________________
પરિશિષ્ટ ૧
આજ્ઞાસેતુ - આજ્ઞારસની પ્રાપ્તિ કરવા માટે છદ્મસ્થ પ્રકારે અનુભવાય છે - પ્રદેશોદય અને પંચપરમેષ્ટિ શુદ્ધાત્મા સાથે આજ્ઞાધીનપણે વિપાકોદય. અનુસંધાન કરે છે તે.
ઉદ્વર્તન - જીવ કર્મ બાંધે છે ત્યારે તેનાં પ્રદેશ, આંતરમૌન - જીવ જ્યારે મનને પ્રભુને આજ્ઞાધીન
અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય બનાવી, વિભાવથી દૂર કરે છે, ત્યારે તે જીવ
છે. તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ આંતરમૌન સેવે છે.
અનુસાર આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય
છે. જ્યારે જીવનાં કાર્યોથી બાંધેલાં કર્મનાં ઈતરનિગોદ - નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યા
સ્થિતિબંધ અને અનુભાગ બંધમાં વધારો પછી સૂક્ષ્મ એકેંદ્રિયરૂપે જીવ રહે તે ઈતરનિગોદ
થાય છે ત્યારે તેનાં કર્મનું ઉદ્વર્તન થયું એમ કહેવાય છે.
કહેવાય છે. ઈન્દ્રિયો, આંતર - સૂક્ષ્મ ઈન્દ્રિયો.
ઉદાસીનતા -
એટલે ઇર્ષા સમિતિ - કર્મોદયને કારણે ચાલવાનો(અ) ઉદ્ એટલે ઊંચે. અસીનતા પ્રસંગ મુનિને આવે ત્યારે અન્ય જીવ હણાય
રહેવાપણું. ઉદાસીનતા એટલે કષાયથી નહિ, દૂભાય નહિ, એ રીતે ચાલવું તે ઇર્યા
ઊંચે, આત્મા સમીપ રહેવાપણું અર્થાત્ સમિતિ.
નિસ્પૃહપણું વેદવું.
(બ) અન્યના દુઃખ પ્રતિ નિષ્ક્રિય કે તટસ્થ ઉચ્ચ ગોત્રકર્મ - ગોત્ર, ઉચ્ચ જુઓ
રહેવું. ઉજાગર - પૂર્ણ જાગૃત સ્વભાવમાં રમવારૂપ ઉદ્દીરણા - કર્મને બાંધ્યા પછી, ભાવિમાં ઉદયમાં સ્થિતિ.
આવે એવા સત્તાગત કર્મોને વર્તમાનમાં ખેંચી
લાવી ભોગવી લેવાં તે ઉદ્દીરણા કરી કહેવાય ઉણોદરી તપ - ઉદર એટલે પેટ. તેને ઉણું રાખવું
છે. આ કર્મોને તપ, ધ્યાન આદિ વિશેષ એટલે પોતાની જરૂરિયાત કરતાં ઇચ્છાપૂર્વક
પુરુષાર્થથી ખેંચવામાં આવે છે. થોડો ઓછો આહાર ગ્રહણ કરવો અર્થાત્ પેટ અધૂરું રાખી ભોજન કરવું.
ઉર્ધ્વગતિ - જીવની વર્તમાન ગતિ કરતા ઊંચી
ગતિમાં જવું. ઉત્સર્પિણી કાળ – જે કાળમાં દુ:ખની હાનિ અને
ઉપગૂહન - આ સમકિતનું પાંચમું અંગ(ગુણ) સુખની વૃદ્ધિ થતી જાય તે ઉત્સર્પિણી કાળ
છે. ઉપગૃહન એટલે અન્યના દોષ ઢાંકવા. ગણાય છે.
સમ્યક્દષ્ટિ આત્મા કોઈના દોષને જાણે છે, ઉદય (કર્મનો) - બાંધેલા કર્મો અમુક કાળ છતાં તેને દોષી તરીકે તિરસ્કારે નહિ. તેના વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં દોષને ઢાંકે અને સાચી સલાહ આપી સાચા આવે છે. સંસારી સ્થિતિમાં ઉદય બે માર્ગે વાળે.
૧૭