________________
પરિશિષ્ટ ૧
ઉત્પન્ન કરે છે અને જે સમયે નિર્વાણ કવચ, આજ્ઞા - આજ્ઞાકવચ જુઓ. પ્રાપ્ત કરે છે ત્યારે શ્રી તીર્થંકર પ્રભુની
કવચ, ઉપાધ્યાયનું – ઉપાધ્યાયકવચ જુઓ. બળવાન નિર્વેરબુદ્ધિના પ્રભાવની જાણકારી અર્થે દેવો શ્રી પ્રભુના પાંચ કલ્યાણક કવચ, સાધુસાધ્વીનું - સાધુસાધ્વીકવચ જુઓ. ઉજવે છે.
કવચ, સિદ્ધનું - સિદ્ધકવચ જુઓ. કલ્યાણનાં પરમાણુ - સહુ જીવોનું કલ્યાણ થાય
કવચ, સુખબુદ્ધિનું - કવચ એટલે પડળ. સંસારમાં એ ભાવના કરવાથી જે શુભ કર્મ પુદ્ગલોનો
સુખ છે એ ભાવને મજબૂત કરનાર પુદ્ગલ પિંડ રચાય છે તે.
પરમાણુઓનો જમાવ આત્મપ્રદેશ પર થાય તે કલ્યાણનાં પરમાણુ, અરૂપી – કલ્યાણનાં અતિસૂક્ષ્મ સુખબુદ્ધિનું કવચ કહેવાય. પરમાણુઓ, તેમાં આજ્ઞારસ તથા ચેતનરસ
કષાય - કમ્ એટલે સંસાર અને આય એટલે હોય છે.
લાભ. જે ભાવ સંસારની પ્રાપ્તિ કરાવે તે કલ્યાણપ્રેરિત મહાસંવરમાર્ગ - મહાસંવર કષાય, જે ભાવ કરવાથી જીવનો સંસાર વધતો (કલ્યાણપ્રેરિત) જુઓ.
જાય તે કષાય. કષાય ચાર છે – ક્રોધ, માન,
માયા અને લોભ. કલ્યાણભાવ - સહુને સુખ મળે અને સહુ
સંસારથી મુક્તિ પામે એ પ્રકારની ભાવના ને કષાય, અનંતાનુબંધી, અનંતાનુબંધી કષાય જુઓ. કલ્યાણભાવ કહેવાય.
કષાય, અપ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાન કષાય જુઓ. કલ્યાણભાવ, અરૂપી - ઈન્દ્રિયોના માધ્યમ વિના
કામણ શરીર - કર્મ વર્ગણાનો આત્મા સાથે આત્માના પ્રદેશો પર વેદાતો કલ્યાણભાવ.
સંબંધ થાય, ચેતન અને કર્મ એકરૂપ કલ્યાણભાવ, શુક્લ - ઊંચા પ્રકારનો કલ્યાણભાવ. થયેલાં લાગે, અથવા બહારની કર્મવર્ગણાને કલ્યાણમાર્ગ - આ માર્ગમાં જીવ ગુણોના
સ્વીકારી કર્મરૂપે પરિણમાવે તે કર્મ રૂપ આશ્રવનો મુખ્ય લક્ષ તથા પુરુષાર્થ રાખી,
શરીર તે કાર્મણ શરીર. ટુંકમાં કર્મના આખા પુદ્ગલનાં સંવર તથા નિર્જરાને સહજાસહજ
માળખાને કાશ્મણ શરીર તરીકે ઓળખવામાં થવાં દે છે.
આવે છે. કલ્યાણરસ - પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં કાપોત લેશ્યા - આ લેગ્યામાં આત્માના પરિણામની
પરમાણુમાંથી ઉપજતો કલ્યાણ તરફ દોરી મલિનતા ઉત્તરોત્તર ઘટે છે અને તે પરિણામ જતો ભાવરસ.
કબૂતરના રંગવાળા માનવામાં આવે છે. આ
લેશ્યાવાળા જીવો શોક, ભય, ઇર્ષા, પરનિંદા કવચ, અરિહંતનું - અરિહંતકવચ જુઓ.
તથા પોતાની પ્રશંસા કરવામાં તત્પર હોય છે. કવચ, આચાર્યનું – આચાર્યકવચ જુઓ.
આ વેશ્યા અશુભ છે.
૨ ૧