________________
પરિશિષ્ટ ૧
મૃષાવાદ પાપસ્થાનક – મૃષા એટલે જૂઠું અથવા નકાર હળવો થાય છે, આત્માનું અસ્તિત્ત્વ
અસત્ય. જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને હોઈ શકે, એવી વિચારણાને તેના આત્મામાં તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, સ્થાન મળે છે. બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી,
મોહબુદ્ધિ - જીવના અન્ય પદાર્થો તથા જીવો અથવા તે સર્વની અનુમોદના કરવી;
માટેના મોહ અને મારાપણાના ભાવ તે આ સર્વનો મૃષામાં સમાવેશ થાય છે.
મોહબુદ્ધિ. મૃષાની પ્રવૃત્તિમાં રાચતા રહી, તેને સત્ય માની, યોગ્ય માની કાર્ય કરતાં રહેવાં તે મોક્ષ - આત્માની નિબંધ સ્થિતિ તે મોક્ષ છે. મૃષાવાદ.
મોક્ષસ્થિતિમાં આત્મા પોતાનાં શુદ્ધ, નિર્વિકારી,
અડોલ સ્વરૂપને પ્રગટ કરે છે. મેષોન્મેષ - આંખના એક પલકારાને મેષોન્મેષ કહે છે.
મોક્ષમાર્ગ – આત્મા પર લાગેલા મેલનો નાશ
કરતા જઈ, પૂર્ણતાએ આત્મશુદ્ધિ થતી જાય, મૈત્રીભાવ - જગતના સર્વ જીવ સાથે મિત્રતા
તે સમજણનો સ્વીકાર કરતાં જઈ, તેનું પાલન ઇચ્છવી, નિર્વેરબુદ્ધિ રાખવી, શુભ ભાવ
કરતા જવું તે મોક્ષમાર્ગ છે. સમ્યકજ્ઞાન, ભાવવા તે મૈત્રીભાવ છે.
દર્શન, ચારિત્રનું આરાધન તે મોક્ષમાર્ગ છે. મૈત્રી, પરમ - મિત્રતાનું ઉત્કૃષ્ટ રૂપ. જ્યાં
મૌન - વ્યવહારથી મૌન એટલે મુખથી બોલવું દોષદૃષ્ટિ આવતી જ નથી.
નહિ અને નિશ્ચયથી મૌન એટલે મન, વચન, મૈથુનઃ દેહસુખની વાસના તે મૈથુન છે.
કાયાના શાંત પરિણામ. મોહનીય કર્મ - જે કર્મ આત્માના સ્વાનુભવને મૌનપણું - મનના સ્વચ્છંદી ભાવને અનુસર્યા રોકે છે. સ્વને ઓળખવાની શક્તિને મૂર્ણિત વિના વર્તવાની ઇચ્છા. કરે છે અથવા તો વિકળ કરે છે કે મુંઝવે છે
યત્નો - ઉપયોગની સજાગતા. તે મોહનીય કર્મ છે.
યથાખ્યાત ચારિત્ર - જ્યારે મોહનો ઉદય ન હોય મોહનીય, મિથ્યાત્વ - દર્શન મોહનીય કર્મના
ત્યારે યથાખ્યાત ચારિત્ર કહેવાય. ઉદયથી જીવને પોતાના અસ્તિત્ત્વનો જ બળવાન નકાર આવે છે તે મિથ્યાત્વ મોહનીય યથાર્થ – અર્થ પ્રમાણે, જેમ જોઈએ તેમ. કર્મ છે.
યથાપ્રવૃત્તિકરણ - યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રત્યેક મોહનીય, મિશ્ર - જ્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ (આઠે કર્મ) ની ઉત્કૃષ્ટ સ્થિતિ એક
નબળું પડે છે ત્યારે તેના અમુક ભાગના ક્રોડાક્રોડી સાગરોપમ કાળથી ન્યૂન કરવી. આ કટકા થઈ મિશ્ર મોહનીયમાં પલટાય છે. સ્થિતિએ જીવ આવે ત્યારે જ તે સમ્યક્ત એ કર્મના પ્રભાવથી જીવનો આત્માસંબંધી પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં જઈ શકે છે.
tવા
પ૧