________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
પુદ્ગલ પરમાણુઓ પણ દષ્ટિગોચર પરમાર્થ શુદ્ધિ - શુદ્ધિ, પરમાર્થ જુઓ. ન થાય.
પરમાર્થિક સિદ્ધિ – સિદ્ધિ, પરમાર્થિક જુઓ. પરમાણુ, કલ્યાણનાં – સહુ જીવોનું કલ્યાણ થાય. એ ભાવના કરવાથી જે શુભ કર્મ પુદ્ગલોનો
પરમાવગાઢ અવધિજ્ઞાન - અવધિજ્ઞાન, પિંડ રચાય છે તે.
પરમાવગાઢ જુઓ. પરમાણ. કલ્યાણનાં (અરૂપી) - કલ્યાણભાવથી પરમાવધિ - જીવ જ્યારે શુક્લધ્યાનમાં ભરેલાં અતિસૂક્ષ્મ પરમાણુઓનો સમૂહ.
પોતાની અસંખ્ય સમયની જાણકારી ઘટાડી
ને ખૂબ નાની કરે છે જેથી શ્રેણિમાં પરમાણુ, પંચપરમેષ્ટિના - પાંચ પરમેષ્ટિ
કર્મક્ષય કરવામાં સહાયતા રહે તેને પરમાવધિ ભગવંતોએ જે કલ્યાણભાવ વેદ્યા હોય, તે સહુના
કહે છે. ઉત્તમ પરમાણુઓમાંથી જે કલ્યાણભાવનો સ્કંધ રચાય છે તે પંચપરમેષ્ટિનાં પરમાણુ કહેવાય. પરમેષ્ટિ - જીવ સમસ્તના કલ્યાણ કરવાના ભાવ પરમાણુ, પૂર્ણ પરમેષ્ટિ - તીર્થંકર પ્રભુ સર્જિત
ઉત્તમતાએ ભાવે તે પરમેષ્ટિ (પરમ ઇષ્ટ) પંચ પરમેષ્ટિનાં કલ્યાણ પરમાણુ, જેમાં પૂર્ણ
કહેવાય છે. અરિહંત, સિધ્ધ, આચાર્ય, આજ્ઞારૂપી ધર્મ તથા પૂર્ણ આજ્ઞારૂપી તપ
| ઉપાધ્યાય અને સાધુસાધ્વી આ પાંચ ભગવંત રહેલાં છે.
પરમ ઇષ્ટ એટલે કલ્યાણ કરનાર હોવાથી
પંચપરમેષ્ટિ કહેવાય છે. પરમાણુ, પૂર્ણાતિપૂર્ણ - પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં તીર્થંકર પ્રભુ સિદ્ધ તથા અરિહંતનો આજ્ઞારસ પરમેષ્ટિ, છદ્મસ્થ - જે જીવોને પરમેષ્ટિ પદ પૂરી પૂર્ણાતિપૂર્ણ પરમાણુ બનાવે છે.
ઉદયમાં છે પણ જેઓ હજી કેવળજ્ઞાન પામ્યા
નથી તેવા પંચપરમેષ્ટિ. શ્રી ગણધરપ્રભુ, પરમાણુ, સિદ્ધનાં - સિદ્ધ થતી વખતે, શુદ્ધાત્મા જે
આચાર્યજી, ઉપાધ્યાયજી તથા સાધુસાધ્વીજી કલ્યાણના પરમાણુ જગતમાં વેરે છે તે સિદ્ધનાં
છદ્મસ્થ પરમેષ્ટિ છે. પરમાણુ તરીકે ઓળખી શકાય. પરમ ભક્તિ - ભક્તિ (પરમ) જુઓ.
પરમેષ્ટિ, પૂર્ણ – જે જીવોને પરમેષ્ટિ પદ ઉદયમાં
છે અને કેવળજ્ઞાન પામ્યા છે અથવા સિદ્ધ પરમાત્મસ્વરૂપ - જ્ઞાનના આનંદથી ભરપૂર, પરમ
થયા છે તેવા પરમેષ્ટિ. શ્રી અરિહંતપ્રભુ અને પવિત્ર, કર્માદિક ઉપાધિથી રહિત, ઇન્દ્રિયોથી
સિદ્ધપ્રભુ પૂર્ણ પરમેષ્ટિ છે. પર, અને ગુણોના સમૂહરૂપ આત્માનો સતત અનુભવ.
પરા આજ્ઞા – આજ્ઞા, પરા જુઓ. પરમાર્થ અંતરાય - અંતરાય, પરમાર્થ જુઓ. પરા ભક્તિ - ભક્તિ, પરા જુઓ. પરમાર્થ લોભ - લોભ, પરમાર્થ જુઓ
પરિસ્પંદન - અંતરના તાર ઝણઝણવા.
૧૮