________________
પરિશિષ્ટ ૧
આશ્રવ - પાપ અથવા પુણ્ય સૂચવતા આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું અતિ કર્મપરમાણુઓ આત્માના પ્રદેશ પર સ્વીકારવા પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી, ત્યાં તેને આશ્રવ કહે છે. જીવ સારા અથવા નરસા જાય તે શરીરને આહારક શરીર કહેવામાં ભાવ તથા ક્રિયા કરી શુભ અથવા અશુભ આવે છે. કર્મપરમાણુઓ ગ્રહણ કરતો રહે છે - આ
આજ્ઞા – પ્રક્રિયાને આશ્રવ કહેવાય છે. આશ્રવ (અકામ) - જે કર્મકાર્ય જીવ ઇચ્છારહિતપણે
(અ) આત્મિક વિકાસ કરવા માટે સમર્થ પુરુષની કરી કર્તા થાય અને કર્મને આવકારે
શિખામણ ગ્રહણ કરવી તે. છે તે. (ઉદા. કેવળી પ્રભુનું યોગ સાથે (બ) આજ્ઞા એ મુખ્યત્વે જીવનાં પાંચ સમવાય, જોડાવું, મહા મુનિઓનો ઉદયગત વ્યવહાર ઉદયગત કર્મ અને વર્તમાન શુદ્ધિ વગેરે).
તથા સિદ્ધિને આધારે (તેના ગુરુ આશ્રવ (સકામ) - જે કર્મકાર્ય જીવ ઇચ્છાપૂર્વક
અથવા પ્રભુએ) આપેલી શીખામણ કરી કર્મનો કર્તા થાય છે અને કર્મને
છે જેનાં પાલનથી આત્મા પ્રગતિ કરી આવકારે છે.
શકે છે. આશ્રવગુણ - આશ્રવગુણ થકી જીવ મુક્ત થવામાં આજ્ઞા (અપૂર્ણ) - આત્મસુખની ઇચ્છા ઉપરાંત સહાય કરે તેવાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ
સંસારી શાતાના અભિલાષથી ગુરુ તથા કરે છે.
પ્રભુની આજ્ઞામાં રહેવું. આશ્રવભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન આદિથી કર્મ આજ્ઞા (અરૂપી) - કલ્યાણનાં પરમાણુઓમાં આત્મા પર આવે છે, એમ સમજવું તે આશ્રવ
રહેલા ચેતનરૂપ, ચેતનસ્વરૂપ, અનાદિઅનંત ભાવના.
શાશ્વત પંચપરમેષ્ટિ ભગવંતના આજ્ઞારસમાંથી
ઇન્દ્રિયોની સહાય વિના આત્મપ્રદેશ દ્વારા આહાર - જીવ મન, વચન કે કાયાના યોગ
ગ્રહણ કરીને વેદાતી આજ્ઞા. (પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા)ની સહાયથી કર્મ પુદ્ગલ પરમાણુ ગ્રહણ કરે છે તે તેનો સૂક્ષ્મ આજ્ઞા (આજ્ઞામાર્ગની) - છઠ્ઠા સાતમા ગુણસ્થાને આહાર છે. જીવ મુખ દ્વારા સ્થૂળ આહાર આવ્યા પછી જે શુદ્ધિથી આજ્ઞા પાળી શકે તે કરે છે.
આજ્ઞા માર્ગની આજ્ઞા પાળી કહેવાય. આહારક શરીર - ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને આજ્ઞા (નિર્વાણ) - શ્રેણિમાં રહી જીવ જે કંઇ જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન આજ્ઞાપાલન કરે છે તે નિર્વાણ માર્ગની આજ્ઞા કરવા માટે અથવા તીર્થંકર પ્રભુની પાળે છે, તેમાં વિશુદ્ધિ અને આજ્ઞાધીનપણું ઋદ્ધિનાં દર્શન કરવા માટે પોતાના વધારે હોય છે.
૧૩