Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/034806/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી Ibllebic lol 5 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ” દાદાસાહેબ, ભાવનગર. ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪s www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ સાધુસાધ્વી શિબિર માટુંગા (મુંબઈ)ના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળા ધર્માનુબંધી વિશ્વદર્શન પુસ્તક : ૩ સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા પ્રવચનકાર : મુનિશ્રી નેમિચંદ્રજી સંપાદક : ગુલાબચંદ જૈન ': પ્રકાશક : લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી - અમદાવાદ - ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠ વ્યક્તિત્વનું અખંડ સંશોધન એટલે સાધુસંસ્થા [ સંપાદકીય) મહાભારતના યુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેના નાશ પામી અને પાંડ જીત્યા પણ તેમને જે સુખ અને શાંતિ જોઈતાં હતાં તે તેમને હસ્તિનાપુરની ગાદી અને સામ્રાજ્યમાં ન મળ્યાં. શ્રીકૃષ્ણ જેવા ધર્મનીતિકાર અને વિદૂર જેવા લેકનીતિકાર પણ યુધિષ્ઠિરના મનને શાંતિ આપી ન શક્યા; ન પાંડ શાંતિનો અનુભવ કરી શક્યા કે ન તેમને રાજ્ય જીત્યાને આનંદ મળે. અંતે પાંડવો અને દ્રૌપદી સહિત યુધિષ્ઠિર હિમાલયમાં શાંતિ શોધવા માટે રવાના થયા. કહેવાય છે કે દ્રૌપદી અને પાંડવો એક પછી એક પડતા ગયા અને અંતે એકાકી ધર્મરાજ આગળ વધ્યા અને તેમને અંતિમ સાથી કૂતરે પણ પડી ગયો અને ત્યાર બાદ તેમને સુખ-શાંતિનું સ્વર્ગ મળ્યું. આ એક જ દાખલો નથી પણ રામયુગ અને કૃષ્ણયુગ પહેલાં પણ અનેક ઋષિ મુનિઓના એવા દાખલા મળે છે કે ચક્રવતીપણું પ્રાપ્ત થયા બાદ, સુખસાહેબીમાં રહેવા છતાં તેઓ વનને-સંન્યાસને રસ્તે ગ્રહણ કરે છે. ત્યાં તપ-ધ્યાન-ચિંતન કરે છે અને તેમને જીવનને જે શ્રેષ્ઠ રસ્તે દેખાય છે તેની જાણકારી પિતાના અનુગામીઓને કરે છે. વર્ણવ્યવસ્થાને આધાર તે એક જ છે કે જીવન અધું થઈ જતાં ઈદ્રિયો શિથિલ પડે છે અને પા ભાગની જિંદગી ભોગ-વિલાસમાં વિતાવ્યા બાદ જે વિષયસુખથી મન પાછું ન ફરે તે એ જ ઇકિયશિથિલતા અને વિષયસુખ તેના જીવનના આનંદને બગાડી શકે છે. એટલે નગરના વાતાવરણથી દૂર વનમાં જવું–ત્યાં અભ્યસ્ત થતાં થતાં સંન્યસ્ત થવું, એને જીવનને આદર્શ ગણવામાં આવ્યો. વર્ણાશ્રમની આ વ્યવસ્થા માનવીની શ્રેષ્ઠ વ્યક્તિત્વના અખંડ સંશોધનના એક સુંદર પરિપાક રૂપે હતી. એની અગાઉ વિષયસુખે અને કુદરતી પ્રકોપની શાંતિ માટે માનવીએ ઘણી ઘણી યોજનાઓ કરેલી એક વ્યક્તિત્વની શોધમાં જનાર અને રહેનાર ઋષિ-મુનિઓએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પણ કેટલીક વાતો સૂચવેલી. તે પ્રમાણે યજ્ઞ-આતિ-ભોગ અને સિદ્ધિ આવ્યાં. સંતાનપ્રાપ્તિથી લઈને ચક્રવતપણાં માટે એનો જ આધાર લેવાત. પણ શ્રેષ્ઠ વ્યક્તિત્વની માનવીની ચિરંતન ઝંખના તેને જ ચરમ ધ્યેય માનીને ન બેસી અને તેણે આગળ વધીને વાનપ્રસ્થ અને–સંન્યાસને માર્ગ લીધે. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ પણ માણસના શ્રેષ્ઠ વ્યક્તિત્વની ઝંખનાને અનુરૂપ ન થયા : શા માટે એ શ્રેષ્ઠ વ્યક્તિત્વની પ્રાપ્તિ માટે અધાં જિંદગી બેસી રહેવું..? બાળમરણ અને યુવાન-મરણના પ્રશ્ન તો આજને જેમ તે વખતે પણ હતા. તેમાંથી જે મને મંથન જાગ્યું તે એ જ કે સંસ્કારોની જાગૃતિ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વની પ્રાપ્તિના પ્રારંભકાળ માટે બ્રહ્મચર્યાશ્રમ જ શ્રેષ્ઠ છે. અર્ધી જિંદગી પસાર થયેલ અને અર્ધ શિથિલ શરીર વડે શ્રેષ્ઠ વ્યક્તિત્વની પ્રાપ્તિ માટે જવા કરતાં બ્રહ્મચર્યનું તેજ ચમકતું હોય ત્યારે શા માટે ન જવું? અને એ જ ચિતનમાં આગળ ? વધીને માણસે કાળનાં બંધને કાપી નાખ્યા અને જ્યારે સુષુપ્ત આત્મા એ શ્રેષ્ઠ વ્યકિતત્વની ઝંખના માટે વ્યાકુળ થાય એ જ યોગ્ય સમય છે, એમ માનવામાં આવ્યું. અનુભવે એટલું તે જણાયું હતું કે શ્રેષ્ઠ વ્યકિતત્વની શોધ અને સિદ્ધિ માટે જગતના કોઈ પણ પ્રકારના ભૌતિક બંધને ન જોઈએ. સ્ત્રી, સંપત્તિ કે સત્તા ત્રણેય બંધનરૂપ છે એટલે કુટુંબ, વેપાર કે રાજ્ય બધાને ત્યાગ જરૂરી ગણાયો. એને સાધુસંસ્થાના પ્રથમ ચરણ ગણાવી શકાય. એણે લોકોને શ્રેષ્ઠ વ્યકિતત્વની અખંડ સાધનાને રસ્તા બતાવ્યો એટલું જ નહીં લોકોએ પણ એ પંથને વંદનીય, પૂજનીય અને અનુકરણીય મા .. પણ, સમય વહેતું જાય તેમ વસ્તુ જૂની થતી જાય. ફરી તેની નવી પ્રક્રિયાઓ ઊભી થાય તેમાં વિકૃતિઓ પણ આવે...પરિણામે સાધુસંસ્થા પણ આ બધી બાબતોથી બચીને ન રહી શકી. શ્રેષ્ઠ વ્યક્તિત્વની શોધમાં નીકળેલા, બધું ત્યાગીને નીકળેલા પિતપતાને પંથ શ્રેષ્ઠ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ એની ટીકામાં પડી ગયા. પિતાની શ્રેષ્ઠતા, શ્રેષ્ઠ વ્યકિતત્વના આચરણના બદલે અનુયાયીઓની સંખ્યા તરફ જેવા લાગ્યા, જ્ઞાનચારિત્ર્ય અને દર્શનના શ્રેષ્ઠ દબદબાને બદલે ભૌતિક દબદબો વધારવામાં પડી ગયા. પરિણામે શ્રેષ્ઠ વ્યકિતત્વના અખંડ સંશોધન માટે જે સાધુસંસ્થા હતી; તે જ આજે સંશોધન માગનારી સંસ્થા થઈ. એટલે આજે શ્રેષ્ઠ વ્યક્તિત્વના સંશોધન અને સિદ્ધિ માટે કેવળ સાધુ-સંસ્થા જ એકલી રહી નથી પણ તેની સામે બે બીજા મોટા વાદે પણ ઊભા થયા છે. એક પૂછવાદ અને બીજો સામ્યવાદ. મહાભારતના યુદ્ધ પછી જગતની સામે વિનાશની ખરેખરી કટોકટી માનવસમાજ ઉપર આજના યુગે તળાઈ રહી છે. મહાભારતમાં ભયંકરમાં ભયંકર શસ્ત્રો વપરાયાં અને સહુથી ભીષણ માનવ સંહાર સર્જાયો હતો. આજે એનાથી પણ ભયંકર શસ્ત્રોનું નિર્માણ એટલા માટે જગતમાં થઈ રહ્યું છે કે પૂછવાદ અને સામ્યવાદ બન્નેને એક બીજાથી, પિતાના વિનાશનો મહાન ભય લાગી રહ્યો છે. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે બન્ને વાદો એમ માને છે કે તેમને જે રસ્તો છે તે જ સાચે છે અને જગતને સુખી કરવા માટે છે. તેમજ એનાથી જ શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રગટાવી શકાય છે. પૂછવાદ માટે તે એટલું કહી શકાય કે તે ગમે તેટલા ભૌતિક સુખો આપવાની બાંહેધરી આપે પણ શ્રેષ્ઠ વ્યકિતત્વની પ્રાપ્તિ તેનાથી થઈ શકતી નથી, કારણ કે તે વ્યક્તિ – વ્યકિત વચ્ચે એક એવી ભીંત ઊભી કરે છે જેમાં વેર – વિરોધ ચાલુ જ રહેવાને; તે ઉપરાંત ભૌતિક સુખથી આત્મીય સુખ કદી મળ્યું નથી, એ મહાભારતથી લઈને સિકંદર અને ત્યાર પછીને માનવજાતિને ઈતિહાસ કહી શકે છે. તે ઉપરાંત પૂછવાદના વેર વિરોધના કારણે પૂછવાદી એવા સતત ભયમાં જીવે છે, તેને ખ્યાલ તે, નાના માણસને ચોરી ન થાય તે માટે સુરક્ષાને, એનાથી વધારે વાળાને કોઈ લૂંટી ન જાય, મારી ન નાખે; તે માટે રક્ષકોને અને આખા પૂછવાદને પિતાના રક્ષણ માટે અ બને આશરો લેવો પડે છે, તે છતાં ભયભીત થઈને રહેવું પડે છે; તેના ઉપરથી આવી શકશે. ત્યારે સામ્યવાદને પણ એક રીતે વ્યકિતગત નહીં પણ સમૂહગત છે કે બને વારસાન ભય લાગીને સામ્યવાદ કોણ એટલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂછવાદ ગણાવી શકાય. તે જે કે લોકોના વ્યકિતગત ભૌતિક સુખ સાધને અંગે આંશિક રૂપે બાંહેધરી આપે છે; પણ ઊંડાણથી જેવા જતાં તે સામૂહિક સરમુખત્યારશાહી છે અને જીવનને સુધારવાની તેની હિંસક પ્રણાલિકા માનવજાતિ માટે તદ્દન અનિચ્છનીય છે, શ્રેષ્ઠ વ્યકિતત્વનો એ માર્ગ નથી, કારણ કે માણસને સુખી કરવાના નામે સામૂહિક રીતે જે સામ્યવાદી સરમુખત્યારશાહી ચાલે છે તેમાં વ્યકિત સ્વાતંત્ર્ય જેવી કોઈ ચીજ નથી. એને ઘણા દાખલાએ રશિયા, હંગેરી અને ચીનમાંથી મળી શકશે. જ્યાં સામૂહિક રૂપે પિતાના જ બાંધવાની વિરોધી વિચારના કારણે ભયંકર અને નૃસિંશ હત્યા કરવામાં આવી છે. કેવળ થોડા વિરોધી વિચારના કારણે રાશયાના એક વખતના મહાન નેતાઓને પદભ્રષ્ટ કરવાની સાથે તેમના ઉપર એવી શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી જેના કારણે તેમનું મગજ શૂન્યતા અનુભવે. વ્યક્તિગત પ્રતિશે ધન જમ્બર દાખલે તે સ્ટાલિનના મડદાને કબરમાંથી કાઢીને બીજે નાખવાના પ્રસંગથી મળી શકે છે. માણસના મરણ બાદ તેની સાથે કોઈ વેર – વિરોધ ન હોઈ શકે, પણ એ માણસાઈથી પર સામ્યવાદ જઈ શકે છે, એ તાજો દાખલો છે. હંગેરીમાં જે કંઈ બની ગયું તે ભૂલાય તેવું નથી. અને ચીનમાં મૂડીવાદીઓની સામૂહિક હત્યા અને હમણું હમણું ટિબેટમાં લામાઓ સાથે જે અમાનુષી વર્તાવ તેમજ ખૂશ સતા વર્તાવવામાં આવી તેના ઉપરથી ભાગ્યે જ એમ માની શકાય કે સામ્યવાદ માનવ-જીવનના શ્રેષ્ઠ વ્યકિતત્વને ઉપસવા દે તે ઉપરાંત પૂછવાદના કારણે માનવ માનવ વચ્ચે અનમાનતા આવે છે તેમ સામ્યવાદને જન્મ વેર-વિરોધમાંથી થયે હોઈને ત્યાં સામૂહિક રૂપે સત્તાશાહી પિપાય છે અને સ્વતંત્રતા રૂંધાય છે. આ સામ્યવાદને પણ પિતાના વિનાશને એટલો જ ડર છે એટલે પૂછવાદને છે. આવા બે વાદની વચ્ચે સાધુસંસ્થા માનવના સ્વતંત્ર વિકાસ માટે આશાનું કિરણ સમાન છે. આજના રાજકારણના યુગમાં જે કે એનું પ્રભુત્વ ઘટી ગયું છે; પણ શ્રેષ્ઠ વ્યક્તિત્વ માટેની માણસની અખંડ સંશોધન વૃત્તિને ત્યાં જ સિદ્ધિ મળશે એ નિઃશંક છે. આવી સાધુસંસ્થા ઉપર પૂછવાદી રાજકારણના વર્ચસ્વને સતત ભય રહે છે, એટલું જ નહીં, ઘણીવાર તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ એને હાથે પણ બની ગઈ છે. ત્યારે સામ્યવાદ તે એને માન્યતા આપતું જ નથી; અને સામ્યવાદી દેશોમાં ધર્મ કે સાધુસંસ્થા જેવી કોઈ વસ્તુ રહી નથી; પરિણામે તે દેશના લોકોમાં પણ પરસ્પર એક બીજાના વિનાશની ભાવના હર પળે તોળાઈ રહેલી છે. ભલે, આજના રાજકારણના પૂછવાદી અને સામ્યવાદી વચ્ચે વહેચાયેલી દુનિયા સાધુ સ્થાને તરત માન્યતા ન આપે; પણ એક સનાતન પ્રશ્ન તો માનવીની શ્રેષ્ઠ વ્યકિતત્વની ઝંખના આગળ ઊભે જ છે કે ત્યારબાદ શું ? આ ભૌતિક સુખ કંઈ છેક છેલ્લી ઘડી સુધી સુખ તે આપતા નથી! શરીર શિથિલ થઈ ગયા બાદ; સુખ શેમાં છે? જીવનની જરૂરતે બાદ, ભૌતિક સુખમાં સગવડ અને તે ક્રમે વિલાસ આવે... પણ વધુને વધુ સુખની ખોજ માટે ઝંખતો માનવ ત્યાર બાદનું સુખ શુ; એ વિચાર્યા વગર નહીં રહે... અને ત્યારે એની સામે શ્રેષ્ઠ વ્યકિતત્વની પરમ સાધના અને આદર્શ રૂપે જે વસ્તુ આવીને ઊભી રહેશે તે છે સાધુતા...! માણસનું બીજા માટે કંઈક કરી છૂટવાનું કલ્યાણકારી સ્વરૂપ ! ભલે પછી તેને ગમે તે બીજું નામ અપાય! “ધર્માનુબંધી વિશ્વદર્શન' વ્યાખ્યાન માળાના ત્રીજા પુસ્તક રૂપે આ વિષય ઉપર પૂ. મુનિશ્રી નેમિચંદ્રજીએ પણ સુંદર છણાવટ કરી છે. અને એટલી જ રસભર તે વિષય અંગે શિબિરાર્થીઓની ચર્ચા-વિચારણું છે જે અનુભવથી સભર છે. આ એક એવો વિષય છે; જે આજના ભય અને ત્રાસના વાતાવરણ વચ્ચે જીવતા, જગત માટે માર્ગદર્શન આપી શકે છે. આ પ્રવચનાં સંપાદનમાં મેં ખરેખર ખૂબ જ આનંદ મેળવ્યું છે. તેનાથી મારા ઘણું વિચારો સ્પષ્ટ થયા છે. એવી જ રીતે સહુ વાંચકોના વિચારોને આનંદદાયક સ્પષ્ટીકરણ થશે તેમજ તેઓ પણ સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા સ્વીકારશે એવું મારું નિઃશંક માનવું છે. મદ્રાસ જેને બેડિગ હેમ દેવદિવાળી ગુલાબચંદ જૈન ૮મી નવેંબર ૧૮૬૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ બે બેલ મુનિશ્રી સંતબાલજીને તમો સૌ જાણે છે. તેઓ એક ક્રાન્તિકાર જૈન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહોનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું કં; ડગલેને પગલે અશાન્તિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુ તેઓ સક્રિય માર્ગદર્શન છે. પવું જોઈશે. આ તેજ બની શકે છે સાધુસાધ્વીએ, પણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છોડે અને સાંપ્રદાયિક્તામાંથી મુકત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપ આપે છે. મનનતાને. અને આમજનતાને સંપર્ક આવી જશે. આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ લેવાય સમાજ વ્યવસ્થા પૂર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઉભી કરવી હશે તો માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક મક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થા દ્વારા જનતા વાટે કરે પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું, એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે; અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘગ્ના ધર્મની એકી સ્ત્રીઓ કરતી એટલે કુટુબ નેહસભર અને પવિત્ર રહેતું. સમાજની ચકી બ્રાહ્મણો કરતા, તેઓ ક્યાંય વ્યસન, અપ્રમાણિકતા કે ગેરરીતિઓ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસર રહે . અને સંતો આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની એકી અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સને, બ્રાહ્મણે ને આધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાતિથી જીવતો. અને અધ્યાત્મલક્ષી રહી શકત; કોઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળતો તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દેટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણું સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂપ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ હવે વિશ્વરાજ્યમાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ બનતી જાય છે ત્યારે જનતાને ઘડવાનું જ મુખ્ય કામ અગત્યનું બન્યું છે. એટલે એમનાં નીતિન પાયા પર સંગઠને બનાવવાં જોઈએ. એ સંગઠને સતત સાચે રસ્તે વિકાસ કરતાં રહે તે માટે તેનું સંચાલન આજના બ્રાહ્મણો કે જે રચનાત્મક કાર્યકરે કહેવાય છે તેમની બનેલી સંસ્થાના હાથમાં મૂકવું જોઈએ અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાને પણ માર્ગદર્શક પ્રેરણા મળતી રહે તે માટે સાધુ તો એ ધ્યાન રાખવું જોઈએ. દુનિયાભરના રાજ્યોની અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતોએ ધ્યાન આપવું જોઈએ. આ સાધુસંતો સર્વાગી પ્રશ્નોને સમજે, અને તે માટે સાથે બેસી વિચાર વિનિમય કરી શકે તે કારણે સંવત ૨૦૧૭ ના ચાતુર્માસમાં મુંબઈમાં માટુંગા (ગુર્જરવાડી) મુકામે સાધુ-સાધ્વી અને સાધક-સાધિકાઓને એક શિબિર યોજવામાં આવેલ. તે સતત ચાર માસ ચાલ્યું, તેમાં જે પ્રવચને ચર્ચા વ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકલન થાય તે બીજા સાધુ સાધ્વી. સેવકો અને પ્રજાને તેમાંથી ઉપયોગી માર્ગદર્શન મળે તેવી ઘણું ભાઈઓંનેને લાગણી આવી. ખાસ કરીને પૂ. નેમિચંદ્રજી મહારાજની એવી તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આટલા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું, અને પછી છપાવવું તે ઘણું અઘરું કામ હતું. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણું પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરત જ કઈકને નિમિત્ત બનાવી પ્રેરણા આપે છે. માટુંગાના આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીચંદ લોખંડવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતબાલજી ઉપર અપાર શ્રદ્ધા છે. મહારાજશ્રી જે ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખુબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરનાં કામમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતા હતા. તેમણે કહ્યું કે “મહારાજશ્રીના આ શિબિર વચન પુસ્તકરૂપે છપાય અને સાધુસતેને અપાય તે તેને લાભ તેમના જીવનવિકાસમાં તે થાય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ પણ તેઓ કાયનાં પિયર (સમાજનાં માબાપ ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણાં ઉપયોગી થઈ શકે. ” તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છપાવવાનું નકકી કર્યું છે. કુલ દશેક પુસ્તક તૈયાર થશે એવી ધારણા છે. આ પુસ્તકોનું સંપાદન પણ ટુંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતો જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી. મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જેન વિધાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જૈનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બોલાવ્યા અને વાતચીત કરી અને તેમને સહર્ષ આ કામગીરી સ્વીકારી. અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું; તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સોસાયટીમાં રહેતા વેરા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી પદમશીભાઈ તથા બીજા પાસેથી સહકાર અપાવેલ છે. તે બદલ તેઓશ્રીઓનો આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ ? તે સવાલ હતું. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારીઓ હોવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. પૂ. શ્રી દંડી સ્વામી, શ્રી ભાટલિયા, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિસંધ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આપ્યો છે તેમને પણ અમે આભાર માનીએ છીએ. સાધુ, સાધ્વીઓ, સેવકો અને જનતા આ પુસ્તકોનો અભ્યાસ કરી સ્વ પર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. તા. ૨૪-૪-૬૨ સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના નમો લોએ સવ્વસાહૂણું” આ જેનેના પંચપરમેષ્ઠી મંત્રનું વાય છે; જેને સરળ અર્થ થાય છે–લેકમાં સર્વ સાધુઓને નમસ્કાર છે. પરંતુ જેનાગમના ટીકાકાર અભયદેવસૂરિ એક ઠેકાણે એને વ્યાપક અર્થ કરે છે–દશ્યમાન વિશ્વમાં સાર્વ–સર્વજન હિતકારી સાધુઓને નમસ્કાર છે. આ ઉપરથી આપણે કલ્પી શકીએ કે સાધુઓના જીવનને ઉરય શું છે? તેઓ જગતને માટે અત્યંત ઉપકારી હોય તે જ તેમને નમસ્કાર કરવામાં આવ્યા છે. આમ તે ભારતમાં ઘણા વેષધારી, વ્યસની બાવા, અવધૂત, નાગા, કકડ, ખાઈ પીને મસ્ત મસ્તા હોય છે. કેટલાક વળી કંડકાળો શિઘરાવી મોજ કરતા હોય છે. પણ આવા સાધુઓથી જગતને શે ફાયદો ? જગત એમની પાસેથી કરો નોધપાઠ લઈ શકે? એટલે જ જગતના હ ચેતનમાં રત રહે છે, તેને જ મુનિ કહેવામાં આવે છે. સાધુસાધ્યશિબિરમાં સાધુ સંસ્થાની ઉપયોગિતા અને અનિવાર્યત.” એ મૂર્ધન્ય વિષય લઈને આના જુદાં જુદાં પાસાંઓ ઉપર સારી પડે છણાવટ કરવામાં આવી હતી. શિબિરાર્થીઓ વચ્ચે ચર્ચા પણ આ અંગે ખૂબ થઈ હતી. આ મુદ્દા ઉપર શિબિરમાં વ્યાખ્યાન આપવાનું મારે ફાળે આવ્યું હતું. મેં એ વિષયને અંગોપાંગ છણાવટ કરવાને પ્રયત્ન કર્યો છે. કેટલાક વ્યાખ્યાનોમાં પુનરુકિત જેવું દેખાશે, પણ ખરું જોતાં એ વિષયને પરિપુષ્ટ કરવા માટે જરૂરી જણાતું હતું. હું નાનપણથી સાધુસંસ્થા અંગે વિચાર આવ્યો છું. એક રીતે કહું તે નાનપણમાં મને એક વખત દીક્ષા લેવાની ઈચ્છા થઈ ગઈ હતી, પણ સંજોગો બદલાયા અને હું તે વખતે મુનિદક્ષા લઈ શકો નહીં. પણ અન્નમનમાં એ સરકારે પડ્યા હતા, ફરી પાછું સંસ્કાર - સિંચન થતાં જ વૈરાગ્ય–અંકુર ઉદ્ભવ્યું અને મેં મુનિદીક્ષા લીધી. - સાધુજીવન વિષે જ્યારે-જ્યારે હું વિચારું છું ત્યારે ત્યારે મારા મનમસ્તિષ્કમાં એક જ વસ્તુ તરી આવે છે કે, જે સાધુસંસ્થા ન હેત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ તે ભારતને, યુરોપ અને અરબસ્તાન, ચીન વ.ને એટલે બધો વિકાસ અને વ્યવસ્થિત જીવન ક્યાંથી થાત? લેકે સુસંસ્કૃત શી રીતે થાત ? આફ્રિકામાં જ્યાં સાધુસંત નથી પહોંચ્યા, ત્યાં નરભક્ષી બર્બર માણસે હજુ સુધી છે. રશિયામાં સાધુઓને અને ધર્મને બહિષ્કાર થયો, પણ ત્યાં ભૌતિક વિકાસ સિવાય બીજું શું વધ્યું છે? એટલે હું તે એમ માનું છું કે સાધુઓએ પિતાની કાયા ઘસીને લેકેને સાચું માર્ગદર્શન આપ્યું છે, બોધ આપ્યો છે, જીવન જીવવાની કળા શીખવી છે. અને સુસંસ્કારી બનાવ્યા છે. સાધુસંસ્થાની આ ઉપયોગિતા શું ઓછી છે ? પણ બીજી બાજુ મોટેભાગે સાધુસંસ્થાથી ઘણા વહેમ, અનર્થો, સ્વાર્થો, અન્યાય પણ પિલાયા છે, એટલે આ સંસ્થાને દુરુપયોગ પણ ઘણે થયો છે. સારામાં સારી વસ્તુને ઉયોગ કરવામાં વિવેક ન હોય તે એવું થવા સંભવ છે. પણ હું માનું છું કે દુરુપયોગ કરતાં સદુપયોગના ટકા વધારે હશે. પણ જે માણસ જેટલે મહાન ત્યાગી કે જવાબદાર હશે; તેનાથી પિતાના જીવનને જરાય દુરુપયોગ સાંખી ન શકાય. માટે સાધુસંસ્થા જેવી મૂર્ધન્ય સંસ્થા, જેના ઉપર લેકો આટલી શ્રદ્ધા અને વિશ્વાસ મૂકે છે, તેના દ્વારા પિતાને સ્વાર્થ સધાય, એને પેટ ભરવાનું જ સાધન બનાવી દેવામાં આવે તો એ અક્ષમ્ય અપરાધ છે. આ તર્કશીલ યુગમાં આ વસ્તુ ચાલી શકે જ નહિ. માટે જ સાધુસંસ્થાને જાગૃત કરવા અને એની ઉપયોગિતા અને અનિવાર્યતા આજના યુગે શી રીતે ટકી શકે, તે પ્રસ્તુત કરવા આ મુદ્દામાં છણાવટ કરવામાં આવી છે. આ મુદ્દાને દરેક વ્યાખ્યાન સ્પષ્ટ છે. સાધુ-સાધ્વી-સંન્યાસીઓ માટે તો આ વ્યાખ્યાનમાળા પ્રેરણાદાયક છે જ, પણ શ્રાવક-શ્રાવિકાઓ અને સાધક-સાધિકાઓ માટે પણ મનનીય અને પિતાના કર્તવ્યનું સ્પષ્ટ દર્શન કરાવનારી છે. વાચકે આનાથી વધારેમાં વધારે લાભ ઉઠાવશે તે હું મારો પરિશ્રમ સાર્થક ગણુશ. સેવાગ્રામ, વર્ધા તા. ૨૫-૨-'૩ –મુનિ નેમિચન્દ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ધર્માનુબંધી વિશ્વદર્શન ભાગ ત્રીજો અનુક્રમણિકા પ્રકરણ વિષય ૧ સાધુસંસ્થાની અનિવાર્યતાનું રહસ્ય ૨ સાધુસંસ્થાની ઉપગિતા ૩ ધર્મ-સંસ્કૃતિ-રક્ષા જ લોક-માર્ગદર્શન અને સાધુસંસ્થા ૫ ઉપયોગિતાનાં પાસાંઓ (પ્રવૃત્તિ અને નિવૃત્તિ) ૬ ઉપયોગિતાનાં પાસાંઓ – મધ્યમ માર્ગ ૭ ઉોગિતાનાં પાસાંઓ – સ્પષ્ટ માર્ગ ૮ ધાર્મિક ક્ષેત્રે ઉપયોગિતા ૮ સામાજિક ક્ષેત્રે ઉપગિતા ૧૦ રાજકીય ક્ષેત્રે ઉપયોગિતા ૧૧ આર્થિક ક્ષેત્રે ઉપયોગિતા ૧૨ સાંસ્કૃતિક ક્ષેત્રે ઉપગિતા ૧૩ આધ્યાત્મિક ક્ષેત્રે ઉપયોગિતા ૧૪ ક્રાંતિપ્રિય સાધુના પ્રધાન ગુણ ૧૫ ઉપયોગિતાની આજની પૃષ્ઠભૂમિ - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ સાધુ સંસ્થાની અનિવાર્યતાનું રહસ્ય મુનિશ્રી નેમિચંદ્રજી] [ ૨૧-૭-૬૧ માનવજાતિના સળંગ ઈતિહાસને પ્રાગ ઐતિહાસિક કાળથી જોતાં આવશું તે તેની એક શંખલા આપણને સળંગરૂપે જોવા મળશે. વિશ્વના કોઈ પણ ભાગના જીવનને, તે માનવનું હોય કે શુદ્ર જંતુઓનું હાય. ભેશું તે એક વાત સ્પષ્ટ જણાઈ આવશે કે એક પેઢી બીજી પેઢીને ટકાવી, સંરક્ષણ આપી મેટી કરતી પસાર થઈ જાય છે. નાની કીડીને લ્યો ! હજારે ઈડાઓને તે સુરક્ષિત જગ્યાએ ફેરવતી રહે છે. હરણી પિતાનાં બાળકને બચાવવા સિંહને પણ સામનો કરે એવી જ રીતે વાનર માદા બચ્ચાંને એવી રીતે પેટે વળગાવી એક ઝાડથી બીજ ઝાડે કુદે કે તે બચ્ચું સહીસલામત રહે... આની પાછળ એક ચેકસ ભાવના કામ કરે છે કે “નવજીવનનું નિર્માણ અને તેને ટકાવી રાખવાને પ્રયાસ ” જીવ સૃષ્ટિની દષ્ટિએ માનવ પણ એક પ્રાણી છે— બુદ્ધિમાન પ્રાણી છે. બીજા છ કરતાં તે પરિપકવ પ્રાણી છે. એટલે સૃષ્ટિની સાથે તેણે પિતાને વિકાસ પિતાની રીતે સાધ્યો છે. સમયની એક એક અવસ્થા વખતે તેણે એ જીવનક્રમને વધારે વ્યવસ્થિત, ઉન્નત અને પૂર્ણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. શાંતિ કે સંઘર્ષ દરેક સમયે માનવસમાજની એક ને એક વિશિષ્ટ વ્યક્તિએ, તેના જીવનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ વધુ વ્યવસ્થિત બનાવવા, પિતાના જીવનને ઉત્સર્ગ કરીને કંઈક ને કંઈક માનવજાતિને આપ્યું છે. આવી વિશિષ્ટ વ્યક્તિઓ પહેલાં કુટુંબમાં રહેતી, પછી કુટુંબથી અલગ થઈને રહેતી, અને ધીમે ધીમે તેને એક અલગ વર્ગ પડતો ગયે; જેને જ્ઞાની, ધ્યાની, મુનિ, ઋષિ કે ચિંતકરૂપે પ્રારંભમાં ગણવામાં આવતો. ધીમે ધીમે એનું એક્કસ સ્વરૂપ ઘડાતું ચાલ્યું અને તેને આજે આપણે ચક્કસ એવા એક શબ્દરૂપે એટલે કે સાધુ-સન્યાસી રૂપે ઘટાવીએ છીએ. માનવજાતિના ઇતિહાસમાં ખાસ કરીને ભારત અને તેની સંસ્કૃતિને ઈતિહાસ ઘણો જ છે. તે હજારો વર્ષો સુધી સળંગ છે અને અહીંની સમાજ વ્યવસ્થા વરસ સુધી સુદઢ અને નક્કરરૂપે ટકી રહી છે. એનું મુખ્ય કારણ એ છે કે અહીં જે માનવસંસ્કૃતિ ઘડવામાં આવી છે, તે ઉપર જણાવવામાં આવ્યું તે સાધુ–સન્યાસીઓએ ઘડેલી છે. છેલ્લા અઢી હજાર વર્ષને ઈતિહાસ અને વિદેશી આક્રમણોની પરંપરા વચ્ચે પણ તે ટકી શકી છે. એનું કારણ એટલું જ કે તેના પાયામાં આવા સાધુચરિત પુરૂષના જીવન-મંથનના નીચેડથી સીંચાયા છે. પણ, આજે વિજ્ઞાનિક પ્રગતિના કારણે જડવાદ તરફ લોકે આકર્ષાઈ, ભૌતિક સુખ મેળવવા પાછળ, સાધુ સંસ્થાને જે મહત્વ અગાઉ આપતા, તે પ્રમાણે આપતા નથી; અને એનું જે મહત્વ અપાવું જોઈએ તે આજે અપાતું નથી. એટલે એક તો એ કારણસર સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા અંગે વિચાર કરવાને છે. સાથે જ વિશ્વવત્સલ કે વિશ્વ વાત્સલ્યને માનનારાઓ માટે અનુબંધ વિચારધારાને પ્રચાર કરવો જરૂરી છે. તેમાં સર્વ પ્રથમ સ્થાન સાધુ સંસ્થાને આપવામાં આવ્યું છે. એટલે એ સ્થાન બરાબર છે કે નહીં તેને વિચાર પણ કરવાનો છે. જગતમાં સામ્યવાદી દેશને મકીને, જેટલી બીજી પ્રજા છે તે પ્રજાઓમાં મોટા ભાગે લોકો “સાધુને પૂજ્ય ગણે છે-ગથતા આવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com - આજે વૈજ્ઞાનિક પાછળ, સાધુ સમા ર મહત્વ Page #16 -------------------------------------------------------------------------- ________________ છે. નૈતિક જીવનની દેરવણી આપનાર તરીકે તેમનું સ્થાન હમેશાં આગળ રહ્યું છે. તેના ઘણા કારણે પણ છે. ભારતવર્ષની સમાજ વ્યવસ્થા અને સાધુએ એમાં ભારતવર્ષની સુદઢ સળગ સમાજ વ્યવસ્થા ટકી રહી અને તેમાં ભારતીય સંસ્કૃતિ એતત રહી તેનું કારણ પ્રાચીનકાળથી એને મળેલી વર્ણાશ્રમ વ્યવસ્થા છે. વર્ણાશ્રમમાં વર્ણ અને આશ્રમ એમ બે શબ્દ રહેલા છે. અલગ અલગ વ્યક્તિઓના, પિતપતાની આજીવિકા પ્રમાણે જે ભાગો પાડવામાં આવ્યા તે વર્ણવ્યવસ્થા હતી. તે ઉપરાંત જીવનને ચાર ભાગમાં વ્હેચી નાખવામાં આવ્યું હતું. પ્રારંભને કાળ બ્રહ્મચર્યાશ્રમ અને તે દરમ્યાન ચાસ્ટિયબળ કેળવી જ્ઞાન પ્રાપ્તિ એ મુખ્ય મનાયું. પછી જીવનના કાર્યક્ષેત્રમાં ઉતરવા અગે ગૃહસ્થાશ્રમ. ત્યારબાદ નિવૃત્તિના પ્રતીક રૂપે વાનપ્રસ્થાશ્રમ અને અંતે સંપૂર્ણ નિવૃત્તિરૂપે સન્યાસાશ્રમ. આ ચારે કાળ વિભાગને “ આશ્રમ” સાથે જોડવામાં આવ્યા. આશ્રમ એટલે જાતે કેળવાતી મર્યાદાઓ, પવિત્રતા અને શુદ્ધતા, તેમણે બાળક – બ્રહ્મચારી કે ગૃહસ્થો માટે કાળ અલગ કર્યો પણ તે કાળમાં જીવન આશ્રમ-પદ્ધતિએ એટલે કે નીતિ નિયમમાં રહે એનો આગ્રહ રાખ્યો. આશ્રમની પાછળ પણ જીવનને ચોકસકાળ માટે ચોક્કસ પ્રકારની પદ્ધતિમાં ઢાળવાને આશય પણ હતા. અને તે સન્યાસ ગ્રહણ કરી સમસ્ત સમદષ્ટિ સાથે તાદામ્યતા અનુભવવાની ભાવનાને મહત્વ આપવામાં આવ્યું હતું. વર્ણાશ્રમ વ્યવસ્થાના ચાર આશ્રમોમાં બે આશ્રમોને આપણે પૂરક અને છેલ્લા બે આશ્રમને પ્રેરક ગણાવી શકીએ. આમ અલગ અલગ વેપાર અને કાર્યના વિભાજનથી ચાર વર્ષોથી સમસ્ત સમાજનું ધારણ પિોષણ અને રક્ષણ થઈ જતું. પણ સમાજમાં ચિત્તશુદ્ધિ અને સદગુણ વૃદ્ધિ અંગે જે સત્વસંશોધન થવું જોઈએ તે કેવળ એક વિશિષ્ટ વજ કરી શકે. આ વર્ગ નિસ્પૃહ, નિષ્પક્ષ અને “વસુદેવ મ” વાળે વિષયબી હે જોઈએ. તે પોતાનું સમસ્ત ત્યાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ કરી ચૂકેલો તે જોઈએ. તેજ પિતાની પ્રતિષ્ઠા અને પ્રાણના ભાગે તે બેય માટે સમસ્ત જીવનને ઉત્સર્ગ કરી શકે. આવો વર્ગ ગૃહસ્થ“ માંથી મળ બહુ જ મુશ્કેલ છે. ગૃહસ્થાશ્રમી ગમે તેટલો આગળ વધ્યો હશે છતાં એનામાં નિસ્પૃહતા, નિર્લેપતા કે નિષ્પક્ષતાની એક મર્યાદા રહેશે. એટલે જ આ કાર્ય માટે વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમને પસંદ કરવામાં આવ્યા. જીવનના પચાસ વર્ષ એટલે કે તે કાળ પ્રમાણે અર્ધા જીવનના અનુભવના આધારે, નિવૃત્તિ તરફ જતો વર્ગ એ કાર્ય કરી શકે. તેની પાસે જીવનને અનુભવ ખરે, લોકજીવનને ખ્યાલ પણ ખરે....એના જે સંશોધને હેય-સત્વસંશોધન હોય તેને લોકોએ અપનાવવાં જોઈએ. અને જીવનમાં કેળવવાં જોઈએ. જીવનસંશોધન જ નહીં પણ એથી આગળ પિણ ભાગના જીવન પછી સમષ્ટિ સાથે તે ઓતપ્રોત થઈ જગતના જીવનના સુખદુઃખની પ્રતિક્રિયા પોતાના ઉપર અનુભવે એ માટે સંપૂર્ણ સન્યાસને સ્થાન આપવામાં આવ્યું ! જે બ્રહ્મચર્યાશ્રમ કે ગૃહસ્થાશ્રમ વડે જ સંપૂર્ણ જીવન અને સમુન્નત જીવનની કલ્પના સાકાર થતી હોય તો વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ ઊભો ન કરાત. બ્રહ્મચર્યાશ્રમને પણ સત્તશુદ્ધિ અને ગુણવૃદ્ધિનું કામ ન સોંપવામાં આવ્યું કારણ કે ઉમ્મરના પ્રમાણે અનુભવ વગર સત્વશુદ્ધિ અને ગુણ વૃદ્ધિનું કાર્ય અધૂરું ગણત. એટલે વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમ એ બન્નેમાંથી જે પ્રશસ્ત સમુદાય ઊભો થયો તેને સાધુ-સન્યાસી તરીકે ઓળખવામાં આવ્યા. હજારો વર્ષથી રાષ્ટ્ર અને સમાજ આવા સાધુ-સન્યાસીઓ પાછળ લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. એમની સેવાભક્તિ કરે છે, એમને પોતાની વહાલામાં વહાલી વસ્તુ અર્પવા તૈયાર થાય છે એનું કારણ એક જ છે કે તેઓ સમાજ-સુધારવાનું, માનવજીવનને નીતિનિયમનમાં રાખવાનું અને સમાજની નૈતિકચેકીનું, બગડેલા અનુબહેને સુધારવાનું, તૂટેલાને સાંધવાનું મહત્વનું કાર્ય કરે છે. જો કે આજે એ વર્ણાશ્રમ વ્યવસ્થા નથી રહી, આયુષ્ય પણ ઓછાં થઈ ગયાં છે પણ એણે સત્વશુહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ સંશોધન અને સગુણદષ્ટિ માટે જે સાધુ-સન્યાસી વર્ગની ભેટ કરી છે, તેનું મહત્વ આજે પણ એટલું જ છે. એ કાર્ય ગૃહસ્થ કે બાળકોથી થાય એ માનવું વધારે પડતું છે. , પાશ્ચાત્ય જગત અને સાધુ સમાજ: આ હિંદમાં આવ્યા તેમ તેમની એક શાખા યુરોપ તરફ પણ ગઈ. ત્યાં અગાઉ પુરોહિતનું એક વિશિષ્ટ સ્થાન હતું. પણ ભારતની વ્યવસ્થિત સાધુ પ્રણાલિકાની જેમ ઈસા મસીહ પછી ત્યાં પણ સાધુસમાજનું સ્થાન, રશિયા અને સામ્યવાદી દેશે સિવાય દરેક ઠેકાણે મહત્વનું રહ્યું છે. એક વ્યવસ્થિત સેવાભાવ અને ધર્મપ્રચારની ભાવનાથી પ્રેરાઈને આજે ઇસાઈ મિશનરીઓ કાર્ય કરે છે. જેન બૌદ્ધ સાધુસંસ્થાને બાદ કરીએ તો કેવળ ઇસાઈ સાધુ સમાજમાં સાધ્વીઓ જોવા મળે છે. બૌદ્ધ ભિક્ષુઓ અને એશિયા: ભારત સિવાયના એશિયાના બાકીના ભાગમાં છેલ્લા દાયકા સુધી બૌદ્ધ ભિક્ષુઓનું વર્ચસ્વ હતું. ચીન, જાપાન, ઈન્ડોચાયના, બર્મા, મલાયા અને શ્રી લંકા તરફ એટલે પૂર્વ – અગ્નિ એશિયાના પ્રદેશમાં લગભગ બૌદ્ધ ભિક્ષુઓનું વર્ચસ્વ હતું. ચીનમાં અને અમુક અગ્નિ-પૂર્વના પ્રદેશોમાં સામ્યવાદી આક્રમણ ચાલુ થતાં ત્યાંથી સાધુ સમાજ ઉઠતો જાય છે. એવી જ રીતે મુસ્લિમોમાં મૌલવીઓને સર્વ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો દરેક દરેક પ્રજામાં એક યા બીજી રીતે સાધુચરિતેને સર્વ પ્રથમ અને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. પણ, આજે સાધુ સંસ્થા સામે મોટામાં મોટો ભય સામ્યવાદ અને પછી ભૌતિકવાદ પેદા કર્યો છે અને બંનેને આધાર ભૌતિકવાદ ઉપર રહીને લોકો એ ભૌતિક સુખો માટે ધમથી વેગળા થઈ સ્લા છે. અહીં એ પ્રશ્ય વિચારવાનો નથી, પણ આ પ્રક્રિયાથી લેકમાસ રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ વિચારતું થયું છે કે જે કામ સાધુઓ કરી શકે છે તે શું ગૃહસ્થ ન કરી શકે? આપણી આજની વિચારણું મુખ્યત્વે ભારત સુધી સીમિત ઈને તે રીતે વિચારીશું. ગૃહસ્થાની મર્યાદિત સ્થિતિ: આમ તે ગૃહસ્થાશ્રમથી પણ મોક્ષ થઈ શકે છે એ વાત જૈનધર્મ “નાથ ત્રિા સિદ્ધા” કહીને સ્વીકારે છે. બીજા ધર્મો પણ ગૃહસ્થાશ્રમની મહત્તા સ્વીકારે છે. પણ, ગૃહસ્થાશ્રમમાં એક વ્યકિત પિતાનું જ કલ્યાણ કે પિતાને જ મોક્ષ સાધી શકે; તે આખા સમાજનું કલ્યાણ કે મેક્ષ સાધવા માટે અથવા સમાજને મુક્તિમાર્ગની પ્રેરણા આપવા કે મુક્તિ અપાવવા માટે, તે નિમિત્તે અલગ વ્યવસ્થિત સાધુ સંસ્થાની અનિવાર્ય જરૂર રહે છે. એક ગૃહસ્થ પિતાના કુટુંબની સાથે સાથે આખા સમાજ તથા સમષ્ટિ (પ્રાણીમાત્ર) સુદ્ધાંના કલ્યાણની બેવડી જવાબદારી ભાગ્યે જ ઉપાડી શકે. પ્રમાણે અને અનુભવના આધારે એટલું જ કહી શકાય કે પછી એ ગૃહસ્થી પિતાના ઘરની બધી ચિંતા એસરાવી દે ત્યારે જ તે વિશ્વકલ્યાણની ભાવના પ્રગટાવી શકે છે, અને તેને લોકો સંતની કક્ષામાં ગણવા શરૂ કરે છે. સૂરદાસ, કબીર, તુલસીદાસ, નરસૈયે, મીરાંબાઈથી લઈને મહાત્મા ગાંધી સુધીના લકે એ પરિપાટીના છે. દલીલ તરીકે ઘણું કહેશે કે “જનક વિદેહી” ગૃહસ્થાશ્રમાં રહીને રાજ્યકાર્ય ચલાવવા અને અનેક પ્રપ વચ્ચે રહેવા છતાં નિલેપ રહી શક્યા અને મેક્ષ સાધના કરી શક્યા. પછી બીજા ગૃહસ્થ શા માટે નિર્લેપ રહીને સાધના ન કરી શકે? સાધુ સંસ્થાની અનિવાર્યતાનું રહસ્ય : બસ અહીં જ, સાધુ સંસ્થાની અનિવાર્યતાનું રહસ્ય સમજવા જેવું છે. પ્રથમ તે જનક વિદેહી જેવા નિલેપ રહેનારા જવલેજ પાકે છે. વળી જનક વિદેહી પોતાનું જ કલ્યાણ કરી શકયા હતા. આખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ સમાજના કલ્યાણ માટે તે તેમને પિતાના ત્યાગી સન્યાસી શિષ્ય શુકદેવને સમાજના ચરણે ધરવા પડયા હતા. તેઓ ધારત તો શુકદેવજીને ગૃહસ્થાશ્રમમાં દેરી શકત; પણ, એમ કરવા જાત તો શુકદેવજી દ્વારા સમગ્ર સમાજનાં કલ્યાણ અને માર્ગદર્શનનું જે કામ લઈ શક્યા તે ન લઈ શક્ત. એટલે જ જૈન શાસ્ત્રોમાં ઉત્કૃષ્ટ સાધુઓ માટે કહેવામાં આવ્યું છે : तिन्नाणं तरियाणं, बुद्धानं बोहयाणं, भुत्ताणं मोयगाणं જાતે તરનાર અને બીજાને તારનાર, પિતે બોધ પ્રાપ્ત કરનાર અને બીજાને બોધ પમાડનાર, પોતે મુક્ત થનાર અને બીજાને મુક્ત કરાવનાર. જે સાધુઓ જાતેજ તરત મુક્ત થાત કે બેધ પામીને રહી જાત; અને બીજાઓ માટે કાંઈ પુરૂષાર્થ ન કરત તે એ વસ્તુ ગૃહસ્થાશ્રમમાં પણ થઈ શકત. તો પછી સાધુસંસ્થાની શી જરૂર રહેત? સાધુ સંસ્થાની ઉત્પત્તિ પાછળનું પ્રયોજન: સાધુ સંસ્થાની ઉત્પત્તિ પાછળનું એક જ પ્રયોજન છે કે તે સંસ્થા પિતાનાં કલ્યાણ સાથે સમાજ અને સમષ્ટિનું કલ્યાણ પણ કરાવી શકે. ચિત્તશુદ્ધિ, સશુણવૃદ્ધિ અને સંસ્કૃતિ રક્ષા દ્વારા પણ વિશ્વકલ્યાણને સાધી શકે. આ જગત વિનિમય–આદાન-પ્રદાનના આધારે ટકે છે; જેને આપણે સહકાર તરીકે ઓળખીએ છીએ. એજ સહકારના કારણે તે ટકે તે છે પણ તેને વિકાસ સાધુતાના આધારે જ થાય છે. જગતની ગમે તે પ્રવૃત્તિ લ્યો.. સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજનૈતિક, ધાર્મિક, ગમે તે વ્યવસ્થા હેય..તેનું ટકી રહેવું પરસ્પરના સહયોગના આધારે છે ત્યારે તે વિકસે છે ત્યાગથી. પણ, આ બધી વ્યવસ્થાઓમાં અનિ, સડે કે વિકારે પેસતા હોય છે ત્યારે માત્ર સહકારથી કામ ચાલતું નથી; તેમજ દુઃખ ઓછું થતું નથી. તે વખતે ત્યાગ, તપ અને બલિદાન વડે સમાજને ચેતવનાર, સમાજને સાધારનાર કે અનિલ્મો નિસ્પૃહભાવે નાબૂદ જનાર તેજસ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ સમાજ લિસ ત્યાગી સેવકો, નીત' ને બીજી તરફ ત્યાગી વગની અનિવાર્ય જરૂર રહે છે. આ ત્યાગી વર્ગજ કોઈ પણ જાતના બદલાની આશા રાખ્યા વગર પિતાની આધ્યાત્મિક શક્તિ લગાડી વફાદારીપૂર્વક નિરવધ કાર્ય કરી શકે. આજ સાધુ સંસ્થાની ઉત્પત્તિ પાછળનું મૂળ પ્રયોજન છે. આમ કરવામાં સાધુ સંસ્થા તેમજ સમાજ બન્નેનું હિત રહેલું છે. તેથી એક તરફ સાધુતા મૂર્તિમંત થાય છે. જે જીવન વિકાસનું પ્રતીક છે, અને સ્વી તેમજ પર કલ્યાણ સધાય છે, તેવી જ રીતે બીજી તરફ સમાજ, રાષ્ટ્ર કે વિશ્વને, સાચા ત્યાગી સેવકે, નીતિ ધર્મ પ્રેરક, સમાજ સુધારકો કે સમાજ નિર્માતા વિશ્વકુટુંબીઓ મળી જાય છે. એમની દોરવણી હેઠળ સમાજ પિતાની નીતિ-ધર્મની આરાધના નિરાબાધ રીતે કરે છે તેમજ સમાજની સુવ્યવસ્થા સારી પેઠે જાળવી શકે છે. એમ થતાં વધારેમાં વધારે સુખ શાંતિનું ઉપાર્જન થઈ શકે છે. જ્યારે તેઓ આટલું મહત્વનું કાર્ય બજાવે છે. સમાજના વિકાસ માટે જીવનને અર્પી દે છે ત્યારે સમાજ પણ એમને ઉચ્ચ અને અનન્ય સ્થાન આપે છે. તેમને નિરાકુળતા, શાંતિ અને આત્મગૌરવ મળી શકે છે; સાથે તેમના બેય વિશ્વવવાત્સલ્યનું-પ્રાણીમાત્રના રક્ષણની જવાબદારીનુંપરિપાલન થઈ જાય છે. આમ સ્વ તેમજ પર બને કલ્યાણ સાધના ને કરે છે. સાધુને ખરે અર્થ પણ સ્વાર કલ્યાણની સાધના કરનાર છે. સાધુ સંસ્થાને સમસ્ત સમષ્ટિ સાથે અનુબંધ આવી સ્વ–પર કલ્યાણ કરનારી સાધુ સંસ્થાને અનુબંધ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રથી માંડીને આખો સમષ્ટિ સાથે હોવો જોઈએ અને એ આખી જીવસૃષ્ટિ સાથે અનુબંધ ગૃહસ્થ ન રાખી શકે તો ગૃહસ્થાના કાર્યોમાં તેને એટલો સમય ન મળે; તે એટલો નચિંત ન બની શકે કે નિસ્પૃહ પણ ન થઈ શકે. એટલા જ માટે સાધુઓ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને સાધુતા સ્વીકારે છે. ભગવાન અષભદેવે સમગ્ર વિશ્વ સાથે અનુબંધ જોડવા માટે ગૃહસ્થાશ્રમ પછી સન્યાસાશ્રમ સ્વીકાર્યો; તેનું કારણ એક જ કે સમગ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ વિશ્વનું કલ્યાણ કરવા માટે જે નિશ્ચિતતા, નિસ્પૃહતા જોઈએ તે સાધુતામાં જ મળી શકે છે. જે ગૃહસ્થાશ્રમમાં જ સમગ્ર વિશ્વ સાથે અનુબંધ જોડીને નિશ્ચિતતા અને નિઃસ્પૃહતાથી તેઓ રહી શકત તો સાધુજીવન ન સ્વીકારત! ભગવાન ગષભદેવે સર્વ પ્રથમ ગૃહસ્થાશ્રમમાં રહી, સમાજ વ્યવસ્થા ઊભી કરી, સમાજના ઝીણામાં ઝીણું પ્રશ્નોમાં ઊંડા ઉતરીને નૈતિક દૃષ્ટિએ તેને ઉકેલ આપે; તેમણે રાજ્યને પણ વ્યવસ્થિત બનાવ્યું; પણ એ જ માનવસમાજના સંપૂર્ણ વિકાસ માટે અને તેને ધમભાગે દેરીને આગળ લઈ જવા માટે તેમણે સન્યાસ માર્ગ સ્વીકાર્યો. પોતે સાધુ બન્યા અને સ્વ–પર કલ્યાણની પરંપરા આગળ ચલાવવા માટે “શ્રમણ સંઘ” નામની સંસ્થા પણ રચી. તેમાં સમગ્ર વિશ્વ સાથે અનુબંધ જોડવા માટે તેમણે સાધુ-સાધ્વીઓની સાથે અનુબંધ જોડવાના કાર્યમાં સહાયક તરીકે શ્રાવક-શ્રાવિકાને (ગૃહસ્થ સાધક-સાધિકાને) પણ લીધા. એટલું જ નહીં, પિતાના ટ૮ પુત્રને પણ તેમણે સન્યાસ ભાગે દેર્યા. કારણ કે પિતાનું કલ્યાણ તે તેઓ અને તેમના પુત્રો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સાધી શકત, પણ સમગ્ર સમાજ અને વિશ્વનું કલ્યાણ, સમગ્ર સમાજ અને વિશ્વની નૈતિક ચોકી અને માર્ગદર્શનનું કામ ત્યાં ન થઈ શક્ત, માટે જ તેમણે સાધુ સંસ્થા રચી અને પોતે પણ તેમાં જોડાયા. એટલા માટે યુગે યુગે આવી નિસ્પૃહ સાધુસંસ્થાની માનવ સમાજને અનિવાર્ય જરૂર રહે છે. કેવળ આત્મકલ્યાણ નહીં પરકલ્યાણ પણ: ઘણાનું માનવું છે કે સાધુસંસ્થા તે માત્ર આત્મકલ્યાણ માટે જ છે. એમાં પરકલયાણું કે પારકાંના ઉત્થાનની તે વાત જ નથી. જે એવું હેત અને ગૃહસ્થપણે જ બધું થાત તે ભગવાન મહાવીર પણ તેમ કરત. પણ તેમણે ગૃહસ્થાશ્રમ છોડ્યો. દીક્ષા લીધી અને સાડા બાર વર્ષની ઉગ્ર તપશ્ચર્યા અને મને મંથન બાદ તેમણે બમણુસંધ ર તે ન ર હતા અને તેઓ એમ જ કહેત કે વ્યક્તિને શ્રમસંવમાં જોડાવાની જરૂર નથી. અને પોતે પણ શમણુસંલ રમ્યા વગર પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ કરી જ શકત. પછી શ્રમણુસંધ રચવાને અને જગતુ જીવનનાં કલ્યાણ માટે ઉપદેશ આપવાને પુરુષાર્થ શા માટે કર્યો? તેમને તે કેવળજ્ઞાન થઈ ગયેલું તે છતાં ૩૦ વર્ષ સુધી તેમણે વિવિધ જનપદે પ્રદેશમાં વિહાર કર્યો, ઉપદેશ આપ્યો અને લોકોને પ્રેરણું આપી, નૈતિક માર્ગદર્શન આપ્યું. આના ઉપરથી સહેજે માની શકાય છે કે તીર્થંકરોને પણ સ્વ-પર કલ્યાણની સાધના કરવી પડે છે. તે વગર સમાજનું વ્યવસ્થિત નૈતિક ઘડતર થતું નથી. નમસ્કાર મંત્રમાં એટલા માટે જ સિધ્ધ કરતાં અરિહંતોને પહેલા નમસ્કાર કરવામાં આવ્યા છે. ગોવિંદ પહેલાં ગુરુને નમવાની વાત વૈષ્ણવોમાં પ્રસિદ્ધ છે. એનું રહસ્ય એ જ છે કે સિદ્ધ કે ભગવાન તે મુક્ત અને અરૂપી છે. પણ અરિહંત અને ગુરુ જગત ઉપર તેમના જેવું પદ પામવા માટે લોકોને નૈતિક માર્ગદર્શન આપે છે. તે પર કલ્યાણ જ છે. આમ સ્વ સાથે પરકલ્યાણની ભાવના વગર સાધુજીવન સંપૂર્ણ બનતું નથી. જૈનસત્રોમાં એના અનેક પ્રમાણે મળે છે. સ્થાનાંગ સૂત્રમાં બતાવ્યું છે – “વત્તરિ પુરિનામા , एगे आयवेयावच्चकरे, नो परवेयावन्च करे एगे परवेयावच्च करे, नो आयवेयावच्च करे एगे आयवेयावच्च फरेवि, परबेयावच्च' करेवि एगे णो आयवेयावच्चकरे, णो परवेयावच्चकरे" આમાં ચાર પ્રકારના પુરુષ બતાવેલા છે. વૈયાવત્ય – સેવા કરવાની દષ્ટિએ તેના ભેદ આ પ્રમાણે છે:–(૧) પિતાની સેવા કરે પણ બીજાની ન કરે; (૨) બીજાની સેવા કરે પણ પિતાની સેવા ન કરે; (૩) પિતાની સેવા કરે અને બીજાની સેવા પણ કરે અને (૪) પિતાની પણ સેવા ન કરે તેમજ બીજની સેવા પણ ન કરે. મા જ ટીકાકર કહે છે કે “ક વિચિત્ર વિહિન ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ એટલે કે જે પિતાની તેમજ બીજાની સેવા કરે છે તે સ્થવિરકલ્પી - સાધુ છે. એવી જ રીતે દશવૈકાલિક સૂત્રમાં કહેવામાં આવ્યું છે – पवयए अज्जपए महामुनी धम्मेढिओ ढावयइ परंपि ! निक्खम वज्जिज्ज कुसीललिंगं न आदि हासं कुहएजेस मिक्रव् । એની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે કે –“પ્રવેત, તિ, आर्यपद शुद्ध-धर्मपदं, परोचकारावः, महामुनिः शीलवान, ज्ञाता ‘एवंभूत एव वस्तुतो नान्यः । विमित्येतदेवमित्याह-धर्मेस्थितः चापयेद् परमपि श्रोतारमपि तत्रादेयभाव-प्रवृत्तेः' –એટલે કે પરોપકાર માટે શીલવાન, જ્ઞાતા (સમાજની ગતિવિધિ જાણકાર) મહામુનિ, શુદ્ધ ધર્મમાં પોતે સ્થિર રહી, બીજાને શુદ્ધધર્મમાં સ્થિર કરવા માટે સમાજમાં ધર્મ સ્થાપિત કરવા માટેપ્રવચન કરે, પ્રેરણ કરે તેમ જ કહે.” આમ સાધુઓ માટે આત્મકલ્યાણની સાથે પરકલ્યાણ તે સંકળાયેલો જ છે. જગતના પ્રશ્નાથી નિર્લેપ રહી કલ્યાણ સાધી શકાય? સાધુઓ ભલે આત્મકલ્યાણ સાધે પણ તેમણે પોતાના જ્ઞાન દર્શન અને ચારિત્રયને લાભ જગતને આપવું જ પડશે. તે માટે તેમણે લોકોની સ્થિતિ અને સપાટી તપાસવી પડશે. તે “મને એનાથી શું?” એમ કહી અલગ ન થઈ શકે. આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે – " मन्यते यो जगत सर्वस मुनिः परिकीर्तितः” –જગતના પ્રશ્નો, ત, ગતિવિધિઓનું મનન-ચિંતન અભ્યાસ કરે તે મુનિ છે. જે મુનિ સમાજની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ અનુબંધ રાખ્યા વગર માત્ર પોતાનું જ કરવા જાય છે તેવા આત્માથને અર્થ બા થાય છે. ગીતામાં કહ્યું છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ “વલ્પ માવતર શ્રેયઃ પરમવા ” સાધુ સન્યાસીઓ, બ્રાહ્મણે અને જનતા પરસ્પર એકબીજાના હિતને વિચાર કરશે તે જ પરમ શ્રેય પામી શકશે. સાધુસંસ્થા શું મૃતપ્રાયઃ છે? એક બાજુથી સાધુ સંસ્થાની અનિવાર્યતા અંગે ભાર મૂકાઇ રહ્યો છે ત્યારે ઘણું ઉદ્દામવાદીઓનું કહેવું એ છે કે તે મૃતપ્રાયઃ થઈ ગઈ છે. તેને ફરી સજીવ કરવી નકામી છે. તેમનું માનવું છે કે સાધુસંસ્થા અંધવિશ્વાસ, જડતા, નિષ્ક્રિયતા અને અનેક વિકૃત્તિઓથી ભરાઈ ગઈ છે. એટલે તે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને માટે ઉપયોગી નથી. ખરેખર સાધુતાને પ્રભાવ હેત તે વિદેશીઓનું શાસન કેમ આવત? ગાંધીજીએ રાષ્ટ્રવ્યાપી અહિંસાને પ્રયોગ કર્યો ત્યારે તે કેમ પાછળ રહી ગઈ? સાધુસંસ્થાનું સાચું માર્ગદર્શન હેત તે ગાંધીજીને ગોળી શા માટે વાગત ? ૫. જવાહર ઉપર તેની આધ્યાત્મિક્તાની અસર કેમ પડતી નથી ?” આવી વાતોથી સાધુસંસ્થા નાબુદ થાય કે લોકશ્રદ્ધા તેના ઉપરથી હટે એ વાત અસંભવ છે. કારણ કે, હજારો વર્ષોથી અહીં જે સંસ્કૃતિનું સીંચન થયું છે તે ઋષિમુનિઓના તપ-ત્યાગ અને ચિંતનથી, જે કંઈકે માનવજીવનનાં પરમતો મળ્યાં છે તે પણ સાધુઓના જ્ઞાનથી; અને આજે અહીં ગામડે ગામડે સાધુતા પૂજાય છે એટલું જ નહીં જીવનના પરમ ધ્યેયને પામવા માટે નિલેપ સાધુસંસ્થા આવશ્યક ગણવામાં આવી છે. અલબત્ત સાધુસંસ્થામાં જે સડે પ્રવેશી ગયું છે તેને સાફ કરવું પડશે; તેને વ્યાપક અને સર્વાગી દષ્ટિવાળી સંસ્થા બનાવવી પડશે અને તેમનામાં તપત્યાગ બલિદાનની ભાવના વધારવી પડશે. ગાંધીજીએ વિધિવત સન્યાસ ગ્રહણ કર્યો ન હતો છતાં તેમણે પિતાના દરેક કાર્યમાં ધાર્મિકપૂટ આપ્યો હતો અને દરેક ક્ષેત્રે નૈતિક, ધાર્મિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણા આપી હતી. પોતે પાછળથી નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા હતા અને મહાત્મા કહેવાયા. આમ લોકોએ તેમને મહાત્મા માનીને પણ સાધુ સંસ્થાની અનિવાર્યતા સ્વીકારી હતી. * આજે પણ લોકે સાચા સાધુને પૂજે છે. અને ભારતની પ્રજાને બહોળે ભાગ સાધુ સંસ્થાની અનિવાર્યતાને સ્વીકારે છે. પણ ભારતના ૭૦ લાખ સાધુઓમાં મોટા ભાગના સાધુઓ બોજારૂપ કે બિનજવાબદાર બને તેમજ સાધુસંસ્થાના ઉચ્ચ આદર્શથી નીચે પડેલા હોય તો તેનાથી લોકોની