________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
જિનકલ્પી - મુનિ શિષ્યાદિ સર્વના સંગનો ત્યાગ તપ (ઉત્તમ) – સમસ્ત રાગાદિભાવોની ઇચ્છાનો
કરી, જંગલમાં એકાંતવાસમાં એકાકીપણે ત્યાગ કરી સ્વરૂપમાં - પોતામાં લીન આત્મારાધન માટે રહે તે જિનકલ્પી સાધુ થવું અર્થાત્ આત્મલીનતા દ્વારા વિકારો કહેવાય છે.
પર જય મેળવવો એ તપ છે. આ તપ
સમ્યક્દર્શન સહિત કરવામાં આવે છે ત્યારે જીવ - જ્યાં સુધી આત્મા કર્મ સહિત હોય ત્યાં
જ આત્માર્થે સફળ થવાય છે અને તે જ સુધી તે જીવ કહેવાય છે. વ્યવહારદૃષ્ટિથી
ઉત્તમ તપ છે. શુભાશુભ કર્મોનો કરનાર, એને ભોગવનાર કે એનો ક્ષય કરનાર જીવ નામનો પદાર્થ છે. તામસી વૃત્તિ – જેમાં ક્રોધ કષાયનું બાહુલ્ય હોય
તેવી પ્રકૃતિ. જુગલિયા - ભોગભૂમિના જીવો. આ ભૂમિમાં
ભાઈબહેન જોડિયા તરીકે જન્મે છે, અને મોટા તાવતુ પ્રદેશી - તે પ્રદેશથી. થયા પછી પતિપત્ની તરીકે રહે છે. તેઓને
તિતિક્ષા - સહન કરવાની શક્તિ. સંતાનમાં એક ભાઈબહેનનું જોડકું જ જન્મે છે. તેવા જીવો જુગલિયા કહેવા છે. તિર્યંચ - તિર્યંચગતિનાં જીવ તિર્યંચ તરીકે
ઓળખાય છે. તિર્યંચના પાંચ પ્રકાર છે. જુગુપ્સા નોકષાય – દુર્ગધી પદાર્થો પ્રત્યે નાક
એકેંદ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય મચકોડવું, કોઈ વિકૃત પદાર્થો જોઈ ચિતરી
અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં અસંજ્ઞી અને ચડાવવી વગેરે જુગુપ્સાના પ્રકાર છે.
સંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય જળચર, સ્થળચર અને તત્ત્વ (નવ) - આત્માની જાણકારી મેળવવા માટે ખેચર એમ ત્રણ પ્રકારમાં વહેંચાય છે. પશુ,
શ્રી તીર્થંકર ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે. આ પંખી, આદિ તિર્યંચ કહેવાય. નવ તત્ત્વ છે – જીવ, અજીવ, પાપ, પુણ્ય,
* તીર્થ - આત્માનું કલ્યાણ થાય તેવું સ્થાન. આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ.
તીર્થસ્થાન - તીર્થસ્થાન એટલે એવું ક્ષેત્ર કે જ્યાં તપ - સંસારની શારીરિક, માનસિક, આર્થિક
વસી આત્મા પોતાના પર લાગેલા કર્મનાં આદિ સર્વભૌતિક સુખોની ઇચ્છાનો
થરને નિવૃત્ત કરવાનો અવકાશ પામે છે. બીજી ત્યાગ કરી, કર્મની નિર્જરા કરવામાં
અપેક્ષાએ આત્મામાં કલ્યાણભાવના ઉદય સાથે એકાગ્ર થવું એ તપ છે. તપ બાર
જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા સધાય છે પ્રકારે છે, છ બાહ્યત૫ (અનશન, ઉણોદરી,
ત્યારે તે આત્મામાં તીર્થસ્થાન પ્રવર્તે છે. વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ, સંલીનતા) અને છ આંતરતપ (પ્રાયશ્ચિત, તીર્થકર નામકર્મ - ભાવિમાં તીર્થ પ્રવર્તાવવાનું વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કર્મ નિકાચીત થાય છે ત્યારે જીવને તીર્થંકર કાયોત્સર્ગ) છે.
નામકર્મ નો બંધ પડ્યો કહેવાય છે.
૨૮