________________
પરિશિષ્ટ ૧
૩૦. નિર્વાણ કલ્યાણક, ૩૧. લાંછન, અધ્યવસાય – મનનું વલણ અથવા મનોવૃત્તિ. ૩૨-૩૪. પાંત્રીસ પ્રકારના સત્યવચનથી અથવાય મં હિ ધ્યેષિત પરિણામવાળી ભરેલી તેમની વાણી.
વૃત્તિઓ. અધ:કરણ - અધઃકરણમાં સત્તાગત અશુભ કર્મોની અધ્યાત્મમાર્ગ - આત્માની પ્રાપ્તિનો માર્ગ. સ્થિતિ તથા રસ એક એક અંતમુહૂર્તથી ઘટતાં
અનભિસંધિજ વીર્ય - જાય છે, અને આત્મવિશુદ્ધિ સમયે સમયે
(અ) અનભિસંધિજ વીર્ય એટલે કષાયની વધતી જાય છે, તે સાથે પ્રશસ્ત પ્રકૃતિઓનો
પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય છે તે. અનુભાગબંધ ઘટે છે.
(ભાગ - ૨) અધર્માસ્તિકાય - જીવ અને તેના ભાવાનુસાર
(બ) અનભિસંધિજ વીર્યથી જીવ અકામ પુરુષાર્થ પુદ્ગલને સ્થિરતા આપનાર દ્રવ્ય તે
કરે છે. જીવના ભાવાનુસાર તેના આત્માના અધર્માસ્તિકાય છે.
અમુક ભાગમાંથી કર્મ પુદ્ગલને લીધે અર્ધપત્ય - એક જોજન વ્યાસવાળો અને એક વીર્ય ઉત્પન્ન થાય છે. જેટલા અંશે જીવ જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને માત્ર ઇન્દ્રિયના સાધનથી ભાવ વેદે છે, તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સંજ્ઞાનો ઉપયોગ નથી કરતો, તેટલા અંશે સૂમવાળથી ખીચોખીચ ભરવામાં આવે, એ વીર્ય અનભિસંધિજ વીર્યરૂપે સૂરે છે. તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા | (ભાગ – ૪). રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય
અનશન તપ - ઇચ્છાપૂર્વક અને સમજપૂર્વક કરેલા ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ
આહારત્યાગને અનશન તપ કહે છે. એમાં કાળ કહે છે. અર્ધપત્ય એટલે પલ્યોપમનો
ભોજનનો પૂરો ત્યાગ હોય છે. અડધો કાળ.
અનંત ચતુષ્ટય - અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત અર્ધપુદ્ગલ પરાવર્તન - લોકના તમામે તમામ ચારિત્ર તથા અનંત વીર્યના સમૂહને અનંત
પુદ્ગલને ભોગવતાં જે કાળ લાગે છે તેને ચતુષ્ટય કહે છે. પુદ્ગલ પરાવર્તન કહે છે. તેનાથી અડધા
અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ - જીવમાં પ્રતિક્ષણે કાળને અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ કહે છે.
આત્મા સાથેનો તાદાત્મભાવ ખૂબ ઝડપથી અધુવોદયી - જે કર્મનો ક્યારેક ઉદય હોય, અને વધે ત્યારે તે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ
ક્યારેક ઉદય ન હોય, તે કર્મને અધુવોદયી બને છે. કર્મ કહે છે. ઉદા. નિદ્રા પંચક.
અનંતચારિત્ર - મોહના અંશરહિત આત્માની શુદ્ધ અધોગતિ - જીવની વર્તમાન ગતિ કરતાં નીચા સ્થિતિ તે અનંતચારિત્ર અથવા યથાખ્યાત ગતિમાં જન્મવું.
ચારિત્ર.