શ્રદ્ધા ડહોળાય છે, એટલે જ આ સાધુ-સાધ્વી શિબિરમાં સાધુસંસ્થાની અનિવાર્યતા ઉપયોગિતા, પોતાના જીવનથી સિદ્ધ કરવાથી જ સિદ્ધ થઈ શકશે એમ આપણું વિનમ્ર માનવું છે. તે માટે સહચિંતન કરવાનું છે. હવે એ અંગે જુદા જુદા પાસાંઓ લઈને છણાવટ કરીશું. ચર્ચા વિચારણું ત્યાગી સાધુ-સન્યાસીનું મહત્વ: પૂ. ગોપાલ સ્વામીએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ ગાંધીજી આ યુગના સર્વાગીક્રાંતિકાર બની ગયા. એટલે ગૃહસ્થધર્મી આ યુગના વાનપ્રસ્થાશ્રમી પણ સર્વાગી ક્રાંતિ કરી શકે છે, એમ સ્વીકારવું જોઈએ. મેં એક જૈન ગ્રંથમાં (ભોગીલાલ સાંડેસરા સંપાદિત) વાંચેલું કે જનક વિદેહી આમ તો ગૃહસ્થ હતા પણ પાછલી ઉમ્મરમાં ત્યાગી સાધુ થયા હતા. એમ જોતાં ત્યાગી-સન્યાસી સાધુ જ સર્વાગીક્રાંતિ કરી શકે છે, તેમ માનવું પડે છે. એ પણ કબુલ કરવું પડશે કે જેનધર્મની સાધુ સંસ્થા બહુ તપ ત્યાગવાળી છે. જ્યારે વૈદિક સન્યાસીઓમાં ઘણું ઢીલાપણું આવી ગયું છે. પણ તેમની પાસેથી એકદમ એ શ્રેણિએ પહોંચવાની વાતની અપેક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ રાખવી એ વધારે પડતું થશે. મારું એવું નમ્ર સૂચન છે કે કોઈ એવો વચલો માર્ગ કાઢો અને વેશ, આચાર વગેરે એક સરખા રાખવા જેથી એક વ્યાસપીઠ ઉપર આખે સન્યાસી વર્ગ ભેગા થાય. બાદ્ધ ધર્મ મધ્યમમાર્ગીય છે. એવો કોઈ માર્ગ કઢાય તે તેનું જરૂર આકર્ષણ થશે. આજની સાધુ સંસ્થામાં કર્મયોગ દાખલ કરવાની તો જરૂર છે જ. સમજદાર સાધુઓ અને સાધકો એમાં સમ્મત થશે. શ્રી. માટલિયા: “મારા નમ્ર મતે જે જ્યાં છે તે ત્યાં રહે અને ક્રિયાઓ પાળે તે જ સર્વાગીક્રાંતિ થશે. નહીં તે એક ન વાડે થઈ જવાને, રાજ્યની દષ્ટિએ જેમ સહ-અસ્તિત્વરૂપી પંચ-શીલ થાય, લોક કક્ષાએ અહિંસા, સત્ય વ. વૃતરૂપી પાંચદ્રત થાય, તેમ સાધુ કક્ષા એ પાંચ, સાત કે ત્રણ જે રાખે તે આચાર નક્કી થવા ઘટે એમ મને લાગે છે. (૧) પરિગ્રહ-પછી તે સંસ્થારૂપ હોય તે પણ તજવો. (૨) પરિવારને તજો, અને આસકિત પણ તજવી. જેમાં જેમ પંથક મુનિને પોતાના ગુરૂપ્રત્યે અને ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન પર આસક્તિ (પ્રશંસી રાગ) રહી તેને પણ અંતે તો ત્યાગ કરવો જ રહ્યો. (૩) પુરોહિત પણે તજવું એટલે કે સાધુઓનું વ્યકિતગત રીતે સત્તા ઉપર રાજ્ય ન ચાલવું જોઈએ જો કે તેમને નૈતિકપ્રભાવ અને માર્ગ દર્શન રહેવાં જોઈએ. ' આ ત્રણ બાબતે મુખ્ય પણે હોય પછી વસ્ત્રો અંગે પણ ખાસ વિરોધ નહીં રહે. સંતબાલજી મુહપત્તી રાખે એ અંગે હું અગાઉ વિરોધમાં હતો પણ, રાજકોટના સેલ્સટેક્ષના આદેલન વખતે ઊંડા ઊતરે છ વ. વિરોધ જોયા. ત્યારથી આપ આપ મારે વિરોધ શમી ગયો. વેશનું મહત્વ નથી. સાધુતાના લક્ષણો મુખ્ય છે. ગાંધીયુગના સાધુઓ વિનેબા, શ્રી. રવિશંકર મહારાજ, શ્રી. કેદારનાથજી, સ્વામી આનંદના કાણા વસ્ત્ર કયાં છે કે સાધુતાની સીમાએ પહેચ્યા બાદ કપડાં ગાણ બની જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ સાધુએ અને હવે તેમજ હિંસક કાંતિઃ શ્રી. દેવજીભાઈ: “ગાંધીજીની હયાતીમાં તેમણે સર્વાગીક્રાંતિ જરૂર સિદ્ધ કરી, પણ તેઓ સાધુ ન હોવાના કારણે એ સર્વાગીક્રાંતિ આગળ ન ચાલી કારણ કે તેમના સાથીઓ ગૃહસ્થાશ્રમી હતા અને તેમને એક મર્યાદા હોય છે. તેમના ત્યાગી સાથીઓ પણ સત્તા આવતાં સત્તાધીન કે સાલીન બન્યા. શ્રી. બળવંતભાઈ: “આપણે ગાંધીજીની વાત બાજુએ મૂકીએ પણ સ્વરાજ્યના મંડાણુ વહેલાં થયાં. તે વખતે સાધુઓએ પિતાની મર્યાદામાં રહીને શા માટે સાથ ન આપો ?” શ્રી. માટલિયા : “સ્વામી શ્રદ્ધાનંદ તે સીધા ભળ્યા હતા. તેમજ સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ, મહર્ષિ દયાનંદ વ. સન્યાસીઓએ ગાંધીજીની સર્વાંગી ક્રાંતિ માટે પાયો તો ખેદી જ નાખ્યો હતું. એટલે એ સંસ્થા ઉપયોગી છે અને તેને લોકો ઉપર જબ્બર નૈતિક પ્રભાવ છે. છતાં આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે સ્થાપિત હિતે એક તરફથી સાધુસંસ્થા અને સંસ્કૃતિને ખતમ કરશે એવો ડર છે. ત્યારે બીજી તરફથી સામ્યવાદનું જોર વધી રહ્યું છે એટલે સાધુ સંસ્થા અને લોકશાહી બન્ને ભયમાં છે. ' શ્રી. પૂજાભાઈ: “ સાધુ સંસ્થાને ઉપયોગી બનાવવા અંગે મને શિક્ષણ અને સેવા તેમને સેંપવા એ અંગે ખ્યાલ આવ્યો પણ એ તો આજના ખ્રિસ્તી સાઘુઓ કરે જ છે છતાં પણ સામ્યવાદનું જોર વધવાનું કારણ તપાસવું પડશે. મને લાગે છે કે સાધુ સંસ્થાએ (૧) અનિષ્ટોને પ્રતિકાર (૨) ઈષ્ટની પ્રતિષ્ઠા (૩) વિજ્ઞાનીની માફક જાગૃત નૈતિક ચકી એ રીતે રહીને પ્રચાર કરવાનું રહેશે. ગૃહસ્થાશ્રમી ત્યાગીઓ પણ ભલે તેમાં ભળે; પણ, તેમના માટે શિક્ષાચરી, પગપાળા પ્રવાસ વગેરે નિયમનું પાવન આક્ષક થવું જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી. સવિતાબેન: એક જીવનદાનીને કડવે અનુભવ સંભળાવ્યો. શ્રી. માલિયા: “એ તે વ્યકિતગત દેષ કહેવાય. વિનોબા વિચાર સરણીનો આમાં દોષ નથી. એમ તો દરેક સંસ્થામાં વ્યક્તિગત દોષે રહેવાના જ. શ્રી. સવિતાબેન: “આ હું અંગત ટીકા નથી કરતી, પણ સર્વોદય વિચારના મુખ્ય પ્રચારક અને વિનોબાજી પાસે સતત રહેતા હેય તે તેમનું જીવન અમૂક કક્ષાએ ઊચું તે તેવું જ જોઈએ ને?” શ્રી. માટલિયા: “તમારી વાત સાચી છે. એથી જ અગાઉ કરતાં વિનેબાજી હમણું સામુદાયિક રીતે સર્વોદયી કાર્યકરે પાસે બ્રહ્મચર્ય વગેરે ઉપર ખૂબ અપેક્ષા રાખવા અંગે બેલે છે. એવી આચાર શુદ્ધિ જે સર્વોદય કાર્યકરોમાં નહીં આવે તે તે સર્વોદય વિચાર દબાઈ જવાને એથી પણ એમજ લાગે છે કે ગૃહસ્થ વર્ગને મર્યાદાઓ છે ત્યારે સર્વાગી નૈતિક ઘડતર માટે સાધુવર્ગ જોઈશે !” શ્રી. બળવંતભાઈ: “પણ આજના સાધુ વર્ગમાં સાધુતાના બદલે વૈભવ આવી ગયું છે તેનું શું ? શ્રી. દેવજીભાઈ: “ભચાઉના મારા અનુભવ પ્રમાણે તે તે અંગે લોકોએ સજાગ રહેવું પડશે; કે સાધુઓ મૂળ નિયમથી કે સાધુતાના કાર્યોથી અળગા ન થાય. કે આજે સાધુસમાજમાં, ખાદીધારીને મળતી પ્રતિષ્ઠાના કારણે ઘણું ખાદીધારી થયા તેમ ઘણું લેભાગુ જેગી વૈરાગી બન્યા છે. તેમને સજાગ સાધુઓએ અને જાગૃત લોકસેવકોએ બન્નેએ મળીને સાફ અને શુદ્ધ કરવા પડશે. એ પ્રક્રિયામાં શુદ્ધ થઈને ટકી રહે તે સમાજનું કલ્યાણ થશે; નહીંતર આપોઆપ મટી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ સાધુ સંસ્થાની ઉપયોગિતા [૨] [મુનિશ્રી નેમિચંદ્રજી ૨૮-૭-૬૧] આ અગાઉ ભારત તેમજ અન્ય ક્ષેત્રે સાધુ સંસ્થાની અનિવાર્યતા અંગે વિચાર થઈ ચૂક્યો છે. એનાજ સંદર્ભમાં આજે તેની ઉપયોગિતા ઉપર વિચાર કરશું અને તેના ટકી રહેવા અંગેને ઈતિહાસ પણ જોઈ જશું. આત્મકલ્યાણની ઉપયોગિતા: સાધુ સંસ્થા, પિતાના કલ્યાણ સાથે બીજાના કલ્યાણ માટે પણ છે. વર્ષોથી મનુષ્યની વિચારધારા પ્રમાણે જીવનની ઉન્નત દશા તરીકે કશા પણ બંધન વગરનું સાધુજીવન એક આદર્શ તરીકે મનાતું આવ્યું છે. આ રીતે જીવનના આદર્શોને પહોંચી વળવા માટે સાધુજીવન માર્ગખંભરૂપે છે. એમ સાધુ સંસ્થાની ઉપયોગિતાને સ્વીકાર થઈ ચૂક્યો છે. તે સિવાય સાધુ જીવનના પરમ આદર્શ રૂપે મેક્ષ-નિર્વાણને પણ સ્વીકારાયું છે. અને તેને જે રસ્તો બતાવનાર હોય તે તે સાધુ સંસ્થા છે એ રીતે પણ તેની ઉપયોગિતાને સ્વીકાર થયું છે. આ રીતે સાધુસંસ્થાના આત્મકલ્યાણની બાજુ પણ લોકજીવનને ઉપયોગી છે. જીવન ઘડતર માટે એ સ્પષ્ટ થઈ જાય છે. પરકલ્યાણ અંગે વિવિધ પ્રવૃત્તિઓ : જ્યારે આત્મકલ્યાણની સાધના કરવાની સાથે સુવિહિત સાધુ પિતાના જ્ઞાન અને અનુભવના નીચેડ રૂપે પરિકલ્યાણું શરૂ કરે છે. તે બીજાનાં હિત માટે પોતાનાથી બનતે બધો પ્રયાસ કરે છે અને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સાધુ જીવનની છત્રછાયામાં આપણે મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ વગેરેને સર્જાતા જોઈ શકીએ છીએ. ઈગ્લાંડ જતાં પહેલાં ગાંધીજીને પ્રતિજ્ઞા આપનાર જૈન સાધુ હતા અને સ્વામી વિવેકાનંદમાં અધ્યાત્મની જ્યોત જગાડનાર સ્વામી રામકૃષ્ણ પરમહ સ હતા. સામાન્ય રીતે સાધુ-જીવનના પરકલ્યાણને મુખ્ય ભાગ ઉપદેશ આપવામાં જાય છે. પણ એની સાથે સમય આવે તેમણે પ્રાણ-પ્રતિષ્ઠાન - ભેગે સમાજના કલ્યાણ માટે પિતાનું બલિદાન સુદ્ધાં આપીને પણ... સમાજની અનિષ્ટોને રોકવાના હોય છે. તે અંગે જબરજસ્ત અહિંસક ક્રાંતિની પ્રક્રિયા કરીને સમાજને આંચકો આપવાનો હોય છે. ભગવાન મહાવરે સાડાબાર વર્ષ સુધી ઘેર તપ કર્યું; ઉપસર્ગો સહ્યાં; ભગવાન બુદ્દે સાડા છ વર્ષ સુધી ઉગ્ર તપ કરી કાયા કૃશ કરી ! ઈશુ મસીહ જાતે કેસ ઉપર ચઢીને પોતાનું બલિદાન આપ્યું! દયાનંદ સરસ્વતીએ હસતા હસતા કાતિલ ઝેરને પી લીધું. આ બધાં પાછળ જાતે તપ-ત્યાગ અને પરિષહ વેઠીને એક આદર્શ ઊભો કરવાનું પ્રબળ કાર્ય રહેલું હોય છે એટલે ઉપદેશ સાથે સાથે સમાજને પરિવર્તન કરવાનું જબરજસ્ત કાર્ય સાધુસંસ્થાને કરવાનું છે. અને તેમાં જ એની ઉપયોગિતા રહેલી છે. પ્રાચીન કાળમાં સાધુ મુનિઓ નગર કે ગામની બહાર બગીચા કે વનખંડમાં રહી દિવ્ય તપ-સાધના કરી જ્ઞાન મેળવતા અને ત્યાં રહ્યા રહ્યા તેઓ સમાજની નૈતિક ચેકી કરતા, સમાજની ગતિવિધિથી માહિતગાર રહેતા અને અનિષ્ટોને દૂર કરવા માટે પિતાની તપ : સાધના, ઉપદેશ અને નીતિધર્મની પ્રેરણાનો ઉપયોગ કરતા. અને પિતાની જ્ઞાન ગંગાને લોક-જીવનના કલ્યાણ માટે વહેવડાવતા. ધીમે-ધીમે સાધુઓનું સ્થાન નગરજીવન-લોકજીવનની વચ્ચે થવા લાગ્યું. અને તે મુજબ તેઓ વધારે લકસ પાક માટે પુરુષાર્થ કરવા લાગ્યા. આજે પણ લોકજીવનના ઘડતર તેમજ ઉત્કર્ષ માટે સાધુ સંસ્થાની એટલી જ ઉપયોગિતા છે? શું કેવળ ઉપદેશ બસ થશે? આજે મોટાભાગે ભારતના સાધુ-સમાજની એવી ધારણું છે કે ઉપદેશ આપવા બસ થશે. પણ જો તેમને પિતાની ઉપયોગિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ટકાવી રાખવી હોય તો તેમણે કેવળ ઉપદેશ જ આપવાને નથી; પણ સાથે સાથે તે ઉપદેશ સમાજમાં અચરાય છે કે નહિ, સમાજ ઘડાય છે કે નહીં તે પણ જોવાનું છે. જે તેમ ન થાય અને જ્યારે સમાજમાં છડેચોક બહેનેની આબરુ લૂંટાતી હેય, દાંડતા રાતામાતા થઈને ફરતા હેય, અન્યાય-અનીતિવાળાને જ સમાજમાં પ્રતિષ્ઠા મળતી હોય, શોષણ, હિંસા, બેઈમાની અને અન્યાય પ્રતિષ્ઠા પામતાં હોય; સત્ય, ન્યાય, અહિંસાની અપ્રતિષ્ઠા થતી હોય તેવે વખતે જે સાધુ વર્ગ મૌન સેવીને જ બેસી રહે, અથવા પોતાના ધર્મસ્થાનમાં જ વ્યાખ્યાન આપ્યા કરે તો સમાજમાં દિવસે-દિવસે અનિટો પ્રસરતાં જાય; દાંડતોને જેર મળે અને પરિણામે તેમને ઉપદેશ કેવળ લોક મને રંજન બની જાય. જ્યાં અન્યાય હિંસા, અસત્ય વગેરેને પ્રતિષ્ઠા મળતી હોય ત્યાં સાધુસંસ્થાએ એની વિરૂદ્ધ સક્રિય અવાજ પેદા કરવા જોઈએ; જરૂર જણાય ત્યાં જાતે ભેગ આપીને પણ લોકજાગૃતિ કેળવવી જોઈએ જેથી અહિંસા, ન્યાય અને સત્યને પ્રતિષ્ઠા મળે. જે સાધુઓ તે વખતે સમાજમાં ચાલતાં અનિષ્ટોને જોઈ આંખમિચામણું કરે તો તે અનિષ્ટ જેર કરતાં જાય. પરિણામે રાજ્યને, સમાજને, સમાજ સેવકોને અને સાધુસન્યાસીઓ સુદ્ધાંને એની સજા ભોગવવી પડે, ઘણું વેઠવું પડે; કાં તો દાંડતાને આધીન થઈ જવું પડે. ભારતના ઇતિહાસમાં આવા ઘણા દાખલાઓ બન્યા છે. પાશ્ચાત્ય દેશોમાં ખ્રિસ્તી સાધુ-સંસ્થાને ઈતિહાસ એક બેધપાઠ છે, જે દરેક સાધુઓએ સમજવા જેવો છે. એણે એક સમય સુધી તે દરેકને ખ્રિસ્તી બનાવવાનો તેમ જ સ્વર્ગ-નરક અંગેની વાતે કરવાને કમ રાખે. એમાં હિંસાના જોરે પણ–યુદ્ધો કરીને ખ્રિસ્તીઓ બનાવવાનો ક્રમ ચાલ્યો. પછી તેની માન્યતા ભૂસાતી ચાલી અને પાછા જ્યાં સુધી તપ-ત્યાગ અને સેવાવાળા સાધુઓ થયા ત્યારે તેનું મહત્વ સ્વીકાર્યું ! રાજ્યકાંતિઓ વચ્ચે તેણે પોતાનું મહત્વ ટકાવવા માટે માનવ જીવનનાં ત્રણ ક્ષેત્રોને સ્પર્શ કર્યા. શિક્ષણ, દવા, અને સેવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ મિશનરીઓ ઊભી થઈ અને આખા જગતના અજ્ઞાત પ્રદેશોમાં ફરી વળી. ઠેર ઠેર સ્કૂલો ઊભી થઈ દવાખાનાઓ શરૂ થયા અને બન્ને માટે ખ્રિસ્તી સાધુ-સાધ્વીઓએ સક્રિય કાર્ય શરૂ કર્યું. ઉપદેશ સિવાય આ ત્રણે ક્ષેત્રોમાં ખ્રિસ્તી સાધુ સંસ્થાએ જે જબરજસ્ત કામ કર્યું છે તેના કારણે આજે દુનિયાના અર્ધાથી વધારે ભાગના લોકો ઉપર તેનું વર્ચસ્વ છે. એને જોઈને ભારતમાં પણ લહેર દડી અને રામકૃષ્ણ મીશનની સ્કૂલો અને દવાખાનાઓ શરૂ થયાં; આર્યસમાજના ગુરૂકુળ અને વ્યાયામ વર્ગો શરૂ થયા. જો કે એ પ્રવૃત્તિ ભારતના વિશાળ હિંદુ સમાજના પ્રમાણમાં ઓછી છે. પણ આજે ભારતને હિંદુ સાધુ-સમાજ વધારે લોકોને માન્ય નથી એની પાછળનું એક મહત્વનું કારણ તે તેની એકાકી નિષ્ક્રિય પ્રવૃત્તિ છે. બૌદ્ધ સાધુ સંસ્થા પણ આપણી સામે એક તાજો દાખલ છે. એ સાધુ સંસ્થા વ્યવસ્થિત છે અને તેનો પ્રચાર લંકા, બર્મા, ઇન્ડોચાયના, મલાયા, જાપાન વગેરેમાં જોરશોરથી છે. તે છતાં તે નિષ્ક્રિય કે એકાંત આત્મકલ્યાણની વાતો તરફ વળે અને લોકજીવનના ઘડતર તરફ ધ્યાન ન આપે તે છેવટે લોકોમાં પ્રવેશતા દાંડત, અન્યાયી તો જોર કરે! અને જ્યારે એ તોથી બચવા સાધુ-સંસ્થા કોઈ માર્ગદર્શન ન આપી શકે; લોકશક્તિ ન કેળવી શકે તો ચીનમાં થયું તેમ થવાનો પૂરેપૂરે અંદેશ છે. ૪૫ કરોડની જનતા સામ્યવાદી થઈ ગઈ કારણ કે ત્યાંની સાધુ સંસ્થા ગાફિલ રહી; એટલું જ નહીં તિબેટમાંથી બૌદ્ધધર્મના વડા દલાઈ લામાને હિંદમાં આવવું પડયું અને પંચમલામાને સામ્યવાદીઓના હાથા બનવું પડયું. લામાઓની જે રીતે કત્વ થઈ તેમના ઉપર જે અત્યાચાર થયા તે નિષ્ક્રિય સાધુ સંસ્થાઓ માટે એક મોટો બોધપાઠ છે: સામ્યવાદને ભય પણ તેમને પ્રેરક બને એ જેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ સામ્યવાદ અને સાધુસંસ્થા : આજને સામ્યવાદ, સાધુસંસ્થા માટે મોટી ચેતવણી છે. તે સાધુસંસ્થાને રાજનૈતિક કે પ્રતિષ્ઠીત હિતવાદીઓના હાથા ન બનીને; લોકજીવનને અહિંસક, નૈતિક અને આધ્યાત્મિક કરવા માટે બધુયે કરી છૂટવા આવાહન કરે છે. ત્યારે જ સાધુ સંસ્થાની ઉપયોગિતાને ફરી સ્વીકાર થશે. સમાજમાં દાંડત ફાલતા કૂલતાં જાય. અનિટે જોર કરતાં જાય, તે તેનું કુફળ દરેકને ભોગવવું પડે તેમાં સાધુ પણ બાકાત રહેવાના નથી. એટલે જ આવા વખતે સુવિહિત સાધુઓએ કતે અનશન કરીને ખતમ થઈ જવું જોઈએ; તેમણે આખા સમાજની નૈતિક અને સાંસ્કૃતિક ચેકી મજબુત કરી તેના માટે તપ-ત્યાગ-બલિદાન આપી માર્ગદર્શન આપવું જોઈએ. આવું માર્ગદર્શન સાધુ સંસ્થાએ ભારતમાં છેલ્લા અઢી હજાર વર્ષોથી આપ્યું છે. જરૂર પડી ત્યારે તપ-ત્યાગ-બલિદાન વડે તેમણે નો આદર્શ પણ સ્થાપે છે. ભારતના ઇતિહાસમાં જેમ યુદ્ધો રહ્યાં છે તેમ અહીં સાધુસંસ્થાએ લોકજીવનને સાંત્વન-સમાધાન તેમજ માર્ગદર્શન આપી અને માનવ માનવ વચ્ચેની એકતાને ટકાવી રાખી છે. બુદ્ધ અને મહાવીરથી લઇને મહાત્મા ગાંધી સુધી સતની એક અખંડ કડી છે. એણે જે મહત્વનું કાર્ય કર્યું છે, તે લોકજીવનને સંસ્કૃતિમાં બનાવી રાખવાનું, એટલે જ ભારતમાં વિભિન્ન ધર્મના અને જાતિના તેમજ પરદેશીઓ એક સાથે રહી શક્યા. સાધુસંસ્થાની પવિત્ર જવાબદારી કેવળ આત્મકલ્યાણ એ જેમ સાધુસંસ્થાને કેવળ એક અપૂર્ણ અંશ લાગે છે અને પરકલ્યાણ વગર તે પૂર્ણ બનતી નથી તેમ કેવળ ઉપદેશથી પરકલ્યાણ પાંગળું લાગે છે. તેમાં પોતાની મર્યાદામાં રહી સમાજના નૈતિક ઘડતરની પ્રવૃત્તિ આવે તે જ તે જીવતું અને સંપૂર્ણ લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ખાસ કરીને કેવળ ઉપદેશ આપવામાં જ બધું પરકલ્યાણ સમજનાર જૈન સાધુસંસ્થા માટે તો ઉપરની વાતો વિચારવા લાયક છે અને એથી વધારે વિચારવા લાયક વાત તે ૭૦ લાખ જેટલા હિંદુ સાધુઓની છે; જેમણે કશા પણ આદર્શ વગર સાધુતાનું વસ્ત્ર ઓઢી લીધું છે. એટલું જ નહીં સાધુતાને ન શોભે તેવાં કાર્યો; વ્યસને-ભાંગ-ગાંજો ચલમ ફૂંકવી વિ. નું સેવન; ભકતોને ભરમાવવા છક્કા પંજ બતાવવા, એકના બે કરી આપવાની ખોટી વાતેલોઢાનું સેનું કરી આપવાની બનાવટી રીતે વગેરે તેઓ કરે છે. આવા સાધુઓની અસર પણ જૈન સાધુ સંસ્થા ઉપર એક યા બીજી રીતે પડયા વગર રહેવાની નથી. જ્ઞાન અને અનુભવ મેળવ્યા બાદ કેવળ ઉપદેશમાં તેમનાં કર્તવ્યની ઈતિશ્રી થઈ જતી નથી. તેમણે સમાજને સક્રિય રીતે સત્ય, અહિંસા અને ન્યાયના રસ્તે વાળવાને છે. તેમની ઉપદેશ આપી દેવામાં કર્તવ્ય ખંખેરી નાખવાની ભાવનાનું પરિણામ એ આવ્યું છે કે આજે જૈન સમાજ ધીમે ધીમે પરિગ્રહી થઈ રહ્યા છે અને એ પરિગ્રહ મેળવવા માટે હિંસક-વેપાર તરફ પણ તે ઘસડાઈ રહ્યો છે. સમાજમાં પરિગ્રહ વધતાં આપોઆપ સંયમ–મર્યાદા ઘટે, નીતિ-ન્યાય ઊચે મૂકાય તેવુ થઈ રહ્યું છે. એટલે આજની વધુ વ્યવસ્થિત અને તપ-ત્યાગવાળી જૈન સાધુસંસ્થા માટે અગાઉ ન હતો એ મોટો ભય ઊભો થયો છે. ચીનને મૂડીવાદ ફુલ્યો ત્યાંની બૌદ્ધ સાધુ સંસ્થા નેતિક ચોકી ન રાખી શકી, પરિણામે ત્યાં સામ્યવાદ આવ્યો. રશિયામાં રાજાશાહી અને જમીનદારશાહી ફૂલી ફાલી ! ખ્રિસ્તી સાધુ સંસ્થા નૈતિક માર્ગદર્શન ન આપી શકી; પરિણામે ખ્રિસ્તી સાધુ સંસ્થાનું ત્યાં નામોનિશાન ન રહયું અને સામ્યવાદ આવી ગયે. આ ઉપરથી જૈન સાધુ સંસ્થા અને હિંદુ સાધુઓએ ધડ લેવા જેવું છે કે કેવળ વેશ પહેરી લેવાથી; ઉપદેશ આપવાથી બધું થઈ જતું નથી, પણ એમના ઉપદેશ પ્રમાણે લોકસમાજ ઘડાય છે કે નહીં તે માટે એમણે રચનાત્મક કાર્યક્રમો આપવા જ પડશે અને લોકધડતરની ઉપેક્ષા નહી કરી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ અર્જુન માળી અને ભગવાન મહાવીર સક્રિય સાધુસમાજના પ્રતીક રૂપે આપણે ભગવાન મહાવીરને એક દાખલો લઈએ, આ પ્રસંગે તેમના જીવનમાં જ બનેલો છે. રાજગૃહી નગરીમાં અર્જુન માળી રહેતું હતું. તેને બંધુમતી નામની ભાર્યા હતી. તે બહુ રૂપાળી હતી. તે જ નગરીના ૬ લલિત ગોષ્ઠી પુરુષ અર્જુન માળીની સાથે તેની પત્નીને જોઈ આસક્ત થઈ ગયા અને જ્યારે યક્ષની પૂજા કરવા ઘૂંટણિયે પડીને નમવા લાગ્યો ત્યારે તેને પકડી લીધો. અને તે યક્ષની સામે જ તેને બાંધી તેની પત્ની બંધુમતી સાથે દુરાચાર આદર્યો. પરિણામે અજુન માળીને ખૂબ જ આવેશ આવ્યો અને એ આવેશમાં તેના બંધન તૂટી ગયાં અને તેણે પાસે પડેલ મુદગરને ઉપાડીને પેલા છ પુરુષ અને પિતાની પત્નીને મારી નાખ્યાં. એને આવેશ આટલાથી શમ્યો નહીં. ત્યાર બાદ તે રોજ ૬ પુરુષ અને ૧ સ્ત્રીને મારવા લાગ્યો. લોકોમાં ગભરાટ ફેલા. ઘણું લોકોએ પેલા ૬ લલિતગેડી પુરુષોને ભાંડ્યા. આ લલિતગોષ્ઠી એટલે આજના જમાનાના ગૂડાઓની ટોળી. જેમ આજે રાજ્યમાં ઘણું કાર્યોમાં મૂંડાઓને સાથ લેવાયા પછી તેમને છૂટો દોર મળે છે. એમ તે વખતે પણ એ છ પુરુષોને છૂટ હતી. રાજ્ય ઉપર જ્યારે લોકસંસ્થા અને લોક–સેવકોને અંકુશ ન હોય ત્યારે એવા દાંડ તને છુટો દોર મળી જાય છે. બન્યું પણ એમ જ લોકોએ એમને ભાંડ્યા અને રાજાને પણ માંડ્યા. પણ શું કરે ? લોકોની એટલી નૈતિક શક્તિ જાગૃત ન હતી કે તેઓ રાજા વિરૂદ્ધ કંઈ કહી શકે ? - પણ, હવે અર્જુનને ત્રાસ વધ્યો...! તેના આવેશ સાથે યક્ષની શકિત પણ એનામાં પ્રવેશી ગઈ હતી. તેને સમાજ, પ્રજા, સમાજસેવકો અને રાજા બધા ઉપર, અરે ખુદ યક્ષ ઉપર પણ ચીઢ હતી કે આ બધા હોવા છતાં શું કામનાં ? મારી પત્ની પણ શું કામની કે જે શીલ ભંગ થતાં કચડી ન મરીએટલે તેનામાં ભયંકર પ્રતિહિંસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ જગી હતી. જેમાં સામ્યવાદીઓમાં જાગે છે તેમ ! રાજયે તે ઘોષણું કરાવી કે કઈ ત્યાં ન જાય! એ પણ જ્યારે ન્યાય-નીતિ ઉપર ન હોય ત્યારે શું કરી શકે ! તેનામાં હિંમત હોય તે લશ્કર મોકલીને તાબે કરવું જોઈએ. પણ રાજ્યની એક મર્યાદા હતી. એટલે તેમ ન કરી શક્યું. જ્યારે આવા અનિષ્ટોની હદ થઈ જાય છે, ત્યારે કોઈને કોઈ નિમિત્ત એને દૂર કરવા પ્રગટે છે. આવા સમયે ભગવાન મહાવીર પધાર્યા! આજ સાધુજીવનની ઉપયોગિતાનું જવલંત ઉદાહરણ છે. તેઓ જાણતા હતા કે અર્જુન માળી હિંસક બનીને ફરે છે તે છતાં તેઓ પિતાના શિષ્યો સહિત પધાર્યા. આજકાલના સાધુઓ તોકાન વખતે નાસી છૂટે છે. દલાઈલામા હિંદમાં આવી ગયા; એમ તેમણે નાસી જવું પસંદ ન કર્યું. તેમને પિતાની અહિંસામાં પાકો વિશ્વાસ હતો અને તેને અર્થ કેવળ હિંસા ન કરવી એટલો જ ન કરતા પણ અહિંસક બની હિંસાને રોકવી એમ કરતા ! ઉંદર બિલાડીને જોઈને એમ કહે કે હું તે અહિંસક છું માટે વાર કરતા નથી તે કોઈ તેને અહિંસક ન માને. એવી જ રીતે જ્યાં હિંસા ફાટી હેય ત્યાંથી ભાગી નીકળે તો તે અહિંસક ન ગણાય. કાયર ગણાય. ભગવાન મહાવીર તે પ્રખર અહિંસક હતા. તેમને પંજાબમાં હિંદુ-મુસ્લીમ રમખાણો થયા ત્યારે સાધુ-સંતો જેમ ત્યાંથી નાસી છુટયાં તેમ ન હતું. તેઓ તે રાજગૃહી બહાર ગુણ-શીલ ચિત્યમાં ટકી રહ્યા. ભગવાન મહાવીર આવ્યા છે તે જાણીને બધા રાજી થયા પણ તેમના દર્શને જવા માટેના રસ્તાની વચ્ચે અર્જુન હતો. એટલે કોઈની હિંમત ન ચાલી. રાજ્ય પણ સંરક્ષણ આપવા તૈયાર ન થયું. આવા સમયે શ્રમણે પાસક સુદર્શન તૈયાર થયા. તેમને થયું કે મારે લોકોને અહિંસાની સાચી શક્તિ બતાવી દેવી અને કદાચ તે નિમિત્તે જાત હેમવી પડે તો તે માટે પણ તૈયાર રહેવું. લોકો આવી રીતે હિંસાની આગળ પાંગળા થાય તે કામ કેમ ચાલે? મા-બાપે ના પાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ર૫ પણ તે તેમને સમજાવી અહિંસાની પરીક્ષા આપવા રવાના થયો. સાચા અહિંસકે તે કસોટી આપવા જવું જ જોઈએ ૧૯૫૬ માં અમદાવાદમાં તોફાન ચાલતું હતું ત્યારે સાધુઓ અને રચનાત્મક કાર્યકરે જતા તેને લોકો વિરોધ કરતા કે ત્યાં જવાથી હિંસાને પ્રોત્સાહન મળશે પણ તે ખોટું હતું. સાચે અહિંસક તે હોમાવા નીકળે હેય પછી એને શેનો ડર હોય ! સુદર્શન નગર બહાર નીકળ્યો અને લોકો જાતજાતની વાતો કરવા લાગ્યા. કોઈ કહેતું કે “હમણું ભરાઈ જશે!” તો કોઈ કહેતું: “જોઈએ તે ખરા કોણ જીતે છે !” સુદર્શનને નગર બહાર આવતાં અર્જુને જોયો. તે પણ મુગર ઉપાડી આવેશમાં આગળ વધ્યા. સુંદશને વિચાર્યું કે ચૈતન્ય ઉપર આસુરી આવરણ ચડે એમ અર્જુન ઉપર અત્યારે આસુરી આવરણ છવાયું છે. એમાં એને કઈ વાંક નથી. એટલે મારે તે ચૈતન્યને સહારે લે!તેણે કશા પણ ભય કે રોષ વગર આત્મધ્યાન કર્યું અને આ ઉપદ્રવ ન મટે ત્યાં સુધી અનશન કર્યું ! અર્જુનને તે જોઈને મથન જાગે છે કે આ તે વળી કે? મને જોઈને કોઈ નાસે, કોઈ કાકલૂદી કરે, કોઈ સામનો કરે કે કોઈ મરવા પડે! પણ આ નથી ભાગતો કે નથી બોલતો ! એકજ ઠેકાણે બેઠા છે. તે તે મુદ્દેગર લઈને વધતો જ રહ્યો. પાસે આવીને ઘા કરવા જાય પણ તેને હાથ ત્યાંજ થંભી ગયો. દૈવી શકિત આગળ આસુરી શકિત નમી પડી. અર્જુનને આવેશ શમી ગયો અને તે ઢળી પડ્યો. સુદર્શન અનશન વાળી તેની પાસે જાય છે. તેની મૂછ દુર કરે છે અને પૂછે છે “હવે તને કેમ છે?” અજુન ભાનમાં આવે છે અને કહે છે: “મને ઠીક છે ! પણ, તમે કોણ છે ? કયાં જાવ છો ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન કહે: “મારા ધર્મગુરૂ ભગવાન મહાવીર પધાર્યા છે તેમના દર્શને જાઉં છું. ” અજુન વિચારે છે કે આ આટલો સજજન છે કે મારી શક્તિ ક્ષિણ થતાં જે મને મારવાના બદલે ઉપચાર કરે છે તે તેને ગુરુ કે હશે ? તે પૂછે છેઃ “શું હું પણ ભ. મહાવીરના દર્શન કરવા તમારી સાથે આવી શકું છું?” સુદર્શને પ્રેમથી કહ્યું: “ભલે !” સુદર્શનની હા વિચારવા જેવી છે. આજે તે નાની વાતમાં મારું તારું કરીને ધર્મસ્થાનો અને ધર્મગુરુઓને પોતાના કરી બેસનારા અને બીજાને ત્યાં જવાની મનાઈ કરનારા વિચારશે કે ૧૧૪૧ હત્યા કરનારને પણ એક શ્રાવક વગર વિરોધે ભગવાન પાસે લઈ જવા તૈયાર થાય છે. તે શ્રાવક સુદર્શન તે અંતરાત્માનો પારખુ હતો. તે જાણતો હતો કે જે પ્રબળ આત્મશકિત ઘેરહિંસક બની શકે તે પ્રખર અહિંસક પણ બની શકે ! ભગવાન મહાવીર પણ તે જાણતા હતા. તેમણે અર્જુનને ત્યાંથી જવાનું ન કહ્યું પણ સુદર્શન સાથે વ્યાખ્યાન સંભળાવ્યું. અર્જુનનું હૃદય પ્રવચન સાંભળી હચમચી ઊઠયું. તેણે પૂછ્યું: પ્રભુ ! હું ઘોર પાપી અને મહાપાતકી છું. શું હું પણ કલ્યાણને પામી શકું !” ભગવાને કહ્યું: “બધા આત્માને એ અધિકાર છે પછી તે પાપીને હેય કે પુણ્યશાળીને હેય! પણ, તે માટે તમારે બધી જાતના ઉપસર્ગ પરિચો સહેવા પડશે!” અર્જુન તે રંગાઈ ગયો હતો. તેણે મુનિ દીક્ષા લીધી. પણ લોકો તે તેને હત્યારે જ સમજતા. ૧૧૪૧ જણને તે હત્યારે હત; એમજ તેઓ માનતા. કોઈને બાપ, તે કોઈને પુત્રી કોઈની પત્ની તો કોઈને પતિ, કોઈને ભાઈ તે કોઈની બહેન! તેણે કોને નહાતા માર્યા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ર૭ શરૂઆતમાં લોકો ડરીને ભાગતા પણ તેને શાંત જોઈ પાસે આવવા લાગ્યા... પથ્થર મારવા લાગ્યા, થાપડ મારવા લાગ્યા, ગાળો ભાંડવા લાગ્યા ! તેની ગેચરીનું વાસણ ફેકવા લાગ્યા. પણ અર્જુન મુનિ બધુ શાંતિથી સહેતા ગયા અને છ માસમાં તેમણે પૂર્ણ જ્ઞાન મેળવ્યું એટલું જ નહીં કષ્ટો સહીને લોકોની પિતાના પ્રતિની ધણુને તેમણે નાશ કર્યો; અહિંસાની સાચી પરીક્ષા આપીને પાસ થયો. અહીં જોવાનું એ છે કે સુદર્શને હિંમત કરી અર્જુનમાળીને ભગવાનની સાથે અનુબંધ જોડી આપે; અને અર્જુનના નિમિત્તે બગડેલા અનુબંધને સુધારવામાં મદદ કરી. તે વખતે જે સુદર્શન ઉશ્કેરાઈને અર્જુન માળીની હિંસાની સામે પ્રતિહિંસા કરવા જાત ને અહિંસાની પ્રતિષ્ઠા ન કરી શક્ત, હિંસા ઉપર અહિંસાને વિજય ન અપાવી શકત. અનુબંધ પણ બગાડત. પણ ખરી રીતે તે રાજગૃહી આવીને અર્જુન જેવા ને પણ આત્મકલ્યાણના માર્ગે લઈ જવાનું કાર્ય અને સાથે જ સમાજ કલ્યાણનું કાર્ય તે મહાવીર ભગવાન જેવા પ્રખર સક્રિય અહિંસક જ કરી શકે ! કહેવાય છે કે અર્જુન મુનિને સંપૂર્ણ કેવળ જ્ઞાન થયું. આ સાધુ-સંસ્થાને પ્રતાપ કે તેમણે આત્મકલ્યાણ સાથે સમાજ કલ્યાણ પણ કર્યું. અનેક ઉદાહરણું : એવી જ રીતે ચંડકાર્યશક નાગના ઉદ્ધારને, ભગવાન મહાવીરના જીવનનો પ્રસંગ; અંગુલિમાલ અને ભગવાન બુદ્ધનો પ્રસંગ વગેરે ઘણા દાખલાઓ આપી શકાય છે. જ્યારે સાધુસમાજે ઉપદેશમાં જ કર્તવ્યની ઇતિશ્રી ન માનતા આગળ વધી સમાજ કલ્યાણ સાચા અર્થમાં કર્યું છે. મરજીવી ત્યાગ પ્રધાન વ્યક્તિએ ક્યાંથી? એજ રીતે સાધુસંસ્થાની ઉપયોગિતાને બીજે જે મુદો છે તે એકે ધર્મ અને સંસ્કૃતિ જ્યારે જોખમાતી હોય ત્યારે તેની રક્ષા માટે પોતાની જામેલી પ્રતિષ્ઠા-પ્રાણુ અને પરિગ્રહને એટલે કે સર્વસ્વને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરનારી વ્યક્તિઓ કેવળ આ સાધુ સંસ્થામાંથી જ મળી શકે છે. ગૃહસ્થોની અમૂક મર્યાદા છે. લેકસેવક અમૂક હદ સુધી જ લોકોને દોરી શકે કે ત્યાગ-બલિદાન આપી શકે. પણ કેવળ સાધુ જ આખા સમાજને બલિદાનના રસ્તે દોરી શકે; કારણકે તે હમેશાં પિતાનું સર્વસ્વ આપવા તૈયાર થઈને નીકળેલો હેય છે. બીજેઓ કુટુંબ, જાતિ, સંપ્રદાય કે દેશના શેહમાં તણાઈ જશે ત્યારે તેવી નિષ્પક્ષતા સાધુસંસ્થા જ જાળવી શકશે કારણકે સાધુ ઘરબાર-પૈસોટકો છાડીને નીકળેલો હશે અને તે નિલેપ હશે. આ ઉદ્દેશ્ય પાર પાડવા માટે સાધુસંસ્થાની અત્યંત જરૂર છે; અને તેજ સંસ્થા એના માટે ઉપયોગી છે. દધીચિ ઋષિને ત્યાગ : આવા મરજીવા સાધુને એક દાખલો પુરાણમાં છે. દધીચિ ઋષિને આશ્રમ સાબરમતી નદીના કાંઠે હતો. ત્યાં એક વૃત્રાસુર રાક્ષસ લોકોને રંજાડતે. બધા રાક્ષસો તેના પક્ષમાં હતા. આ બાજુ દેવો સંગઠિત ન હતા. એટલે તેઓ હારી જતા. - અંતે દેવે કંટાળીને વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ તેમની વાત સાંભળીને કહ્યું, “તમે દધીચિ ઋષિ પાસે જ તેમણે તપ વડે અપૂર્વ શક્તિ મેળવી છે. પાત્ર મળે તે પિતાનું સર્વસ્વ આપી દેવાની તેમની ભાવના છે.” દેવ દધીચિ પાસે ગયા અને બધી વાત કરી. દધીચિએ કહ્યું “તમે બધા સંગઠિત થઈને આવે તે હું તમને એક અમોધ શસ્ત્ર આપીશ !” દેવો સંગઠિત થઈ દધીચિ પાસે આવ્યા. આ વખતે ધર્મ-સંસ્કૃતિ અને ન્યાયની રક્ષા કરવા માટે તેમજ આસુરી ત્રાસમાંથી લોકોને છોડાવવા દધીચિએ પિતાના દેહને ત્યાગ કર્યો અને દેવેને કહ્યું: “મારા દેહનાં હાડકાં વડે તમે રાક્ષસોને હરાવી શકશે !” કહેવાય છે કે તેમનાં હાડકાંથી સંગઠિત દેવોએ રાક્ષસોને નાશ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ આમ એક ઋષિએ વિશ્વકુટુંબ ભાવે સંસ્કૃતિની રક્ષા કરવા માટે બલિદાન આપ્યું. આવાં બલિદાને જ લોકોની સુવ્યવસ્થા, શાંતિ અને સુમેળ આણી શકે અને તે કેવળ સાધુઓથી જ થઈ શકે. ઉપયોગિતા અર્થ : આજે પણ સાધુસંસ્થાએ પિતાની ઉપયોગિતા સાબિત કરવા માટે ઉપદેશની સાથે, માનવજીવનના દરેક ક્ષેત્રે ઊંડા ઊતરી નૈતિકધાર્મિક પ્રેરણું આપવી પડશે; બગડેલા અનુબંધે સુધારવા પડશે અને તૂટેલા જોડવા પડશે. તે માટે સમાજની નૈતિક ચકી રાખી પાંગરતાં અનિષ્ટોને, પ્રજા શકિત જાગૃતિ કરી તપ-ત્યાગ વડે હંકારી કાઢવા પડશે. એમાંજ એની ઉપયોગિતા છે. જે એની ઉપેક્ષા થશે તે સાધુસંસ્થા સામે ઘરઆંગણે ભક્તોની અશ્રદ્ધા અને વિશ્વમાં સામ્યવાદને મોટો ભય છે. આજે તે વધુ સક્રિય બને અને પોતાની ઉપયોગિતા કાયમ રાખે તે એણે જોવાનું છે. ચર્ચા-વિચારણું કે સાધુ સંઘ ઉપયોગી અને અનિવાર્ય છે? શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “આપણે અહી સાધુસંસ્થાની વિચારણા વિશ્વના સંદર્ભમાં કરીએ છીએ. વિશ્વના સાધુઓમાં ખ્રિસ્તી, મુસ્લિમ તેમ જ બૌદ્ધ સાધુઓ પણ આવે છે. ખ્રિસ્તી માધુઓમાં બે પ્રકાર છે. એક ધર્મ વહીવટ ચલાવનાર–જે બધા પ્રકારના એAવર્યને ભોગવે છે. બંગલામાં આધુનિક સગવડ માણે છે. આવા વડા પોપ વિ. એ પ્રકારમાં આવે છે. બીજા સાધુ સંત કાંન્સિસ જેવા છે, જેમણે (૧) ગરીબી (૨) બ્રહ્મચર્ય અને (૩) નમ્રતાયુકત સમર્પણનાં વ્રતો લીધાં છે. તેઓ લોકોના દુઃખમાં ભાગીદાર બની સદાચાર ફેલાવવા જીવનને અર્પણ કરી દે છે. એવી જ રીતે મુસલમાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પણ બે ભાગ છે. તેમાં વંશપરંપરાગતથી મહમ્મદ સાહેબ સાથે સંધાન મેળવતા કેટલીક મુસ્લિમ જમાતના વડા મુલ્લાંઓ છે. ના. આગાખાન પણ તેમાં જ આવે છે. આ લોકો પણ હિંદુ મહંતની જેમ એAવર્યમાં ઉછરે છે અને પૂજાય છે. ત્યારે બીજા ખુદાને જીવન અપી દેનારા સૂફીમતના સંત, ઓલિયાઓ, ફકીરે છે. જેઓ સમાજમાં ઉચ્ચતાને પ્રચાર કરે છે. બૌદ્ધ ધર્મ વિષે પણ એવું જ હશે એમ મારું ધારવું છે. દલાઈ લામા અને લામાઓ; લંકાના બૌદ્ધ મઠાધિપતિઓ તેમ જ જાપાનના બૌદ્ધ મઠાધિપતિઓ લગભગ ઐશ્વર્યામાં રહેતા મહતેની કોટિમાં આવે છે. ત્યારે સદાચાર પ્રચાર માટે નીકળી પડતા બૌદ્ધ ભિક્ષુઓ બીજી શ્રેણીમાં આવે છે. પણ સ્પષ્ટ રીતે બન્ને વચ્ચે સાંકળ છે. સં.] આપણા દેશમાં જોવા જઈએ તે વૈષ્ણવ પંથમાં ગેસાઈ (મહત) વંશપરંપરાથી આવે છે. જ્યારે બીજી બાજુ મીરાંબાઈ જેવા બ્રહ્મ સાથે અને સમાજ સાથે સંબંધ જોડી સમર્પિત થયા. તેમના અનુક્રમે આપણે રામકૃષ્ણ મીશનના સાધુઓને પણ મૂકી શકીએ. આમ બે સ્પષ્ટ ભેદોમાં હું માનું છું કે આજનું જગત સદાચાર પાળીને ફેલાવનારી સાધુ-સસ્થાની એટલે કે બીજા વર્ગની સાધુસંસ્થાને માગે છે. તો પછી એવા વર્ગમાં સાધુઓ પછી સન્યાસી વર્ગ આવે છે. તેમ સંત જેવા ગૃહસ્થાશ્રમીઓ કબીર, તુકારામ, નરસીંહ મહેતા વ. પણું આવશે. સદાચારનું આચરણ કરીને તેને લોકજીવનમાં ફેલાવનાર દરેક ઉચ્ચ કોટિનો સાધક એમાં આવશે એમ મારું વિનમ્ર માનવું છે. વિજ્ઞાન સાથે સદાચારને મેળ સાધતે સાધુ પણ, આજે જે એક નવી પરિસ્થિતિ સર્જાય છે તે મુજબ તે સાધુ સદાચાર સાથે જ્ઞાન-વિજ્ઞાનને મેળ સાધનાર પણ જોઈએ. તેમ ન થતાં લોકો જ્ઞાન-વિજ્ઞાની તરફ તરત વળી જશે. દા. ત. સહજાનંદ સ્વામીની માળા ઉપર તેને શ્રદ્ધા તો હશે પણ દવા લેવા ડોકટર પાસે દોડી જશે. નામ લેવાથી રોગ મટી જશે એવી શ્રદ્ધા આજને ભક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ રાખી શકશે નહીં. ટુંકમાં અન્નમય કોષ અને અર્થશાસ્ત્ર સાથે પણ ધમેં જોડાવું પડશે. એમ કરવા જતાં ત્યાં વળી બીજે ભય ઊભો થશે. જૈનેમાં યતિસંસ્થા ઊભી થઈ તે જ ભય આમાં રહેશે. દા. ત. રામકૃષ્ણ પરમહંસ મિશનના સાધુઓની શાખા શિક્ષણ, આરોગ્ય અને રાહતનું કાર્ય ઉપાડે છે. તેમ થવાથી તે પરિવ્રાજક [ વિહાર કરનારી] સંસ્થા મટીને સ્થિર બની જશે. એટલે મને એમ લાગે છે કે બે પ્રકારની સાધુસંસ્થા હોય (૧) પરિવ્રાજક–જે વ્યાપક રીતે લોકોમાં વિચરીને સદાચારને પ્રચાર કરે. (૨) સ્થિર થઈને જે શિક્ષણ, આરોગ્ય અને રાહતનાં કાર્યો કરે. આ બન્ને વચ્ચે પારસ્પરિક સમન્વય અને અનુબંધ રહેવો જોઈએ જેથી ઝેર ઓછું થાય. નહિતર કોલેજોમાંથી વિજ્ઞાનમય શિક્ષણ પામેલાઓ પૈસા પડાવશે; પ્રજાનું શોષણ કરશે અને કેટલીકવાર મૂડીવાદી પદ્ધતિ કે સત્તા સાથે જોડાઈને બધું બગાડી મૂકશે. એ માટે એ પણ જરૂરી છે કે આજની વિદ્યાપીઠે સાધુચરિત પુરષોને આધીન રહેવી જોઈએ. એને અર્થ એ થયો કે કાં તે વિદ્યાપીઠ સાધુઓ જ ચલાવે અને સદ્ગુણ વિકાસનું પણ સાથે સાથે કામ કરે; અથવા વિદ્યાપીઠનું સંચાલન એવા સ્થિર સાધુચરિત્ર પુરૂષોના હસ્તે થાય જેનું અનુસંધાન પરિવ્રાજક સાધુ સંસ્થા સાથે હોય. જે એ રીતે નવી પેઢીને તૈયાર નહીં કરાય એટલે કે શિક્ષણ સાથે ચારિત્ર્યથી વિકસિત લોકોનું સંગઠન નહીં જોડાય તે સાધુઓ અહિંસાની ચર્ચા કર્યા કરશે કે કંદમૂળ ન ખાવા, પૂજા કરવી, રામનામ બોલવું વગેરે; નિયમોની વાત કરશે અને બીજી બાજુ નવી પ્રજામાં ઇડ પેસશે. ઈંડાને વિરોધ કરશે ત્યાં લગી માંસાહાર પસી જશે. મતલબ કે વર્તમાન યુગ અને વિજ્ઞાનની સાથે એ ધર્મને તાલ મેળવતાં આ લેક હારી બેસશે અને પરલોક ફકત વાતોમાં જ રહેશે-સુધરશે નહીં. એટલે વિજ્ઞાન સાથે તત્ત્વજ્ઞ અને સદાચારી સાધુ જ સમાજને ઉપયોગી બનીને રહેશે એ પ્રશ્ન ઉપર વધુ સતર્ક રીતે વિચારવું જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા આપવાને મોહ - શ્રી. સવિતાબેન : “મારી અને મારી પુત્રી પાછળ સત્તર વર્ષથી સાધ્વીઓ દીક્ષા લેવા પાછળ પડયા હતા. કહે કે સંસારમાં સાર જ નથી. કાંતે ટુંપો ખાવો પડે, કાં તે રસોઈ છોકરાં અને ધણીમાંથી ઊંચા ન અવાય. મેં તો મારા પતિને ક્ષય છે અને તેમની સેવા કરવી એ મારી ફરજ છે એમ કહ્યું. તેમની સારવારથી તેમને ક્ષય પણ ન રહ્યો. મારી દીકરીએ પણ આયુર્વેદ કોલેજ પસાર કરી, હવે દવાખાનું ચલાવે છે. અમદાવાદની પાસેના એક કુટુંબને દાખલો છે. ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ છે. વચલી દીકરીને પરણાવી તે દુઃખી છે. એટલે સાધ્વીજીની પ્રેરણાથી એની મા બીજી દીકરીને એમ જ કહે કે તું દીક્ષા લે નહીં તે મરીશ તોયે મારો ડાઘ નહીં મટે. પહેલાં તો દીકરીએ ના પાડી પણ હમણાં જોયું તે તે બહેન મહાસતી સાથે ફરે છે. કદાચ ડીસેંબરમાં દીક્ષા લઈ લેશે. ટુંકમાં સાધ્વીઓ લલચાવતાં રહે છે, અને બાઈએ ઊડું સમજ્યા વગર દીક્ષિત થઈ જાય છે. આવા સાધુસમાજથી લોકકલ્યાણની શી આશા રાખવી? ભારરૂપ થવા કરતાં છેડે તે સારૂં! શ્રી. પૂજાભાઈ: “પેલા સાચા એદીની ભેગા ખોટા ભળા જાય એવી રીતે સ્વ તથા પરકલ્યાણ કરનાર સાધુઓ સાથે, વેશધારી સાધુઓ ભળી ગયા છે. ખરો સાધુ તો એ છે કે જે માત્ર ખપ પૂરતું લઈ સમાજને વધારેમાં વધારે ઉપયોગી થાય! પણ આજે તે સાધુઓને અને સંસાર રચાઈ ગયો છે. જેમણે કદિ બાપનું બારણું પણ કર્યું હોતું નથી. તેઓ ગુરુને ભંડારો કરવા તૈયાર જ હોય છે. પરિણામે કોઈના છોકરાં ભગાડવા અને ઉપાડવામાં સાધુનું નામ આવે અને કોઈને ભરમાવવામાં પણ એમનું નામ આવે. એમાં દોષ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ સમાજને છે કે જે ભય, વહેમ અને લાલચના કારણે એમને ટકાવે છે. અલબત્ત હવે સમાજમાં પરીક્ષક શકિત જાગી છે, તે પ્રમાણે અંતે તે નામધારી અને વેશધારીઓએ તે ખોટાપણું છોડવું પડશે, ત્યારે જ સાચા સાધુસમાજની કામગીરી અને શોભા વધશે.” માનવતાને ગુંગળાવતી રૂઢિચુસ્તતા શ્રી. માટલિયાએ એક અનુભવ ટઃ “એક પિતા-પુત્ર બન્નેએ દીક્ષા લીધી. તેઓ જૂનાગઢ યાત્રાએ ગયા. ત્યાં રાત્રે એક કુટુંબ આવ્યું. નાનું ત્રણ વરસનું બાળક પણ હતું. પૂજારીએ નિયમ પ્રમાણે કહ્યું : “જૈન સિવાયને ઉતારે ન મળે!” પેલા પિતાપુત્ર સાધુઓને દયા આવી. તેમણે કહ્યું: “માઘ મહિનાની ટાઢ છે; બહાર માવઠું થયું છે અને સાથે ત્રણ વરસનું બાળક છે. માનવતાને નામે જેવું જોઈએ !” એટલે એક રૂમમાં સાધુઓ રહ્યા અને બીજામાં પેલું કુટુંબ. એની ચર્ચા ચાલી. સંઘ ભેગો થયો અને કહ્યું: એક તે જૈનેત્તર કુટુંબ અને વળી કેવળ બે રૂમે. એ સાધુઓને કેમ કલ્પે?” સધુઓએ કહ્યું : “ભાઈ ઓ ! માનવતાથી વિરૂદ્ધ ધર્મ ન હોઈ શકે. જે એ જ મુદ્દા ઉપર તમે વેશ ઉતરાવશે તો જૈન અને જૈનેત્તર વચ્ચે તકરાર વધશે! પણ અમે માનવતાથી વિરૂદ્ધ કઈ પણ કર્યું નથી !” શ્રીધે એમને વિહાર કરાવી દીધે. મોરબીમાં આ બે સતે પહોંચ્યા. ત્યાં પૂજારીને ચૌદ રૂપિયા પગાર હતો. તે બિમાર હતા. આ બે મુનિઓએ કહ્યું “બિમારને પૂજા ન કરે તે પગાર આપવો જોઈએ અને પગાર ઓછો છે તે વધારે જોઈએ.” પણું, સંધે ન માન્યું એટલે એકદા વ્યાખ્યાનમાં ટીકા કરી: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪. મૂર્તિની પાછળ જે જીવાત્મા પૂજારી છે તેને તમે જોતા નથી તે પરમાત્મા ક્યાંથી મળે. તમે તે પથ્થર રૂ૫ રહી જવાના !” સંઘમાં ચર્ચા ચાલી કે “આ મુનિઓ મૂર્તિ પૂજાની નિંદા કરે છે? “ જૂનાગઢના સમાચાર તે પહેાંચી જ ગયા હતા. સંધ ભેગો થયો. મંદિરના ઉપાશ્રયમાંથી બનેને જવાનું કહ્યું. તે તેમણે કહ્યું: “સ્થા. ઉપાશ્રયમાં જશું!એટલે સંધ ડર્યો, અને તેમને વિહાર કરી જવાનું કહ્યું. ' આમાંથી યુવાન સાધુએ વિહાર કરતાં પહેલાં મને કહ્યું: “આ જડ કર્મકાંડોથી ગળે આવી ગયો છું. પિતા સાવ વૃદ્ધ છે ત્યાં લગી છું. બાકી જેનો કાઢે તે પહેલાં હું નીકળી જવા માંગું છું. અમારો ઉપયોગ જૈનાને દેવલોક અપાવવાને અને અમને પછી આંદામાન દીપ મોકલે એટલો જ છે. “ આ ઉપરથી જણાય છે કે સાધુસંસ્થા સઘાધીન છે અને સઘ મૂડીવાદીઓને આધીન છે.” શ્રી. પંજાભાઈ : “ તે તે એકલું રાજકારણ દુષિત નથી. સમાજકારણ પણ દુષિત છે.” ન છૂટકે પણ ચલાવવું પડે છે શ્રી. દેવજીભાઈ : અમદાવાદને તાજો દાખલો ટાંકું. “હું” નેમિમુનિ, એક સાધ્વ છે અને ત્રણ સાધુઓ સાધુ-સાધ્વી શિબિરની વાતો અને ચર્ચા કરી રહ્યા હતા. તેમાં ત્રીશ વર્ષના એક દીક્ષિત લગભગ પિસ્તાળીસ વર્ષનાં સાધુએ કહ્યું: “ અમારી લાચારીનું શું વર્ણન કરું ?” તેમણે એમ કહી એક પ્રસંગ ટાંડ્યો. એક શ્રીમંત શ્રાવકને ત્યાં અમારા એક શ્રાવક કુટુંબની દીકરી પરણાવી હતી. તેઓ વરાડિયાં દર્શન કરવા આવી ગયા હતા. બીજે દિવસે તે બહેન આવી. તેને ચહેરે પડેલો હતો. મેં પૂછ્યું, આમ કેમ ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તેણે કહ્યું “ ગુરુદેવ વાત કરવા જેવી નથી. એમની ઈચ્છા બીજી સાથે હતી પણ કુટુંબના દબાણમાં પરણ્યા છે અને મને ચાહતા નથી. એનું પરિણામ ખરાબ આવશે.” તેને વર ગ્રેજ્યુએટ હતો. તેમજ તે બહેન તપ વગેરે કરે ત્યારે તે કુટુંબ ખૂબ લહાણું કરતું. એટલે મને લાગ્યું કે તેને બહારનું સુખ હશે, પણ તે બાઈએ કહ્યું: “ એ બધું ઉપરનું દેખાડવા માટેનું છે.” એક વખત એ બહેનને છઠનું પારણું હતું. તાવ હતો અને તાવમાં દવા સાથે ઝેર અપાઈ ગયું. બહેન ખતમ થઈ ગઈ. અમારાથી કંઈ થઈ શકયું નહીં. ઊલટું તે ભાઈ ફરી પરણ્યા ત્યારે તેમને શુભેચ્છા પણ કમને આપવી પડી. તે સાંભળી મેં (દેવજીભાઈ) કહ્યું: “તે તમે વિરોધ ન કર્યો ?” હું એકલો કરું તે શું થાય? સમાજ ઉપર મૂડીવાદીઓનું વર્ચસ્વ છે. આજે વેશ મૂકીએ તે ન ઘરના રહીએ કે ન ઘાટનાં !” એટલે કેટલાક સાધુઓ તે ન છૂટકે આવું ચલાવે છે. જે તેમને પીઠબળ, પ્રેરણા અને કંફ મળે તે જરૂર ક્રાંતિનો માર્ગ અપનાવે.” ભગવાન મહાવીર જાતે ગયા હતા? શ્રી. બળવંતભાઈ: “સવારે નેમિ મુનિએ કહ્યું તેમાં એક સવાલ એ ઊભો થાય છે કે ભગવાન મહાવીર આ કામ માટે જાતે જ ગયેલા કે સહેજ ભાવે ! એ સાથે એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે સુદર્શન અથવા રાજગૃહોની કોઈપણ પ્રજાએ અહિંસક સામને તે અગાઉ નર્યો, તે બધા ક્યાં હતા ?” શ્રી. માટલિયા: “ભગવાન મહાવીર તે તીર્થ કર હતા. તીર્થર્થકર હેય ત્યાં તોફાન હોય જ નહી. હોય તે પણ અતિશયથી શાંત થઈ જાય ! તે આ વાતને મેળ કઈ રીતે બેસે ?” તે અંગે શિબિર સભ્યો વચ્ચે ચર્ચા ચાલી. ૫. નેમિમુનિએ કહ્યું: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ “સૂત્રમાં એ પાઠ છે કે આ બધું ચાલતું હતું ત્યારે રાજ્યે ત્યાં કોઈએ ન જવું એ ઢઢો પીટાવ્યો છે અને તે વખતે ભ. મહાવીર ત્યાં પધારે છે.” આ ચર્ચાનું તારણ એ નીકળ્યું “જ્યારે રાજ્ય અને (છ. લલિત પુરૂષોને આપેલી છૂટ) ટેકો આપે ત્યારે પ્રતિહિંસા ફાટી નીકળે. એટલે તેનું પરિણામ પ્રજાને ભેગવવું પડે. આવા સમયે રાજ્ય પ્રતિહિંસાને દાબવા આગળ આવવું જોઈએ પણ તેમ ન થતાં હિંસાના સામનાની મર્યાદા મૂકે તે પ્રજાજન સ્વભાવિક રીતે ડરપાક બને. આવા સમયે ભગવાન મહાવીર જેવા પ્રબળ અહિંસાધારીનું પ્રભાવશાળી બળ અને હાજરી કામ લાગે. તેથી જ સુદર્શન જે કોઈ આત્મા શહીદી માટે જાગી ઊઠે. આ તત્પરતા પેદા થાય એજ તે ભગવાનને પ્રત્યક્ષ અતિશય કહેવાય. આવા પુરુષોની હાજરી જ સુતેલી પ્રજાને જગાડે છે અને હિંસાખોરી વચ્ચે બલિદાન આપવા પ્રેરે છે એજ એમને ચમત્કાર છે. આવા પુરુષોને સીધે પ્રયોગ તે ન છૂટકે જ કરવું પડે છે આવા તોફાન વખતે પ્રખર અહિંસક કાં તે હિંસાને શાંત કરે (જાતે હોમાઈને પણ) અને કાં તે હિંસાને અપ્રતિષ્ઠિત કરે છે. મહાવીર પ્રભુના વખતે મોટા ભાગના પ્રશ્નો તેમના બધા વર્ગના શ્રાવક ઉકેલતા અને તે સામાજિક જાગૃતિના ધોરણે જ થઈ શકે. જો કે ઘણીવાર સ્થાપિત હિતે હિંસાને ઉશ્કેરે પણ સામુદાયિક અહિંસાનું પગલું તે શકિતશાળી છે જ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-સંસ્કૃતિ–રક્ષા ૪-૮-૬૧] [ મુનિશ્રી નેમિચંદ્રજી સાધુસંસ્થાની અનિવાર્યતા અને ઉપયોગિતા ઉપર આ અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. ગૃહસ્થ કે સેવકોની એક મર્યાદા છે એટલે વિશ્વમાં અને આખા માનવસમાજમાં નિઃસ્પૃહી રીતે જે કોઈ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કરી શકે અને તે માટે પ્રાણ-પ્રતિષ્ઠાને ત્યાગ કરી શકે તે તે સાધુ સંસ્થા છે. ગૃહસ્થ સાધક બહુ બહુ તે વ્યક્તિગત, કુટુંબગત કે રાષ્ટ્રગત સંસ્કૃતિ-રક્ષા કરશે પણ આખા સમાજમાં પોતે સુસંસ્કૃત થઈને ધર્મ અને સંસ્કૃતિની રક્ષાના સંસ્કારે ફેલાવી ધમ– સંસ્કૃતિની રક્ષા કરી શકે તે તે સાધુ-સંસ્થા જ છે. પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે આ પૃથ્વી શેષનાગના ફણું ઉપર ટકી રહેલી છે. જ્યારે સમાજદ્રષ્ટા ઋતિકાર કહે છે – सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रवि : । सत्येन वाति वायुश्च, सर्व सत्य प्रतिष्ठितम् ॥ આ પૃથ્વી સત્યે ધારણ કરેલી છે; સૂર્ય સત્યના કારણે તપે છે, પવન પણ સત્યથી વાય છે–બધી વાતે સત્ય ઉપર અવલંબિત છે. જૈન શાસ્ત્રોએ પણ જગતને ટકાવી રાખવાના કારણેમાં સત્ય, અહિંસા સંયમ વ.