________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
શક્તિ તેમનામાં હોવાથી તેમનાં શરીર શકતાં નથી, તે તેમના આત્માનો અમનો વૈક્રિય કહેવાય છે. તેમનાં શરીરમાં હાડકાં પુરુષાર્થ છે. હોતાં નથી.
શમ, ઉપાધ્યાયજીનો - ઉપાધ્યાયજીમાં પોતાના વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) તપ - વૈયાવૃત્ત એટલે સેવા.
ગુરુના રાગ કરતાં ધર્મની પ્રભાવના તથા પાત્ર જીવની જરૂરિયાત પ્રમાણે સમભાવથી
પ્રરૂપણા કરવાના રાગ વિશેષ હોય છે. આ સેવા તથા આસનાવાસના કરવી.
ભાવને લીધે “ધર્મનો માર્ગ સહુ જીવો પામો વૈરાગ્ય - વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની તથા તેમાં ક્ષતિ ન રહે એવી ભાવનાને સમર્થ ભાવના, સંસારના ભોગઉપભોગમાં જવાના કરનાર આચાર્યો પાસેથી અભિસંધિજ વીર્યનું ભાવની મંદતા.
દાન માગે છે, કે જેથી પોતાના ગુરુની ક્ષતિ વ્યતિક્રમ - દોષ કરવાની વૃત્તિ સેવવી.
પોતાથી બોધાતા માર્ગમાંથી નીકળી જાય.
આવા કર્તાપણાના ભાવને લીધે જે અભિસંધિજ વ્યવહાર અંતરાય – સંસારના ઇચ્છિત પદાર્થોની
વીર્ય તેઓ સર્વ આચાર્ય પાસેથી મેળવે તેને પ્રાપ્તિ થવા ન દે, તે પ્રાપ્તિથી વંચિત રાખે
આકાર અને સ્થિરતા આપવા તેઓ પોતાનું તે વ્યવહાર અંતરાય.
અનભિસંધિજ વીર્ય ઉમેરે છે. આ થકી સર્વ વ્યવહારનય - રોજિંદા જીવનની પ્રવૃત્તિની
ઉપાધ્યાયજી થકી એકસરખો માર્ગ જ બોધાય અપેક્ષા.
છે જેથી મુમુક્ષુને શ્રમ કરવા માટેનું માધ્યમ વ્યવહારશુદ્ધિ – વ્યવહારની પ્રવૃત્તિ કરતી વખતે સમાન જ રહે. આ છે ઉપાધ્યાયજી નો અમનો
અન્ય જીવ ઓછામાં ઓછા દૂભાય તથા પુરુષાર્થ. હણાય તે માટે ઉપયોગપૂર્વક વર્તવું તે.
શમ, ગણધર, આચાર્યનો – ગણધર પ્રભુ તેમના વ્યવહાર સમકિત - નિશ્ચયથી વ્યવહાર સમકિત
બોધ દ્વારા શબ્દદેહની સાથે સાથે ચારિત્રદેહ જુઓ.
રૂપ ચેતનત્વ પણ ગુપ્ત માધ્યમથી આચાર્યને વ્રત - નિયમ.
બોધતા હોય છે, જેનો આધાર લઈ આચાર્ય શમ - ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને
પણ પોતાનાં ચારિત્રપાલનની શુદ્ધિ વધારી, શાંત કરવા તે શમ.
ઉપયોગની શુદ્ધિ તથા તીક્ષ્ણતા વધારતા જાય
છે. પરિણામે ઉપાધ્યાય તથા સાધુસાધ્વીરૂપ શમ, અરિહંતપ્રભુ, કેવળ પ્રભુનો - શમ એટલે
એમના શિષ્યગણ એ બોધને યથાર્થ રીતે સ્વરૂપસ્થિરતાથી પ્રગટતી શાંતિ. કેવળીપ્રભુ
ચેતનમય કરી શકે. આ છે ગણધર તથા હલનચલન, શ્વાસોશ્વાસ, બોધ આપવો આદિ
આચાર્યનો શમ ગુણ. ક્રિયાઓ કરવા છતાં એક પણ ઘાતકર્મને એક સમય માટે પણ તેમના આત્મા પર સ્વીકારતા શમ, સાધુસાધ્વીનો – અન્ય પરમેષ્ટિના શમનો નથી. એક અંશે પણ ઘાતકર્મ તેમને ચીટકી. આધાર લઈ, પોતાના વિકાસની અંતરાયો
પ૮