________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
યથાર્થતાએ પ્રભુનો બોધ અવધારી ઉત્તમ થાય તેટલા ઊંચા ગુણસ્થાને તે રહ્યો કહેવાય. આજ્ઞાપાલન સાથે મોક્ષમાર્ગ આરાધે છે, તે મોહનીય કર્મની તરતમતાને આધારે જીવમાં બોધનો અને માર્ગનો ફેલાવો અન્ય ભવ્ય ગુણોની ખીલવણી થાય છે, તેથી જેટલા જીવો સમક્ષ કરે છે અને મુમુક્ષુઓને સાથ પ્રમાણમાં મોહનીય કર્મનો ક્ષયોપશમ વધારે આપી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે.
તેટલું ઉચ્ચ ગુણસ્થાન તેને પ્રાપ્ત થાય. ગણિતાનુયોગ - જે શાસ્ત્રોમાં લોકનું માપ તથા ગુણાનુવાદ - બીજાના ગુણ મોખરે કરી તેની
સ્વર્ગ, નરક આદિની લંબાઈ આદિનું, કર્મના પ્રસિદ્ધિ કરવી. બંધાદિનું વર્ણન ગણિતના આધારથી કરેલું
ગુણાશ્રવ - આશ્રવ એટલે સ્વીકારવું. ગુણનો હોય તે.
આશ્રવ કરવો તે ગુણાશ્રવ. ગુણગ્રાહીપણું - અન્યના ગુણો જોઈ પોતામાં તે
ગુણશ્રેણિ – આત્માના ગુણો જેટલા કાળ માટે ગુણો સ્વીકારતા જવા, વધારતા જવા.
પ્રત્યેક સમયે એકધારા વધતા રહે તે કાળ ગુણવ્રત - ગુણની વૃદ્ધિ કરનાર જે ત્રણ વ્રત શ્રાવક ગુણશ્રેણિનો કહેવાય. આરાધે છે તે ગુણવ્રત કહેવાય છે. દિગ્વિરમણ
ગુણો, અરૂપી - ગુણોનું અતિ સૂક્ષ્મતા સહિતનું (જુદી જુદી દિશામાં જવાની મર્યાદા),
રૂ૫, જે દૃષ્ટિગોચર ન થાય, પણ અનુભવી ભોગોપભોગ પરિમાણ (ભોગોપભોગના
શકાય. સાધનોના ઉપયોગની મર્યાદા) અને અનર્થદંડ વિરમણ (જરૂર વિનાના પાપકર્મથી છૂટવું).
ના ઠળી ) ગુપ્તિ - ગુપ્તિ એટલે મન, વચન અને કાયાનાં શરીરાદિની સાચવણી માટે થતાં પાપ તે
યોગનો નિરોધ કરવો કે જેથી અલ્પાતિઅલ્પ અર્થદંડ. તે સિવાયના પાપ તે અનર્થદંડ..
કર્મબંધ થાય અને બળવાન નિર્જરા થાય.
ગુપ્તિ ત્રણ છેઃ મનોગુપ્તિ (આર્ત-રૌદ્ર ધ્યાન ગુણસંક્રમણ - ગુણોમાં પરિણમન કરવું. એક
ધ્યાવવું નહિ), વચનગુપ્તિ (નિરવદ્ય વચન પ્રકારના ગુણને બીજા પ્રકારમાં ફેરવવો.
પણ કારણ વગર બોલવું નહિ), અને ગુણસ્થાન / ગુણસ્થાનક - ગુણસ્થાન એટલે
કાયગુપ્તિ (જરૂર વગર શરીર હલાવું નહિ). ગુણોના સમૂહને રહેવાની જગ્યા. જેટલા ગુરુ, અરૂપી - કલ્યાણનાં પરમાણુમાં રહેલા પ્રમાણમાં ગુણો ખીલ્યા હોય તેટલી વિશુદ્ધિ આજ્ઞારસ દ્વારા મળતું ગુરુનું સૂક્ષ્મ માર્ગદર્શન. દર્શાવવા, આત્માના પૂર્ણ અજ્ઞાનતાથી શરૂ
ગુરુ, રૂપી - સદેહે વિદ્યમાન ગુરુ. કરી, પૂર્ણ વિશુદ્ધિ સુધીના ચૌદ વિભાગ શ્રી વીતરાગ ભગવાને જણાવ્યા છે. અને તે પ્રત્યેક ગુરુગમ - ગુરુના આશ્રયે જાણવું. વિભાગને ગુણસ્થાન એવી સંજ્ઞા આપી છે. ગુહસ્થ - ગુહ એટલે ઘર. ઘરમાં રહેનાર તે આત્મામાં જેટલા વધારે ગુણોની ખીલવણી ગ્રહસ્થ.