માટે કલ્યાણભાવ, ૨:૩૨૫, ૨:૩૩૨, ૨:૩૫૪, ૨:૩૭૭ પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ, ૪:૩૨૩ ૩૨૪ – સમાન આત્મપ્રદેશો, ૫:૧૧૨ સ્વરૂપલીનતા વખતે અન્ય પરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુ કે, ૩૩૨ સામાયિક, ૧:૧૩૭-૧૩૮, ૨:૧૪૨ સાક્ષીભાવ, ૧:૩૪૧ માં રહેલી સંસારી સ્પૃહા, ૪૯, ૪:૨૯૮ શિષ્ય તરીકેની ઉત્તમ પાત્રતા, ૩:૩૫, સિધ્ધપ્રભુ, ૧:૧૬૮, ૧:૧૯૪, ૩:૩૭૬-૩૭૭, ૪:૫-૭, ૪૧૬૩-૧૭૦, ૪૧૭૨, ૪:૨૪૧ અને અધાતી અંતરાય ૧:૨૬૧, ૧૩૧૫, ૧૩૧૭ અને સિધ્ધભૂમિ, ૧:૧૬૭, ૧:૨૫૪, 2:268, 3:63 આત્મશુદ્ધિમાં અગ્રેસર, ૪:૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ – માટે કલ્યાણભાવ વેદવો, ૪:૧૪૦ - સિદ્ધપદ પામતી વખતે પંચપરમેષ્ટિમાં સ્થાન, ૨:૨૦૨ (સમુદ્યાત પણ જુઓ) - ગુણસ્થાન ન હોય, ૨:૧૩૭ – ચેતનાન રૂપ, ૪:૧૬૮ - નમસ્કારમંત્રમાં બીજુ પદ, ૨:૧૭૮, ૩:૩પ૩-૩૫૪ નાં કલ્યાણનાં પરમાણુ, ૪:૧૩, ૪:૪૩, ૪:૧૪૬-૧૪૭, પ:1પ - ના ગુણો, ૨:૧૭૮-૧૭૯, ૩:૩૭૫-૩૭૬ નાં નિમિત્તે જીવ નિત્યનિગોદથી બહાર નીકળે, ૨:૩૦૫, ૩:૬-૭, ૩:૩૪, ૩:૯૩, ૩:૩૭૫ - નિર્વાણ પછી કદ-આકાર, ૨:૨૯૩, ૩:૯૩ - નિર્વાણ પામે, ૧:૧૫૯ ની કલંકરહિત અડોલ દશા, ૫:૪, પ:૮૪, પ:૯૬ ની દશા, પ:૩૮ - નો આજ્ઞારસ, પઃ૧૧૨ નો કલ્યાણભાવ, ૪:૨૯૯ નો શમ, પઃ૧૨૬ નો સાથ, ૧:૨૪૬ નો સાથ શ્રેણિમાં, ૪:૩૮ નું આજ્ઞાપાલન, ૩:૩૭૬, ૪:૫-૬, ૪:૧૪૬-૧૪૭, ૪:૧૬૭, ૪:૩૦), પ:૮૧ નું મહાસંવરનું આરાધન, ૪:૧૪૬ - નું ઋણ, પ:૪૬-૪૭ - નું સુખ પામવું, ૧:૧૬૭ - પરિનિર્વાણમાર્ગમાં, ૪:૧૧૪ સિદ્ધભૂમિ, ૪:૧૬૭-૧૭૦, પ:૯૬-૯૮, ૫:૨૩) - અને કલંકરહિત અડોલ દશા, પ:૪, પ:૫૩ અને કેવળ પ્રભુનું દેહવિસર્જન, ૨:૧૩૬, ૨:૨૯૩ કેવળીપ્રભુ સમુદ્ધાતના અંતે પહોંચે, ૨:૨૮૬, ૨:૨૮૬-૨૮૮ અને કેવળ પ્રભુનું દેહવિસર્જન, ૩:૯૩; કેવળીપ્રભુ સમુદ્ધાતના અંતે પહોંચે, ૩:૯૩ - નું ઋણ, પ:૪૫ - નું વર્ણન, પ૮૬, પ૯૯૬-૯૮ સિદ્ધા, પંદર ભેદે, ૩:૧૦, ૩:૨૨ સિદ્ધિ, પરમાર્થિક - પરમાર્થિક સિદ્ધિ જુઓ સિદ્ધિ, સર્વોત્કૃષ્ટ - સર્વોત્કૃષ્ટ સિદ્ધિ જુઓ સુખ, આત્માનું, ૧:૩૬ - સિદ્ધપ્રભુ સમાન, ૧:૧૬૭ સુખબુદ્ધિ, સંસારી પદાર્થોની, ૧૯૨૮, ૧:૨૬૭ ૨૬૮, ૧:૩૦૫-૩૦૬, ૪:૨૯-૩૦, ૪:૨૩૭૨૩૯, ૪:૨૫૯, ૪:૨૯૨-૨૯૩ - અને આજ્ઞાપાલન, પ૧૪, પ૦૨૦, ૫:૧૫૪ ૧૮૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ – અને જ્ઞાનાવરણનું બંધન, ૨:૨૫-૨૬, ૨૯૨ આત્મશાંતિ હણે, ૨:૯૧, ૨:૧૫૭ આત્મિક શુદ્ધિના માર્ગે તોડવી, ૪:૨૩૮ - આજ્ઞાપાલનની, ૪:૨૯૪ - અંતરાય કર્મ બંધાવે, ૨:૨૮૪ - અંતરાયના ક્ષયથી ઉપજે, ૪:૧૦૫, ૪:૨૩૨, ૪:૨૯૨ થી જ્ઞાનાવરણ બંધાય, ૧:૨૮, ૧:૪૫, ૧:૧૫૦, ૧:૨૧૩, ૧:૨૬૭-૨૬૯, ૧:૨૯૦, ૧:૩૫-૩૬, ૧:૩૦૯, ૧:૩૧૨, ૧ઃ૩૨૮, ૧૪૩૪૪, ૧૩૫૨, ૧:૩૫૫ ઘટાડવા પ્રભુના ગુણો પૂજવા, ૧:૨૪, ૧:૩૦ - ઘટાડવા ગુરુ સેવા, ૧:૧૩૩ - ગુણગ્રાહી થવાથી તૂટે, ૪:૨૩૧-૨૩૨ - તોડવા મહાસંવરનું આરાધન, ૪:૧૨૨, ૪:૧૫૯, ૪:૨૨૫ - તોડવા માટેની પ્રાર્થના, ૧૯૨૮ - દશમા ગુણસ્થાને સંપૂર્ણ ક્ષય, ૪:૫૮ - થી છૂટવાનો પુરુષાર્થ, ૧ઃ૩૦, ૧:૧૩૩, ૧:૧૪૪, ૧:૧૪૬, ૧:૧૫૧, ૧:૨૬૯, ૧:૩૧૦ - નું કવચ, ૪:૨૩૨ ને વીતરાગતામાં પલટાવવી, પ:૪ - નો ક્ષય, ૪:૨૨૫, ૪:૨૩૯, ૪:૨૯૩, ૫:૧૫૩ - મોહ સાથે તૂટવી, ૪:૨૨૫, ૪:૨૪૩ - રાગદ્વેષથી વધે, ૪:૫૪ - વિચારવમળમાં ફસાવે, ૨:૧૫૭, ૨૩૨૫૪ - સચેત-અચેત, ૧:૨૯૩ - સર્વોત્કૃષ્ટ શુદ્ધિના માર્ગે તોડવી સહજ, ૪:૨૩૮-૨૪૦ સંસારી પદાર્થોની, ૩:૩૬૦-૩૬૧ તોડવાના ઉપાયોઃ અન્યત્વભાવના, ૨:૨૨૮-૨૨૯; અનિત્યભાવના, ૨:૨૧૧-૨૧૪; અશરણભાવના, ૨:૨૧૪-૨૧૬; અશુચિભાવના, ૨:૨૧૭૨૨૧; અસ્તેયવ્રત સેવવું, ૩:૧૬૭; આત્મસુખનો વિચાર, ૨:૨૪૩, ૨:૨૪૬; આજ્ઞાધીનતા, ૩:૩૭૨, ૩:૪૧૯-૪૨૦, ૩:૪૨૬; એકત્વભાવના, ૨૪૨૭૨૨૭૩; ઇચ્છા પર સંયમ, ૩:૩૧૪૩૧૫, ૩:૪૧૯; કલ્યાણભાવ સેવવો, ૩:૨૫; પ્રભુનાં વચનોનું આરાધન, ૨:૯૨; પૂર્ણ આજ્ઞાએ આરાધન કરવું, ૩:૩૭૧; પ્રભુસપુરુષના ગુણો તરફ દૃષ્ટિ, ૨:૧૦૭, ૨:૨૧૧, ૨૩૨૪૫, ૨:૨૫૩-૨૫૪; પ્રાર્થનાનું આરાધન, પ૨; મંત્રસ્મરણનું આરાધન, ૨:૧૫૭; મોહબુદ્ધિ ઘટાડવી, ૨:૯; મૈત્રી આદિ ચાર ભાવના ભાવવી, ૩:૨૬; સંસારનું સ્વરૂપ જાણવું, પઃ૨૨; સત્યવ્રત સેવવું, ૩:૧૬૭ તૂટવાનું ફળ: અહિંસાનું પાલન, ૫:૫; આત્મશાંતિ પ્રગટે, ૨:૯૨; આત્મસ્થિરતા વધે, ૨:૯૨; જ્ઞાનાવરણનો ક્ષય, ૨:૯૨, ૧૮૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ ૨:૩૪૯, ૪:૮૬, ૪:૧૬૦; મંત્રસ્મરણનું ફળ મળે, ૨:૧૫૮; સ્વાત્મામાં એકાકારતા, ૨:૯૨, ૨:૨૫૪; વીર્ય પરમાર્થે વપરાય, ૪:૨૩૨ સુધારસ, ૪:૨૪૫, પાપર – આત્મદશા વધારવામાં ઉપયોગી, ૩:૭૫ - થી આહારક શરીર બનાવવું, ૧:૨૩૭ – નું વદન તીર્થંકર પ્રભુને, ૩:૪૯, ૩:૭૫ – વધવાથી લોહી શ્વેત બને, ૩:૮૩ સેવા, – ગુરુ તથા સાધર્મિક ભાઈની, ૧:૧૩૨ ચારિત્રની, ૫:૨૨૬ – પ્રભુની, પડ૧૯૪, પ૦૨૧૩ – સ્વચ્છેદે કરવી, પઃ૧૯૫ સૌભાગભાઈ, ૪:૬૮-૬૯, ૪:૧૦૯ – નું ચારિત્ર, ૪:૧૦૯ – નો આત્મસિદ્ધિશાસ્ત્રની રચનામાં ફાળો, ૪:૭૧-૭૨, ૪:૧૦૯ - છોડવાનું ફળ, ૨:૧OO ત્યાગવાથી આજ્ઞાધીનતા વધે, ૩:૩૪૪ ત્યાગવાથી કર્મબંધન અટકે, ૧:૪૪ ત્યાગવાથી પાપસ્થાનકથી છૂટાય, ૧:૩૬૫ - દબાવવાથી જલદીથી વિકાસ, ૩ઃ૨૮૮, ૩:૩૯૨ - થી અપૂર્ણ આજ્ઞાપાલન, ૩:૩૭), ૪:૨૯, ૪:૮૫ થી તપનાં આચરણમાં દોષ વધે, ૩:૩૪૩, ૩:૩૪૫ - થી થતું નુકશાન, ૨:૩૧, ૨:૯૬, ૨:૨૧૧ થી પ્રભુસેવા કરવી, ૫:૧૯૫ - થી બચવું જરૂરી, પ૯૫, ૫ઃ૨૧૫-૨૧૬ - થી વિવેકશક્તિ હણાય, ૨:૯૮-૯૯, ૨:૧૪૯, ૩:૧૧૯ થી સંજ્ઞીપંચેન્દ્રિયની સ્વતંત્રતા હણાય, ૨:૨૧૦, ૨:૨૩૨, ૨૩૧૪, ૩:૧૧૯, ૫:૧ - પરમાર્થે, ૪:૨૪૨ - ભક્તિમાર્ગે ઓછો, ૪૨૩૯ - માનકષાયને પોષે, ૨૪૯૬, ૨૬૨૧૦ યોગથી, પ૨ – રાગ-દ્વેષ છૂટા રહેવાથી ઘટે, ૪:૨૫ તોડવાનો પુરુષાર્થ, ૧:૩૬૬, ૪:૪૦, પ૬૬, ૫:૨૧૪, ૫:૨૧૮: આજ્ઞાપાલન, ૧:૪૪, ૧:૪૭-૪૮, ૧:૫૦, ૧:૨૩૫૫, ૧૯૭૦, ૧:૧૨૧, ૧:૧૩૧, ૪:૯, ૪:૧૧૩, ૪:૧૨૮, ૪:૨૫૯; સ્યાદ્વાદશૈલી, ૧૯૭૧, પઃ ૨૦૭-૨૦૮ સ્વચ્છંદ, ૧:૫૩, ૧:૫૭-૫૮ – અને આજ્ઞા વિરોધી, ૩:૩૨૨ - અને પ્રમાદ, ૪.