________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
કર્મ બંધ - આકાશમાં રહેલી પૂગલ કર્મવર્ગણાને કરણ - કરણ એટલે સાધન. યોગ અને મિથ્યાત્વાદિ અધ્યવસાયોનાં બળથી
કરણસત્ય – ભાવસત્યને પૂરા કરવાનાં સાધનોની ખેંચીને જીવ પોતાની સાથે દૂધ અને પાણીની
શુદ્ધિ. માફક મેળવે તેને કર્મ બંધ કહેવાય છે. કર્મભૂમિ - એવી ભૂમિ કે જ્યાં જીવે કાંઈ પણ
કરુણપ્રશસ્તિ - મૃત્યુ પાછળ ગવાતાં મરશિયા
(ગીતો) પ્રાપ્ત કરવા માટે પોતે પુરુષાર્થ કરવો પડે તે કર્મભૂમિ કહેવાય છે.
કરુણાભાવ - દુ:ખી જીવ દુ:ખથી મુક્ત થાય તો કર્મ વર્ગણા - મનના વિચારથી, વચનના ઉચ્ચારથી
સારું એવી ભાવના ભાવવી તે કરુણાભાવ છે. અને કાયાની પ્રવૃત્તિથી જે વિચારવામાં, કલહ- કલહ એટલે ઝગડા કે તકરારમાં એકબીજા બોલવામાં કે કરવામાં આવે તે પ્રત્યેક ક્રિયા સામેનો અણગમો જીવ ક્રોધ કષાયની સહાયથી પોતાની સાથે સૂક્ષ્મ કર્મ વર્ગણાને ખેંચી લાવે પ્રગટ કરી વકરાવે છે. વેરનો ઉદય થવાથી, છે; તે આત્મા સાથે જોડાય છે, અને ફળ સામસામા વૈમનસ્ય ભરેલા શબ્દોથી અંદરનો આપે છે. આ કર્મ વર્ગણાઓ સ્થૂળ પુદ્ગલની અણગમો વ્યક્ત કરે છે. બનેલી છે, અવકાશમાં પથરાયેલી છે, તેને
કલહ પાપસ્થાનક – કલહ એટલે તકરાર. અન્ય ચેતન આકર્ષીને પોતાની સાથે એકમેક કરી
જીવ સાથે વેરભાવનો ઉદય થાય ત્યારે જીવ નાખે છે.
તેના માટે અશુભ ભાવ કરી કષાયને વકરાવે કર્મ સત્તા - આત્મા સાથે કાર્મણ વર્ગણા જોડાઈ છે. વેરનો ઉદય થવાથી, સામસામા વૈમનસ્ય
ન હોય ત્યારે તે વર્ગણા રૂપે ઓળખાય છે, ભરેલા શબ્દોથી અંદરનો અણગમો જ્યારે જોડાણના સમયથી તેનું કર્મ એવું નામ શરૂ વ્યક્ત થાય છે ત્યારે તે કલહનું સ્વરૂપ ધારણ થાય છે. અને જ્યારથી તેનું કર્મ તરીકેનું કરે છે. સ્વરૂપ શરૂ થાય છે ત્યારથી જ્યાં સુધી તેની
કલ્યાણ - જે વડે સંસારથી મુક્તિ થાય, આત્મા આત્મા સાથેની વિદ્યમાનતા રહે છે ત્યાં સુધી
પમાય તે કલ્યાણ. તે કર્મની સત્તા ગણાય છે.
કલ્યાણ, અરૂપી - માત્ર વેદનથી અનુભવાતો કર્મ સ્થિતિ - સ્થિતિ એટલે બાંધેલું કર્મ કેટલો
કલ્યાણભાવ. તેની સૂક્ષ્મતા ઘણી વિશેષ કાળ ઉદયમાં રહેશે, તે ક્યારે ફળ આપવાનું
હોય છે. શરૂ કરશે, અને કેટલા કાળ માટે ફળ આપશે એ વિશે ‘કર્મ સ્થિતિ' વિભાગમાં નક્કી થાય કલ્યાણક (તીર્થકરના) - શ્રી તીર્થંકર પ્રભુનો છે. આ સમયગાળો અંતર્મુહૂર્તથી શરૂ કરી આત્મા જે સમયે ગર્ભમાં પ્રવેશે છે, જે ઉત્કૃષ્ટપણે ૭૦ ક્રોડાકોડી સાગરોપમ સુધીની સમયે ચરમદેહ ધારણ કરે છે, જે સમયે તરતમતાવાળો સંભવે છે.
દીક્ષા ગ્રહણ કરે છે, જે સમયે કેવળજ્ઞાન