________________
પરિશિષ્ટ ૧
ક્ષમા, ઉત્તમ – આત્માના આશ્રયે આત્મામાં જે ક્ષયોપશમ સમકિત - આ સમકિતમાં ક્રોધનાં અભાવરૂપ શાંતિ પ્રગટ થાય છે | દર્શનમોહ(મિથ્યાત્વ)ની ત્રણ પ્રકૃતિ તેને ક્ષમા કહે છે. સમ્યક્દર્શન સહિતનો અને ચારિત્રમોહના અનંતાનુબંધી અકષાયભાવરૂપ, વીતરાગરૂપ ક્ષમાનો ગુણ કષાયનો ક્ષયોપશમ થાય છે. અર્થાતુ તે ઉત્તમ ક્ષમા.
મોટાભાગના અનંતાનુબંધી કષાયો તથા
મિથ્યાત્વનો ક્ષય અને નાનાભાગનો ઉપશમ ક્ષમાપના - ક્ષમાપના કરવી એટલે સર્વ અન્ય
હોય છે. જીવો પ્રતિના જે જે દોષભાવ પોતાનાં મનમાં વસ્યા હોય તેને અંતરંગથી છોડી
ક્ષાંતિ - બીજા જીવોના દોષો પ્રત્યે ક્ષમાભાવ, દેવા, અને તે પછી અન્ય સર્વને પોતા માટે
સાથે સાથે પૂર્વદોષના ફળરૂપે જે અશુભકર્મ થયેલા વિષમભાવ ત્યાગી દેવા વિનમ્ર બની
પરિષહરૂપે આવે તેને સમભાવથી સહન વિનંતિ કરવી.
કરવાની શક્તિ.
ક્ષાયિક સમકિત - દર્શનમોહની ત્રણે ક્ષમાભાવ - ક્ષમાભાવ એટલે પોતાના
પ્રકૃતિ તથા ચારિત્રમોહની અનંતાનુબંધી આત્મામાં પ્રવર્તતી અન્ય આત્માઓ પ્રતિની
ચોકડી ના સર્વ નિષેકોનો સર્વથા નાશ ક્રોધની, વેરની કે અણગમાની લાગણીને
થવાથી, જે અત્યંત નિર્મળ તત્વાર્થ શ્રદ્ધાન જન્મવા ન દેવી અથવા ઉત્પન્ન થાય
થાય છે તે ક્ષાયિક સમ્યક્ત્વ છે. ક્ષાયિક તો આત્મામાં ટકવા ન દેવી, એટલું જ
સમ્યકત્વ ચોથાથી સાતમાં ગુણસ્થાન નહિ પણ સર્વ જીવનું કલ્યાણ થાય એ
સુધીમાંના કોઈ પણ ગુણસ્થાને થઈ ભાવનાને વધારે ને વધારે ઊંડી, ગાઢી
શકે છે. અને સક્રિય કરતા જવી. બીજી બાજુ જે
યોગ - મન, વચન તથા કાયા એ ત્રણ યોગ છે. પોતાથી દોષ થયા હોય, થતા હોય તેની ઊંડા પશ્ચાત્તાપની લાગણી સાથે શ્રી ગુરુની યોગમાર્ગ - પતંજલિએ બતાવેલો યોગને સાધ્ય સાક્ષીએ ક્ષમા યાચવી, અને ફરીથી આવી કરવાનો રસ્તો. ભૂલ ન કરવા નિર્ણય કરતા જવો તે જ્ઞાન - જેના દ્વારા વસ્તુને જાણીએ, જેનાથી ક્ષમાભાવ.
વસ્તુ વિશેના ધર્મની જાણકારી આવે તે
જ્ઞાન” છે. કોઈ પણ પદાર્થનો જ્યારે ક્ષમાભાવ, અરૂપી - આત્મા વેદનથી આખા
વિશેષ બોધ જીવને થાય છે ત્યારે તે જ્ઞાન જગતનાં જીવો માટે ક્ષમાભાવ અનુભવે એ
કહેવાય છે. અરૂપી ક્ષમાભાવ છે.
જ્ઞાન, અપરોક્ષ - જે જ્ઞાન લેવામાં જીવ ક્ષયોપશમ - અમુક માત્રામાં કર્મનો ક્ષય અને ઇન્દ્રિયની સહાય લેતો નથી, પણ મનનો બાકીનો ઉપશમ થાય તે ક્ષયોપશમ.
ઉપયોગ કરે છે.
૭૧