________________
પરિશિષ્ટ ૧
જ સ્કંધમાં પાંચ પરમેષ્ટિનાં કલ્યાણનાં આજ્ઞામાર્ગ – પરમાણુઓ સમાવેશ પામ્યા હોય છે, જે કર્મને
(અ) આજ્ઞામાર્ગ એટલે જે આપ્ત પુરુષમાં કે ક્ષીણ કરવામાં મદદ કરે છે.
સપુરુષમાં સાધકને તેમનાં જ્ઞાનીપણાની આજ્ઞાચક્ર – કપાળના મધ્યભાગમાં એ આવેલું ખાતરી થઈ હોય, તેઓ મને સાચું માર્ગદર્શન
છે. ત્યાંથી જ્ઞાની ભગવંતોના કલ્યાણભાવ, આપનાર છે તેવું શ્રદ્ધાન પ્રગટયું હોય, તેજ આદિ પ્રગટ થઈ વિસ્તરે છે.
તેમનાં માટે ખૂબ પૂજ્યભાવ અને અહોભાવ
વર્તતા હોય એ રીતે પોતાના આત્માનું આજ્ઞાતપ - આજ્ઞાતપ એટલે આજ્ઞારૂપી
કલ્યાણ કરવા માટે તેમના ચિંધેલા માર્ગે ધર્મ માટે જે જે સુખબુદ્ધિરૂપ અંતરાયાદિ
ચાલવાની ઇચ્છા રાખવી તે. પુદ્ગલ પરમાણુઓ આડા આવે છે એને આત્મસ્વભાવરૂપી મૂળ સ્વભાવદશાની
આ માર્ગમાં જીવ અંતરંગથી પોતાનાં સહજદશા ઉત્પન્ન કરનાર પ્રક્રિયા કરવી.
મન, વચન તથા કાયાને સદ્ગુરુનાં આ તપમાં જીવ પૂર્વ સંચિત વિભાવનાં
શરણમાં સોંપે છે, પોતાની મતિકલ્પનાને પરમાણુઓ નિર્જરાવે છે અથવા તેનો નિહાર
અલ્પ તથા ન્યૂન જાણી, તેને તે ત્યાગતો કરે છે.
જાય છે, અને પોતે માત્ર પરમ સેવક
તથા ઉપાસકરૂપે પોતાની અંતરંગ ચર્યા આજ્ઞાધર્મ – આજ્ઞાધર્મ એટલે આજ્ઞાનો આશ્રવ,
ઘડતો જાય છે. આ માર્ગ પાંચમા જેનાથી જીવ એના મૂળ ધર્મ તરફ ગુણાશ્રવ ગુણસ્થાનના મધ્યભાગથી શરૂ કરી છટા કરતો જાય છે.
ગુણસ્થાનના અંત સુધી કાર્યરત રહે છે.
પછીથી તેની વિશુદ્ધિ અને વિશેષતા વધતાં આજ્ઞાધીન - જીવ જ્યારે મન, વચન તથા
જાય છે. કાયાથી આજ્ઞામાં રહે ત્યારે આજ્ઞાધીન થયો કહેવાય.
આજ્ઞામાર્ગની પૂર્ણતા - એક સમય માટે પણ
જીવનું આજ્ઞાધીનપણું અલ્પ કે ક્ષીણ થાય આજ્ઞાપાલન - પોતાની સ્વચ્છંદી ઇચ્છાઓને ગૌણ
નહિ, તેવી દશા કે સ્થિતિ. કરતા જવી અને માર્ગદર્શક ગુરુની કલ્યાણકારી ઇચ્છાઓને આધીન થઈ નિયમિતપણે વર્તતા
આજ્ઞારસ – રહેવું તે આજ્ઞાપાલન.
(અ) આજ્ઞારસ એ આત્મપ્રદેશની શુભ તથા
શુદ્ધ પરિણતિનો યોગ્ય આહાર છે. જીવે આજ્ઞાપ્રેરિત સંવર - સંવર એટલે કર્મના આશ્રવને રોકવાનું કાર્ય. તે કાર્ય આજ્ઞાધીનપણે કરવું.
સેવેલા કલ્યાણભાવના આધારે આજ્ઞારૂપી
ધર્મ અને આજ્ઞારૂપી તપને લાવવા આજ્ઞાભક્તિ - ગુરુ તથા પ્રભુ પ્રત્યેની ભક્તિને માટે આજ્ઞારસ એક આત્મિક ભાવરસ આજ્ઞાથી વેદવી.
રૂપ માધ્યમ છે. આજ્ઞારૂપી ધર્મ અને
૧૫