________________
પરિશિષ્ટ ૧
જીવ પ્રતિ મારો અમુક હકભાવ યોગ્ય છે; વેશ્યા - સંયોગ આધીન આત્માનાં પરિણામનું આવી આવી લાગણી, જેમાં બદલાની તેને બદલાવું તે લેશ્યા છે. લેશ્યા એ મનોયોગનું અપેક્ષા રહે છે તેને શ્રી પ્રભુ રાગભાવ તરીકે ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જે પ્રકારે આત્માનાં ઓળખાવે છે.
પરિણામ બદલાય છે, તેવા પ્રકારનાં તેનાં રાગ, વીતરાગીનો - વીતરાગીનો રાગ જુઓ.
રૂપરંગ બદલાય છે. તે રંગો પરથી આ
લેશ્યાનાં નામ – કૃષ્ણ, નીલ, કાપોત, પીત, રાગગુણ – સંસારી રાગ આત્મશુદ્ધિના રાગમાં
પદ્મ, શુક્લ કહેલાં છે. પલટાવવો તે રાગગુણ .
લોકાકાશ - લોકમાં રહેલું આકાશ દ્રવ્ય. ચકપણું - જીવમાં સ્વરૂપ પ્રતિ રુચિ જાણવી.
લોકઆજ્ઞા - આજ્ઞાધીનપણે લોકનાં સ્વરૂપની સુચક પ્રદેશ - પ્રદેશ, રુચક જુઓ.
જાણકારી મેળવવી. ઋજુતા - કોમળતા.
લોકવિનય - આખા લોકના જીવો પ્રતિ વિનયભાવ
કેળવવો. ઋણ – કરજ
લોકસંજ્ઞા - લોકો શું કહેશે એ લક્ષથી પોતાના ઋણાનુંબંધ - અન્ય જીવ સાથેનો સંબંધ તે
વર્તનનું ઘડતર કરવું તે લોકસંજ્ઞા. ઋણાનુબંધ. તે શુભ કે અશુભ હોય છે.
લોકસ્વરૂપભાવના - ચૌદ રાજલોકમાં પથરાયેલા રૌદ્રધ્યાન - કષાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂપ તે
જગતનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ રૌદ્રધ્યાન.
ભાવના. લબ્ધિ - વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી લોકાંત - લોકાંત તે પાંચમા દેવલોકનું નામ છે. પ્રાપ્ત થતી શક્તિ. શ્રુતજ્ઞાનના આવરણનો
તેના જુદા જુદા વિભાગ. અધઃઉર્ધ્વ લોકાંત, ક્ષયોપશમ પ્રાપ્ત થવો તે, ક્ષયોપશમ પૂર્વાપર લોકાંત, દક્ષિણોત્તર લોકાંત. લબ્ધિ .
લોગસ્સ - લોગસ્સ એટલે ચોવીશ તીર્થંકર લિંગદેહજન્ય જ્ઞાન - દશ ઇન્દ્રિય (પાંચ કર્મેન્દ્રિય ભગવાનની સ્તુતિ. આ સ્તુતિમાં સર્વ તીર્થંકર અને પાંચ ભાવેન્દ્રિય), પાંચ વિષય અને મન
ભગવાન મારા પર પ્રસન્ન થાઓ, અને એ રૂપ જીવનું સૂક્ષ્મ શરીર, તેનાં આધારે તેમની કૃપાથી મને આત્મવિશુદ્ધિની પ્રાપ્તિ થયેલું જ્ઞાન.
થાઓ એવી ભાવના વણાયેલી છે. લાભાંતરાય – આપનારની ઇચ્છા આપવાની લોભ કષાય - જીવને પોતાને ગમતા પદાર્થો
હોય, લેનારની ઇચ્છા લેવાની હોય, વસ્તુ પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે, તૈયાર હોય, તેમ છતાં કોઇ કારણસર લેનાર તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વસ્તુ લઇ શકે નહિ તે લાભાંતરાય કર્મ છે. વર્તતા રહે છે તે લોભ કષાય છે.
૫૩