________________
પરિશિષ્ટ ૧
પ્રભાવથી શુભાશુભ એમ બંને પ્રકારના ધ્યાન તપ - આ તપમાં ધર્મધ્યાન અથવા ઉદયમાં આજ્ઞાધીન રહેવા માટે પુરુષાર્થી શુક્લધ્યાન થકી જીવ દેહ, ઇન્દ્રિય આદિથી થાય છે, સાથે સાથે તે વિશેષ કલ્યાણભાવ પર બની સ્વમાં એકાકાર થઈ જાય છે. વેદી અન્ય પ્રદેશોને આજ્ઞાધીન થવા અને વિષયવિકાર તથા પરપદાર્થ પરથી ચિત્તને દૂર રહેવા પ્રેરણા આપે છે.
કરી આત્માના શુધ્ધ ઉપયોગમાં એકાગ્ર થવું
તે ધ્યાન તપ છે. (બ) અશુદ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની
સહાયથી પોતાની ચારિત્રની વિશદ્ધિ નપુંસકવેદ નોકષાય - આ વેદના ઉદયથી જીવને અર્થાતુ વીતરાગતા અને નિસ્પૃહતા સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઇચ્છા વધારતા વધારતા વ્યવહાર (સ્થૂળતા)થી સતત રહ્યા કરે. શાતા કે અશાતાનાં નિમિત્તોમાં આજ્ઞાધીન | નય - જુદી જુદી અપેક્ષાએ પદાર્થને જોવાની બનતા જાય છે, ત્યારે એક સમયે તે પ્રદેશો અને સમજવાની દૃષ્ટિ, એક વસ્તુના અનેક વ્યવહારનયથી શાતા અને અશાતાના ધર્મમાંથી એક ધર્મને મુખ્ય અને બીજાને ગૌણ સંજોગોમાં આજ્ઞાધીન રહે છે. જેને ‘પૂર્ણ રાખી કરવામાં આવતો વિચાર. આજ્ઞાનો ધ્રુવબંધ” કહેવાય છે. આ સ્થિતિએ
નરક – નરક સાત છે, અને તે લોકના નીચેના પહોંચ્યા પછી સાધકનું આજ્ઞાધીનપણું
ભાગમાં આવેલ છે. ત્યાં ઉત્કૃષ્ટ આય તેંત્રીસ અમુક માત્રાથી ઓછી માત્રાનું થતું
સાગરોપમનું અને જઘન્ય આયુ દશ હજાર હોતું નથી.
વર્ષનું છે. આ ગતિમાં જીવને ઘણું ઘણું દુઃખ ધુવબંધી – જે કર્મ પ્રકૃતિ જીવને સતત બંધાયા ભોગવવું પડે છે. કરે તે ધ્રુવબંધી કર્મ કહેવાય. ઉદા. જ્ઞાનાવરણ
નવમું ગુણસ્થાન, અનિવૃત્તિ બાદર સંપરાય -
સંપરાય એટલે કષાય. અને બાદર એટલે ધુવસત્તા – સતત સત્તામાં રહે તે.
સ્થૂળ અથવા મોટા. જે કષાયોનો પૂર્ણ નાશ
કરવાનો પુરુષાર્થ જીવે આઠમા ગુણસ્થાને ધુવોદયી - જે પ્રકૃતિનો ઉદય જીવને સતત વર્તયા
ઉપાડ્યો હતો, તેમાં ઘણી સફળતા મળી હોવા કરે તે ધ્રુવોદયી પ્રકૃતિ છે. ઉદા. આયુષ્ય કર્મ.
છતાં પૂર્ણતાની પ્રાપ્તિ થઈ નથી, અને તે ધ્યાન - ધ્યાનના ચાર પ્રકાર છે – આર્ત, રૌદ્ર,
પ્રાપ્તિ માટે આગળ વધવાનું છે તે સૂચવવા ધર્મ અને શુક્લ. પહેલાં બે પ્રકાર કષાયયુક્ત
આ ગુણસ્થાનને ‘અનિવત્તિ બાદર સંપરાય” હોવાથી સંસારની વૃદ્ધિ કરનારા છે. બીજા
ગુણસ્થાન તરીકે ઓળખાવ્યું છે. બે ધ્યાનના પ્રકાર આત્માની અનુભૂતિ નામ કર્મ – ચિતારો ચિત્ર ચિતરે, તેમાં વિવિધ કરાવનાર હોવાથી આત્મશુદ્ધિ કરવા માટે ખૂબ રંગ પૂરે, તેમ પ્રાણીને પ્રાણ ધરાવી નવા ઉપકારી છે.
નવા આકારો, નામ, રૂપ અપાવે, ચિત્રવિચત્ર
કર્મ,
૩૩