________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
પ્રભાવથી એક સમય માટે પણ તે આત્મા ભળવાથી આ દુ:ખદાયી પાપસ્થાનનો ઉદુભવ સ્વરૂપથી Àત થતો નથી. તે સ્થિતિ જે થાય છે. સિદ્ધપ્રભુ માણે છે તેને પૂર્ણ કલંકરહિત અડોલ દશા કહેવાય છે. આવી શુધ્ધ
પ્રકૃતિબંધ - પ્રકૃતિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ અવસ્થામાં કોઈ પણ સ્થળ કે સૂક્ષ્મ પુગલ
કરેલા કર્મ કયા રૂપે પરિણમશે તે નક્કી થવું દ્રવ્યનો કોઈ પણ માત્રામાં સ્પર્શ રહેતો
તે પ્રકૃતિબંધ. ઉદા. જ્ઞાનાવરણ, દર્શનાવરણ નથી. વળી, આત્માની સ્વરૂપસ્થિરતા એટલી
વગેરે.. બળવાન થાય છે કે ભાવિમાં પણ કયારેય પ્રતિક્રમણ - પૂર્વે કરેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી એવો સંપર્ક થવો સંભવતો નથી.
તેનાથી નિવૃત્તિ ઇચ્છવી તે પ્રતિક્રમણ. પૂર્ણ શુધ્ધ સ્વભાવદશા - પૂર્ણ શુદ્ધિ પામ્યા પછી જે
પ્રતિહાર, અષ્ટ - શ્રી પ્રભુના અદ્વિતિય સહજદશાનો - સ્વભાવનો અનુભવ આત્માને
ઉપકારને લક્ષમાં લઇ વૈમાનિક દેવો તેમનું થાય છે તે.
બહુમાન કરે છે. જે તત્ત્વ દ્વારા એ દેવો પૂર્વધારી, ચૌદ - સર્વ શાસ્ત્રોમાં ‘પૂર્વ એ સર્વોત્તમ બહુમાન કરે છે તે તત્ત્વો પ્રભુનાં આઠ શાસ્ત્ર છે. પૂર્વની સંખ્યા ચૌદની છે. તેમાં પ્રતિહાર્ય - ચોકીદાર તરીકે ઓળખાય છે. કેવળીભગવાનને હોય છે તે કહી શકાય એવા આઠ પ્રતિહાર્ય આ પ્રમાણે છે. ૧. દેવદુંદુભિ, સર્વ જ્ઞાનનો સમાવેશ છે. આ ચૌદ પૂર્વના ૨. અશોકવૃક્ષ, ૩. સિંહાસન, ૪. ભામંડળ, અભ્યાસી ચૌદપૂર્વધારી કહેવાય છે.
૫. ત્રણ છત્ર, ૬. ચામર, ૭. સૂરપુષ્પવૃષ્ટિ,
૮. દિવ્યધ્વનિ. પૈશુન્ય - પરની ચાડીચુગલી કરવી તે પૈશુન્ય.
જીવની ગેરહાજરીમાં અછતાઆળ ચડાવવા, પ્રતિબંધ - અટકાયત. ચાડી ખાઈ અન્ય અસંબંધિત જીવોને પણ કલહ તથા અશુભભાવમાં દોરી જઈ પ્રતિસ્થાપના સમિતિ - મુનિને શરીરધર્મ જાળવવા ઘણા સાથે પોતાનો અશુભ સંબંધ વધારવો
જે મળ, મૂત્ર, બળખો આદિ ત્યાગ કરવાનો તે પૈશુન્ય.
પ્રસંગ આવે તે અન્ય જીવજંતુ હણાય નહિ,
દૂભાય નહિ, તેવી જગ્યામાં પરઠાવે. એ પૈશુન્ય પાપસ્થાનક - પૈશુન્ય એટલે પરની
જગ્યાના માલિકની પરઠવા માટે આજ્ઞા ચાડીચૂગલી કરવી. જીવની ગેરહાજરીમાં
મેળવે અને સર્વ પ્રકારે શુદ્ધિ જળવાય તે માટે અછતાઆળ ચડાવવા, ચાડી ખાઈ અન્ય
સજાગ રહે. અસંબંધિત જીવોને પણ કલહ તથા અશુભભાવમાં દોરી જવા. ઘણા સાથે પોતાનો પ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાન એટલે જે વસ્તુ, પદાર્થ અશુભબંધ વધારાવવાનું કાર્ય આ પાપસ્થાનક કે પ્રસંગ જીવને રાગદ્વેષ કે કર્માશ્રવ તરફ કરે છે. ક્રોધ માન રૂપ દ્વેષની સાથે માયાકપટ ખેંચી જાય છે તે ન કરવાનો નિયમ.