________________
પરિશિષ્ટ ૧
નિત્યનિગોદ –
નિરાકાંક્ષા - આ સમકિતનું બીજું અંગ(ગુણ) છે.
સમ્યકુદૃષ્ટિ આત્મા પરપદાર્થોથી પ્રાપ્ત થતાં (અ) આ સ્થાન લોકના સહુથી નીચેના ભાગમાં
સુખની આકાંક્ષા (અપેક્ષા) રહિત હોય છે તે આવેલું છે. ત્યાં સૂક્ષ્મ એકેંદ્રિય જીવો
નિરાકાંક્ષા. અનાદિકાળથી જન્મમરણ કરતા રહે છે, પણ તેઓ ત્યાંથી બહાર નીકળી શક્યા નિરાવલંબન - અવલંબન કે આધાર રહિત. નથી. એક કેવળીભગવાન સિદ્ધ થાય ત્યારે
નિરુપક્રમી – જીવ જેટલું આયુષ્ય બાંધીને આવે એક જીવ નિત્યનિગોદમાંથી બહાર નીકળી
છે એટલું પૂર્ણ ભોગવ્યા પછી જ મૃત્યુ ઇતર નિગોદમાં પૃથ્વીકાયરૂપે પોતાનું
પામે તે નિરુપક્રમી આયુષ્ય. તેઓ બાહ્ય સંસારનું પરિભ્રમણ શરૂ કરે છે.
નિમિત્તનાં કારણે ક્યારેય અધૂરા આયખે મરણ એવા પ્રકારનું નિગોદ કે જેમાંથી જીવ ક્યારે પામતા નથી. પણ બહાર નીકળ્યો નથી. એક વખત આ
ના નિર્લેપતા - લેપાવાપણું નહિ તે, અળગાપણું કે નિગોદમાંથી જીવ બહાર નીકળે ત્યાર પછી
અલિપ્તતા. ક્યારેય એ નિગોદમાં જતો નથી.
નિર્વાણ - જીવ અનાદિકાળથી ચતુર્ગતિરૂપ નિદ્ધત – જે કર્મના પ્રકારમાં માત્ર ઉદ્વર્તન અને
સંસારમાં અટવાયા કરતો હતો, તેમાંથી શુદ્ધ અપવર્તન થાય, પણ તે સિવાયનું સંક્રમણ,
થઈ આ પરિભ્રમણથી છૂટી જાય છે - મુક્ત ઉપશમન આદિ ન થઈ શકે તે નિદ્ધત.
થાય છે ત્યારે તેને સંસારમાં રખડવાપણું રહેતું નિર્મમપણું - મમતારહિત સ્થિતિ. પદાર્થ પ્રતિની
નથી અને આત્મા મુક્ત થાય છે, એટલે કે મમત્વ વગરની, પોતાપણા વગરની વૃત્તિ.
તે નિર્વાણ પામે છે અને સિદ્ધભૂમિમાં ગમન
કરે છે. નિર્મળતા - પવિત્રતા, શુધ્ધતા, મળ-મેલ રહિત સ્થિતિ.
નિવણમાર્ગ - આ માર્ગમાં જીવ પોતાના આત્માના
ગુણોની પૂર્ણતાએ ખીલવણી કરી, સિદ્ધ નિમિત્ત – જેના કારણે જીવને ભાવાભાવ થાય તે.
ભગવાનનાં પહેલાં ચાર લક્ષણો – કેવળજ્ઞાન,
કેવળદર્શન, અનંત ચારિત્ર તથા અનંતવીર્યની નિયમ – અમુક વસ્તુ અમુક કાળ સુધી કરવાનું કે
પ્રાપ્તિ કરે છે, જેનાં થકી આત્માને અવ્યાબાધ ન કરવાનું નક્કી કરવું તે નિયમ.
સુખ મળે છે. તે આઠમાં ગુણસ્થાનથી શરૂ નિરપેક્ષ – અપેક્ષા વગરનું.
કરી બારમાં ગુણસ્થાનના અંત સુધી મુખ્યતાએ
કાર્યરત રહે છે. નિરંજન - અંજન વિનાનું અથવા દોષરહિત. નિર્દોષ એટલે કે રાગદ્વેષના દોષરહિત મુક્ત નિર્વિકલ્પતા - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર. આત્મા.
‘આ કે તે' એવા ઠંદ્રભાવ વગરની સ્થિતિ એ