ને બતાવ્યાં છે. વેદના ત્રાષિએ પણ કહે છે – “ વિશ્વાસ રતઃ તિ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ – આખા વિશ્વને આધાર ધર્મ છે.” ધર્મના આધારે જગત ટકી શકે છે. એટલે જગતની સ્થિરતા માટે સત્ય, અહિંસા વગેરેનો સમાવેશ ધર્મમાં થાય છે ત્યારે ન્યાય, નીતિ, સદાચાર વગેરે સંસ્કૃતિમાં આવી જાય છે. એટલે ધર્મ અને સંસ્કૃતિની જેટલી વધારે રક્ષા થાય તેટલું જ જગત સુખી અને સ્વસ્થ, શાંતિ વાળું બની, ટકી ને જીવી શકે. આ કાર્ય કોનું ? તે એના સંદર્ભમાં અગાઉ વિચારાઈ ગયું છે કે ગૃહસ્થ કે લોકસેવકોની મર્યાદા હોઈ તે કામ સાધુસંસ્થાને શીરે છે અને એ માટે જ તેની અનિવાર્ય–ઉપયોગિતા સ્વીકાર કરવામાં આવી છે. મોટી પ્રતિષ્ઠા મેળવવા માટે ઘણું જેને તપ કરે છે, કેટલાક ગીઓ પણ જાતજાતના તપ કરે છે પણ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા નિમિત્તે ઉપવાસ-અનશન કરવાનો અવસર આવે ત્યારે ભાગ્યે જ તેઓ ટકી શકે છે. ત્યારે સાધુસંતોને તે એ પરમધર્મ બને છે કે તેમણે ટકી રહેવું જોઈએ અને તપ-ત્યાગ વડે ધર્મસંસ્કૃતિની રક્ષા કરવી. એટલે જ લોકો તેમને પૂજ્ય માને છે. ભારતીય સંસ્કૃતિ ઉપર જ્યારે જ્યારે આફત આવી છે ત્યારે સાધુ-સન્યાસીઓ પાસે વધારે આશા રખાઈ છે. તે વખતે તેઓ સર્વસ્વને છોડી એના અર્થે હોમાવા તૈયાર થયા છે. વિષ્ણુમાર મુનિનો દાખલ વિષકુમાર મુનિને દાખલા શ્વેતાંબર તેમજ દિગંબર અને ગ્રંથોમાં સુપ્રસિદ્ધ છે. ચોમાસામાં જૈન સાધુઓને વિહાર કરવાને કારણ વગર નિષેધ છે. પણ વિષ્ણુકુમાર મુનિને ખબર પડે છે કે હસ્તિનાપુરને રાજા નમુચિ જૈન શ્રમણને કષ્ટ પહોંચાડે છે ત્યારે સંસ્કૃતિ અને શ્રમણ સંઘની પ્રતિષ્ઠાને કાયમ રાખવા તેઓ ત્યાં પહેચે છે. નમુચિ રાજા કથા સાંભળી જે કંઈ માંગે તે આપવાનું વચન આપે છે. એટલે મુનિએ ત્રણ ડગલાં જમીન માંગી, વૈક્રિય શરીર ધારણ કરી બે ડગલામાં પૃથ્વી માપી લે છે અને ત્રીજું ડગલું કયાં મૂકવું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ રાજાને પૂછે છે. રાજા ગભરાઈ ને મુન પાસે ક્ષમા માગે છે અને મુન શ્રમણ સંસ્થાનું રાજાએ અહિત કર્યું તે બદલ તેને પ્રાયશ્ચિત્ત આપી માફ કરે છે. આમ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવા પિતાને પ્રાણ હેમવા માટે તૈયાર થાય તેવા મરજીવા સાધુ સન્યાસી–સંસ્થામાંથી મળી આવે છે. કોઈ કહેશે કે સંસ્કૃતિ અને ધર્મ માટે પ્રાણ આપનાર આજે સાધુ-સન્યાસ. કેટલા! પંજાબના વિભાજન વખતે પાકિસ્તાનમાં પિતાની એવી આધ્યાત્મિકતા અને બલિદાન આપવાને પરિચય આપવાના બદલે સાધુઓ વિમાનમાં અહીં ચાલ્યા આવ્યા ! પણ એવાં પણ સાધુર છે, જેઓ આવા તોફાન પ્રસંગે મકકમ રીતે ટકી રહી અહિસાને પ્રતિષ્ઠિત કરે છે. ૧૯૪૬ માં અમદાવાદમાં હિંદુ મુસ્લીમ હુલ્લડ વખતે મુનશી સંતબાલજી મ. તેફાનીઓને લતે લત્તે ફરીને શાંતિ અને અહિંસાની પ્રતિષ્ઠા કરી શક્યા હતા. પણ આવા વિરલ નમૂનાઓ બીજા માટે આદર્શ રૂપે બને અને તેમના સાથીઓ પણ એ રીતે સંસ્કૃતિની કે ધર્મની રક્ષા માટે પ્રાણ-પ્રતિષ્ઠા છોડે એ પણ શક્ય છે. એજ કારણ છે કે આજે વિદ્વાને, સાહિત્યિકો તેમજ ગૃહસ્થ ત્યાગી પુષ્કળ હોવા છતાં ઉપદેશકોને તે ન હોવા છતાં; સાધુ-જીવન પાછળ આજે જે કંઈ ખર્ચાય છે તેનું એકજ કારણ છે કે એકાદ વિરલ સાધુ આત્માની જ્યોતથી સંસ્કૃતિના દીવડા ઝગમગી ઊઠે છે. સાધુએને મહત્વનું કારણ? સાધુઓને આટલું મહત્વ આપવાનું કારણ ઉપર જણાવવામાં આવ્યું છે, પણ લોકોની તેમના પ્રતિ કેવી શ્રદ્ધા અને અપેક્ષા છે તે જાણવા માટે એક દાખલો આપું. એક તદ્દન અજાણ્યા પ્રદેશમાં ત્રણ વ્યક્તિએ જાય છે. એક શ્રમજીવી છે; બીજો જનાકાર છે અને ત્રીજો પુરુષ સાધુ છે. આ ત્રણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પિતપોતાના કાર્ય માટે નિષ્ણાત હેય છે. સાધુપુરુષ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે તૈયાર હોય છે. યોજનાકાર યોજના ઘડી કૃષિ-વેપાર વગેરેની યોજના રચી શકે છે અને શ્રમજીવી તેને અમલી રૂપ આપી શકે છે. જે શ્રમજીવી ઉત્પન્ન ન કરે તે બધાનું પેટ ન ભરાય અને ખાલી પેટે સંસ્કૃતિની વાત કે રક્ષા ક્યાંથી થાય? એવી જ રીતે યોજનાકાર જે વ્યવસ્થિત યોજના ન બતાવે તે શ્રમજીવીને શ્રમ વ્યર્થ જાય. પણ એ બન્નેની બુદ્ધિ અને મહેનતના સમયે જે ફળ પાકે ને સંસ્કૃતિની રક્ષા સાધુ ન કરે તે તે તે ક્યાંથી ટકી શકે? હવે ત્રણેને ભૂખ લાગી છે. એટલે શ્રમજીવી પુરૂષાર્થ કરી ફળ તોડી લાવે છે. તે સૌથી પહેલાં સાધુને આમંત્રે છે અને કહે છે કે “આપ પૂજ્ય છે એટલે આપ સર્વ પ્રથમ ફળ ખાવો ! કારણકે આપે સંસ્કૃતિની રક્ષા કરી જેથી મારે શ્રમ સફળ-સાર્થક થયો છે” ત્યારે સાધુ કહે છે: “હું તે તપ ત્યાગ વડે બે-ત્રણ દિવસ ચલાવી શકું છું. એટલે પહેલાં તું ખાઈ લે પછી વધે તેમાંથી હું પણ પેટ ભરી લઈશ.” શ્રમજીવી હવે યોજનાકાર પાસે જાય છે. તેને કહે છે કે આપે જના બનાવી એટલે મારું કામ સફળ થયું છે. માટે તમે આહાર ! જનાકાર કહે છે: “ ભાઈ હું તે યોજના કરું છું પણ તું શ્રમ કરે છે. તારે હક્ક પહેલો છે. હું તે એકાદ દિવસ ખાધા-પીધા વગર પણ ચલાવી શકું છું.” હવે પેલો શ્રમજીવી ખાવા બેસે છે ત્યારે તે વિચારે છે કે “હું એકલો પહેલો ખાઉં તે મારો હક્ક છે એમ બને કહે છે. તે છતાં મને તેમ ખાતા સંકોચ થાય છે. તે હવે મારે મારા પૂરતું જ ખાવું !” તે ખાઈને સાધુ પાસે જાય છે. પણ, સાધુ યોજનાકારને ચીધે છે. જનાકાર પણ સાધુએ કહ્યું છે માટે બીજો હકક પિતાને માની પિતાની મર્યાદા જેટલું ખાય છે અને વધેલા માટે સાધુને પ્રાર્થના કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી બચેલો થોડે યક્ષશિષ્ટ આહાર સાધુ કરે છે. આ રીતે ત્રણે સંતુષ્ટ થઈને પિતપતાની જવાબદારી પાર પાડે છે. અહીં તત્વ એજ લેવાનું છે કે સાધુ પુરૂષ ઉપર જે પૂજ્ય ભાવ હતે તે એમના તપત્યાગને લઈને હતો. ધર્મ અને સંસ્કૃતિની કસોટી આફત અને ભુખ વખતે જ થાય છે. તે વખતે જ માણસની સાધના કેટલી છે તેને ખરે ખ્યાલ આવી જાય છે. જૈન કથાનકોમાં આવે છે કે બાર વર્ષને મોટો દુકાળ પડે. ત્યારે લોકો અન્ન માટે ટળવળતા હતા. શેર મોતીને બદલે શેર જુવાર મળવી મુશ્કેલ હતી. જૈન સાધુઓ પ્રતિ ગૃહસ્થોને એટલો જ પૂજ્યભાવ હતે એટલે તેમને ભિક્ષા લેવા વિનંતિ કરતા. પણ જૈન સાધુઓએ જોયું કે લોકે દુષ્કાળના ભોગ બની રહ્યા છે ત્યારે અમે છકાયના નાથ અને પીર આહાર શી રીતે કરી શકીએ ! એટલે સુવિહિત જૈન સાધુઓએ અનશન કરીને પિતાને દેહ છોડ અને બીજાને જીવાડીને જીવવાની અમર સંસ્કૃતિની રક્ષા કરી. આમ સંસ્કૃતિની રક્ષા માટે જાતને ઉત્સર્ગ કરી દે એ સાધુ સંસ્થામાં વણાયેલું તત્ત્વ છે. સંરકૃતિનાં મૂહોની પ્રસ્થાપના ભારત વર્ષમાં ચાર વર્ણો હતા. એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ષો ગુણના આધારે તેમજ વૈશ્ય અને શુદ્રો કર્મના આધારે રચાયા હતા. પ્રારંભમાં તો ગુણ અને કર્મ પ્રમાણે જ એ સ્થપાયા હતા. બ્રાહ્મણ સમાજના નૈતિક પ્રેરક હતા અને ક્ષત્રિયે એમના સહાયક હતા. બ્રાહ્મણ અને ક્ષાત્રાનું એ કર્તવ્ય હતું કે વૈશ્ય, શુદ્ર વર્ગમાં ધનલિસા, પ્રતિષ્ઠા લિસા વગેરે દુર્ગણે ન વધે સંસ્કૃતિ અને સણોની દિશામાં સમાજ આગળ વધે તે જોવું જોઈતું હતું. એના બદલે ક્ષત્રિયોએ જાતે સત્તા અને સંપત્તિ વધારવા પ્રયત્ન કર્યો. સામાજિક મૂલ્ય સાચવવાની જવાબદારીને બદલે સામાજિક મૂલ્યો ખાવાવા લાગ્યા. ક્ષત્રિયોએ મોટા મોટા યશો શરૂ કર્યા અને તે બહાને ધનસંપત્તિ વધારવી શરૂ કરી. તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ સમાજમાં સમરસતા, સ્નેહ, સેવાભાવ વગેરે સદ્ગણે વધે તે તરફ દુર્લક્ષ સેવ્યું. બ્રાહ્મણોએ પણ એમ માન્યું કે આટલા બધા યજ્ઞો અમારા હાથે થશે એટલે અમારી પ્રતિષ્ઠા વધશે સમાજ ઉપર અમારું વર્ચસ્વ વધશે યજમાને વધશે તેમજ અમે પણ દાન-દક્ષિણથી સંપન્ન થશું. આમેય સ્વગુણે અને સ્વકમે વધવાના બદલે દરેક વર્ણના મનમાં વ્યક્તિગત માલિકી અને સ્થાપિત હિતને ભાવ જાગે. જ્યારે બ્રાહ્મણો અને ક્ષત્રિય સામાજિક મૂલ્ય ચૂકતા હોય ત્યાં તેમને ચેતવે પણ કોણ? ભગવાન મહાવીર સ્વામીના યુગમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે યજ્ઞ કરીને ક્ષત્રિયે ગમે તે ધતિંગ ચલાવે તેને બ્રાહ્મણે પુણ્ય ઠેરવતા. બ્રાહ્મણે સાચા યોના બદલે દાન-દક્ષિણા ચાલુ રહે તે માટે ખોટા યજ્ઞો પણ ચાલુ રાખતા અને કડકડાટ સંસ્કૃતના શબ્દો બોલી જવામાં બ્રાહ્મણત્વ આવી ગયું; એમ માનતા. તેને ક્ષત્રિાનું સંરક્ષણ હતું ! આવા યજ્ઞો પ્રાણુઓના બલિદાને-સંસ્કૃતિની વિરુદ્ધમાં હતા અને ધર્મના નામે કલંક રૂપે હતા. આ વાત ક્ષત્રિયો અને બ્રાહ્મણને ચેતવે કોણ? સામાન્ય માણસનું ગજુંય નથી હતું કે એમની ભુલ કાઢે. આ કામ નિઃસ્પૃહી સાધુ સન્યાસીઓ જ કરી શકે. તેઓ જ આવે વખતે પ્રાણ-પ્રતિષ્ઠાની પરવા કર્યા વગર એમને સાચું કહી શકે; સામાજિક મૂલ્યોની રક્ષા કરી શકે. હરિકેશી મુનિને થયું કે આ બ્રાહ્મણ-ક્ષત્રિય સામાજિક મૂલ્યોને ચૂકે છે તો મારી ફરજ છે કે ગમે તે ભોગે હું એમને ચેતવું. આ વખતે મારે તેમને જઈ સત્ય વસ્તુ કહેવી પડશે. તેઓ એટલા માટે ભિક્ષા નિમિત્તે બ્રાહ્મણવાડામાં ગયા. તેમને બીજે ઠેકાણે ભિક્ષા નહોતી મળતી, એમ ન નતુ. પરંતુ લોકસંપર્ક માટે ભિક્ષાચરી, પાદવિહાર અને ઉપદેશ આપવો, એ પ્રકાર છે. હરિકેશી મુનિને જોતાં જ બ્રાહ્મણકુમારે ચમક્યા. “આવો બેડોળ, કુરૂપ અહીં શા માટે આવે છે?” તેઓ વાતો કરવા લાગ્યા. એ વખતે ક્ષત્રિય રાજ્યના ચડાવેલા બ્રાહ્મણે પોતાને જ ભગવાનના અવતાર માનતા હતા. એના કારણે પિતાની જાતિ શ્રેષ્ઠ અને બાકીના નીચા એમ પણ ગણાવતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ કુમારોએ તેમને ગાળો ભાંડી, એટલું જ નહીં તે વખતે શ્રમણ પ્રત્યે પણ દેશ ખરે. એટલે કેઈકે કહ્યું; “અરે સાધુ બાવા આ બ્રાહ્મણ વડે છે! અહીં શા માટે આવ્યા છે !” ભિક્ષા માટે !” આ તે યજ્ઞ ક્ષેત્ર છે ક્યાંક બીજે જાવ.. !” જો તમે યજ્ઞ કરતા હે તો એમાં સાધુને ભાગ પહેલો હોય છે. તે એને બૅગ આપે. મારી ભિક્ષા પૂરી થશે!” ઋષિકેશીએ કહ્યું. તારા માટે નથી... !” કુમારે કહ્યું. “તે તે આ યજ્ઞ નથી. પણ યાને ટૅગ છે. તમે સાચે યજ્ઞ જાણતા લાગતા નથી...!” હરિકેશીએ કહ્યું. ઓહ...આ આ મોટો સાચને પૂછો.. અમને ઢેગી કહે છે......જીવ ! એની ગરદન પકડીને બહાર ફેંકી આવે !” મુખ્ય યાજ્ઞિકે આવી ચડતાં કહ્યું. પરંતુ મુનિ ત્યાંથી ભાગ્યા નહિ, શાંત ભાવે એ અપમાનને સહન કર્યું; ગાળો સાંભળી ત્યાં ટકી રહ્યા. તે વખતે કેશલિક રાજાની પુત્રી ભદ્રા પણ ત્યાં આવી તેણે પણ બ્રાહ્મણ પુત્રને આમ કરતાં વાર્યા છતાં બ્રાહ્મણ કુમાર ન માન્યા. હવે કુમારો, જેવા સાધુને મારવા ગયા કે તરત જ યશે (દિવાશક્તિઓએ) આવીને કુમારોને મારવા લાગ્યા. હવે કુમારે ગભરાયા. તેમના મુખ્ય યાજ્ઞિક પાસે ગયા. બધી વાત કરી અને યાજ્ઞિક જાતે માફી માંગવા ત્યાં આવ્યા. ત્યારે મુનિ કહે છે. “મને તો એની ખબર પણ નથી. હું તે કામેસર્ગમાં (દેહ ભાન છેડીને) બેસી - ગયો હતે. કદાચ કોઈ દેવે કર્યું હશે તેને પાછું લઈ લેવા માટે કહીશ! મારી ઈચ્છા કોઈને લેશ પણ દુઃખ પહોંચાડવાની નથી. હું ને શિક્ષાને બહાને સામાજિક મૂલ્યની, સંસ્કૃતિની રક્ષા અને યજ્ઞને સાચો અર્થ સમજાવવા માટે મારી ફરજ સમજીને આવ્યું હતું. ત્યારે માણસ સિદ્ધાંત અને સંસ્કૃતિની રક્ષા માટે અડગ રહે છે, ત્યારે કોઈને કોઈ અવ્યક્તશક્તિ તેની મદદે આવે જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પછી તે બ્રાહ્મણકુમારે તેમને ભિક્ષા વહેરાવે છે અને હરિકેશી મુનિ તેમને સાચે યજ્ઞ એટલે સંયમ યાજ્ઞિક એટલે આત્મા અને સમિધાઓ એટલે કે ક્રોધ, માન, માયા અને લોભ વગેરે કષાય અને વિકારને બાળવાનું રહસ્ય બતાવે છે. બ્રાહ્મણની જવાબદારી, સંસ્કૃતિ રક્ષા, પાપનિવારણ વગેરે અંગે તેમનું મન સમાધાન કરે છે અને હૃદય પરિવર્તન કરીને આવે છે. આમ સંસ્કૃતિના નામે જ્યારે એક આડંબર સેવા હેય સંસ્કૃતિનાં મૂલ્યો ખવાતાં હોય ત્યારે સાધુસંસ્થા જ સંસ્કૃતિનાં મૂલ્યોની પ્રસ્થાપના કરે છે. એવી જ રીતે જ્યાષ મુનિને પ્રસંગ છે કે તેઓ માસ-ખમણના પારણે આહાર માટે વિજ્યાષ બ્રાહ્મણના યજ્ઞવાડામાં ગયા. યાજ્ઞિક દૂરથી જ તેમને કહી દીધું કે “તમે બીજે કયાં તપાસ, હું ભિક્ષા નહીં આપી શકું.” મુનિએ કહ્યું કે “હું તે ભિક્ષા લેવા આવ્યો છું.” એ ઉપરથી કોણ ભિક્ષા અધિકારી એ વિષય ઉપર બનેની વચ્ચે ચર્ચા થઈ. મુનિ તે વિષને તેની સામાજીક મૂલ્ય સાચવવામાં ભૂલ થતી હતી તે સમજાવવા અને તેથી મુક્ત કરવા આવ્યા હતા. એટલે બ્રાહ્મણે એ વેદના મુખ, યજ્ઞ, યજ્ઞ-મુખ અને સ્વ-પરને ઉદ્ધાર એ અંગે સમર્થ વ્યક્તિ અંગે પ્રશ્નો કર્યા. મુનિએ સાચે બ્રાહ્મણ તેની જવાબદારી, યજ્ઞની પાછળની પવિત્ર ભાવના વગેરે અંગે ખુલાસે કર્યો અને સાચા ધર્મની સમજણ પાડી. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈક પિતાના સ્વાર્થ માટે પ્રતિષ્ઠા છોડી શકે છે, પરિગ્રહને તજી શકે છે, અને પ્રાણ પણ છોડી શકે છે પણ નિઃસ્વાર્થ ભાવે અપમાન, ગાળ અને નિંદા સહેવી; માર સહન કરવ, પ્રાણ સુદ્ધાં પણ છોડવાની તૈયારી અને તે બધું કેવળ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે ? એ તો કેવળ ઘડાયેલી સાધુ સંસ્થા વડે જ થઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ કેવળ નિસ્પૃહી શા માટે? દાંડત, માથાભારે તત્વે, સત્તાધારીઓ અને મોટા મૂડીદારોની સાથે પ્રાણ અને પ્રતિષ્ઠાના ભોગે બાથ ભીડવી એ ઘણું કપરું કામ છે. આજે જ્યારે મોટાભાગના સાધુઓ કે લોક્સેવકો પણું દાંડત, અમલદારશાહી કે મૂડીવાદની આગળ માથું ઊંચકીને બોલવામાં પણ અચકાય છે ત્યારે એ કામ તો કોઈ ફના થનાર–જેને કોઈની પાસે કશી પણ આશા નથી એવો નિઃસ્પૃહી સાધુ જ કરી શકે. એનાં બી હજુ પણ એ સાધુસંસ્થામાં છે. કેવળ તેને અંકુરિત કરવાની જરૂર છે. આજે સત્તા અને સંપત્તિથી ઉપર ધર્મનું સ્થાન કરાવવું અને ટકાવી રાખવું એ જ મુખ્ય પ્રશ્ન છે. એ માટે લોકસેવકો અને સાધુઓએ તત્પર રહેવું પડશે. એમાં ઘણા વિદ્યો છે-મુશીબતો છે પણ નિઃસ્પૃહી અને ધર્મસંકૃતિની રક્ષા માટે જીવન અર્પણ કરનાર તેને ઝીલીને પણ આગળ વધશે. આવે નિઃસ્પૃહી કેવો હશે તે અંગે ભગવાન બુદ્ધના શિષ્ય પૂર્ણને દાખલો વિચારવા જેવું છે. ભગવાન બુદ્ધના શિષ્ય પૂર્ણ જયારે અનાર્ય દેશમાં જવા તૈયાર થયા ત્યારે ભગવાન બુધે પૂછ્યું: “અનાર્ય દેશના લોકો અસભ્ય છે. તે તમને ગાળો આપશે; નિંદા કરશે અને તિરસ્કાર કરશે !” પૂણે કહ્યું: “તેમણે પ્રહાર તે નથી કર્યો ને એમ માની તેમને ઉપકાર માનીશ.” “તેઓ નિયી છે. પ્રહાર પણ કરશે !” તેમણે શરીરમાં ઘાવ તે નથી કર્યા, એમ સમજી તેમને સારા ગણીશ.” “તેઓ અંગ–દ પણ કરશે!” “તે પ્રભુ! મારે પ્રાણ તો લીધે નથી ને એમ માનીશ” “તેઓ પ્રાણ લઈ લેશે.” “પ્રભુ ! આપ જ કહે છે કે, આ અવતાર અને દુઃખનું કારણ છે. એમણે આ દેહને નાશ કરીને મને મુક્ત કર્યો છે એમ માની!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ આવા મરજીવા અને નિસ્પૃહી સાધુઓ જ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરી શકે. ભગવાન બુધે પૂર્ણને ધર્મપ્રચાર માટે અનાર્ય દેશમાં મોકલ્યા અને ત્યાંના જીવનને સુસંસ્કૃત બનાવ્યું. આજે એવા નિઃસ્પૃહી સાધુઓને વણી–વણીને ભેગા કરવા પડશે; અને તેમનામાં પ્રેરણા જગાડવી પડશે. ગૃહસ્થની મર્યાદા - આ અંગે ગૃહસ્થ એટલા નિસ્પૃહી ન બની શકે. તેમને કુટુંબ કબીલા વ. ની મર્યાદા હોય છે. ગૃહસ્થ સાધક પોતે વ્યક્તિગત સાધનામાં વધુમાં વધુ આગળ વધે તો પ્રાણ-પ્રતિષ્ઠા પરિગ્રહ છેડવા સુધી વધી શકે, પણ આખા સમાજને એ માર્ગે દોરવા અને સતત તે અભ્યાસમાં મંડી રહેવા માટે સાધુ સંસ્થાની જરૂર રહેવાની એટલે જ સાધુ સંસ્થાને ધર્મ અને સંસ્કૃતિની રક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે. તેઓ પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભાગે પણ એ કામ પાર પાડે છે. દયાનંદ સરસ્વતી, સ્વામી શ્રધ્ધાનંદ, વિવેકાનંદ આ બધા સંતે એજ કોટિના છે. જેનેના ઉપાસક દશાંગમાં દશ મુખ્ય શ્રાવકોનાં વર્ણન છે. કામદેવ, ચલણ પિયાવ વધુ ઘડાયેલા હોવા છતાં પૌષધ સમયે (૨૪ કલાકની સાધુ મર્યાદા) ડગી જાય છે. એક દેવતા (દિવ્યશક્તિ) તેની કસોટી કરવા આવે છે. તેમાં કેટલીય વાર સુધી તેઓ ટકી રહે છે પણ જ્યારે પોતાની માતા ઉપર તે દેવ દેવમાયાથી પ્રહાર કરતા તેમને નજરે આવે છે, ત્યારે તેઓ પિતાની સાધનાથી વિચલિત થઈ જાય છે. અહક જેવા શ્રાવકે કસોટી સમયે સ્થિર રહે છે અને બીજાને સ્થિર કરે છે. આટલું કામ કરવું તે પણ ૨૪ કલાકની મર્યાદામાં દુષ્કર કહ્યું છે તે આખુ જીવન એની પાછળ આપી દેવું એ કામ મહત્વપૂર્ણ છે તે બતાવે છે. એટલે સંસ્કૃતિનાં મૂલ્ય ટકાવી રાખવા માટે ધર્મની સ્થાપના અને પ્રથમ સ્થાન માટે પ્રારંભથી સાધુ સંસ્થાની અનિવાર્યતાને સ્વીકારવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ४७ ચર્ચા-વિચારણું સાધુઓનાં લક્ષણે શ્રી. માટલિયાએ વિશ્વદૃષ્ટિએ સાધુસંસ્થાને હતાં કહ્યું : “સાધુઓમાં પાયાના લક્ષણ તરીકે સત્તા, કામિની અને કંચનથી ત મુક્ત હોવાની સાથે આ બાબત પણ જોશે :-(૧) સાધુ-સાધ્વ દરેક વહીવટને લોક્માન્ય રીતે કરશે, (૨) તેમની પાસે જતાં દરેક સ્ત્રી પુરૂષો શીલની નિશ્ચિતતા અનુભવશે, અને (૩) એ કોઈપણ સત્તા ને પદે નહિ હોય. એમના પરિચયમાં આવનારની અપરિપકવતા કે શ્રદ્ધાને એ ખોટો ઉપયોગ નહીં કરતો હેય; એટલે કે મૂંડી નાખવાની લાલસાથી પર હશે. આવા સાધુઓમાં પણ. ધર્મ દીઠ દરેકના કાર્યક્રમમાં ફેરફાર હોઈ શકે. ખ્રિસ્તિી અને ઇસ્લામી સાધુઓ સેવા અને રહેમના લીધે રાહતનાં કામોમાં માનતા હશે. બૌદ્ધ ધર્મના સાધુઓનું પણ સેવા વગેરે કંઈક લક્ષ્ય હશે. અપવાદમાં રામકૃષ્ણ મિશનના સાધુઓને બાદ કરતાં બાકીના મોટા ભાગના સાધુઓ લોકિક પ્રવૃત્તિથી દૂર રહેવાની પરંપરાવાળા તેમજ તપ-ત્યાગની વૃત્તિવાળા હશે. એટલે આ સાધુઓનું વર્ગીકરણ કેમ કરવું તે વિચારવું પડશે! જૈન સાધુઓ શ્રી. દેવજીભાઈ : “જૈનધર્મમાં અગાઉથી બે પ્રકારના સાધુએ હતા. (૧) જિનકપી : એકાંતમાં રહીને સમાજને કે રાજ્યને પ્રેરણ આપે. અનાથી મુનિનું દૃષ્ટાંત આવે છે કે તેમણે શ્રેણિક રાજાને ડી વારમાં સમજાવી દીધું. (૨) સ્થવિર કપી: તેઓ સમાજમાં રહીને દરેક ક્ષેત્રે દરેકને પ્રેરણા આપે છે, ઠાણુગ સૂત્રમાં દશ પ્રકારને ધર્મ કહ્યો છે. એ જ રીતે દરેક સૂત્રમાં ઝીણામાં ઝીણી બાબતે અંગે માર્ગદર્શન મળે છે. તેમજ ધારિણી માતાના ગર્ભમાં જીવ આવે છે ત્યારથી મૃત્યુ લગી પિતાની શી જાત અને જગત પ્રત્યે શી શી ફરજો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ છે તેનુ વર્ણન મળે છે. એજ વિશાળ દૃષ્ટિએ આજના સાધુ સમાજે દ્રવ્ય ક્ષેત્ર કાળ પ્રમાણે સમાજને બતાવવા જોઈ એ, સ્વપર કલ્યાણના માર્ગ એ પરંપરા સુધારવાની જરૂર છે ! શ્રી, પૂજાભાઈ : “ જ્યાં રહીને રામ-લક્ષ્મણુ ભણ્યા; લવ-કુશને જ્ઞાન મળ્યુ : બુદ્ધિ શક્તિ અને સસ્કારની ત્રિવેણી મળી એ આશ્રમ પ્રણાલિકા અને ઋષિની પરંપરાજ શ્રેષ્ઠ હતી. પણ ધીમે ધીમે જ્ઞાનદાતા બ્રાહ્મણા અને સાધુએ આજે એ ઘડી સાંભળવાનાં સાધના બની ગયાં છે. તેમાં ધરમૂળથી સુધારે થવા જોઈ એ. એટલે જ લેાકાએ મંદિશ નગર બહાર બનાવી ત્યાં ધમપાન કરવાની પ્રણાલિકા ચાલુ કરી હશે. ત્યાંના પૂજારી પહેલાં તે સાધુચરિત હશે, પણ ધીમે ધીમે તેમાં વિકૃતિ આવી હશે. પરિણામે ગામને ધર્મના માર્ગે લઈ જવા બદલે પ્રમાદ અને અજ્ઞાન તેણે વધાર્યાં હશે. ગમે તે àાય પણ આજે હિંદુ સાધુસમાજની જે દશા છે તેમાં સુધારા કરવાની સખત જરૂર છે એમાં એ મત નથી. આજે મારે બ્રહ્મચારીજી જોડે વાત થઇ કે સાધુ સંસ્થાની ઉપયેાગિતા અને અનિવાયતા અંગે બે મત નથી પણ તેમાંથી ઘઉં અને કાંકરા અલગ કરીએ તેમ તેજસ્વી સાધુ-સાધ્વી અલગ કરવા પડશે. ધર્મ સંસ્કૃતિની રક્ષા કરતા પહેલાં તેમણે જાતે સુસ ંસ્કૃત થવુ પડશે. નર્કમાં જઈને પણ ભલું કરે – તે સાધુ - 64 પૂ. શ્રી દંડી સ્વામી : “ ભારતની સંસ્કૃતિને અત્યાર લગી સુરક્ષિત રાખનાર સાધુ સસ્થા જ છે. એણે જ યુગાપુરૂષ કાર્ય હાથ ધરવું પડશે અને ચારે વર્ણની જે રાખ થઇ .છે તેમાં પ્રાણ પુકવા પડશે. વેપારમાં અપ્રમાણિકતા; રક્ષણુ બદલે ભક્ષણુ; રાજ્યપ્રબંધના બદલે લાંચરૂસ્થત સાઈ-સુધરાઇના બદલે કામચેારી તેમજ ચેામેર જે અવિશ્વાસ ફેલાયા છે તે દૂર કરવા જ પડશે. શ્રદ્ધાનંદ, વિવેકાનંદ, દયાનંદ વ. સાધુએ જ આજના યુગના પ્રણેતા જ હતા ને? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ હું નાસિકના મેળામાં ગયેલો ત્યાં એક સાધુ મળેલા. તેમણે એક બહુ જ સુંદર વાક્ય કહેલું: “નરકમાં જવું પડે તે પણ ત્યાં જઈને જગતનું ભલું કરવું !” આ સાદુ વાક્ય બહુ જ ગમ્યું અને સાધુના આદર્શને બિલકુલ બંધબેસતું છે. ભગવાન કૃષ્ણ રાજ્યની ખટપટોમાં પડીને પણ રાજાશાહીને ઠેકાણે આણી અને લોકોના કષ્ટ નિવાર્યા. ગાંધીજી વિશ્વમાન્ય મહાત્મા થયા તો પણ રાજકારણમાં પડ્યા. પછી સાધુ સંસ્થા જેવી જવાબદાર સંસ્થાએ તે આગેકુચ કરવી જ રહી. શ્રી. દેવજીભાઈ: “તેગબહાદુરના બલિદાનથી શોમાં નવું બળ પ્રેરાયું અને તેઓ સંસ્કૃતિની રક્ષા માટે બલિદાનથી આપી તેને જાળવતા શીખ્યા. એવી જ રીતે મેર જાગૃતિ સીચનાર વ્યક્તિ સાધુ સંસ્થામાંથી જ નીકળશે. સાધુ સંસ્થાને તેના સ્થાને અને કામે લગાડે : શ્રી. બળવંતભાઈ : “હવે સાધુ સંસ્થાએ ખાનપાન અને માનપાનની પરવા તજી દેશનિર્માણના ભગીરથ કાર્યમાં પડવું પડશે. બાકી સાધુ સંસ્થાની જરૂર અંગે શંકા સેવતા લોકો ભારતીય સંસ્કૃતિને વલત ઈતિહાસ જાણતા નથી. પણ ગામડામાં જેને સાધુ કહેવાય છે તે તો ભામટા ભિખારીઓની જમાત છે. જો કે એને વાળવામાં આવે તે એમાંથી પણ ઘણું તૈયાર થઈ શકે. શ્રી દેવજીભાઈ: “ભલે સાધુસંસ્થામાં ગમે તેટલે સડે આવ્યો હેય પણ ગામડાંથી લઈને નગર સુધી એક યા બીજા બહાને એજ સંસ્થા પ્રત્યે સહુને શ્રદ્ધા છે. ગાંધીજીએ આવીને રચનાત્મક કાર્યકરને નવા બ્રાહ્મણ રૂપે પ્રેર્યા પણ આજના યુગમાં લોકો તેમને બોજો નહીં ઉપાડે. તે છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ અહિંસક નૈતિક આદર્શ સમાજની રચનામાં તેમને ટકાવી રાખવા તે પડશે. તે માટે સર્વપ્રથમ સાધુ સંસ્થાને પહેલું સ્થાન આપવું પડશે. પછી લોકસેવકોને તેમના આધારે ટકાવીને સમાજના શ્રધ્ધા પાત્ર બનાવવા પડશે જેથી તેમને સંયમ, બ્રહ્મચર્ય અને પાયાના સમાજ હિતમાં લગાડી શકાય. શ્રી. માટલિયા: “એ વાત તે સાચી છે કે ઓછું લઈને સમાજને વધુ નહીં આપી શકે તે સેવક પણ લોકશ્રદ્ધાને પાત્ર નહીં રહી શકે. બાકી જે લેકશ્રદ્ધાને પાત્ર હશે તે જરૂર આગળ ધપશે અને સમાજ જરૂર તેને બે જ પ્રેમથી ઉપાડશે. શ્રી. ચંચળબહેન : “વૈદિક ધર્મમાં સન્યાસિનીઓની કક્ષા નથી. પણ બ્રહ્મચારિણું બહેને પુરાણધર્મોની સારી સારી વાત કરીને બહેનેમાં નવું જેમ પ્રેરી સંસ્કૃતિને જીવંત રાખવા શકય તેટલું કાર્ય કરતાં હોય છે પણ આ કથાઓમાં ભૌતિક લાલચ, દા. ત. વાંઝિયાને પારણું બંધાય; સત્યનારાયણની કથા સાંભળી પૈસાદાર થવાય વિ. બાબતે વણી લેવાતી હોય છે. તેમાં સંશોધન થવું જરૂરી છે. શ્રી. બ્રહ્રાચારીખ : “સ્વપર કલ્યાણ સાધુસંસ્થાજ કરી શકશે. આજના યુગની જરૂર પ્રમાણે તેને વળાંક આપવાનું કાર્ય એ સંસ્થાની અમૂક વિભૂતિઓથી જ થશે એમ મને લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ લેક માર્ગદર્શન અને સાધુસંસ્થા મુનિશ્રી નેમિચંદ્રજી]. [ ૧૧-૮-૬૧ ભારતની ત્રણ સાધુસંસ્થાઓ : અત્યારસુધી સાધુસંસ્થાની ઉપયોગિતાની વિવિધ બાજુઓ; દેશવિદેશની સાધુસંસ્થાઓની કામગીરી અને તેના કારણે તેમની અનિવાર્યતા ઉપર વિચાર થઈ ચૂક્યો છે. આજે કેવી સાધુસંસ્થા વધારે ઉપયોગી થઈ શકે અને લોકોને માર્ગદર્શન આપી શકે તે અંગે વિચારવાનું છે. એ અગાઉ ભારતની સાધુસંસ્થાઓને વિચાર કરવું પડશે. ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની સાધુસંસ્થાઓ છે –(૧) જૈન સાધુસંસ્થા (૨) બૌદ્ધ સાધુસંસ્થા (૩) વેદિક સાધુસંસ્થા. જૈન સાધુસંસ્થા: જૈન સાધુસંસ્થા સહુથી પ્રાચીન અને ઘડાયેલી છે એનાં ઐતિહાસિક પ્રમાણે મળે છે. તેના આજના સંસ્થાપક ભગવાન મહાવીર પહેલાં પાર્શ્વનાથના સમયમાં એ હતી અને પાર્શ્વનાથને સંધ “ચતુર્યામ સંવર” પંથ કહેવાતો. જેમાં ભગવાન બુધે દીક્ષા લીધી હતી. જેને ઈતિહાસની દષ્ટિએ ભગવાન ઋષભદેવથી માંડીને શાંતિનાથ, મલ્લિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને છેક મહાવીર સુધી ૨૪ તીર્થકરોના કાળમાં જૈન સાધુ સંસ્મા સળંગ રીતે રહી છે. જે સાધુસંસ્થા પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ હેય અને ઘડાયેલી હોય એ જ ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ મહત્વની છે. એટલે વર્ષોના વહાણું સાથે ક્યાંક ઢિલાશ આવી છતાં, આજે પાદવિહાર, ભિક્ષાચરી, કંચન-કામિનીનો ત્યાગ વગેરે સાધુતાના મૌલિક નિયમ સાચવી શકી છે. સાથે જ જૈન સાધુસંસ્થામાં સાધુસાધ્વીઓ સાથે શ્રાવકશ્રાવિકાઓને પણ સતત અનુબંધ રહ્યો છે એટલે તેની શુદ્ધિ તેમજ પુષ્ટિ પણ રહી છે. બૌદ્ધ સાધુસંસ્થા : એતિહાસિક દષ્ટિએ ભારતની આ સાધુ સસ્થાનો બીજો નંબર આવે છે. તે ભગવાન બુદ્ધના સમયથી શરૂ થઈ અને પ્રારંભમાં એ સાધુસંસ્થા ઉપર પાર્શ્વનાથ પ્રભુના ચતુર્યામ સંવરઅને બુદ્ધના મધ્યમ માર્ગને માટે પ્રભાવ હતા, તેમાં અનેક રાજા મહારાજાઓએ દીક્ષા લીધી અને તેની સંખ્યા પણ વધતી ચાલી. ધીમે ધીમે બૌદ્ધ સાધુસંસ્થા વિદેશમાં ફેલાતી ગઈ તેમ તેમ તેની સંખ્યા વધતી ગઈ પણ ગુણવત્તાનો ખ્યાલ ઓછો થતો ગયો. તેમાં પણ વિદેશની બૌદ્ધ સંસ્થાઓમાં ભારતીય સંસ્કૃતિને ખ્યાલ તે ઓછે થતાં થતાં તદ્દન રહ્યો નહીં. આ સાધુસંસ્થા ઘડતર પામેલી ન હતી તેમજ પ્રાચીન પણ ન હતી એટલે જ્યાં જયાં બૌદ્ધ સાધુસંસ્થા ગઈ ત્યાં ત્યાં તે જુદી રીતે ખિલી. શ્રીલંકા, બ્રહ્મદેશ, ચીન, જાપાન, તિબેટ, ઈન્ડેચાયના, વિગેરેમાં અલગ અલગ રીતે વિકસી. ઘડતર ન હોવાના કારણે મૌલિક નિયમોનો પણ ત્યાગ થતો ગયો. માંસાહાર, પરિગ્રહવૃત્તિ અને સુખશીલતા વ. દુર્ગુણેને તેમાં પ્રવેશ થયે. પરિવ્રાજકપણું–જેના કારણે ભગવાન બુદ્ધ લોકજાગૃતિ કરાવી શક્યા હતા–તે તદ્દન મૂકાઈ ગયું. આજે બૌદ્ધ સાધુઓ તીર્થયાત્રા નિમિત્તે ભારતમાં આવતા જોવામાં આવે છે પણ લોકજાગૃતિ માટે આવનાર ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે ભારતના લોકજીવન સાથે બૌદ્ધ સાધુસંસ્થાને અનુબંધ નહિંવત રહ્યો છે. વૈદિક સન્યાસી સંસ્થા: વૈદિક સન્યાસીસંસ્થાને વ્યવસ્થિતરૂપ આપવાનું કાર્ય અને આજના સ્વરૂપે મૂકવાનું કામ જગદગુરુ શંકરાચાર્યું કર્યું છે. એટલે તે જૈન અને બાદ્ધ પછી આધુનિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થા છે એમ કહી શકાય. એની અગાઉ સાધુ સન્યાસીઓ નહતા. ઋષિ અને મુનિઓ હતા. સન્યાસીએ એછા હતા. કારણ કે બ્રહ્મચર્ય ગૃહસ્થ, અને વાનપ્રસ્થમાં જ કેવળ ૭૫ વર્ષ નીકળી જતાં ૭૫ પછીની ઉમ્મરના મોટા ભાગે સન્યાસીઓ રહેવા એ શક્ય ન હતું. સાધુ સન્યાસી એટલે તે બ્રહ્મચર્યવ્રત ધારી રહેવો જોઈએ એવી માન્યતાને શંકરાચાર્યે બ્રહ્મચારી રહીને પુષ્ટિ આપી. તે પહેલાં ઋષિ-મુનિ જંગલમાં પોતાની પત્નીઓ બાળકો સાથે રહેતા, એટલું જ નહીં વૈદિક માન્યતા પ્રમાણે “નિ:સંતાનને મુકિત પણ નહતી.” એટલે સંસ્થાગત બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા ઉપર જે વૈદિક સન્યાસી સંસ્થા ઊભી થઈ તે જગદગુરુ શંકરાચાર્યે જ ઊભી કરી હતી. એની અગાઉ એક્લ – દેલ સન્યાસીઓ કયાંક જંગલમાં હશે એવું માની શકાય છે. વેદિક સન્યાસી સંસ્થા નવી હોવાથી તેને જુનું ઘડતર મળ્યું નહીં. તેમાં પણ સાધુ સન્યાસીની સંખ્યા વધતી ગઈ. જે હિંદુ રાજાઓ આવતા ગયા તેમણે આ સંસ્થાને ઘણી સુખ સગવડે આપી. ધર્મ પ્રચારના લોભને લીધે તેઓ ધીમે ધીમે રાજ્યાશ્રિત બની ગયા. પિતાના માલિક નિયમે, પરિવ્રાજકપણું, ભિક્ષાચરી અને દ્રવ્યત્યાગ વગેરે છેડી બેઠા કરતલ ભિક્ષા તરુતલવાસ:” એ શંકરાચાર્યને આદર્શ મૂકી દીધે. જેથી તેઓ ખરેખરું રાજાઓને ન કહી શક્યા કે સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યો ખોવાતાં હતાં ત્યારે રાજાઓને પ્રેરી ન શક્યા. આમ તેને જાતે ઘડાઈને જે કાર્ય કરવું જોઈતું હતું તે ન થયું. એટલે આજે લોક-માર્ગદર્શન કરવાનું કાર્ય જવલે જ આ વૈદિક સન્યાસી સંસ્થા કરતી જોવામાં આવે છે. જૈન સાધુઓ અને રાજ્ય સંસ્થા : રાજા શ્રેણિકથી લઈને સમ્રાટ સંપત્તિ, ચન્દ્રગુપ્ત અને ત્યારબાદ ઘણુ રાજાઓ જૈન ધર્મને માનતા હતા. આચાર્ય હેમચંદ્ર, સિદ્ધસેન દિવાકર કે આચાર્ય સુહસ્તિમિરીને રાજાઓ માનતા હતા એટલે કદાચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ કોઈને એમ થાય કે શું જૈનધર્મ ત્યારે રાજ્યાશ્રિત ન હતું ? તે આચાર્યોના જીવન પ્રસંગે જોતાં એમ જણાઈ આવશે કે તેઓ રાજ્યાશ્રિત ન હતા પણ ધર્માશ્રિત હતા. કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય : - કુમારપાળને ગાદી અપાવવામાં હેમચંદ્રાચાર્યનો મોટો ફાળો હતો. છતાં જ્યારે એને રાજ્ય મળ્યું ત્યારે તે આચાર્યને વિનંતિ કરે છે – આપની કૃપાથી મને આ રાજ્ય મળ્યું છે. માટે આપ રાય સ્વીકારે અને હું આપની આજ્ઞા પ્રમાણે ચાલીશ ! ત્યારે આચાર્ય હેમચંદ્રે કહ્યું: “સાધુને ધર્મ રાજ્ય કરવાને નથી પણ રાજયમાં ધર્મને પ્રવેશ કરાવી તેને શુદ્ધ રાખવાનું છે.” એટલે જ્યારે કુમારપાળ શ્રાવકના બાર વ્રત સ્વીકારે છે ત્યારે આચાર્ય ધારત તે તેના ઉપર દબાણ લાવી સમસ્ત પ્રજાને જિન બનાવી શકત. પણ, એમણે એ વટાળ પ્રવૃત્તિ ન કરી અને કુમારપાળને પરમ માહેશ્વર રહેવા દીધા. એવી જ રીતે હેમચંદ્રાચાર્ય પાટણમાં ખાદીનાં સાદાં કપડાં પહેરીને જાય છે ત્યારે બધા રાજાઓના કહેવાથી કુમારપાળ આચાર્યશ્રીને કહે છે: “આપ મારા ગુરુ થઈને આવાં સાદાં ખરબચડાં કપડાં પહેર તે ઠીક ન કહેવાય.” ત્યારે હેમચંદ્રાચાર્ય કહે છે: “હું માત્ર રાજાઓને નથી પણ બધાને છું.” એવું જ સિદ્ધસેન દિવાકરનું છે. તેઓ ઉજ્જૈનના રાજાને પ્રતિબંધ આપી સુમાર્ગે લાવે છે. આચાર્ય સુહસ્મિગિરી અને સંપ્રતિ રાજા : એવું જ સંપ્રતિરાજાનું છે. તે પૂર્વભવમાં ભિખારી હતો. તે આચાર્ય સુહસ્તિગિરી પાસે દીક્ષા લે છે અને કાળધર્મ પામી બીજ ભવમાં રાજા બને છે. જ્યારે તેને પૂર્વભવનું જ્ઞાન થાય છે ત્યારે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય સુહસ્તિગિરીને કહે છે: “આપની કૃપાથી આ રાજ્ય બન્યું છે. તેને ભેટ રૂપે સ્વીકારો.” આચાર્ય કહે છે: “રાજન ! જે ધર્મની આરાધનાથી તને રાજ્ય મળ્યું છે તેની સારી પેઠે આરાધના કર અને રાજયમાં સત્ય-અહિંસાદિ ધર્મને બેધ લોકોને મળે એવો પુરૂષાર્થ કર!” એટલે સંપ્રતિ રાજાએ પોતાના સુભટોને સાધુઓને વેશ આપી અનાર્ય દેશમાં મોકલ્યા જેથી ત્યાંના લોકો તેનાથી પરિચિત થાય. એ રીતે લોકો ટેવાઈ ગયા બાદ રાજાના કહેવાથી આચાયે પિતાના શિષ્યો ત્યાં મોકલ્યા. આચાર્ય ધારત તે ત્યાં બધી સગવડે ભિક્ષાચરી સ્થાન વ.ની રાજા પાસે કરાવત પણ તેમણે લોકમાર્ગદર્શનનું મુખ્ય લક્ષ્ય રાખીને ત્યાં જે મળે તેથી ચલાવવાનું રાખ્યું. ભગવાન મહાવીર અને કેણિક : ભગવાન મહાવીરના પણ ઘણું રાજાઓ અને સમ્રાટ ભક્ત હતા. પણ તેમણે સંખ્યાવૃદ્ધિના લોભમાં રાજ્યાશ્રિત બનવું પસંદ ન કર્યું. સમ્રાટ કોણિક મહાવીર પ્રભુને અનન્ય ભક્ત; તેમના વિહારના રોજરોજના સમાચાર મેળવે અને રાજગૃહી પધારે ત્યારે દર્શન કર્યા વગર અન્નજળ મોંમાં ન નાખે. એકવાર તેણે સભામાં ભગવાન મહાવીરને પૂછ્યું: “પ્રભુ! હું ભરીને કયાં જઈશ !” તને ચાર ગતિના કારણે આપ્યા છે તે વિચારીને નકકી કર કે તું કઈ ગતિને અધિકારી છે?” ભગવાન મહાવીરે કહ્યું. - “આપના માટે સાંભળવા ઈચ્છું છું!” કેણિકે કહ્યું. “તારા કર્મો જોતાં તું છઠ્ઠી નરકને અધિકારી છે!” ભગવાનને સ્પષ્ટ ઉત્તર સાંભળી કેણિક ને આઘાત થયો પણ એટલા માટે ભગવાને એ ન જોયું કે આ સમ્રાટ -મારો ભક્ત છે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ થાબડ ભાણ કરૂં. જૈન સાધુસંસ્થાને એટલા માટેજ ઘડાયેલી કહેવી જોઈએ કે તે અવસર આવે પોતાનું સત્ય નથી ચૂકતી, સંસ્કૃતિ નથી ચૂકતી અને સાધુતાના મૌલિક નિયમો સાચવીને દરેક વાત કરે છે. એટલેજ જૈન સાધુસંસ્થાના પ્રસંગે વધારે મૂકવામાં આવ્યા છે કારણ કે તે એકલ દોકલ સન્યાસીઓની સંસ્થા નથી પણ સામુદાયિક ઘડાયેલી વિસ્તૃત સંખ્યા વાળી સાધુસંસ્થા છે. પ્રસંગોપાત બીજી સાધુસંસ્થાના દાખલા પણ જોશું. આજના યુગે સાધુસંસ્થાની ઉપયોગિતા : એટલે આવી ઘડાયેલી જૈન સાધુસંસ્થા કે એના જેવી બીજી સાધુસંસ્થાની આજના યુગે ઉપયોગિતા કઈ રીતે છે તે વિચારવાનું છે. સર્વ પ્રથમ તો સાધુસંસ્થાએ સાધુતાના આ મૌલિક નિયમે માન્ય રાખવા પડશે –(૧) પરિવ્રાજક પણું – એટલે પાદવિહાર અને લોકસંપર્ક (૨) ભિક્ષાચરી–ઘેર ઘેર ફરીને શુદ્ધ અહિંસક આહાર મેળવે અને તેને બદલે વધારેમાં વધારે લોક શ્રેય સાધવું (૩) બ્રહ્મચર્યની સાધના જેની પાસે જતાં દરેક સ્ત્રી પુરૂષોને શીલ સુરક્ષિત લાગે (૪) વ્યથી–(પૈસાથી) નિર્લેપ. આ નિયમ એના હશે તે દરેક સાધુસંસ્થા લોકમાન્ય થશે એમાં શક નથી. આજે મોટા ભાગે સાધુઓ ઉપદેશ આપે છે પણ અત્યાર સુધી આપણે વિચારી ગયા તે પ્રમાણે આજના યુગે તે વધુ ઉપયોગી અને સક્રિય બને એ માટે ચાર વાત મૂકી શકાય:-(૧) ઉપદેશ (૨) પ્રેરણા (૩) આદેશ અને (૪) માર્ગદર્શન. જો કે કોને માનવજીવનના દરેક ક્ષેત્રે માર્ગદર્શન આપવું એ એક મુખ્ય બાબતમાં ચારેય તો આવી જાય છે છતાં તેને અલગ અલગ રીતે વિચાર કરીએ. ઉપદેશઃ ઉપદેશમાં પ્રશ્ન એ આવે છે કે માત્ર અમૂક ધર્મશાસ્ત્રો, ગ્રંથ કે નિશ્ચિત પુસ્તકો વાંચી સંભળાવવાંથી કાર્ય થશે કે યથાયોગ્ય ઉપદેશ આપવો જોઈએ ? આજે તો મોટા ભાગે રન સાધુ સાધ્વીઓના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશનું ચોક્કસ પ્રકારે વર્ગીકરણ થયું છે. જેમકે પર્યુષણ આવે તે કલ્પ સૂત્ર-વાંચવું જ. સવારે તો સૂત્ર–વાંચન કરવું; બપોરના તે ઢાળો વાંચવી અને રાતના કથાઓ કરવી. ઘણુવાર શ્રમણોપાસકો પણ અમૂક જ પ્રકારનાં ગ્રંથ સાંભળવાનો આગ્રહ રાખે છે. આવું જેને માંજ નથી પણ હિંદુઓમાં શ્રાવણમાં અમૂક વાંચવું; અમૂક દહાડે અમૂક ગ્રંથ વાંચવો વગેરે આગ્રહ પણ જોવામાં આવે છે. આમ પ્રણાલિકા ગત શ્રુતશ્રવણ કોઈ ફાયદો કરતું નથી. એટલે શાસ્ત્રકારે કહે છે કે –“મે વો ” તે સમજવા જેવી છે. એટલે કે પાત્રને જોઈ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ધર્મ કહેવું જોઈએ. તેને પોતાને ધર્મ સમજાવવું જોઈએ. એ રીતે જે પાત્ર કે કાળની અપેક્ષા રાખ્યા વગર બધાને એકજ લાકડીએ હાંકે તે કઈ પણ ફાયદો ન થાય. એક વેધ બધા દરદીઓને કે સમાન રોગવાળા દરદીઓને પણ એક જ દવા નથી અને તે પણ સમાન માત્રામાં) આપતે; પરંતુ દરદીઓની પાત્રતા, પરિસ્થિતિ, દેશ, કાળ, રુચિ અને પ્રકૃતિ વ. જોઇને જુદી જુદી દવાઓ અથવા તો સમાન દવા પણ ઓછીવત્તી માત્રામાં આપતો હોય છે. તેમજ આજે પરિસ્થિતિ, દેશ, કાળ, પાત્ર જોઈને જ જે ઉપદેશ આપવામાં આવશે તો ફાયદો થશે. નહીંતર સમાજની ખરાબીઓ સુધરશે નહીં. તે ઉપરાંત ઉપદેશ સાથે પાત્રને પ્રશ્ન આવે છે શું પૈસાદારે, સવર્ણો કે અમૂકને જ ઉપદેશ આપે કે બધાને ? આ અંગે જૈન ધર્મ સ્પષ્ટ કહે છે :-- जहा पुण्णस्स कत्थई, तहा तुच्छस्स कत्थई । जहा तुच्छस्स कत्थई तहा पुण्णस्स कत्थई ॥ – માવાનાં સૂત્ર તે પુણ્યવાન વર્ગને કહે તેમ તુચ્છ વર્ગને પણ કહે અને જેમ તુચછને ધર્મ પમાડે તેમ પુણ્યવાનને પણ પમાડે, એને અર્થ એવો થયે કે પછાત અને અસ્પૃશ્ય ગણાતા લોકોને પણ ઉપદેશ આપવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. મુખ્યત્વે તે પાત્રતા જોવી જોઈએ કે તે તૈયાર છે કે નહીં પછી તે શાસનકર્તા, લોકો, લોકસેવકો, ઉચ્ચવર્ગ કે નીચ વર્ગ ભલે ગમે તે કાં ન હોય ! તેણે દરેકને સુધારવા તેમની કક્ષાએ ઉપદેશ આપ જોઈએ. પ્રેરણું : ઉપદેશ આપ્યા બાદ બીજે જે પ્રશ્ન ઊભો થાય છે તે એ કે ઉપદેશ આપીને જ સાધુએ બેસી જવું જોઈએ? સમાજમાં ખરૂ ખોટું ચાલતું હોય, અનિષ્ટો ચાલતા હોય કૌટુંબિક, સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક અને શૈક્ષણિક કોઈ પણ ક્ષેત્રે કોઈપણ પ્રકારની ગૂંચ આવી હોય તો શું તેણે તેના ઉકેલ માટે પ્રેરણા આપવી કે નહીં ? ભગવાન મહાવીરથી લઈને ઘણું જૈન મુનિઓના દાખલા આપી શકાય કે તેમણે લોકજીવનને શાંત બનાવવા ઘણીવાર પ્રેરણું આપી છે. પણ આજે અમૂક અંશે જૂની પરિપાટી તેમજ અમૂક પૈસાદાર વર્ગોની પકડના કારણે જૈન સાધુઓએ પ્રેરણું આપવાનું લગભગ નહીંવત રાખ્યું છે. કેઈક પ્રેરણું આપવા તૈયાર થાય તે મોટાભાગે સત્તાધિકારીઓ કે પૈસાદાર પિતાનું વર્ચસ્વ છૂટી ન જાય તે માટે તેને બેસાડી દે છે તે ખોટું છે. - સાધુસંસ્થાની ઉપયોગિતાના કાર્યોમાં પ્રેરણા મુખ્ય કાર્ય છે. જે કે પ્રેરણા આપતાં પહેલાં એ પ્રશ્નને, ક્ષેત્ર અને વ્યક્તિને અભ્યાસ સંપૂર્ણ કરવા આવશ્યક છે, “પણ, અમને શું !” એમ કહીને સાધુઓએ હાથ જોડીને બેસી તે નજ રહેવું જોઈએ. આ અંગે આપણે ભગવાન મહાવીરના જીવનને એક પ્રસંગ લઈએ. મહારાજા શ્રેણિકની પટરાણું ચેલ એક તપસ્વી સાધુને જવે છે. શરદીની કકડતી રાતમાં ચલણને હાથ ખુલ્લે થતાં પોતે થરથરી ઊઠે છે ત્યારે તેને વિચાર આવે છે કે એ તપસ્વી કેમ હશે, તેના મેંમાંથી નીંદરમાંજ શબ્દો નીકળી પડે છેઃ “ એ કેમ હશે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ રાજા શ્રેણિક સાંભળે છે અને તે વહેમાય છે. સવારે ઊઠીને રાણને મારી નાખવા માટે અંતઃપુરને બાળી નાખવાને આદેશ મંત્રી અભયકુમારને આપીને ભગવાન મહાવીરના દર્શન કરવા જાય છે. ભગવાને જ્ઞાનથી જાણીને વિચાર્યું કે શ્રેણિક મગધ દેશને સમ્રાટ છે, તે જે નિર્દોષ ચલણરાણું પ્રત્યે અન્યાય કરશે તે પ્રજા પણ તેમ કરતી થઈ જશે. એ અનિષ્ટથી કૌટુંબિક કલેશા તે થશે જ બીજું પણ ભયંકર પરિણામ આવશે. એટલે જે શ્રેણિકને હું અત્યારે નહીં પ્રેરું તે મહાન અનર્થ થશે. એટલે તેઓ કહે છે કે “ચેલણ પતિવ્રતા અને શીલવતી નારી છે. એના ઉપર શંકા ન કરો, તમારી ભૂલ થાય છે એને સુધારો.” એમ કહી બધે પ્રસંગ કહી બતાવે છે. શ્રેણિક જે કે નિરાશામાં પાછા ફરે છે પણ અભયકુમારે અંતઃપુર બાળ્યો નથી જાણીને આનંદ પામે છે. તેમજ ચેલણુ પાસેથી ખરો ખુલાસો મેળવીને સંતોષ પામે છે. બીજો પ્રસંગ પણ ખુબજ ભવ્ય છે. શ્રાવસ્તી નગરીના શંખ શ્રાવકે બીજા શ્રાવકો સાથે એ વિચાર કર્યો કે પાખીના દિવસે આપણે વિપૂલ અશનાદિ બનાવી આહાર સહિત પોષધ કરો. બધાએ સંમતિ આપી, પણ, પછીથી શંખને થયું કે પૂણું પોષધ કરે એ સારું છે. તે પ્રમાણે તે પિતાની પત્ની ઉ૫લા શ્રાવિકાને કહી પોતાની પિષધશાળામાં જાય છે. આ તરફ શંખ ન આવતા બાકીના શ્રાવકો પોખલી શ્રાવકને તપાસ કરવા મોકલે છે. શંખ પાસેથી બધી વાત સાંભળી પખલી શ્રાવક પાછા આવીને બીજાને વાત કરે છે. બધા દેશાવકાસિક પિષધ કરે છે. શંખ ભગવાન મહાવીર સ્વામી પાસે, પિષધ પાળ એવા વિવારે સવારે દર્શન કરવા જાય છે. બીજા શ્રાવકે પણ આવે છે. દહન કરી બધા શંખને કહે છે: “તમે પિષધમાં બેસી ગયા અને અમને રખડતા રાખ્યા. અમારી લોકો ઠેકડીજ કરે ને!” આ રીતે બધા શ્રમપાસ શંખજી ઉપર દબાણ લાવતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ધ્યાનમાં એ વાત આવી. આમાં કેવળ શંખે ખુલાસો ન કર્યો એ સિવાય કોઈ દેષ નહો; અને ધર્મ માગે પ્રબળ ભાવનાને ન રોકવી જોઈએ, તે વિચારે તેમણે બધા શ્રાવકોને કહ્યું : "माणं अज्जो! तुज्झे संरवं समणोबास हीलह, निंदह, रिषंसह, गरहह अवमन्नह । संखेणं समणोवासह पियधम्मे, चेव, दढधम्मे, चेव सुदकरवु जागरिचं जागरिएं। (भगवती सूत्र १२स.-१३.) આર્યો! તમે શ્રમણ પાસક શંખની અવહેલના, નિંદા, મશ્કરી કે ઘણા ન કરશે. શંખ શ્રમણોપાસક પ્રિયધર્મી છે. દઢધર્મી છે, સુદક્ષ છે અને આત્મ જાગરણથી જાગૃત છે. આમ ભગવાન મહાવીરે બીજાને પ્રેરણા આપી કે ધર્મોની નિદા–અવહેલના ન થવી જોઈએ. ભગવાન મહાવીર પ્રેરણા કેવળ પાસે જનારને જ આપતા હતા એમ નહિ, પણ દૂર રહેનારને પણ આપતા. ઉપાસક દશાંગમાં બતાવ્યું છે કે મહાશતકછ પૌષધ કરીને બેસે છે. ત્યારે તેમની ધર્મપત્ની રેવતીની ભોગ-વિલાસની ઈચ્છા પૂરી ન થતાં તે બેફામ બને છે. તે વખતે આવેશમાં આવી પિતાના વિશિષ્ટ જ્ઞાન વડે જાણી મહાશતકજી તેને કહી બેસે છે કે “તું સાતમે દિવસે મરીને પહેલી નરકમાં જઈશ !” તેથી રેવતી ડરી, ઉદ્વિગ્ન થઈ ચિંતાસાગરમાં ડૂબી ગઈ ભગવાન મહાવીરને આ વાતની જ્ઞાનથી ખબર પડતાં તેઓ ગૌતમ પ્રભુને મોકલે છે અને મહાશતકને આનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવાની પ્રેરણા આપે છે. આમ ઉપદેશની સાથે પ્રેરણા આપવી પણ જરૂરી છે. આદેશ : ઉપદેશ, પ્રેરણા અને તેના અનુક્રમે આદેશ આવે છે. સામાજિક મૂલ્ય બગડતાં હોય, સંસ્કૃતિનાં તત્ત્વ નષ્ટ થતાં હોય, તે વખતે તરત ને તરત સાધુ આદેશ આપે એ વાત ઘણને વધારે પડતી લાગશે. પણ તેમ થવું જરૂરી છે. એવા ઘણું ઉદાહરણ સૂત્રોમાં જોવા મળે છે. ઉત્તરાધ્યયન સત્રમાં સંયતિ રાજાનું વર્ણન આવે છે કે તે વનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ શિકાર કરવા જાય છે. તે એક હરિણને મારે છે. તે જઈને મુનિ ગÉભિલ્લના પગમાં પડે છે. આ હરિણુ મુનિનું છે એમ માની રાજાને પશ્ચાતાપ થાય છે. મુનિ ધ્યાનમાં હોય છે અને રાજા ગભરાતે ઊભે છે. ધ્યાન પૂરૂ થતાં મુનિ આંખ ખેલે છે ત્યારે રાજા ક્ષમા માગે છે. ત્યારે મુનિ કહે છેઃ “મમમો ત્યવા તૂ, માથા મહિ” હે રાજન! તને અભયદાન આપું છું પણ ત્યારે જ, જ્યારે તું બધા પ્રાણુઓને અભયદાન આપે!” અહીં મુનિ રાજાને સીધો આદેશ આપે છે કારણ કે શિકારના નાદમાં તે પ્રાણુરક્ષાને ધર્મ ચૂક્યો હતો. એ જ પ્રસંગ ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવતીને છે. બને પાંચ જન્મ સુધી ભાઈઓ હતા. છેવટે માળી પાસે ગાથા સાંભળી પૂર્વ જન્મ યાદ આવતાં તે ચિત્તમુનિ માટે તપાસ આદરે છે. ગયા જન્મને લેક ચિત્તમુનિ પૂરો કરે છે એથી રાજા તેમને મહેલમાં બોલાવે છે. રાજા તેને ભોગવિલાસમાં ખેંચવા માગે છે ત્યારે ચિત્તમુનિ એને સાધુતામાં. રાજા માનતો નથી એટલે ચિત્તમુનિ તેને આર્યકર્મ–પ્રજારક્ષણ, ન્યાય નીતિથી પ્રજપાલન કરવાનું કહે છે. નર્ ર્હોસિ મે ૨૪ મહત્તો, મારું મારું !” એટલે કે હે રાજન ! જે તું ભોગાને છોડવામાં અશકત છે તો (કમમાં કમ) આર્ય કર્મ કર. આમ સાધુઓએ ક્યારેક આદેશ પણ ધર્મ માર્ગે જવાને કાર પડે છે. માર્ગદર્શન: જો કે ઉપદેશ પ્રેરણા, આદેશ પાછળ જે મુખ્ય ધ્યેય હોય છે તે લોકોને નૈતિક-ધાર્મિક માર્ગદર્શન આપવાનું. સાચા સાધુએ તે ખરેખર લોકોને માર્ગદર્શન આપતાં જ ફરતા રહેવાનું છે. સાધુઓના માર્ગદર્શનના અનેક દાખલાઓ ત્રણે ધમમાંથી મળી આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com વા માગે છે અને મહેલમાં ય નીતિથી કાનને નથી એ Page #75 -------------------------------------------------------------------------- ________________ માર્ગદર્શનને સારે એ દાખલો ભગવાન બુદ્ધના જીવનમાં મળી આવે છે. બુદ્ધ એકવાર જ્યાં વિરાજત હોય છે ત્યાં એક સ્ત્રી ગૌતમીના બાળકને નાગ કરડે છે અને તે મરી જાય છે. વૈદ્ય તેને મરેલો જાહેર કરે છે અને જ્યોતિષી પણ! પણ, ગૌતમનું મન માનતું નથી. અંતે તે સાંભળે છે કે બુદ્ધ એનું દુઃખ દુર કરી શકશે. તે બુદ્ધ પાસે જાય છે. ત્યાં બધી પરિષદ વચ્ચે ભગવાન બુદ્ધ તેને બોલાવે છે. ગૌતમી તેમના ચરણોમાં બાળક નાખીને કહે છે કે બધા એને મરેલે કહે છે, પણ તેને તમે જીવાડી શકો છો; માટે એને જીવાડે !” ભગવાન બુદ્ધ કહે છે “ભલે ! એને જીવાડું પણ તારે મારી એક શરત માનવી પડશે. તે એ કે જે ઘરમાં કોઈ ન ભર્યું હોય ત્યાંથી એક મુઠ્ઠીભર સરસવના દાણ લાવવા પડશે !” ગૌતમીને થાય છે કે એમાં શું છે. તે દેડતી દોડતી નગરમાં જાય છે. સરસવના દાણું માંગે છે, બધા આપે છે પણ મરણની વાત પૂછે છે ત્યારે બધા કહે છે કે અમારું અમુક સગું મરી ગયું છે. ગૌતમી થાકીને ભગવાન બુદ્ધ પાસે આવે છે. બુધ સરસવના દાણ માંગે છે. તે ઉપરથી બુધ્ધ અને મૃત્યુ વિજય માટે માર્ગદર્શન આપે છે અને તે બૌદ્ધ ભિક્ષણું બની જાય છે. આમ સાધુઓએ સ્પષ્ટ માર્ગદર્શન આપવું જોઈશે. પણ, એ માટે સાધુ સન્યાસીઓએ આજના પ્રશ્નોને ઊંડાણથી વિચાર કરવો પડશે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ પ્રમાણે તેમાં માર્ગદર્શન આપવું પડશે. એ અંગે અનુભવ હે પણ જરૂરી છે. હેમચંદ્રાચાર્યમાં પૂર્વભવના પ્રબળ સંસ્કાર હતા. શંકરાચાર્યે મંડનમિશ્રની પત્ની પાસે જ્ઞાનાનુભવ મેળવ્યો અને પરકામ પ્રવેશ કરીને પણ જ્ઞાન મેળવી લોકોને માર્ગદર્શન આપ્યું. લોકાનુભવ મેળવવા માટે જ સાધુતાની સાથે પરિવ્રાજકપણું જોડવામાં આવ્યું છે. વ્યાપક અનુભવ પછી જ ખરું માર્ગદર્શન આપી શકાય. આ ઉપરથી આપણે એવા નિચોડ ઉપર આવીએ છીએ કે કેવળ ઉપદે નહીં પણ પ્રેરણા, આદેશ એને માગદશન પણ સાધુઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ આપતાં રહેવું જોઈએ. લોઢું ગરમ હોય ત્યારે જ ટીપી શકાય. એવી જ રીત જે વખતે સમાજમાં કેઈ અનિષ્ટ ચાલતું હોય, પ્રશ્ર ગુંચવાતો હેય, તે વખતે ઉપદેશ, પ્રેરણા, આદેશ કે માર્ગદર્શન નહી આપીને - યુપચાપ બેસી રહેવું એ યોગ્ય નથી. એટલે તે વખતે સમાજનું વાતાવરણ પેદા કરી તેને યથાયોગ્ય માર્ગદર્શન આપીને વાળ જોઈએ. આજે કેવળ ઉપદેશથી નહીં પણ માર્ગદર્શનના ચારે પ્રકારથી સાધુ-સાધ્વીઓએ લેકમાર્ગદર્શન કરવાનું રહે છે. ચર્ચા-વિચારણા દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવની દષ્ટિએ માર્ગદર્શન: શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “સહુથી માટે પ્રશ્ન એ છે કે આદેશ, પ્રેરણા, ઉપદેશ કે માર્ગદર્શન માટે ક્યાં અને કઈ રીતે કામ કરવું ? સાધુઓને ભેગા થવા માટે વ્રત, લિંગ અને કર્મકાંડેના ભેદમાં પડ્યા વગર અભેદ તે ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓએ સાધવે જ, સાથે તે અંગે કોઈક માપદંડ વિચાર પડશે. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં તેની અનાસક્તિ કેટલી વધી છે? પાંચ પ્રમાદ (મેદ, વિષય, કષાય, નિંદા અને વિકથા) માં તે લુબ્ધ તે નથી થતો ને ? દરેક પ્રશ્નોમાં તે તદાકાર રહેવા છતાં તટસ્થ અને અનાસક્ત કેટલો છે? આ માપદંડથી મપાઈને તેવાં સાધુસાધ્વીઓનું સંકલન થવું જોઈએ. વળી તેવા તૈયાર થયેલાં સાધુસાધ્વીઓએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચકાસી-ચકાસીને જગત સાથે, સમાજ સાથે વર્તવું જોઈએ. (૧) દ્રવ્યથી હું પુદગલ, પરમાણુ અને શકિતને લઉં છું. પ્રથમ તે સાધુ સાધ્વીએ જાતે ઓછામાં ઓછી જરૂરિયાતોથી ચલાવી લેવું જોઈએ. સાથે જ ઓછામાં ઓછા પુદગલોના વ્યયે સારામાં સારું કામ સમાજ લે તે રસ્તે સમાજને દેરો જોઈએ. વિજ્ઞાનની પ્રાદુર્ભત શકિતને દુરુપયોગ શોષણમાં, હિંસામાં, લોભમાં, માનમાં, સત્તામાં કે ચાર કયા વધારવામાં તે ય તો તેને રોકી સાધપુર સદુપયોગને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ માર્ગે વાળવો જોઈએ. જેમ ભાલ નળકાંઠા પ્રયોગમાં પૂ. મુનિશ્રી સંતબાલજીએ લોકોને કર્તવ્ય માગે પ્રેર્યા અને ન છૂટકે થનારા યંત્રનો ઉપયોગ સહકારી માર્ગે વાળ્યા. દ્રવ્ય આજે ગમે તે ભાગે વેડફાઈ જાય છે એમ નહીં થવું જોઈએ. કારણ કે તેથી ઓછી વસ્તુ પેદા થતાં મન ટૂંકું થઈ કલેશવાળું બની જાય. ખેતી, ગોપાલન, વ. ભૌતિક ચીજોને લોકે સાચે અને સારો ઉપયોગ શી રીતે કરે? નિરર્થક વેડફાતી સંપત્તિને રેકી કરુણાભાવે તેને ઉપયોગ સમાજ કરી શકે તેવું નીતિયુક્ત લોકશિક્ષણ મળે. (૨) કાળની દષ્ટિએ તે જુદા જુદા કાળનું ક્રાંતસ્વરુપ ઓળખીને પરિણામ તપાસે રૂઢિગ્રસ્તતાને પાનખર ઋતુની જેમ ખેરવી નાખે. એમાં તે જરાયે અનિયમિત ન બને. કારણ કે લોઢું તપે ત્યારે જ ઘા થવો જોઈએ, નહિ તો સમાજને સંહાર નીપજી જાય. વિવાદ તેડી સાધુ પુરુષ સંવાદ જગવે છે. ૧૯૫૬ ના મહાગુજરાતના હુલ્લડ વખતે જે કહેવાની જરૂર હતી તે મુનિશ્રી સંતબાલજીએ તે જ વખતે કહ્યું. ભલે સમાજને ગળે તે વખતે ન ઉતર્યું. વિનોબાજીએ એ જ વાત બે ત્રણ વર્ષ બાદ કરી. , (૩) એજ રીતે ક્ષેત્રની કઈ અવસ્થા છે-પરંપરા કઈ છે? તે પણ જોશે, આ ક્ષેત્ર પરીક્ષક ચીન, ઈગ્લાંડ, અમેરિકા, રશિયા વગેરેમાંથી સારું જરૂર ખેંચશે, પણ આંધળું પ્રશંસાત્મક અનુકરણ નહીં કરે. (૪) ભાવથી સમાજ મૂઢ હશે, ભાવાવેશવાળ હશે, પૂર્વગ્રહવાળો હશે કે રાગદ્વેષ ભાવવાળે હશે તે ત્યાં સહિયારી શુદ્ધિનું કામ તે કરશે. પિતાના સમાજને સાચે માર્ગે દોરવાશે, માર્ગ અવરોધનારની સામે થશે તેમજ પ્રસંગે પાત સામુદાયિક આંદોલન પણ ઉપાડશે. પ્રશ્ન ગમે ત્યાંના હોય, પંજાબને કે આસામનો, દેશનો કે વિદેશને! જ્યાં ભય. લાલચ જેવા દે હશે ત્યાં સંશુદ્ધિનું કામ પણ સાધુ કરશે. આમ બધા પ્રશ્નોમાં, બધા સમૂહમાં રહેવા છતાં લેપાશે નહીં. “આપણું બધું સારું” એમ આંધળાપણે માનશે નહીં. પિતાના કે. વખતની સંતબાલજાતના હુમલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ બીજાના દે તરફ જરાપણ આંખ મીંચશે નહીં. છતાં સામુદાયિક ભાવનાના ઉદય પ્રમાણે એ વિચારશે વાતાવરણને વશ નહીં થાય પણ વાતાવરણને દરવશે. અશુભને સામુદાયિક રીતે રોકી શુભને સામુદાયિક ઉદય કરશે કરાવશે. પ્રયોગ કરશે અને કરાવશે. ગુણવિકાસથી સમાજની સમયસર સુધારણા કરશે ભારતની સંસ્કૃતિને દીપાવશે. પરદેશમાં આધ્યાત્મિક શક્તિને સંજશે. ભાવાત્મક ઐક્ય જગતમાં ઊભું કરશે અને તટસ્થતા જાળવશે. મતલબ કે આજનો યુગ સામુદાયિક યુગ છે-સંગઠન યુગ છે તે તે પ્રમાણે સમુદાયનાં સુખ, શાંતિ, ગુણવિકાસ વ. વધારીને, તે નિમિત્તે લોકોને માર્ગદર્શન આપીને આ યુગમાં પિતાની યોજના સિદ્ધ કરશે. જરાક વ્યાપક થાય તો! શ્રી. દેવજીભાઇએ જૈન સાધુસંસ્થાના ઘડતરને અંજલિ આપીને કહ્યું. “જૈન સાધુસાધ્વીઓમાં આટલી આકરી તપસ્યા હોવા છતાં સંકુચિતતા અને બગાડ પણ છે. એક જૈન સાધુનો દાખલો આપુ. ૮૨ વર્ષના થવા આવ્યા છે. ડોલી વાપરતા નથી. ૮-૧૦ વર્ષીતપ કર્યા છે અને દશ-બાર ઉપવાસે અત્યારે પણ માસમાં કરે છે. વાંચન ઊંડું પણ બહારના વાતાવરણથી અજાણ રહેતાં સંકુચિતતા આવી ગઈ છે. આવાં તો અનેક પડયાં છે. જે જરાક વ્યાપક થાય તે જગતમાં ચારિત્ર્યનાં આશ્ચર્યજનક પરિણામો આવી શકે. તેઓ જાતે વ્યાપક બને તેમ સમાજ પણ એમને વ્યાપક માર્ગે પ્રેરે” ત્યારબાદ તેમણે સર્વોદય સંમેલનમાં જઈ આવેલા વેદાંતી મિત્રે લાટીવાળા પાસે બે રસીદ લખાવી પણ દીકરાના કહેવાથી બે લાભ લેવો જતો કર્યો અને લાટીવાળો એછું આપને તેને ઉઘાડે પાડ પડે તે અંગે વાત કરી. તેમણે કહ્યું. “જે સમજાવવાથી કુટેવ સુધરે તે સારું નહીંતર, તેની સામાજિક પ્રતિષ્ઠા તેડીને પણ સુધારવો જોઈએ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ આ અંગે લોકોને સંગઠિત કરવા માટે સાધુસંસ્થાનું માર્ગદર્શન ઘણું જરૂરી છે.” ભજનિકને પણ આ માર્ગે પ્રેરવાઃ શ્રી. પૂજાભાઈ: “મને સાધુસંસ્થાની ધડ નહાતી બેસતી તે હવે બેસી ગઈ છે. પણ હમણું અર્ધસાધુ જેવા ભજનિકો વધી રહ્યા છે. તેમના તરફ પણ ઘણાં લોકો ખેંચાય છે. જે તેઓ પણ આ માર્ગે પ્રેરાય તે ઘણું સારું થાય. એક ભજનિકના સહવાસમાં હું આવેલા તેમને બંગલો વૈભવ જોઈ મને થયું કે સમાજ તેમને કેટલું બધું આપી દે છે?” એકવાર તેમના દર્શને ગયેલો ત્યારે તેમને મૌન હતું પણ પાને રમતા હતા. મે પૂછ્યું કે “શું કરે છે ?” તે કહે કે “મૌન છે એટલે મઝા કરીએ છીએ.” આવા ભજનિકો વાકપટુતા અને લોકમરંજના કારણે ઘણાને આકર્ષે છે પણ જો તેમાં જીવન-શુદ્ધિ અને લોકકલ્યાણની માર્ગદર્શક ભાવના ભરવામાં આવે તો ઘણું સારું કામ થઈ શકે. માટી મૂડી! શ્રી. બળવંતભાઈએ સાધુસંસ્થાની ઉપયોગિતા અંગે ઘણું વિચારવા અંગે કહીને કહ્યું: “સાધુસંસ્થા નહીં ચેતે તો તેનાથી વિમુખ થઈ ગયેલા લોકો વધતા જશે પરિણામે સાધુ સંસ્થાનું ભવિષ્ય સમયસર ન ચેતતાં સારું નહીં રહે! મને તે એની હાલની સ્થિતિ જોતાં ઉપયોગિતામાં શંકા જ રહે છે !” શ્રી દેવજીભાઈ: “મને તે એ દેશની મોટી મૂડી લાગે છે. તપ-ત્યાગ સંસ્કારમાં ઘણું છે તેમજ મોટા સાધુ-સાધ્વીઓ વિચારતાં થયા છે એ શુભચિન્હ છે. જ્યારે તેઓ ખરેખર માર્ગદર્શનના કાર્યક્રમ ઉપર આવશે ત્યારે બહુ જલદી રાષ્ટ્રની કાયાપલટ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com વધતા જેતા જન ચેતતા Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી. માટલિયા : “મા-બાપ, ગુરુ, નિર્મળ સંત અને જ્ઞાની હંસ આ ચાર પાત્રે પરમ પૂજ્ય છે. તેમાં નિર્મળતની નિર્મળતાનું એ પરિણામ છે કે કાયદા વગર પણ સમાજ ઠીક રહે છે. એ સાધુસંસ્થામાં સડે પેઠે તે તેને દુર કરવો જોઈએ પણ હાજરી બગડે તો જુલાબ લેવાય, આપઘાત ન થાય.” હારમતી બેન : માટીને પણ લીલ વળે છે તેમ સાધુ સંસ્થા પણ સડાથી બકાત રહી શકી નથી. તે તેને દૂર કરી રહ્યો. સવિતા બેન: એક સાધુના કાર્યની દવા વિ.ની પ્રશંસા કરતાં કહ્યું: “આટલાથી કોઈ કાર્ય ન થાય. ક્રાંતિનું પાયાનું કામ થવું જોઈએ. નહીં તે અંધશ્રધ્ધાથી લોકજાગૃતિનું કામ થાય નહીં. સાંઈબાબા ગયા પણ આજે તેમના ભક્તો ઘણા છે. કેટલાક અડધો પગાર આપી દે છે પણ એની પાછળ નિઃસ્વાર્થપણું તેમજ સાચી સમજ કેટલી!” પૂ. નેમિમુનિ: “પરિસ્થિતિ પરિવર્તન અને સમાજ પરિવર્તન બન્ને બાજુથી કામ લેવું પડશે. આજે સાધુઓને ઉપયોગ દર્શન અને પ્રવચન માટે રહે છે. તે પરિસ્થિતિ અને સમાજ માનસનું પરિવર્તન કરવું પડશે. પૂ. દંડી સ્વામી: “કાટ લાગે છે તે કાઢ પડશે. પૂ. નેમિમુનિઃ “પણ તેમ કરવા જતાં ન વાડે ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગિતાનાં પાસાંઓ (પ્રવૃત્તિ અને નિવૃત્તિ) મુનિશ્રી નેમિચંદ્રજી ] [૫] [ ૧૮-૮-૬૧ સાધુસંસ્થાની ઉપયોગિતાના સંદર્ભમાં ચક્કસ અને ઘડાયેલી જૂની સાધુસંસ્થાની દષ્ટિએ લક-માર્ગદર્શન અને તેના અન્વયે, ઉપદેશ, પ્રેરણા આદેશ અને માર્ગદર્શન એ સારી રીતે વિચારાઈ ગયું છે. હવે સ્પષ્ટ રૂપે પ્રવૃત્તિ કે નિવૃત્તિ એ અંગે વિચારવાનું છે. કારણ કે જ્યાં સુધી પ્રવૃત્તિ-નિવૃત્તિને ભાગે સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી સાધુસંસ્થા પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કયાં અને કેવી રીતે કરી શકે? એટલે આ આખો પ્રશ્ન જૂની અને ઘડતર પામેલી ચેકસ સાધુસંસ્થાની દષ્ટિએ વિચારવાનું છે. કોઈ એકલદોકલ વ્યક્તિ, સંત, સાધુજાતિ કે ભક્તની દૃષ્ટિએ નહીં. સાધુસંસ્થાની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ અંગે અત્યારે ચાર વિચાર પ્રવાહ આપણું નજર સામે છે. (૧) એકાંત પ્રવૃત્તિવાદી (૨) એકાંત નિવૃત્તિવાદી (૩) મધ્યમમાર્ગ (૪) સ્પષ્ટ માર્ગ. એમાંથી પ્રારંભના બે પ્રવાહે ઉપર વિચાર કરીએ. એકાંત પ્રવૃત્તિવાદી : એમનું કહેવું છે કે સાધુસંસ્થાએ દરેક પ્રવૃત્તિ કરવી જોઈએ. ભારતમાં આજે ૭૦ લાખ સાધુઓ છે તે પૈકીના ઘણાખરા સમાજોપયોગી કાર્ય કરતા નથી. એવા નકામા સાધુ સમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપર ભાર રૂપ છે. જે સારા સાધુએ છે તેઓએ પણ ઉત્પાદક શ્રમ કરવો જોઈએ. માત્ર જ્ઞાનની વાત સામાજિક જીવનને પલટી શકતી નથી. તેમણે કોઈને કોઈ પ્રકારનો ઉત્પાદક શ્રમ, કાંતણું, વણાટ, ગ્રામોદ્યોગ વ. માંથી ગમે તે કરવો જોઈએ. દલીલ એ કરવામાં આવે છે કે જે તેઓ ઉત્પાદક શ્રમ નહીં કરે તે તેમના બદલે બીજા કોઈએ ઉત્પાદક શ્રમ કરવો પડશે. આમ અન્ય વ્યક્તિ ઉપર તેને ભાર પડશે. જેથી એનું શોષણ થશે. ખાસ કરીને ઉત્પાદક શ્રમની વિચારધારા મહાત્મા ગાંધીજીથી અને ત્યારબાદ વિનોબાજીના સમયથી ચાલુ છે. પણ મહાત્મા ગાંધીજી ચેકસ ઘડાયેલી સાધુસંસ્થા માટે ઉત્પાદક શ્રમને આગ્રહ ન હેત રાખતા. એક વખતે દેશની દરિદ્રતા અને બેકારી તેમજ લેકેની આળસુવૃત્તિના કારણે એમ કહેવાયું કે જે ઉત્પાદક શ્રમ કરે તેજ જીવનને હકદાર છે. એના કારણે લોકો અવશ્ય સ્વાવલંબી બનવા લાગ્યા. પણ લોકો અને સાધુસમાજને એક તેલ તળવામાં મેટી ભૂલ થઈ હતી. એ જરૂર હતું કે તે વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે રાજનૈતિક આંદોલન સિવાય કઈ પણ વૃત્તિ ન હોઈને. દરેકે ફરજિયાત કાંતવું એ ઉચિત ગણાયું પણ આજે મોટાભાગના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અપવાદ સિવાય એણે સક્રિય રૂપ લીધું નથી. તે છતાં આજના સર્વોદય વિચારવાળા એ અંગે ઘણુ બધા કટ્ટર છે. એક અંશે હું મારું ઉત્પાદન જાતે કરું કે મારો શ્રમ પણ લોકોના ઉત્પાદન કાર્યમાં ઉપગી નીવડે તે પણ વ્યાજબી છે. પણ જે કરતા એ લોકો દાખવે છે તે વિચારણીય છે. સર્વોદય કેન્દ્ર-ખીયેલમાં અમારું ચોમાસું હતું ત્યારે સર્વોદયના પ્રસિદ્ધ વિચારક ધીરેન્દ્રભાઈ મજુમદાર ત્યાં આવ્યા હતા. તેમણે એ મતલબનું કહેલું કેઃ “આજે સાધુ–સન્યાસી-બ્રાહ્મણ બીજાના શ્રમ ઉપર નભે છે. સૈનિક કે ક્ષત્રિય વર્ગ પણ ઉત્પાદક શ્રમ કરતો નથી. વહીવટ કે વેપાર કરનાર વર્ગ પણ કંઈ ઉત્પાદક-શ્રમ કરતો નથી. આમ કમંડલ છાપ, બંદૂક છાપ અને પાધડી છાપ એ બીજાના શ્રમ ઉપર નભે છે. એટલે એ શોષણ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રમિક વર્ગ ઉપર એને બધે બે પડે છે. એટલે વર્મભેદ ઊભો થાય છે.” | તેમને પૂછ્યું : “ભગવાન મહાવીર અને બુદ્ધ પણુ ઉત્પાદક શ્રમ કરતા ન હતા. તે અંગે આપ શું ધારે છે ?” તેમણે કહ્યું: “તેમને પણ હું શેષણકર્તા જ ગણું છું. ભલે તે વખતની સમાજ વ્યવસ્થા બીજી હાય ! અને મેં તેમને પૂછયું: “આપ આ ત્રિકાળની દ્રષ્ટિએ કહે છે કે આજના યુગની દષ્ટિએ!” તેમણે સ્વીકાર્યું : “હું આ યુગ દષ્ટિએજ કહું છું.” મને લાગે છે કે આજના યુગમાં એ વાતનું પ્રતિપાદન કરવા માટે જ દલીલ ખાતર તેમણે એમ કહ્યું હશે. તેમના મનમાં એવું કઈ પણ નહીં હોય. બીજી દલીલ એ કરવામાં આવે છે કે સાધુ જે નિર્લેપ રહીને ઉત્પાદક શ્રમના કાર્યો જાતે નહીં કરે તે નિર્લેપતાને માર્ગ વિશુદ્ધ ક્યાંથી થશે તેમજ તેઓ ખેતી વગેરે કાર્યોમાં ઊંડા નહિ ઉતરે તે અહિંસા, સત્ય, ન્યાય, નીતિ આદિનું વિશેષ પાલન ગૃહસ્થોને કઈ રીતે શીખવશે? ત્રીજી દલીલ એ કરવામાં આવે છે કે સમાજને માર્ગદર્શન આપવા માટે પણ પ્રતીક રૂપે કંઈક કરીને બતાવવું જોઈએ. નહીંતર સમાજ સેવકો કે સમાજ તેમની જેમ ઉપદેશ કરવા માંડશે. હાથેથી કાંઈ કરેશે નહીં. એટલે સમાજ તેમને અનુસરે એ દષ્ટિએ તેમણે કંઈક પ્રત્યક્ષ કરીને બતાવવું જોઈએ. એ સિવાય માર્ગદર્શન માટે પણ તેમણે ખાદી ગ્રામોદ્યોગનો જાત અનુભવ મેળવવો પડશે. આના દષ્ટાંત રૂપે તેઓ સંત વિનેબાજી અને કબીરજીને દાખલો આપે છે. એકાંત નિવૃત્તિ વાદી : હવે આ પક્ષની દલીલો સાંભળીએ. પહેલી દલીલ તો એ છે કે સાધુસંસ્થા નિવૃત્તિ માટે જ છે. “કૃષિા મતાનાં નિરિતુ મહા ” એટલે કે પ્રવૃત્તિ તે આખું જગત કરે છે પણ નિવૃત્તિ એ જ મહાફળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૧ બીજી દલીલ એ છે કે સાધુસંસ્થા જે પ્રવૃત્તિ કરવા માંડશે તે ગૃહસ્થ વર્ગ અને સાધુ વર્ગમાં ફરક શું રહેશે? લોકો સાધુને પૂજ્ય એટલા માટે માને છે કે તેમણે જગતની પ્રપંચભરી પ્રવૃત્તિઓને ત્યાગ કર્યો છે. ગૃહસ્થ વર્ગ કરતાં તેમનામાં વિશેષતા એકાંત નિવૃત્તિ જ છે. તેથી જ સાધુસંસ્થા નિલેપ રહી શકશે. ત્રીજી દલીલ એ છે કે પ્રવૃત્તિમાં પડશે તે અનેક દોષો ચોંટી જશે. અને સાધુત્વ નષ્ટ થઈ જશે. આંખની પાપણું હાલે તેવી શારિરીક પ્રવૃત્તિને પણ તેણે લાચારી પૂર્વક અને દોષ માનીને કરવી જોઈએ. તેણે તે પૂર્ણ નિવૃત્તિનાં પ્રતીકસમી લેશી અવસ્થા તરફ દેટ મૂકવી જોઈએ. અને વાતે બે ધ્રુવને છેડા જેવી : આમ જોવા જઈએ તે એ વિચારધારાના બે છેડા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલા અંતરના છે. આમાં વચમાંનો એક મધ્યમવર્ગ છે તે ચોકકસ સિદ્ધાંત ઉપર નથી. તે થાબડ ભાણું જેવો છે. ત્યારે ચોથે સ્પષ્ટ માગ સાધુસંસ્થાની મર્યાદાને ધ્યાનમાં રાખીને નકકી કરેલો છે. અત્યારે તે એકાંત પ્રવૃત્તિ અને એકાંત નિવૃત્તિ એ બન્ને માર્ગ ઉપર વધારે વિચાર કરવાનું છે. બાકીના બે માર્ગો ઉપર ત્યારબાદ વિચાર કરશું. એકાંત પ્રવૃત્તિ માર્ગની દલીલની છણાવટ : એકાંત પ્રવૃત્તિમાર્ગની પહેલી દલીલ ઉત્પાદક શ્રમ અંગે વિચારીએ. આ દલીલ સાવ તરછોડવા જેવી તો નથી જ. સમાજ સેવકો કે કંઈપણું સિદ્ધાંત વગર કેવળ ભગવા ધારણ કરીને, રાખ ચોપડીને ફરતા સાધુસમાજ સુધી એ ઠીક છે. પણ, આપણે ચોકકસ અને ઘડાયેલી સાધુસંસ્થા અંગે જ્યારે વિચારીએ છીએ. તે પ્રમાણે તેના સિદ્ધાંત, ભૂમિકા અને મર્યાદાનું જ્ઞાન તે હેવું જોઈએ. તે જાણ્યા વગર ગાળ અને ખેળને સરખા ઘણું કંઈપણ કહેવું એ ન્યાયપુરઃસર નહીં ગણાય. તે ઉપરાંત મોટામાં મોટું ભ્રામક તવ એ છે કે બધાય લોકો શ્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭ર કરતાં થાય તે શોષણ અટકી પડશે. રશિયા તેમજ અન્ય સામ્યવાદી દેશોમાં એ સિદ્ધાંત સ્વીકાર્યો છતાં ત્યાં રાજ્યદ્વારા શોષણ ચાલુ જ છે. એટલું જ નહીં કરોડોના ધુમાડે બિનજરૂરી મેગાટ બેંકના પ્રયોગો એ નામે થઈ રહ્યા છે. ઉલટું રાજ્ય વડે જ્યારે શોષણ ચાલુ થાય ત્યારે માનવના મૂળભૂત ગુણે વાત્સલ્ય, ઉદારતા, ક્ષમા, દયાનું શેષણ થતું જાય છે. મોટી સંખ્યામાં વિપક્ષીને મારી નાખવા; તેમને જાહેરમાં નીચે પાડવા કે ગૃહયુધ્ધમાં ભાઈ-ભાઈ વચ્ચે લડાઈઓ પેદા કરવી એ આજે આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. એટલે શેષણ કેવળ શ્રમથી અટકતું નથી; પણ ઉત્પાદક શ્રમના પરિણામે જે ઉત્પાદન થાય તેના સમ વિતરણથી અટકે છે; જરૂર પ્રમાણે સહુને મળે અને સહુ રાખે એવી ભાવનાથી તે અટકે છે. ઉત્પાદન વૃદ્ધિની સાથે શેષણ ન થાય એ માટે પણ સાધુ સમાજની એ અંગેની નૈતિક ચેકી, ધર્મપ્રેરણ અને માર્ગદર્શન જરૂરી છે. દરેકે ઉપાદક શ્રમ કરવો જોઈએ એના કરતાં એમ કહેવું જોઈએ કે દરેકે સમાજોપયોગી શ્રમ અલગ અલગ પ્રકારે કરવો જોઈએ. ભારતીય સાધુસંસ્થા તપ-ત્યાગ વડે ઘડાયેલી છે. તેણે પ્રાણપ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડયા છે એટલે જ તેને માર્ગદર્શન આપવાની અધિકારી માનવામાં આવેલ છે. આવી સંસ્થા પાસે ઉત્પાદક શ્રમની આશા રાખવી વધારે પડતી છે; તેમજ તપ-ત્યાગના બદલે ઘરગથ્થુ પ્રવૃત્તિઓ કરવા જતાં તે મર્યાદા ચુકે અને નુકશાનકર્તા થાય એવી વધારે શકયતા છે. એ ઉપરાંત ઉત્પાદક શ્રમ એટલે શું કરવું? તેની ચોકકસ વ્યાખ્યા વગર કેવળ કાંતણ-વણાટથી પણ દેશનું કે લોકોનું કલ્યાણ થશે એમ માનવું વધારે પડતું છે. બધા ચરખા ચલાવતા રહે તો કેવળ સુતર વણાય. પછી તેને વણે કોણ? વણ્યા પછી તેને વહેચે કોણ? અને કેવળ વણવાથી જ બધે ઉત્પાદક શ્રમ થઈ ન જાય ! એટલે શ્રમ કોને કહે ? તેની વ્યાખ્યા અને વર્ગ કરવાથી જ એ દિશામાં સામાન્ય લોકોની કક્ષાએ કંઈક વ્યવસ્થા આવશે. નહીંતર એ ઉત્પાદક શ્રમ વ્યર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જશે. લોકોની કક્ષાએ આ વાત છે ત્યારે સાધુસંસ્થા માટે તે એ પ્રશ્ન આવતો જ નથી; કારણ કે ભારતીય જીવન સંસ્કૃતિનું પરમ ધ્યેય ત્યાગમય સન્યાસ માનવામાં આવેલ છે અને તેની સાધના રૂપે આત્મ સાધનાને સ્વીકારવામાં આવેલ છે. શ્રી રામનો દાખલ ભગવાન શ્રી રામ ગૃહસ્થ હતા. અયોધ્યામાં તેમણે ખેતી કરી છે કે નહીં તેનું કોઈ પણ અવતરણ મળતું નથી. તાપસ વેશે જ્યારે વનમાં તેઓ જાય છે ત્યારે રસ્તામાં ઘણી જગ્યાએ રહે છે. ગૃહથી માંડીને સુગ્રીવના મહેમાન બને છે પણ ક્યાંયે ઉત્પાદક શ્રમ કર્યો હોય એવું લાગતું નથી. પિતે પણ જ્યાં વનવાસ કર્યો તે પંચવટીમાં એવું કંઈ કર્યાનું લખાણ મળતું નથી. તે છતાં સહુ સાથે ઋષિ-મુનિ, વનવાસી, વાનર, રાક્ષસ, બધા સાથે અનુબંધ જેડી સત્ય, પ્રેમ અને ન્યાયની રક્ષા માટે મહાન શ્રમ કરે છે, એટલું જ નહીં શોષણ અટકાવે છે અને સંસ્કૃતિનાં મૂલ્ય સાચવે છે.' શ્રી કૃષ્ણને દાખલા : - ભગવાન શ્રી કૃષ્ણને દાખલો લઈએ, તેઓ કાંતિકારી હતા. બચપણમાં ગાયો ચરાવવા સિવાય તેમણે આજને કહેવાતો ઉત્પાદક શ્રમ કર્યો હોય તેમ જણાતું નથી, પણ મહાભારતના યુદ્ધ પછી તેઓ ક્ષત્રિય હોવા છતાં કાલક્રમે શસ્ત્રત્યાગ અને યુધ ત્યાગ કરે છે. પણ સમાજને ન્યાય, સત્ય વ.માં રાખવાનું અને ન્યાય નીતિયુકત કાર્યમાં પ્રેરવાનું મોટું કામ કરે છે. એક યજ્ઞની વાત છે કે ત્યાં શ્રી કૃષ્ણ જાય છે. બ્રાહ્મણ-બ્રાહ્મણ યજ્ઞ કરતાં હોય છે. શ્રી કૃષ્ણ યજ્ઞ ભાગ માંગે છે. બ્રાહ્મણ ના પાડે છે પણ બ્રાહ્મણ સમજી જાય છે. બ્રામણ એમ પૂછે છે કે “તમે શ્રમ નથી કર્યો પછી યજ્ઞ-ભાગ કઈ રીતે માગે છે !” શ્રી કૃષ્ણ કહે છે: “યજ્ઞ તમે કરે છે પણ બધાની પાસેથી ભેગું કરીને... એટલે એમાં બધાને ભાગ છે. એના બદલે તમે જ એકલા અધિકારી બનીને બેસી જાવ તે ઠીક નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કહેવાનો અર્થ એ છે કે શ્રી કૃષ્ણ યજ્ઞ-ભાગ માગી સમાજમાં અમૂક લોકોની જે સંગ્રહવૃતિ હતી તે દૂર કરવા સમવિતરણની પ્રેરણું આપી હતી. તેનું મૂલ્ય ઉત્પાદક શ્રમ કરતાં વધારે હતું. નિલેપ-ઉત્પાદક શ્રમ : હવે નિર્લેપ રહીને ઉત્પાદક શ્રમની બીજી દલીલ જોઇએ. નિર્લેપતાને આધાર આંતરિક ત્યાગની સાથે, પ્રતીકરૂપે બાહ્ય વસ્તુ ત્યાગ પણ છે. ભગવાન બુદ્ધ અને ભ. મહાવીર, ઘરમાં રહી, રાજ્ય ચલાવી, બ્રહ્મચર્ય પાળીને નિલેપ રહી શકતા હતા તે તેઓ શા માટે બધું મૂકીને પ્રવજ્યો અંગીકાર કરત? પણ તેમણે આંતરિક ત્યાગ સાથે બાહ્ય ત્યાગને મહત્વ આપ્યું કારણકે સંપૂર્ણ ત્યાગ વગર સામાન્ય લોકોને તો ખ્યાલ પણ ન આવે કે અમુક વ્યકિત ગૃહસ્થવાસી છે કે સાધુ છે? સંપૂર્ણ ત્યાગ ન કરે, ત્યાં સુધી તેઓ તો તેને ગૃહસ્થજીવન માટે જ જવાબદાર ગણે. એટલે સામાન્ય લોકોની કક્ષાએથી પણ જીવનની જરૂરતો ઘટાડી નાખવા સિવાય તેઓ જે વ્યાપક અનુભવ કરવા માગતા હતા, તે ન થાત. તેમણે લોકોના માર્ગદર્શક બનવા માટે ત્રણ વસ્તુઓ વિચારી (૧) સામાજિક (ગૂચવાયેલા) પ્રશ્નોની વિચારણ-ચિંતન માટે સમય (૨) ગૃહસ્થધર્મ, કમાવા કે પકાવવાની જવાબદારીથી નિશ્ચિતતા (૩) નિષ્પક્ષતા. જે આ ત્રણ વસ્તુઓ હોય તેજ સાધુ તટસ્થ અને સ્પષ્ટ માર્ગદર્શન આપી શકે. એટલે તેમણે ઘર સંસાર, રાજપાટ બધું મૂકયું. વિશ્વકુટુંબી બન્યા અને નિર્લેપ રહી લે કોને માર્ગદર્શન આપ્યું; અને શેષ સમસ્ત જીવન સંધરચના કરી, અનુબંધ માટે લોકકલ્યાણકારી કઠેર શ્રમ કર્યો. ભગવાન મહાવીરના જીવનમાં અનાર્ય પ્રદેશ ગમન, ચંડકૌશિકને પ્રિતબોધ, ચંદનબાળા નિમિત્તે નારી તેમજ દાસ જાતિનો ઉદ્ધાર વગેરે ઘણે કઠોર આનુબંધિક શ્રમ રહેલો છે. ઉત્પાદક શ્રમ કરવા જતાં જે મોટો ભય છે તે એ કે સાધુનું પરિવ્રાજકપણું અટકી જશે અને તેણે એક સ્થળે સ્થિર થવું પડશે. તેના કારણે સમાજ-ચિંતન છૂટી જશે. એક સ્થાને પડ્યા રહેવાથી સંકીર્ણતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વધશે અને ઉત્પાદનને મોહ વધતાં આસક્તિ પણ વધશે. સાધુ જીવનના મુખ્ય ધ્યેય કે જવાબદારી પ્રત્યે દુર્લક્ષ્ય અને પ્રમાદ વધશે. એટલે તેની નિર્લેપતા ખતમ થઈ જશે. સમય કે નિશ્ચિતતા ન હોવાના કારણે નિષ્પક્ષ માર્ગદર્શન પણ આપી શકાશે નહીં. એની સાથે ઉત્પાદક શ્રમ કરતો હોઈને તેને ભિક્ષા અધિકાર રહેતું નથી. એથી કરીને એને પિતાની આજીવિકાની પ્રતિષ્ઠા ટકાવી રાખવાની ચિંતા થશે. એટલે સમાજશુદ્ધિ માટેનું ચિંતન ધીરે-ધીરે છૂટી જશે અને એકાંત, પિતાને ટકાવી રાખવાની વૃત્તિ જાગશે. તે ઉપરાંત સાધુએ નૈતિક-ધામિક દષ્ટિએ માર્ગદર્શન આપવાનું છે; ભૌતિક દૃષ્ટિએ નહીં, જેથી તેને એ બધા ભૌતિક વિષયોનું જ્ઞાન હેવું જરૂરી નથી. નીતિ અને ધર્મની પ્રેરણું તે તે પિતાનાં તપ-ત્યાગ-જ્ઞાન વડે આપી શકે છે. એના માટે ઉત્પાદક શ્રમ જરૂરી નથી. સારી નઠારી પ્રવૃત્તિ અંગે ભાન કરાવવું જરૂરી છે. આજે તે જે લોકો ગળાબૂડ અને આંધળી પ્રવૃત્તિઓમાં પડેલા છે તેમને ભાન કરાવવાની જરૂર છે કે કઈ પ્રવૃત્તિ સારી છે અને કઈ નઠારી છે? તે પ્રવૃત્તિ મહારંભી મહાપરિગ્રહી છે કે અલ્પારંભી અ૫ પરિગ્રહી છે એ માટે એમ કહેવું કે તેમનાં મશીન કે કારખાનાંના એક એક યંત્રો કેવા છે તેનું ઊંડું જ્ઞાન હોવું જોઇએ તે યોગ્ય નથી. એના માટે તે સાધુસંસ્થાએ તાદાઓ-તટસ્થતા, અનાયાસ-આયાસ, નીતિધર્મ વ.ના જ્ઞાનની જરૂર છે. એ માટે ભગવાન મહાવીરે ગૃહસ્થ સાધકો માટે રોજ ત્રણ મનોરથ ચિંતવવાનું કહ્યું છે -કયારે એ દિવસ આવે કે, (૧) હું આરંભ (ઉત્પાદક શ્રમ)થી નિવૃત્ત થાઉં (૨) સર્વથા પરિગ્રહ (અલ્પ મોહ)થી નિવૃત્ત બની નિગ્રંથ બનું; અને (૩) જ્યારે હું પંડિત મરણ પામું. આ માર્ગ ભગવાન મહાવીરે જતે ખેડીને બતાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ભૌતિક ઉત્પાદક શ્રમ તરફ સમાજને ઘસડવાથી સમાજનાં નૈતિક મૂલ્યો ખોવાઈ જાય છે અને જાગૃતિ રહેતી નથી. એટલે ભગવાન મહાવીરે તેને સાધુ-સંસ્થા માટે આવશ્યક ન ગણીને, અને ગૃહસ્થ માટે પણ આધ્યાત્મિકતાનું લક્ષ્ય રાખીને કરવાની વાત કરી છે. ભગવાન બુદ્ધ અને ખેડૂત : ભગવાન બુદ્ધ જ્યારે ઘર છોડીને નીકળ્યા ત્યારે અજાણ પ્રદેશના લોકો તેમની ટીકા કરતા. એકવાર એક ખેડૂતને ત્યાં તેઓ ભિક્ષા માટે જઈ પહોંચ્યા. ખેડૂતે પુછયું : “તમે તે હૃષ્ટ-પુષ્ટ છે. તમારું શરીર સારૂં છે; છતાં તમે ખેતી કેમ નથી કરતા ? અને ભિક્ષા માંગે છે !” બુદ્ધ કહે: “હું પણ ખેતી કરું છું.” પેલો ખેડૂત કહેઃ “તમારા બળદો ક્યાં છે? હળ કયાં છે? બી કયાં છે ? ખેતર ક્યાં છે? અને કઈ રીતે નિંદામણ કરે છે ?” બુદ્ધ કહે : “મારી પાસે સંયમ રૂ૫ બે બળદે છે. વિવેક રૂપી હળ છે. સમાજનું હૃદય એ ભૂમિ (ખેતર) છે. તેમાં વિશ્વવાસલ્ય ભાવ (અધ્યાત્મ ભાવ) રૂપ બીજ વાવું છું અને તૃષ્ણ, વાસના રૂપ કાંટાકાંકરા હોય તેને તપ-ત્યાગ રૂપી નિંદામણથી દૂર કરું છું. એનાથી સદ્દગુણે રૂપી પાક ઉતરે છે. જેને હું સહુને વેચું છું. એ આધ્યાત્મ ખેતીનો હું રખેવાળ છું. એવી આધ્યાત્મિક ખેતી મને અને જગતને આનંદ આપનારી હોય છે.” ખેડૂત ખૂબ રાજી થયો અને બુદ્ધ પાસે સાચું જ્ઞાન પામી તેણે એમને ભિક્ષા આપી. સાધુસંસ્થા માટે પણ આવી આધ્યાત્મ ખેતી ઉપયોગી છે. ભૌતિક ઉત્પાદક શ્રમ નહીં. એકલ દેકલ કે વ્યક્તિગત ઉદ્ધાર નહીં પણ સામાજિક ઉદ્ધાર: જનકજી અને ભરતજી વગેરે રાજ્ય કરવા છતાં, ગૃહસ્થ કર્મ કરવા છતાં નિર્લેપ રહી શક્યા તેમ સાધુઓ ન રહી શકે? એમ ઘણા કહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ CS પણ, તેમણે તે વ્યક્તિગત નિર્લેપતા સાધી હતી આખા સમાજના માર્ગદર્શક તેઓ નહોતા બન્યા. એવી જ રીતે એક્લ દેકલ સંત, કબીરછ કે સંત વિનોબાજી થવાથી સમસ્ત સાધુસંસ્થાને વિચાર ન થઈ શકે. આખા સમાજના માર્ગદર્શક બનવા માટે તે ભૌતિક પ્રવૃત્તિને સદંતર ત્યાગ જ, સમાજચિંતન, નિશ્ચિતતા અને એકાગ્રતા આપી શકશે. જૈન શાસ્ત્રોમાં નમિ-રાજર્ષિ. જેમનું બીજું નામ જનક હતું; દીક્ષા લેવા જાય છે ત્યારને એક ઉલ્લેખ મળે છે. ઈદ્ર તેમને આવીને પૂછે છે: “તમે ક્ષત્રિય છે. પ્રજાના રક્ષણ માટે કોટ કિલ્લા તેમજ અન્ય બંદોબસ્ત કરીને જાવ અને સન્યાસ ગ્રહણ કરે એ ઠીક ગણાય !” નમિ રાજર્ષિ કહે છે: “બાહ્ય ક્ષત્રિયત્ન કરતાં આધ્યાત્મિક ક્ષત્રિયત્ન એજ ઉત્તમ છે. એને સાધવા હું મુનિ દીક્ષા લઉં છું. તેમ જ લોકોના મોટા શત્રુ જરા-જન્મ-મરણથી તેમનું રક્ષણ થાય તે માટે માર્ગ શોધવા જાઉં છું. હું કર્તવ્ય છેડીને ભાગતો નથી, પણ વિશાળ કર્તવ્ય સ્વીકારી આખા વિશ્વને કુટુંબી બનીને સત્યશ્રદ્ધા, સંવર, ક્ષમા, ગુપ્તિ, વૈર્ય, તપ અને ત્યાગમાં પુરુષાર્થ દ્વારા અનુબંધ જોડીને અધ્યાત્મશ્રમ કરવા જાઉં છું. આ દાખલા ઉપરથી ઉતપાદક શ્રમના પ્રતીક રૂપે પણ કંઈક કરવું જોઈએ એ દલીલ ઊડી જાય છે. ખરેખર તો સાધુને એવું કંઈ આવશ્યક નથી. કોઈપણ પ્રકારની ગ્રંથિ માર્ગદર્શનના કાર્યને અટકાવનાર છે. એટલે નિગ્રંથ બનીને, પ્રવૃત્તિ વાળાઓને માર્ગદર્શન આપી, સામાજિક ગૂચે તેઓ ઉકેલી શકે છે. એકાંત નિવૃત્તિવાદની દલીલોની છણાવટ : એકાંત નિવૃત્તિ વાદીઓનું કહેવું છે કે શરીર છે ત્યાં સુધી દરેક પ્રાણું માણસ કે સાધુ સુધાંને કાંઈને કાંઈ પ્રવૃત્તિ કરવી જ પડે છે. એટલે આટલી શારિરીક અનિવાર્ય પ્રવૃત્તિ ઉપરાંત બીજી પ્રવૃત્તિ કરવાની શું જરૂર છે? આમ કહેવામાં તેઓ ભીંત ભૂલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરે જે માત્ર શરીર પ્રવૃત્તિ જ કરી હોત તે સંઘરચના, સાધુઓને વિહારની વાત, ધર્મપ્રચાર, અનાર્ય પ્રદેશગમન વગેરે ક્યાંથી થાત ? તે ઉપરાંત સાધુસંસ્થાનું લક્ષ્ય પણ એકાંત નિવૃત્તિનું તે નથી જ. સ્થવિર કપી સાધુ પણ સંઘ સાથે બંધાયેલો છે. એટલે તે પિતાની સાધના સાથે સમાજને પણ સુધારવાનો પ્રયત્ન કરે છે. એટલે જ સાધુ સાથે જાતે તરનાર અને બીજાને તારનાર, જ્ઞાન પામનાર અને પમાડનાર, મુક્ત થનાર અને મુક્ત કરાવનાર વિશેષણે લાગે છે. ત્યારે જ ભગવાન મહાવીર ગૌતમસ્વામીને કહે છે –સમય ગાયમ મા પમાયએ. (હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કર! ) જે એકાંત નિવૃત્તિવાદ હોય તે તેમણે કહેવું જોઈએ કે કંઈપણ ન કર! તેઓ એમને પુરૂષાર્થ કરવા પ્રેરે છે એટલું જ નહીં પ્રસંગે પાત ધર્મ-પ્રવૃત્તિ કરવા માટે–અન્યના ઉદ્ધાર માટે મેકલે પણ છે. દશવૈકાલિક સૂત્રમાં યતના વિવેકપૂર્વક કરવામાં આવેલી પ્રવૃત્તિમાં પાપકર્મનું બંધન પડતું નથી, એમ જણાવવામાં આવ્યું છે – ___ जयं चरे, जयं चिहे, जयमासें जयंसए । जयं भुंजे'तो भासंतो पावकम्मं न बंधई ॥ જે સાધક યાતનાથી ચાલે છે–(ચર્યા કરે છે ), ઊઠે છે, બેસે છે, સુવે છે, આહાર પાણી લે છે, બોલે છે તે પાપકર્મથી બંધાતું નથી. એકાંતનિવૃત્તિના સિદ્ધાંતની કસોટી એક સાધુ વણઝાર સાથે વિહાર કરીને જાય છે. રસ્તામાં એ ભિક્ષા લેવા જાય છે. ત્યાં કોઈ એકલી બાઈ ઉપર કોઈ દુષ્ટ હુમલો કરે છે ? આવા વખતે સાધુનું શું કર્તવ્ય છે? શું તેણે વચમાં પડયા વગરબાઈને લુટાવા દઈને-ભિક્ષા લઈ આવવી કે પ્રવૃત્ત થઈ પેલા દુષ્ટને સમજાવી બાઈનું રક્ષણ કરી–પછી ભિક્ષા માટે આગળ જવું! બીજી વાત જ સાધુજીને વધારે પ્રશંસા અપાવે એવી છે. ખરેખર તે વખતે આ કહેવાતા સિદ્ધાંતની કસોટી થઈ જાય છે. એટલું જ નહીં આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૯ પ્રસંગમાં તે વ્યક્તિની હાજરી અને તેમાં પણ સાધુ જેવી વ્યક્તિની હાજરી જ કામ કરી જાય છે. તેને બદલે પિતાને એકાંત નિવૃત્તવાદી માની, સમાજ કે ચાલી આવતી પ્રણાલિકાને ખ્યાલ કરી તે ત્યાંથી પલાયનવાદી બની જાય તો લોકો તેના તરફ ઘણું કરશે અને તે પિતાના દંભને પોષશે-જે સાધુતાથી વિપરીત છે. સાધુની ઉચતા કઈ રીતે? હવે બીજી દલીલ. સાધુ ગૃહસ્થથી ઉચ્ચ રહે તેને આગળ કરીને નિવૃત્તિવાદનો આશ્રય લેનાર માટે જેનસૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે – “સાધુ થયા પછી વ્યકિત ચારિત્ર્યથી પૂજાય છે ને કે તેના નિવૃત્તિપણથી, અકર્મણ્યપણથી, આળસથી કે બિનજવાબદારીથી ” ચારિત્ર્યનું લક્ષણ વર્ણવતાં કહેવામાં આવ્યું છે કે –મસુદ્દીયો વિવિરી, મુદ્દે વિત્તી યના રાત્તિ” એટલે કે અશુભથી નિવૃત્ત અને શુભમાં પ્રવૃત્તિ એ જ ચારિત્ર છે. એટલે અશુભથી નિવૃત્ત થવું એ તો ચારિત્ર્યનું એક અંગ થયું ત્યારે શુભ પ્રવૃત્તિ આદરવી એમાં સંપૂર્ણ ચારિત્ર્ય છે-તે પૂજાય છે. આમ એકાંત નિવૃત્તિ ચારિત્ર્યનું અંગ નથી. ગૃહસ્થાથી અતડા રહીને, જુદા રહીને ઉચ્ચપણું કે પૂજ્યતા આવતી નથી–તેમના હિત માટે આધ્યાત્મ માગે તેમને લઈ જવામાં છે. | પ્રવૃત્તિ કરવામાં દોષ ત્યારે જ ગણાય જ્યારે વિવેક ન હોય, તેમજ તે ભૌતિક પદાર્થોની પ્રાપ્તિ કરાવવા નિમિત્તે થતી હોય. પણ, જીવનમાં તપ-ત્યાગ વડે સમાજનાં અનિષ્ટોને દૂર કરવા, સમાજને ચેતવવો, સામાજિક મૂલ્યોને સાચવવાં એવી સત્ય-અહિંસા પ્રધાન પ્રવૃત્તિ હોય તે તે ઉચ્ચ ગણાય છે. એકાંત નિવૃત્તિવાદનું ભયસ્થાનઃ આજે એકાંત નિવૃત્તિવાદ એવી રીતે સાધુસંસ્થામાં વહી રહ્યો છે કે ગૃહસ્થ વર્ગ પણ તેની અંદર દેખાદેખી ઢસડાઈ રહ્યો છે. સાધુએ આહાર વિહારમાં સંયમને લીધે દાતણ-સ્નાન નથી કરતાં એટલે ગૃહસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ પણ એવા પ્રત્યાખ્યાને લે છે. ઘણીવાર તે સાધુઓ ગૃહસ્થોને કર્તવ્ય વિમુખ પણ કરી દે છે. દેવજીભાઈએ પેલો દાખલો આપ્યો હતો, તેમ સાધુએ વિધવા માના દીકરાને નિવૃત્તિવાદી બનાવવા જતાં, તેને સર્વ પ્રથમ માતાની સેવાસુશ્રષાથી જ વિમુખ કરી મૂક્યો. આમ નિવૃત્તિવાદનું મોટું ભયસ્થાન એ ઊભું થયું છે કે આવી એક નકામી ફેજ ઊભી થાય છે. તેને લઈને સમસ્ત સાધુસમાજ ઉપર ભય તોળાય છે–સાથે જ જગતમાં બિનજવાબદારી, દંભ અને અકર્મણ્યતાને વધારે થાય છે. એટલું જ નહીં આવી જમાત સાચા પ્રવૃત્તિકાર અને નિવૃત્તિકાર, વિવેકી સાધુઓને વગોવવામાં પણ બાકી રાખતી નથી. એટલે આવી અંધાધૂંધીને વહેલી તકે દૂર કરવી જોઈએ અને વહેલી તકે સમાજને આ મૂઢતાથી જાગૃત કરવા જોઈએ. એકાંત ઉત્પાદક શ્રમ અંગે સંત વિનોબાજીનો સ્વર પણ ઓછો થયો છે અને શાંતિ સૈનિકો વધારવાને નાદ તેઓ કરી રહ્યા છે. માટે બને છેડામાંથી સ્પષ્ટ ભાગ નક્કી કરવો રહ્યો. ચર્ચા-વિચારણા સંયમલક્ષી પ્રવૃત્તિ શ્રી દેવજીભાઈએ ચર્ચા શરૂ કરતાં કહ્યું: “સાધુસંસ્થા માટે તો નિવૃત્તિલક્ષી પ્રવૃતિ કે સંયમલક્ષી પ્રવૃત્તિ એજ મુખ્યપણે છે એકાંતપ્રવૃત્તિની વાત કરનાર કેવળ ભૌતિક ભાગને જોતાં જણાય છે. રામકૃષ્ણ, બુદ્ધ કે મહાવીર આ બધામાંથી કોઈ ભૌતિક પ્રવૃતિમાં પાવરધા નહીં હોય, એટલે જ સાધુસંસ્થાને પાયે આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. એકાંત નિવૃતિની વાત પણ હાસ્યાસ્પદ લાગે છે. તેના બે એક દાખલો આપું : એક સાધુજીએ એક વિધવા બહેનને સુવાવડ કરવાની બાધા આપી દીધી. યોગાનુયોગે તે બહેનની ભાભીને જ સુવાવડ આવી. ભાભીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ કહ્યું: “આવા વખતે અંગત જેવા આપ મદદ ન કરે તે કામ કઈ રીતે ચાલે ?” નંણદે રડતી ભાભીને કહ્યું: “પણ ભાભી ! મારે તે બાધા છે. હવે શું કરું ?” મૂળે તે માનવી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળે તેમાં પ્રેરણા ખાતર આ બાધા હોય છે પણ જે તે સેવાથી પણ માનવને વેગળી રાખતી હોય તે કયાંક પાયાની ભૂલ થતી હોય એવું મને લાગે છે. એકેન્દ્રિયના ભેગે પચન્દ્રિયને થતું નુકશાન એ જ એક બીજો દાખલો છે જેમાં આયંબિલની ઓળી ઉપર સાધુઓએ એવો આગ્રહ પકડ્યો કે “ જ્યાં સુધી કપાસનાં કાલાં સકાલિયાં ફોડાશે ત્યાં સુધી તેઓ ત્યાંથી ગોચરી નહીં લે!” એ ગામમાં એક આખું કુટુંબ કેવળ કાલાં ફેલવાં ઉપર નભતું અને પરિસ્થિતિ એટલી ખરાબ કે કાલાં ન ફોલે તે ખાવાનું પેટ ભેગું ન થાય. તે ઘરના ડોશીમાએ મહારાજને ઘણા વિનવ્યા કે મહારાજ પચ્છખાણ ન અપાવે પણ સાધુજીએ કદ ગ્રહ ન છો. અને એ કુટુંબને નમવું પડ્યું. પણ એના કારણે એ કુટુંબની આર્થિક સ્થિતિ કેવી થઈ હશે તે અંગે ન તે મુનિ મહારાજે ચિંતા કરી કે ન ગામમાંથી કોઈએ કરી ! આમ એકેન્દ્રિયના રક્ષણ માટે માનવને શોધવું પડે છે. આજના જમાનામાં તે એકવાર ભાઈ માટલિયાએ ધ્યાન દોરેલું તેમ પંદર કર્માદાનમાં નિષેધ કરાયેલાં કારખાનાંઓ બંધ કરાવી ગ્રામોદ્યોગ વિશે તે માટે આગ્રહ થ જોઈએ. પર્યુષણ કે આયંબિલની ઓળીમાં પણ ઓછામાં ઓછો એને આગ્રહ રહે, ને પણ થતું નથી. ઊલટું એવા મહારની યાના માલિકોને આમળની હરોળમાં કેટલાક લોકો બેસાડે છે એ દુઃખની બીના છે. ત્યારે ઉપર બતાવેલ કુટુંબીઓને પેટ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ પાટે બંધાવવા જેવા પછખાણ અપાવવા એની પાછળ મને તો એકાંત નિવૃતિવાદ જ રહેલો જણાય છે. એને પ્રચાર કરનાર સાધુજનેને પૂછવામાં આવે, શાસ્ત્રોના આધાર ટાંકીને કહેવામાં આવે તે કેટલાક મન થઈ જાય છે. કેટલાક તે એને ધર્મને ધંધે માને છે પણ આજે તેમાં ઊંડા ઊતરીને વિવેક બુદ્ધિએ વિચારવાની જરૂર છે. પણ તેમને કહે કોણ? મોટા ભાગના ભાઇબહેનો સાધુઓ સમક્ષ મૌન સેવવું પસંદ કરે છે પણ પાછળથી ઘણા ટીકા કરે છે, તેના બદલે મેંઢે વિનમ્રભાવે જિજ્ઞાસુભાવે કહેવામાં આવે તે સાધુસમાજ રૂઢ માન્યતાથી પાછો ફરે એવી સુંદર ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. ઉપયોગિતાને વિવેક . પૂજાભાઈ: “સાધુ સંસ્થાએ ભૂતકાળમાં ઘણું સેવા આપી હશે પણ આજે તેની ઉપયોગિતાને વિવેક જોવાની જરૂર છે, આજે એ સંસ્થા મેટું સંશોધન માંગે છે, નહીંતર તેની ઉપયોગિતા કદાચ ન પણ રહે સાધુઓમાં આજે ચાર પ્રકારના સાધુઓ મુખ્યત્વે દેખાય છે : (૧) અવધૂત જેમને ઉપદેશ પ્રેરણું વ.ની કંઈ પડી નથી. ચમત્કારોથી એ વીંટાયેલા છે અને લોકો એમ માનીને આવે છે કે બાપજીની કૃપાથી લીલા લહેર થઈ જશે. (૨) વિદાન અને તેજસ્વી-જેઓ પોતાની પાછળ ખરવા ન કરાવે તો ઉપગી ખરા. બીજે ઉત્પાદક શ્રમ છે ન કરે પણ, સંસ્કૃતિની રક્ષા માટે આવા ઉપદેશક વર્ગની જરૂર છે. વૈજ્ઞાનિક યુગ પ્રમાણે તાલ મેળવે તે આવા બ્રહ્મચર્ય તેજવાળા સાધુઓ આજના જગતને ખૂબ ઉપયોગી છે. (૩) સામાન્ય ભણેલા પણ તપ કરનાર, અને કર્મકાંડ કરાવનાર; સામાન્ય ઉપદેશ આપી શકે. આવાની પણ વિશાળ જગતમાં જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ (૪) વેશ ધારણ કરીને ફરનાર, જેઓ અભણ, અણસમજુ, આળસુ અને કયારેક એક પ્રાંતમાં ગુને કરી બીજા પ્રાંતમાં ચગે ધારણ કરી લેનાર. જેથી સાધુના સ્વાંગમાં ગુજારે થઈ શકે. તેઓ વ્યસની પણ હોય છે, ઘરબાર પણ કરી લેનારા હેય છે, જુગાર પણ રમનાર હોય છે. લોટે ભાગે, ખાધા જેગું રાખીને બાકીને વેચી પૈસા પેદા કરે ! આવા લોકો ફીચરને નંબર આપે, દેરા-ધાગા કરે અને લોક મૂઢતાને કારણે ટકી રહે. કેવા સાધુ જોઈએ ? આ ચાર પૈકી છેલ્લા વર્ગના સાધુઓ તે તદ્દન બિનજરૂરી છે. ત્યારે પહેલા વર્ગના અવધૂત પાછળ લોકોએ પડવું ન જોઈએ તેમજ એમણે લોકોપયોગી થવા કાંઈ કરવું જોઈએ. નહીંતર એક ઠેકાણે મેં જોયું કે એક પાંચસે માણસની કતાર, બિસ્કીટના ટીન, હાર, મિઠાઈ વગેરે લઈને એક બાપજીની આગળ ઉભેલી–આમાં સમાજના દ્રવ્યને અને શક્તિને કેટલો દુરપયોગ. આવા અવધૂત બાવા બેલે નહીં અને બેલે - તે એવું કે સાધુતાને શરમાવે તેવું એક ઘાના બે ટુકડા જેવું–આવી અવધૂત દશા પણ ન જોઈએ. શ્રી. બળવંતભાઈ : “તે પહેલાં અને ચોથા વર્ગના ઉત્પાદક શ્રમ કરે છે કારણ કે પુરસદ હશે તે પાછા દોરા-ધાગા કરવા મંડી પડશે. ખાલી બાવા તે હવે કામના રહ્યા નથી. એક પ્રતિષ્ઠા પાત્ર ખાલી બાવાને, એક સાધુને ઠોંસા મારતા જોઈને મને થયું કે અરરર...આ તે કેવા સાધુ? એવી જ રીતે જૂનાગઢમાં મેળામાં એક ઠેકાણે થોડા પૈસા ચરણે મૂકતાં સાધુબાવા ગુસ્સે થઈને અપમાન કરવા લાગ્યા. ૫ ગોસ્વામીજી: “તમારી વાત તો સાચી છે પણ કરવું શું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પૂ. દંડી સ્વામી : “બળવંતભાઈનું કહેવું એમ છે કે સાધુઓએ પ્રગતિને ટેકો આપવો જોઈએ; રૂંધવી ન જોઈએ. આ પવિત્ર સાધુ શિબિરના કાર્યમાં આપણે બેજ આવ્યા. ખરી રીતે તે વધુમાં વધુ આકર્ષણ આ કાળે આ બાજુ સાધુઓનું થવું જોઈએ. પ્ર. નેમિમુનિ: બળવંતભાઈ! આપણે ઘડાયેલી સાધુસંસ્થાની દષ્ટિએ ચર્ચા કરી રહ્યા છીએ. બધાજ સાધુ-બાવાઓને આમ અલગ-અલગ વિચાર કરવા જશું તે નિરાશા સાંપડશે. ઘડાયેલી સાધુસંસ્થાના સભ્યો જાગશે તે જનતા એ બનાવટી કે નિષ્ક્રિય સાધુઓને નિકાલ આપોઆપ કરી નાખશે. પૂ. દંડી સ્વામી: “એક સાધુજી ભાગવત વાંચતા હતા કે એક કથાકારને અદેખાઈ આવી. તેણે જ્ઞાતિના આગેવાનને ચઢાવ્યા અને તેમણે પૂછયું !” મહારાજ ! સાધુને ધર્મ શું !” સાધુ પણ પાકા હતા. તેમણે સામેથી પૂછ્યું “શું ગૃહસ્થ પિતાને ધર્મ પાળે છે !” આમ સાધુ–ગૃહસ્થ (સેવક) વચ્ચે ઘર્ષણ ચાલે છે. વાંક બધાને છે. બળવંતભાઈ: “સાધુઓ પૂજનીય છે એટલે તેમને વાંક વધારે નહીં ?” પૂ. દંડી સ્વામી : “એ રીતે બરાબર છે. દેવજીભાઈ: “દરેક ધર્મોમાં સન્યાસીઓ વ્યક્તિ તરીકે સારા હશે પણ ઘડતર પામેલી સાધુસંસ્થા તરીકે જૈન સાધુઓ પાસે વધારે અપેક્ષા રખાય છે. એટલે જ સર્વપ્રથમ એમને કહેવામાં આવે તે સારૂં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગિતાનાં પાસાંઓમધ્યમ માર્ગ ૨૫-૮-૬૧] [ મુનિશ્રી નેમિચંદ્રજી ઘડાયેલી સાધુસંસ્થાની ઉપયોગિતાનાં સંદર્ભમાં તેનાં વિવિધ પાસાંઓ ઉપર વિચાર કરતાં એકાંત પ્રવૃત્તિમાર્ગ તેમજ એકાંત નિવૃત્તિમાર્ગ કઈ રીતે ઉપયોગી નથી તેનો વિચાર થઈ ચૂક્યો છે. કેટલાક વિચારકો આ બે છેડામાંથી મધ્યમમાર્ગ–વચલો માર્ગ વિચારે છે. તેમનું કહેવું છે કે હિંસા, અસત્ય, અન્યાય, પરિગ્રહ કુશીલ, ચેરી વગેરે દૂષણો પ્રવેશે તેવી સાવધ પ્રવૃત્તિ સાધુઓએ ન કરવી જોઈએ પણ સમાજમાં જ્ઞાન, વ્યવસ્થા અને સુખાકારી પ્રવર્તે એવી નિરવઘ, નિર્દોષ, શિક્ષણ, ન્યાય અને આરોગ્યની સેકહિતકારી પ્રવૃત્તિઓ કરવામાં એમને હરકત ન હોવી જોઈએ. ઊલટું, એમના સ્પર્શથી એ ક્ષેત્રનાં અનિષ્ટ પણ દૂર થશે અને સાધુસંસ્થાની ઉપયોગિતા પણ સિદ્ધ થશે. હવે આ મુદ્દાના પ્રતિપાદનને વધારે ઉંડાણથી વિચારીએ. સાધુસંસ્થાના મૂળભૂત ગુણે: અહીં ચેકસ ઘડાયેલી એવી જૈન સાધુસંસ્થાને લક્ષમાં રાખીને બીજી બધી સાધુ-સન્યાસી સંસ્થાની ઉપયોગિતાને વિચાર થઈ રહ્યો છે. તે માટે સાધુસંસ્થાના મૂળભૂત ગુણે અંગે વિચાર કરીએ. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ગુણ ત્રણ છે –(૧) નિસ્પૃહતા. એટલે કે નિબંધનતા. બીજા શબ્દોમાં કવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના કોઈ પણ પ્રતિબંધ વગર વિચરવું. –શ્રીમદ્જીએ જેમ કહ્યું છે : દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રતિબંધ વિન, વિચરવું ઉદયાધીનપણે વીતાભ જે... ! –કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબંધ વગર, માત્ર ઉદયાધીન પણે વિચરવું, એજ સાચી નિસ્પૃહતા–નિર્ચથતા છે. (૨) સાર્વત્રિક ઊંડાણપૂર્વક વિચારણું એટલે કે માનવજીવનનાં બધાં ક્ષેત્રમાંથી કોઈમાં પણ અનિષ્ટો ચાલતાં હેય, સામાજિક મૂલ્ય ખેવાતાં હેય, અનુબંધ બગડયા હેય, તૂટયાં હોય તે તેને સતત વિચાર કરવો જોઈએ. તેને સુધારવા સાંધવા કે અનિષ્ટોને દૂર કરવા માટે તેણે ઉપાયે ધર્મદષ્ટિએ વિચારવા જોઈએ, અને તે પહેલાં તો નૈતિક ચેકી કરવી જોઈએ તેમજ પછી ધાર્મિક નૈતિક પ્રેરણા આપવી જોઈએ. (૩) તેમણે યોગ્ય વ્યકિત અને સુસંસ્થાઓ સાથે સુસંપર્ક અને ઊંડાણથી અનુબંધ રાખવો જોઈએ. ભિક્ષાચરી અને પાદવિહાર: આ મૂળભૂત ગુણે સાધવા માટે સાધુસંસ્થાના મૌલિક નિયમમાં બે વસ્તુ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યું છે. તે છે–ભિક્ષાચરી અને પાદવિહાર. પાદવિહારમાં જૈન સાધુઓ માટે અપ્રતિબદ્ધ-વિહાર સૂચવવામાં આવ્યો છે તેમ સન્યાસીઓ માટે પણ સર્વબંધને રહિત પરિવ્રાજકપણુ બતાવવામાં આવ્યું છે કે – “પિરિત્યજ્ય સર્વ-વંધન નતીતિ રિવાસ્તિસ્ય માવા મિત્રાનતા” ભિક્ષાચરી સન્યાસીઓ માટે પણ બતાવવામાં આવેલી છે. તેને અર્થ એ થાય છે કે જીવનની ઓછામાં ઓછી જરૂરત, ભોજન વસ્ત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૭ કે પાત્ર તથા અન્ય વસ્તુઓ સન્યાસી અટન કરીને લે. જેમાં એને ગોચરી તેમજ વૈદિકોમાં માધુકરી કહેવામાં આવી છે. ગાય જેમ ઉપર-ઉપરથી ઘાસ ખાય પણ મૂળિયાંને ઈજા ન પહોંચાડે એમ સાધુ વર્ગ પણ મૂળ સિદ્ધાંતને નુકશાન પહોંચાડવા વગર થોડું-થોડું લે. એ સાથે જ ગાય ઘાસ ખાઈને દૂધ આપે તેમ સાધુ પણ વાત્સલ્યભાવ રડતો જાય. ગોચરીના બદલે માધુકરી શબ્દ પણ પ્રચલિત છે. તેને અર્થ છે :___ 'मधुगारसमा वुद्धा जे भवंति अणिस्सिया, नाणापिंडरया दंता तण नुच्चंति साहूणो ॥" –દશવૈકાલિક સૂત્રની આ ગાથા પ્રમાણે મધુકર-ભ્રમર એકના આધારે ન બેસીને અનેક પુણેમાંથી ઈજા પહોંચાડયા વગર રસ લે છે એવી રીતે સાધુ પણ દરેક ઘરમાંથી કોઈ ખાસ સત્તાધારી કે ધનિકના આશ્રયે રહ્યા વગર તેમજ બીજાને ઈજા પહોંડયા વગર આહાર પાણી વ. લે. શ્રમર સુગંધી ફૂલો ઉપર જ જાય છે તેમ સાધુ પણ જે સંસ્થા કે વ્યક્તિઓમાં અનિષ્ટ હોય ત્યાં ન જઈ સારી સંસ્થા કે વ્યકિતઓ સાથે અનુબ ધ રાખે. વગર ઘડાયેલી અક્કસ હિંસાવાદી કે કોમવાદી સંસ્થાઓ કે વ્યક્તિઓને પ્રતિષ્ઠા ન આપે. મધ્યમ માર્ગની પ્રવૃત્તિઓની છણાવટ : - હવે ત્રણે પ્રવૃત્તિઓને શિક્ષણ. ન્યાય અને આરોગ્યને ઉપલી કોટીએ કસીને જોઈએ. ઉપરના ત્રણ નિયમ ન સચવાય તો સાધુસંસ્થા માટે તે નિરવધ હોવા છતાં ઉપયોગી નથી એમ માનવું રહ્યું. (૧)શિક્ષણ:–શિક્ષણને પ્રશ્ન જે સાધુવર્ગ લેશે કે તરત તેના કારણે દરેક સ્થળે સ્થિર થવાને પ્રશ્ન આવીને ઊભો રહેશે. તેનાથી પાદવિહાર અટકી જશે. કારણ કે તે વિચરણ કરતા હશે તે શિક્ષણ કે શિક્ષણ સંસ્થાનું કામ નહિ કરી શકે. સાથે જ શિક્ષણનું કાર્ય કરવા જતાં ધવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયના પ્રતિબંધ આવી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ (૧) દ્રવ્યનો પ્રતિબંધ એ આવશે કે તેને શિક્ષણથી લોકો તેમજ શિક્ષણ સંસ્થાના લોકો સાથે બંધાવું પડશે. (૨) ક્ષેત્રને પ્રતિબંધ એને માત્ર શિક્ષણ ક્ષેત્રમાં અગર તે જ્યાં શિક્ષણ સંસ્થા હશે ત્યાં જ રોકાઈ જવું પડશે; એ રીતે આવશે. (૩) સંસ્થાને સમયચક્ર પ્રમાણે બંધાવું કે એના નિમિત્ત બધે સમય આપવો એ કાળને પ્રતિબંધ આવશે. (૪) ભાવને પ્રતિબંધ એ આવશે કે સરકાર આશ્રત સંસ્થા ડાઈને શિક્ષણમાં સ્વતંત્ર વિચારે મૂકી શકશે નહીં. અથવા ખાનગી શાળા હશે તો તે સંપ્રદાયના શિક્ષણવિચાર સાથે બંધાવું પડશે; કે સરકારી શાળા હશે તે ધાર્મિક શિક્ષણ પણ નહીં આપી શકે. આમ શિક્ષણ પ્રવૃત્તિમાં પડતાં સાધુઓ માટે નિબંધનતા રહી શકશે નહી. તેમજ કેવળ શિક્ષણના ક્ષેત્રમાં પડવાથી બીજા ક્ષેત્રો સાથે અનુબંધ : સંપર્ક કે ઊંડી વિચારણું પણ અટકી પડશે. એથી બીજા ક્ષેત્રોને તે ન્યાય આપી શકશે નહિ. બીજા ક્ષેત્રોમાં અનિષ્ટો ચાલતાં હશે, સામાજિક મૂલ્યો ખવાતાં હશે ત્યારે ઊંડાણથી વિચારી કે ઉકેલી શકશે નહિં. પાદવિહાર અટકી પડતાં તે બીજા ક્ષેત્રનાં લોકોને ગુચવાતા પ્રશ્નમાં નૈતિક માર્ગદર્શન પણ આપી શકશે નહીં. તે રપરાંત શિક્ષણ કર્યું આપવું? એ પણ પ્રશ્ન છે? સરકારી શિક્ષણ આપે તો તેના ધોરણ પ્રમાણે ગ્યતા મેળવવી જોઈએ, એટલું જ નહીં એ શિક્ષણને સામાજિક મૂલ્યો તરીકે બદલાવી શકે એમ પણ થવું જોઈએ. આજના શિક્ષણક્રમને એ રીતે બદલવા માટે પ્રારંભથી જ–પાયાથી જ ફેરબદલીની જરૂર છે અને તે સરકાર હસ્તક હાઈને જલ્દી થવું શંકાસ્પદ છે. એટલે શિક્ષણની પ્રવૃત્તિ આ રીતે સાધુ સંસ્થા સાથે બંધ બેસતી નથી. (૨) ન્યાય : એક કાળે પાદરીઓ, કાછ મુલ્લાઓ, ઋષિબ્રાહ્મણે ધર્મગ્રંથોના આધારે ફેસલો આપતા પણ આજે આખા વિશ્વમાં ન્યાય સરકારના હાથમાં ચાલ્યા ગયા છે. સરકાર કાયદા-કાનૂન પાસ કરે અને ન્યાયાધીશ, પંચે, વકીલો તેને ચલાવે છે. એ ભણું કરીને ડીગ્રી મેળવેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ વકીલે કે ન્યાયાધીશે કે લોકપ્રિયતાના આધારે પંચ બનેલા લોકો પાસેથી એ કાર્ય છોડાવીને સાધુ સંસ્થા એ કાર્ય કરી શકે કે મેળવી શકે એ જરા વધારે પડતું લાગે છે. તે ઉપરાંત એ કાર્ય કરવા જતાં કાયદા-કાનૂન સરકારથી બંધાયેલા છે કાં તે સરકારને આધીન થવું પડે, કાં બાંધછોડ કરવી પડે, નહીંતર સરકારના કાયદાનો ભંગ કરવા જતાં તકસીરવાર કરવું પડે. તે ઉપરાંત સાધુસંસ્થા કોઈને શારીરિક દંડ, પ્રાણવફાંસી વગેરે સજાઓ કેવી રીતે આપી શકે ? આ ઉપરાંત આજે ફરતા ફરતા ન્યાય ન આપી શકાય; તેમજ લોકો પણ સાધુને ન્યાય અપાવવા માટેની યોગ્ય વ્યકિત રૂપે માન્યતા ન આપે. આમાં પણ દરેક પ્રકારને દ્રવ્ય, ક્ષેત્ર, કાળને પ્રતિબંધ આવી જાય છે. પિતાને કોઈ વાત સાચી લાગતી હોય અને કાનૂન બીજી જ વાત કહેતે હેય કે સાક્ષીએ-પુરાવાઓથી બીજી જ વસ્તુ સિદ્ધ થતી હોય તે એને પિતાના સત્યને ગુંગળાવવું પડે તેમજ એક ક્ષેત્ર પકડવા જતાં સર્વ ક્ષેત્રના સંપર્કઅનુબંધ તૂટી જાય છે એટલે આ પ્રવૃત્તિ પણ ઉપયુક્ત નથી. (૩) આરોગ્યઃ આ ક્ષેત્ર પણ સરકારી અભ્યાસ અને લાયસન્સ નીચે છે. એટલે તે ક્ષેત્રમાં જવા માટે સાધુઓએ ખાસ અભ્યાસ કરી લાયસન્સ મેળવવું પડશે. તેમ ન થાય તે તે ગુનેગાર