________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
ભોગભૂમિ - એવી ભૂમિ જ્યાં જીવને ઇચ્છા થતાં ભોગભૂમિના, આંતરદ્વીપના એમ અનેક કલ્પવૃક્ષ આદિ તરફથી ઇચ્છિતની પ્રાપ્તિ થાય પ્રકારે છે. તે ભોગભૂમિ. એ ભૂમિમાં જીવ મનુષ્ય દેહે
મનુષ્યત્વમાનવપણું/માનવતા(ચતુરંગીયનું અંગ) - દેવ જેવાં સુખો ભોગવે છે.
જ્યાં માનવી તરીકેના ગુણો ખીલ્યા હોય તે. ભોગાવલિ કર્મ - સંસાર ભોગવવો પડે તેવું કર્મ.
મનોગુપ્તિ - ઓછામાં ઓછાં કર્મ બંધાય તે રીતે ભોગવંતરાય - જે વસ્તુનો ભોગવટો એક જ વખત મનને પ્રવર્તાવવું. કરી શકાય તે ભોગ કહેવાય છે. ખોરાક,
મનોયોગ - મન સાથે આત્માનું જોડાણ. મિઠાઈ, વિલેપનની વસ્તુઓ, પુષ્પ આદિ ચીજો ભોગવવાની છે. આવી વસ્તુ મળે મહાઆશ્રવ - મોટો આશ્રવ - આત્માના ગુણને નહિ કે મળવા છતાં ભોગવી ન શકાય તે
મોટા પ્રમાણમાં આવકારવા. જેમાં સંવર તથા ભોગાંતરાય કર્મ છે.
નિર્જરા એકી સાથે મોટા પ્રમાણમાં થાય છે. મતિજ્ઞાન - મનન કરી ઇન્દ્રિય અથવા મન મહાયોગીંદ્રપણું - શુક્લધ્યાનની ઉચ્ચ અવસ્થા દ્વારા જાણવામાં આવે તે જ્ઞાનને મતિજ્ઞાન જેમાં યોગ પર જીવનો સંયમ વધારે હોય છે. કહેવામાં આવે છે. પાંચ ઇન્દ્રિય તથા મહાવિદેહ ક્ષેત્ર - આ શાશ્વતી કર્મભૂમિ છે. છઠું મન એ છ પૈકી કોઈ એક અથવા
ત્યાં ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ વધારેની મદદથી મતિજ્ઞાન થાય છે. મતિજ્ઞાનનો
૧૬૦ તીર્થકર બિરાજે છે. મહાવિદેહ ક્ષેત્ર વિષય જાણવાનો છે, તે વર્તમાનકાળ
પાંચ છે. સૂચવે છે.
મહાવ્રત – જે વ્રત ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા મધ્યસ્થતા - તટસ્થપણું, અલિપ્તતા. કોઈ એક
સમર્થ બને તે મહાવ્રત. અહિંસા, સત્ય, બાજુ ખેંચાઈ ન જવું.
અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત મન:પર્યવજ્ઞાન - અન્યના મનના ભાવો ઉત્કૃષ્ટતાએ પાળવાં તે મહાવ્રત. જીવ મન:પર્યવ જ્ઞાનથી જાણી શકે છે.
મહાસંવર – ઉદયગત કર્મો સામે સમસ્થિત તથા મન:પર્યવજ્ઞાની સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનના
સમાધિસ્થ રહી પૂર્વકૃત કર્મોની અપૂર્વ નિર્જરા ભાવો જાણે છે. જીવ વિચાર કરે ત્યારે
તથા નવાં કર્મોનો અપૂર્વ સંવર એકસાથે મનોવર્ગણાના પરમાણુઓ અમુક આકાર
કરવો. આ માર્ગમાં જીવ ઉત્કૃષ્ટ સંવર તથા ધારણ કરે છે, તેની જાણકારી અને વિશ્લેષણ
ઉત્કૃષ્ટ નિર્જરા એક જ સમયે કરી પોતાનાં કરવાની શક્તિથી મન:પર્યવજ્ઞાની ભાવોની
કર્તાપણાના અને ભોકતાપણાના ભાવને એક જાણકારી પામે છે.
જ સમયમાં સ્વભાવ તરફ વાળી સમાન મનુષ્ય - મનુષ્ય ગતિમાં જીવ મનુષ્ય તરીકે ઉગ્રતાથી કર્મનો જથ્થો તથા સ્થિતિ છેદી
ઓળખાય છે. મનુષ્ય કર્મભૂમિના, પરમાર્થે વિકાસ કરે છે.
४८