________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
આત્મસ્વરૂપ - આત્માનું મૂળભૂત રૂપ, શુદ્ધતાની આરાધન - આરાધન કરવું એટલે જે મેળવવું અપેક્ષાએ.
હોય તેની પ્રાપ્તિના પુરુષાર્થમાં, તેની સિદ્ધિ આદાનનિક્ષેપણા સમિતિ - પોતે જે વસ્ત્ર,
ન થાય ત્યાં સુધી, બીજી વૃત્તિઓનો ત્યાગ કરી પાત્ર, રજોહરણ આદિ ઉપકરણો ગ્રહણ કર્યા
લાગી રહેવું. સમ્યક્જ્ઞાન, દર્શન, ચારિત્રનું હોય તેની એવી રીતે જાળવણી કરવી અને
આરાધન તે મોક્ષમાર્ગ છે. પ્રતિલેખના કરવી કે સુક્ષ્મ અસંજ્ઞી જીવો પણ આરો - આરો એટલે ઉત્સર્પિણી કાળ અથવા તેમના થકી દૂભાય નહિ.
અવસર્પિણી કાળનો વિભાગ. એક કાળમાં છ
આરાનો સમાવેશ થાય. બાર આરાનું કાળચક્ર આનંદસ્વરૂપ – આનંદથી ભરેલો. આનંદ જેનું
બને છે. લક્ષણ છે તે.
આલોચના - આલોચના એટલે ગુરુજનો આપ્ત પુરુષ - જેણે આત્માની એટલી
સમક્ષ પોતાના દોષ વર્ણવી તે માટે પશ્ચાતાપ શુદ્ધિ મેળવી છે કે તે અન્ય જીવને આત્માર્થે
કરવો. પુરુષાર્થ કરવામાં મદદ કરી શકે તે આપ્ત
આવલિક – સમય એટલે કાળનો નાનામાં નાનો પુરુષ.
અવિભાજ્ય કાળ. અમુક સમયના કાળનું માપ આભાર, પરમ - ઉત્કૃષ્ટ આભારની લાગણી, તે આવલિક. ઉત્કૃષ્ટ ઉપકારનો ભાવ વેદવો.
આવશ્યક - આવશ્યક એટલે જરૂરથી કરવા આયુષ્ય કર્મ -
યોગ્ય. પ્રભુજીએ બતાવેલા છે આવશ્યક એટલે
સામાયિક, ચોવીશ જિન સ્તવન, વંદના, (અ) જે કર્મના ઉદયથી જીવ પોતાના
પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. નિયત ભવમાં જીવી શકે, અને જ્યારે કર્મોદય પૂરો થાય ત્યારે નિયમો મૃત્યુ પામે,
આવર્તન કાળ - પરિભ્રમણનો સમય. એવું જે કર્મ તે આયુષ્ય કર્મ કહેવાય. આશ્રય - આશરો, આધાર. (ભાગ ૧)
આસ્થા - જે માર્ગે મોક્ષની પ્રાપ્તિ થાય તે માર્ગનું (બ) આયુષ્ય કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થયેલા
શ્રધ્ધાન થવું, તથા સપુરુષના આશ્રયે જ આ દેહમાં અમુક કાળ સુધી રહેવું પડે છે. કાર્યસિદ્ધિ થઈ શકે તેમ છે તેવી શ્રદ્ધા થવી જેટલા કાળ માટે એક દેહમાં જીવ રહે તે આસ્થા. તેટલા કાળનું તે જીવનું આયુષ્ય ગણાય આસ્થા, અનુકંપાપ્રેરિત - આસ્થા એટલે શ્રદ્ધ અને જ્યારે કર્મોદય પૂરો થાય ત્યારે તે
દયાભાવ સહિતની શ્રદ્ધા. નિયમા મૃત્યુ પામે. (ભાગ ૩)
આસ્થાપ્રેરિત અનુકંપા - અનુકંપા, આસ્થાપ્રેરિત આરંભ શરૂઆત.
જુઓ.
૧૨.