ઠરે. - કદાચ જાતે વૈધ-ડેકદર ન બને તે ઔષધાલય બનાવી તેને ફંડફાળો કે સહાયતા માગવા જતાં લોકો કે સરકારની શેહમાં એને તણાવું પડે. તેમજ શિક્ષણ અને ન્યાયની જેમ આ ક્ષેત્રમાં પડવાથી ક્ષેત્રનું પ્રતિબંધ આવે જ છે. આમ આ પ્રવૃતિમાં પડવાથી પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પ્રતિબંધ આવે છે. સાથે જ ઊંડાણથી સાર્વત્રિક વિચાર અને સર્વક્ષેત્રીય માર્ગદર્શન માટે જે નિશ્ચિતતા તેમજ નિષ્પક્ષતા જોઈએ તે ન રહે. તેમજ માર્ગદર્શન, ચેકી કે પ્રેરણું છુટી જાય. સર્વક્ષેત્ર અને લોકોને અનુબંધ કે સંપર્ક ન રહેતાં તે એકાંકી પ્રતિ બની જાય છે. એથી એ પણ સાધુસંસ્થાની ઉપયોગિતા માટે બંધ બેસતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ઘણા લોકોનું એમ કહેવું છે કે આજનો યુગ ઝડપી વાહનને યુગ છે. જુના કાળમાં જે પંથ કાપતા લાંબો સમય લાગત. બળદગાદી કે ઘોડાગાડી વ. પશુ વાહનોને ઉપયોગ થતા તેના બદલે નિર્જીવ ઝડપી યંત્ર સાધુ વાપરે તો તે ઉપરની ત્રણમાંથી કોઈ એક પ્રવૃતિ આદરવા છતાં વિશાળ જનસંપર્ક સાધી શકે અને પોતાની ઊંડી વિચારણા વડે દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપી શકે. વાહનના ઉપયોગ પાછળ એ કે કિય કે જળસ્થળના જીવોની હિંસા કરતાં પણ જે મોટી વાત છે તે એ કે એનાથી મોટા-મોટા શહેરે કે કસ્માઓનેજ સ્પર્શી શકાશે. નાના ગામ કે નગરને સંપર્ક છૂટી જશે. એટલું જ નહીં પાદવિહારમાં તે કોઈની પાસે પૈસાની ગરજ કરવાની નથી. જ્યારે વાહનમાં બેસવાની આદત પડતાં પૈસાવાળાની કે સત્તાવાળાની શેહમાં આવવું પડશે. આમ પશ્રિતતા આવી જશે; વ્યક્તિની શેહમાં તણાવું પડશે અને પછી ઊંડાણથી સાર્વત્રિક અનુબંધ લોકસંપર્ક કે કૂટતાથી અનુબંધ બગડતા હશે, સામાજિક મૂલ્યો ખવાતાં હશે, ત્યાં પણ એણે શરમમાં તણાવું પડશે. એ ઉપરાંત પાદવિહારને મૌલિક નિયમ વિસરાતે જશે. એ દષ્ટિએ પણ વાહન ઉપયોગી નથી. શિક્ષણ-આરોગ્ય-ન્યાયનું કાર્ય લેનાર સંસ્થાઓની દશા : આજે સર્વત્ર આ મધ્યમ માર્ગને ભિન્ન ભિન્ન સાધુસંસ્થાઓએ એક યા બીજી રીતે અપનાવેલ છે. પણ તેના કારણે એક વસ્તુ તે સાફ છે કે તેઓ લોકોનું નૈતિક જીવન ઊંચું આણું શકયા નથી; તેમજ ન તે તેમને ભૌતિક સુખથી પાછા વાળી શક્યા છે. એટલે કેટલીક સાધુસંસ્થાઓનું મૂલ્યાંકન ઘટી ગયું છે, કેટલીક પડી ભાંગી છે તેમજ કેટલીક કોઈના આધારે ચાલી રહી છે. આ પ્રવૃત્તિઓમાં પડતા સર્વપ્રથમ સાધુઓએ એક ઠેકાણે સ્થિર થવું પડ્યું. પરિણામે મઠ, આશ્રમ, મંદિરે, ચર્ચા સાથે દવાખાનાઓ, શિક્ષણસંસ્થાઓ બાંધીને તેમને ત્યાં રહેવું પડ્યું. પરિણામે આસક્તિ આવી; અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૧ સ્થાપિત હિતોની ભાવનાનું જોર ધર્મમાં પણ આવ્યું. એટલે સાહની તેજસ્વિતા, નિષ્પક્ષતા, નિઃસ્પૃહતા ચાલી ગઈ સર્વપ્રથમ જૈન યતિ સંસ્થાને કે ભદારકોને લઈએ. તપ-ત્યાગ ઓછું થઈ જતાં તેમણે પોતાની ઉપયોગિતા સિદ્ધ કરવા દવા, શિક્ષણ અને તિષનું કામ હાથમાં લીધું. રાજાઓને આશ્રય સાધ્યો અને ધીમે ધીમે પૈસાના પ્રપંચમાં પડવા લાગ્યા. ધીમે ધીમે કંચન સાથે કામિનીના પ્રપંચમાં પણ પડ્યા અને પિતાનું મુખ્ય ધ્યેય તેમણે વિસરાવી દીધું. ત્યારે રામકૃષ્ણ મિશન, વૈદિક મિશન કે ઈસાઈ ધર્મ મિશનના સાધુઓની દશાને પણ વિચાર કરીએ. તેમને સંસ્થા ચલાવવા માટે ધનિકો પાસે ફંડ ફાળે કરવો પડ્યો કે રાજ્યની મદદ લેવી પડી. પરિણામે સરકાર કે ધનિકો કંઈપણ ખોટું કરે તો પણ તેમની સામે તેઓ બોલી શક્તા નથી. એટલું જ નહીં શિક્ષણ, આરોગ્ય કે રાહતનાં કાર્યોને ધાર્મિક પૂટ પણ આપી શકતા નથી. એવું જ બૌદ્ધ ભિક્ષુઓનું થયું. શિક્ષણનું ક્ષેત્ર લઈને બેસતા પરિવ્રાજકપણું ચાલ્યું ગયું. આસક્તિ વધી તેમ જ લોકોને પણ નૈતિક દરવણી આપી શક્યા નહીં. પરિણામે સાધુસંસ્થા હેવા છતાં, બૌદ્ધોમાં માંસાહાર, સગવડો વગેરે તરફ વૃત્તિ વધતી ગઈ છે. પરિણામે સાધુસંસ્થાનું મૂલ્યાંકન ઘટી ગયું છે. બૌદ્ધ ભિક્ષુઓને એક બીજો વર્ગ તિબેટના લામાઓને પણ પ્રારંભમાં આવી પ્રવૃત્તિમાં પડ્યો. ધીમે ધીમે તેમણે એ પ્રવૃત્તિ પણ છોડી અને ચમત્કાર તેમજ વિકૃત ભયને આધાર લીધે. આ લૌકિક રાહત-પ્રવૃત્તિઓમાં રહેલા ભય : આવી લોકિક પ્રવૃત્તિઓમાં મોટામાં મોટો ભય એ છે કે કાંતો એમાં પડનારે અજબ એવું એનું જ્ઞાન મેળવેલું હોવું જોઈએ એટલું જ નહીં તે પરંપરા પ્રમાણે ટકી રહેવું જોઈએ. જ્યારે એ ટકતું નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેમને એ કાર્ય કરતાં ગૃહસ્થની હરિફાઈમાં ઊભા રહેવું પડે છે અને જ્યારે પ્રતિષ્ઠા તૂટવાને ભય, બિન આવડત કે અનવ્યાસના કારણે આવીને ઊભે છે ત્યારે તેઓ ભય, ચમત્કાર, લોકમૂઢતા વગેરેને આશ્રય લે છે. અને આવી જમાત સાધુસંસ્થામાં દિવસે દિવસે વધતી જાય છે. અને તે નિરૂપયોગી જ છે એટલું જ નહીં પણ રાષ્ટ્રસમાજને નુકશાનકર્તા છે એવી લોક-ધારણું ખોટી નથી. હિંદૂ સાધુઓ, (જેઓ “સાધ” કહેવાય છે,) બ્રાહ્મણ, લામાઓ કે યતિઓને વર્ગ, જેમણે ચારિત્ર્ય તરફ ઓછું ધ્યાન આપ્યું તેમણે પરંપરાગત જ્ઞાન, આરોગ્ય કે રાહતના કાર્યોની શ્રેષ્ઠતા ન જાળવી. પરિણામે પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવા યંત્ર-મંત્ર-તત્ર જાદુ-ટોણા–દોરા-ધાગા જ્યોતિષ, ગ્રહશાંતિ, પૂજા, જપ-પાઠ વગેરે કાર્ય અપનાવ્યું અને લોકોને દેવી અંધશ્રદ્ધા તરફ વાળ્યા. એના કારણે તેમણે સાચા ધર્મની શ્રદ્ધા–પ્રરૂપણનું મહત્વ ઘટાડી મૂક્યું ! તો પછી અપેક્ષા એ મધ્યમ માર્ગ યોગ્ય નથી! એટલે જ ચમત્કારે કે મંત્ર તંત્રને વખોડી કાઢનાર આજનો શિક્ષિત વર્ગ એમ કહે છે કે એવા સાધુઓને લશ્કરમાં ભરતી કરી દેવા જોઈએ, જેથી તેમની ઉપયોગિતા સિદ્ધ થાય ! અને ખરેખર, જૂના કાળમાં નાગાબાવા સંપ્રદાયના લેકોને રક્ષણ કરવાનું–ફેજમાં રહીને હથિયારબંધ રહીને લડવાનું કામ સોંપાયું હતું એટલું જ નહીં તેઓ એને ધર્મની રક્ષા માનતા હતા. આજે આળસુ, ગાંજો-અફીણ-તંબાકુ પીનારે, સાધુઓને કહેવાતો વર્ગ મોટે છે. તેમને જોઈને ઘણા એમ કહે છે કે એમનાં કરતાં તે શિક્ષણ, રાહત અને આરોગ્યનું કામ કરતા સાધુઓને મધ્ય-માર્ગ શું ખે છે પણ આપણે તે ઘડાયેલી સાધુ–સંસ્થાના સંદર્ભમાં ઉચ્ચ કોટિના સાધુત્વની વાત કરીએ છીએ. એ કક્ષાએ આવા વેશધારી લોકો સાધુ ડરતા નથી. પછી તેઓ, નિષ્ક્રિય બેઠા રહેવા કરતાં, ગમે તે લોકોપયોગી જનહિતકારી કાર્ય કરે તે ખોટું નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ પણ, ઘડાયેલી સાધુસંસ્થાની પાસે. જે વ્યાપક સાચા ધર્મને માનવજીવનના બધા ક્ષેત્રમાં સ્પર્શ કે પ્રવેશ કરાવવાની આશા રખાય છે અને નૈતિક-ધાર્મિક પ્રેરણું કે ચેકીના કાર્યની અપેક્ષા રખાય છે કે સામાજિક મૂલ્ય સુધારવાની શ્રદ્ધા રખાય છે એ દષ્ટિએ આ શિક્ષણ, ન્યાય કે આરોગ્યનાં કામો રાહતનાં છે–પુણ્યનાં છે. તેવાં પુણ્યકામમાં પડયા પછી પ્રસિદ્ધિ જલદી મળે છે, પ્રતિષ્ઠા પણ ખૂબ મળે છે–પણ તેનાથી વ્યાપક સાચા ધમ (અહિંસા, સત્ય-ન્યાય–બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) નું કાર્ય છૂટી જાય છે. ઇતિહાસથી બોધપાઠ લઈએ : એટલું જ નહીં, જેમ ચમત્કારે કે આંધળી શ્રદ્ધાના કારણે પણ લોકશ્રદ્ધા ઘટે છે, ધર્મક્રાંતિનાં કાર્યો અટકે છે તેમજ આ કાર્યોમાં પડતાં, ફંડફાળે કરતાં, બેટી શહમાં આવીને દબાઈ જતાં-સાધુસંસ્થાનું પણ તેજ કે મહત્વ પણ ઓછું થાય છે. એનાં પરિણામ રૂપે ઈતિહાસના પાનાં ઉપર વીસમી સદીના બે દાખલાઓ નેંધાયા છે તેનાથી બોધપાઠ લેવાનો છે. રશિયામાં ખ્રિસ્તી ધર્મ સંસ્થાને જબર પ્રભાવ હોવા છતાં, તે રાજ્યાશ્રિત હેઈને, ઝારશાહી, જમીનદારી અત્યાચાર સામે ન બેલી શકી. પરિણામે સામ્યવાદ આવ્યો અને રશિયા સહિતના યુરેશિયાની લગભગ વીશ કરોડ જનતા સામ્યવાદી થઈ ગઈ એટલું જ નહીં એને ચેપ હંગરી વિ. દેશોને પણ લાગ્યો છે. બીજો દાખલો બીજા વિશ્વયુદ્ધ પછી, વિસ્તત બૌદ્ધ સાધુસંસ્થા હોવા છતાં ચીનની ૪૫ કરોડની જનતા સામ્યવાદી બની ગઈ. એટલું જ નહી, ચમત્કારિક ગણાતા લામાઓની જે ભયંકર દુર્દશા લોકોએ કરી તેને જેટ નહીં જડે. દલાઈ લામાને હિંદ ભાગવું પડ્યું અને પંચનલામાને શું કરવું પડ્યું તે તે ભવિષ્યમાં જ ખબર પડશે. આ બહુ જ સ્પષ્ટ ચેતવણું; ચમત્કારો વડે અંધશ્રદ્ધા ફેલાવનાર નામની સાધુસંસ્યા માટે છે. તેમજ મધ્યમ ભાગ રૂપે એકાદ ક્ષેત્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ સાધુસંસ્થાની વિશાળ શકિતને રોકી રાખતી પ્રવૃત્તિઓ કરતી સાધુસંસ્થાએ માટે છે. અને આમ થવાનું કારણ એક જ છે કે કાં તો દરેક સાધુસંસ્થા પાસે તેના માટે આવશ્યક ગુણ હોવા જોઈએ અને તે માટે તેના મૌલિક નિયમો સાથે જરા પણ બાંધછોડ ન કરવી જોઈએ. સાધુસંસ્થાનું કાર્ય : સાધુસંસ્થાનું સાચું અને મુખ્ય કાર્ય વ્યાપક નીતિ અને ધર્મને માનવજીવનનાં બધાં ક્ષેત્રમાં પ્રવેશ કરાવવાનું છે. એને માટે જુદીજુદી જાતની તપશ્ચર્યા કરવી પડે છે, કષ્ટો વેઠવાં પડે છે, જામેલી પ્રતિષ્ઠા જતી કરવી પડે છે, પરિગ્રહ–જરૂરની સાધન-સામગ્રીને પણ કેટલીક વાર છેડવી પડે છે. પ્રાણ હેમવા સુધીની તૈયારી રાખવી પડે છે. જ્યારે એ કાર્ય મૂકાઈ જાય છે પ્રાણ-પ્રતિષ્ઠા કે પરિગ્રહના મોહને કારણે એની સાથે બાંધછોડ કરવામાં આવે છે ત્યારે અનુબંધ તૂટે છે. પ્રાણના ભેગે પણ વ્યાપક અહિંસાદિ ધર્મના પ્રચારથી પાછા વળવું ન જોઈએ. એમ થશે તે જ તે સુસંસ્થાઓ સાથે અનુબંધ જેડી સાચા ધર્મને ફેલાવી અને સમાજમાં આચરી આચરાવી શકશે. તોફાને, લડાઈઓ વ. ચાલતાં હોય ત્યાં તેમણે ફના થઈ અહિંસાસત્યની પ્રતિષ્ઠા કરાવવાની છે. એટલે જ ઊડે લોક-સંપર્ક સાધવા માટે પાદ-વિહાર અને ભિક્ષાચરીને આવશ્યક મનાય છે. તેથી તે તટસ્થ રહી જીવનનાં દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપી શકે. વળી આરોગ્ય, ન્યાય, શિક્ષણ વગેરે રાહતનાં-પુણ્યનાં કાર્યો માટે તે તટસ્થ રહી લોકો અને લોકસેવકોને માર્ગદર્શન કે પ્રેરણા આપી શકે. એમાં કોઈ ગૂંચવાતા પ્રશ્નો હોય તે ઉકેલી શકે. પણ તેવાં કાર્યો તો લસંગઠનો કે લોકસેવક સંગઠને જ ચલાવે તે જ ઈચ્છનીય છે. પિતે જાતે એવાં રાહત કાર્યોમાં પ્રત્યક્ષ ન પડે. નહિંતર બધા ક્ષેત્રનું ઊંડું અને વ્યાપક ચિજ છૂટી જશે. મેર સર્વાગી અને સુસંસ્થાઓ સાથે ધર્માનુબંધનું જે પ્રચંડ કાર્ય પડ્યું છે તે બેરભે પડશે. એજ કારણ છે કે આજે સાધુસંસ્થાએ પિતાની ગફલતને કારણે પિતાનું પ્રથમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્થાન ગુમાવ્યું છે અને રાજ્ય સંસ્થા જેનું છેલ્લું સ્થાન રહેવું જોઈએ તેણે પહેલું સ્થાન મેળવ્યું છે. પ્રજાના રાજ્યમાં, પ્રજાને રાજ્ય ઉપર અંકુશ રે જોઈએ. અને આવી તૈયાર પ્રજા ત્યારે જ થઈ શકે જ્યારે સાધુસંસ્થા એમની અંદર ધર્મ-નીતિનાં સામાજિક મૂલ્યોને ફરી સમજાવે. નહીંતર આજે લોકો જ નહીં લોકસેવકો અને સાધુસંસ્થાનો પણ મોટો ભાગ રાજ્યની શેહમાં દબાઈ ગયો છે. વિચારક સાધુઓએ પ્રજાને-લોકોને તેમજ લોકસેવકોને તૈયાર કરી રાજ્ય ઉપર અંકુશ આણવા માટે, રાજ્ય સંસ્થાની શુદ્ધિપુષ્ટિ માટે કામ કરાવવું પડશે. તેજ તે પિતાનું મોખરાનું સ્થાન જાળવી શકશે. અને લેકસેવકોનું અને લોકોનું બીજા અને ત્રીજા નંબરમાં ક્રમશઃ સ્થાન અપાવી શકશે. એટલું જ નહિ, ક્રાંતિપ્રિય સાધુસન્યાસીઓએ લોકસેવકો ક્યાંય ભૂલ કરતા હેય, રાજ્ય સંસ્થાના શેહમાં, કામ વધારે થશે એ લોભમાં પ્રતિષ્ઠા કે આજીવિકા વૃદ્ધિના મેહમાં તણાતા હોય તો તરત તેમને પ્રેરવા પડશે, અને લોકસેવકો દ્વારા લોકસંગઠનનાં પ્રત્યક્ષ ઘડતરનું અને લોકો ભૂલતા હોય તે તેમને જાગૃત કરવાનું કામ કરાવવું પડશે. આમ થાય તો જ ચારે સંસ્થાઓ યથાસ્થાને ગોઠવાય. નહિંતર રાજ્ય સંસ્થા દાંડત ને અનિષ્ટકારીઓના હાથમાં રમી જશે. પછી સાધુઓને ઉપદેશ અસરકારક નહીં રહે. પુણ્ય કાર્યોથી અનિ ટળશે? ઘડાયેલી સાધુસંસ્થાનું ઉપયુક્ત મુખ્ય કાર્ય હોવું જોઈએ—પણ મધ્યમ માર્ગીય પ્રવૃત્તિઓ કે રાહતકાર્યો–પુણ્યકાર્યોમાં જાતે પડવા જતાં અનિષ્ટ ટળતાં નથી એ એક કડવું સત્ય છે. તેમજ પ્રા તૈયાર થતી નથી. એવું પણ જોવામાં આવે છે કે આવાં રાહતકાર્યોમાં પડ્યા પછી પ્રજને સાચી રીતે ઘડવાનું કાર્ય પણ ખોરંભે પડે છે. ચીનના બૌલ વિષ્ણુ, તિબેટના લામાઓ, યુરેપના પાદરીઓ વ.ના દાખલા તે વિીસમી સદીના છે કે તેમણે કઈ રીતે બીજી પ્રવૃત્તિઓમાં પડવાથી લેહાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ પૂજનીય પદ યું એટલું જ નહીં તેમને પ્રાણ બચાવવા ભાગી નીકળવું પડ્યું! રાહતનાં (પુણ્યના) કાર્યોમાં પડવાથી જાતે જ સાધુસમાજ ધનિક કે રાજસત્તાની શેહમાં આવતા લોકોની અહિંસક પ્રતીકાર શક્તિને જગાડી શકતા નથી. તેથી સત્તાનું જોર વધે છે અને સાથે સાથે વૈભવ-વિલાસ વધે છે. અને તેનું પરિણામ વર્ગ–વિગ્રહમાં આવે છે. એવું નથી કે કેવળ બીજા સાધુઓ એવું કરે છે, પણ, ઘડાયેલી અને જેને સ્પષ્ટ માર્ગ મળે છે તે જૈન સાધુસંસ્થાના મોટા ભાગના સાધુએ પણ એ માર્ગને ભૂલી જઈને, સાંપ્રદાયિક્તાને અપનાવી, સંકુચિત બની એ માર્ગે જઈ રહ્યા છે. સાંપ્રદાયિકતાના કારણે તેમણે સાંકડું વર્તુળ બનાવ્યું પણ જગતના જ્ઞાન-વિજ્ઞાન માટે મગજના બારણું બંધ કરી દીધાં છે. પરિણામે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બંધન વગર જે નિઃસ્પૃહાથી કાર્ય થવું જોઈતું હતું–-પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભોગે મહાવીર ભગવાન, વિશાળ લોકસમુદાય માટે જ નહીં સમષ્ટિના સમસ્ત જીવો માટે જે કરી ગયા તેને ત્યાંજ અટકાવી દેવામાં આવ્યું હોય એમ લાગે છે. કેટલાક જૈન સાધુઓ તે એમ સ્પષ્ટપણે કહે છે –“એ કામ પ્રભુનું હતું. અમે ક્યાંથી કરી શકીએ !” આમ નિસ્તેજ થવાનું કોઈ કારણ નથી. જરા શાંતિથી અને ઊંડાણથી વિચારતાં લાગશે કે ભગવાન મહાવીરે બહુ સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. ખરેખર તો તેમણે બધા ક્ષેત્રને સ્પર્શતે, વ્યાપક ધર્મ ફેલાવતા, સામાજિક મૂલ્ય સ્થાપો માર્ગ બતાવ્યો છે. આજે જરૂર છે જૈન સાધુઓએ પિતે છે ત્યાંથી આગળ વધવાની અને એ માર્ગે જઈને બગડેલે અનુબંધ સુધારવાની. કંચન-કામિની-સંસાર છોડીને ચાલનારને વળી સંપ્રદાય, ધનિક સમાજ કે સત્તાના બંધને શા માટે સ્વીકારવાં જોઈએ? એ તે નિગ્રંથ છે. તેણે નિબંધ થઈને વ્યાપક ધર્મ પ્રચાર કરવો જોઈએ. જ્યાં સુધી ઘડાયેલી જૈન સાધુસંસ્થાની ઉત્પત્તિના મૂળ ઉદ્દેશ્ય અને ગુણ તેમજ એને અનુલક્ષીને તેની ઉપયોગિતાને વિચાર નહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે તે સાધુસમાજની સાચી ઉપયોગિતા સિદ્ધ નહીં થાય. કેટલાક એમ કહે છે કે અમે-જૈન સાધુઓ તે દીક્ષા એટલા માટે લઈએ છીએ કે કેવળ ઉપદેશ આપીએ અને ફરીએ. જે એજ લક્ષ્ય હેય-અને સ્વ–પર કલ્યાણની સર્વાગી ભાવના સાથેની ઉપયોગિતાને તેઓ અસ્વીકાર કરતા હોય તો કેવળ ઉપદેશ વગેરે તે ગૃહસ્થાવસ્થામાં પણ આપી શકાય છે ત્યાં પણ ન્યાય-નીતિથી પ્રમાણિક જીવનવ્યવહાર ચલાવત તે ઉપયોગિતા હતી જને! અથવા સમાજસેવક (રચનાત્મક કાર્યકર ) થઈને રહેતા તે ત્યાં પણ સારી ઉપયોગિતા હતી. ક્ર. પણ સાધુસંસ્થાની ઉપયોગિતાનું એક પાસું છે–સ્પષ્ટ માર્ગ જેના ઉપર હવે પછી વિચાર થશે-એજ માગે એમને જવાનું છે. એટલું જ નહીં વ્યાપક ધર્મના બદલે સાંપ્રદાયિક ક્રિયાકાંડે કે તેમની સંપ્રદાય વડે સંચાલિત શિક્ષણ-સંસ્થાઓ ચલાવવાં પણ સાધુસંસ્થાની ઉપયોગિતા નથી. સાધુઓ જે મધ્યમમાર્ગમાં પડશે તો તેઓ સિદ્ધાંત, સત્ય અને લોકશ્રદ્ધા બેઈ બેસશે એવું મને તે સ્પષ્ટ લાગે છે. જેમણે સ્પષ્ટમાર્ગને સમજ્યા નથી પણ એકાંત પ્રવૃત્તિવાદ કે એકાંત નિવૃત્તિવાદથી કંટાળીને આ મધ્યમ માર્ગમાં ઝંપલાવ્યું છે તેમની સ્થિતિ સારી રહી નથી. કેટલાક ભૂદાનમાં ગયા, કેટલાક શિક્ષણ-આરોગ્ય તેમજ ગ્રામજોગમાં પડયા તે કેટલાક પાછા ગૃહસ્થ બની ગયા. દેરવાસી, સ્થાનક્વાસી તેરાપંથી જૈન સંપ્રદાયમાંથી હમણના વર્ષોમાં શ્રી ચૈતન્યજી, કલ્યાણજીબાપા (સોનગઢ) પ્રકાશવિજયજી, સાધકજી, સતીશજી વગેરે નીકળીને આ મધ્યમાર્ગ તરફ ગયા. પણ તેનું પરિણામ જોઈ શકીએ છીએ કે જે તેજસ્વિતા સર્વેક્ષેત્રને અજવાળતી તે એક જ ક્ષેત્રમાં કુંઠિત થઈ ગઈ અને પરિણામે પિતાના સમાજમાં સ્થાન મેવાની સાથે-બીજા સમાજમાં પણ તેમનું સ્થાન ખોવાઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ તો શું માધ્યમ માર્ગ ઉપયોગી નથી? તે હવે એ પણ વિચારવાનું રહે છે કે શું આ મધ્યમ માર્ગ ઉપયોગી નથી. ઘડાયેલી સાધુસંસ્થાની દૃષ્ટિએ તેમજ વ્યાપક ધર્મ પ્રચારની દૃષ્ટિએ તેની ઉપયોગિતા સંદિગ્ધ જ છે. એટલું ખરું કે વેશધારી, અસ્પષ્ટ દષ્ટિવાળા, સંપ્રદાયમેહી, અકર્મણ્ય નામના સાધુઓની કંઈ પણ પ્રવૃત્તિના અભાવમાં એ એક રીતે ઠીક છે. એટલું જ નહીં સાધુઓને સર્વક્ષેત્રમાં ધર્મ પ્રચાર કરવો હેઈને તે ક્ષેત્રમાં પ્રેરણા તે આપવી જ પડશે. પણ તેને રચનાત્મક રૂપ આપવાનું છે તે તે ક્ષેત્રમાં–આરોગ્ય, ન્યાય અને શિક્ષણમાં જે સાધકો ( લોકસેવકે) તેને અપનાવે અને તેમના માટે એ ક્ષેત્ર મૂકવામાં આવે તે વધુ હિતાવહી થશે. તેઓ ગૃહસ્થ કે વાનપ્રસ્થી હેઇને એકજ સ્થળે અમૂક પ્રતિબંધોથી રહીને કાર્ય કરી શકશે તેમજ સાધુસંસ્થાનું માર્ગદર્શન મેળવી તેઓ એ ક્ષેત્રને વધારે સારી રીતે સંભાળી શકશે. પણુ, સાધુસંસ્થાની દષ્ટિ, કક્ષા અને મર્યાદા જુદી છે. તેઓ મધ્યમ માર્ગમાં પડશે તે ધીમે ધીમે તેઓ મૂળ મર્યાદાઓ ચૂકતા જાશે. પરિણમે ન તો તેઓ જુની સાધુસંસ્થામાં રહીને સ્પષ્ટ માર્ગ તરફ તરફ કૂચ કરી શકે છે કે ન તો તેઓ લોકસેવક સંસ્થામાં બંધબેસતા આવી શકે છે. એટલે જ સાધુસંસ્થા માટે બધી દષ્ટિએ સ્પષ્ટમાર્ગ જ ઉપાદેય લાગે છે. ચર્ચા-વિચારણું એને ઉપયોગી બનાવે ! પૂ. દંડી સ્વામીએ ચર્ચા ઉપડતાં કહ્યું: “સન્યાસ આશ્રમની કપના જોતાં, હિંદની સાધુસંસ્થા સનાતન જણાય છે. જે એ સંસ્થા પિતાના પાંચ મહાવ્રતના યોગ્ય માર્ગો હોય તો તે લોકસેવક સંસ્થા અને રાજ્ય સંસ્થા ઉપર પિતાને પ્રભાવ પાડી શકે. સન્યાસ આશ્રમનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ મહત્વ બુદ્ધ અને મહાવીર પહેલાં રહ્યું પણ કંચન – કામિની અને રાજ્યાશ્રયની પાછળ જતાં તેણે મહત્વ ખોયું. ચડતી પડતી દરેકની થાય જ છે. હવે તેને પુનઃ પ્રતિષ્ઠાપન કરી ઉપયોગી બનાવવી જોઈએ. એ માટે અનુબંધ વિચારધારાને જે ભગીરથ પ્રયત્ન આપણા બધા વડે થયો છે તે પાર પડે !” વિશ્વની સાધુ-સંસ્થાઓ શ્રી. માટલિયાએ કહ્યું “વિશ્વની (વ્યકિત, સંસ્થા, સમાજ અને સમષ્ટિના વિકાસની) દૃષ્ટિએ વિચારીએ છીએ ત્યારે ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને વૈદિક વગેરે સાધુ પરંપરામાંથી બે પરંપરા લેવી પડશે. (૧) એક ફાલને તૈયાર કરી શકે તેવો વર્ગ જે એક પ્રદેશમાં રહે, ત્યાં સંગઠને ઊભાં કરે તેમજ ત્યાંના બધા ક્ષેત્રે લોકન્યાય, લોકશિક્ષણ, લોઆરોગ્યના ક્ષેત્રોને વ્યવસ્થિત કરે. (૨) ત્યારે બીજો વર્ગ પરિવ્રાજક સંધ તૈયાર થાય જે ક્ષેત્ર બદલાવતો જ રહે. નહીંતર તેમને મમત્વને પાસ લાગશે. પહેલું કામ સેવાવૃતિ વિશેષ હશે તેમને ફાવશે. પણ જ્ઞાની અને સાર ખેંચનારને આ કામ નહીં ફાવે, તેઓ ફરતા રહેશે. તેમને એક સ્થળે બેસાડશે તો યે તેઓ ફરશે એમને બીજી શ્રેણિમાં રાખવા પડશે. આ બન્નેની સાથે “ઓછું લઈ વધુ આપવાની ભાવનાવાળ” ગૃહસ્થ વગરને પણ સાંકળવો પડશે. આ માટે ઘડાયેલ સાધુ સંસ્થાનાં ન હોય તેવાં ઘણું સાધુઓમાં સંશોધન કરવું પડશે. રામાનંદી સાધુઓ આકાશવૃત્તિથી જીવતા અને રામાયણ દ્વારા પ્રજામાં સંસ્કાર સચિન કરતા હતા. કબીરપંથીઓ પણ કરતા હતા. તેઓ પરિશ્રમી અને ભકિતવાળા ખૂબ; પણ ચેકોના અભાવે તેમનામાં વિકૃતિ આવી ગઈ. જે તેનું સંશોધન થાય છે તેઓ પણ ઉપયોગી થઈ શકે. એ જ સ્થિતિ શિવાનંદ મિશન, યતિઓ, બૌદ્ધ સાધુ સંસ્થાઓની છે-જે સંશોધન માગે છે. ગૃહસ્થાશ્રમી સાધુઓમાં સ્વાર્થ વળે અને વિકૃતિ આવી તેમ પરિવ્રાજકોમાં પણ ક્ષેત્રમમત્વ, શિષ્યમમત વ્યકિતમમત્વ, સંસ્થામમત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વગેરે પેસશે. તેવું જ પરતત્વમાં રાચતા નિવૃત્તિવાદી પરિવ્રાજકોને લઈને જીવન અને વહેવાર વચ્ચેનો ભેદ ઊભું કરવાથી સમાજમાં વિરોધાભાસ ઊભો થશે; તાર્કિક સંતોષના સાધનો થશે, પરિણામે સમાજમાં નાસ્તિકતા વધશે. એટલે સૌને સૌનાં સ્થાને રાખીને, ખ્રિસ્તી, રામાનંદી, કબીરપંથી વ. ગૃહસ્થાશ્રમી સાધુઓને તેમનાં સ્થાને રાખીને; સ્થાયી રહીને સેવા કરતા પરિવ્રાજક-સેવકોને નવાયુગના વાનપ્રસ્થીઓના સ્થાને રાખીને, અને પરિવ્રાજક (ફરતા) ને પરમહંસના સ્થાને રાખીને ત્રણેય વર્ગોનું સંશોધન કરવું પડશે. આમાં એકેય વર્ગને છેડે ચાલશે નહીં. આ રીતે વિશ્વ સાધુ-સંસ્થાનું પ્રતીક ભારતમાં ઊભું કરવું સહેલું થઈ પડશે. સ્પષ્ટ માર્ગ જ સારે શ્રી. દેવજીભાઈ: “જની ઘડાયેલી સાધુસંસ્થા તરીકે જૈન સાધુ સંસ્થા છે. પણ આજે તેમાંના કેટલાક એકાંત પ્રવૃત્તિની કે એકાંત નિવૃતિની વાત કરે છે. તેમાંથી ઘણું સ્પષ્ટ માર્ગને છોડીને મધ્યમ માર્ગ તરફ ગયા છે. તેથી ઘણાનું મન તે તરફ ડોળાય છે. પણ સ્થા. સમાજમાંથી એ માર્ગે જનારા કલ્યાણજીબાપા તેમજ ચૈતન્યજીએ કોઈ એવો પ્રચંડ આદર્શ મૂક્યો નથી કે બીજા એ તરફ જઈ શકે. . મુતિપૂજક સમાજને તાજો દાખલો શુભવિજયજીને છે અને જુને દાખલો જિનવિજયજીને છે. સહું કંઈક કરે છે પણ તે ઘડાયેલી સંસ્થા માટે અનુકરણીય છે, એમ ન કહી શકાય. હમણાં “કાનજીસ્વામીએ જે માર્ગ લીધો છે તેમાં માટલિયાજી કહે છે તેમ નવા સમાજની નાક્તિા ઊભી થવાને ભય છે. એ સિવાય તેમણે સાધુજીવનનાં મૌલિક નિયમો ભિક્ષાચરી, પાદવિહાર વ. પણ મૂકી દીધા છે. એટલે સ્પષ્ટ ભાગ એજ ભલે કંઈક વિચિત્ર લાગે પણ તેને જ અપનાવવા જેવું છે. આજે અનુબંધ વિચારધારા તરફ ઘણા ચુનંદા સાધુ-સાધ્વીએ મીંટ માંડી રહ્યા છે. કેટલાક એ માર્ગે માનસિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ રીતે બદલાઈ ગયા છે. આ માર્ગે નિર્ભયતાથી આગળ વધતાં પ્રયોગ સફળ થતાં જેઓ દૂરથી રસ લે છે તેઓ પ્રત્યક્ષ રીતે સક્રિય રસ લેશે.” એક એકમ માનીને ચાલીએ : શ્રી. પૂજાભાઈ કહે: “સર્વધર્મ સમન્વયમાં માનનારાં સાધુઓની આવી અનેક શિબિર યોજવી પડશે. સાધુસાધ્વીઓ ઘણું આગળ આવશે પણ તેમાંથી વિણવા પડશે. આ કઠણ માગે ગૃહસ્થ તે નહીં જઈ શકે. જો કે આજે સાધુસંસ્થામાં ઘણું નીચલી કોટિના છે પણ તેમને સુધારવા પડશે. એમને જ સમાજની નિતિક ચોકીનું કામ સોંપવું પડશે, પચીસ, પચાસ કે સો ગામડાંના એમ એકમ કરી તેમને સોંપવા પડશે. તેમની જરૂરત ઓછી હશે. તે ગમે ત્યાં સંતોષાઈ શકશે. વ્યકિતઓ પાસે ઓછું લે તે સારૂં. અને એમને સે પેલાં એકમોમાં, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો વ. સૈને તેઓ સંપર્ક સાધશે. ડેાકટરોને પણ મળશે અને ન્યાયપંચોને ૫ણ અને દરેક ક્ષેત્રમાં શુદ્ધિ લાવશે. પ્રારંભમાં આવા સંશોધક ત્યાગી ને રૂઢ જનતાની ઉપેક્ષા જોવી પડશે પણ પ્રેમ અને વર્તન દ્વારા, લકથદ્ધા પ્રગટશે. ભલાનળ કાંઠા પ્રાગક્ષેત્ર એ માટે નમૂને છે. હજારે માણસાએ મુનિશ્રીની વાત એ રીતે સ્વીકારી લીધી છે. આમ લેક જાગૃતિ આવવાથી દેરા - ધાગા, વાડાબંધી, બેઠાડુપણું, અતડાપણું અને બહુ પરિગ્રહ રાખનારા વેપારીઓને આપોઆપ સુધરવું પડશે. સર્ચલાઈટ આવે ત્યાં ફાનસ ઝાખું પડે જ છે. જાગૃત સમાજ સ્વછંદતાને ઘડીભર પણ નહીં ટકવા દે !” ધર્મની ખેતી : - શ્રી. બળવંતભાઈ: “ધર્મ ખેતી છે અને સાધુ-સાધ્વીઓએ એ ખેતી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એટલે તેમણે રૂઢિચુસ્તતા અને સંપ્રદાયવાદના જાળાં ઝાખરાં કાઢી નાખી, જૂનાં અને ખાટાં મૂલ્યનાં પિપડાં કાઢી નાખી, ક્ષમા અને સમન્વયને વરસાદ વરસાવી ઉત્તમ ખેડ કરવી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ લોકસંપર્ક તે જરૂરી છે જ. ભલે હિમાલયમાં જઈને તપ કરે પણ તેમને પાછા તે લોકો વચ્ચે આવવાનું જ છે. ખેડૂત ગમે તેમ વાવે તે બી નકામાં જાય તેમ અનિષ્ટોને રોક્યા વગર સાધુ ઉપદેશ આપે તે તેનાથી કામ ન થાય! આજે તે ગી, પાખંડી વગેરે સાધુવેશે ફરનારા ઘણા છે તેથી સાચા સાધુઓને સહન કરવું પડે છે. જે એ સાધુઓ જાગૃત થાય તો જરૂર નકામો-કચરો સાધુ સંસ્થામાંથી નીકળી જશે. સ્પષ્ટ માર્ગ તરફ જ..! પૂ. સંતબાલજીએ કહ્યું : “હવે આપણે સાધુ-સાધ્વીઓ વિષેના સ્પષ્ટ માર્ગ તરફ વિચારણા વધારી રહ્યા છીએ એટલે જરૂર તેને ઘાટ ઘડાશે. શુદ્ધ સાધ્ય માટે સાધુ સાધ્વીઓએ શુદ્ધ માર્ગ જ લેવો જોઈએ. અશુદ્ધ સાધનોનો ઉપયોગ ન થવો જોઈએ. ધીરે ધીરે સહચિંતનથી આ વાત સમજાશે !” શ્રી, શ્રોફ : “સરકાર અને મૂડીવાદના આશ્રયે સાધુસંસ્થા ન પડે, તેમ જ નવી પેઢીને મૂડીવાદથી દૂર રાખી તૈયાર કરવાનું કાર્ય સાધુસંસ્થાએ જલદી કરવું પડશે. ગોસ્વામી : “દરેક ક્ષેત્રમાં કડવા મીઠા અનુભવ થાય ! તેમ સાધુ સંસ્થા અંગે પણ છે. તે છતાં શ્રદ્ધાથી મીઠાને સંકલિત કરતાં કડવાશ આપોઆપ દૂર થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ [૭] ઉપગિતાનાં પાસાંઓ – સ્પષ્ટ માર્ગ મુનિશ્રી નેમિચંદ્રજી ] [ ૧-૯-૬૧ સાધુસંસ્થાની ઉપયોગિતાનાં પાસાંઓની વિચારણાના સંદર્ભમાં અત્યાર સુધી (૧) નિવૃત્તિવાદ, (૨) પ્રવૃત્તિવાદ, તેમજ (૩) મધ્યમ માર્ગ – એના ઉપર વિચાર થઈ ચૂક્યો છે. અહીં ચોથું પાસું તપાસવાનું છે અને તે છે (પ્રવૃત્તિનિવૃત્તિ વિષે) સ્પષ્ટ-માર્ગ. એકાંત નિવૃત્તિ માર્ગે જનારા પણ ઉપદેશ, પ્રેરણા, ક્રિયાકાંડને આદેશ વગેરે પ્રવૃત્તિ આદરે જ છે – આદરાવે છે. તેની સાથે એકાંત પ્રવૃત્તિ કેવળ ભૌતિક હેઈને તે પણ ઉપયોગી નથી; અને મધ્યમાગ રૂપે ન્યાય, શિક્ષણ કે આરોગ્ય વગેરેના રાહતના ક્ષેત્રમાં પણ બંધાઈ જવાનું હેઈને તે પણ યોગ્ય નથી. એટલે અત્યારે એવી પ્રવૃત્તિને વિચાર કરવાનું છે જે સાધુસંસ્થા માટે નિરવધિ છે, દ્રવ્યક્ષેત્ર કાળભાવના પ્રતિબંધ રહિત છે. અને તેમાં પણ અત્યારે આ યુગે કઈ પ્રવૃત્તિ વધુ અગત્યની અને ઉપયોગી છે ? તેમજ સાધુસંસ્થા પિતાની ઉપયોગિતા માટે એ પ્રવૃતિ કરે ત્યારે નીચેની બાબતો પણ વિચારવી પડશે: (૧) આ કામ ફાવટનું છે કે નહીં ? (૨) રાજ્ય, લોકસંસ્થા કે લોક સેવક સંસ્થા એ કામ કરી જ ન શકે એવું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ (૩) એ કામમાં દ્રવ્ય, કાળ, ક્ષેત્ર, ભાવનાં બંધને તે આવતાં નથી ને ? (૪) આ કામ સ્વધર્મમાં આવે છે કે નહીં ? સ્પષ્ટ માર્ગ: આ ચારે દષ્ટિએ વિચારતાં જે માર્ગ નીકળે છે તે સ્પષ્ટ માર્ગ છે. સાધુસંસ્થાની જવાબદારી (છકાયના માબાપ - વિશ્વવત્સલ) તરીકે ૫ પ્રવૃત્તિઓ – કાર્યો ગણવી શકાય: (૧) સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ આધ્યાત્મિક વ. દરેક ક્ષેત્રમાં ઉપદેશ, પ્રેરણા, માર્ગદર્શન અને જ્યાં અનિવાર્ય જરૂર લાગે ત્યાં આદેશ આપે. (૨) જ્યાં જ્યાં અનુબંધ બગડ્યા કે તૂટડ્યા હોય, કે તેમ થવાની શકયતા હોય ત્યાં ત્યાં પિતાનાં તપ-ત્યાગ-બલિદાન–પ્રેરણા વ. દ્વારા સુધારવા કે સાંધવાનો પ્રયત્ન કરે. (૩) લોકઘડતર માટે અને અહિંસા, સત્ય, ન્યાય વગેરે ધર્મની પ્રતિષ્ઠા માટે સામુદાયિક અહિંસાના પ્રયોગ દ્વારા લોકશિક્ષણનું કામ કરવું. (૪) જ્યાં જ્યાં જે ક્ષેત્રમાં અન્યાય ચાલતું હોય ત્યાં-ત્યાં સાર્વજનિક ન્યાય અપાવવા પ્રયત્ન કરે. (૫) સાર્વજનિક આરોગ્ય માટે માર્ગદર્શન આપવું. હવે આ પાંચે પ્રવૃત્તિઓને ઉપરની બતાવેલી ચાર કસોટી ઉપર કસીને જોઈએ. તે મુજબ આજે આખા વિશ્વને હૃદયથી એક કરવાનું કામ અગત્યનું છે. એ કામ કેવળ આ સ્પષ્ટ માર્ગની પ્રવૃત્તિઓથી જ થઈ શકે એવું છે. સાધુસંસ્થામાં નિશ્ચિતતા છે, નિષ્પક્ષતા છે તેમજ લોકસંપર્ક ઊંડાણથી મળે તે માટે સર્વત્ર વિચારવાનો અવકાશ છે, તેમજ વિચાર કરવાને પણ સમય છે એટલે તે બધા ક્ષેત્રમાં પ્રેરણ, માર્ગદર્શન, ઉપદેશ અને શકય હોય ત્યાં આદેશ પણ આપી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ અને વિશ્વાસ છે કે આ કામ તેની ફાવટનું છે. આ પ્રવૃત્તિઓ કરવામાં સાધુસંસ્થાને કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબધે નડવાના નથી; કારણ કે એ તે ક્ષેત્રનાં પદે, સત્તા કે પ્રતિષ્ઠાના લાભથી દૂર અને તટસ્થ રહેશે. કોઈ એક પ્રવૃત્તિ સાથે જકડાઈ જવાનું ન હોઈને તેને સ્થાન (ક્ષેત્ર) કે સમયનાં બંધ રહેશે નહીં. વિશ્વહિતની દષ્ટિએ જ એની વાત હેઈને તેના વિચારે (ભાવો) ઉપર કોઈ પણ પ્રકારનો ખોટો પ્રભાવ આવશે નહીં. એ સાધુસંસ્થાને સ્વધર્મ છે એટલું જ નહીં એમાં એનાં સિદ્ધાંત, પરંપરા તેમજ ઉદ્દેશ્ય સુરક્ષિત રહે છે. તે વિશ્વના આત્માઓનું ભાવરક્ષણ કરીને વિશ્વાત્મધર્મને પાળે છે. હવે જોવાનું એ છે કે શું બીજી કોઈ સંસ્થા તેનું આ કાર્ય કરી શકશે ખરી? રાજ્યની તે કેવળ શાસન પૂરતી મર્યાદા છે એટલે તેને તે એ પ્રવૃત્તિ સ્પર્શતી નથી. લોકોની પિતાની મર્યાદા હોઈને તેઓ એ પ્રવૃત્તિઓમાં પૂરક બની શકે. લેકસેવકો પણ કદાચ પ્રાણ પ્રતિષ્ઠા છોડવા તૈયાર થઈ શકે પણ સર્વક્ષેત્રમાં માર્ગદર્શન ન કરી શકે. એ કામ કેવળ સાધુસંસ્થા વડેજ થઈ શકે. અનુબંધ અંગેની પ્રવૃત્તિ : બીજી પ્રવૃત્તિ, અનુબંધ જોડવાની, તૂટતો હોય તે સાંધવાની, તેમજ બગડેલો હોય તે સુધારવાની છે. તે પ્રવૃત્તિ પણ બધા કરતાં અગત્યની છે. આજના યુગે તો તેમાં ઢીલ પાલવે તેમ નથી. આ પ્રવૃત્તિ સાધુસંસ્થા માટે ફાવટની પણ છે કારણ કે ભારતમાં સાધુસંસ્થા પ્રત્યે દરેક ક્ષેત્રમાં માન છે અને તે આ કામ તે અસરકારક રીતે કરી શકશે. બધાં ક્ષેત્રમાં પેસેલાં અનિષ્ટ કેવળ અનુબંધથી જ સુધરી શકે તેમ છે. આ અંગે એક બાબતનું ધ્યાન રાખવું પડશે કે અનુબંધ બધાં ક્ષેત્રો વચ્ચે પણ જોડવો પડશે. કેવળ ધાર્મિક ક્ષેત્ર લઈને, તેમાં પણ સંપ્રદાયગત અનુબંધ જોડવા જશે તે તે વ્યાપક રીતે બધાં ક્ષેત્રનાં અનિષ્ટ દૂર કરી શકશે નહીં. સંપ્રદાય સાથે મોહ સંબંધ રહેતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સંપ્રદાયગત અનિષ્ટો ચાલતાં રહેશે, રૂઢિગત અને મૂડીવાદી વર્તુળના તેઓ હાથા બની જશે અને કેવળ દાનપુણ્યનાં રાહતનાં કે ક્રિયાકાંડના કાર્યો સુધીમાં તેઓ પ્રેરણા આપી શકશે. સર્વક્ષેત્રે શુદ્ધિ આણવા, ખાટાં મૂલ્યોને નિવારવા માટે ઊંડો સંપર્ક અને નિરપેક્ષ ભાવે વિચાર કરી અનુબંધ કરવાથી સાચું કાર્ય થઈ શકશે અને તે સાધુસંસ્થાની ફાવટનું છે. એની પાસે તપ-ત્યાગની મૂડી છે. કષ્ટ સહન તો કરી જ શકે છે. સાથેજ આક્ષેપે સહન કરવા માટે થોડીક તૈયારી કરવી પડશે. બીજી સંસ્થાઓ દ્વારા આ કાર્ય અમૂક ક્ષેત્રે કે અમૂક હદ સુધી થઈ શકે ત્યારે સાધુસંસ્થા માટે સ્વ સાથે પરકલ્યાણની-વિશ્વકલ્યાણની પ્રક્રિયા એ જવાબદારી છે અને વિશ્વકલ્યાણ માટે અનુબંધ વિચાર અનુકૂળ છે, તેમજ એમાં દ્રવ્ય, ભાવ, કાળ, ક્ષેત્રનાં બંધને નડતાં નથી. તે ઉપરાંત તાદામ્ય-[ સવે આત્મામાં સમાનતા આત્મીયતા જેવી ] અને સાથે તટસ્થતા [ કોઈ ઘણુ પ્રકારના બંધનમાં ન બંધાવું ] તેની અંદર સહેજ છે. એમાં સિદ્ધાંતને ક્યાંય બાધ આવતું નથી કારણ કે સાધુનું કાર્ય તે સ્વકલ્યાણ સાથે દરેક ક્ષેત્રમાં ધર્મને પ્રવેશ કરાવવાનું છે. નહિતર, ધર્મ એક સંપ્રદાયના વાડામાં પુરાઈ રહેશે, કાં તે ક્રિયાકાંડથી જ ધર્મને સંતોષ માની લેવાશે, સમગ્ર સમાજના જીવનમાં વ્યાપક સાચે ધર્મ ઉતરી શકશે નહિ. એટલે તેણે વ્યાપક રીતે બધાયે લોકોમાં-ક્ષેત્રમાં વ્યાપક ધર્મને ઊતારવાને છે. લેક ઘડતર : સાધુ સંસ્થાનું નિર્માણ, લોક ઘડતર માટે થયેલું છે એટલે તે એની પ્રવૃત્તિ છે જ અને ફાવટનું કામ છે. કારણકે ભારતમાં લોકોને ઘડવાનું કામ, સંસ્કારોનું સિંચન કરવાનું કામ એજ સંસ્થાને સોંપવામાં આવેલું અને સાધુસંસ્થા એ માટે ટેવાયેલી છે. લોક ઘડતર ન થાય તે અનિષ્ટ તત્ત, દાંડતો સમાજમાં ફૂલે ફાલે અને પરિણામે અહિંસા-સત્યાદિ વ્યાપક ધર્મને પ્રયોગ સફળ ન થઈ શકે અને અંતે તેના કારણે સાધુસંસ્થાને જ સહન કરવાનું થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ આજે લોક ઘડતરના કાર્ય ઉપર કેટલાંક જાળાં બાઝી ગયાં છે. તે લેકસસ્થા, રાજ્ય સંસ્થા કે લોકસેવક સંસ્થા દ્વારા દૂર થઈ શકશે નહીં. - એ કેવળ સાધુસંસ્થા જ કરી શકશે. આમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે બંધાઈ જવાની બીક નથી. ઉલટું ધર્મસંસ્થાપકોએ જ્યારે જ્યારે લોકોમાં ઘડતરને અભાવ જોયો ત્યારે તેમણે પિતાનું જીવન લોક ઘડતર માટે આપી દીધું એટલે એ કામ સ્વધર્મનું પણ છે. અને એજ કાર્ય તેમની પરંપરામાં ચાલતી સાધુ સંસ્થાએ કરવાનું છે. એ માટે સામુદાયિક અહિંસાના પ્રયોગો દ્વારા લોકશિક્ષણની પ્રવૃત્તિ કેવળ અગત્યની જ નથી; પણ અનિવાર્ય છે. સાર્વજનિક ન્યાય : લેક ઘડતરની પ્રવૃત્તિ પછી આજે જે પ્રવૃત્તિ સાધુસંસ્થાએ ઉપાડવાની છે તે છે સાર્વજનિક ન્યાયની. આજે ગમે તે સાધુસંસ્થાને લઈએ અને તેના મૂળમાં ધર્મ સંસ્થાપકોને જોઈએ તે તેમણે આ પ્રવૃત્તિ ઉપર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે સમાજની પિત–પીડિત વ્યકિતઓને ન્યાય અપાવવા માટે જીવન હોમી દીધેલું. બુદ્ધ, મહાવીર, ઈશુ, મહંમદ કે મહાત્મા ગાંધી દરેકના જીવનમાં સાર્વજનિક ન્યાય માટે અખંડ લડત જોઈ શકાય છે. આ પ્રવૃત્તિ સાધુસંસ્થા માટે વધારે ઉપયુકત એટલા માટે છે કે એ એની પરંપરાગત પ્રવૃત્તિ છે. સાથે જ વિશ્વના પ્રાણીમાત્રને ન્યાય આપનાર સંસ્થા જ સાર્વજનિક ન્યાયને પિતાનાં કાર્ય રૂપે લઈ શકે છે. સાર્વજનિક ન્યાયનો એક અર્થ એ છે કે સર્વપ્રથમ પ્રજાને જાગૃત કરવી કે તે અન્યાયની સામે લડે. ન્યાય જેમના હાથમાં છે એવા વકીલ, ન્યાયાધીશ અથવા સરપંચ વગેરે ન્યાય આપનારા લોકોને ખરી દિશામાં પ્રેરે તેમજ ન્યાય લંબાય કે ખર્ચાળ બને નહીં તે માટે લોકસંગઠને. માંથી ન્યાયમંડળો ઊભાં કરાવી ઘરમેળે પતાવટ, પ્રજાના ન્યાયપચે, કે લવાદો વડે જલદી તેને ઉકેલ આણે અને લોકો વચ્ચે સમાધાન કરાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ એ માટે સાધુસંસ્થાને સરકારી કાયદા કાનૂન, પોલિસતંત્ર કે સશસ્ત્ર સેનાને આશ્રય લેવા-લેવડાવવાની જરૂર નથી. તેણે અહિંસક પ્રક્રિયા દ્વારા ન્યાય આપવા–અપાવવાનું કાર્ય ગોઠવવાનું છે. સાધુસંસ્થાને લોકો ઉપર એટલો બધો પ્રભાવ છે કે સાધુઓ જે જરાક ન્યાય-ભાવનાને વેગ આપે તે ઘણા ઝઘડાઓનું સમાધાન થઈ શકે છે. ઘણીવાર એવું સંભળાય છે કે અમુક ગામના બે પક્ષેએ અમક મહારાજ સાહેબની હાજરીમાં સમાધાન કરી લીધું. આ સાધુસંસ્થાને સ્પષ્ટ પ્રભાવ છે. અલબત એ માટે ઘણીવાર સાંપ્રદાયિક-મોહ, પ્રતિષ્ઠા વગેરેને ત્યાગવા પડે. તે સિવાય પણ આજના જીવનમાં ગેર-વ્યવસ્થા આવી ગઈ છે. તેને દૂર કરવી તે પણ સાર્વજનિક ન્યાયમાં આવે છે. માનવ જીવનના તે-તે ક્ષેત્રે તે–તે યોગ્ય અધિકારી સંસ્થાઓ પાસે રહે તો જ બધી સંસ્થાઓને અને પ્રજાને સાચો ન્યાય મળી શકે. આજે અનુબંધ પ્રમાણે ચારેય સંસ્થાઓનું યોગ્ય સ્થાન નથી રહ્યું. રાજ્ય સંસ્થાએ પ્રભુત્વ જમાવ્યું છે અને સાધુસંસ્થાનું સ્થાન પાછળ ગયું છે. તે સર્વપ્રથમ સાધુસંસ્થા, પછી લોકસેવક સંસ્થા, પછી લોકસંસ્થા અને ત્યારબાદ રાજ્ય સંસ્થા આવે એ માટે સાધુસંસ્થાએ સતત કાર્ય કરવું પડશે. યોગ્ય સંસ્થા એગ્ય સ્થાને આવે, બીજી અગ્ય સંસ્થા તેનું સ્થાન ન પચાવી પાડે તેની પણ તકેદારી રાખવી પડશે. આ કાર્ય પણ અગત્યનું છે. અને આ કામ વિશ્વકુટુંબી સાધુસંસ્થા સિવાય અન્ય સંસ્થા કરી શકે તેમ નથી; તેમજ આ કાર્ય કરતાં દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ કે કાળનાં બંધને નડતાં નથી. તેમજ આ કાર્ય સાધુસંસ્થાની ફાવટનું છે કારણ કે પરંપરાગત એને ભાગે એ આવેલું સ્વધર્મનું કાર્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાર્વજનિક સ્વાસ્થ: સાધુસંસ્થા માટે સ્પષ્ટ માર્ગની પાંચમી પ્રવૃત્તિ જે બતાવવામાં આવી છે તે સાર્વજનિક સ્વાથ્યની છે. આ સ્વાર્થ એટલે કેવળ શારિરીક સ્વાસ્થ જ નહીં. તે તે ડોકટરો, વૈદ્યો પણ સુધારી શકે છે પણ તન, મન અને આત્માનું સ્વાથ્ય છે એટલું જ નહીં દરેક રીતે સ્વસ્થ સમાજ ઊભો થાય તે સાર્વજનિક સ્વાધ્ય છે. તે કાર્ય કેવળ વિશ્વના પ્રાણી માત્રની રક્ષિકા અને માતાપિતા સમી સાધુસંસ્થા કરી શકે છે. કારણ કે તેના સભ્યોએ હાનિકારક મિથ્યા આહારવિહારથી દુર રહી, ખાનપાન સંયમ કરીને તથા તપ-ઉપવાસ-સ્વાદય વડે તનનું સ્વાર્થ સંયમ સમતા અને કષાયમન સાથોસાથ વિવિધ ધર્મો, દર્શને, વિચારોના વિવાદ કે ઝઘડાઓ વ્યવહારિક રીતે અને કાંત દ્વારા મટાડીને સર્વ ધર્મ સમન્વય, સર્વદર્શન-સમન્વય વડે મનનું સ્વાથ્ય તેમજ રાગદ્વેષ, મોહ, વ્રણ, શક, ભય, મિથ્યાદષ્ટિ દ્વારા ઉપાર્જિત ધાતી કર્મો દ્વારા જ્યાં જ્યાં આત્મિક ગુણોનો ઘાત થાય છે, ત્યાં ત્યાં સાવધ રહીને સંવર અને નિર્જરા દ્વારા સમ્યકજ્ઞાન, દર્શન ચારિત્ર વડે આત્મિક સ્વાધ્ય મેળવવા માટે સાધુતા સ્વીકારી છે. એટલે જ આવી સાધુસંસ્થા માટે આ કાર્ય સહેજ છે. શારિરીક સ્વાશ્ય, માનસિક સ્વાધ્ય તેમજ આત્મિક સ્વાથ્ય જાળવવા માટે દરેક ધમેં માર્ગદર્શન કરેલું જ છે અને આમ સ્વસ્થ સમાજની પ્રવૃતિ એ સાધુસંસ્થા માટે સ્વધર્મની છે. આ કામ સાધુસંસ્થાની ફાવટનું પણ છે; કારણ કે આહારવિહારનો સંયમ સ્વાદ જય તેમજ વ્રત-ઉપવાસ તે જાતે કરીને બીજાને પણ તે માર્ગે પ્રબધી શારિરીક સ્વાસ્થ જાળવી રાખવા માર્ગદર્શન આપી શકે છે. ક્રોધ માન, માયા-લોભ કે સ્વાર્થના પ્રસંગે માનસિક સમતા, શાંતિ અને કષાયશમનને રરતો માનસિક સ્વાસ્થ માટે ચીધી શકે છે. સાથે સાથે વિવિધ ધર્મો અને દર્શનોનું સંપૂર્ણ જ્ઞાન, દર્શન અને તેને અનુરૂપ ઉજત ચારિત્ર્યના માર્ગે જાતે જઈ આત્મિક સ્વાસ્થને રસ્તો બીજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચિતવી શકે છે. જ્યાં જ્યાં આત્મ-ગુણોને ઘાત રાગ-દ્વેષ, મોહ, ઘણું, ભય-મિથ્યાદષ્ટિ દ્વારા થતા હોય ત્યાં સાવધાન રહીને સંવરનિર્જરા વડે તેને રોકી શકે છે, બીજાને પણ આ માર્ગે પ્રેરી શકે છે. ઘણા લોકો એમ કહેશે કે વળી આ આરોગ્યની વાત ક્યાં સાધુસંસ્થા સાથે જોડે છે? પણ સાધુસંસ્થાનું નિર્માણ સ્વસ્થ સમાજ માટે થયું છે. જેનેની વીસ તીર્થકરની સ્તુતિમાં તે સાફ કહેવામાં આવ્યું છે – __ आरुग्ग बोदिलाभं समादिवरमुत्तमं किंतु એટલે કે ભાવ આરોગ્યને બોધલાભ અને ઉત્તમ સમાધિનું પ્રદાન કરે ! એટલે એ તે પરંપરાગત સાધુસંસ્થાએ કાર્ય કરવાનું છે. જ્યાં જ્યાં શારિરીક, માનસિક કે આધ્યાત્મિક આરોગ્ય બગડતાં હશે કે જળવાતાં નહીં હોય ત્યાં ત્યાં તેમણે એ અંગે ઉપદેશ, પ્રેરણા, માર્ગદર્શન અને સ્પષ્ટ આદેશ આપીને સાર્વજનિક સ્વાધ્યને સુધારી જાળવી રાખવું પડશે. જેથી જગતમાં શાંતિ-સમાધિ અને વ્યવસ્થા પ્રવર્તે. આ પ્રવૃત્તિ પણ સ્વધર્મની છે; આજે અગત્યની છે અને સાધુસંસ્થાને ફાવટની છે. તેમાં કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પ્રતિબંધ નથી આવતો, એટલું જ નહીં, વ્રત-નિયમ, સંયમ, બ્રહ્મચર્ય વગેરે ગુણોને પ્રચાર સાધુસંસ્થા કરે છે જે સાર્વજનિક સ્વાથ્ય માટે જ છે. આમ આ પાંચેય પ્રવૃત્તિઓ સ્પષ્ટમાર્ગની પ્રરૂપિત છે અને તેને ચારે કસેટીએ કરવાથી તે દરેક યુગે જરૂરી મહત્વની અને સ્થાયી રૂપે કરવાની છે. તેથી જ સાધુસંસ્થાની ઉપયોગિતા સિદ્ધ થશે. ભ. મહાવીરે પણ સાધુસંસ્થા માટે સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. સ્પષ્ટ માર્ગ વિષે સેવાતા મે અને સદેહે સ્પષ્ટ માર્ગ વિષે ઘણા અધ્યાત્મવાદીઓ લોકોમાં ઘણું ભ્રમ ફેલાયેલા છે. કેટલાક એમ માને છે ખાસ કરીને એકાંત નિવૃત્તિવાદીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કે સાધુસંસ્થા તે સ્વકલ્યાણ માટે જ છે. પરકલ્યાણ એનું ધ્યેય નથી. આ સંબંધમાં અગાઉ ઘણી ચર્ચા થઈ ચૂકી છે તે છતાં અહીં ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધને દાખલો આપ બસ થશે. જે તેમણે સ્વકલ્યાણ જ ધ્યેય રાખ્યું હોત તો સંઘ સ્થાપના ન કરત. તેમાં પણ સાધુ-સાધ્વી, શ્રમણોપાસક અને શ્રમણોપાસિકાને અનુબંધ સૂચવ્યો ન હત. ભગવાન મહાવીરને તે કેવળજ્ઞાન થઈ ચૂકેલું, અને જે એકાંત સ્વકલ્યાણ ધ્યેય હેત તે તેમણે શા માટે ત્યારબાદ ત્રીસ વર્ષ સુધી વિહાર કર્યો, ચાતુર્માસ કર્યા અને લોકોને માર્ગદર્શન આપ્યું? એવી જ રીતે ભ. બુદ્ધ પણ ૪૨ વર્ષ સુધી સંયમ પાળ્યો અને તે પણ વિહાર કરી, ઉપદેશ આપી, સંઘ રચીને ! જે સ્વકલ્યાણ જ ધ્યેય હોત તો બન્ને સાધુસંસ્થાને સ્પષ્ટ આદેશ આપત કે વિહાર, ચાતુર્માસ, ઉપદેશ વગેરેની કશી પણ જરૂર નથી. એ ઉપરાંત સ્વકલ્યાણ તે ગૃહસ્થ વેશે પણ “ગૃહસ્થ લિંગસિદ્ધા” પ્રમાણે થઈ શકતું હતું, તે મુનિદીક્ષા લેવાની અને સમાજ (સિંધ) સાથે અનુબંધ જોડવા-સુધારવાની વાત ન આવત. એટલે માત્ર સ્વકલ્યાણથી જ સાધુસંસ્થાની ઉપયોગિતા સિદ્ધ થતી નથી. પરકલ્યાણ (વિશ્વકલ્યાણ) એની સામે મુખ્ય રહેશે. માટે જ તેના અનુસંધાનમાં સાધુઓને છકાયના પિયર અને નાથ કહેવામાં આવ્યા છે. શાસ્ત્રોક્ત દાખલાઓ પણ આ અંગે ઘણું મળી આવે છે. જયઘોષ મુનિ અને વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞ અંગે સ્વપકલ્યાણ સંબંધી લાંબો સંવાદ ચાલે છે. અંતે વિજયષને સંદેહ મટતાં તે કહે છે – जे समत्था समुद्धतुं परमपाणमेव च। तेसिं अन्नमिणं दयं, मो भिकरव् सव्वकामियं ॥ જે પિતાના તથા બીજાના (વિશ્વના) આભાને ઉદ્ધાર કરવા સમર્થ હોય તેને જ આ સર્વ રસમુક્ત ભોજન આપીશ. ભિક્ષુ–મહામુનિ આપ તેમ કરવા સમર્થ છે માટે તે ગ્રહણ કરે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર મુનિ તેને કહે છે : “મને ભિક્ષાથી મતલબ નથી. હું તે એટલા માટે આવ્યો છું કે તું સંયમ માર્ગની વહેલી તકે આરાધના કર!” અહીં મુનિ સામાજિક મૂલ્યોને સુધારવા આવ્યા હતા. એટલે સ્વની સાથે પરકલ્યાણ સાધુસંસ્થાનું ધ્યેય જ છે. સ્થાનાંગ સૂત્રમાં સ્થવિર કલ્પી અંગે કહેવામાં આવ્યું છે કે – 'चत्तारि पुरिस जाया पणत्ता तंजहा-आवाणुकंपए नाम मेगे णो पराणुकंपए, पराणुकंपए णाममेगे णौ आयाणुकंपए, एगे आयाणुकंपए वि पराणुकंपए वि, एगे णो आयाणुकंपए णो पराणुकंपए वित्ति। –ત્યાં માત્માનુષ્પ ને અર્થ “માર્નાહિત પ્રવૃત્ત કરવામાં આવ્યો છે. તેમ જ પાનુષ્પ સમાપક્ષો દ્વારા સો (પરહિતપ્રવૃત્ત:) મૈિતા કહ્યું છે. (વપરાનુ૫) ૩મયાનુક્રમ્પ વિરq उभयाननु-कम्पकः पापात्मा कालसौकरिकादिरिति । આ પાઠ વડે જાણું શકાય છે કે સ્થવિરકલ્પી સાધુ એ છે કે જે સમાજની વચ્ચે રહી સાધના કરે અને પિતાનું ધ્યેય તથા જવાબદારી સમજી સ્વ તથા પરકલ્યાણ કરે છે. આમ જાણી શકાય છે કે અધ્યાત્મ-માર્ગના સહુથી શ્રેષ્ઠ પ્રણેતા જૈનધર્મના તીર્થંકર ભગવાન મહાવીરે પણ સ્પષ્ટ માર્ગ અપનાવવાનું કહ્યું છે! પરકલ્યાણમાં ઘર ચૂકી જવાશે? - કેટલાક એમ કહે છે કે સાધુએ પહેલાં સ્વ-(પિતાનું) કલ્યાણ કરવું જોઈએ. તેમ ન થાય તો પરકલ્યાણ કરવા જતાં તે ઘર ચૂકી જશે. આ ભય ખોટો છે. જે સ્વ કલ્યાણજ કરવું હોય તો પછી જંગલમાં ચાલ્યા જવું જોઈએ. આત્માને બધી પ્રવૃત્તિથી દૂર કરી સ્થિર થઈ જવું જોઈએ. આ શરીર પણ પારકું છે. પછી તેને ખવડાવવા પીવડાવવાની શી જરૂર છે? પણ આજે એ શકય નથી. તેને સમાજમાં રહેવાનું છે. જીવનની ઓછામાં ઓછી જરૂરતો આહારપાણી, વસ્ત્ર, પાત્ર વ. સમાજ પાસે મેળવવાનાં છે. ત્યારે તેણે સમાજની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આત્મગુણોને પ્રચાર તો કરવો જ પડશે. આત્માની સાથે શરીર છે ત્યાંસુધી બધા વહેવાર કરવા જ પડે છે. આ વહેવારોમાં પોતાની સાથે લાગેલાં અનિષ્ટો પાપાશ્ર દૂર કરવા, કર્મ ખપાવવા (નિર્જર) અને કમ રોકવાની (સંવરની) વાત વિશ્વાત્મ-રક્ષામાં આવી જાય છે. તે તેણે કરવાની જ છે. જે એ રીતે સમાજમાં ગુણોની પ્રતિષ્ઠા નહીં કરે તો હિંસાદિ તો ફાલશે-કૂલશે અને તેનું આત્મકલ્યાણ અદ્ધર જ રહી જશે. તે ઉપરાંત “ ”ના સિદ્ધાંત પ્રમાણે વિશ્વના બધા આત્માઓ સમાન હેઈને આત્માનું એકત્વ સાધવામાં સ્વકલ્યાણ પર કલ્યાણને ભેદ જ રહેતું નથી. તે પરકલ્યાણ કરશે તે પણ સ્વકલ્યાણ જ થઈ જશે. પરમાર્થ સ્વાર્થ બની જશે. પછી જેમ માતા પિતાનાં બાળકોનાં દુઃખને પોતાનું દુઃખ ગણું દૂર કરવા દોડે એમ સાધક વિશ્વને પિતાનું બાળક માની, વિશ્વનાં બધાં ક્ષેત્રમાં જે દેષ હશે તેમને પિતાનાં માની તેને દૂર કરવા લાગી જશે. એવું તો નથી કે જિદગીના પ૬-૬૦ વર્ષ કે પાંચ સાત જન્મ સ્વરિયાણમાં કાઢયા અને પછી પરકલ્યાણ માટે ના કાળ ગણવામાં આવે ! એ તો અશક્ય છે. સ્વકલ્યાણ અર્થે સાધુ થયા અને એની સાથે જ પરકલ્યાણ પણ ચાલુ થઈ જાય છે. જે તે પરકલ્યાણ ન કરે તે તેના અહિંસા સત્યાદિ ગુણોની સાધનાની કસોટી ક્યારે થાય? એ ત્યારે જ થાય જ્યારે તે સમાજના સંપર્કમાં આવી તેનું ઘડતર કરવા અને સ્વસ્થ-સમાજના નિર્માણ અંગે તેને પ્રયોગ કરે! એટલું ખરું કે “હું જ પરકલ્યાણ કરૂં છું!” એ અહંભાવ સાધુમાં ન હોવો જોઈએ. પણ આત્મવિકાસ માટે “પરકલ્યાણ” કરવું એ મારી નૈતિક અને પવિત્ર ફરજ છે એમ માની તેણે પિતાની મુક્તિ સાથે જગતમુક્તિ માટે પણ પ્રવૃત્તિ કરવી જોઈએ. અનુબંધમાં દોષ કે બંધન છે? “ જે કે ભગવાન મહાવીરે પિતાનું આખું જીવન “અનુબંધમાં દરેક ક્ષેત્રોમાં ધર્મને જોડવામાં વીતાવ્યું તે છતાં કેટલાક લોકોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. અનુબંધમાં દોષ કે બંધન પેસવાને ડર લાગે છે. આ ડર ખોટો છે. એક જૈનાચાર્યે કહ્યું છે – अन्यस्य योजन धर्मे विनियोग स्तयुत्तरम् । कार्यमन्वय सम्पत्त्या तदवन्धय फलं मतम् ॥ पुष्टिः पुण्यायचयः शुद्धिः पापक्षयेण निर्मलता। अनुबंधिनि द्वयेऽस्मिन क्रमेण मुक्तिः पराजेया । –બીજાને (વ્યક્તિ અને ક્ષેત્રોને) ધર્મ (અહિંસાદિ) માં જોયા પછી યથાયોગ્ય ક્ષેત્ર વિનિયોગ કરે તે સમન્વય સંપત્તિથી કરવોએ બનેનું ફળ નક્કી છે. અને શુદ્ધિ-પુષ્ટિ રૂપ અનુબંધનું કાર્ય દરેક ક્ષેત્રમાં થયા પછી કમશઃ પરા મુક્તિ થાય છે. તીર્થકરે કે કેવળીની જીવન મુકિત તે કેવળ જ્ઞાન થતાની સાથેજ થાય છે પણ પરા મુકિત માટે, વિશ્વકલ્યાણ માટે, તેઓ સમાજ-સંધ સાથે અનુબંધ સાધે છે તે તેમના કર્તવ્યને ઉત્તરાર્ધ છે; જેમાં વિશ્વ સાથે રહ્યા છતાં પણ તેઓ રાગદ્વેષથી પર રહીને લોકકલ્યાણ, લઘડતરનું કાર્ય કરી મુકિત મેળવે છે. જે લોકો સમાજના દેશે કે અનિષ્ટોથી ડરીને ભાગે છે, ઉદાસીન રહે છે કે ઉપેક્ષા સેવે છે, તેમના વડે આડકતરી રીતે એ અનિષ્ટોને પ્રતિષ્ઠા મળી જાય છે. એટલે એ અંગે સાધુની ઉપેક્ષા કે ઉદાસીનવૃત્તિ અધુરી કે કાચી સાધના ગણશે. સાધુએ તો દરેક ક્ષેત્રમાં (માત્ર સંપ્રદાયમાં જ નહિ.) જરૂર પ્રમાણે ધમકથા (ધર્મપ્રેરણું દેશના કે માર્ગદર્શન) કરવી જોઈએ તે માટે દશવૈકાલિક સૂત્રની નિયુકિત અ. ૩ માં કહેવામાં આવ્યું છે खेत्तं कालं पुरिस सामत्थं चप्पणो वियाणेत्ता । समणेण ड अणवज्जा पगयम्मि कहा कहेयन्वा ॥ સાધુએ ક્ષેત્ર, કાળ, પુરૂષ, સામર્થ્ય અને આત્માને વિચાર કરીને તે પ્રસંગે અનવદ્ય કથા (દેશના–પ્રેરણું કે માર્ગદર્શન) કરવી જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ એને અર્થ એ છે કે જ્યાં જે પ્રમાણે ખૂટતું હોય ત્યાં તે વસ્તુ તેણે ભરવી જોઈએ. એને જ અનુબંધનું કામ આપણે કહીએ છીએ. નિવૃત્તિ કયારે ? કોઈ કહેશે કે સાધુએ નિવૃત્તિ ક્યારે કરવી જોઈએ ? એને જવાબ એ છે કે પ્રવૃત્તિમાં પડ્યા પછી દેષ લાગવાની સંભાવના હોય ત્યારે નિવૃત્તિ કરી શુદ્ધિ કરવી જોઈએ. એક મશીન ચાલુ હોય તે તેને એજીનીયર નિવૃત્ત હોય પણ તે બગડે કે અટકે તો તેણે જઈને સુધારીને ચાલુ કરવું જ જોઈએ. એવી જ રીતે વિશ્વયંત્રને એજીનીયર સાધુ, તે ચાલે ત્યારે માત્ર નિરીક્ષણ કે ચોકી જ કરશે પણ જ્યારે વિશ્વનું યંત્ર બગડ્યું હશે, હિસાદી અનિષ્ટોના કારણે અવ્યવસ્થા ઊભી થઈ હશે ત્યારે તે ક્ષણને પણ પ્રમાદ ર્યા વગર તેને સુધારવા પ્રયત્ન કરતો રહેશે. જે તે વખતે જરા પણ પ્રમાદ કરશે તો તેનું કહુફળ તેને અને સમાજને ભોગવવું પડશે. યુગની માંગ આજના યુગે તે વિશ્વ યંત્ર ઘણું બગડયું છે, ત્યારે સાધુસંસ્થાએ યુગની માંગ પ્રમાણે તેને સુધારવા, સિધ્ધાંત અને મર્યાદા જાળવીને ઝંપલાવવું જ પડશે. આ યત્ર ઘણું સમયથી બગડી રહ્યું છે. ઈતિહાસના પાને યુરેપને ઇતિહાસ જોતાં એ જણાઈ આવશે કે જ્યારે એ રીતે સાધુસંસ્થાએ સમયસર નહિં ઝંપલાવીને રાજ્યાશ્રયે જવું પસંદ કર્યું તેથી તે લોકો અને લોકસેવકોને જાગૃત ન કરી શકી. પરિણામે ધર્મસંસ્થા, રાજયના હાથા રૂપે બની ગઈ અને રાજાઓ ધર્મના નામે રાજ્ય વધારવા માટે લાખની કતલ કરવા લાગ્યા તોયે તેના સભ્ય કાંઈ ન બોલ્યા. રાજાને તેઓ કંઈ પણ સત્ય ન કહી શક્યા; પરિણામે god save the king” ની પ્રાર્થના શરૂ થઈ ગઈ. એવી જ રીતે ભારતમાં જે સાધુઓ હતા તેમણે બ્રાહ્મણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ (લેકસેવકો) કે લોકોને મુસ્લિમ-રાજ્ય સમયે પ્રેર્યા નહીં. પરિણામે તેઓ રાજ્યના હાથા બન્યા અને લાખ લોકોની કતલ થઈ લૂંટફાટ થઈ છતાં કંઈ ન કરી શક્યા અને અત્યાચાર મૂંગે મેંઢે સહન કરી લીધે. યુરોપમાં ધર્મગુરુઓની વિરૂદ્ધ પ્રવૃત્તિ હતી ત્યારે ભારતમાં બેટી નિવૃત્તિ હતી. પરિણામે બને સ્થળે વિશ્વ-યંત્રો બગડ્યાં અને ધર્મગુરુઓએ તેને સુધાય નહીં; એને લઈને અવ્યવસ્થા થઈ. આજે તે ધર્મગુરુઓએ ઇતિહાસ ઉપરથી બેધપાઠ લઈને સ્પષ્ટ માર્ગની પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે તો જ બગડેલું વિશ્વયંત્ર સુધરી શકશે. એકવાર એ સુધરીને ચાલુ થઈ ગયા બાદ સાધુસંસ્થાને માત્ર નિરીક્ષણ કે ઈશારે કરવાનું ઘણું થશે, અને એ પણ વખત આવી શકશે કે – "गुरोस्तु मौनं व्यारव्यानं शिष्यास्तु छिन संशया :" –એટલે કે ગુરુઓના મૌનથી પણ શિષ્યો -(સમાજ)ના સંશયો નાશ પામશે. એ સમય નિવૃત્તિ પ્રધાન હશે. પણ આજે તે ઉદાસીનતા કે ઉપેક્ષા વાળી ખોટી નિવૃત્તિ અનિષ્ટોત્તેજક, પ્રમાદવર્ધક અને સ્વ તેમજ પર માટે ઘાતક સિદ્ધ થશે. સંત વિનોબાજીનું કહેવું છે કેઃ “ભમરડો જ્યારે ખૂબ જ વેગથી ફરે છે ત્યારે નિશ્ચળ અને નિવૃત્ત દેખાય છે. જ્યારે સ્થિર થવા માંડે છે ત્યારે ફરતો –( પ્રવૃત્તિ કરતો) જણાય છે. એવી જ રીતે સાધુસંસ્થાએ આજે બગડેલા અનુબંધે સુધારવા અને તૂટેલા જોડવા માટે ઉગ્ર પાદવિહાર કરી લોકઘડતરનું કાર્ય સાધી, સમાજને સ્વસ્થ કરવા એટલી જેશથી પ્રવૃત્તિ આદરવી પડશે કે તે પ્રવૃત્ત છતાં નિશ્ચળ લાગે અને જે તે નિવૃત્ત થવા લાગે તે સમાજને તે દોષથી ઘેરાયેલો, આળસુ અને અકર્મય લાગશે. આજે અનુબંધનું કામ એટલું બધું છે કે તે જિંદગીભર સતત રહેશે. કારણ કે વિશ્વયંત્ર સુધરશે તેમ પાછું બગડશે અને ફરી તેને સુધારીને ચાલુ કરવું પડશે. આમ બગડવાની અને સુધારવાની ક્રિયાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ કંટાળીને “આ સુધરશે જ નહીંકરીને કોઈ પાછા ન પડે; એ જ ધ્યાન રાખવાનું છે. સાધુસંસ્થાના પુરુષાર્થે અધર્મ–અનિષ્ટની પ્રતિષ્ઠા તૂટે છે, ધર્મની પ્રતિષ્ઠા થાય છે. તેથી જગતમાં શુદ્ધિ થતી રહે છે. ઘર રાજ સાફ કરવું પડે તેમ સાધુસંસ્થાએ પણ વારા ફરતી આવા વિશ્વરૂપી ઘરને સાફ કરતા જ રહેવાનું છે. એનાથી જ જગત ટકે છે અને સુવ્યવસ્થિત રહે છે. એટલે વિશ્વયંત્રને સુધારવા સાધુસસ્થાએ સ્પષ્ટ માર્ગ અપનાવી પિતાની ઉપયોગિતા ટકાવી રાખવાની છે. એકાંત નિવૃત્તિવાદ, એકાંત પ્રવૃત્તિવાદ, મધ્યમ માર્ગ એ બધાં કરતાં સાધુસંસ્થા માટે સ્પષ્ટ માર્ગ જ વધુ અગત્યને અને ફાવટ છે અને એજ તેણે પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવા માટે અપનાવવો જોઈએ. ચર્ચા-વિચારણું માનવને ધર્મ શીખવાડતી સંસ્થા શ્રી. પૂજાભાઈ : “વિધિસરની સાધુ સંસ્થા ભગવાન મહાવીર, બુદ્ધ કે શંકરાચાર્યથી થઈ પણ તે અગાઉ રામદલ, શંભુદલ વ. રૂપે ઋષિ સંસ્થા હતી. પણ કંચન, કામિનીથી મુકત છતાં જગતના સર્વ પ્રશ્નોને ધર્મને રંગ લગાડનાર વ્યવસ્થિત સાધુસંસ્થા અને ગૃહસ્થ સાધકોની સંસ્થા એ ચલાવવામાં જૈન સાધુસંસ્થાનો મોટો ફાળો છે. “સાધુસંસ્થા ન જોઈએ. નકામી છે.” એમ કહેનારાઓ જ્યારે વધારે પરિચયમાં આવશે ત્યારે તેની ઉપયોગિતા સ્વીકાર્યા વગર નહીં રહે. પશુવતુ જીવન જીવતાં લોકોને માનવતા શીખવવામાં સાધુસંતોને ફાળે છે નથી. લોટ માગીને કુતરાને ખવડાવનાર, ઘરે ઘરે ફરનાર વેરાગીઓમાં પણ કેટલે ત્યાગ હતો! આજે તેમાંયે લેટ વેચી– મારવાની વૃત્તિ આવી ગઈ છે. એટલે યુગ પ્રમાણે સાધુસંસ્થાએ કાર્યક્રમો બદલવાની જરૂર છે. અલબત્ત તેઓ એક ક્ષેત્રમાં [ શિક્ષણ આરોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અને આરોગ્ય વ. રાહતની પ્રવૃત્તિઓમાં ] ભરાઈ રહે તેના કરતાં સર્વાગી સક્રિય માર્ગદર્શન એકેએક ક્ષેત્રમાં આપે છતાં અપ્રતિબદ્ધ પ્રવાસી અને નિર્લેપ રહે તે જરૂરી છે. સાધુસંસ્થા ક્યારે જાગશે? શ્રી. બળવંતભાઈ : “ચંદ્ર જેવી શીતળ વત્સલતાવાળાં, સર્વનું હિત ચાહનાર, ગરીબ-અમીર હરેકને પ્રબોધનારા, દલિત અને નારી જાતિના ઉદ્ધારક, ચંડકૌશિક જેવા સર્વને પણ ઉદ્દબોધનારા ભગવાન મહાવીર સમા સાધુપુરૂષોના અનુયાયી સાધુ સાધ્વી આજની કટોકટી છતાં કેમ નિષ્કિય છે ? દયાનંદ, રામતીર્થ, વિવેકાનંદને નિહાળનારા વૈદિક સન્યાસીઓ જાગતા કેમ નથી ? સ્વામી વિવેકાનંદે તે એકાંતમાં સાધના કરી મેક્ષ મેળવનાર સાધુશિષ્યને સાફ કહ્યું હતું : “સ્વાર્થના સ્વર્ગ કરતા પરાર્થનું નરક સારૂં છે.” અધિકાર વગર મેક્ષની વાત કરશે તે સ્વર્ગ પણ એક બાજુ રહેશે. મેક્ષની વાત તો અલગ જ છે.” ઉગાકાઠીએ ગુણાતીતાનંદનું અપમાન કર્યું છતાં તેમના ગુરુ સહજાન દે શ્રાપ આપવાને બદલે કહ્યું : “એમને એક એવું પુત્રરત્ન પેદા થાય જે સાધુઓની સાચી સેવા કરે !” કયાં આમ અપમાન વેઠીને પણ ભલું કરનારા ? અને કયાં આજે બોલે એક અને સમાજથી ડરીને સ્પષ્ટ અભિપ્રાય પણ ન કહી શકનારો ? આશા રાખીએ કે સાધુસંસ્થા જાગશે અને હિંમતવાન થશે. અનાયાસે કરવાનું કાર્ય શ્રી. ચંચળબેન : જગત આગળ વધી રહ્યું છે. કર્મકાંડ કે વેશને મહત્વ ન આપતાં સાધુસાધ્વીઓએ સાચા ધર્મનું માર્ગદર્શન કરવું જોઈએ. ગૃહસ્થાશ્રમીની મર્યાદા હેઈને તેઓ ન કરી શકે તેવું સ્વ–પર કલ્યાણનું કાર્ય સાધુસંસ્થા અનાયાસે કરી શકે, તેમાં પાછા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ન પડવું જોઈએ. તેમણે શરીર સાચવવું પડશે, દૈવી વારસો સાચવવો પડશે તેમ જ વ્યાપક ધર્મને પાળશે જે તેમને આગળ લઈ જશે. અનુબંધ શબ્દમાં ચાર અક્ષરે છે. “આથી સાધુસંસ્થા, “તુથી લોકસેવક સંસ્થા, “બથી લોકસંસ્થા અને “ધ”થી રાજ્ય સંસ્થા લઈએ અને એ રીતે જોડાણ કર્યા વિના છૂટકો નથી. * વ્યક્તિગત કલ્યાણ માટે એકાંતમાં જીવન ગાળનારનું ભાવિ પણ કલ્યાણકારી સમાજને લીધે જ બને છે. ઈસુએ પ્રાર્થના અને સવપ્રાર્થનાને સુયોગ સાધેલ તે પ્રાણ, પરિગ્રહ, પ્રતિષ્ઠા હોમવા તૈયાર જ રહેતા, સમાજમાં ખૂટતુ તે ટેકરી ઉપર જઈ ઉપદેશ આપી પૂરતા અને સમાજ તૈયાર થતો. ભગવાન શ્રી કૃષ્ણને ગોવાળીયાઓએ પૂછેલું તેના જવાબમાં કહેલું : “મારા જીવન પરથી જ જોઈ લ્યો. અપકાર ઉપર ઉપકાર કરે તેમાં જ મહત્તા છે “ગાંધીજીએ સાચું સાધુત્વ કેવું છે તે વગર બેલે આચરીને જીવન વડે બતાવી આપ્યું હતું. એ અકર્મણ્યતા છે પૂ. દંડી સ્વામી : “જ્ઞાની ને કર્મ ન હોય” એમ કહેનારા સાચા આચાર્યો કે વિદ્વાનનું આચરેલું– કહેલું કરતા નથી. જગદ્ગુરુ શંકરાચાર્ય પલાંઠી વાળીને બેઠા થોડા જ રહ્યા હતા ? ૩૨ વર્ષમાં કેટલાં કામ એમણે કર્યા હતાં? દિવાળીમાં બાળકો મેરૈયું લઈને ફરે છે તેમ સન્યાસીઓ નિવૃત્તિના નામનું મેરૈયું લઈને ફરે છે. જે નિવૃત્તિ જ હોય તે ઝાળી લઈને મધુકરી માટે કેમ જાય છે? મળ-મૂત્ર વિસર્જન તેમ જ ગમનાગમનની પ્રવૃત્તિ કરવા છતાં પરકલ્યાણની પ્રવૃત્તિ ન કરવાની વાત “ વાતવ્યાધાત” જેવી છે. એ જરૂર છે કે નિષ્કામ કર્મયોગ કરે કે ફળની આશા ન રાખે પણ સ્વાર કલ્યાણને સ્પષ્ટ માર્ગ લીધા સિવાય કેમ રહી શકે? નિવૃત્તિમય પ્રવૃત્તિવાળે એ જ સાચે સાધુ છે, અને આવા સાધુઓની સંસ્થા એ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સાધુ–સંસ્થા છે. તેઓ ધર્મ અને મેક્ષને મુખ્ય ગણે છે ત્યારે ગૃહસ્થ અર્થ અને કામને, એટલે જ જે ગૃહસ્થ ન કરી શકે તે સાધુ કરી શકે છે એ વાત યોગ્ય જ છે. તે માટે પણ તેમણે અકર્મયતાને ખંખેરીને સ્પષ્ટ માર્ગ અપનાવવો જોઈએ. એજ ખરે ધર્મ છે શ્રી. દેવજીભાઈ: “સવારે પૂ. નેમિમુનિએ બતાવેલો સર્વક્ષેત્રે ધર્મમય પ્રેરણું આપવી એ જ સાધુ-સાધ્વીઓને સ્વધર્મ છે. એક કાળે વર્ણવ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્રો સહુ પોતપોતાનું કામ કરી લેતા અને પ્રશ્નો ઉકેલી લેતા. એ વખતે ઇશારે કે સૂત્રઉચ્ચાર જ બસ હતો. તે છતાં તેઓ સજાગ તો રહેતા હશે જ. આજે આંખ આડા કાન થયા છે. તેથી બધાં ક્ષેત્રે બગડયાં છે. આજે તેઓ ન જાગે તો ગૃહસ્થ સાધક-સાધિકાઓએ પણ તેમને જગાડવા પડશે જ. દરેક ક્ષેત્રમાં સ્પષ્ટ માર્ગની પ્રેરણા આપવાની છે. સાધક સાધિકાઓ માટે નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ જોઈએ અને સાધુ સાધ્વીઓ માટે પ્રવૃત્તિલક્ષી નિવૃત્તિ હોવી જોઈએ. આટલું સમજાય અને પ્રવૃત્ત થવાય તો ઘણે બગાડ આપોઆપ સુધરી જશે; અને ઘણું મોટું કામ થશે. બીજા ધર્મોનું સાહિત્ય પણ સાધુ-સાધ્વીઓએ ઉંડાણથી જેવુંવિચારવું પડશે. જેના–મોમાં “સ્વમત તથા પરમત” જાણનાર તરીકે સાધુજીને ગણવામાં આવ્યા છે. આજના યુગમાં જીવનનો પ્રારંભિક અભ્યાસ શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે જ્યારે વિજ્ઞાન, ઈતિહાસ વગેરે જરૂરી ગણાય છે ત્યારે સાધુ-સાધ્વીઓ માટે જગતના પ્રવાહે જાણવા માટે કેટલા બધા અભ્યાસની જરૂર છે? આજે સુંદર ટાણું છે તે ફરી મળવાનું નથી. લેકહિત માટે સાધુજીવન અને સાધુસંસ્થા: શ્રી. બ્રાચારીખ : “અંગત સાધનામાં જીવન સમાપ્ત કરવું કે માની લેવું તે પાયાની જ ભૂલ છે. ખરી રીતે તે લોકહિત માટે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧ર. સાધુઓનું જીવન હોય છે. ગીતામાં સન્યાસીની વ્યાખ્યા જુદી જ આપવામાં આવી છે. સ્વ–પરહિત સાધે અને બધાં કામ્ય કર્મો છેડી સાચાં કર્મો સાથે તે જ સાધુ છે. માટે આજે સાધુસંસ્થાએ ઝટ જાગવાની જરૂર છે. એટલું ખરું કે ક્રાંતિની શરૂઆત વ્યક્તિથી થશે પણ સંસ્થારૂપે સાંકળ જોડાય એ જરૂરી છે. સુસંસ્થા બન્યા સિવાય ટકે નથી: પૂ. નેમિમુનિ : “આજે આખી દુનિયા એક થઈ રહી છે. તે વખતે સંસ્થા બન્યા સિવાય છૂટકો નથી. રાહત, પુણ્ય કે પરોપકારનાં કામમાં સાધુસંસ્થા ન પરોવાઈ જાય, પણ સ્પષ્ટ માર્ગે જાય તે જોવું અત્યંત જરૂરી છે જેથી કોઈ ખતરો ન આવે. દરેક ક્ષેત્રમાં દોરવણી આપતા સાધુ-સાધ્વીઓએ ફર્યા કરવું જોઈએ. એકાંત પ્રવૃત્તિ કે ફંડફાળામાં પડી જશે તે સર્વાગી ચિંતન નહીં થાય. હવે કોઈ એક સંપ્રદાયની વાત ચાલતી નથી-તેમજ ચાલશે નહીં. કેવળ વ્યાપક સર્વક્ષેત્રને સ્પર્શતા ધર્મની વાત જ લેકોને ગળે ઊતરશે.” શ્રી. બળવંતભાઈ:“જૈન સાધુ-સાધ્વીઓ ઘડાયેલા છે પણ બીજી સાધુસંસ્થા ઘાયેલી નથી. તેથી તે બીજા કાર્યો કરે તે વાંધો શું છે ?” શ્રી. પુજાભાઈ: “વધુ શક્તિવાળો પ્રકાશ આવતા બી જે પ્રકાશ ઝાંખે પડી જાય તેમ જૈન સાધુસંસ્થા કાર્ય શરૂ કરશે તે આપોઆપ બીજા સાધુઓએ ચગાનમાં આવવું પડશે.” પૂ. દંડી સ્વામી : “મેં “ધર્મવિચાર'માં જોયું તે બારસ પથ છે પણ બધા મૂળ ધર્મને માનનારા નથી. પિતાપિતાની મેળે પેદા થયેલા છે. - પૂ. નેમિમુનિ : “ભગવાન મહાવીર, બુદ્ધ અને શંકરાચાર્યું સાધુસસ્થા રચી હતી પણ કબીર વગેરેએ પંથ નહેતો કાઢો. આજે યોગ્ય સાધુ-સાધ્વીઓ સુમાર્ગે સંકલિત થાય તે “સાપ ગયા અને લીસોટા રહ્યા” જેવા ઘણા પંથને નિવારી શકાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ક્ષેત્રે ઉપયોગિતા મુનિશ્રી નેમિચંદ્રજી] [૮] [૨૨-૯-૧ સુધી વિચાર કરીને તેની આજે 11 અને પ્રેરણાદાયક સાધુસંસ્થાની ઉપયોગિતાનાં અલગ અલગ પાસાંઓ ઉપર અત્યાર સુધી વિચાર થઈ ચૂક્યું છે કે ચોકકસ રીતે ઘડાયેલી સાધુસંસ્થા જે પષ્ટ માગે જાય તે તેની આજે વિશ્વમાં ઉપયોગિતા સ્પષ્ટ છે. આવી સાધુ સંસ્થા વિશ્વના દરેક ક્ષેત્રમાં ઉપયોગી અને પ્રેરણાદાયક થઈ શકશે એટલું જ નહીં વ્યાપક ધર્મને ફેલાવી તે સ્વસ્થ, સુસંસ્કૃત અને વ્યવસ્થિત સમાજનું નિર્માણ કરી શકશે. આવા સ્વસ્થ સમાજ વચ્ચે તે પિતાનું કલ્યાણ સાધી શકશે અને ત્યારે તેને કેવળ નિર્દેશ માત્ર કરવું પડશે. અત્રે ધાર્મિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતાનો હવે વિચાર કરવાને છે. ધર્મ શબ્દથી અહીં જૈન, બૌદ્ધ વગેરે ધર્મો કે સંપ્રદાયો લેવાના નથી, પણ વ્યાપક ધર્મ-[ આ અંગે આજ વ્યાખ્યાન માળામાં સર્વધર્મ સમન્વય નામના પુસ્તકમાં તે અંગે વિશદ છણાવટ છે] અહિંસા, સત્ય, સંયમ, ન્યાય વ. જીવનની પરમ આવશ્યક આચરણની વાત છે, તે જ લેવાની છે. ભગવાન મહાવીર પછી ધાર્મિક ક્ષેત્રે ઉપયોગિતા : સર્વાગી ક્રાંતિકાર એવીશ તીર્થકરે, ભગવાન ઋષભદેવથી માંડીને ભગવાન મહાવીર સુધી, સાધુસંસ્થા સ્થાપી ચતુર્વિધ શ્રમણ સંઘની રચના કરે છે. તેમજ સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકાઓએ ધર્મક્ષેત્રે શું શું કામ કર્યું ? તેમજ અર્જુન માળી, સુદર્શન, સકડાલ પુત્ર, આનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧ર૩ વ. શ્રાવકો દ્વારા બ્રાહ્મણ વર્ગની અવેજીમાં કેવી રીતે પ્રેરક અને પરનું કામ લેવાયું હતું તે પણ સુવિદિત છે. એટલે ભગવાન મહાવીર પછી તેમના સાધુ-સાધ્વીઓએ ધર્મક્ષેત્રે શું શું અને કેવી રીતે કામ કર્યું હતું અને ઉપયોગિતા સિદ્ધ કરી હતી તે વિષે ખૂબજ ઊંડાણથી વિચાર કરવાને છે. હરિભદ્રસૂરિ અને પ્રાગ્યા જ્ઞાતિ (પિરવાલ) - સૌથી પહેલાં આચાર્ય હરિભદ્રસૂરિને લઈએ. તેઓ બ્રાહ્મણ હતા પણ જૈન સાધુસસ્થાથી પ્રભાવિત થઈ તેમણે જૈન દીક્ષા લીધી અને જ્ઞાન-દર્શનની આરાધના કરી તેઓ આચાર્ય બન્યા. તેમણે તે વખતની સમાજની પરિસ્થિતિ જોઈ કે જે ક્ષત્રિયોએ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ તે ભોગવિલાસમાં પડ્યા છે અને જે બ્રાહ્મણોએ ધર્મ અને સંસ્કૃતિની રક્ષાનું કામ કરવું જોઈએ તેઓ લોભી વૃત્તિના કારણે કાંઈ ન બેલ્યા. પ્રજા ઉપર ક્ષત્રિયોના અત્યાચારને કોઈ રેકનાર ન હતું અને બ્રાહ્મણે લાભના કારણે નિઃસ્પૃહતા, તેજસ્વિતા વગેરે ઈ ચૂક્યા હતા. આવા વખતે બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પ્રેરણા આપવાનું કામ જરૂરી હતું. એટલે, હરિભદ્રસૂરિએ પ્રાગ્યા (પોરવાલ) જ્ઞાતિની સ્થાપના કરી. આને ઉદ્દેશ્ય એ હતો કે પ્રજામાં ધર્મ અને નીતિતાં તો પ્રગટાવે જેથી કેટલાક તેજસ્વી ત પ્રેરક બની અને કેટલાંક પૂરક બની બ્રાહ્મણ ક્ષત્રિયોનું કામ કરી શકે અને લોકોના દરેક ક્ષેત્રે ધર્મ અને નીતિને જાળવી રાખે. આની પાછળ કોઈ નો સંપ્રદાય ઊભું કરવાની ભાવના ન હતી પણ સારાં સારાં બળને પ્રજામાંથી તારવીને એમના વડે ધર્મ-નીતિની પ્રેરણા અને તે માર્ગમાં પ્રતિ કરવાનું કામ લેવાનું હતું. હરિભદ્રસૂરિને ધાર્મિક ક્ષેત્રને એ પ્રયોગ સફળ થયો. પ્રાગ્વાટ સાતિમાં ઘણું સારાં રને પાક્યાં. ચંદ્રાવતી નગરીમાં ભીમદેવ પહેલાંનાં રાજ્યમાં વિમલ શાહ નામના દંડપતિ થયા. તે ધર્મનીતિજ્ઞ, શૂરવીર, દાનવીર અને સાધુસંસ્થાને ભક્ત હતા. સાથે જ ગુર્જરરાજ ભીમદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તે પ્રધાનમંત્રી હતો. તે ઘણી બાબતોમાં સ્પૃહા-રહિત હતા. તેના પૂર્વજો પણ એજ જ્ઞાતિના હતા. તેમાં પણ મહામંત્રી નીનુશાહ, તેમને પુત્ર મહામંત્રી લહેરશાહ, તેમને પુત્ર મહામંત્રી વીરશાહ, તેમના બન્ને પુત્ર મંહામંત્રી નેઢશાહ અને વિમલશાહ આમ વંશપરંપરાથી મહામંત્રી થતા આવ્યા.. વિમલ શાહે રાજનીતિને દૂષિત તેમજ કાવાદાવાવાળી બનાવનાર કાવત્રાખોરોને પડકાર્યો. તેણે રાજ્યને ધર્મ અને નીતિના તોથી પવિત્ર રાખવાનો પ્રયત્ન કર્યો. તે વખતે ચંદ્રાવતી નગરીમાં આબુને ધંધુકરાજ રાજ્ય કરતો હતો. તે ભીમદેવને ખંડિયો રાજા હતા. બંને વચ્ચે વૈમનસ્ય થતાં ધંધુક રાજ ધારાનગરીના ભોજ પરમારના પક્ષમાં ગયા. તેથી ભીમદેવે વિમલશાહને આબુને રાજ્યપાલ (દંડાધિપતિ) નીખ્યો. તે વખતે ભીમદેવ એકવાર ધંધૂક ઉપર ગુસ્સે થયો ત્યારે વિમલશાહે પિતાની કુનેહથી ધંધુકને ચિતેડથી આબુ આપે અને ભીમદેવને પણ પ્રસન્ન કર્યો અને એક મેટું યુદ્ધ થતાં અટકાવ્યું. થોડા વર્ષો પછી ધંધુકરાજની આજ્ઞાથી વિમલશાહે વિ. સં. ૧૦૮૮ માં “વિમલ વસહિ” નામનું મંદિર આબુ ઉપર બંધાવ્યું. એમાં વિપૂલ સંપત્તિ ખર્ચ કરી. આજે પણ કલાના અદ્દભુત નમૂના રૂપે એ સુપ્રસિધ્ધ છે. તેણે, જૈનધર્મી હોવા છતાં, અન્યાય નિવારણ અર્થે ઘણું યુધ્ધમાં ભાગ લીધો હતો અને બહાદુરીને અજબ પરચો સહુને બતાવ્યો હતો. તેણે ઘણું રાજાને સહાય પણ કરી હતી. સિંધુરાજાના દારૂણ યુદ્ધમાં તેણે મોટી સહાય કરી હતી. સ્થ૮ રાજાને ત્રણ દિવસમાં હરાવી કેદ કરીને તેનું અભિમાન ભાંગી નાખ્યું હતું. પરમાર રાજા પણ હારવાના ભયે ગિરિદુર્ગમાં ગયો હતો. માલવા નરેશ સાથેના યુદ્ધમાં એણે સેનાપતિ બનીને વિજય મેળવ્યો હતો. નલ નગરના રાજાએ તે તેને સિંહાસન અને દિલ્હી નરેશે તેને છત્ર આપ્યું હતું. તે ન્યાયને જમ્બર હિમાયતી હતે. એટલે ભીમદેવ રાજાએ જ્યારે દાંડ અને કાવત્રાખેરેને પક્ષ લેવો શરૂ કર્યો ત્યારે તેણે રાજાને ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો પણ રાજા ન માનતાં પિતાની નોકરી મૂકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ચંદાવતી તે પાછો આવી ગયું અને ત્યાં સ્વમાનપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. તેના ૮૪ અધિકારી પુરૂષો હતા. તેમણે બાર બાદશાહના બાર છત્રે કબજે કર્યા હતા. આમ ક્ષત્રિયને તેમણે આદર્શ પૂરો પાડી પ્રેરણા આપી કે રક્ષણ કઈ રીતે થાય ? એવી જ રીતે સામાજિક કાર્યમાં તે ખુબ રસ લેતો. તેણે વિમલાચલની સંધયાત્રામાં જ કોટિ સુવર્ણ વ્યય કર્યો હતો અને સંઘપતિનું પદ મેળવ્યું હતું. તેની પત્ની “શ્રી દેવી” પણ ધર્મકાર્યમાં ખુબ રસ લેતી હતી. એમને સંતાન ન હતું તેથી અંબાદેવીની આરાધના કરી કે વશ અને આબુ ઉપર ચૈત્યની ઉન્નતિ માટે પુરા થવાનું વરદાન આપો ! કહેવાય છે કે અંબાદેવીએ પુત્રત્વનું સાચું કાર્ય-કુળ દીપાવવાનું કાર્ય, ચૈત્યથી થઈ જશે એમ કહ્યું. એ પ્રાગ્ય વંશમાં ધર્માત્મા નિનક થયો હતો. તે વનરાજે વસાવેલ અણહિલપુરને દંડનાયક થયો. તેને પુત્ર લહેરશાહ પણ નીતિજ્ઞ, ધર્મજ્ઞ, સાધુસંતોને ભક્ત, ઉદાર, દાનશીલ અને જૈન ધર્મને જ્ઞાતા હતા. તે પણ દંડનાયક થયો હતો. તેને પુત્ર વીરશાહ પણ બુદ્ધિમાન ઉદાર અને શૂરવીર હતો. તે ચાલુક્ય રાજા મૂળરાજની સેવામાં હતો. એને માટે પુત્ર નેઢ પણ મંત્રી હતા. અને પછી વિમળશાહ મહામંત્રી બન્યો હતો. ભીમદેવ રાજાને નિધિમંત્રી (નાણા પ્રધાન) જાહિલ્લ પણ જૈન કિસી કા નામ છે હતો. ભીમદેવના સમયમાં તેમના મામા દ્રોણાચાર્ય નામના જૈનાચાર્ય હતા. કવિ ધનપાલ પણ જૈન હતા. તેણે ભોજરાજાને અહિંસા-ન્યાય વગેરેની સુંદર પ્રેરણા આપી છે. એક વખત સુરાચાર્યે ભોજરાજાનું સર્વદર્શન વિષે સમાધાન કર્યું અને સહુ વિદ્વાનોને જીત્યા. જેથી રાજાએ વેરથી પ્રેરાઈ તેમને કષ્ટ આપવાનું વિચાર્યું પણ કવિ ધનપાલે રાજાને સમજાવ્યા અને સુરાચાર્યને યુકિતથી પાટણ લાવ્યા. આમ આ બધું ક્ષત્રિાને પ્રેરણા આપવાનું બ્રાહ્માણનું કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ હરિભદ્રસૂરિની પ્રેરણાથી સ્થાપિત પ્રાગ્યા જ્ઞાતિના લોકોએ કર્યું એટલું જ નહીં સામાજિક કાર્ય કરી પૂરકનું પણ કામ કર્યું રત્નપ્રભસૂરી અને એસવાલ જ્ઞાતિ: એવી જ રીતે રત્નપ્રભસૂરિએ ઓસિયાં નગરી (મારવાડ) માં એસવાલ જ્ઞાતિની સ્થાપના કરી હતી. તે પણ બ્રાહ્મણ લોકોને પ્રેરકપણાનું અને મહાજનના પૂરકપણાનું કાર્ય સારી પેઠે થઈ શકે એટલા માટે જ આ જ્ઞાતિ સ્થાપી હતી. હરિભદ્રસુરિને જે કારણે હતાં તે આમને પણ હતાં. તેમણે જોયું કે ક્ષત્રિય વ્યસનના ગુલામ, ભોગવિલાસમાં મસ્ત અને અન્યાય-અત્યાચાર કરનારા થઈ ગયા છે તેમજ બ્રાહ્મણે જાગીરી, દાન-દક્ષિણ, ઈનામ વગેરેની શેહમાં તણાઈ રહ્યા છે. એ સમયે જે કોઈ ન ચેતે તો સંસ્કૃતિની રક્ષા ન થઈ શકે. તેમણે પ્રજાને તે જાગૃત કરી હતી પણ ત્યાના રાજાને બેધવાની જરૂર હતી. અનાયાસે તેમને એ મોકો મળ્યો. રાજાના પુત્રને સાપ કરડે, બધા પ્રયત્ન નકામા ગયા ત્યારે તેની અંત્યેષ્ટિ ક્રિયા કરવા સહુ મસાણે જતા હતા, તે વખતે આચાર્યના એક શિષ્ય બધાને શોકમગ્ન જોઈને વાત જાણું લીધી. તેણે કહ્યું: “મારા ગુરુને હું વાત કરીશ. તેઓ ન કહે ત્યાં સુધી તમે કુમારની દાહક્રિયા ન કરાવશો !” શિષ્ય ગુરુને આવીને વાત કરી. રત્નપ્રભસૂરિએ કહ્યું: “હું રાજકુમારનું ઝેર ઉતારી શકું પણ રાજા એક શરત માને તો!” રાજા પાસે વાત ગઈ અને તેણે શરત મંજૂર કરી. શરત આ પ્રમાણે હતી કે “રાજાએ પોતાનું વર્તન સુધારવું અને પ્રજા સમસ્ત બધા વ્યસનને ત્યાગ કરી ધર્મનીતિના માર્ગે એક થવા એક સવાલ જ્ઞાતિ રૂપે સંગઠિત થાય.” લોકો પણ સમ્મત થયા. રાજા વધારે ખુશ થયો કારણકે એક તે પુત્ર પાછું મળતું હતું અને સાથે પિતાનું અને પ્રજાનું વર્તન સુધરતું હતું. રત્નપ્રભસૂરિશ્વરજીએ રાજકુમારનું ઝેર ઉતાર્યું અને રાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ નગરીમાં વસતા બધાજ વર્ણ અને કોમના લોકોને સવાલ બનાવ્યા. “જ્ઞા ત તિ” ઓળખવા માટે જાણવા માટે એ જ્ઞાતિ બની, પણ પછી તે તેમાં અનેક નરરત્નો પેદા થયાં. | ગુજરાતના રાજા વનરાજ ચાવડાને મંત્રી ચાંપે પિતાની સાંસ્કૃતિક પ્રેરણાના કારણે એ પદ પામ્યો હતો. તે ધર્મ-નીતિ પરાયણ જેન ઓસવાલ હતો. તેણે પાવાગઢ પાસે પ્રસિદ્ધ ચાંપાનેર વસાવ્યું હતું. વનરાજને રાજ્યતિલક કરનાર શ્રીદેવી એ સવાલ જ્ઞાતિની શ્રાવિકા હતી. વનરાજના મંત્રી જોબ પણ એ સવાલની પેટા જ્ઞાતિ શ્રીમલિ જ્ઞાતિને હતો. ગુજરાતના રાજ્યકારણમાં તે જૈન મંત્રી શરૂઆતથી હતા. મારવાડમાંથી ઉદયન જેવા સંખ્યાબંધ જૈન સવાલો ગુજરાતમાં વસ્યા અને હિંદુધર્મ ઉપર સ્પષ્ટ રીતે તેમની છાપ આજ સુધી ચાલુ રહી છે. એવી જ રીતે સિદ્ધરાજ જયસિંહના મંત્રી પદે આવનાર ઉદયન જૈન હતો. તેને પુત્ર બાહડ (વાડ્મટ) પણ કુમારપાલને મંત્રી બન્યો તે જૈન હતો. મંત્રી બાહડે કુમારપાળના દ્રવ્યથી શત્રુંજ્ય પર્વત ઉપરનું લાકડાનું જીર્ણશીર્ણ મંદિર તોડાવી તેને ઉદ્ધાર કરી ઘણું દ્રવ્ય ખર્ચો. તેણે પણ મોટો સંઘ કાઢયો હતો. કુમારપાળે બાહડમંત્રી ને સકળ રાજકારણ અને વેપાર સોંપી રાખ્યા હતા. બાહડન ના ભાઈ અબડ દંડનાયક હતો. તેણે કંકણના કદબવંશીય રાજા મલ્લિકાર્જુનની દાંડાઈ દૂર કરવા ચઢાઈ કરી વિજય મેળવ્યો હતો. તેથી કુમારપાલ રાજાએ તેને “રાજપિતામહ”ની પદવી આપી હતી. ઉદયનના ત્રીજા પુત્ર ચાહડને “રાજશ્વર”નું બિરૂદ મળ્યું હતું. ચોથા પુત્ર ઓલાકને શસ્ત્રાગાર પર નીમવામાં આવ્યો હતો. તેને “સામંત મંડલી સત્રાગાર ”નું બિરૂદ, અપાયું હતું. ચાહડને પુત્ર કુમારસિંહ કુમારપાળને કોઠારી હતો. કુમારપાળ ઉપર હેમચંદ્રાચાર્યને સંપૂર્ણ પ્રભાવ હતો. જે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય હતા. ગુજરાત તરફથી સહેજ મેવાડ તરફ તવારીખના ક્રમમાં જઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તે રાણા પ્રતાપને મદદ આપી, મેવાડને પરતંત્રતાની બેડીમાંથી મુકત કરાવનાર ભામાશાહ પણ કાવડિયા ગોત્રને ઓસવાલ હતું. તે ધર્મપરાયણ ઉદાર અને શૂરવીર હતા. રાણા પ્રતાપ મેવાડ છોડીને જવાની તૈયારીમાં હતા ત્યારે એ જૈનવીરે પિતાની સંપત્તિ એમના ચરણે ધરી અને રાણા પ્રતાપે ફરીથી સૈન્ય તૈયાર કરી મેવાડને સ્વતંત્ર કર્યું. કહેવાય છે કે એ સંપત્તિ બાર વર્ષ સુધી સૈન્યને સાચવી શકાય તેટલી હતી. એ ભામાશાહના ત્યાગને સહુએ મુક્તકંઠે બિરદાવ્યું છે. ત્યારબાદ ગુજરાતની તવારીખમાં વસ્તુપાલ, તેજપાલ નામના બે પ્રાગ્વાટ (પિરવાલ) જ્ઞાતિના જૈન મંત્રીનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત છે. એ બન્ને ભાઈઓ કર્તવ્યપરાયણ તેમજ ન્યાય પરાયણ એવા હતા કે બને ભીમદેવ ભોળાના સમયે મંત્રી હતા. પણ ત્યારબાદ જ્યારે વિરધવલના સમયમાં તેમને મંત્રીપદ આપ્યું ત્યારે વસ્તુપાલે સાફ કહ્યું હતું: “રાજન ! હવે કળિયુગ આવ્યો છે. તેમાં નથી સેવકોમાં રહી કર્તવ્યપરાયણતા અને નથી સ્વામીઓમાં કૃતજ્ઞતા ! રાજાની નજર આગળ વૈભવ-વિલાસના પડદા પડ્યા છે અને દુષ્ટ મંત્રીઓ તેને કુમાર્ગે દોરે છે. જેથી બન્નેને નાશ થાય છે. સંસારમાં તદ્દન લેભરહિત તો કોઈ નથી. તે છતાં લેકમાં નિંદા ન થાય અને પરલોકમાં બાધા ન આવે માટે ન્યાયનું અવલંબન કરી; ઉદ્દેડ તને કચડી, શત્રુઓને હરાવી, ધર્મપરાયણ રહી પ્રજાનું કલ્યાણ કરવા ઈચ્છતા હે તે આ મંત્રીપદ લઈએ; નહીંતર આપનું સ્વસ્તિ થાવ!” ધર્માચાર્યો દ્વારા દઢધર્મની મળેલી પ્રેરણા જ બળરૂપે ન મળી હોત તે આવાં પ્રેરણાત્મક વચને ક્ષત્રિયોને કહી શકત ખરા? એ બન્ને ભાઈઓ યોદ્ધાની સાથે સાહિત્ય-કળા-સંસ્કૃતિના રક્ષક અને પિષક હતા. કોઈ પણ વિદ્યા કે ધર્મની સંસ્થા ન હતી કે જેમાં વસ્તુપાલ-તેજપાલની મદદ ન હોય. ધર્મશાસ્ત્રને તો તેમણે ભંડાર કરાવ્યો હતે. ધર્મશાળાઓ અને સત્રાલયે પણ તેમણે ઠેર ઠેર બંધાવવામાં મદદ કરી હતી. એમના પિતા અશ્વરાજ અને પિતામહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ચંડપ્રસાદ વંશપરંપરાથી મહામંત્રીનું પદ ભોગવતા હતા. વસ્તુપાલતેજપાલની માતા કુમારદેવી દડપતિ આભૂની પુત્રી હતી. વરતુપાલ-તેજપાલની સહુથી જવલંત વિશેષતા તે પરધર્મસહિષ્ણુતા અને સર્વધર્મસમન્વયની હતી. તેમણે મુસલમાને માટે મજીદે બંધાવી આપી; શિવાલય તેમજ અનેક સન્યાસી મઠો પણ તેમણે જણાવ્યા હતા. લક્ષ્મીના દાસ ન હતા પણ માલિક હતા અને રાજાઓની સેવા કરવા છતાં ગરીબોની સેવા કરવાનું કદિ ચૂકતા નહીં. વસ્તુપાલ તે જાતે કવિ હતા. વિદ્વાનો અને કવિઓને ખૂબ મદદ કરો. તેમણે અનેક જૈનમંદિર બંધાવ્યાં હતાં. કહેવાય છે કે ગુજરાતનું નવેસરથી સાંસ્કૃતિક ચણતર આ બન્ને ભાઈઓએ કર્યું હતું. એમના જ પગલે મુંજય મંત્રી, શાંતુ મહેતા. આશંક અને આનંદ વગેરે મંત્રીઓએ પણ ક્ષત્રિામાં પ્રેરણા અને લોકોમાં નીતિ ધર્મસારની પૂર્તિનું કાર્ય કર્યું હતું. આ સવાલ જ્ઞાતિએ લોકઘડતર, પ્રજામાં ધર્મ અને ન્યાયની પ્રતિષ્ઠાનું એવું અદ્ભુત કાર્ય કરેલું કે કચ્છના રાજાઓએ મારવાડથી સવાલ જ્ઞાતિના લોકોને કચ્છમાં ન્યાય-શાસન, વેપાર અને વ્યવસ્થા સચવવા લાવેલા. કચ્છના રાજ્યતંત્ર ઉપર જે મંત્રીઓને લાંબા સમય સુધી પ્રભાવ હતો. વેપાર-વાણિજ્ય ઉપર તે એમને પ્રભાવ હજી સુધી છે. કચ્છના મહાદુકાળ વખતે જગડુશાહે અઢળક સંપત્તિ જનતાની સવા માટે અર્પણ કરી હતી, અને સમાજનું રક્ષણ તેમજ પિષણ કર્યું હતું. જે ૭૨ાા શાહે થયા છે તે બધાયે મોટાં મોટાં ધર્મ–નીતિનાં કાર્યો કર્યા છે. ખીમે દેદરાણું હડાલા-(ભાલ) હતા. ગુજરાતના દુકાળના વખતે તેણે ૩૬૦ તિથિઓ લખાવી જૈન-વણિક કોમ માટે શાહ અને તેમના પછી રાજા એટલે કે બાદ (પછી) શાહ આવે છે સિદ્ધ કરાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ રાજસ્થાનમાં કર્મચંદ બછાવતે, બીકાનેરમાં મહારાણુ શંભુસિંહજી અને સ્વરૂપસિંહજીના વખતમાં મેવાડમાં નગરશેઠ ચંપાલાલજી વગેરેએ રાજ અને પ્રજ બન્નેને પ્રેરણા આપી હતી. આ બધું કાર્ય કોઈપણ બક્ષિસ કે ઈનામની લાલચ વગર તેમણે કર્યું હતું. દિગંબર આચાર્યો અને દક્ષિણ પ્રાંત: કહેવાય છે કે આચાર્ય ભદ્રબાહુ અને શુલિભદ્રજીને પ્રભાવ ચંદ્રગુપ્ત મૌર્ય ઉપર ઘણો જ પડેલો. તેના સમયમાં ભયંકર દુકાળ બાર વર્ષને પડ્યો હતે. તે વખતે સર્વપ્રથમ જન આચાર્યો અને શ્રમણ સંઘોએ પૂર્વ અને દક્ષિણ તરફ પ્રવાસ શરૂ કરેલ. ભયંકર દુકાળ વખતે ઘણા બૌદ્ધભિક્ષુઓ માંસાહાર કરતા થઈ ગયા હતા પણ જૈન સાધુઓએ અનશન કરીને પ્રાણોનાં બલિદાન આપી ધર્મ માર્ગને ઉજજવળ કર્યો હતો. એ વખતે દક્ષિણમાં ઘણા જૈનાચાર્યો ગયા હતા. સાથે જેને પણ ગયા હતા. ચદ્રગુપ્ત મૌર્ય પણ દીક્ષા લઈને ત્યાં ગયો હતો એ ઉલ્લેખ દક્ષિણના જૈનગ્રંથોમાં મળે છે. આ જૈનાચાર્યોએ દક્ષિણની સંસ્કૃતિને ન કેવળ બદલી નાખી પણ સાધુસંસ્થાની નવી જ્યોતિ આપી અને અહિંસા, સત્યનો પૂટ એટલો પ્રબળ પણે આપો કે દક્ષિણમાં સાહિત્ય-સંસ્કૃતિના આદ્યસર્જક તરીકે જૈનાચાર્યોનાં નામ આવે છે. “તિરૂકુલુર” નામને બ્રાહ્મણ-ધર્મ ગ્રંથ સંપૂર્ણપણે જૈનદર્શનની છાપ લઈને તૈયાર થયું છે. લેહાચાર્ય અને અગ્રવાલ: એવી જ રીતે લોહાચાયૅ અગ્રવાલ જ્ઞાતિની સ્થાપના કરી, સંયુકત પ્રાંત, પંજાબના પ્રદેશમાં ઘણું લોકોને ધર્મ માગે પ્રેર્યા છે. એવી જ રીતે ડીસાવાલ, પહલીવાલ તેમજ દિગંબર જેનામાં ખંડેલવાલ વગેરે : જ્ઞાતિએ આચાર્યોએ આ દૃષ્ટિએ જ સ્થાપી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ગાંધીજી અને શ્રીમદ મહાત્મા ગાંધીજીને શ્રીમદ રાજચંદ્ર પાસેથી પ્રેરણું મળી અને ગાંધીજીએ હિંદુ ધર્મમાં દઢ રહી દરેક ક્ષેત્રમાં ધર્મનીતિને પ્રવેશ કરાવવાનો જે ભગીરથ પુરૂષાર્થ કર્યો તેમાં ગાંધીજીને વિલાયત જતી વખતે ત્રણ પ્રતિજ્ઞા કરાવનાર બહેચરજી સ્વામી અને શ્રીમદ જેવા ઘણું જૈન સાધુએના પ્રેરક બળને ફાળે હતો. એવી જ રીતે આ યુગમાં વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજે ૫. સુખલાલજી, ૫ બેચરદાસજી વ. વિદ્વાનોને તૈયાર કરાવી સાહિત્ય સર્જનના ક્ષેત્રમાં કાર્ય કર્યું એટલું જ નહીં સામાજિક–ધાર્મિક ક્ષેત્રે પણ કેટલાંક કાર્યો કરાવ્યાં. એજ પરિપાટીમાં આચાર્ય વિજ્યાનંદસૂરિજીએ ચિકાગોની સર્વધર્મ પરિષદ માટે વીરચંદ રાઘવજીને તૈયાર કરી અનેક શિક્ષણ સંસ્થા અને વિદ્વાનોને તૈયાર કરવામાં પ્રેરણા આપી છે. આવડું મારું સંસ્કૃતિ રક્ષણનું અને દરેક ક્ષેત્રે ધર્મ અને નીતિને ટકાવી રાખવાનું કાર્ય શ્રાવકો કરી શક્યા તેનું કારણ જૈન સાધુસંસ્થાની તેમને સતત મળતી દોરવણી છે. આ રીતે જૈન સાધુસંસ્થાની ધાર્મિક ક્ષેત્રે ઉપયોગિતા જોઈ શકાય છે. વૈદિક સાધુ સન્યાસી સંસ્થાનું કાર્ય જૈન સાધુઓ સાથે વૈદિક સાધુઓની વાત પણ વિચારવા જેવી છે. જગદ્ગુરુ શંકરાચાર્યે સન્યાસી સંસ્થાને વ્યવસ્થિત રૂપ એટલા માટે આપ્યું હતું કે તે વખતે બ્રાહ્મણ રૂઢ ક્રિયાકાંડમાં પડી ગયા હતા અને પિતાની જવાબદારીનું કામ ભૂલાવી બેઠા હતા. એટલે ક્ષત્રિયોને તેમની પ્રેરણું ન મળતાં તેઓ નિરંકુશ બની ગયા હતા. આમ– જનતા તો અડૂક-દડુકિયા જેવી હતી. એટલે શંકરાચાર્યે પોતે ધર્મપ્રેરણાનું કામ કર્યું. રાજાઓને પ્રતિબેધ્યા ભારતના ચારે ખુણામાં મઠો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ (ધા) બાંધ્યા અને સન્યાસીઓને ધર્મપ્રેરણા અને સંસ્કૃતિ રક્ષાનું કામ સોંપ્યું. દયાનંદ મહર્ષિએ ધાર્મિક ક્ષેત્રે પેઠેલી અનેક રૂઢીઓ, અનિષ્ટ અને બદીઓને દૂર કરવા માટે આર્યસમાજ સ્થાઓ અને તે દ્વારા અનેક ધર્મ પ્રેરણાનાં કાર્યો કર્યા અને અનિષ્ટોને દુર કર્યા. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે વેદાંતને વર્ગવિલાસ માંથી દૂર કરીને જીવનમાં ઉતારવા માટે ધર્મમાર્ગ બતાવ્યો. એટલું જ નહીં સ્વામી વિવેકાનંદે તે અમેરિકા જઈને સર્વપ્રથમ પશ્ચિમને ભારતીય તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિને પરિચય કરાવી; તે શું છે તે જાણવા પ્રેર્યા. તેમણે ધર્મમાં પેઠેલી ઘણી કુરૂઢિઓને ફગાવી હતી. તેમના પગલે જઈ ધર્મક્રાંતિનું કાર્ય રામકૃષ્ણ મિશનના સન્યાસીઓ કરે અને કેવળ શિક્ષણ રાહતના કાર્યમાં ન પડે તે જોવું રહ્યું. સાધુસંસ્થાની ઉપયોગિતા માટે સ્પષ્ટ માર્ગે જવું જોઈએ! એટલે આજે પણ ધાર્મિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ એ પ્રશ્ન ઊભો રહે છે. કારણ કે આજે સ્પષ્ટ માર્ગ પણ ઘડાયેલી સાધુસંસ્થાએ વિસારી દીઘે છે અને ધર્મના નામે સાંપ્રદાયિક સંકુચિતતાના પ્રચારમાં તે પડી ગઈ છે. હવે કોઈ નવી જ્ઞાતિ ઓ – ગોળ કે સંપ્રદાયે રચી ને વિછિન્ન થવાનો અર્થ નથી. પણ જ્યાં છીએ ત્યાંથી સજાગ થઈને નીતિ અને ધર્મનાં વ્યાપક તને વહેવારૂ અને સમાજ વ્યાપી બનાવવાની જે ક્ષેત્રમાં હોઈએ ત્યાં જરૂર છે. એટલે એવાં નૈતિક અને ધાર્મિક સંગઠને ઊભાં કરવાની જરૂર છે. જે આજની રાજ્ય સંસ્થા કોંગ્રેસ અને વિશ્વના સંદર્ભ ધૂનોને પ્રેરી શકે; અને તેના કાર્યમાં પૂરક બની શકે, જેથી તે આર્થિક, સામાજિક વગેરે ક્ષેત્રે મૂકીને કેવળ રાજકીય ક્ષેત્રે સક્રિય કાર્ય કરી શકે; કારણ કે કોંગ્રેસ જ છેલ્લાં પચાસેક વર્ષથી અહિંસા-સત્યના પ્રયોગ વડે ઘડાયેલી છે, અને તે જ વિશ્વમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ સત્ય-અહિંસાની દષ્ટિએ રાજકારણના પ્રશ્નો ઉકેલવા સમર્થ એકમાત્ર સંસ્થા છે. એને લેકસેવકો તેને પ્રેરણા આપી શકે એ પણ કાર્ય સાધુસંસ્થાએ કરવાનું છે. - પૂરક અને પ્રેરક એ બન્નેનાં કાર્યો માટે સારાં સારાં બળને જોડીને પ્રાયોગિક સંઘ (રચનાત્મક કાર્ય કરતા) ઊભા કરવા પડશે જે શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે સ્વતંત્ર કાર્ય કરશે અને રાજ્યસંસ્થાને પ્રેરક બનશે. તેના પ્રેરકપણુનું કામ કરશે. તેમ જ સત્ય અહિંસાની પ્રતિષ્ઠા કરાવતી રાજ્યસDા ઉપર આફત આવશે તે સાધુસંસ્થાએ લોકસંગઠનો દ્વારા અને જાતે પૂરકપણાનું કાર્ય કરાવવું પડશે. તે માટે લોકસંગઠને તે ઊભાં કરવાં જ પડશે. - આજે જૂની ધર્મસંસ્થાઓ, સાંપ્રદાયિકવાડામાં અને તેની પણ ઉપ–સાંપ્રદાયિકતામાં પૂરાઈ ગઈ છે. એટલે તેમની પાસે વધારે પડતી આશા રાખવી નકામી છે. એમાંથી જે સારાં બળે આગળ આવે તેમને તારવીને પ્રાયોગિક સંઘોમાં કે લોકસંગઠનમાં આ કાર્ય માટે લેવાં પડશે. આમ કરવા જતાં એક મોટી તકેદારી એ રાખવી પડશે કે ક્યાંય વટાળવૃત્તિ-ધર્માતર કરાવવાની વૃત્તિ પેસી ન જાય. એ માટે સર્વધર્મ સમન્વયની જ રીતે આ સંગઠને ધર્મ–નીતિનું કાર્ય કરે તે સાધુસંસ્થાઓનાં કાંતિપ્રિય સાધુસાધ્વીઓએ જવું પડશે. જો આવું ધર્મનીતિને અનુલક્ષીને કાર્ય સાધુસસ્થા કરશે તે પહેલાના આચાર્યોએ તે વખતે ધર્મક્ષેત્રે તેની ઉપયોગિતા સિદ્ધ કરી હતી, તે આજે પણ સિદ્ધ થઈ શકશે. જ્યાં જ્યાં ધર્મ અને નીતિનાં તરવો ખૂટતાં હોય ત્યાં ત્યાં તે તોને પ્રવેશ કરાવવાનું; સંસ્થામાં સડો ન પેસી જાય તે માટે નૈતિક ચેકી રાખવાનું, તપ-ત્યાગ વડે સમાજમાં વ્યાપક રીતે શુદ્ધિ કરી અનિષ્ટોને દૂર કરવા-કરાવવાનું અને ક્રાંતિનું ભગીરથ કાર્ય આજે સાધુસંસ્થા આગળ પડ્યું છે, તે એણે કરવાનું છે. એ માટે સાંપ્રદાયિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ બનીને રહેતા, કે એની જ પ્રવૃત્તિઓ કરતાં કે પિટિયું સૂત્ર વાંચન કરી જતાં, કામ નહીં ચાલે. તે માટે તે આખા સમાજ સાથે, બધાયે ક્ષેત્રે સાથે બધાયે લોકોને સાર્વત્રિક સંપર્ક સાધવો પડશે. અનુબંધચતુષ્ટયની દૃષ્ટિએ પાદવિહાર ભિક્ષાચરી અને પાત્ર, યોગ્યતા જોઈને તે પ્રમાણે પ્રેરણા, ઉપદેશ આદેશ કે માર્ગદર્શન આપવું પડશે. ક્યાંયે ધર્મસંસ્કૃતિની રક્ષાનું કામ જાતે [ પિતાની મર્યાદિત જવાબદારીમાંથી લોકસેવક કે લોકો છટકી જશે. રાજ્ય પણ ચૂકતું હશે તે તેવે વખતે ] ત્યાગ, તપ, બલિદાન દ્વારા કરવાનું રહેશે. એક વખત બગડેલી કે તૂટેલી અનુબંધની કડીઓ જોડવા માટે સાધુસંસ્થાએ ઊંડા ઊતરીને ભગીરથ પુરૂષાર્થ કરવો પડશે પણ પછી તે ધીમે ધીમે જેમ જેમ લોકો ઘડાતા જશે તેમ તેમ કોઈ વખત માત્ર પ્રેરણાથી કે ઉપદેશથી અને અંતે માત્ર મૌન નિર્દેશથી પણ ઘડાયેલી જનતા પ્રેરણા ઝીલી લેશે એવી જ રીતે સમાજના પાછળ રહી ગયેલા વર્ગો, નારીજાતિ વેશ્યાઓ, શ્રમજીવીઓ, આદિવાસીઓ વ. છે તેમનામાં રહેલાં વ્યસને વ. હુંફ આપીને છોડાવી તેમને નીતિમાગે સંગઠિત રીતે પ્રેરવા પડશે. તેમના દ્વારા તપ-ત્યાગ વડે સમાજશુદ્ધિનું મોટું કામ ભવિષ્યમાં લઈ શકાશે. વ્યાપક ધર્મ બધા માનો માટે છે એટલે સાધુસંસ્થાએ માનવનાં દરેક ક્ષેત્રે ધર્મદષ્ટિએ માર્ગદર્શન આપવું જોઈશે. આમ કરવાથી ધાર્મિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા સિદ્ધ થઈ શકે છે. ચર્ચા-વિચારણું ચકખી દ્રષ્ટિ અને શુદ્ધ-ક્રાંતિ - શ્રી દેવજીભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “સ્વગીય પૂજ્ય જવાહરલાલજી મ. સા. ના વ્યાખ્યાનમાં સંઘશક્તિનું વર્ણન છે. સાચી સંધશકિત ગ્રામ, નગર તે શું દેશ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વિશ્વને જગાડી શકવાની શકિત ધરાવે છે. એવી સંઘશકિતના પ્રતીકરૂપે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ જેવા સંગઠને દુનિયાભરના પ્રશ્નોમાં પડે અને માર્ગદર્શન આપી શકે છે. એને જરૂર ભાલ નળકાંઠા પ્રયોગનાં લોકસંગઠને અને પ્રાયોગિક સંઘનું બળ મળ્યું છે. મારા નમ્ર મતે તે સંઘશક્તિ જ આજના યુગની સાચી શક્તિ છે. પૂ. મુનિશ્રી સંતબાલજીએ કહેલું તેમ આપણું જાતને લાઘવ ગ્રંથિથી ન પીડીએ. ગૌતમ સ્વામી પાસે કેશીમુનિ મળવા ગયા તે ગોતમ ઊઠીને સામે દેડ્યા; એમ મળવા આવે તેને લેવા દેડીએ. અને જેમ જેમ ઘડતર થતું જશે તેમ તેમ મને તો લાગે છે કે જ્ઞાનગર્ભિત વેરાગ્યવાળા સાધુઓ આ તરફ આકર્ષાયા વગર નહી રહે. સામેથી વારંવાર તેડવા જતાં એ લોકોમાં નકામી ગૌરવ ગ્રંથિ બંધાશે. સાચો વિદ્યાથી પરીક્ષા વખતે ગભરાય નહીં પણ થનગનાટ અનુભવે. એવી જ રીતે આપણે પ્રેરક આત્મા સત્ય અનુભવીને એ જ આનંદ અનુભવે. આ ઉલ્લાસ કોઈ રોકી શકે તેમ નથી. એવું સત્ય શુદ્ધદષ્ટિ વડે લાધે અને એવી ચેકખી દષ્ટિ થતાં જો તેનું અનુકરણ કરે અને શુદ્ધ ક્રાંતિ થાય. મુનિ સંતબાલજી એકલા હતા, મુનિ ડુંગરસિંહજી અને મુનિશ્રી નેમિચંદ્રજી આવ્યા. તેમ બીજા થોડાકને આ બે ને બે જેવી વાત સમજાઈ જાય તે અનુકરણ થતાં આ સમાજ જાગૃત થઈ જાય ! ત્યાગ અને નીતિ પ્રધાન તીર્થયાત્રાઓનું મહત્વ: શ્રી. પુંજાભાઈ કહે: “એક જમાનામાં ગામડાંમય દેશ હશે, ત્યારે આજના જેટલા ઝડપી વાહને ન હતાં એટલે ચાર ધામ ભારતના ચારખુણે સ્થાપનાર સંતોએ કેવી દીર્ધદષ્ટિ વાપરી હશે ? મુસલમાને માટે પણ એજ રીતે હજ કરવા જવાનું છે. ચારધામની યાત્રાએ કે હજ કરવા જનાર કફન સાથે જ લઈને નીકળે. આટલું કર્યા પછી કદાચ અવાય કે નહીં? કેટલાંક તો રસ્તામાં જ ખતમ થઈ જતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પણ પાછા ફરનાર તીર્થક કે હાજી નૈતિક જીવનના આદર્શ બનીને પાછા વળતા જનારની યોગ્યતા છે કે તેણે કુટુંબ અને સમાજની સેવા કરી હોય, માથે દેવું ન હોય ! જતાં પહેલાં સાદ પડાવેઃ “કોઈ માંગતું હોય તે આવીને લઈ જાય !” આમ સમાજમાં ધર્મભાવના ફેલાવવામાં સાધુઓને અજબ ફાળો હતો. એટલું જ નહીં સમગ્ર દેશમાં ફરવાથી લોકોના રીતરિવાજો, ખાન-પાન, સામાજિક સ્થિતિ તેમજ ભુગોળ સમજાય. પિતાના ઘર-નગરનાં સ્વાર્થ અને મોહ ઓછો થાય. પણ, આજે તેમાં વિકૃતિ આવી ગઈ છે. બબે જણ હજ કરવા જાય તેની પાછળ સસ્તુ સોનું લાવવાની ગેરરીતિ ચલાવવામાં આવે છે. ક્યાં ત્યાગ અને નીતિ નિમિતે તીર્થયાત્રા અને જ્યાં સ્વાર્થ અને અનીતિ માટે તેને થતો ઉપયોગ! જૂના જમાનામાં કેવળ ચારધામની યાત્રા જ નહીં પણ રેજિંદાના જીવનમાં પણ ધર્મ ઉતરે તે માટે ગામને પાદર મંદિર બંધાયાં, નદી કિનારે તીર્થો વધ્યાં. નગારૂં વાગે કે કાન ચમકે કે ચાલો મંદિરે જઈએ. ત્યાં સંત પૂજારીઓ પાસે પ્રેરક ધર્મસ્થાઓ સાંભળી સંસ્કાર, સુધરે; કલેશકંકાસ ઓછો થાય અને મન સ્વસ્થ થાય. આમે તે જમાનામાં સાધુસંસ્થાએ અત્યુત્તમ કામ કર્યું છે. આજે તેમાં બગાડ થયો છે પણ સાધુસંસ્થા વિના કોણ બીજો રાહબર બનશે ? કારણ કે સૈ પિતપોતાનાં ધંધાના કાર્યોમાં મશગુલ છે. એટલે સાધુસંસ્થાની અનિવાર્ય અગત્યતા તો છે જ. માત્ર આ યુગે ઉપયોગી જલદી બને તે રીતે એને પ્રેરવાની જરૂર છે. આજે સાચા સાધુઓ ઓછા છેઃ શ્રી. બળવંતભાઈએ ગાંધીજીનું ઉદ્ધરણ ટાંકીને જણાવ્યું કે આજે સાચા સાધુઓ નામના છે. તેમાં પણ ઘડાયેલા અને પ્રાણપ્રતિષ્ઠા-પરિગ્રહને હોમનારા ઘણું ઓછા છે. પ્રાચીનકાળમાં સત્ય, અહિંસાને પ્રચાર કરવામાં સાધુસંસ્થાનો ફાળો હત; પણ આજે શું છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મુનિશ્રી નેમિચંદ્રજી મહારાજે સવારે જણાવેલું કે “જૈન સાધુસંસ્થાને રાજ્ય સાથે અનુબંધ અસરકારક હત” પણ આજે તે રાજકારણને ગંદું કહીને દૂર ભાગનારા ઘણા છે. આજે પ્રજાનિયુક્ત સરકાર છે એટલે આ યુગ વધારે અસરકારક છે. કારણકે પ્રજા અને રાજ્ય બનેને સંબંધ હઈ સાધુસંસ્થા જે લોકસંગઠન વડે જાગૃતિ ન આણી શકે તે તેની ઉપયોગિતા નહી રહે. બે ચાર કે પાંચ ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓને અવાજ . બાકીની સાધુસંસ્થાને સંભાળશે ખર! જૈન સાધુસંસ્થા ખાન-પાન અને માનપાનમાં પડી છે. સ્વામીનારાયણ સાધુઓ લાવવામાં અને સન્યાસીઓ ભોગ અને સીધામાં! આવા સાધુઓ ઉમદા સગવડો છેડીને સાચા તપ ત્યાગ કરવા અહીં આવે ક્યાંથી? તેથીજ સ્વામી વિવેકાનંદને કઠોર શબ્દોમાં આચરણહીન સાધુઓ માટે કહેવું પડ્યું છે. આજે તે વર મરો કે કન્યા મરે. ગોરનું તરભાણું ભરે !” એવી સ્થિતિ સાધુસંસ્થાની છે. ગોસ્વામીજી : “પણ, બલવંતભાઈ! જૈન સાધુઓ તે ભિક્ષા વહેરીને લાવે છે પછી તેમાં સારાં ખાન-પાનની વાત ક્યાંથી આવે ! તમને તો જૈન સાધુસંસ્થા માટે ઘણું માન છે છતાં આવું કાંબેલો છે ? - પૂ. નેમિમુનિ : “ગૃહસ્થ ભિક્ષામાં સારામાં સારી વસ્તુ વહરાવવા લલચાય એ સ્વાભાવિક છે પણ સાધુ જાતે વિવેક રાખી ન જોઈએ તે ન લે!” ગોસ્વામી : “ગૃહસ્થ આપે તે ન લેવું જોઈએ!” પૂ. નેમિમુનિ : “તેઓ આગ્રહ કરે પણ અમે અણુખપનું ન લઈએ !” બલવંતભાઈ : “જૈન સાધુનાં ગુણેને તે વખાણું જ છું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આંધળે પક્ષપાત મારાથી થતું નથી; કારણ કે તેઓ સાધુતાથી દૂર જતા હોય તે કહેવું જ પડે!” દેવજીભાઈ : જેમાં પણ સડે નથી તેમ નથી. ઘણા શ્રાવક-શ્રાવિકા સાધુ-સાધ્વીની ખુશામત કરે તેમ સાધુસાધ્વીઓ પણ તેમની શેહમાં તણાતા હોય છે. પૂ. નેમિમુનિ : “ભૂતકાળથી તે જૈન સાધુસંસ્થા ઘડાતી આવી છે તે છતાં તેમાં પણ સાંપ્રદાયિક્તા, રૂઢિચુસ્તતા વ. દુષણે પેઠાં છે. એટલે જ પૂ. સંતબાલજી “કાંતિપ્રિય” વિશેષણ વાપરે છે. આ સાધુ શિબિર પણ એમાંથી માર્ગ કાઢવા માટે જ છે.. પૂજાભાઈ: