________________
પરિશિષ્ટ ૧
અને તેની બધી જ સમજણ અજ્ઞાનરૂપ હોય અંતરાય ભોગવવી પડે છે તે અઘાતી છે, એટલે કે જૈન પરિભાષામાં અજ્ઞાન એટલે પ્રકારની છે. જ્ઞાનરહિત સ્થિતિ નહિ; પરંતુ અસમ્યક્ જ્ઞાન અંતરાય ઘાતી આત્માના વીર્યગણનો ઘાત એવો અર્થ થાય છે.
કરે તે ઘાતી અંતરાય. કેવળજ્ઞાન થતા ઘાતી અંતર્મુખ – આત્મા(સ્વભાવ) – પરમાત્મા તરફ અંતરાયનો સંપૂર્ણ ક્ષય થાય છે, અઘાતી બાકી વળેલી જીવની વૃત્તિ. આત્માનાં કલ્યાણ તરફ દૃષ્ટિ રાખીને પુરુષાર્થ કરવો.
અંતરાય, પરમાર્થ – અંતર્મુહૂર્ત - આઠ સમયથી વધારે અને ૪૮
(અ) જીવ જ્યારે વિભાવમાં હોય છે ત્યારે તે મિનિટથી ઓછા કાળને અંતમુહૂર્ત કાળ
સ્વરૂપ પ્રતિની અથવા પરમાર્થની અંતરાય
બાંધે છે તથા વેદે છે. આત્માનાં મૂળભૂત અંતર્મુખ - સ્વ સાથેનું અંતરંગમાં આત્માનું જોડાણ જ્ઞાન, દર્શન તથા ચારિત્રને ખીલવા ન દે તથા તાદાભ્યપણું.
તે પરમાર્થ અંતરાય. અંતરકરણ - જીવ અનિવૃત્તિકરણના કાળ પછી, (બ) પરમાર્થના વિકાસમાં વિઘ્ન આવ્યા જ કરે ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વ અને તે પરમાર્થિક અંતરાય. અનંતાનુબંધી કર્મનાં નિષેકોનો અંતરમુહૂર્ત
અંતરાય, સાંસારિક – સંસારી પદાર્થોની પ્રાપ્તિનો માત્ર અભાવ કરે છે, અને તે પરમાણુને અન્ય
લાભ થવા ન દે તે સાંસારિક અંતરાય. સ્થિતિરૂપ પરિણમાવે છે, જેથી તેનો ઉદય થાય નહિ. આ પ્રક્રિયાને અંતરકરણ કહેવામાં
અંતરાય, વિભાવપ્રેરિત - જીવ જ્યારે વિભાવમાં
જાય છે ત્યારે તે પોતાના આત્માને તેના સહજ આવે છે.
સ્વરૂપથી તત્કાલ વંચિત કરે છે. તેથી વિભાવ અંતરંગભેદ - અંદરમાં દેહ તથા આત્માની
કરતી વખતે જીવ અંતરાય કર્મ બાંધવા સાથે ભિન્નતાનો અનુભવ.
કર્મની મૂળ સાત કે આઠ પ્રકૃતિનો બંધ કરે અંતરાત્મા - દેહાદિ પદાર્થો અને પ્રવૃત્તિમાંથી છે. આ છે વિભાવપ્રેરિત અંતરાય કર્મ. પોતાપણાની બુદ્ધિ છોડી દઈ, તેના સાક્ષીરૂપે અંતરાય કર્મ - જે કર્મ આત્માનાં વીર્યબળને - રહેતો જીવ અંતરાત્મા કહેવાય.
શક્તિને રોકે કે અવરોધે છે તે અંતરાય કર્મ અંતરાય - કોઈપણ પ્રકારનું સુખ મેળવવાની છે. આ કર્મના જોરથી જીવનું વીર્ય નબળું
ઇચ્છા પૂર્ણ થવામાં નડતા વિનો તે અંતરાય. થઈ જાય છે, પુરુષાર્થ કરવાની શક્તિ તેનામાં અંતરાય, અઘાતી - વીર્ય હોવા છતાં ઇચ્છિત
યોગ્ય રૂપે રહી શકતી નથી. પ્રાપ્તિથી વંચિત રાખે તે અઘાતી અંતરાય. અંતરાય કર્મ (અશુભ પર્યાય) - મિથ્યાત્વ, આત્માને કેવળજ્ઞાન થયા પછી જે સિધ્ધપદની અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગ એ પાંચ