________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
લોભ, અનંતાનુબંધી - ધર્મના નામથી સંસારી વંદન (વંદણા) - શુદ્ધતા ઇચ્છતો જીવ જ્યારે લાભમાં રચ્યાપચ્યા રહેવાની વૃત્તિ તે વિનયભાવ સહિત સદૈવ, સત્કર્મ અને અનંતાનુબંધી લોભ.
સપુરુષોએ કરેલા ઉપકારના ઋણનો સ્વીકાર
કરે છે તથા વિશેષ ઉપકાર કરે તે માટેની લોભ, પરમાર્થ - આત્માર્થે લાભ મેળવવાની
વિનંતિ કરે એ વિધિને વંદન કહે છે. ઇચ્છા.
વાત્સલ્ય - આ સમકિતનું સાતમું અંગ(ગુણ) છે. લોભગુણ- લોભગુણના આધારથી જીવ,
વાત્સલ્ય એટલે સર્વ જીવો પ્રત્યે નિસ્પૃહ મૈત્રી સંજ્ઞાનો સન્માર્ગે ઉપયોગ કરી, એક બાજુથી અર્થાતુ સર્વાત્મામાં સમદષ્ટિ રાખી હેતભાવ શ્રી પ્રભુની અપૂર્વ શાંતિ તથા સુખના વેદન કેળવવો. માટે, જે ભાવિમાં અબાધક થનાર છે તેનો
વાયુકાય - હવાનાં પરમાણુ જે જીવોનો દેહ છે તીવ્ર હકાર કરે છે, અને બીજી બાજુ એ જ
તે વાયુકાય. જીવ અનાદિકાળથી થયેલી દુઃખની જનની એવા સંસારનો નકાર વેદે છે.
વાસના - ઇન્દ્રિયોના સુખને મેળવવાની અદમ્ય કે
મંદ ઇચ્છા તે વાસના. લૌકિકભાવ - સાંસારિક ભાવ, લોકને લગતા વિકલ્પ - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર અથવા ભાવ.
સ્થૂળ કે સૂક્ષ્મ વિચારરૂપ દ્વિધા. વર્ગણા - જીવ જે સજાતીય પુદ્ગલનો પરમાણુ વિકલત્રય - બે, ત્રણ, ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય
ગ્રહણ કરે છે, તે પુદ્ગલનો સમૂહ તે વર્ગણા. કહેવાય છે. તેઓ નિયમથી કર્મભૂમિમાં, તે આઠ પ્રકારે છે - ઔદારિક, વૈક્રિય, અંતના અડધા દ્વીપમાં અને અંતના આખા આહારક, તેજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન સમુદ્રમાં હોય છે – સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય અને કાશ્મણ વર્ગણા.
છે. એ સિવાયના લોકના ભાગમાં વિકલત્રય
જીવો નથી. વચનયોગ - ગ્રહણ કરેલા વાચાવર્ગણાના
પરમાણના ઉદયથી બોલવાનો યોગ આવે તે વિકલેન્દ્રિય – જે જીવને પાંચ પર્યાપ્તિ – આહાર, વચનયોગ છે.
શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા હોય.
| વિનય – વચનગુપ્તિ - અલ્પાતિઅલ્પ કર્મબંધ થાય તે રીતે
(અ) વિનય એ પોતાની અલ્પતા અને દાતારની વાણીનો ઉપયોગ કરવો, જરૂર વિના બોલવું
મહત્તાની કબૂલાતથી ઉપજતી જીવની સહજ નહિ તે વચનગુપ્તિ.
આત્મિક ચેષ્ટા છે. વિનય ગુણમાં જીવ વનસ્પતિકાય – વનસ્પતિ એટલે કે ફળ, ફૂલ, શુદ્ધિના લોભને પ્રાધાન્ય આપી, પ્રાપ્ત
ઝાડ, પાન વગેરે જે જીવોનો દેહ છે તે થયેલી સર્વ શક્તિ અને સિદ્ધિ પ્રત્યેનો વનસ્પતિકાય.
ઐહિક માનભાવ ત્યાગે છે. (ભાગ - ૩)
૫૪