________________
પરિશિષ્ટ ૧
ઘાતી કર્મો બળવાનપણે બંધાય છે, તે પ્રવૃત્તિ પુદ્ગલ - જે વર્ણ (રૂપ), રસ, ગંધ અને સ્પર્શ જીવને શાતાના સ્થાનકોથી વિમુખ કરે છે એ ચાર ગુણોથી યુક્ત છે તે પુદ્ગલ. અને અશાતાના ઉદયમાં સતત રહેવા માટે
પુદ્ગલ પરાવર્તન - લોકના તમામે તમામ મજબૂર કરે છે. પાપાસ્થાનક અઢાર છે :
પુદ્ગલને ભોગવતાં જે કાળ લાગે છે તેને હિંસા, મૃષા, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ,
પુદ્ગલ પરાવર્તન કહે છે. માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, રતિ- પુરુષવેદ નોકષાય - આ વેદના ઉદયથી
અરતિ, માયામૃષાવાદ, અને મિથ્યાદર્શનશલ્ય. સ્ત્રીસંવનની ઇચ્છા થાય, વિષય સેવન કરે, પાપાનુબંધી - પાપનો અનુબંધ (બંધન) કરાવે
મનમાં સ્ત્રીને ભોગવવાના વિચારો આકાર તેવી પ્રવૃત્તિ.
પામે, વગેરે પુરુષવેદ છે. પાંચમું ગુણસ્થાન, દેશવિરતિ સમ્યકર્દષ્ટિ - ‘દેશ” પુરુષાર્થ, અરૂપી - સંસારથી છૂટવા માટે માત્ર એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ
વેદન દ્વારા થતો પ્રાર્થના, ક્ષમાપના અને એટલે રતિથી (આસક્તિથી) વિરમવું – છૂટવું.
સ્મરણનો અતિ સૂક્ષ્મ પુરુષાર્થ અરૂપી પુરુષાર્થ ‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં સંસારી
કહેવાય. પદાર્થોની આસક્તિનો ત્યાગ. સમ્યક્દર્શન
પુરુષાર્થ (ચતુરંગયનું અંગ) - શ્રમ (ચતુરંગીયનું સહિત દ્રવ્યથી ભાવપૂર્વક આરાધેલા વ્રતનિયમો અંગ) જુઓ. પાંચમું ગુણસ્થાન દર્શાવે છે.
પુરુષાર્થહીન – પુરુષાર્થ વગરનો. જે જીવ ઇચ્છિત પુણ્ય (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો
પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરતો હોય તે. કરતી વખતે શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ અહવા તે પુણ્ય. એટલે કે જે પૂજા - અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા, પ્રકારના ભાવ કરવાથી શાતાનો ઉદય વેદવો પ્રતિપત્તિપૂજા એ ચાર પ્રકારથી પ્રભુની પૂજા પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પુણ્ય તત્ત્વ
થાય છે. સૂચવે છે.
પૂર્વધારી - પૂર્વ(મહાગ્રંથ)ના અભ્યાસી. પૂર્વ પુણ્ય, સંસાર - જે પુણ્યથી સંસારનાં સુખ- કુલ ચૌદ છે. જેટલા પૂર્વનો અનુભવ સહિત સુવિધાની વૃદ્ધિ થાય તે.
અભ્યાસ કર્યો હોય તેટલા પૂર્વના તે ધરનાર પુણ્ય, પરમાર્થ - જે પુણ્યથી પરમાર્થ આરાધનની
કહેવાય. સુવિધા મળે તે, આત્મશુદ્ધિ વધારવા નિમિત્ત પૂર્ણ કલંકરહિત અડોલ દશા - આજ્ઞાની એવી મળે.
અપૂર્વ સ્થિતિ કે જેમાં આજ્ઞારૂપી ધર્મ અને પુણ્યાનુબંધી - પુણ્યનો અનુબંધ (બંધન) કરાવે આજ્ઞારૂપી તપ બંને તરતમતા વિના કાર્ય તેવી પ્રવૃત્તિ.
અને કારણરૂપ બની સાથે રહે છે. જેના
૪૧