૯ - અને પ્રાર્થનાની અસફળતા, ૨:૧૫ - ગુણસ્થાન અનુરૂપ, ૧:૨૭૮ ચોથા ગુણસ્થાનથી તૂટવા માંડે, ૨:૧૨૫ છઠ્ઠા ગુણસ્થાને, ૪:૪૫ ૧૮૪ Page #201 -------------------------------------------------------------------------- ________________ સ્વદોષદર્શન, ૧:૧૩૪-૧૩૫ - — - સ્વભાવ, ૪:૨૬૧ - નમસ્કારમંત્રનું આરાધન, ૨:૧૭૦; પ્રાર્થના, ૨:૩૧-૩૨; પ્રભુનું શરણું, ૨:૧૩૮-૧૩૯, ૨:૧૫૦; મનને વશ કરવું, ૧:૫૩, ૧:૫૬-૫૭, ૧:૭૦; સરળતા કેળવવાથી, ૪:૩૨૨ સ્વરૂપ, થી નિર્માનીપણું ખીલે, ૨:૮૦ થી સન્માર્ગે પ્રગતિ, ૨:૯૭, ૨:૧૦૦, ૨:૧૧૧ પશ્ચાતાપથી, ૨:૨૪૯ મહત્ત્વ, ૨:૮૦ ક્ષમાપનાના પાઠમાં, ૨:૧૩૮ ક્ષમાપનાથી ખીલે, ૨:૭૯ — અને અંતરાય, ૪:૧૮૯, ૪:૨૪૪-૨૪૬ અને કર્મ, ૫:૪૨ આત્માનો અપૂર્વ, ૫:૨૮૪ માં લીનતા, ૫:૯૦ નું ભાન ન થવું, ૧:૨૨૨ સ્વરૂપલીનતા, ૪:૧૬૧-૧૬૩; ૪:૧૭૨, ૫:૬, ૫૭૬-૭૭ અને પ્રમાદ, ૫:૬૭-૬૮ આજ્ઞાના આરાધનથી, ૩:૩૪૭, ૩:૪૨૨, ૩:૪૨૬, ૫:૧૪, ૫:૨૨૬ એ સાચું તપ, ૩:૧૭૭, ૩:૩૨૦ એટલે બ્રહ્મચર્ય, ૩:૧૮૭ થી કલ્યાણનાં પરમાણુ ગ્રહાય, ૩:૩૬૨ થી માયાભાવ તૂટે, ૩:૧૩૯ થી ચારિત્ર ખીલે, ૩:૧૮૭, ૩:૩૦૨ થી ઘાતીકર્મ અલ્પ બંધાય, ૩:૨૭૯ ધ્યાન તપ થકી, ૩:૩૪૧ ની લગનીથી શાતાનો નકા૨, ૩:૨૮૫ નો પુરુષાર્થ, પ:૭૦, ૫:૨૫૭ સિદ્ધભૂમિમાં, ૫:૮૪ સ્વસ્તિક, પરિશિષ્ટ ૨ ૧૮૫ આત્માના જ્ઞાન ગુણનું પ્રતિક, ૩:૫૧ ૫૨ આકૃતિ રુચક પ્રદેશની, ૩:૫૨, ૩:૭૯ ૮૧ સ્વાધ્યાય (તપ), ૧:૧૪૯, ૩:૧૮૦-૧૮૧, ૩:૩૪૦ સ્થિતિ, કર્મની, ૧:૧૨ કષાયના આધારે નક્કી થાય, ૧:૨૮૫૨૮૬, ૧:૩૩૭ સ્થિરતા, ૧:૧૭૫, ૧:૩૬૮, ૪:૩૨૪, ૫૬૫ અને ધ્યાન, ૧:૮૬-૮૭, ૧:૧૪૭ અને મન, ૧:૧૫૫, ૧:૧૭૫ કલ્યાણનાં પરમાણુની સહાયથી, પ:૭૩ કેળવવા મંત્રસ્મરણ, ૧:૧૧૧, ૧:૩૬૮ ચારિત્રની ખીલવણીથી, ૧:૧૭૮, ૧:૩૩૨ મનને વશ કરવાથી, ૫:૬૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ — સ્પૃહા, સંસારની, ૪૪૭, ૪:૨૪૫ — - — ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ — અને પ્રમાદ, ૪:૮-૯, ૪:૨૯-૩૦, ૪:૪૭ આજ્ઞારસમાં, ૪૧૪૮-૧૪૯ કલ્યાણનાં પરમાણુથી ઘટે, ૪:૧૧, ૪:૩૪-૩૫ તોડવા ગુણગ્રાહીપણું, ૪૨૩૨ નો નકાર, ૪:૩૧, ૪:૩૫, ૪:૪૯ – થી પરમાર્થ અંતરાય બંધાય, ૪:૨૬ ઘાડવા. આજ્ઞાપાલન, ૩, ૪૮૫, ૫:૧૪, ૫:૨૧૫-૨૧૬ છઠ્ઠા-સાતમાં સ્થાને, ૪૪૮-૪૯, ૪:૫૫-૫૬ થી માનભાવ વધે, ૪:૬૩, ૪:૨૬૪ – થી શાતાવેદનીયનો આશ્રવ, ૪:૪૮, ૪:૮૫ — - થી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ વધે, ૪:૨૩ પંચ પરમેષ્ટિભગવંતમાં કક્ષા પ્રમાણે, ૪:૮-૧૦, ૪:૨૭૯ ભક્તિમાર્ગે ઓછી, ૪:૬૩ દાસ્યપટ૬, ૧:૨૨૯, ૧:૩૩૧ હિંસા, ૧:૨૯૬-૩૦૦, ૧:૩૬૦ એકથી ચાર ઇન્દ્રિયવાળા જવની, ૧:૨૯૮, ૧:૩૬૦ - થી દર્શનાવરણ બંધાય, ૧:૩૧, ૧:૨૧૮, ૧૨૬૩. ૧:૨૯૪, ૧૨૯૮-૨૯૯, ૧:૩૪૪, ૨૯૨-૯૩ ૧૮૬ - — ૨:૨૭૮-૨૮૦, પશ્રેણિ, ૨:૧૩૧-૧૩૨, ૨:૩૭૨-૩૩૯, ૪:૫-૫૧, ૪:૧૫-૧૬૨ નાની હોવી, ૫:૪૯-૫૦ ની તૈયારી, ૨:૩૫૫, ૩:૯૯, ૪:૫૫૫૬, ૪:૧૩૭ ની પ્રક્રિયા, ૩:૩૮૬-૩૮૭, ૩:૩૯૧ નો પુરુષાર્થ, ૧:૧૭૫-૧૮૪, ૧:૬૯, ૫૭૭-૮૦, ૫:૨૨૬-૨૨૭ માં અગ્યારમું ગુણસ્થાન અસ્પર્શ; ૨:૧૩૫ માં આત્માના પ્રદેશ સ્પષ્ટ જોવા, ૨:૧૩૩ માં જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદવો, ૨:૩૮૦ — — - — — — — થી બચવાના ઉપાયો, ૧:૨૯૯, ૧:૩૦૩, ૨૯૨-૯૩ — સુમ-સ્થળ, ૧૩૦૩ સંશીપંચેન્દ્રિયની, ૧:૨૯૯ માં પંચપરમેષ્ટિ ભગવંતનો સાથે, ૪:૩૬૪૧, ૪:૫૧ માં પૂર્ણ આજ્ઞાથી પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણનું આરાધન, ૩:૩૮૬-૩૮૭ માં ધાતિ કર્મનો પૂર્ણ ક્ષય, ૨:૧૩૨ માં લોહીનો રંગ બદલાય, ૩૮૩ માંડના પહેલાં એકત્વભાવના ઘૂંટાય, ૨:૩૭૭ માંડતા પહેલા તીર્થંકર પ્રભુનો પુરુષાર્થ, ૩૬૧, ૩૧, ૩:૧૯૮ માટે પાત્રતા, ૪:૩૩, ૪:૫૬, ૪:૧૮૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - માટે મહાસંવર અનિવાર્ય, ૪:૧૫૧ - માટે વીર્ય હોવું જરૂરી, ૩:૩૯૧ - મેળવવા પ્રાર્થના, ૨:૩૫ – ક્ષાયિક સમકિતી જ માંડે, ૨:૧૩૫ (શ્રેણી પણ જુઓ) ક્ષમા, ૨:૯૨-૯૩, ૩:૧૫૦ - અને વીતરાગતા, ૩:૧૨૮ ‘ઉત્તમ ક્ષમા' સમ્યકુદર્શન પછી પ્રગટે, ૩:૧૨૫-૧૨૮ - ક્રોધના અભાવથી પ્રગટે, ૩:૧૨૨-૧૨૩, ૩:૧પ૬ – ધારણ કરનારનાં લક્ષણો, ૩:૧૨૬-૧૨૭ - નિસ્પૃહતાથી ખીલે, ૩ઃ૨૨૫ ખીલવવાનો પ્રભાવઃ અહિંસાપાલન, ૨:૯૩, ૩:૧૫૦-૧૫૧; દર્શન ગુણ ખીલે, ૨:૯૩; દર્શનાવરણનો ક્ષય, ૨:૯૩; દોષથી મુક્તિ, ૨:૧૦૭, ૨:૨૪૯; માનભાવ તૂટે, ૨:૯૨; જ્ઞાનની વિશુદ્ધિ, ૨:૧૯૩, ૨:૨૪૯ - ના પાઠની સમજણ, ૨:૮૯-૧૧૨ ના પાઠમાં મોક્ષમાર્ગ, ૨:૧૧૧ નો ભાવ ખીલવવો, ૧:૧૧૧, ૧:૧૭૧, ૧:૩૬૭ થી આત્મવિકાસ, ૧:૧૦૮, ૧:૧૧૩, ૧:૧૧૬ થી વિશુદ્ધિ, ૧:૧૫૮ – થી અંતરાયનો ક્ષય, ૧:૨૧, ૧:૯૫, ૧:૧૧૦, ૧:૨૫૫ - થી દર્શનાવરણનો ક્ષય, ૧૦૨૬૮-૨૭૦, ૧:૩૦૩ થી નિર્જરા, ૪:૧૫૧, ૪:૧૮૧ - થી મુશ્કેલીનો હલ, ૫ઃ૨૫૪-૨૫૫ થી મૈત્રીભાવ ખીલે, ૧:૧૪૮ - થી સમ્યકજ્ઞાનનું આરાધન, ૨:૧૯૩ પાંચમું-છવું ગુણસ્થાન મેળવવા અગત્યની, ૨:૨૫૬ પ્રાર્થનાના માધ્યમથી, પ:૧૦૯ - મોક્ષમાળાનો પાઠ, ૨:૮૩-૮૪ - સંવરમાર્ગે, ૪:૧૮૧ લાભો - આત્મશાંતિ-સમતા ખીલે, ૨:૩૪૧; અંતરાય તૂટે, ૨:૮૦, ૨:૨૫૩; કર્મનાં ચક્રવૃદ્ધિ વ્યાજથી બચાવે, ૨:૭૭૭૮; નવાં કર્મો બંધાતા અટકે, ૨:૭૯; સકામ નિર્જરા થાય, ૨:૭૯, ૨૪૯૬, ૨:૧૫૨, ૨:૧૯૨, ૨:૨૫૩; લાંબુ કર્મ ટૂંકા ગાળામાં ભોગવાય, ૨:૭૯; સ્વદોષદર્શન ખીલે, ૨:૭૯; સંસાર પરિભ્રમણ ટૂંકાવે, ૨:૭૯ ક્ષમાપના, ૧:૧૧૧, ૧:૧૪૮, ૪:૫૯-૬૧, ૪:૨૧૪, ૪:૨૩૯ - અને પશ્ચાતાપ, ૨:૭૭-૭૮ અપૂર્ણ-પૂર્ણ આજ્ઞાથી કરવાનું ફળ, ૩:૩૭૧ - અરૂપી, પઃ૧૧૩ અંતરાય તોડવા, ૫:૨૩, ૫:૧૦૯ - ના પાઠમાં ચૌદ ગુણસ્થાન, ૨:૧૩૭ ૧૪૧ ૧૮૭ Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ ક્ષયોપશમ સમકિત, ૧:૨૫, ૧:૧૧૪-૧૧૬, ૨:૧૨૩-૧૨૪, ૨:૩૪૪; ૨:૩૫૬-૩૫૮, ૪:૧૧૧-૧૧૭, ૫:૨, ૫:૨૦૨ અને શ્રેણિમાં ભય, ૨:૧૩૨ આત્માનાં છ પદનું શ્રદ્ધાન, ૧:૧૧૨ થી ચોથું ગુણસ્થાન, ૧:૨૬, ૧:૧૧૫ ચારે ગતિના સંજ્ઞીપંચેન્દ્રિય મેળવી શકે, ૧:૩૮, ૨:૩૫૭ પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧:૧૧૩-૧૧૫ મેળવવા પંચપરમેષ્ટિમાં પદ પામનાર ગુરુનો સાથ ઉત્તમ, ૨:૩૪૬-૩૫૧ માર્ગાનુસારિતા, ૧:૨૫, ૧:૪૭ મેળવતા અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ,૧:૨૬, ૧:૧૧૩-૧૧૪, ૨:૧૨૩, ૨:૩૪૫, ૩:૧૨૬-૧૨૭ મેળવતા દર્શનમોહ(મિથ્યાત્વ)નો ક્ષયોપશમ,૧:૨૬, ૧:૩૨૦, ૪:૧૭-૧૯ લેતી વખતે પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞાકવચ મળે, ૪:૧૪, ૪:૧૭-૧૮ વધુ વિકાસ માટે પુરુષાર્થ, ૧:૩૬૮ વમી જવું, ૪:૧૮ મેળવવા પુરુષાર્થ : ૧:૧૪, ૧:૧૬, ૧:૯૪-૯૬, ૧:૧૧૧-૧૧૩; શૂન્યતા, ૨:૧૨૩-૧૨૪, ૨:૩૪૫ - — — પ્રાપ્તિ પછી: જીવની દશા, ૧:૨૬, ૧:૧૧૬, ૧:૩૬૮; અડધાથી વધારે આત્મપ્રદેશ દેહથી