________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
થાવજીવ - જીવન પર્યત, જીવન રહે ત્યાં સુધી. સંયોગમાં જે ઇતરાજીનો અને અણગમાનો
ભાવ અનુભવાય છે તે. હાસ્યાદિ યોગ - મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એટલે
છ નોકષાયથી બંધાતા પાપનો સમન્વય યોગ. આત્માનું આ ત્રણમાંથી જેની સાથે
કરી આ સોળમું રતિ-અરતિ પાપસ્થાનક જોડાણ થાય તે તેનો યોગ થયો કહેવાય.
બંધાયું છે. યોગમાર્ગ - પતંજલિએ બતાવેલો યોગને સાધ્ય
રત્નત્રય - સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને કરવાનો રસ્તો.
સમ્યકુચારિત્ર એ ત્રણને રત્નત્રય – ત્રણ રત્નો યોગબળ - યોગબળ એટલે ઉચ્ચ આત્માના કહે છે. કલ્યાણભાવનાં પરમાણુઓમાંથી જીવનું
રસઘાત - જીવ સત્તામાં રહેલાં કર્મના રસ કલ્યાણ કરવાની પ્રકાશિત થતી શક્તિ.
(અનુભાગ)ને ઘટાડે તે રસઘાત. યોગસત્ય - મન, વચન અને કાયા એ ત્રણે યોગ
રસપરિત્યાગ તપ - સ્વાદ માટે ભોજનનાં સાથેનું જોડાણ થાય ત્યારે તેના સત્યયોગમાં
છ રસમાંથી કોઈ એક બે કે છએ રસનો રહેવાનો જીવનો પુરુષાર્થ.
ત્યાગ કરી નિરસ ભોજન લેતાં શીખવું તે યોગીંદ્રસ્વરૂપ - યોગીઓમાં શ્રેષ્ઠ તે યોગીંદ્ર, રસપરિત્યાગ છે. તેમની ઉચ્ચદશા તે યોગીંદ્રસ્વરૂપ.
રસબંધ - રસ એટલે જે કર્મ ગ્રહણ થયું છે તેનો રતિ - સંસારમાં શાતા આપતા પદાર્થોના સંયોગમાં પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા કેટલા
અને ભોગવટામાં જીવને જે પ્રકારનું પોતાપણું પ્રમાણમાં હશે તેનું માપ. ફળ આપતી વખતે તથા આસક્તિ વેદાય છે તે.
તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ રતિ નોકષાય – મનમાં મજા આવે, પૌગલિક
આપે તે રસબંધ. રસબંધને ‘અનુભાગ’ પણ વસ્તુના સંયોગમાં મનમાં લુબ્ધતા થાય તે
કહેવાય છે. રતિ નામનો નોકષાય છે. નિમિત્તે કે વગર રહસ્ય, ધર્મનાં - ધર્મનાં ગૂઢ અર્થો. નિમિત્તે અકારણ સાંસારિક મજા આવે તે
રાગ - રાગ એ માયા તથા લોભનું મિશ્રણ છે. રતિનો પ્રકાર છે.
જીવને કેટલાક સંસારી પદાર્થો માટે કે અન્ય રતિ અરતિ પાપસ્થાનક – રતિ એટલે સંસારમાં જીવ માટે મારાપણાનો ભાવ થાય છે, તે શાતા આપતા પદાર્થોના સંયોગમાં પદાર્થ કે વ્યક્તિના સંયોગમાં તેને શાતાનું અને ભોગવટામાં જીવને જે પ્રકારનું વેદન થાય છે, વિયોગમાં અશાતા વેદાય પોતાપણું તથા આસક્તિ વેદાય છે તે, છે; વળી જેવી લાગણીનું વેદન પોતે કરે છે અને અરતિ એટલે તેનાથી વિરુધ્ધનો ભાવ, તેવી જ લાગણી સામો જીવ પણ વેદે એવા અર્થાત્ સંસારમાં અશાતા આપતા પદાર્થોના પ્રતિભાવની અપેક્ષા પણ તેને રહે છે, તે