કેટલાંક સાધુ-સાધ્વીએ પિતાની આજની હાલતથી કંટાળી ગયા હોય છે પણ ઉપર ઊઠવા માટે પ્રયાસ કરવામાં ગભરાતા હશે. તેમને નીચે ઉતારવામાં ગૃહસ્થ ભાઈબહેનને પણ ઓછો ફાળો નથી. જેમ લાંચિયા અમલદારો બનાવવામાં લોકોનેય ફાળે છે જ.” શુદ્ધિ પ્રાગના વખતે એક સાધુ આવેલા. મેડા ઉપર ઉતર્યા હતા. ભજનના કાર્યક્રમ હેઈને ઘણા લોકો ભેગા થયા હતા. ભજનને થોડી વાર હતી કે કોઈકે કહ્યું : “આ દર્શન કરવાં હોય તો.” અને કતાર જામી તે માટે સ્વયંસેવકો રોકવા પડ્યા. અવ્યવસ્થા થઈને જે પંદર મિનીટ રાહ જોવાત કે મહારાજ નીચે આવત તે નિવારી શકાત. પણ, પેલા ભાઈને સાધુ નિમિત્તે ભાવ પૂછાય એટલે તેણે એવું કર્યું. આમ અંધશ્રદ્ધા અને કંઈક અંશે પિતાને પાંચ પૂછે તે માટે પણ કેટલાક લોકો સાધુઓને ચડાવી મારે છે. દેવજીભાઈ : મેં હમણાં જ એક પત્રકાર ભાઈને કહ્યું હતું કે એકબાજુ પૂજાભાઈએ કહ્યું તે શ્રદ્ધાળુ વર્ગને છેડે છે અને બીજી બાજુ એ છેડ છે જે સાધુવને તદ્દન ચાહતો નથી. એટલે જ મુનિશ્રી સંતબાલજી કહે છે કે “સાધુસંસ્થા આને આ હાલતમાં જોઈએ; તે તે પણ બરાબર નથી. તેમજ ન જોઈએ તે પણ બરાબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ નથી. એને યોગ્ય અને યથાર્થ હાલતમાં મૂકવી પડશે. જે સંસ્થાએ હજારો વર્ષથી જનતાની સેવા બજાવી છે અને જેની આજે જગતને અનિવાર્ય જરૂર છે તે તેને તોડવાને વિચાર આમેય નકામો જવાને છે. તે સાંધવાને પ્રયત્ન કરે એ જ સાચે માર્ગ છે. પછી કિંગસર્કલ”ની વાત ચાલી. તેમના મનમાં કિંગસર્કલ રસ્તો હતું અને મારા મનમાં “સ્ટેશન” હતું. એટલે મેં કહ્યું કે આમાં પણ તર્કની દષ્ટિએ જોશો તે જણાશે કે મારા દષ્ટિબિંદુએ કીંગ સર્કલ એટલે સ્ટેશન એવું મારું ધ્યાન હોઈને હું સાચે છું. હવે તમારું ધ્યાન રસ્તા અગે છે એટલે જો તમે સ્ટેશન અને રસ્તો બન્નેનાં નામ કિંગસર્કલ છે એ ન જાણે તે મને ખટે ઠરાવવા પ્રયત્ન કરશે. આમ કેટલીક બાબતો જે તમારા ગળે ન ઊતરે તેવી સંતબાલજી નિમિત્તની અનુબંધ વિચારધારામાં હોય, તો તેને ધીરજ અને શ્રદ્ધાથી તપાસવી જોઈએ. આમ વાત થઈ તે છતાં પણ માનવીના પૂર્વગ્રહે, માન્યતાઓ તૂટતી નથી એટલે સમ્યગદષ્ટિ રાખી પ્રત્યાઘાતો ઝીલી આગળ જવું રહ્યું. જે દષ્ટિ સાફ હશે તો વિરોધ વચ્ચે પણ અણનમ રહી શકાશે. શિબિરનું મૂલ્ય એ દષ્ટિએ ઘણું છે. કેવા સાધુસાધ્વીએ જોઈએ ! બળવંતભાઈ : “ઘણું લેક આક્ષેપ પણ કરે છે અને છતાં સાધુસંસ્થાની ઉપયોગિતા પણ બતાવે છે.” પૂ. નેમિમુનિ : “એવા લોક સાધુસંસ્થાનું સામાજિક કરણ કરવા માગે છે. દીક્ષા છોડાવી સમાજમાં ઓતપ્રત કરવા માગે છે.” બળવંતભાઈ: “દીક્ષા લઈને છોડાવવી એ તો યથાર્થ નથી!” પૂ. નેમિમુનિ : “એટલું જ નહી, ઉતાવળે વેશ લીધે કે દેવડાવ્યો હોય તે તજે પણ ભૂલને એકરાર કરવાને બદલે તેને જ ક્રાંતિમાં ખતવે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પૂંજાભાઈ: યોગ્યતા વગર સાધુ થવો જ ન જોઈએ અને જે થાય તે તેણે યોગ્યતા પેદા કરવી જોઈએ.” પૂ. નેમિમુનિ : “એટલે જ આ બધો પાયાથી અને નવેસરથી વિચાર પેદા કરે પડશે.” બ્રહ્મચારીજી : ગંગેત્રી, મધ્યપ્રદેશ, બુંદેલખંડ એમ દરેક સ્થળને મને અનુભવ છે અને મોટા ભાગના ગૃહસ્થાશ્રમીઓ પિતાને સાધુ કહેવડાવતા ફરે છે. જ્યાં શંકરાચાર્ય અને રામતીર્થ તથા ક્યાં આજની દશા ? આવા સાધુઓની પાછળ સાચા સાધુઓને C. I. D. તરીકે ગોઠવી તેમને યથાર્થ માગે આણુએ એ મને ઠીક લાગે છે. મુનિશ્રી સંતબાલજી : “જ્યારે જ્યારે સાધુસંસ્થાની વાત આવે છે ત્યારે ત્યારે ચર્ચા ઊંડી અને ગંભીર બને છે. પણ વ્યક્તિઓને ન જોતાં સંસ્થાને જેવાય તે સારું છે. સી. આઈ. ડી. રાખવાની વાત યોગ્ય નથી. થોડા પણ સાધુઓ વ્યાપક કાર્ય કરશે એટલે વધુ પ્રકાશ થતાં, ઓછો પ્રકાશ આપોઆપ ઝાખે થશે. સાધુઓમાં ઘણા તેજસ્વી રને છે એટલે વ્યાપકતાને પ્રચાર કરવા તેવા સાધુઓની સંકલન કરી આગળ ચાલ્યા જવું જેથી સારા સાધુઓ આગળ નબળા સ્વયં ઉઘાડા પડી જશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ સામાજિક ક્ષેત્રે ઉપયોગિતા [૯] મુનિશ્રી નેમિચંદ્રજી ] [ ર૯––૬૧ આજે સાધુસંસ્થાની સામાજિક ક્ષેત્રે ઉપગિતા અંગે વિચાર કરવાને છે કે તે સમાજને કઈ રીતે અત્યારસુધી ઉપયોગી થઈ શકી હતી અને હવે પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવા તેણે શું કરવું જોઈએ ? સમાજ એટલે માનવસમાજ : સામાજિક ક્ષેત્રને વિચાર કરતાં તે શું છે એ પહેલાં વિચારી લઈએ. સમાજને જે અર્થ અહીં ઘટાવવામાં આવ્યો છે તે કોઈ એક ધર્મ, સંપ્રદાય, પય, પક્ષ કે વર્તુળને નહિ પણ વિચારપૂર્વક પ્રગતિ કરવા માટે બનેલા વિશાળ માનવ સમાજને સ્પર્શે છે. આ આખો માનવ સમાજ ભૌગોલિક સીમાઓ પ્રમાણે વહેચાયેલો છે અને તેમાં પણ ધર્મ-પ વડે પણ ફટાયેલો છે. જેમકે જૈનસમાજ બદ્ધસમાજ, હિંદુસમાજ, આર્યસમાજ, પારસી, શીખ સમાજ કે મુસ્લિમ જમાત. આ બધા સમાજે માનવજીવનને કલ્યાણકારી બનાવવા મથતી ધર્મદષ્ટિએ રચાયેલી સુસંસ્થાઓ હોઈ તેને વધારે મહત્વ આપશું; કારણકે વિશાળ માનવજાતિનું ઘડતર એ સુસંસ્થાઓ દ્વારા થયું છે, અને થાય છે. આખા વિશ્વને પણ વિશાળ સમાજરૂપે લઈ શકાય, પણ તેમાં સામાજિક ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રે આવી જાય છે, તથા સમષ્ટિ સુધીને સમાવેશ થાય છે. તેમાં માનવસમાજને જ લેવામાં આવ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કારણ કે જે માનવસમાજનું ઘડતર થાય છે તે સમષ્ટિ સાથે આપોઆપ અહિંસાદિને વર્તાવ કરી શકશે. ઘણું એમ કહેશે કે આખા વિશ્વ સુધી તે આજે પહેચાતું નથી એટલે પિત પિતાના ધર્મ, સંપ્રદાય પ્રાંત કે જિલ્લા અથવા દેશ સુધીના માનવસમાજનુ જ શા માટે ન વિચારીએ ! આજે વિજ્ઞાને જગતને બહુ નાનું કરી નાખ્યું છે અને હવે દેશના ભૌગોલિક સીમાડાઓનું મહત્વ રહ્યું નથી. તે ઉપરાંત ભલે પોતાની પાસેના માનવસમાજને આપણે પ્રત્યક્ષમાં જોઈ એ પણ પરીક્ષમાં તો આપણે એક અવ્યક્ત સમાજ સંકળાયેલા જ છીએ. તે તો જાણે-અજાણે સારી પ્રવૃત્તિઓને ટેકો આપે જ છે. ઘણીવાર એક દેશના લોકોને ખબર પણ હેતી નથી તેમ બીજા દેશના લોકોની અણધારી મદદ તેમને તેમના આફત-ટાણે અગર તો અન્યાય–અત્યાચારના નિવારણથે મળે છે. અહીં પૂર કે ધરતીકંપ થાય છે ત્યારે ઘણા દેશો મદદ કરે છે તેમ અન્ય દેશોમાં કુદરતી આફત આવે છે ત્યારે આપણે મદદ મોકલીએ છીએ. એટલે તે વખતે ધર્મ-જ્ઞાતિ કે પ્રાંતના ભેદભાવ ગૌણ બની જાય છે. આજે જગત જે ભયંકર વિનાશની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તેમાં અન્ય દેશોને ભારતની નૈતિક-ધાર્મિક મદદની ખાસ જરૂર છે. ભારતે પંચશીલ અને સામુદાયિક અહિંસાના પ્રયોગ વડે એવી મદદ આપી છે. શાંતિ સ્થાપવા આજે પણ ભારતીય જવાને વિદેશની ધરતી ઉપર પ્રાણ આપવા જવા માટે તત્પર થાય છે. મહાત્મા ગાંધીજીએ પણ આફ્રિકાના લોકોમાં નૈતિક શક્તિ જાગૃત કરી હતી. એટલે સમાજના સંદર્ભમાં વિશ્વના માનવસમાજને વિચાર કરવાનું છે. સામાજિક પ્રશ્નો : તે પ્રમાણે વિશાળ માનવસમાજના દરેક પ્રશ્નો એમાં આવી જાય છે. કુટુંબ, ગ્રામ, નગર, ધર્મ, પથ રાષ્ટ્ર કે જ્ઞાતિના પ્રશ્નો, જન્મ, મરણ, લોન વ.ના પ્રશ્નને; ઝઘડાઓ અન્યાયો અને હિંસાદિ અનિષ્ટ, તેમજ માનવસમાજના કયા પ્રશ્નમાં કયું તત્વ ખૂટે છે. કયા અનુબંધ તૂટે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કે બગડ્યો છે આ બધા પ્રશ્નો સામાજિક ક્ષેત્રના પ્રશ્નોમાં આવી જાય છે. સમાજ હશે તો સમાજના પ્રશ્નને સમસ્યાઓ અને ગૂચે પણ આવશે, એને ઉકેલવા કે ઉકેલાવવાના પ્રયત્ન પણ કરવા પડશે. પ્રશ્નો પ્રમાણે નૈતિક-ધાર્મિક દૃષ્ટિએ ઉપદેશ, પ્રેરણા, કે માર્ગદર્શન અને સમાધાન કરવું પડશે. ક્યાંક આદેશ આપીને અને ક્યાંક જાતે પડીને પણ નીવડે આણવો પડશે. આ બધું કાર્ય સાધુસંસ્થાની સામાજિક ક્ષેત્રે ઉપયોગિતામાં આવી જાય છે. સાધુસંસ્થાનું નિર્માણ જ માનવસમાજના પ્રશ્નો ઉકેલવા માટે થયું છે ત્યારે તે તેના તરફ ઉદાસીન કે આંખ મીંચામણા કરીને ન બેસી શકે. લોકોને માર્ગદર્શન ન મળે તે તે આખો સમાજ માનવોના નહીં પણ પશુના ટોળાં જેવો બની જશે અને મેકિસકો કે આફ્રિકાના આદિવાસીઓ જેવી તેની સંસ્કાર–ધર્મ—નીતિ વિહેણું અવસ્થા બની જશે. જ્યાં સમજણપૂર્વકનું ઘડતર ન થાય તે અવસ્થા પરા-અવસ્થા છે અને એવા સમૂહને “સમાજ નહીં પણ “સમજ” રૂપે સંસ્કૃતમાં . કહેવામાં આવ્યો છે. સાધુ સંસ્થા અને ભૂતકાળનાં સામાજિક ક્ષેત્રનાં કાર્યો : હવે ઘડાયેલી જૈન સાધુસંસ્થા દ્વારા સામાજિક ક્ષેત્રમાં થયેલાં કાર્યો અંગે વિચાર કરીએ. સર્વાગી ક્રાંતિકારોના જીવન ઉપરથી જાણી શકાશે કે જેમણે સર્વાગી ક્રાંતિ કરી છે તેમણે નવી સંસ્થાઓ (સંગઠને) સ્થાપી અગર તે તેવી નૈતિક સંસ્થાઓ અગાઉથી ચાલી આવતી હોય તે તેના વડે સમાજમાં મૂલ્ય સ્થાપ્યાં છે; સમાજનું ઘડતર કર્યું છે, સમાજની ચૂકી રાખી છે અને બગડેલાં અનુબંધોને સુધાર્યા અને સાંધ્યા છે. ભગવાન ઋષભદેવે તે ગૃહસ્થાશ્રમ વખતે જાતે પરમ અવધિજ્ઞાની હેઇને, ક્ષાયિક સમકદષ્ટિ હોવા છતાં અને તીર્થ કર હોવા છતાં વર્ણ વ્યવસ્થાત્મક સમાજ સ્થાપ્યો છે. તે વખતે સમાજને પ્રેરણા આપવાનું શિક્ષણ-સંસ્કાર, કળાનું કામ, ખેતી–ઉધોગ વેપારનું કામ તેમજ અક્ષર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જ્ઞાન આપવાનું કાર્ય તેમણે જાતે કર્યું હતું. આ બધા સામાજિક કાર્યો હતાં અને સમાજ હિતનાં હતાં એમ બતાવતાં જબુદીપ પ્રજ્ઞપ્તિમાં અંતમાં કહેવામાં આવ્યું છે – “પાદિયાણ વિસ' – પ્રજાના (માનવ જાતિના) હિત માટે આ બધું ઉપદેશે છે; બતાવે છે, શીખવે છે. ઘણું એમ કહેશે કે ભગવાને તે ગૃહસ્થાશ્રમમાં બધું કર્યું હતું. સાધુ અવસ્થાને આની સાથે શું લાગે વળગે ? એને ઉત્તર ભગવાનના સંયમ કાળમાંથી મળી આવે છે કે માનવ સમાજ સરળતાથી ચાલે અને ધર્મ તેમજ નીતિના સંસ્કારોથી સીંચા રહે તે માટે તેમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. એટલું જ નહીં પિતાના યેષ્ટ પુત્ર ભરત અને ૮૮ ભાઈઓના ઝઘડાનું સમાધાન કરાવ્યું હતું. ભરતને રાજપાટ ચલાવતા જે અનાસકિત થઈ તેમાં પ્રેરક ભગવાન રાષભદેવ જ હતા. બાહુબલિમુનીની સાધનાને એકાંગી અને વ્યકિતગત ન બનવા દેવા માટે તેમણે જ બ્રાહ્મી અને સુંદરીને મોકલી હતી. તેમણે જનસંગઠનમાં ધર્મના સંસ્કાર અને નૈતિક પ્રેરણા આપનાર બ્રાહ્મણ વર્ગને તૈયાર કર્યો અને રાજ્ય સંસ્થા તથા લોક સંગઠન જે પૂર્વે રચેલ હતાં તેને દાન-દયા વગેરે ગુણોની પ્રેરણા આપી હતી. ઘડતર પામેલ સમાજની ઉન્નત દશા માટે તેમણે સન્યાસને માર્ગ બતાવ્યો હતો. સમાજ ઘડાઈ ગયેલો હેઈને તેને બહુ ઓછું કહેવાની જરૂર હતી એટલે એ વિનીત (શ્રધ્ધાળુ) અને સરળ સમાજ પણ હતું. આમ આદિ માનવસમાજના સર્વાગી વિકાસને માર્ગ તેમણે સાધુ અવસ્થામાં આવી લોકોને પ્રરૂ. ભગવાન ઋષભદેવ પછીના તીર્થકરોએ જ્યારે જ્યારે જુની વ્યવસ્થાનાં મૂલ્યો ભૂલાતાં જયાં ત્યારે તેમણે તેને સુધારી અને ફરી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મ અને નીતિનાં સમાજ જીવનમાં ઉડું સ્થાન અપાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ યાદવ જાતિમાં પેઠેલો માંસાહાર અને ખાનતને અસંયમ તેમજ અબ્રસર્યનાં અનિષ્ટ દુર કરવા માટે જાતે (સામાજિક ક્ષેત્રે) આદર્શ રૂ૫ બન્યા. યાદવ જાતિનાં અનિષ્ટ દુર કરવા માટે તેમણે જાતે, સંધ મારફત તેમજ શ્રી કૃષ્ણ મારફત પુરુષાર્થ કર્યો અને કરાવ્યો. તેમણે સમાજની નૈતિક ચેકી કરી અને શ્રી કૃષ્ણ વડે કરાવી પણ ખરી. અંતગડદશાંગ જૈન સૂત્રમાં વર્ણન આવે છે કે પેલા ઘરડા અને ખખડી ગયેલા ડોસાને શ્રીકૃષ્ણ જાતે એક ઈટ ઉપાડી. બધાને અનુકરણ કરવાનો અને એ બહાને સામાજિક-સોગની પ્રતિષ્ઠા સમજાવી. તે વખતે ભગવાન નેમિનાથે સમાજ આગળ બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો સ્થાપ્યાં અને નારીજાતિની સ્વતંત્રતાને જાહેર કરી. તે સમયમાં એક કુમારિકા આજીવન રહીને બ્રહ્મચર્ય ન જ પાળી શકે. એની મુક્તિ લગ્ન કરવામાં અને પતિ પાછળ જવામાં છે, એમ મનાતું. તેમણે ન પરણીને, રાજમતી ને બ્રહ્મચારિણે રહેવા દઈને બ્રહ્મચર્યનું નવું મૂલ્ય સ્થાપ્યું. પરિણામે અનેક રાજકુમારીઓ, રાણુઓ, યાદવકુમારીઓ ને દીક્ષા તેમજ બ્રહ્મચર્યની પ્રેરણા મળી. એની દલાલી-અનુમોદન શ્રીકૃષ્ણ જાત કરતા એવો જૈનસત્રોમાં ઉલ્લેખ મળે છે. ત્રીજી મોટી બાબત માંસાહારના પ્રચારની વિરૂદ્ધની તેમણે કરી હતી. મૂક પ્રાણીઓને લગ્નના જમણ માટે મારવામાં આવનાર છે એ જાણીને નેમિનાથ જન સાથે પાછા વળે છે. એથી સમાજમાં માંસાહારને પ્રચાર બહુ જ ઓછો થઈ જાય છે. આને એટલો બધો જબર્દસ્ત પ્રભાવ દ્વારિકા-ગિરનારના પરા ઉપર પડ્યો છે કે આજે પણ ત્યાંના પ્રદેશમાં પશુપાલનને બળ પ્રયાસ છે. ભગવાન રામના યુગ તરફ જતાં તે કાળે ચાર વર્ણોની વ્યવસ્થા હતી. ઋષિમુનિઓ પ્રેરક હતા. બ્રાહ્મણે શિક્ષણ-સંસ્કારનું પ્રત્યક્ષ કાર્ય ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કરતા હતા. પણ લોકસંગઠન (પૂરક બળો) વ્યવસ્થિત ન હતા. એટલે જ તપ કરનાર શુદ્રકને મારવાની ઉલટી પ્રેરણું બ્રાહ્મણએ ક્ષત્રિઓને આપી હતી. બેબી જેવાની વાત ઉપર ભગવાન રામ જ્યારે સીતાને વનવાસ આપવા તૈયાર થયા ત્યારે એ સતી સાથે થતું અન્યાય લોકો જતા રહ્યા. તે છતાં તે વખતે નારી જાતિનું બહુમાન હતું એટલે અશ્વમેધ યજ્ઞ જેવા ધર્મકાર્ય વખતે સીતાની જરૂર પડી. તુલસીરામાયણમાં કહે છે – 'अब चहिये मिथिलेश कुमारी' –એટલે કે સ્ત્રીને ગૃહસ્થ જીવન સુંદર બનાવવામાં, બ્રહ્મચર્ય પાલનમાં સહાયક બનાવવામાં મહત્તા આપવામાં આવતી. જો કે પાછળથી તેને ભોગવિલાસની પુતળી અને દાસી કહીને હડધૂત કરવામાં પણ આવી. એટલે રામચંદ્રજીએ નારીને પતિની પૂરક બનાવી તેનાં મૂલ્ય અને અધિકારે સ્પષ્ટ કર્યા. રામચંદ્રજીએ નારીજાતિના ઉદ્ધારની સાથે તે વખતે પછાત રહેલ વાનર જાતિ, રાક્ષસ જાતિ, આરણ્યક જાતિનાં સારામાં સારાં નર-નારી રત્નને વીણી વીણીને લીધાં અને તેમને પિતાના પૂરક બનાવી ઉદ્ધાર કર્યો હતો. આમ સામાજિક ક્ષેત્રે જનતામાં ન્યાય-નીતિનાં મૂલ્ય ઊભાં થયાં હતાં. એથી જ કહેવાયું કે:ज्ञानदो ब्राह्मणः प्रोक्तः, त्राणवः क्षत्रियः स्मृतः । प्राणदो हनवो वैश्यः शूद्रः सर्व सहायकः ।। शिक्षको ब्राह्मणः प्रोक्तः; रक्षकः क्षत्रियः स्मृतः । पोषकः पालको वैश्यः धारकः क्षुद्र उच्यते ॥ –સમાજમાં જ્ઞાન શિક્ષણ આપવાનું કામ બ્રાહ્મણ કરતા, રક્ષણનું કામ ક્ષત્રિય, જીવન અને જરૂરી વસ્તુઓ આપી પોષણ વૈશ્યો કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અને બધાની સેવા શુ કરતા. આમાં કોઈ ઊંચા કે નીચો ન હતો. અલગ અલગ કક્ષા અને ભૂમિકા ઉપર રહીને બધા જ વર્ણવાળા સમાજની અલગ અલગ રીતે સેવા કરતા. એની ઉપર સાધુવર્ગની નૈતિક ચેકી રહેતી જેથી કોઈ કોઈ ને અન્યાય ન કરી બેસે અને અનુબંધ ન તૂટે કે ન બગડે. કદાચ કોઈ અન્યાય કરતો તે સાધુવર્ગ તેને ચેતવતો અને આખા સમાજને જાગૃત કરતો અને અંતે પિતાનાં તપ-ત્યાગ વડે પ્રાણે હામીને પણ એ અન્યાયને દૂર કરવા ઝઝૂમતો. આવી હતી સાધુસંસ્થાની કામગીરી. સામાજિક ક્ષેત્ર તેથી ઘડાતું જતું હતું. રામ પછી કૃષ્ણના યુગની વચગાળામાં ખૂબ ઓટ આવી. સમાજમાં સેવા અને ગુણના બદલે ધન અને સત્તાની પ્રતિષ્ઠા જામી. બ્રાહ્મણોએ ધન અને સત્તાવાળાઓને થાબડવાનું કામ શરૂ કર્યું. નારી જાતિની સેવા કરનાર કે ગરીબની કિંમત ઓછી થવા લાગી. ધનવાનને પ્રતિષ્ઠા મળવા લાગી. એથી જ કૃષ્ણયુગે મહાભારત કામ આવી પડ્યું. દુર્યોધન જેવા સત્તાધીશોને દ્રોણાચાર્ય-કૃપાચાર્ય જેવા ટેકો આપવા મંડી પડ્યા. ભરી સભામાં માતૃજાતિનું (દ્રૌપદીરૂપે) હડહડતું અપમાન કરવા છતાં બધા કંઈ ન બોલી શક્યા. વિરજી ભાગી ગયા અને નારદજી ચેતવવામાં રહી ગયા. આવા કાળમાં નારીજાતિના ઉદ્ધારનું કાય મહત્વનું હતું જે ભગવાન નેમિનાથ, રાજુલને બ્રહ્મચારિણી તરીકે દીક્ષા આપીને તેને પણ મુક્તિની અધિકારિણી બનાવી સંપૂર્ણ કર્યું. શ્રીકૃષ્ણચંદ્ર ચાતુવર્ણની સ્થાપના અંગે કહ્યું – ચાતુર્વર્થ મા કુષ્ઠ ગુળ-વિભાવઃ” એટલે કે ગુણ (વિશેષતા) અને કર્મ (ધંધા)ની દષ્ટિએ ચારે વર્ણની સ્થાપના કરી છે. બે વર્ગો-બ્રાહ્મણ અને ક્ષત્રિયો ગુણેના આધારે છે અને વૈશ્ય-શુક કર્મના આધારે છે. બ્રાહ્મણના ગુણો હતા – શમ, દમ, તપ, શાચ, શુદ્ધિ, ક્ષમા, સરળતા ઋજુતા અને જ્ઞાનવિજ્ઞાન. ક્ષત્રિના ગુણ હતાઃ શર્ય, તેજ, ધૃતિ, દક્ષતા, યુધ્ધવીરતા, દાન, નેતૃત્વશકિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કૃષિ, વાણિજ્ય અને ગૌરક્ષા એ વૈશ્યાનાં કર્મો હતાં અને બધાની સેવાનાં કર્મો શુદ્રો માટે હતાં. આમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય બે પ્રેરક હતા અને વૈશ્ય અને શુદ્ર બે પૂરક હતા. પણ જ્યારે બ્રાહ્મણએ પ્રેર૫ણું ખોયું અને ક્ષત્રિય પણ અત્યાચારે કરવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણ જાતે પ્રેરક બની કાર્ય શરૂ કર્યું. વ્રજના ગોવાળિયા અને વ્રજનારીઓને તૈયાર કરી અને તેમનામાં ઘડતર કરી નેતિક શકિત ભરી. ગપસંગઠને વડે ગો-પાલનનું અહિંસાનું કામ થયું. તેની અસર ક્ષત્રિયો ઉપર પડી. પાંડવો જેવા ક્ષત્રિયો અને કેટલાક યાદ ચેત્યા અને જવાબદાર બન્યા. આમ શ્રી કૃષ્ણને પ્રેરણું આપનાર અને બીજા રાજાઓને બોધ પમાડનાર તરીકે અરિષ્ટનેમિના સાધુ-શ્રાવક વર્ગને સંપર્ક અને પ્રેરણા હોવી જોઈએ, તે ઉપરાંત શ્રી કૃષ્ણ, અને બીજા રાજા નેમિનાથજી પાસે જતા, એવો ઉલ્લેખ જૈન સુત્રામાં મળે છે. ભગવાન પાર્શ્વનાથના યુગમાં પણ નાગતિનાં સંગઠને વડે પૂરક લોકશકિત જાગૃત થઈ પણ પછી ધીમે ધીમે એમાં ઓટ આવતી ગઈ અને પરિણામે નારી જાતિ અને શુદ્ધોને હડધૂત કરવામાં આવ્યા. તેમના જ્ઞાન-મુકિતના અધિકાર છીનવી લેવામાં આવ્યા. ભગવાન મહાવીરે સ્ત્રી અને શુદ્રો ઉપર થતાં અનર્થો જોયા અને વર્ણવ્યવસ્થાને નામે ઉંચ નીચના ભાવેને પોષાતા જોયા. એટલે એમણે સમગ્ર સમાજને સંબોધતા કહ્યું – तुम सि नाम तं चेव जं चेव हंतव्यं त्ति मन्नसि । तुम सि नाम तं चैव जं चेव परिचेतन्वं ति मन्नसि ॥ तुमं सि नाम तं चेव जं चेव अज्जावेयन्वं त्ति मन्नसि । तुमं सि नाम तं चेव जं चेव उद्वेयन्वं ति मन्नसि ॥ – આચારાંગ સત્ર તમેજ તે છે કે, જેઓને મારવા, વધ કરવા કે પીડા આપવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ઈચ્છા કરે છે. તમે જે તે છે કે જેઓની ગુલામી કે બંધન ઈચ્છે છે, તમેજ એ છે કે જેઓને ત્રાસ આપવા કે ડરાવવાનું ઈચ્છો છો ! ભગવાન મહાવીરનાં આ વાકયે સમગ્ર સમાજ માટે કેટલાં પ્રેરક છે ! ભગવાન મહાવીર કેવળ આ ઉદગાર કાઢીને જ રહેતા બેસી રહ્યા... પણ તેમણે ઠેર ઠેર વિહાર કરી નીચલા થરનાં નર-નારી રત્નોને વણ વીણીને તારવ્યાં. હરિકેશી, મૈતાર્ય, અર્જુન માળી, સકડાલ પુત્ર કુંભાર. ઢક કુંભાર વગેરે, તેમજ ચંદનબાળા, જયંતિ, મૃગાવતી, રેવતી જેવાં અનેક નારી રને તારવ્યાં અને એમને પૂરક બનાવ્યા. એટલું જ નહીં, પિતાના સાધુ-સાધ્વી, શ્રાવક શ્રાવિકા એ ચતુર્વિધ સંઘમાં તેમને સ્થાન પણ આપ્યું. તે વખતે “નારી અને શુદ્રને જ્ઞાન–મુકિતને અધિકાર નથી ” એ સૂત્ર પ્રચલિત હતું. ત્યારે શૂદ્રો અને નારીઓને સાધુ-દીક્ષા આપી સંધમાં લેવાથી ભદ્રસમાજમાં કેટલો ભ થયો હશે તેમજ બ્રાહ્મણ સમાજને કેટલો વિરોધ થયો હશે, તે કલ્પી શકાય છે. તેમણે જાતે પણ ઘણું કૌટુંબિક કલેશે મટાવ્યા હશે એમ ચેલણ–શ્રેણિકના પ્રસંગ ઉપરથી સમજી શકાય છે. ભગવાન મહાવીરે સામાજિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા માટે સ્પષ્ટતઃ સામાજિક ઉન્નતિ માટે ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, સંધધર્મ વગેરેની વાત કરી; સાધુઓને પણ નીતિધર્મની પ્રેરણા આપવાનું અને સમાજ ઉપરની નૈતિક ચેકીનું કામ સોંપ્યું. એટલું જ નહીં એ ચેકીનું કામ સફળ રીતે થઈ શકે તે માટે કહ્યું કે જ્યારે શાસન ઉપર આફત આવે ત્યારે સાધુ વર્ગે તેની રક્ષા માટે બહાર પડવું. એજ કારણસર જ્યાં જ્યાં જૈન સાધુઓ ગયા ત્યાં ત્યાં તેમણે નીતિ અને ધર્મમય સમાજ સ્થાપ્યા. હરિભદ્રસૂરિ, રત્નપ્રભસૂરિ, લોહાચાર્ય વગેરે આચાર્યોએ જ્ઞાતિ સંગઠને ઊભાં કરી નિતિક-ધાર્મિક સંસ્કાર સિંચન, માર્ગદર્શન અને પ્રેરણા આપ્યાં. જ્યારે જ્યારે જુનાં સામાજિક મૂલ્ય વિસરાય છે ત્યારે ત્યારે નવાં સંગઠનો ઊભાં કરી, ને વળાંક આપીને નવું ઘડતર કરવામાં આવે જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘમાં સ્ત્રી-પુરુષ બન્નેને સમાન હકક આપ્યા હતા. એ ચારેયને અનુબંધ હતો એટલે સાધુની ભૂલ શ્રાવક બતાવી શકે અને શ્રાવકની ભૂલ સાધુ. તેમના સંઘમાં દાખલ થનારા બધાયે વગના અને વર્ણના હતા. તેમણે તે ગુણપૂજક સમાજની રચના કરી હતી. એક પ્રસિદ્ધ સમાજશાસ્ત્રીનું કહેવું છે કે “જે સમાજમાં ચારિત્ર્ય અને ગુણો સભર હોય તે સ્વસ્થ અને પ્રેરક સમાજ છે.” ભગવાન મહાવીરની જેમ ત્યારબાદના આચાર્યોએ પણ બધી કોમ અને વર્ણના લોકોને નવાં જ્ઞાતિ સંગઠનમાં લીધા હતા. એનાં પ્રમાણ રૂપે આજે પણ ઓસવાલોમાં રાઠોડ, પરમાર વ. ક્ષત્રિય ગાત્રા, શેઠિયા વ. વૈશ્ય ગોત્રો અને ચંડાલિયા, ઢેઢિયા, ચામડિયા વ. શૂદ્ર ગોત્રો છે. અને એ જ્ઞાતિ સંગઠનને પાયે માનવના સામાજિક જીવનનાં નવાં મૂલ્યોને ગુણોને હતો. આમ આ ગુણપૂજક સમાજ તે રચાતો હતો. સાથે જ જે વહેં–કામો એ પિતાનાં ગુણે ખેયાં હતાં તેમને એ આવાહન કરતે કે “તમારે ટકવું હોય તે ગુણોને ધારણ કરે!” આમ એક ક્રિયામાં સમાજસુધારણની બેવડી પ્રક્રિયા થતી. અને આ બધાં સામાજિક ક્ષેત્રોનાં કાર્યો ઘડાયેલી સાધુ–સંસ્થાની આંતરણું અને સ્પષ્ટ માર્ગદર્શન, આદેશ અને અંત સુધીની નૈતિક ધાર્મિક ચેકીને કારણે થયું. તેથી સાધુ સંસ્થાની સામાજિક ક્ષેત્રે ઉપયોગિતા જળવાઈ રહે છે અને તે માનવસમાજની પૂજ્ય બની શકી છે. હવેના યુગે શું કરવું જોઈએ? જે જ્ઞાતિ સંગઠને ગુણોની વૃદ્ધિ અને સામાજિક મૂલ્યોને સ્થાપવાં માટે થયાં હતાં. તેમાં પણ ધીમે ધીમે નાત-જાતના ભેદ પ્રવેશી ગયા. આભડછેટ પેદા થઈ ઊંચનીચતાના ભાવો આવ્યા અને સાધુસમાજની કંઈક અંશે બેદરકારી તેમજ શિથિલતાના કારણે, રાજાઓ અને ધનિક વગે પ્રતિષ્ઠા પામત થઈ ગયો. સાધુસંસ્થા પણ આડકતરી રીતે તેને પ્રતિષ્ઠા આપતી થઈ. દા. ત. મંદિરમાં ઘીની બોલી પાછળ પૈસાપાત્રને પ્રતિષ્ઠા અપાય જ છે. આવા વર્ગોની ભૂલે-અનિષ્ટો પ્રત્યે સાધુવગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ઉદાસીનતા સેવી; તેથી સત્તા અને ધન વાળો વર્ગ દરેક ઠેકાણે ટેકો મેળવતે વધવા લાગે. એટલે આજે સાધુ સંસ્થાએ નવાં જ્ઞાતિમંડળો ઊભાં કરવાની જરૂર નથી તેમજ આજે સંદર્ભ પણ બદલાયો છે. રાજાશાહીના બદલે લોકશાહી આવી ગઈ છે. સાથે જ પોતાની સાંપ્રદાયિક પરંપરા પ્રમાણે ઉપદેશ આપવાથી જ ક્રાંતિ થઈ શકશે એમ માનવું ભૂલભરેલું છે. તેવી જ રીતે નૈતિક સંગઠને ઊભા કરવા અંગે ઉપેક્ષા સેવવી પણ ખતરનાક છે. એકલ દોકલ વ્યક્તિની વાત બાજુએ મૂકીએ પણ આખા સમાજમાં પરિસ્થિતિ–પરિવર્તન કરાવવાનું કામ પૂરક–પ્રેરક સંગઠને વગર નહી થાય. ભૂતકાળનાં સંગઠનમાં મુખ્યત્વે વ્યક્તિગત સાધનાને વિચાર કરવામાં આવ્યો હતો, પણ આજે સામુદાયિક સાધનાનો વિચાર કર્યા સિવાય પરિસ્થિતિ–પરિવર્તન ન થઈ શકે. આજના યુગે ગાંધીજીએ રચનાત્મક કાર્યકરો રૂપી નવા બ્રાહ્મણે તૈયાર કર્યા. તેમનાં જુદાં જુદાં સંગઠને ઊભાં કરીને વ્રતબલ્ય કરીને ઘડતર કર્યું છે. મજૂરો અને મહાજનનું મજૂર મહાજન રૂપે વૈશ્ય, શુદ્ર સંગઠન ઊભું કર્યું. અને આ બધાંની સાથે તે વખતની રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) રૂપી રાજ્યસંગઠનમાં નવું પ્રાણસિંચન કર્યું. માને આ નામ મતિ એ મરના સીલ ો” આવા સૂત્ર દ્વારા ક્ષાત્રત પ્રગટ કરી, લાઠી, ગાળી, જેલની યાતનાઓ સહર્ષ સહેવાની અહિંસક વીરતાના ગુણે ઊમેરી, સત્યાગ્રહ દ્વારા અન્યાયની સામે અહિંસક પ્રતિકારની લડત શીખવી નવા ક્ષત્રિયો ઊભા કર્યા. ગાંધીજીના મગજમાં ગામડાના લોકોનાં નૈતિક સંગઠનેની વાત ચાલતી હોવી જોઈએ કારણ કે તેમણે કહેલુંઃ “વિકસાન હી હૈ પણ એનું લોકસંગઠન કરી શકે તે પહેલાં તેમને જવું પડ્યું. એટલે આજે સામાજિક ક્ષેત્રમાં પ્રવેશેલા અનિષ્ટ દૂર કરવા માટે સાધુસંસ્થાએ નૈતિક લોકસંગઠને અને લોકસેવક-સંગઠનો ઊભાં કરવાં પડશે. એના વડે રાજ્યસંગઠનની શુદ્ધિ-પુષ્ટિ કરવી પડશે. જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સામાજિક આર્થિક ક્ષેત્રે રાજ્યની ડખલગીરી બંધ થઈ શકે. સાથે રાજ્યસંસ્થા ઉપર લોકસંગઠનોને અંકુશ આવી શકે. આ કાર્ય કરવાની સાથે સાથે ચારેય સંસ્થાના અનુબંધની દષ્ટિએ કામ કરવું પડશે. જ્યાં અનુબંધ તૂટયાં હશે–બગડ્યાં હશે ત્યાં સાંધવા-સુધારવા પડશે. તે માટે પ્રાણુ, પ્રતિષ્ઠા, શિષ્ય, અનુયાયી, ઉપાશ્રયાદિના પરિગ્રહ કે સુખસગવડને મોહ ત્યાગી સમાજશુદ્ધિ માટે તપ-ત્યાગ કરવા ઝંપલાવવું પડશે. આ કાર્ય એકલ-દોકલ વ્યકિતથી થઈ શકે તેમ નથી ત્યારે . આવાં પ્રેરક-પૂરક સંગઠનો દ્વારા રાજ્યને અંકુશમાં લાવી શકાશે. આજના મોટા ભાગનાં અનિષ્ટો માટે સમાજ અને રાજ્યની પરિસ્થિતિ અને સમાજની હાલત જવાબદાર હોય છે એ સમજી લેવું જોઈએ. આ રીતે સામાજિક ક્ષેત્રે સાધુવર્ગ દ્વારા કાર્ય કરવાથી સમાજની પરિસ્થિતિ વહેલી તકે સુધરી શકશે. આ બધાં કાર્યો એ જ કરી શકે જે દ્રવ્ય-ક્ષેત્ર કાળ, ભાવના પ્રતિબંધોથી રહિત છે; છતાં સાર્વત્રિક લોકસંપર્ક કરી શકે છે, તેવા ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ કરી શકે. લોકસેવકોની પિતાની મર્યાદા છે એટલે સાધુ સંસ્થાએ સામાજિક ક્ષેત્રે આ રીતે પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવી જોઈએ. નહીંતર તેનું ભાવિ જોખમમાં છે. સની ચર્ચા-વિચારણા સામજિક દરવણી પૂ. દંડી સ્વામીએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું: “અખઋષિ મંડળના પ્રમુખ વશિષ્ઠજી હતા. પ્રજાનિયુક્ત રાજા રામ અને તેમણે મળીને ય ચલાવ્યું. આમ ઋષિમંડળ રાજ્યનું પ્રેરક રહ્યું તેમાં વિશિષ્ઠજીને સન્યાસી કહેવામાં આવ્યા છે એ રીતે સાધુ સંસ્થા ભૂતકાળથી રાજ્યને અને તેના વડે લોકોને સામાજિક દરવણ આપતી રહી છે. એમાં ભરતી-ઓટ આવી હશે. આજે તે સામાજિક, રાજકીય અને સરદાયગત ધાર્મિક એ ત્રણેને સાંકળીને સાધુઓએ ઘણું મોટું કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ કરવાનું છે. એરામાં બેસીને પટેલાઈ નહીં, પણ નિર્લેપ રહી, દરેક બાબતોમાં ધર્મને પુટ આપવાનું કામ કરવું પડશે. જેઓ સમર્થ નહેય; તે સમર્થ સાથે જોડાઈ જાય, પણ આ કાર્યને અનુરૂપ કંઈક ને કંઈક યથાશક્તિ કરી છૂટવાની જરૂર છે. ભ. બુદ્ધ, શંકરાચાર્ય અને સમર્થ રામદાસ સન્યાસી હતા. છતાં તેમણે વધુમાં વધુ કાર્ય કર્યું છે. ઉપનિષદમાં “કુવનેવે કર્માણિ જીજીવિષેચ્છતું શમા એટલે કે મૃત્યુ પર્યત કામ કરવાનું કહ્યું છે. ગીતાના ૪-૫-૬ અને ૧૮માં અધ્યાયમાં પણ કહ્યું છે. એટલે શાસ્ત્ર સંમતિ તે છે તેમાં યુગની માંગ છે. જે એમ નહીં થાય તે પસ્તાવાનો વખત આવશે.” લેસંગઠન એ સામાજિક કાર્ય છે : શ્રી. દેવજીભાઈ: “મારા નમ્ર મતે તે અનુબંધના ચાર સંગઠનોમાં લોકસંગઠન વધારે મહત્વનું છે. આ લોક્સંગઠન નૈતિક બને તે માટે દરેક સાધુ-સાધ્વીએ ટેકો આપવો જોઈએ. નહાય ત્યાં તેને ઊભું કરવું જોઈએ. અગાઉ કદાચ તેની જરૂર ન પડી હોય પણ, આજે તેની અનિવાર્ય જરૂર પડી છે. રામયુગે ઋષિમુનિઓ હતા; પણ લોકસંગઠન નૈતિક નહતું એટલે સીતાને વનવાસ જવો પડ્યો. કૃષ્ણુયુગમાં તે બ્રાહ્મણ રાજ્યની એટલી આશ્રિત બની ગઈ કે સમર્થ દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય પણ નારીનું અપમાન સગી આંખે જોતા રહ્યા. ભગવાન કૃષ્ણ જરૂર રાજ્ય સંસ્થાને ન્યાય નીતિના પંથે દોરી. ભગવાન મહાવીરે અને બુદ્ધ પણ ગુણપ્રધાન સમાજ રચીને આદર્શ સ્થાપે તે છતાંયે નૈતિક લોકસંગઠન નીચલા વર્ગોનું ન થઈ શકયું. પરિણામે લોકસંગઠન ઉપર જેટલું ધ્યાન અપાવું જોઈએ તે ન અપાયું. જો કે આ બધે કાળ અને ત્યાર પછી અત્યાર સુધી રાજાશાહીને એટલે રાજ્ય સ્થાને પ્રેરણા આમતાં સામાજિક ક્ષેત્રે કાર્ય થઈ શકે એમ પણ મનાતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧પ૪ પણ, આજે ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી લોકશાહી અને લોકસંગઠન બે મહત્વનાં તર બની ચૂક્યાં છે. ગાંધીજીએ પણ રાયસંસ્થાને શુદ્ધ બનાવી અને લેકસેવક સંસ્થાના સંયોગો ઊભા કર્યા તેથી સર્વસેવાસંધ બને. પણ તેને પ્રભાવ કેગ્રેસ કે સરકાર બેમાંથી કોઈ ઉપર નથી. લોકશાહી જમાનામાં લોકસંગઠનના બળ વિના લોકસેવક સંસ્થાને પ્રભાવ ન પડે તે દેખીતું છે. તેવી જ રીતે કેગ્રેસ સંચાલિત શાસન હોવા છતાં કોંગ્રેસને પ્રભાવ રાજ્ય કે સરકાર બને ઉપર નથી. એથી કોંગ્રેસને પણ લોકસંગઠનનાં પીઠ બળથી સબળ કરવી જોઇશે. મજૂર મહાજન બાપુના હાથે રચાયું ખરું અને એક અંશે શ્રમજીવીઓના પ્રતિનિધિ મંડળ રૂપે ચાલે છે ખરું; પણ તેને રચનાત્મક કાર્યકરેનું નૈતિક સંચાલન સંસ્થા તરીકે મળ્યું નથી. તેમજ તેને કોંગ્રેસ સાથે બંધારણીય રીતે પૂરક સંબંધ એટલે કોંગ્રેસના પ્રેરક તરીકે રચનાત્મક કાર્યકરોને સંધ નથી તેમજ પૂરક તરીકે મજૂર મહાજન સંધ નથી. આવી શક્તિ વગરની કોંગ્રેસ-(રાજ્ય સંસ્થા) ઉપર સામાજિક કાયેની જવાબદારી થાપવી એટલે તે તૂટી જ પડે. તેના બદલે લોકસંગઠનને તેનાં પૂરક બનાવીએ તો તે રાજકીય ક્ષેત્ર સરખું સંભાળી શકે અને સામાજિક ક્ષેત્રે નૈતિક સંગઠનને હાથે આવે તે સુંદર કાર્ય થાય. ગાંધીજીએ ગામડાં અને ખેડૂતેજ કેંગ્રેસ છે.” એમ કહ્યું છે એટલે આપણું નૈતિક ગ્રામસંગઠન, માતસમાજે, નૈતિક શ્રમજીવી સંગઠનની ગામડાં અને ગ્રામપૂરક શહેરની વાત આગળ વધતી જશે તેમ તેમ કોંગ્રેસી આગેવાને, સર્વસેવાસંધ બધા દેડતા આવશે. સાધુ સંસ્થા પણ એ દિશામાં કાર્ય કરવા ત્યારે આગળ આવશે. શ્રી. પૂંજાભાઈ: “ભગવાન ઋષભદેવે અસિ, મસિ અને કૃષિનાં ત્રણ સૂત્રે આપી મોટી સામાજિક ક્રાંતિ કરી હતી. તીર્થકરોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ બનાવેલા ચતુર્વિધ સંઘે, એ જનતાને નજર સમક્ષ રાખી વિકસિત ગુણપ્રધાન સમાજે હતા. નાના છની રક્ષા કરો અને માનવને ભૂલી જવાનું તેમણે નહેતું કહ્યું. ખેર થયું જે થયું પણ બે સાધુસંસ્થા આગળ સામાજિક ક્ષેત્રનું મોટું કાર્ય પડ્યું છે. નિરામિષાહારી જગત બનાવવું કે આદિવાસી જેવા પછાત વર્ગોને આગળ લાવવા, આવાં અનેક કામ સાધુસંસ્થા વગર કોઈ પાર પાડી શકે તેમ નથી. આજે સાધુસંસ્થા ક્રાંતિનું કામ ઉપાડે તે ઘણું તેમની પાછળ ભોગ આપવા તૈયાર થઈ શકે છે. ગાંધીજીની હયાતીમાં જાગવું જોઈતું હતું પણ ઉંધ ન ઊડી. વૈદિક ધર્મના સન્યાસીઓ–મઠાધીશોએ તે ધર્મકલ્યાણ માટે મળેલી મી-મિલ્કત અંગત ખાતે કરી, કોટે ચઢીને પણ જે કરી. ચાલો હવે પણ ઝટ જાગે તે સાધુસંસ્થા જે કરી શકશે તે બીજુ કોઈ નહીં કરી શકે.” શ્રી. બલવંતભાઈ: “જે સાધુસાધ્વી પિતાના સંપ્રદાય પૂરત જ સમાજને ગણશે તે તે સાધુસસ્થાને જોખમમાં મૂકી દેશે. ખાસ કરીને જૈન ધર્મ તે સમષ્ટને ધર્મ છે પછી તે કોઈને પારકો કેમ માની શકે. જે તેમના વાડાની ચોમેર ગંદકી ફેલાશે તો એનાથી એ લોકો કઈ રીતે બચી શકશે ! વર્ણવ્યવસ્થા તો લગભગ અસ્ત પામવા આવી છે. બ્રાહ્મણે, રસોઈયા-સુખડિયા બન્યા છે. તેવી જ રીતે ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો નેકરિયાત બન્યા છે. એટલે હવે તે જ્ઞાતિ વર્ણને છોડી નૈતિક લોકસેવક સંગઠન અને નિતિક સંગઠનના અંગભૂત ગ્રામસંગઠન સિવાય સાચી સમાજરચના અશક્ય છે. એટલે સામાજિક ક્ષેત્રે સાધુસંસ્થાએ આ કાર્ય ઉપાડી પોતાની ઉપયોગિતા સિદ્ધ કરવી રહી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી. શ્રોફ : “ગુણરૂપે ગણીએ તે સાધુતા જેનામાં હોય તે ભાઈ-બહેન બધા સાધુસાધ્વી ગણાય. પણ સાધુસંસ્થામાં વ્યવસ્થિત રીતે ભળેલાં સાધુસાધ્વીઓની જવાબદારી સહુથી વધારે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈને એમણે આજના યુગનું નૈતિક જનસંગઠનનું કામ કરવું જ રહ્યું. પ્રેરણ, ઉપદેશ, આદેશ કે પ્રત્યક્ષ ક્રિયાશીલ થઈને પણ તે કાર્ય સમયસર પાર પાડવું રહ્યું. શ્રી. ચંચળબેને પોતાના ગામડાંના અનુભવ વર્ણવતાં કહ્યું : “અમારે ત્યાં ભાગવત સપ્તાહમાં કળી બહેને આવવા ઈચ્છતી હતી. અમે તેમને પ્રેર્યા કે પૈસા વગેરે આપવાની જરૂર નથી, સ્નાન કરીને આવતા જાવ ! બહેને આવતી થઈ. તેમને માળાઓ આપી જે ફેરવતી થઈ. સાથે જ બ્રહ્મચર્ય, ઉપવાસ, જૂઠું ન બોલવું વગેરે નિયમે પણ આચરતી હતી. એટલે જે આવા લોકોને પ્રેરાય અને તેમાં પણ સાધુસાધ્વીઓ એમની વચ્ચે જઈને પ્રેરે તે કેવું જમ્બર કાર્ય થાય તે આપણું સામે બેઠેલા સાધુઓ પિતે પ્રમાણ પૂરું પાડે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ રાજકીય ક્ષેત્રે ઉપયોગિતા મુનિશ્રી નેમિચંદ્રજી ] [૧૦] [૬–૧૦–૬૧ રાજકીય ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપથગિતાની વાત કરવામાં આવતાં ઘણને એમ પ્રશ્ન થશે કે સાધુસંસ્થાને વળી રાજકારણ સાથે શું ? જે એ રાજકારણમાં પડે તે તેની મર્યાદામાં ન રહી શકે. સામાન્ય રીતે ઘણાખરા એમજ માને છે કે સાધુસંસ્થા સંપ્રદાયનું કાર્ય કરે, બહુ બહુ તે સાર્વજનિક વ્યાખ્યાન આપી દે કે એથી વધારે ધર્મપ્રચાર અંગે કાર્ય કરે. પણ સાધુસંસ્થા જ્યારે સ્પષ્ટ માર્ગ અપનાવે છે ત્યારે તેણે જીવનના દરેક ક્ષેત્રને અપનાવી તેમાં ધર્મનીતિને પૂટ આપે છે, સાથે જ ચાર સુસંસ્થાના અનુબંધમાં એણે રાજ્ય સંસ્થાને પણ નીતિ-ધર્મનું માર્ગદર્શન આપવાનું છે. એટલે જ ઘડાયેલી સાધુસંસ્થાના પૂર્વાચાર્યોએ રાજ્ય સ્થા, રાજા અને રાજકારણ દરેકને ધર્મ તેમજ નીતિન પટ આપેલો; એ એમના જીવન ચરિત્રથી મળી આવે છે. શું રાજકારણથી વેગળા રહી શકાય છે? આજના પ્રખ્યાત સાધુ-સાધ્વીઓને જોવા જઈએ તે તેઓ સીધી કે આડકતરી રીતે રાજકારણમાં રસ લેતા હોય છે. શિબિરના પ્રસંગે એક પ્રખ્યાત સાધુએ કહ્યું: “સાધુઓએ રાજકારણમાં ન પડવું જોઈએ?” ત્યારે મેં કહ્યું: “એને અર્થ તે એ થયો કે સાધુઓએ રાજ્ય જે કરે તે તેને કરવા દેવું જોઈએ. એમાં આપણે તદ્દન રસ ન લેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તે પછી બાલ-દીક્ષા પ્રતિબંધક બિલ અને ધાર્મિક ટ્રસ્ટ બિલ આવતાં વિરોધ શા માટે કરે છે? રાજ્યને એ બધા કાયદા કરવા દેવા જોઈએ ને તે ઉપરાંત સરકાર દ્વારા ચાલતા મત્સ્યોદ્યોગ વગેરે હિંસક કાર્યોને વિરોધ શા માટે કરે છે ? હરિજનો જૈન મંદિરમાં પ્રવેશે તે કાયદાને વિરોધ શા માટે કરે છે? રાજ્યને કરવું હોય તે કરે ! સાધુને શા માટે એ રાજકારણમાં માથું મારવું જોઈએ. ” : . તેમણે કહ્યું: “અધર્મને વિરોધ કરવો જોઈએ.” ------- મેં કહ્યું: “અમે પણ એજ કરીએ છીએ. નિસ્પૃહ સાધુઓ રાજકારણમાં પદ કે પ્રતિષ્ઠા મેળવવા જતા નથી. પણ, તેઓ રાજ્યદ્રારા અનિષ્ટો ચાલતાં હોય, અધર્મના કાર્યો ચાલતા હોય, અનિષ્ટો પોષાતાં હેય, લોકહિત વિરૂદ્ધ કાયદા થતા હોય ત્યારે કેવળ વિરોધના પ્રવચનો કરીને તેમણે બેસી ન રહેવું જોઈએ. પણ લોકસંગઠન અને લોકસેવક સંગઠન દ્વારા સામુદાયિક રીતે અહિંસક પ્રતિકાર દ્રારા નૈતિક દબાણ લાવવું જોઈએ તેમજ રાજકારણની શુદ્ધિ કરવી જોઈએ. આજે રાજ્યને જે ભીડે લોકો ઉપર છે, તેમાં સહુ મૂંગે મોંએ બેસી રહે તો તેનું પરિણામ શું આવશે? ખોટા કાવાદાવા, મેલી મુત્સદ્દીગીરી રાજકારણમાં પ્રવેશતાં સાધુઓને પણ મુશ્કેલી નડશે. ધર્મ ઉપર રાજ્યનું આમ ધીમે ધીમે વર્ચસ્વ આવી જવાનું ! એટલે જ સાધુઓએ તે પ્રેરણા આપવી જ રહી. ” તે છતાં તેમનું દિલ ન માન્યું એટલે મેં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, કાલકાચાર્ય વગેરેના દાખલા આપી સમજાવવા પ્રયત્ન કર્યો પણ પછી તેઓ કાંઈ બોલ્યા નહીં. આ સ્થિતિ ઘડાયેલી સાધુસંસ્થાના સાધુઓની છે. તેઓ કાંતે રાજકારણથી અતડા રહે છે, કાંતે ટીકા કરે છે, નહીંતર એને ચૂંથી નાખે છે. પણ એનાથી રાજકારણની થવી જોઈતી શુદ્ધિ થતી નથી. એટલે સાધુસંસ્થાએ હવે નવેસરથી વિચાર કરે પડશે કે આજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વિશ્વમાં કયા પ્રવાહે જોર કરી રહ્યા છે? તેના લીધે બધા ક્ષેત્રો ઉપર કેવી રીતે અસર થાય છે? તેને અહિંસક રીતે અટકાવવા માટે શું કરવું જોઈએ ? એ સમજ્યા વગર તેઓ જે કાંઈ કરશે તેથી તે રાજ્ય સંસ્થાને દુર કરવા માગતા હોય તે ભાસ થશે. જ્યાં સુધી સામુદાયિક અહિંસક પ્રતિકાર ન થાય, ત્યાં સુધી વિધિ અસરકારક થતું નથી. ર૭ ધમે- રાષ્ટ્રધર્મ : જે રાજકારણ સાથે સાધુસંસ્થાને કોઈ પણ પ્રકારનો સંબંધ ન હત તે ભગવાન મહાવીરે ઠાણાંગ સૂત્રમાં દશ ધર્મોનું વર્ણન કરતાં રાષ્ટ્રધર્મ” અગે શા માટે કહ્યું છે? ધર્મના અનેક અંગોમાં રાષ્ટ્રને પ્રેરણા આપવી એ ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સ્વામી સુધી અને ત્યાર પછીના આચાર્યોએ આપેલી રાજ્યને પ્રેરણાથી જડી આવે છે. જે લોકો સાધુસંસ્થાને રાજકારણથી અતડા રહેવા માટે જણાવે છે તે લોકો એ ભૂલે છે કે રાષ્ટ્ર એ પણ અલગ-અલગ સમાજનું મોટું જૂથ છે અને જેમ સામાજિક ક્ષેત્રે સાધુસંસ્થાએ ઉપયોગી થવાનું છે તેમ રાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેણે ઉપયોગી થવાનું છે. ભગવાન મહાવીર અને રાજાઓ: ભગવાન મહાવીર અંતિમ તીર્થંકર અને શ્રમણ શિરેમણિ ગણાય છે. તેમના જીવનમાં તપાસ કરતાં જણાશે કે ૯ મલી અને ૮ લિચ્છવી વંશના કુલ ૧૮ દેશના રાજાઓ તેમને અંતિમ ઉપદેશ સાંભળવા આવે છે. જે ઉત્તરાધ્યયન સત્ર રૂપે છે. એ સૂત્ર દ્વારા તેમણે, ધર્મ, ઈશ્વર, યશ, વર્ણવ્યવસ્થા, વિનય,: સાધુધર્મ, મનવૃત્તિ, જીવ-અછવા સંબધમાં ઘણું જાણકારી મહારાજાઓને આપી. વૈશાલી નરેશ ચેટક, કલાંબી નરેશ શતાનિક, મગધ નરેશ શ્રેણિક, તેને પુત્ર કેણિક–અજાતશત્રુ, તેને પુત્ર ઉદાયી, ઉજ્જૈનને રાજા ચંડકત, પિતનપુરને રાજા પ્રસન્નચંદ્ર, વીતપ પટ્ટણને રાજ ઉદાયન, આ બધા ઉપર ભગવાન મહાવીરની સ્પષ્ટ અસર હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તે વખતે દાસદાસીઓને ઊભે બજારે વેચવાની કુપ્રથા ચાલુ હતી.. ખુદ કેશાબીના બજારમાં ચંદનબાળા, વેચાઈ હતી. તેથી સમસ્ત પ્રજાને જગાડવા અને પ્રેરણા આપવા માટે ભગવાન મહાવીરે ૫ માસ અને ૨૫ દિવસને અભિગ્રહ ધારણ કર્યો હતે. એ પ્રેરણા કેટલી જબસ્ત હશે કે ત્યારબાદ ભારતમાં સામાન્ય રીતે દાસપ્રથા બંધ થઈ ગઈ હતી. ત્રીજા વ્રતને અતિચાર ભ. મહાવીરે વિરુદ્ધ રજજાઈ કમે બતાવી તે રાજ્યના હિતકારી કાનૂન કાયદાથી વિરુદ્ધ વર્તવાને નિષેધ કર્યો છે. યોમાં પશુઓની હિંસા થતી હતી. તેમાં ખુદ રાજાઓ રસ લેતા. એટલે ભગવાન મહાવીરે પ્રેરણા આપી એ અનિષ્ટને દૂર કરવા પુરૂષાર્થ કર્યો. ત્યારબાદ યજ્ઞોમાંથી પશુબલિ ધીમે ધીમે ભારતમાંથી દૂર થતી ગઈ છે. ૧૮ દેશના રાજાઓ અગાઉ વ્યકિતગત સત્તા ભોગવતા હતા. પણ ભગવાન મહાવીરના શ્રાવક બન્યા પછી તેમણે ગણુસત્તાક રાજ્ય પદ્ધતિને અપનાવી. તેમાં પણ ભગવાન મહાવીરની સીધી કે આડકતરી પ્રેરણા હેવી જોઈએ. અગાઉના સમયમાં “રાજાનું શાસન હોઈ કેવળ તેને સમજાવવામાં આવતા પ્રજા તેને અનુસરતી. એટલે જ જૈન આગમમાં જ્યાં ત્યાં રાજાનું વર્ણન શરૂઆતમાં આવે છે. તે વખતે “યથા રાજા તથા પ્રજાનું સૂત્ર પ્રચલિત થયેલું. નહિંતર મુખ્ય પાત્રોના વર્ણનની સાથે રાજાના વર્ણનની શી જરૂર હતી? ભગવાન મહાવીરે આવા અનેક રાજાઓને સમજાવી તેમના તેમજ તેમની પ્રજાના જીવનમાં ધર્મનીતિનાં તત્ત્વ દાખલ કરાવ્યાં હતાં. તે વખતે રાજ્યને દેરવનારા બ્રાહ્મણો પોતાની ફરજ ચૂક્યા હતા અને ક્ષત્રિયોને ચેતવવાની જરૂર હતી. તે કાર્ય ભગવાન મહાવીરે કર્યું હતું. ઉત્તરાધ્યયન સૂત્રમાં રાજાને પ્રતિબંધિતી વાતે : ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવેલ સંયતિ રાજને ગભિલ્લમુનિ પ્રણા આપે છે. ચિત્તમુનિ બ્રહાદત ચક્રવર્તીને પ્રેરણા આપે છે. સુનપુરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ રાજા ચંદ્રયશ અને મિથિલાના રાજા નમિ બન્ને સહેદરભાઈએ વચ્ચે એક નજીવા કારણસર, માત્ર હાથીને લઈને યુદ્ધ થવાનું હતું ત્યાં મદનરેખા સાધ્વી ત્યાં ચાલી–ચલાવીને આવી તેને નિવારે છે. રાણી મૃગાવતીને ચેતવી, યુદ્ધ-નિવારણ કરવામાં તે પ્રભુને પિતાને હાથ હતે. પછીના આચાર્યો અને રાજાઓ ભગવાન મહાવીર બાદ ભદ્રબાહુ સ્વામીએ ચંદ્રગુપ્ત રાજાને ધર્મનીતિની પ્રેરણા આપી હતી જેથી તે શ્રાવકધર્મ પાળતું હતું એટલું જ નહીં દક્ષિણમાં શ્રવણબેલગોલા ગામે તેણે તેમની પાસે દીક્ષા લીધી હતી. દક્ષિણમાં જૈનધર્મને પ્રચાર તેમણે જ કરાવ્યો હતો. રાજ સંપતિને આચાર્ય સુહસ્તિગિરિએ ધર્મનીતિ તરફ વાળ્યો હતા. પૂર્વભવનું સ્મરણ થતાં રાજાને યાદ આવે છે કે પોતે ભિખારી હતો અને આચાર્યશ્રીએ તેને દીક્ષા આપી હતી. તેજ દિવસે રોગગ્રસ્ત થઈ તે કાળધર્મ પામી રાજાને ત્યાં જન્મે છે. આચાર્યને ઉપકાર જાણી તે એમને રાજ્ય સ્વીકારવા વિનવે છે પણ આચાર્યશ્રી તેને ધર્મ પ્રચાર કરવાનું જણાવે છે. તે મુજબ તે પિતાના રાજ્યમાં છેષણ કરાવે છે કે – આજથી મારા રાજ્યમાં કોઈ વ્યકિત પશુપંખીને શિકાર નહીં કરે ! માંસાહાર નહીં કરે તેમજ શરાબ નહીં પીએ ” તેણે જાતે જૈનધર્મને સ્વીકાર કર્યો અને એણે અનાર્ય દેશમાં પણ કેવી રીતે ધર્મને પ્રચાર કર્યો તે અગાઉ ધામિક ક્ષેત્રમાં ઉપગિતાના સંદર્ભમાં વિચારાઇ ગયું છે. આમ આચાર્ય સુહસ્તિગિરિએ રાજકીય ક્ષેત્રમાં પ્રેરણા આપી મેટું કામ કર્યું. કલિંગ ચક્રવત મહારાજ મહા મેધવાહન ખારવેલને જેનાચાર્યોના સંગે જૈનધર્મને પાકો રંગ લાગ્યો હતો. તેણે આચાર્ય સુસ્થિગિરિની પ્રેરણાથી તે વખતે આગમ સંશોધન, સામાજિક કાર્ય તેમજ બીજા દેશોમાં ધર્મ પ્રચાર એ ત્રણ બાબતો અંગે મોટું જૈન સમેલન ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જૈનાચાર રાજા વડે રિલને બોલાવ્યું હતું. જેમાં ધર્મ સેનાચાર્ય વગેરે ૨૦૦ જિનકપીસમા મુનિએ. આચાર્ય સુસ્થિસૂરિ, સુપ્રતિબદ્ધસૂરિ, આચાર્ય ઉમાસ્વાતિ, શ્યામાચાર્ય વ. ૩૦૦ સ્થવિર ક૯પી મુનિઓ અને પUણીજી વગેરે ૭૦૦ સાધ્વીઓ, કેટલાક બીજા રાજાઓ, વૈશ્ય, શ્રાવકો અને શ્રાવિકાઓ ભેગાં થયાં. તેમાં આચાર્ય સુસ્થિસૂરિજીએ અને ખારવેલ રાજાએ સાધુ શ્રાવકોને વિનતિ કરી કે આ કામ ચતુર્વિધ સંધના સહયોગથી જ થઈ શકે છે માટે સાધુ સાધ્વીઓએ આગમ સકલનાના કાર્યમાં પૂરતો સહયોગ આપવો જોઈએ અને શ્રાવક-શ્રાવિકાઓએ એમના પ્રચારકાર્યમાં મદદ કરવી જોઈએ. જેજે સાધુઓને જે જે યાદ હતું, તે તેમણે તરત ભોજપત્ર-તાડપત્ર વકલ ઉપર લખવું શરૂ કર્યું. કેટલાક સાધુઓ તેમની પ્રેરણાથી બીજા દેશમાં પ્રચાર કરવા માટે ગયા. આ બધું જૈનાચાર્યોની રાજકીય ક્ષેત્રે પ્રેરણા જ નહીં પણ રાજા વડે કંઈક કરી છૂટવાની ભાવનાનું પરિણામ હતું. ખારવેલને પુત્ર વિક્રમરાય પણ જૈન હતા અને જૈન આચાર્યો પાસે ધમનું માર્ગદર્શન મેળવતે, અને તેણે ધર્મ સેવા કરી હતી. કાલકાચાર્ય અને શાસન રક્ષા કલકાચાર્યે તે શાસન અને શીલની રક્ષા માટે જે કંઈ કર્યું તે તે આજની સાધુસંસ્થા માટે આદર્શ રૂપ બની રહેવું જોઈએ. તેમની બહેન સાધ્વી સરસ્વતી રસ્તામાં વિહાર કરતા હતા તે વખતે ઉજૈનીને રાજા ગર્દભિલ્લ દખાણ તેનું બળજબરીથી હરણ કરી ગયો અને તેને અંતઃપુરમાં મૂકી. કાલકાચાર્યને ખબર પડતાં જ તેમણે ઉજૈનીના શ્રાવકો, બ્રાહ્મણે, પ્રજાજનોને બહુ સમજાવ્યા કે તમે આને માટે કાંઈક કરે, પણ કોઈ કાંઈ પણ ન કરી શક્યા. આચાર્ય પોતે રાજાને સમજાવવા ગયા પણ તે ન માન્યા. છેવટે કાલકાચાયે સિંધુ નદી પારના શાક રાજાની મદદ લીધી અને જાતે શસ્ત્ર પકડીને, લડાઈ લડીને સરસ્વતી સાધ્વીને છોડાવી અને રાજાને કેદ કર્યો. આવા પ્રસંગે સાધુઓ એમ કહીને બેસી રહે કે આપણે રાજકારણમાં શા માટે પડવું જોઈએ ? અનિષ્ટ ચાલતું હોય તે આપણે શું કરી શકીએ ? એમ કહી બેસી રહેત, તે પવિત્ર-સ્ત્રીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ અને સાધ્વીઓના શીલ લૂંટવાની પરંપરા ચાલુ થઈ જાત. તે વખતે કેવળ નિઃસ્પૃહ સાધુઓ જ રાજ્યને કંઈ કહી શકે કે વશમાં લઈ શકે? હેમચંદ્રાચાર્ય અને ગુજરાતના રાજાએ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજ અને ત્યારબાદ કુમારપાળના સમયે જે પ્રેરણા અને માર્ગદર્શન રાજકીય ક્ષેત્રે આપ્યું તે તો ખરેખર ત્યારબાદ આખી સાધુ-સંસ્થા માટે આદર્શ પ્રેરક તત્વ છે. રાજા સિદ્ધરાજને ધર્મચર્યા સાંભળવાને ઘણો શોખ હતો. એક વખત તેણે સભામાં પ્રશ્ન કર્યો કે “ક ધર્મ સંસારમાં મુક્તિ અપાવનારો છે?” તેના ઉત્તરમાં મચંદ્રાચાર્યે સર્વધર્મ સમન્વયની દૃષ્ટિએ સંજીવની ન્યાય જણાવી આપો : तिरो धीयत दर्भाधैर्यथा दिव्यं तदो'षधं । तथाऽ मुस्मिन् युगे सत्यो, धर्मो धर्मान्तरनृप । परं समग्र धर्माणां, सेवनात् कस्यचित् क्वचित् । जायते शुद्ध-धर्माप्ति दर्भच्छनौषधाप्तिवत् ॥ -હે રાજન ! જેમ ઘાસ-ડાંખળા વગેરે મળી જવાથી દિવ્ય ઔષધિની પિછાન થતી નથી, તેમ આ યુગમાં સગવડિયા ધર્મો વધી જતાં સત્યધર્મ સમજાતું નથી. પણ બધા ધર્મોની ઉપાસના કરતા કરતા શુદ્ધ ધર્મ મળી આવે છે. જેમ દર્ભો વ.