છૂટા, ૨:૩૬૦-૩૬૧; ચોથું ગુણસ્થાન છૂટે નહિ, ૨:૧૨૩-૧૨૪; પંદર ભવમાં મુક્તિ, ૧:૧૭, ૧:૨૫, ૧૮૮ ૧:૧૧૫, ૨:૧૨૪, ૨:૧૩૨, ૨:૩૪૫; માઠી ગતિ ન હોય, ૧:૧૧૫; માત્ર સમ્યક્ત્વ મોહનીયનો ઉદય, ૨:૧૨૩૧૨૪, ૨:૩૪૫; સ્વતંત્ર પુરુષાર્થ વધે, ૨:૩૫૬ (સમકિત પણ જુઓ) ક્ષાયિક સમકિત, ૧:૪૦, ૧:૧૧૬-૧૧૭, ૨:૧૨૪૧૨૫, ૨:૩૫૬-૩૬૨, ૪:૨૦-૨૩, ૪:૧૧૭૧૧૮, ૫૨, ૫:૨૧૨-૨૧૪, ૫:૨૧૫ અનુભવનું વર્ણન, ૧:૧૮-૧૯ અને ક્ષપક શ્રેણિ વચ્ચે સમાનતા, ૪:૨૦, ૪:૫૦-૫૧ મહિમા, ૧:૧૧૯, ૧:૧૨૮, ૧:૩૨૧ મેળવવા સમર્થ સદ્ગુરુની અનિવાર્ય, ૪:૨૦ મેળવવાથી મિથ્યાત્વ(દર્શનમોહ) નો ક્ષય, ૧:૧૧૬-૧૧૭, ૧:૧૨૮, ૧:૨૨૪, ૧:૨૭૭, ૧:૩૨૧, ૨:૧૨૫, ૨:૩૫૭, ૩:૨૭, ૩:૩૯૦; મિથ્યાત્વ પણ જુઓ મેળવવાથી અનંતાનુબંધી નો ક્ષય, ૧:૧૧૬, ૧:૨૨૫૩, ૨:૧૨૪, ૨:૩૫૭, ૩:૨૭, ૩:૧૨૭ ચોથા ગુણસ્થાને લેવાનું મહત્ત્વ, ૧:૧૧૬, ૧૧૨૮, ૨:૧૨૫, ૨:૩૫૮ પ્રાપ્તિ વખતે પ્રક્રિયા, ૧:૪૦-૪૧, ૧:૧૧૬-૧૧૮ વેદક સમ્યક્ત્વ, ૧:૧૧૮ પ્રાપ્ત કરતી વખતે બે ઘડીનું ઊંડું ધર્મધ્યાન (સામાયિક), ૨:૧૪૨ — સહાય Page #205 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ - શ્રીમદ્ રાજચંદ્રનો ક્ષાયિક સમકિતનો પુરુષાર્થ, ૩:૨૪૦-૨૪૨ મેળવવા પુરુષાર્થ: ૧:૨૧-૨૩, ૧:૨૫, ૧:૩૧-૩૨, ૧:૪૦, ૧:૧૧૫-૧૧૭, ૨:૩૫૬-૩૬૧; અહોભાવ કેળવવો, ૩:૨૪૦; આરાધનનાં સાધનો, ૨:૩૦; તીર્થંકર પ્રભુનો, ૩:૨૭; મિથ્યાત્વનો સંવર, ૨૪૨૬૧-૨૬૨; પ્રાર્થના, ૨:૩૦; પાત્રતા ખીલવવી, ૨:૩૦-૩૧, ૨:૩૫૭; લેતાં પહેલાં જીવની મનોદષા, ૩:૨૪૧; (સમકિત પણ જુઓ) પ્રાપ્તિ પછી: જીવની દશા, ૧:૪૧૪૩; અશાતાના ઉદયો વધુ આવે, ૧:૩૩૭, ૩:૨૬૭; આત્મા દેહ સાથેના સ્થૂળ બંધનથી મુક્ત થાય, ૨:૩૬૦; આત્માની સતત પ્રતીતિ, ૨:૩૬૦; છે. પદનું યથાર્થ શ્રદ્ધાન, ૩:૨૪૧; ત્રણ ભવમાં મોક્ષ, ૧:૪૨, ૧:૪૪, ૧:૧૧૬, ૧:૧૧૮, ૨:૧૨૫, ૨:૩૬૦; યોગનું આજ્ઞાધીનપણું, પ:૩; સમાધિમરણ, ૨:૩૬૧; સર્વ સદ્દગુરુ આજ્ઞાકવચ મળે, ૪:૧૪, ૪:૨૩, પ૦૬૩; ક્ષપક શ્રેણિ, ૨:૧૩૨ (સમકિત, અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વ પણ જુઓ) – અને દર્શનનો સંબંધ, ૧:૨૧૪, ૧:૨૫૭, ૧૨૯૦, ૨:૧૯૦ અવધિજ્ઞાન, ૧:૨૦૭-૨૧૦ અજ્ઞાનનો અર્થ, ૧:૧૯૬ આવરનાર જ્ઞાનાવરણ કર્મ, ૧:૧૩, ૧:૨૩, ૧:૧૯૫, ૧:૨૧૨, ૧૩૨૫૭, ૧:૨૬૭ (જ્ઞાનાવરણ કર્મ પણ જુઓ) આવરણનાં કારણોઃ સુખબુદ્ધિ, ૧:૧૫), ૧૨૧૩, ૧:૨૬૭, ૧:૨૯૦, ૧:૩૦૫૩૦૬; મૃષા, ૧:૨૯૦, ૧:૩૦પ-૩૦૬ ક્યારેય સંપૂર્ણ અવરાય નહિ, ૨૪૨૩૭, ૨:૨૩૯, ૨:૨૯૪ ખીલવવાનાં સાધનોઃ ૧:૧૪૯ -૧૫૫, ૧:૧૭૬-૧૭૭, ૫:૧૦૦-૧૦૧, ૫:૨૧૭; ત્યાગ ગુણ કેળવવો, ૧:૨૬૯, ૧:૩૧૦; પરપદાર્થની સુખબુદ્ધિ છોડવી, ૧:૧૪૪, ૧:૧૫૦, ૧:૨૬૭, ૧:૨૬૯, ૨:૯૨, ૩:૨૬; સત્યવ્રતનું પાલન, ૧:૨૯૪૨૯૫, ૧:૩૦૬, ૧:૩૧૦; ક્ષમાપનાનું આરાધન, ૨:૨૪૮ ચાર જ્ઞાન અને કેવળજ્ઞાનનો સંબંધ, ૩:૮૪-૮૫ - દર્શન, ચારિત્ર સાથે એકતા, ૨૩૨૮૨ ૨૮૩ – ના પ્રકાર, ૧:૧૯૬-૨૦૧, ૧ઃ૩૦૮ ૩૦૯, ૨:૨૮૨ ની વિશુદ્ધિ ભક્તિમાર્ગે, ૪:૧૦૩-૪:૧૦૪ - ની વિશુદ્ધિથી મોહનીય ક્ષીણ થાય, ૨:૧૯) જ્ઞાન (ગુણ), ૧:૨૩,૧:૧૯૫, ૧:૨૧૨, ૨:૧૯૦, ૨:૨૯૭ - ૐમાં સમાયેલું, પઃ૧૪૩-૧૪૯ – અનંતજ્ઞાન, ૧:૧૯૬ - અને જ્ઞાયકતા, ૨:૨૩૯ ૧૮૯ Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ - ની વિશુદ્ધિ માટે દર્શન વિશુદ્ધ થવું જરૂરી, ૨:૧૯૦ - નું દાન પાત્રતા પ્રમાણે, ૪:૨૨૫ નું પ્રતિક સ્વસ્તિક, ૩:૫૧-૫૨ નો વિકાસ, ૧:૧૯૬, ૧:૨૧૨, ૫:૧૦૦૧૦૧, ૫:૨૧૭ - પૂર્ણ વિશુદ્ધિથી કેવળજ્ઞાન (અનંતજ્ઞાન) પ્રગટે, ૨:૧૦૫, ૨:૧૭૯, ૨:૨૮૧ ૨૮૨ - પ્રત્યક્ષ અને પરોક્ષ, ૧:૧૯૭, ૧:૨૧૧ ૨૧૨, ૧:૩૦૮ - સમ્યકજ્ઞાન, પઃ ૨૦૪ - જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ખીલે, ૧:૨૩ (સમ્યકુશાન, જ્ઞાનાવરણ પણ જુઓ) ક્યા પાપસ્થાનકથી બંધાય, ૧:૩૪૬ તૂટવાથી આત્મશાંતિનો અનુભવ, ૧:૩૨ - નાં પરમાણુ મસ્તકમાં, ૧:૭૬, ૩:૧૯૮ - ના પ્રકાર, ૧:૧૯૫-૨૧૧, ૧:૨૧૩, ૧:૩૦૯ ના લીધે જીવની દશા ન પકડાય, ૧:૨૬, ૧:૩૨, ૧:૩૪ ની અંતરાય, ૧:૩૧૬ - ની વિવિધ પ્રકૃતિ, ૧ઃ૩૦૯ - નો પ્રભાવ, ૨:૨૫ નો ક્ષયોપશમ આત્મવિકાસ માટે આવશ્યક, ૧:૨૬, ૧:૩૪, પ ૨૦૮-૨૦૯ નો બંધ કષાય અનુસાર, ૧:૨૮૬ - નો બંધ ગુણસ્થાન અનુસાર, ૧ઃ૩૦૯ - સ્થિતિ, જઘન્ય અને ઉત્કૃષ્ટ, ૧૯૨૧૩, ૧:૩૦૯ - ક્ષય કરતાં પહેલા અંતરાય ક્ષય જરૂરી, ૨:૮૦, ૪:૧૯૦ - ક્ષય કરવા મોહ તોડવો જરૂરી, ૧૯૨૨ ૨૩, ૧:૨૬, ૧:૩૦ – ક્ષય થવાથી અનંતજ્ઞાન ગુણ પ્રગટે, ૨:૧૦૫-૧૦૬, ૨:૧૭૯ ક્ષયોપશમથી માર્ગનાં રહસ્યો સમજાય, ૨:૩૪૭ ક્ષીણ થવાનું પરિણામ, ૨:૨૭ જ્ઞાન ગુણ આવરે, ૧:૧૩, ૧:૨૩, ૧:૧૯૫, ૧:૨૧૨, ૧:૨૫૭, ૧:૨૬૭, જ્ઞાન પણ જુઓ જ્ઞાન, દર્શન, ચારિત્ર - રત્નત્રય જુઓ જ્ઞાનમાર્ગ, ૩:૩૨૮-૩૨૯, ૪:૬૧, ૪:૧૧૬ જ્ઞાનાવરણ કર્મ, ૧:૨૨-૨૩, ૧:૧૯૫, ૧:૨૧૨-૨૧૩, ૧:૨૫૭, ૧:૩૫-૩૦૮, ૩:૧૫૩ - અને આજ્ઞારૂપી ધર્મ, ૪:૧૦૬ - અને દર્શનાવરણનો સંબંધ, ૧:૨૨, ૧૩૦ ૧:૨૫૭, ૧:૨૯૦, ૧ઃ૩૧૦ - અશાતના કરવાથી બંધાય, ૧૯૨૧૩ - આત્માર્થે પ્રગતિ રોકે, ૧:૨૬, ૧૯૩૪ આજ્ઞાપાલનમાં વિઘ્નરૂપ, ૧:૪૫, ૫:૧૩-૧૪ - કષાયથી બંધાય, ૪:૫૮ ૧૯૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ બંધાવાનું કારણઃ પરપદાર્થની સુખબુદ્ધિ, ૧:૨૮, ૧:૨૧૩, ૧૪૨૬૭-૨૬૯, ૧:૨૯૦, ૧:૩૦૫-૩૦૬, ૧:૩૦૯, ૧:૩૧૨, ૨:૨૫-૨૬, ૨:૯૨, ૩:૧૫૪, ૩:૨૮૯, ૪:૩૦, ૪:૮૬, ૪:૨૨૫; મોહ, ૧:૨૮૮, ૧:૩૧૭–૩૧૯; મૃષાવાદ, ૧:૩૦૪-૩૦૫; સંસાર સ્પૃહા(આસક્તિ), ૪:૨૩; જ્ઞાનીની અશાતના, ૨:૨૬, ૨:૨૪૯, ૩:૧૫૩ ક્ષણ કરવાનો પુરુષાર્થ ૧:૨૮, ૧:૧૪૯-૧૫૪, ૧:૨૬૭, ૪:૬૮, ૪:૧૫૯, ૪:૧૮૪, ૫:૨૩૬-૨૩૭, પ:૨૪૮, ૫:૨૫૧; કલ્યાણભાવ સેવવો, ૩:૩૮૧; નિસ્પૃહતા, ૨:૩૪૯; પરપદાર્થની સુખબુદ્ધિનો ત્યાગ, ૨:૯૨, ૨:૩૪૯, ૩:૨૬, ૩:૨૮૯, ૩:૪૧૯૪૨૦, ૩:૪૨૬; પ્રાર્થના, ૨:૨૪૨૭; પૂર્ણ આશાએ આરાધના કરવાથી, ૩:૩૭૨; મોહનો ત્યાગ, ૨:૯૪; શાંતિ ગુણ ખીલવવો, ૨:૯૧-૯૨; મૈત્રી તથા પ્રમોદ ભાવના ભાવવી, ૩:૨૬; ક્ષમાપના, ૨:૧૯૩; સત્યવ્રતનું પાલન, ૧:૨૯૪-૨૯૫, ૧:૩૦૬, ૧:૩૧૦; સહુ જીવો માટે કલ્યાણભાવ સેવવો, ૨:૩૪૯, ૩:૨૬-૨૭; સ્વાધ્યાય તપ, ૩:૧૮૦–૧૮૧, ૩:૩૪૦-૩૪૧; જ્ઞાનનું આરાધન, ૨:૨૬ મારો(સરયુ) આત્મિક પુરુષાર્થ – - અઘરા વિષયની તૈયારી કરવાનો, પઃ૨૭૯-૨૮૧, ૫ઃ૨૮૨, પઃ૨૮૭, પ:૨૮૮, ૫:૨૯૫, ૫:૨૯૯ - અંતરાય વખતે આત્મસ્થિરતા રાખી તેને તોડવાનો, ૫:૨૩૩, ૫ઃ૨૪૮, પ:૨૫૫ - કર્તાપણું તોડવાનો, પઃ૨૩૭, પ૨૯૯ આજ્ઞાધીનપણે કાર્ય કરવાનો, ૫:૨૩૩, પ:૨૩૭, પઃ ૨૪૭, પ:૨૫૫, ૫ઃ૨૬૨, પ:૨૭૦-૨૭૯, ૫:૨૯૫ પ્રભુ પાસે માર્ગદર્શન લેવાનો, પઃ૨૪૧, પ:૨૭૨ પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણના આરાધનનો, ૫:૨૫૪-૨૫૫, ૫:૨૬૦, પ:૨૬૩-૨૬૫ ભેદરહસ્યો મેળવવાનો, ૫:૨૮૩, ૫:૨૮૯ વ્યવહારશુદ્ધિ વધારવાનો, પઃ૨૩૭, પ:૨૭૪, ૫:૨૮૨-૨૮૩ શ્રદ્ધાન વધારવાનો, પ૨૬૪, ૫:૨૮૮ સ્વચ્છંદ છોડી આજ્ઞાપાલન કરવાનો, પ:૨૩૩, ૫:૨૬૨ જ્ઞાનાવરણ તોડવાનો, પ:૨૩૬-૨૩૭, પ:૨૪૮, ૫:૨૮૨-૨૮૩, ૫:૨૯૫ ૧૯૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ શ્રી કેવળી પ્રભુનો સાથ' માં મૂકાયેલી પ્રાર્થનાઓ પરમાર્થ સંબંધી ૐ આજ્ઞા પાળવા, ૪:૩૧૯, ૫:૧૫૧ ઉપશમ સમકિત મેળવવા, ૧:૧૦, ૧:૧૧ ૐ રૂપી ઈશ્વર પ્રત્યે અહોભાવ દર્શાવવા, ૪:૨૬૯ કલ્યાણભાવ કેળવવા, ૨:૩૭, ૨:૩૦૨, અર્પણતા કેળવવા - ૪:૬૪, ૪:૭૨, ૪:૧૨૯ ૩: પ્રાકથન - Xxi; ૩:૩૦, ૪:૨૬૭, અભય બનવા, ૨:૭૦, ૫:૧૮૦ ૪:૩૦૬ અશાતાના ઉદયમાં શાંતિ જાળવવા, ૨:૪૧-૪૨ ગણધરપ્રભુ પ્રત્યે અહોભાવ, ૪:૩૦૪, ૪:૩૦૮ અશુભ કર્મના ઉદય વખતે, ૨:૪૧-૪૨ ગુણોનો આશ્રવ કેળવવા, ૪:૨૪૨, ૫:૨૭ અંતરાયકર્મનાં ક્ષય માટે, ૨:૨૩-૨૪ ચારિત્રની વિશુદ્ધિ કરવા | ચારિત્ર કેળવવા, આત્મવિશુદ્ધિથી પરમાર્થ સિદ્ધિ મેળવવા, ૪:૧૭૬ ૧૯૨૧, ૧:૨૪, ૧:૩૨, ૧:૩૪, ૧:૪૫-૪૬, ૨:૩૦૧-૩૦૩, ૨:૨૫૩, ૩:૩૯૫, ૪:૧૨૩, આજ્ઞાકવચ મેળવવા, ૧:૧૪૯ ૪:૨૬૬, ૪:૨૮૬-૨૮૭, ૫:૧૪૯ આજ્ઞાપાલન કરવા | આજ્ઞાધીન થવો, ૧:૪૫, છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ માટે, ૨:૩૧-૩૨ ૧:૪૭, ૧:૧૨૦, ૪:૬૪, ૪:૧૧૭, ૪:૧૧૮, છૂટવાના ભાવ માટે, ૧૯૨, ૨:૩૦૪, પઃ પ્રાકથન ૪:૧૨૮, ૪:૧૭૭, ૪:૩૧૩, ૪:૩૧૯, ૪:૩૨૦, ૫:૨૦-૨૧, ૫:૨૭, પ૯૯, - XXIV પ:૧૫૧ જગત સાથે અલિપ્તપણે કેળવવા, ૨:૩૬-૩૮ આજ્ઞા મેળવવા - ૪:૧૨૮, ૫ઃ૨૭, ૫:૧૩૨, જીવને ધર્મારાધનમાં સ્થિર કરવા, ૨:૭૫ ૫:૧૪૯ તીર્થંકરપ્રભુ પ્રત્યે અહોભાવ, ૪:૧૭૭, ૫:૧૦૨, આજ્ઞા(પૂર્ણાતિપૂર્ણ) મેળવવા, ૪:૩૨૦, પ૦૨૭ પ:૧૮૭ આજ્ઞામાર્ગે ચાલવા - ૩ઃ૩૭૩, ૩:૩૯૪-૩૯૬, દર્શનાવરણ કર્મ તોડવા, ૨:૨૮ ૪:૧૧૭, ૪:૩૧૩, ૫:૧૦, પઃ ૨૦-૨૧, ધર્મનાં સનાતનપણા અને મંગલપણા માટે પ:૨૭, ૫:૧૭૯ અહોભાવ દર્શાવવા, પ:૩૪, પઃ૪૧ આજ્ઞારસ મેળવવા, પ:૫૭-૫૮ નવકારમંત્ર(નમસ્કારમંત્રોનું કવચ – ૪:૭૫-૭૬, આજ્ઞાસિદ્ધિ(પૂર્ણ) મેળવવા, પ:૩૪, પઃ૩૫ ૪:૧૭૧, ૪:૩૩૮ એકત્વભાવના સેવવા, ૨:૨૭૮ નિર્વિકલ્પતા મેળવવા, ૧:૬૩, ૨:૩૩ ૧૯૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ નિસ્પૃહતા કેળવવા, ૫:૨૧ પરકલ્યાણની ભાવના, ૪:૩૦૬ પર્યુષણપર્વમાં ઉત્તમ આરાધન કરવા, ૫:૨૮૨, ૫:૨૮૬ ૪:૧૬૨, ૪:૨૬૬, પાત્રતા કેળવવા માટે, ૧:૧૬, ૪:૨૯૮, ૪:૩૨૦ પંચપરમેષ્ટિ ભગવંતનો ઉપકાર માનવા, ૨:૩૦૪ પંચપરમેષ્ટિપ્રભુ પ્રત્યે અહોભાવ, ૪:૧૭૭, ૪:૨૨૬, ૫:૧૪૯ પુરુષાર્થને વેગ આપવા, ૧:૩૯, ૫:૧૬, ૫:૩૯, ૫:૧૮૪, ૫:૨૪૯, ૫:૨૮૨, ૫:૨૯૪ પ્રભુ દર્શન માટે, ૧:૭, ૧:૮ પ્રભુમાં એકરૂપ થવા, ૪:૧૨૩, ૫:૨૦૦, ૫:૨૧૭ પ્રભુના ઉપકારનો આભાર દર્શાવવા, ૧:૧૯, ૪:૨૬૬, ૪:૨૮૭, ૫:૧૦, ૫:૫૭, ૫:૧૪૯, ૫:૩૦૩ પ્રભુની સેવા કરવા માટે, ૫:૯૨, ૫૯૯, ૫:૧૮૦, ૫:૧૯૫, ૫:૨૧૩ પ્રભુનો સાથ મેળવવા, ૪:૩૨૦, ૫:૩૦૩ પ્રભુ પ્રત્યે અહોભાવ દર્શાવવા, ૪:૨૬૬, ૪:૨૮૭, ૫૧૦૨ પ્રભુ પ્રત્યે રાગ કેળવવા - ૪:૧૨૯, ૫:૩૯-૪૦ પ્રમાદ છોડવા, ૧:૬૩ ભક્તિમાર્ગ માટે અહોભાવ કેળવવા, ૪:૨૨૬ ભયસંજ્ઞાના નિવારણ અર્થે, ૨:૭૦ ભેદરહસ્ય મેળવવા, ૫:૩૯, ૫:૧૭૯ મન, વચન, કાયાની એકતા કેળવવા, ૧:૧૪, ૨:૩૧, ૨:૩૮, ૫:૨૧૩, ૫:૨૨૦ ૧૯૩ પરિશિષ્ટ ૨ મનને વશ ક૨વા, ૧:૫૮, ૨:૩૧-૩૨, ૫:૨૧૭, ૫:૨૨૦ મહાઆશ્રવ માર્ગ પામવા, ૫:૧૭ મહાસંવર માર્ગના આરાધન માટે, ૪:૧૨૦, ૪:૩૧૩, ૪:૧૬૨ મોહનીયનો ક્ષય કરવા, ૧:૨૦ મૈત્રીભાવ કેળવવા, ૨:૧૪૭, ૪:૧૨૭, ૪:૧૭૭ રાગને પ્રેમમાં પલટાવવા - ૪:૧૨૬, ૪:૧૨૯ લૌકિક પુણ્યને ૫૨માર્થ પુણ્યમાં ફેરવવા, ૨:૫૨-૫૩ વંદન કરતી વખતે, ૧:૧૪૦ વિનય કેળવવા, ૪:૩૦૪, ૪:૩૦૮ વિભાવરહિત થવા, ૪:૧૨૦, ૫:૩૯ વીતરાગતા કેળવવા, ૨:૩૬-૩૮, ૫:૨૧, ૫:૩૯-૪૦ ૨:૨૭૮, વીર્ય મેળવવા, ૪:૩૨૦, ૫:૨૧, ૫:૩૯, ૫:૧૩૨ વે૨ ટાળવા, ૨:૪૧, ૨:૧૪૭ વૈરાગ્ય કેળવવા, ૫:૧૯ શરણું લેવા, ૪:૧૦૪, ૫:૨૪૯ શુક્લધ્યાન માટે, ૧:૬૩ શ્રેણિ માટે, ૧:૮૦, ૨:૩૪-૩૫, ૨:૨૭૮ સત્પુરુષનું કર્તવ્ય સમજવા, ૨:૩૦૧-૩૦૩ સત્પુરુષનો સાથ મેળવી સ્વકલ્યાણ ક૨વા, ૨:૨૯, ૨:૨૫૦-૨૫૧ સત્સંગનો લાભ નિરંતર મેળવવા, ૨:૨૯ સદ્ગુરુના યોગની પ્રાપ્તિ માટે, ૧:૬, ૧:૮, ૧:૧૦, ૨:૨૧-૨૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ સદ્ગુણોની ખીલવણી માટે, ૨:૨૩-૨૪ સન્માર્ગની પ્રાપ્તિ, ૧:૪ સર્વોત્કૃષ્ટ સિદ્ધિનો પુરુષાર્થ કરવા, ૪:૨૬૬ સંવર કરવા, ૪:૨૪૨ સંસારની સુખબુદ્ધિ તોડવા, ૧:૪૫ સંસારભાવ તોડવા, ૨:૨૨૪, ૨:૩૧૮-૩૧૯, પ:૨૦-૨૧, પ:૩૯ સંસારમાં મારાપણું તોડવા, ૨૪૨૨૬ સાતમા ગુણસ્થાનની પ્રાપ્તિ માટે, ૨:૩૩ સુખબુદ્ધિ છોડવા, ૪:૨૬૬, પ૯૨ સ્વચ્છેદ (કર્તાભાવ) તોડવા માટે, ૧:૫૦, ૧:૫૩, ૨:૩૧-૩૨, ૪:૧૨૮, પઃ ૨૦, ૫:૨૧૩, પ:૨૩૩ ક્ષમાપના | ઊંડો પશ્ચાત્તાપ કરવા, ૨:૧૪૬ ક્ષાયિક સમકિત મેળવવા, ૨:૩૦ જ્ઞાનાવરણ તોડવા, ૧૯૨૮, ૧:૪૫, ૨:૨૪-૨૫, ૨:૨૬-૨૭, ૫:૨૮૨ ગૃહિણી તરીકે, ૨:૬૫. દેહની અશાતા | રોગની પીડાથી છૂટવા, ૨:૪૬ ૪૭, પપ્રાકથન - xiii, ૫: પ્રાકથન XX ધનનો અભાવ ટાળવા, ૨:૪૫-૪૬ નિવૃત્ત જીવનની સફળતા અર્થ, ૨૬૭ ડોક્ટર તરીકે, ૨૬૧ બાળકના ગર્ભકાળમાં માતાએ કરવા યોગ્ય પ્રાર્થના, ૨:૫૪ બાળકના જન્મ પછી તેના કલ્યાણાર્થે પ્રાર્થના, ૨:૫૫ બાળકને કરવા યોગ્ય પ્રાર્થના, ૨:૫૭ બાળકની ભાવિની કારકિર્દી સુંદર બને તે માટે, ૨:૫૭ ભય ટાળવા, ૨:૭૨ ભયસંજ્ઞાના નિવારણ અર્થે, ૨:૭) ભાવિનાં કષ્ટો ટાળવા, ૨:૬૯ યોગ્ય જીવનસાથી તથા શુભભાવી કુટુંબની પ્રાપ્તિ માટે, ૨:૫૮-૫૯ લૌકિક પુણ્યને પરમાર્થ પુણ્યમાં ફેરવવા, ૨:૫૨-૫૩ વકીલ તરીકે, ૨૬૩ વિવિધ ઉત્પાદકો (ઉદ્યોગપતિ) તરીકે, ૨:૬૬ વેર તથા અપયશ ટાળવા, ૨:૪૮-૪૯, ૨:૧૪૭ વ્યાપારી તરીકે, ૨:૬૦ શસ્ત્રક્રિયા કે ઓપરેશન વખતે, પઃ પ્રાકથન - XXIV શિક્ષક તરીકે, ૨:૬૪ વ્યવહાર સંબંધી અભય બનવા, ૨:૭) અશાતાના ઉદયમાં શાંતિ જાળવવા, ૨:૪૧-૪૨ અન્યના દુઃખથી થતી પીડા ત્યાગવા, ૨૪૭૩ ઔષધના વ્યવસાયી તરીકે, ૨:૬૨ ઇજનેર તરીકે, ૨:૬૨ કુટુંબ કલેશ ટાળવા, ૨:૪૧-૪૨, ૨:૪૮-૪૯ કૃષિકાર તરીકે, ૨:૬૪ ૧૯૪ Page #211 -------------------------------------------------------------------------- _