________________
પરિશિષ્ટ ૧
અથવા એકરૂપી, જે રૂપ કે આકારમાં ફેરફાર અવધિજ્ઞાન, પરમાવગાઢ – ક્ષપકશ્રેણિ માંડવા થતો નથી તે. શુદ્ધ આત્મા આવો અરૂપી છે. માટે અવધિજ્ઞાનની જે પ્રકારની શુદ્ધિ જરૂરી
છે તે પરમાવગાઢ દશા. તેમાં શુક્લધ્યાનમાં અલખરૂ૫ - અલખ એટલે આત્મા. અલખરૂપ એટલે આત્મરૂપ.
આત્મા નાના સંખ્યાતસમય સુધીની જાણકારી
મેળવે છે. અલઘુ - જેમ જેમ જીવનાં કર્મો ઓછાં થતાં જાય
અવલંબન, અંતરંગ - અંદરનો આધાર. છે, તેમ તેમ તેનું વિસ્તૃત સ્વરૂપ થતું જાય છે અને છેવટે કેવળી સમુદ્રઘાત વખતે તે આખા અવલંબન, બાહ્ય - અવલંબન એટલે આધાર. લોકપ્રમાણ થઈ જાય છે તે આત્માનો અલઘુ બાહ્ય એટલે બહારનું. કોઈ પણ પ્રકારના ગુણ. આત્મા હલકો પણ નથી.
બહારના સાધનનો આધાર લેવો. ઉદા.
સત્સંગ, ભક્તિ વગેરે. અલિપ્તતા - લિપ્ત એટલે જોડાઈ જવું.
અલિપ્ત એટલે સંસારના વિષય-કષાયની અવસર્પિણી કાળ - ઉતરતો કાળ. જે કાળમાં આસક્તિથી પર થવું, જોડાવું નહિ. આયુષ્યાદિ તથા જીવનની સુવિધા ઉતરતા નિસ્પૃહતા, પદાર્થોથી છૂટાપણું, અલગપણું
ક્રમમાં એટલે કે અશુભ થતી જાય, સુખની અનુભવવું.
હાનિ અને દુઃખની વૃદ્ધિ ઉત્તરોત્તર થતી જાય
તે અવસર્પિણી કાળ ગણાય છે. અલોક - લોકની બહારનો પ્રદેશ.
અવિરતિ – અવગાહના - રહેવાની જગ્યા અથવા ક્ષેત્રવ્યાપ્તિ.
(અ) વિરતિ એટલે ત્યાગભાવ. કોઇ પણ અવધિદર્શન – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની
પ્રકારના દોષથી વિરમવું નહિ તે મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય અવબોધ તે
અવિરતિ. અવિરતિમાં મન તથા ઈન્દ્રિયના અવધિદર્શન.
વિષયને વિશે દોષથી ન વિરમવાની વાત અવધિદર્શનાવરણ - તે અવધિદર્શન અટકાવનાર
મુખ્યપણે છે. કર્મ તે અવધિદર્શનાવરણ કર્મ કહેવાય છે. (બ) થતા દોષોથી પાછા હઠવું તે વિરતિ. અવધિજ્ઞાન – અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય
દોષની સમજણ હોય કે ન હોય, પણ પૂર્વ છે. જે દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય
ઉપાર્જિત કર્મના જોરને કારણે કે અજ્ઞાનને તે રૂપી દ્રવ્ય કહેવાય. અવધિજ્ઞાનવાળો જીવ
કારણે થતા દોષ ન અટકાવવા કે ચલાવી એ રૂપી દ્રવ્યોને પોતાની મર્યાદાના પ્રમાણમાં,
લેવા તેનું નામ અવિરતિ. સૂક્ષ્મદર્શક યંત્ર કે ટેલિસ્કોપ કે આંખ આદિ અવ્યાબાધ સુખ - જે સુખને કોઈ બાધી શકે ઇન્દ્રિયની સહાય વગર સીધેસીધા જાણી તથા નહિ, તોડી શકે નહિ તે અવ્યાબાધ સુખ. તે જોઈ શકે છે.
આત્માનો મૂળભૂત સ્વભાવ છે.