________________
પરિશિષ્ટ ૧
પદાર્થનું પ્રથમ સમયનું સામાન્ય જાણપણું ને દેવો, વૈમાનિક - ઊંચા દેવલોકમાં પ્રત્યેક દર્શન કહેવાય છે. જે કર્મ આત્માના દર્શનગુણ દેવને રહેવા માટે પોતાનું આગવું વિમાન(ઘર) પર છવાઈ જઈ દર્શનને પ્રગટવા દેતું નથી હોય છે, તેથી તે દેવો વૈમાનિક દેવ તેને દર્શનાવરણ કર્મ કહેવાય છે.
કહેવાય છે. દાનાંતરાય – પોતાની પાસે વસ્તુ હોય, ખપ દેશઘાતી પ્રકૃતિ – જે પ્રકૃતિનો ઉદય ક્ષયોપશમ
કરતાં વધારે હોય, સામા માણસને તેનો ખપ સાથે અવિરોધી હોય તે દેશઘાતી પ્રકૃતિ છે. હોય, અને દાન આપવાની ભાવના હોય, બીજી રીતે કહીએ તો જેમ જેમ કર્મનો ક્ષય છતાં દાન આપી શકે નહિ તે દાનાંતરાય થતો જાય તેમ તેમ ગુણ પ્રકાશિત થતા જાય કર્મ છે.
તેવી પ્રકૃતિ દેશઘાતી ગણાય છે.
દાસાનુદાસ દાસ (નોકર) ના પણ દાસ. અતિ દેશપરિત્યાગ – દેશ એટલે અંશ. અમુક ભાગનો લઘુરૂપ.
ત્યાગ એટલે દેશ પરિત્યાગ. દિગંબર મુનિ - દિગુ એટલે દિશા. અને દેશવિરતિ - અમુક પદાર્થોનો ત્યાગ અને
અંબર એટલે વસ્ત્ર. દિશાઓ જેનું વસ્ત્ર છે અમુક પદાર્થોનો અત્યાગ અથવા અમુક તેવા મુનિ (નગ્ન મુનિ) દિગંબર મુનિ દોષોનો સંવર તથા બાકીનાનો અસંવર તે કહેવાય છે.
દેશવિરતિ. દીક્ષા - જુઓ ‘સર્વસંગ પરિત્યાગ'
દેશવ્રત (દેશવિરતિ) - નાનાં વ્રતોને દેશવ્રત કહે
છે. પૂર્ણ નહિ પણ અમુક અંશે પળાતું વ્રત દુઃખહંદ – લંદ એટલે જોડકું. દુઃખહંત એટલે
દેશવ્રત કહેવાય. દુ:ખનું જોડકું.
દેહાધ્યાસ - “દેહ તે હું” એવો જીવનો અભ્યાસ. દૂરભવીપણું - મોક્ષમાં જવા માટે જેને ઘણા
ઘણા ભવ બાકી હોય તે જીવ દૂરભવી દેહાત્મબુદ્ધિ - દેહમાં આત્મબુદ્ધિ કરવી, અર્થાત્ કહેવાય છે.
દેહ તે હું છું એવા ભાવમાં રહેવું તે દેવ - દેવગતિમાં જીવ દેવ તરીકે ઓળખાય
દેહાત્મબુદ્ધિ છે. છે. દેવ ચાર પ્રકારના છે. ભુવનપતિ, દોષ, અઢાર - અઢાર પાપસ્થાનકના સેવનથી વાણવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. તેમને થતા અઢાર પ્રકારના દોષો. મુખ્યતાએ શાતાનો અને ગૌણતાનો અશાતાનો
દ્રવ્ય – દ્રવ્ય એટલે પદાર્થ કે વસ્તુ. સમગ્ર ઉદય વર્તે છે.
લોક (વિશ્વ) માત્ર છ પ્રકારનાં દ્રવ્ય ધરાવે દેવલોક - દેવો જ્યાં રહે તે જગ્યાને દેવલોક છે. તે છે - જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, કહેવાય છે.
અધર્માસ્તિકાય, આકાશ અને કાળ.
૩૧