માં મળેલી દિવ્ય ઔષધિ પુરુષાર્થ કરતાં કરતાં મળી આવે છે. ધર્મ ગણું માટે નિષ્પક્ષપાત ભાવ પ્રગટ થયેલો જોઈને સિદ્ધરાજ રાજ ખૂબ પ્રસન્ન થયો. તેની તે દિવસથી આચાર્ય ઉપર ભક્તિ વધી ગઈ અને તેણે સિદ્ધ હેમ વ્યાકરણ ૧. કેટલાક ગ્રંથ આચાર્ય પાસે લખાવ્યા. - આ બધું હોવા છતાં આચાર્યને સિદ્ધરાજના બે દોષો ખૂચતા હતા. (૧) પરસ્ત્રીગમન (૨) શિકાર. તે બન્ને દેશે છોડાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ આચાયે ઘણું પ્રયત્ન કર્યા પણ સિદ્ધરાજ તેને ન છેડી શકયે એટલે તેમણે કુમારપાળને ગાદીએ બેસાડવાને વિચાર કર્યો અને સિદ્ધરાજને કોપ થતાં, તેમણે કુમારપાળને ઉપાશ્રયમાં છુપાવીને પણ રાખે. તેને રાજનીતિ, ધમ, કળા વ.નું સુંદર જ્ઞાન આપ્યું. સિદ્ધરાજ પછી કુમારપાળ ૫૦ વર્ષની ઉમ્મરે રાજા થયા. તે વખતે પિતાના ઉપર કરેલા ઉપકારે યાદ કરી તે આચાર્યશ્રીને રાજ્ય સમર્પણ કરવા ગયો. ત્યારે તેમણે રાજ્ય નિષ્પરિગ્રહી સાધુઓ ન લઈ શકે એમ કહી, તેને ત્રણ આજ્ઞાઓ દ્વારા ધર્મચરણ અને ધર્મપ્રચાર કરવાનો આદેશ આપે – (૧) પ્રાણીમાત્રને વધ બંધ કરી, સર્વ જીવોને અભયદાન આપ. (૨) પ્રજાની અધોગતિનું મુખ્ય કારણ દુર્વ્યસન છે. માટે ઘત, ચેરી, માંસાહાર, શિકાર, પરસ્ત્રીગમન, શરાબ અને વૈશ્યાગમન વગેરેને પ્રજાથી દૂર કરે ! (૩) વીતરાગની નિષ્પક્ષ આજ્ઞાનું પાલન કરી ધર્મતત્વને પ્રચાર કરે. કુમારપાલે તરત ત્રણે આજ્ઞાઓને શિરોધાર્ય કરી, તેમને રાજગુરુનું પદ આપ્યું. અનેક ગ્રંથોના રચયિતા આચાર્યને સંધ તથા રાજા અને રાજસભાએ મળીને “કલિકાલ સર્વજ્ઞ”નું પદ આપ્યું. તે વખતે કુમારપાલ રાજાએ “અમારિપડહ” વગડાવી સમસ્ત રાજ્યમાંથી હિંસાને દેશનિકાલ કરાવી. રાજકુળદેવી કંટકેશ્વરીને અપાતે બલિ બંધ કરાવ્યો. દુર્વ્યસનને બહિષ્કાર કરાવ્યો. પિતે શ્રાવક ધર્મ સ્વીકારી “પરમઆહંત' બન્ય; અને વીતરાગ આજ્ઞાનું પાલન કરવા લાગ્યો. તે ઉપરાંત આચાર્યો તેને પોતાના ધર્મમાં રહી તત્વની દષ્ટિએ જૈનધર્મનાં તોનું પાલન કરવાનું અને શૈવધર્મની ક્રિયાઓને સાચવવાનું સૂચવ્યું તેથી તે “પરમ માહેશ્વર” પણ કહેવાય. આ ઉપરાંત હેમચન્દ્રાચાર્ય કુમારપાળ રાજાને રાજકીય ક્ષેત્રની ઝીણામાં ઝીણી બાબતમાં માર્ગદર્શન અને પ્રેરણા આપતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળે પિતાના બનેવી અરાજ (દેવળદેવીને પતિ) ને કોઈ તકરારને કારણે બંદી બનાવીને તેની જીભ ખેંચી લેવાની આજ્ઞા કરી, દેવળદેવી અને ઉદામહેતાના વિનવવા છતાં નહે માનતો, તે વખતે અર્ણોરાજને મારી અપાવી, પિતાની જ બહેનને વિધવા કરતા ભાઈને અટકાવવામાં, આચાર્ય હેમચંદ્રના આ શબ્દ હમેશાં યાદગાર રહેશે : “રાજન ! સમર્થ પુરૂષ દંડ આપે છે. પણ વધારે સમર્થ પુરૂષ ક્ષમા આપે છે. અર્ણોરાજને શસ્ત્રથી જીત્યા, હવે તેને ક્ષમાથી છો!” આમ રાજકીય ક્ષેત્રમાં તેમની પ્રેરણા હતી. ધન્ના શ્રાવિકાએ આપેલ ખાદી પહેરતાં કુમારપાળને એમ થયું કે મારા ગુરુના આવા વસ્ત્ર હોય ! ત્યારે તેમને ઉત્તર સમજવા જેવું છે : “એની પાછળ પેલી બહેનની ભક્તિ છે. રાજન ! હું કેવળ રાજાને નથી. બધી પ્રજાને છું અને સંયમીનું ગારવ કપડાથી નહીં ચારિત્ર્યથી વધે છે !” આ સાંભળી કેવળ કુમારપાળજ નહીં પણ આખી સભા દંગ થઈ ગઈ કે આવા સમર્થ આચાર્ય કેટલા નિસ્પૃહ છે? તેઓ રાજ્યક્ષેત્રે આટલા પ્રેરક હોવા છતાં કદિ તેના આશ્રિત થયા ન હતા, તેમ જ નિર્લેપ પણ રહેતા. પણ, તેમની વિરૂદ્ધ કાન ભરનાર ઘણું હતા અને તેમણે કુમારપાળ વડે સર્વ પ્રથમ તે સોમનાથને જીર્ણોદ્ધાર કરવાની અને પછી શિવસ્તુતિ કરવાનું આચાર્યશ્રીને કહેવડાવ્યું. આ અંગે પણ તેમનું માર્ગદર્શન સમજવા જેવું છે. તેમણે રાજાને કહ્યું : “તેનું નિર્વિધ નિર્માણ થાય તે માટે આપે બ્રહ્મચર્યનું પાલન કરી દેવાચનમાં વિશેષ સંલગ્ન રહેવું જોઈએ. મંદિરના ધ્વજારોપણ સુધી મધ-માંસ વ. વ્યસનને ત્યાગ કરવો જોઈએ.” જીર્ણોદ્ધાર પછી તેમણે જાતે હાજર થઈને જે સ્તુતિ કરી તે આ પ્રમાણે છે : "मव बीजांकुर बनना रागाद्याः क्षयमुपागता यस्थ । ब्रमा वा विष्णु र्वा हरो जिना वा नमस्तस्मै । –એટલે કે જેમના સંસાર રૂ૫ બીજના અંકુર પેદા કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ રાગદ્વેષાદિ નષ્ટ થઈ ગયા છે એવા દેવને ભલે – તેનું નામ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન હેય-નમસ્કાર કરું છું. આ સાંભળી રાજાના કાન ભંભેરનાર પણ ચક્તિ થઈ ગયા. એટલું જ નહીં હેમચંદ્રાચાર્યે મહાદેવનું સાચું સ્વરૂપ બતાવતું મહાદેવતેત્ર” પણ મ્યું. આ રીતે આચાર્ય હેમચંદ્રના સર્વધર્મ સમન્વયની તે વખતે રાજા અને પ્રજા ઉપર ઘણું મોટી અસર થઈ હીરવિજયસૂરિ અને અકબર ઈતિહાસની પગદંડીએ આગળ ચાલતાં અકબર પાદશાહને ધર્મ પમાડનાર હીરવિજયસૂરિ અને તેમના શિષ્યો આવે છે. સમ્રાટ અકબર જ્યારે રાજસભામાં વિધાન સાથે શાસ્ત્ર ચર્ચા કરતે હો ત્યારે તેણે પૂછયું: “મારા મહામંડળમાં સર્વદર્શનમાં નિષ્ણાત કોઈ એવા સાધુ છે જે નિષ્પક્ષભાવે ધર્મમાર્ગની પ્રરૂપણું કરતે હેય!” ત્યારે કોઈક સભાસદે “હીરવિજયસુરિ”નું નામ જણાવ્યું. ત્યારબાદ એકવાર તેણે ચાંપાબાઈ નામની શ્રાવિકાને છ માસના ઉપવાસને વરઘોડે છે. આ ચાંપાબાઈ અકબરના દરબારી થાનસિંહની મા હતી. છ માસના ઉપવાસની વાત સાંભળી અકબરને ખુબ કુતૂહલ થયું અને તેણે ચાંપાબાઈને બોલાવીને પૂછ્યું કે તમે આટલા બધા દિવસ સુધી ઉપવાસનું તપ કઈ રીતે કરી શક્યા ? તેણે કહ્યું કે આ બધું મારા દેવગુરુ ધર્મના પ્રતાપથી થયું છે. મારા ગુરુ હીરવિજયસૂરિશ્વરજી છે. મારા દેવ અરિહંત છે અને ધર્મ જૈન ધર્મ છે.” અકબર આ અગાઉ પણ હીરવિજયસૂરિશ્વર અંગે સાંભળી ચૂકયા હતા. તેણે આચાર્યને તેડવા માટે હાથી, ઘેડા, પાલખી વગેરે મોકલ્યા. પણ આચાર્યશ્રીએ કહ્યું: “અમે જૈન સાધુઓ સવારીને ઉપયોગ કરતા નથી. અમે તે પગપાળા વિહાર કરીને જ બધે પહેચવા માગીએ છીએ.” પછી આચાર્ય પગપાળા અબર પાસે ગયા. અકબરે તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ પાસે મેક્ષ માર્ગ સાધક ધર્મને ઉપદેશ સાંભળ્યો. તેમનું “કૃપારસ કાવ્ય” સાંભળીને ઘણે દ્રવિત થયે; એટલું જ નહીં પિતાના પાપકૃત્યની ગુરુ આગળ નિંદા કરી, સંસારથી તારવાના ઉપાય બતાવવાનું તેમજ કંઈક માંગવા કહ્યું. આચાર્યો તેને જણાવ્યું કે “અમે દ્રવ્ય વગેરે તે લેતા નથી. પણ જે ખરેખર ઇચ્છા હોય તો એટલું કરે કે પર્યુષણના દિવસોમાં અમારિ–પડહ વગડાવો, પશુહિંસા બંધ રાખે અને કેદીઓને મુક્ત કરે !” અકબરે બાર દિવસને અમારિ–પડહ વગડાવ્યો અને પશુવધ બંધ કરાવ્યું. તેના આત્મકલ્યાણ માટે આચાર્યશ્રીએ ચાર વાત જણાવીઃ(૧) કોઈપણ જીવને બેડીએ બાંધવા વ.નું બંધન ન કરવું. (૨) નદી સરોવરમાં માછલાં ન પકડવા (૩) ચકલી વ. પક્ષીઓની હિંસા નહીં કરવી. (૪) તીર્થયાત્રીઓ પાસે યાત્રાવેરો ન લે.” એ ચારેય વાત અકબરે મંજુર કરી અને ૬ માસનો અમારિ–પડહ વગડાવ્યો; એટલું જ નહીં તેમને “જગદગુરૂ”ની ઉપાધિ પણ આપી. આમ તેમણે અકબરના હૃદયમાં દયા-ધર્મ સ્થિર કરી તેના મારફત તેના સંપૂર્ણ રાજ્યમાં ધર્મ–નીતિને પ્રચાર કરાવ્યો. રાજકીય ક્ષેત્રે તેમણે રાજાને પ્રેરણા આપી ત્યારે જ આ બધું થઈ શક્યું. ત્યારબાદ રત્નપ્રભસૂરિ, આચાર્ય જવાહરલાલજી, જૈન દિવાકર ચેાથમલજી, વગેરે અનેક પ્રખ્યાત અને અપ્રખ્યાત જૈન સાધુઓએ રાજાઓને માર્ગદર્શન, પ્રેરણા આપી ધર્મનીતિને પ્રચાર કર્યો છે. આ બધુ જાણ્યા પછી કઈને શંકા રહેશે નહીં કે સાધુસંસ્થાએ સક્યિ બની રાજકીય ક્ષેત્રે સક્રિય માર્ગદર્શન આપી, પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી છે-અને કરવાની છે. આજના યુગે સાધુસંસ્થાએ કઈ રીતે કાર્ય કરવું જોઈએ? આજે રાજાશાહી ચાલી ગઈ છે અને લોકશાહી આવી છે. આ લોકશાહીને ગતિ આપવામાં અહિંસક રીતે ઘડાયેલી આજની રાજ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સંસ્થા કે જેના હાથમાં શાસન છે તે કેંગ્રેસ છે. એટલે આજે એ સંસ્થાને ટેકો આપી તેનું નૈતિક તેમજ ધાર્મિક ઘડતર કરી તેના વડે અનિવાર્ય રીતે ધર્મ પળા પડે એવી પરિસ્થિતિ ઉભી કરવી પડશે. અગાઉ રાજાશાહી હતી, ત્યારે રાજાને પ્રતિબોધ આપવાથી કાર્ય ચાલતું હતું. હવે લોકશાહી છે એટલે લોકોને ઘડવાની પ્રેરણું આપી, સારામાં સારા ઘડાયેલા પ્રતિનિધિઓને રાજ્યસભામાં (ધારાસભા અને લોકસભામાં) મોકલી, ધર્મનીતિની પ્રેરણાનો અમલ રાયસંસ્થા દ્વારા કરાવવાની પ્રક્રિયા ઊભી કરવી પડશે. એ માટે સાધુસંસ્થાએ અગાઉના ઋષિઓ અને ધર્મચાર્યોની જેમ લોકસંગઠને, લોકસેવક સંગઠને દ્વારા રાજ્ય ઉપર અંકુશ આણ પડશે. તેથી રાજ્ય અનિષ્ટ કરતાં અટકશે; કારણ કે સારા ઘડાયેલા ” નીતિ પ્રધાન પ્રતિનિધિઓ ત્યાં જઈને એ અનિષ્ટોને રોકવા પ્રયત્ન કરશે. તે ઉપરાંત આજે રાજકારણે બધાય ક્ષેત્રે ઉપર બેટી રીતે વર્ચસ્વ જમાવ્યું છે. તે તેની પાસે કેવળ રાજકીય ક્ષેત્ર રહે અને બાકીનાં સામાજિક આર્થિક વ. ક્ષેત્રે યોગ્ય અને ઘડાયેલા લોકસંગઠને અને લોકસેવકસંગઠન પાસે જાય તેમ કરવા તેમજ તેને શુદ્ધ કરવા માટે પણ પ્રક્રિયા ઊભી કરવી પડશે. આ દેશની મુખ્ય રાજ્ય સંસ્થા કોગ્રેસ છે અને વિશ્વની “ધૂને ” છે. આ બન્ને અંગે અનુબંધ વિચારધારામાં ઘણું સ્પષ્ટ થયું છે. આ બન્ને સંસ્થાઓ દ્વારા વિશ્વ–રાજકારણની શુદ્ધિ કરાવવાની છે. જે સાધુઓ એક ઠેકાણે બેસીને ઉપદેશ આપશે તે તે ક્યાંથી થશે? તેમણે તે લોકસંગઠને કેળવી, તેના વડે અવાજ બુલંદ કરાવીને કહેવું પડશે. તેમજ આજે જગત ઉપર યુદ્ધ અને મેગાટન બમ વડે વિનાશને તોળાતે ભય અટકાવી શકાશે. જનસંગઠન અને જનસેવક સંગઠન દ્વારા રાજ્યને ઘડવાથીજ, લોકોને દંડ શક્તિ અને હિંસક સાધને ઉપરનો વિશ્વાસ દૂર થશે, ધર્મ અને નીતિ અમલી થતાં અનિષ્ટો દૂર થશે અને ત્યારે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ સાચે ધમપ્રચાર ગણાશે. માત્ર રાજ્ય સંસ્થાની ટીકા કરવાથી કે ઠપકો આપવાથી કર્ણય વળવાનું નથી, ધર્મપ્રચારેય થવાને નથી. આજે સાધુસંસ્થા હોવા છતાં, વિશ્વ હિંસક સાધનો વડે લોકશાહી ચલાવવા માગે છે. ત્યારે સાધુસંસ્થાએ તો અહિંસક સાધન વડે, લોકસંગઠને અને લોકસેવકસંગઠનને કેળવીને લોક-નાદ બુલંદ કરીને વિનાશકારી શસ્ત્રોનાં નિર્માણ અને હરિફાઈઓને રોકીને-આજનો મહાન ચમત્કાર કરી પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવાની છે. રાજકીય ક્ષેત્રે જે તે આટલું નહીં કરે તો સાધુસં સ્થાને રાજ્યાધીન થવું પડશે અને ચીન તેમજ રશિયામાં થયું તેમ તેની સ્થિતિ ખરેખર કફડી જ નહીં, પણ નામોનિશાન વગરની બની જશે. એટલે જ સાધુસંસ્થાએ આ દિશામાં પૂર્વોક્ત સ્પષ્ટ માર્ગ પ્રમાણે લોકશાહીના સંદર્ભમાં એ રીતે જ પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવાની છે. ચર્ચા-વિચારણ સાધુ ન કરે તે કેણ કરે? શ્રી. પુંજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી વખતે સત્તાલક્ષી મેલાં તો અને આંતરરાષ્ટ્રીય રાજકારણના હાથા રૂપે કેટલાંક બળો માથાં ઉચકે છે. આવા વખતે સમાજની ઊંડી શ્રદ્ધા ધરાવનાર સાધુઓએ વિનમ્રપણે તેમને સમજાવવાં જોઈએ. જે તેમ પણ ન થાય તે અહિંસક તાપમય આંદલને દ્વારા તેમને અટકાવવા જોઈએ. જે એમ ન અટકે તે અહિંસક તપમય આંદોલન દ્વારા અટકાવે. તેઓ જો આમ ન કરે તે પિતાને ધર્મ ચૂકે છે, કારણ કે રાજ્ય સરકાર અને રાજકીય સંસ્થાઓને મર્યાદા હોય છે. કાર્યકરે ગૃહસ્થાશ્રમી હોય તે તેમને લાલચ, શેહશરમ વ. ભયો નડે છે. જે બ્રહ્મચારી કે વાનપ્રસ્થી સેવકો હોય તેઓ પણ કેટલીક વાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આપણે આપણું કરીએ” એવી બેદરકારીમાં ભૂલ કરી બેસે છે. ત્યારે એમને તે કેવળ સર્વાગી દષ્ટિવાળા સાધુઓ જ કહી શકે; નહિંતર વિરોધી પક્ષે તો દેશમાં અરાજકતા ફેલાવવાની વાટ જોઈને બેઠા જ હોય છે.. આજે નાની વાતોમાં વિરોધ પક્ષ ધારાસભામાં સભા મોકુફીની દરખાસ્ત રજૂ કરે છે. વિષય એક નર્મદામાં હેડી અથડાઈ અને ૮૦-૮૫ માણસો ડૂબી ગયાં. એમાં પણ સરકારને દોષ! અને સરકાર પણ એવી કે પિતાના અભિમાનમાં કોઈનું સાંભળે નહીં. અમૂક નૈતિક બળ મદદગાર છે જાણવા છતાં રખે એ જ બીજાને જાય એ માટે પણ ખેટી હઠ કરે. વિકાસના તબક્કામાં પંચવર્ષીય યોજનાઓ દરમ્યાન, અમલદાર લાંચ ન લે, કે ટ્રેકટર દિગપ્રપંચ ન રમે કે લાગવગને ઉપગ ન થાય એ જોવું જરૂરી છે. જેથી પ્રજાનાં નાણુંને અપવ્યય અટકે. આ બધાં કામે સાધુ સંસ્થા અટકાવી શકે. એટલે તેણે નિષ્ક્રિયતા અને જરૂઢિને ફગાવી ક્રાંતિપ્રિય બની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં પિતાની ઉપયોગિતા સાબિત કરવા બહાર પડવું જોઈએ, એ વિષે ભાગ્યે જ મતભેદ હોઈ શકે!” કેઈકને ટેકે તે આપવો જ જોઈએ: શ્રી. દેવજીભાઈ: “એક સુવિદિત સાધુના શિષ્ય કચ્છમાં આવેલા ચર્ચા દરમ્યાન મેં કહ્યું કે રાજકારણ વિના નહિ ચાલે, એમ આપ કહે છે અને આપ કોંગ્રેસને પણ નિષેધ છે, જનસંધ અને સામ્યવાદીને અધર્મી કહે છે તો પછી મત કોને આપવા ? તેઓ જવાબ ન આપી શક્યા. ત્યારે મેં તેમને રાજકારણમાં અમારે શા માટે કોંગ્રેસને ટેકો છે અને કયાં વિરોધ છે તે અનુભ વડે બતાવ્યું. અનુબંધ વિચારધારા સાથે સંતબાલજીનું નામ જોડાયેલું ઈને ભડકે ! પણ મને શ્રદ્ધા છે કે જ્યારે તેઓ સમજશે તો એક નવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પરિસ્થિતિ ઊભી થશે. ઘણું સાધુઓ રાજકારણ અંગે સમજવા અને બેલવા તૈયાર થયા છે તે પણ હર્ષને વિષય છે. જો કે જેના માટે એ વાત નવી નથી. ઉતરાધ્યયન સૂત્રમાં ઠેર ઠેર એ વાત જોવા મળે છે. તેમજ ભગવાનના એ વ્યાખ્યાનમાં અઢાર દેશના રાજાઓ હતા એ શું સૂચવે છે ?” વૈદિક સાધુ સંસ્થા અને રાજકીય ક્ષેત્ર શ્રી. માટલિયાજી: “સવારે પૂ. નેમિમુનિએ જૈન પરંપરાના ઘણું દાખલાઓ આપ્યા. હું વૈદિક પરંપરાની થોડી વાત કરું – “દેવાસુર સંગ્રામમાં દેવોને દધીચિ ઋષિએ પોતાના હાડકાનું બાણ બનાવી વાપરવા દીધું. પરશુરામે બ્રાહ્મણો ઉપર ક્ષત્રિયોના ત્રાસને નિવારવા, ક્ષત્રિય સિવાયની શક્તિનું સંગઠન કરી, ક્ષત્રિયોને સામને હિંસક શસ્ત્રોથી કર્યો. વિશ્વામિત્રે પુરોહિત પદ તછ આય—અનાને ભેગા કર્યા. એકબાજુ રાજકુટુંબોને સંગઠિત કર્યા અને બીજી બાજુ રામને વાહન બનાવી ક્ષત્રિયોને સન્માર્ગે દોર્યા. વનવાસીઓ અને ઊતરી , ગયેલા ક્ષત્રિયોને યોગ્ય સ્થાન ચીંધ્યું. ત્યારે વશિષ્ઠ ઋષિએ રાજ્યમંડળમાં ન્યાયાધિકારીનું પદ સંભાળ્યું અને તેને જાળવી રાખ્યું પણ તેમણે બ્રાહ્મણ સંસ્થાને વધુ પડતો પક્ષ લીધો. જે રામે વિશ્વામિત્રના નિમિત્તે અહલ્યાને ઉદ્ધાર કર્યો તેમને પવિત્ર સીતાજીને ત્યાગ, ધોબીના વચને ઉપર કર પડ્યો ત્યારે કોઈ બ્રાહ્મણ તેને સમજાવવા ન ગયું કે કોઈએ ઠપકો ન આપે. કહેવાને અર્થ એટલો છે કે, રામને શંબુકને વધ કરવો પડ્યો, લક્ષ્મણને દુર્વાસાથી ડરીને જળસમાધિ લેવી પડી; આ બધામાં તે વખતના બ્રાહ્મણે નૈતિક માર્ગદર્શન ન કરી શક્યા એ સ્પષ્ટ જણાઈ આવે છે. બ્રાહ્મણ કે ઋષિઓ જેના હાથમાં દંડશકિત આવી તેમણે તે હાથમાં લઈ છુટા છવાયા પ્રયત્ન કર્યા છે પણ લોકસંગઠનની દષ્ટિએ થયેલ કોઈ પ્રયત્ન દેખાતું નથી. શિવાજીને રાજકારણમાં ધર્મ માગે દેરનાર સમર્થ ગુરુ રામદાસ હતા; પણ તે વ્યકિતગત પ્રયત્ન હતો. તેથી જ શિવાજીને પુત્ર સંભાજી ધર્મ માર્ગે ન ચાલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ લોકસંગઠનની જરૂર : ઋષિઓએ સ્મૃતિઓ બનાવી. ટુંકમાં રાજ્ય પાસે કાનને માન્ય કરાવ્યા પણ રાજ્યશકિત આપખુદ બનતાં તેના ઉપર લોકશકિતનું નિયંત્રણ મૂકાયું નથી. કદાચ મોટા ભાગનાં કાર્યો ઋષિઓ છુટા છવાયા કરી લેતા એટલે આજના જેવી લોકસંગઠનની જરૂર ન પણ પડી હોય! ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વખતે સંઘરચના થઈ અને ધર્મ જેવું તવ લોકશાહી ધોરણે ગાઠવાયું. તે છતાં લોકસંગઠનો તે ત્યારે પણ લેકશાહી ધોરણે ગોઠવાઈ રાજ્ય ઉપર નિયંત્રણ જમાવી શક્યાં નથી. કારણ કે ભગવાન મહાવીર શ્રેણિક-ચેટક વ. રાજાઓને પ્રેરણા આપે છે, પણ શ્રેણિકના જ વારસો પાછા બીજી રીતે વર્તવા લાગી જાય છે. હેમચંદ્રાચાર્ય, કુમારપાળ ઉપર જાદુઈ પ્રભાવ નાખે છે પણ તેનો વારસ અર્જુનદેવ જૈન સાધુઓને કષ્ટ આપે છે. આ બધા ઉપરથી, અને આજને યુગ જોતાં કદિ ન હતી તેવી લોકસંગઠનની આજે જરૂર ઊભી થઈ છે. રાયે આજે અગાઉ કદિ ન હતા તે દરેક ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો શરૂ કર્યો છે. આમ જોતાં પ્રથમના સાધુઓએ જે કાર્ય લોકસંગઠનનું નહોતું કર્યું તેમાં આજે રસ લેવાને સમય આવી પહોંચ્યો છે. આજે પણ વ્યકિતગત રીતે ઉપદેશવાનું કામ તે ચાલુ જ છે. જવાહરલાલ નેહરૂને સંબોધવું સાધુઓને ગમે છે પણ હવે વ્યકિતગત પ્રેરણાથી કામ નહીં ચાલે કે હીરવિજ્યસૂરિએ અકબરને પ્રતિબધી “અમારિ૫ડહ” વગડાવ્યો એવું થઈ શકશે. આ વાત સાધુ-સાધ્વીઓ નહીં સમજે, તો ગળાકાપ હરિફાઈ, રાજકારણમાં પેસશે અને તે વખતે કોઈની પણ ખેર નહીં રહે. આજે પ્રજાતંત્ર રાજ્ય છે. એટલે પ્રજા જેટલી સુધરશે તેટલું જ રાજ્ય સુધરશે અને પ્રજાને સુધારવા માટે તો પ્રજાકીય સંગઠને જોઈએ જ. એટલે ભૂતકાળમાં ન થયેલી હોય, શાસ્ત્રમાં ન વર્ણવેલી હોય તેવી સંગઠનની પ્રક્યિા ઊભી કરવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અનોખી ભારતીય લોકશાહી: પૂરક-પ્રેરક બળવાળી શ્રી. અંબુભાઈ : “જે ભાઈઓ કેસની જૂની લોકશાહીની વાત સમજ્યા છે પણ ૫. જવાહરલાલ કહે છે તેમ અહીંની લોકશાહી અનોખી ઢબે વિકસી રહી છે અને વિકસશે. તે વાત આજના પાશ્ચાત્ય રાજકારણથી રંગાયેલા લોકો ને ગળે ઉતરતી નથી, તેઓ કહે છે કે બાહર રહીને અમને પ્રેરણા આપનાર આ પ્રાયોગિક સંધ કોણ? “અંદર આવીને પ્રેરણા આપ!” એમ કહે છે તેમને ભારતની પરંપરા અને કદિ ગાંધીજી ગ્રેસમાં રહીને અને કદિ બહાર રહીને પ્રેરણા આપતા હતા. એ વાત આજના યુગના સંદર્ભમાં જણાવવી પડશે. આજે વ્યકિતગત યુગ નથી પણ સંગઠનને યુગ છે. એટલે સ્વરાજ્ય પૂર્વેના ઈતિહાસમાં કોંગ્રેસના અનુસંધાનમાં જે કાર્ય કરે છે તે દ્રષ્ટિએ કોંગ્રેસના અનુસંધાનવાળું, છતાં કોંગ્રેસથી નિર્લેપ એવું તટસ્થ સંસ્યાબળ, પ્રેરક તરીકે જોઈશે. અને આજની કોંગ્રેસનું રૂપાંતર કરનારૂં ગ્રામ્ય-સંગઠનબળ પણ પૂરકબળ તરીકે જોઈશે. આ બન્ને રીતે, અંદર જઈને તેમજ બહાર રહીને અનુસંધાન રાખીને રાજઘડતર કરવું પડશે. જો એમ નહીં થાય તો કોંગ્રેસ ભવિષ્યમાં કોઈ વિદેશ બળના પ્રભાવમાં ચાલી જાય એ પણ શક્ય છે. આજે ચૂંટણીમાં કરોડ રૂપિયા ખર્ચાય છે. દરેક રાજકીય પક્ષે મૂડીવાદીઓ પાસેથી મોટી રકમ લે છે. તેથી કોંગ્રેસ ઉપર પણ આર્થિક રીતે તેને પ્રભાવ તે પડે જ છે. અને તેની અસર અને નીતિ ઉપર પણ થાય છે. એટલે ચૂંટણીમાં જરૂરી ખર્ચ સિવાય વધુ ખર્ચ ન થાય છતાં તે નબળી ન પડે તેવું બળ જોઈએ. આને આપણે પૂરકબળ કહીએ છીએ. રાજકીય સંસ્થા નિરાંતે, પૂર્વગ્રહ વિના વિચારી શકતી નથી એટલે શાંતચિત્તે, તટસ્થ બળની એને પ્રેરણા મળવી જોઈએ. એ થઈ પ્રેરક બળની વાત. આજ પૂ. સંતબાલજીના શબ્દમાં પ્રેરક-પુરક બળની વાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રેરક-પૂરક બળ : શ્રી. બળવંતભાઈ : ભગવાન મહાવીર અને જગદ્ગુરૂ શંકરાચાર્યની સાચી વાત એમના અનુગામીઓને સમજાઈ હોત તો એવા સાધુપુરુષો રાજકીય ક્ષેત્રમાં સક્રિય પ્રેરણા આપ્યા વિના રહેત જ નહિ. આજે પણ જેમને એ વાત સમજાય તેમણે અનુબંધ કરીને આગળ વધવું જોઈએ. લોકો આજે વજુદ વગર પણ કોંગ્રેસ સરકારને વગોવે છે. જમીનદાર, વેપારી અને મહંત વગેરેને ન રુચતું કોંગ્રેસને કરવું પડે છે. કારણ કે રાજ્ય સંસ્થા સિવાય કોઈકને જ પાયાનાં મૂલ્યની પડી હેય છે. તેઓ રાહતનાં કામ કરાવી સંતોષ માને છે. બીજી બાજુ ગામડાંને પંચાયતરાજ તો અપાય છે પણ દાંડતર સરપંચના પદે આવી જાય છે. કારણ કે ગામડા નીડર અને સંગઠિત નથી. હવે આમાં ક્યાંયે કંઈક થયું તે દોષને બધે ટોપલો કોંગ્રેસ અને કેંગ્રેસ સરકાર ઉપર આવે છે. બસની લાઈન, લાઈનમાં મોડું થવું, સ્ટેશને ટિકિટ ન મળવી કે મેડી મળવી તે બધું સરકારને નામે ! ઝીંઝકા (સૌરાષ્ટ્ર માં ધર્મમૂઢતાને નામે લોકો ભેગા થયા તો યે કોંગ્રેસ જવાબદાર ! ખરેખર વસતિ વધારે અને પ્રજાની અધીરાઈ આ બે મોટા દુઃખના કારણો છે. વિરોધપક્ષે ખોટા આશ્વાસન આપે તે પણ બરાબર નથી. લોકશાહીમાં લોકોની પણ જવાબદારી હેવી જ જોઈએ. એ બધે વિચાર કરતાં ગ્રામસંગઠન અને પ્રાયોગિક સંઘની પ્રેરકપૂરક બળની વાત બરાબર લાગે છે. વિરોધી પક્ષની વાત અધૂરી અને આ દેશ માટે પ્રતિકૂળ લાગે છે. આ જોતાં સાધુસંતોએ રાજકારણને શુદ્ધ બનાવવું જ રહ્યું. - શ્રી. બહાચારીજી : “વાત સાચી છે. સાધુમહાત્માઓએ રાજનીતિને ધર્મથી રંગવી પડશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ આર્થિક ક્ષેત્રે ઉપગિતા [૧૧] મુનિશ્રી નેમિચંદ્રજી] [૧૩-૧૦-૬૧ સાધુસંસ્થાની આર્થિક ક્ષેત્રે ઉપયોગિતા” એ પહેલી નજરે બે વિરોધાભાસી વસ્તુઓ જણાય છે. કારણ કે સાધુ તે દીક્ષા લે છે ત્યારે પરિગ્રહનો ત્યાગ જ કરે છે. તો પછી આર્થિક ક્ષેત્રે પિતાની ઉપયોગિતા સાબિત કરવા માટે તેણે શું કરવું જોઈએ? શું તેણે ઉત્પાદક-શ્રમ કરવો જોઈએ કે સંસ્થાઓને વહીવટ સંભાળવું જોઈએ? સ્પષ્ટમાર્ગની વિચારણા કરતાં સાધુની પ્રવૃત્તિઓમાં એ વાત વિચારાઈ ગઈ છે કે સાધુસંસ્થા આર્થિક ક્ષેત્રની પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં ન પડે; કારણ કે તેથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બંધને નડશે અને સાધુસંસ્થાની મર્યાદા નહી ટકે. એટલે આર્થિક ક્ષેત્રે જયાં કંઈક અવ્યવસ્થા હશે ત્યાં સાધુસંસ્થા જરૂર જણાય તે પ્રમાણે ઉપદેશ, પ્રેરણું, માર્ગદર્શન, આદેશ અને સિધ્ધાંત ભંગ થતો હોય ત્યાં તપ-ત્યાગ કે બલિદાન આપશે. આર્થિક પ્રવૃતિની જવાબદારી તો ગૃહસ્થ ઉપર છે, પછી સાધુસંસ્થાએ એમાં ન પડવું જોઈએ એમ ઘણું લોકોનું માનવું છે. સાધુ સંસ્થા પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં ન પડે, એ માની લેવામાં આવ્યું છે, પણ, સમાજના ચાલતા અર્થતંત્રમાં અનીતિ, અન્યાય, બેઈમાની, અપ્રમાણિકતા, શોષણ, ચોરી વગેરે તરફ સાધુસંસ્થાએ ન કેવળ તકેદારી રાખવાની છે, પણ તેવાં અનિષ્ટ આચરનાર અતિષ્ઠિત થાય, એ પણ જોવાનું છે. ભૂલથી કે અણસમજમાં પણ તે આવાં બગાડ કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તને-માણસોને સ્વાર્થ કે લેભ વશ પણ પ્રતિષ્ઠા આપશે નહીં; આંખ મીંચામણું કરશે નહીં, ઊલટું એવાં તને તે ખુલ્લો પાડશે જેથી અર્થતંત્રની સમતુલા જળવાઈ રહે. જો એમ નહીં થાય તે સમાજમાં ગમે તે ભોગે મેળવેલી સંપત્તિને પ્રતિષ્ઠા મળશે, સામાન્ય લોકો પણ આવી રીતે પ્રતિષ્ઠા મેળવવા માટે અપ્રમાણિક રીતે કમાતા શીખશે; તેમજ સાધુએ પણ પૈસાદારોની શેહશરમમાં તણાઈને સાચી વસ્તુ કહી શકશે નહીં; કે મૂડીદારના આડતિયા જેવા બની જશે. આજે આવી સ્થિતિ ઘણે ઠેકાણે પ્રવર્તે છે તેથી ધર્મ સંસ્થાનીસાધુસંસ્થાની તેજસ્વિતા હણાઈ ગઈ છે. અર્થ ઉપર ધર્મને અંકુશ રહેવો જોઈતું હતું તેને બદલે આજે મોટે ભાગે ધર્મ ઉપર અર્થ; વાળાને પ્રભાવ છે. એટલે આર્થિક ક્ષેત્રમાં ધર્મ—નીતિને પ્રવેશ કરાવવાની, નૈતિક ચકી રાખવાની, તેમજ પ્રમાણિકતાએ રેટલો કમાઈ ખાવાની ભાવના પેદા કરાવવાની જવાબદારી અંતે સાધુસંસ્થાની છે. અગાઉ કોઈ માણસ શેષણ કરતા તે ગામના પંચ, કુટુંબીઓ, પંડિત બ્રાહ્મણો કે છેવટે સાધુ તેને ટોકતા; સમાજની નજરમાં તે પડી જતો અને આમ આર્થિક તત્ર બરાબર રહેતું. કેવળ લેખ-ઉપદેશથી ચાલશે? આજે તો આર્થિક ક્ષેત્રે એટલી બધી વિષમતા આવી ગઈ છે કે અનીતિએ પૈસા મેળવનાર કે લોકોનું શોષણ કરનારને આવકારવામાં આવે છે, પ્રીતિ–ભોજન આપવામાં આવે છે, અરે, ધર્મસ્થાનકનું ઉદ્દઘાટન પણ એવાઓના હાથે કરાવવામાં આવે છે. આ પરિસ્થિતિ આવવાનું કારણ એટલું જ છે કે સાધુસંસ્થાના મોટા ભાગના વર્ગે એવું વિચારી લીધું છે કે તેમની જવાબદારી કેવળ ધર્મસ્થાનક પૂરતી ઉપદેશ-આદેશ આપવાની છે; કે બહુ બહુ તે લેખ લખવાની છે. જે એ લેઉપદેશ-ધર્મકથા શ્રવણ માત્રથી પતી ગયું હેત અને લોકો ન્યાયનીતિમાન થઈ ગયા હોત તો સાધુસંસ્થાની જરૂર જ ન રહેત, કારણકે વ્યાખ્યાને કે લેખો તે વિદ્વાન ગૃહસ્થ ઘણા આપી શકે છે. તો પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ આ પરિસ્થિતિ ઊભી ન થાત ! તેમજ લેખક લખવા, ઉપદેશ આપવો એ બધું તો આજે ઘણી રીતે થઈ રહ્યું છે તે છતાં પણ પ્રબળ આર્થિક પ્રજનને વશ થઈને સમાજની ન્યાયનીતિની મર્યાદાઓ આર્થિક ક્ષેત્રે ઉલંધાતી હોય ત્યારે સાધુ સંસ્થા જેવી સબળ નીતિ ન્યાયની પ્રેરક સંસ્થાએ આગળ આવીને તેની સમતુલા જળવાઈ રહે, એવું સકિય કાર્ય કરવું જોઈએ. આર્થિક ક્ષેત્રે ઉપયોગિતાના બે મુદ્દાઓ : આ ઉપરથી સાધુસંસ્થાની આર્થિક ક્ષેત્રે ઉપયોગિતાના બે મુદ્દાઓ ફલિત થાય છે – (૧) એ આદર્શ સમાજ આગળ મૂકે કે જેથી અર્થત્યાગની પ્રેરણા મળી શકે અગર તે મળતી રહે. (૩) બીજું એ કે, તેઓ સ્પષ્ટ માર્ગદર્શન વિ. સાધન વડે એવી પરિસ્થિતિ સર્જે કે કોઈને અન્યાય, અનીતિ કે શવણ દ્વારા અર્થોપાર્જન કરી શકે. એટલું જ નહી પ્રામાણિકપણે અર્થોપાર્જન કરવાની પ્રતિજ્ઞામાં ટકી શકે. આમ જોવા જઈએ તે સાધુસન્યાસી વર્ગ દીક્ષા લે છે ત્યારે ઘરબાર સંપત્તિ છે. બધાને ત્યાગ નિસર્ગનિર્ભર બનવા માટે કરે છે અને તે જ જીવન બીજાને પ્રેરણારૂપ બનવું જોઈએ. પણ થાય છે એવું કે આટલું બધું છોડ્યા પછી પણ પિતાની ભિક્ષા અને રહેઠાણું અને જરૂરિયાતો માટે પિતાની જ સંપ્રદાય સુધી તેઓ સીમિત રહે છે પિતાનું વિશ્વ વ્યાપકક્ષેત્ર, વ્યાપક જનસમાજ તથા “વસુધૈવ કુટુંબકમ્ ની જવાબદારીનું સૂત્ર ભૂલી જાય છે. તેથી પિતાના વર્ગને તે સાચું કહેતાં તે લેભ અનુભવે છે અને સમાજને કર્તવ્યભાવે અર્થ-ત્યાગની જોઈએ તેટલી પ્રેરણા મળતી નથી. તેની સંપ્રદાય પણ વ્યાપકપણે ત્યાગ કરતા શીખતી નથી. એટલે સર્વ પ્રથમ સાધુસંસ્થાએ પિતાના ખાનપાન અને માનપાનને મોહ છેડીને પિતાની ભિક્ષાચરી અને રહેઠાણનું ક્ષેત્ર વ્યાપક બનાવવું જોઈશે. એટલું જ નહીં એમ કરવા જતાં તેમણે ૧૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કરતલ ભિક્ષા, તરુતલવાસ : ''—હાથમાં ભિક્ષા અને વૃક્ષ નીચે નિવાસવાળું” શ ંકરાચાર્યનું સૂત્ર જીવન સાથે વણી લેવુ જોઈ શે. જેથી તે ખાનપાન, પ્રતિષ્ઠા કે જરૂરિયાતની પૂર્તિ માટે કાઇ પણ તેવા પૈસાદારની ગુલામી, ખુશામદી કે શેહમાં ન તણાય; બલ્કે અન્યાય, અનીતિ કે અપ્રાણિકતાએ ધનેપાન કરનારને સ્પષ્ટ કહી શકે. તેને ત્યારે કદાચ સંપ્રદાયના મૂડીવાદી વર્ચસ્વ ધરાવનાર વગ તરછોડે તેાયે તેને ફિકર નહીં હોય. એટલે તે સ્પષ્ટરૂપે કહી શકશે અને કતબ્યભાવિ કે પ્રાશ્ચત્તરૂપે અ ત્યાગની પ્રેરણા પેાતાના નિસ્પૃહ જીવનથી સમાજને અને વિશેષરૂપે ધનિક વર્ગને આપી શકશે, .. સાધુ માટે કહ્યું છેઃ— लाभालाभे सुहेयुहे जीविये मरणे तहा । समो निंदापसंसासु तह माणा व माणए ॥ = —લાભ ( ભિક્ષા કે પ્રતિષ્ઠા) મળે કે મરણ આવે, માન મળે કે અપમાન, તેમજ બધામાં તેણે સમભાવ ન છેડવા જોઈ એ. - उत्तराध्ययन सूत्र નમળે, જીવન રહે કે નિંદા થાય કે પ્રશ ંસા એને અથ એ થયે। કે સાધુ સંસ્થાએ આર્થિક ક્ષેત્રે પાતાની ઉપયેાગિતા સિદ્ધ કરવા માટે નિસ્પૃહતા રાખી આંતરિક ત્યાગવૃત્તિ અને નિસગ ઉપર આધાર રાખી, સમાજને કર્તવ્યભાવે અત્યાગની પ્રેરણા આપવી પડશે. તેમ કરવા જતાં અન્યાય-અનીતિ અને અપ્રાણિકતા ચાલતી હશે તે તેને સત્ય કહેવું પડશે, તેમજ તેને પ્રતિષ્ઠા ન મળી જાય તેની તકેદારી રાખવી પડશે. જેએ વધુ કમાતા નથી તેમને પ્રમાણિકપણે કમાવાની પ્રેરણા મળશે કારણ કે તેવા જીવનને સાધુ સંસ્થાના ટેકા હશે. તેએ સાધુના નિસ્પૃહી, નિસર્ગમય આકાશીત્તિ વાળા જીવન ઉપરથી ધડેા લેશે કે એમને કેટલા ઓછામાં ચાલે છે તે પછી મારે પણ જીવનના આદેશ' એ રીતે કેમ ન ઘડવે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ સાધુ સંસ્થા પોતાના પરિત્યાગને આદર્શ ઘેર ઘેર જઇને આપે તે માટે જ ભિક્ષાચરી અને પાદ-વિહાર જેવા મૌલિક નિયમો સાધુ સંસ્થા માટે રાખવામાં આવ્યા છે કે સમાજ તેમના જીવનથી પ્રેરણા છે, અને ત્યાગ કરતાં શીખે. પગમાં જોડા પણ નહી, સામાનમાં ઊંચકી શકાય અને વિચરણ કરી શકાય તેટલા જ વસ્ત્ર, પાત્ર કે પુસ્તક; સાદગી અને સંયમ આ બધી બાબતે આર્થિક ક્ષેત્રે સાદાઈ, સંયમ અને ઓછામાં ઓછી વસ્તુથી ચલાવી લેવાની પ્રેરણું માટે જ છે. તધળના દાખલાઓ : ભગવાન મહાવીર અને તેમને સાધુસંધ ઉપલા આદર્શ પ્રમાણે ચાલતા હતા. ત્યારે તેમના શ્રાવકો આનંદ, કામદેવ, વગેરે દર્શનાર્થે જતા, ત્યારે પિતે તેમ જ પોતાની સાથે જનારા સહુ, વાહનવહેવારમાં નહીં પણ પગપાળા જતા. ઉપાર્સક દશાંગ સૂત્રનો આ પાઠ એની સાક્ષી ભરે છે : मणुसवग्गुरा परिविरवत्ते पायविहार चारेणं...निगच्छई, માનવ સમુદાય સાથે પગપાળા ચાલીને આનદ શ્રાવક ભગવાન મહાવીરની સેવામાં પહેચે છે.” ભગવાન બુદ્ધના પણ પાદવિહારના દાખલાઓ આપી શકાય છે તેમ જ વૈદિક સન્યાસીઓના પણ દાખલા ટાંકી શકાય છે. આજની વાત : આજે પણ ભૂદાન-યાત્રા માટે વિનોબાજીએ પગપાળે પ્રયાસ આદર્યો છે, અને તેમના સાથી એમને અનુસર્યા છે. મહાત્મા ગાંધીજીએ અર્થકાંતિનો કાર્યક્રમ એતિહાસિક દાંડી કુચ-પગપાળા પ્રવાસ કરીને જ ખેડ્યો હતો. અહિંસક ક્રાંતિ કરવા માટે નોઆખલી પણ પગપાળા ગયા હતા. આમ પાદ વિહાર એ લોકજાગૃતિ અને ક્રાંતિ માટે અદભૂત રીતે સહાયક સાધન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ આજે અર્થપ્રધાન સમાજરચનાનું કારણ : સાધુસંસ્થા દ્વારા પરિગ્રહ ત્યાગ, સાદગી અને સંયમની પ્રેરણું તે લોકોને મળે જ છે પણ એ પ્રેરણાને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ ? એના માટે સમાજમાં ચારે બાજુ એવી પરિસ્થિતિ પેદા કરવામાં આવે કે ન્યાય–નીતિ અને પ્રામાણિક પણે અર્થોપાર્જન કરવાની સહુને ભાવના થાય અને તે ટકી રહેવી જોઈએ. એના માટે અગાઉ કહ્યું તેમ અનીતિ-અન્યાય-અપ્રમાણિકતા કે શોષણની રીતે જે કંઈ અર્થોપાર્જન થતું હોય તેવે વખતે સાધુઓ માત્ર પૂર્વોકત રીતે વ્યકિતગત ત્યાગ કરીને આર્થિક ક્ષેત્રના અનિષ્ટ સામે આંખ આડા કાન કરીને બેસી જાય તો ન્યાય-નીતિને કેવળ ઉપદેશ હવામાં જ રહેવાને. તે અંગે સાધુસંસ્થા દરેકને જગવે અને આર્થિક ક્ષેત્રે અનિષ્ટકારને કોઈ પણ રીતે પ્રતિષ્ઠા ન મળે એનું સતત ધ્યાન રાખે. તેમ કરવા જતાં કદાચ એને સહન કરવું પડે તે સહન કરે અને જરૂર પડે વિરોધ રૂપે તપ-ત્યાગ કરવાં પડે તેમ તેમ પણ કરે. ત્યારે જ આજે જે રીતે અર્થપ્રધાન સમાજ ઊભો થયો છે અને લોકો ગમે તે પ્રકારે પૈસો મેળવવો એ ધ્યેય પકડીને બેઠા છે તે દૂર થશે અને ધર્મમય સમાજરચના થશે. નહિતર અર્થ–ત્યાગની વાત માત્ર સાધુઓ માટે જ છે એમ લોકો સમજશે. અને અર્થના અનિષ્ટો અકબંધ ચાલ્યા કરશે. આજના સમાજની જે આર્થિક વિષમતા છે તેમાં અમૂક અંશે સાધુસંસ્થા અને લોકસેવકોની તેના તરફની ઉપેક્ષા પણ સક્રિય કારણ છે. આર્થિક ક્ષેત્રની ઉપયોગિતાના દાખલાઓ : હવે ભૂતકાળમાં એક્કસ ઘડાયેલી સાધુસંસ્થાએ આર્થિક ક્ષેત્રે ઉપયોગિતા સિદ્ધ કરવા કઈ રીતે તે ક્ષેત્રનાં અનિષ્ટ દૂર કરી. પરિસ્થિતિ પરિવર્તન કરેલું, સમાજમાં અર્થને બદલે ચારિત્ર્ય અને સંયમને શી રીતે પ્રતિષ્ઠા આપેલી, આર્થિક ક્ષેત્રે ક્રાંતિ કરવા માટે નૈતિક ધાર્મિક પ્રેરણું કેવી રીતે આપી; તે જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ભગવાન મહાવીરે જોયું કે બ્રાહ્મણે, જે અગાઉ નિસ્પૃહી અને નિર્લોભી બની સમાજને નૈતિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રેરણા અને સંસ્કાર આપતા હતા; તેઓ પિતાનું ધ્યેય ભૂલી વિલાસ, પૂજાપ્રતિષ્ઠા તેમજ યજ્ઞ યાગમાં પડી ગયા છે. સત્તાધારીઓ (ક્ષત્રિયો) પણ તેમની સાથે છે અને સમાજમાં અર્થકામની બોલબાલા છે. ત્યારે તેમણે પરિસ્થિતિ-પરિવર્તન કરવા માટે નવો શ્રમણ સંધ ઊભે કર્યો. તેમણે સાધુસાધ્વીઓને સંપૂર્ણ પરિગ્રહ અને ઘરબાર છોડીને નિસર્ગ-નિર્ભર રહેવા તેમજ આર્થિક અનિષ્ટોને દૂર કરાવવા માટે નૈતિક ચેકી કરવા અને ધર્મનીતિની પ્રેરણા આપવા આજ્ઞા કરી, જીવનમાં અર્થનું કંઈપણ મહત્વ નથી, ભોગ-વિલાસ આત્મસાધનામાં બાધક છે, એ જણાવવા તેમણે રાજપાટ અને વૈભવ-વિલાસને ત્યાગ કર્યો એટલું જ નહીં અપરિચિત અને અનાર્ય પ્રેદેશોમાં વિચરણ કર્યું. તેમણે જે સંઘ ઊભો કર્યો તેના પ્રેરક બળો તરીકે અપરિગ્રહી-નિસ્પૃહી સાધુ-સાધ્વીઓને રાખ્યા અને પૂરક બળ તરીકે શ્રાવક-શ્રાવિકાને રાખી; તેમને શ્રમણ વર્ગની પ્રેરણા પામી આર્થિક ક્ષેત્રનાં અનિષ્ટોને દૂર કરવામાં સહાયક બનવાનું કહ્યું. આમ સમાજનું અર્થતંત્ર ધર્મને અંકુશમાં રહે તે વાત ભગવાન મહાવીરે બતાવી. અર્થકામ–પ્રધાન સમાજરચના બદલવા માટે ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે બાર વતે સૂચવ્યાં. અર્થક્ષેત્રનાં અનિષ્ટ દૂર કરવા માટે સ્વેચ્છાએ અર્થત્યાગ કરવાની વૃત્તિ પેદા કરવા માટે પરિગ્રહ મર્યાદા નામનું પાંચમું વ્રત મૂક્યું એ વ્રતને વિકસાવવા માટે દિશા મર્યાદા નામનું છઠું વ્રત અને રાષ્ટ્રઘાતક, મહાહિંસક અને સમાજબાધક વ્યવસાય અને આજીવિકાની મર્યાદા સૂચક ૭ મું વ્રત મૂકયું. ૭ મા વ્રતમાં ઉપભોગ-પરિભેગની મર્યાદા ઉપભોગ્ય, પરિભાગ્ય વસ્તુઓ ઓછી વાપરવી, કરકસરથી, સાદાઈથી ચાલવું મૂકી અને અતિથિ સંવિભાગ વ્રત વડે પિતાની સામગ્રી અને આજીવિકામાંથી જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અતિથિ માટે યથાયોગ્ય ત્યાગ કરવાનું સૂચવ્યું. તે ઉપરાંત નિરર્થક ખર્ચ અને ધર્મબાધક કાર્યોમાં સમય, સંપત્તિ, અને શક્તિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અપવ્યય ન કર, ઉપભોગ પરિભેગને સામાન ન વધારવો એ માટે અનર્થદંડ વિરમણ વ્રત સૂચવ્યું. તે ઉપરાંત તેમણે સહુથી મહાન ઘોષણું અર્થપ્રધાન સમાજને તેડી નાખવા માટે કરી કે અન્યાય, અનીતિ, શોષણ કે ગમે તે પ્રકારે વધારે ધન સંચય કરનાર મહાપરિગ્રહી નરકનો અધિકારી છે. એવી જ રીતે જે લોકો આર્થિક ક્ષેત્રે અન્યાય, અત્યાચાર કરીને અર્થોપાર્જન કરે, છેતરામણી કરે, વ્યાજવૃત્તિથી ચૂસે, તેવા માણસને તિર્યંચગતિ કાં તે મનુષ્યગતિમાં વિકલાંગી થશે એમ સૂચવ્યું. આ અંગે ભગવાન મહાવીરે દુખવિપાકસૂત્રમાં ઉદાહરણ આપીને સ્પષ્ટતા કરી છે. એવી જ રીતે જ્યારે ભ. મહાવીર જયંતી રાજકુમારી પૂછે છે: “જાગેલો સારે કે સૂતેલો સારો !” મહાવીર કહે છે –“કેટલાક સૂતેલા સારા, કેટલાક જાગતા સારા!” જયંતિ તેનું કારણ પૂછે છે ત્યારે ભગવાન એના જવાબમાં ચેખવટ કરે છે – अहम्मिया अहम्माणुया, अहमिहा, अहमकश्वाई, अहम्मपलोई, अहम्मपलज्जणा, अहम्मसमुदायारा, अहम्मेन चेव वित्तिं कप्पेमाणा विहरंति एएसिणं सुततं साहू......एएणं जीवा सुतासमाणा, अप्पाणं वा परंवा तदुभयं वा णो वहुहिं अहम्मिया हिं संजोयणाहि, संजोएतारो भवंति एएणं जीवाणे सूततं साहू" -भगवतीसूत्र ९२ श. ३०२ –એટલે કે જે જીવો અધામિક છે, અધર્મના અનુગામી છે, અધર્મપ્રિય છે, અધર્મ દ્વારા જેમને ખ્યાતિ મળી છે. અધર્મને જોનારા છે. ધર્મમાં જેનું ચિત્ત ચોટતું નથી, ધર્માચાર ન્યાયનીતિ સદાચાર જેના જીવનમાં નથી, અધમથી જે આજીવિકા,(અન્યાય, અનીતિ, છેતરપીંડી) ચલાવે છે, એવા માણસનું સુવું સારું. મતલબ એ કે આવા લોકોને વધારે પ્રતિષ્ઠા આપશે, ઉત્તેજિત કરશો, અગર તો તેને ટેકો આપીને જાગૃત કરશે તે સામાન્ય રીતે અધર્મ અને અન્યાય વ, ને ટેકો મળશે. અધર્મની પ્રતિષ્ઠા થશે, એમના અનિષ્ટને ઉત્તેજન નહિ મળે તે એ પિતાને, બીજાને અને સમાજને અધમના કાર્યો, અર્થક્ષેત્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ અનિષ્ટોમાં જોડશે નહિ. આમ ભગવાન મહાવીરે અનિષ્ટકારકોને સૂત્ર વડે પ્રતિષ્ઠા કે ઉત્તેજન ન આપવાની વાત કરી છે. સાથે જ ધાર્મિકવૃત્તિવાળા, અને ધર્મથી આજીવિકા ચલાવનારને પ્રતિષ્ઠા આપવાને સૂત્રપાઠ પણ એની સાથે જ કહ્યો છે. પુણિયે શ્રાવક અને શ્રેણિક મહારાજ એટલું જ નહિ, પણ શ્રેણિક રાજાને નરગતિમાંથી છોડાવવા માટે પ્રમાણિક પુણિયા શ્રાવકની એક સામાયિકનું પુણ્ય મેળવવા માટે ભગવાન મહાવીરે મોકલી અર્થપ્રધાન રાજશાહી વૈભવ-વિલાસની છડેચેક ખબર લઈ લીધી છે. ભગવાન મહાવીરના મને પુણિયા જેવા નીતિ-ન્યાય પારાયણ વ્યક્તિના સામાયિકની કીંમત શ્રેણિક રાજાના વૈભવવિલાસ કરતાં અનેક ગણી વધારે હતી. અર્થપ્રધાન સમાજરચનાને હચમચાવી મૂકવા તેમણે ધનિક હોય, દાન દેતા હોય તે પણ તેના કરતાં સંયમીનું સંયમ વધારે ઠેરવતાં તેમણે કહ્યું : बो सदस्सं सदस्साणं मासे मासे गवं वए तस वि संजमो सेओ उर्तवन्तस्स वि किंचणं –જે પ્રતિમાસે દશલાખ ગાયનું દાન કરે છે તેના કરતાં સંયમીનું એક ચારિત્ર્ય વધારે મૂલ્યવાન છે. કેણિકને રેડે ઉતર એવી જ રીતે શ્રેણિકને પુત્ર કાણિક તેમને પરમભક્ત હતે દર્શન કરવા જતો તે છતાં તેનાં અન્યાયી–અત્યાચારી જીવનને એમણે કદિ પ્રતિષ્ઠિત ન કર્યું, એકવાર કેણિકે ભગવાન પાસેથી પ્રતિષ્ઠા મેળવવા માટે પૂછ્યું –“પ્રભુ ! હું મરીને કયાં જઈશ?” ભગવાને સ્પષ્ટ કહ્યું: “જેવાં તારાં કમ છે તેવી તારી ગતિ થશે ?” કેણિકે તે છતાં વિનમ્રભાવે પૂછ્યું: “પ્રભુ! હું આપનો ભક્ત છું. આપના મુખેથી મારું ભવિષ્ય સાંભળવા ઈચ્છું છું.” ત્યારે ભગવાને કહ્યું: “તારા પિતા તેમજ ભાઈઓ અને પ્રજાજને સાથેના તારા કુર વર્તાવના કારણે તારી ગતિ છઠ્ઠી નરકની થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ જો કે કોણિકને આવા જવાબની આશા નહતી. પણ ભગવાનને તો સત્યજ કહેવાનું હતું. આ ઉપરથી સ્પષ્ટ થઈ જશે કે ભગવાને સાધુસંસ્થા માટે સ્પષ્ટ માર્ગદર્શન કર્યું છે કે તે પૈસાદાર કે સત્તાધારીને કેવળ પૈસા કે સત્તાના કારણે માન ન આપે તેમજ ન્યાય–નીતિચારિત્ર્ય ન હોય તે પ્રતિષ્ઠા પણ ન આપે. તે ઉપરાંત ભગવાન બુદ્ધના આર્ય–અષાંગિક માર્ગનું એક અંગ છે; સમ્યક-આજીવિકા પંચશીલમાં તેમણે ત્રીજુ અસ્તેયશીલ બતાવ્યું છે. સામાન્ય રીતે ન્યાયપાજના અને પ્રમાણિકતાને દરેક ધર્મમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર પછીના આચાર્યોએ શ્રાવક બનતાં પહેલાં, માર્ગાનુસારીના ૩૫ ગુણમાં “ ન્યાય–સંપન્ન-વિભવ " ગુણ સર્વપ્રથમ બતાવ્યો છે, એને અર્થ થાય છે ન્યાયથી સંપન્ન થયેલો. તે સાધુસંસ્થાને એ જેવું સર્વપ્રથમ આવશ્યક બને છે કે તેમના અનુયાયી ન્યાયનીતિથી કમાણું કરનાર છે કે નહીં ! આર્થિક ક્ષેત્રનાં અનિષ્ટ : આર્થિક ક્ષેત્રે અનિષ્ટોને દૂર કરવા માટે ભગવાન મહાવીરે શ્રાવકના ત્રીજા વ્રતના પાંચ અતિચારે દેષો આ પ્રમાણે બતાવ્યા છે* (૧) તેનાહડેઃ ચારની ચેરાવેલી વસ્તુ લેવી (૨) તકકરાયઓગે : ચારને સહાયતા આપવી ટેકો આપવો કે ઉત્તેજિત કરવી. (૩) વિરૂદ્ધ રજજાઈકમ્મુ : રાજ્ય વિરૂદ્ધ (નીતિ ન્યાયના કાયદા વિરૂદ્ધ) કામ કરવું. (૪) કુડતુલ કુડમાણે ખેટાં તેલ, ખેટાં માપ રાખવાં. (૫) તપડિરૂવગત વહારે: વસ્તુમાં ભેળસેળ કરવી કે એક દેખાડી બીજી આપવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ હવે એ જોઈએ કે આ પ્રમાણે કયા કયા દાષા આર્થિક ક્ષેત્રમાં લાગે છે. સપ્રથમ ચેરી ન કરવાનું વ્રત છે એટલે કાઈપણ પ્રકારની ચેરી તે પ્રમાણિક વ્યક્તિ કરીજ ન શકે, ત્યારે અતિયારે લેતાં સવપ્રથમ ચેારની ચેારાવેલી વસ્તુઓ ન લેવી લઈએ. એમાં સર્વપ્રથમ તા જે વ્યકિતને ચેર તરીકે જાણતા હોઈએ તેના મારફત મળેલા માલ લેવા દેય છે. એવી જ રીતે સફેદચેરી કે બ્લેક માર્કેટ દ્વારા વસ્તુ લેવામાં પણ પહેલા દોષ લાગે છે. તે પ્રમાણે જે લેાકેા આવી વાતે કરતા હાય તેને મદદ આપવામાં ખીજો દેષ લાગે છે. ત્યારે દાણચારી દરેક પ્રકારની કરચારી, સાચા ખાટાં ચેપડાં તૈયાર કરવા, તેમજ રાજ્યે નક્કી કરેલ ભાવા કરતાં વધારે લેવા એ બધાં કામેા રાજ્ય વિરૂધ્ધ *માં આવતાં હોઇ ત્રીને દાષ લાગે છે. ખાટાં તાલ, ખેટાં માપ રાખવાની સાથે ખાટા સિકકા છાપવા, દુધમાં પાણી વ. નાખવું તેમજ ખાવા પીવાની વસ્તુઓની ભેળસેળ એ પણ પ્રમાણિકજીવન માટે દોષ રૂપે જ છે. @ આ બધાં અને આવા ખીજાં આર્થિક ક્ષેત્રનાં અનિષ્ટો આજે ચેામેર જોવામાં આવે છે અને સાધુસંસ્થાના ધમપ્રચારના એક અંગ રૂપે શ્રાવક ધર્મનાં વ્રતે તરીકે પણ તેમને દૂર કરવા માટે સાધુઓએ આ અંગે સક્રિય કાર્યોં કરવું રહ્યું . અનિષ્ટ દૂર કેમ કરવાં : એ કામ છૂટું છવાયું થાય કે એકલવાયું થાય તેનાથી કામ નહી ચાલે. એ માટે નીતિજીવીસંગઠનો ઊભાં કરવાં પડશે; ન્યાય નીતિમાનને પ્રતિષ્ઠા આપવી પડશે, અન્યાય અનીતિની માન પ્રતિષ્ઠા તેાડવી પડશે. એવી જ રીતે જે રાષ્ટ્રધ્ધાતક, સમાજધાતક, સંસ્કૃતિષ્ઠાતક વ્યવસાયે હૈય તેમને જાકારો આપવા પડશે તેમને બંધ કરાવવા સામૂહિક સંગઠને! રચી પુરુષાર્થ કરવા પડશે, તે ઉપરાંત એક વ્યક્તિ એક વ્યવસાય કરે જેથી દરેકને વ્યવસાય મળી શકે એવા અકુશ આણવા પડશે. આ અંકુશ માટે લેાકસંગઠને કે લેાસેવક સગઢના દ્વારા સાધુસસ્થાએ કાર્ય કરવું પડશે. ભગવાન મહાવીરે જેમ મહાપરિગ્રહીને અપ્રિતિષ્ઠિત કર્યા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ તેવી જ રીતે ધર્મક્રિયાઓ, ધર્મસ્થાનકો, સભાઓ, તત્સવ ઉજમણુઓ કે મંદિરની પ્રતિષ્ઠાઓમાં કે ઉસોમાં નીતિમાન અને ચારિત્ર્યવાનને પ્રતિષ્ઠા અપાવવી પડશે. વધારે પૈસા મેળવવાના લોભે અન્યાયી, અનીતિ કે અધમે કમાણુ કરતી વ્યકિતને પ્રતિષ્ઠા ન આપવી જોઈએ. એટલું જ નહીં ધર્મની સાથે, દાનની સાથે આવી વ્યકિતઓની શરતો પણ મંજૂર ન રાખવી જોઈએ; જે તે કર્તવ્યભાવે કે પ્રાયશ્ચિત ભાવે વગર શરતે કંઈપણ દાન કરે કે રકમ કાઢે તેજ તેને સ્વીકારવી જોઈએ. સાધુસંસ્થાએ તે નામના કે કામના માટે દાન કરનારને કદિ ધર્મના સ્થળે પુણ્યવાન કે ભાગ્યવાન વ. કહી બિરદાવતા કે આવકારવા જોઈએ નહીં. સાધુઓ જે એમ કરે તે સામાન્ય માણસને શેષણ, અન્યાય, અનીતિ દ્વારા ધન ભેગું કરીને ડુંક દાન કરીને પ્રતિષ્ઠા મેળવવાની ખોટી ધારણું પેદા કરાવે છે. એટલી કાળજી રહેવી જોઈએ : એટલે જ મુનિશ્રી સંતબાલજીની પ્રેરણા દ્વારા ચાલતા ભાલનળકોઠા પગમાં પૈસા આપનારનું પાટિયું લગાડાતું નથી. જાહેરાત થતી નથી કે તેને મુખ્ય સ્થાન પણ આપવામાં આવતું નથી, આટલી કાળજી જો આજની સાધુસંસ્થા રાખે તે આર્થિક ક્ષેત્રમાં મહત્વની ક્રાંતિ કરી શકે. કેટલીક વખત આવી રીતે કાર્ય કરનારને, સ્થાપિતહિતવાળા ધનિક વર્ગ પ્રતિષ્ઠા ન પણ આપે, તેમના દ્વારા પ્રેરિત સંસ્થાને આર્થિક સહયોગ પણ ન આપે, જાતે કષ્ટ પણ સહન કરવું પડે, આક્ષેપ સહેવા પડે, પણ એ બધું સહન કરીને જ ટકી રહેવું એમાં જ એમની વિશેષતા અને સાચી પરખ છે. સાધુસંસ્થા માટે તે દરેક પરિષહ-યાતનાઓ સમભાવે સહેવાનું સૂચવ્યું છે. તે સહીને તેણે અણિશુદ્ધ બહાર નીકળે અર્થપ્રધાન સમાજને સત્ય કહેવાનું છે. શુદ્ધ નેચરીનું પ્રયોજન : એ માટે ભગવાન મહાવીરે “સઝતો” આહાર લેવાનું કહ્યું છે. સૂઝતો શબ્દ પ્રકૃતિના “સૂજઝ” શબ્દ ઉપરથી આવ્યો છે. જેને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ શુદ્ધ થાય છે. શુધને રહસ્યાર્થ ન્યાય, નીતિયુક્ત આહાર છે. એ સુતા આહાર માટે “નાયાણયાણું-કપાછું” એટલે કે ન્યાયથી પ્રાપ્ત એ કલ્પનીય (બત્રીશ દોષ રહિત) એવી ભિક્ષાનું વિધાન કરવામાં આવેલ છે. તે એમ સૂચવે છે કે અન્યાયીને ખોરાક લેવાશે તો સવશુદ્ધિ રહેવી મુશ્કેલ છે. એવી જ રીતે અતિથિસંવિભાગ કે યથા સંવિભાગ વ્રતમાં, ઉત્કૃષ્ટ અતિથિ સાધુસાધ્વીઓને ગણવામાં આવ્યા છે તે પણ આજે ખૂબ વિચાર માગી લે છે. આચાર્ય હરિભદ્ર સાધુત્વની જવાબદારી પાલન ન કરનારાની શિક્ષાને પૌરુષદની ભિક્ષા કહી છે. પછી મધ્યમ અતિથિ શ્રાવકોને ગયા છે. આજે જે વ્રતબદ્ધ થઈને સમાજસેવાનું કામ કરશે, તેમનાં સંગઠનને મધ્યમ અતિથિ તરીકે ગણવા પડશે, તે જ શ્રેણિએ જધન્ય (સામાન્ય) અતિથિ તરીકે નીતિજીવી લકસંગઠનને લેવાં પડશે. આપણે સાધુસંસ્થાની શુધ્ધ (સુઝઝ) ભિક્ષા ઉપર જેમ જેમ ઊંડે. વિચાર કરતાં જશું તેમ તેમ સાધુસંસ્થા માટે ન્યાય, નીતિ અને પ્રમાણિકતાએ આજીવિકા પેદા કરતા સમાજનું નિર્માણ કરવાનો આદેશ ફલિત થાય છે. પૂ. આચાર્ય જવાહરલાલજી મ. સા.નું હંમેશા કહેવું થતું કે “શની ગોચરી ખાઈને ચિત્ત જેટલું, શુદ્ધ રહેવું જોઈએ તે રહેતું નથી અને તેની પછવાડે “આહાર તેવો ઓડકાર' એ ન્યાયે ગોચરીને આહાર પણ અન્યાય અનીતિનો હવે જોઈએ એમ માનવું રહ્યું.” સંગઠિત પ્રયાસ કરવા જઈએ : આજે આર્થિક ક્ષેત્રને પવિત્ર રાખવા માટે નવેસરથી વિચાર કરવો પડશે. નીતિન્યાયના પાયા ઉપર પ્રામસંગઠને કે જનસંગઠને ઊભાં કરવાં પડશે અને આજનાં સંગઠનના યુગમાં સમાજમાં ચાલતાં શેષણ, અન્યાય કે બીજાં આર્થિક અનિષ્ટને અટકાવવા પૂર્વોકત જનસંગઠનો તળે ચાલતાં સહકારી મંડળીઓ, લવાદી મંડળ અને શુદ્ધિમંડળ વડે સંગઠિત રીતે પ્રયાસ કરવા પડશે. “યાર્થચિઃ સશુચિઃ” અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ “સદાશુચિ: કારુહસ્ત” એ બે સૂત્રો પ્રમાણે જે અર્થની બાબતમાં પવિત્ર છે તેજ પવિત્ર છે અને શ્રમજીવીના હાથ સદા પવિત્ર છે–તે ન્યાયે ન્યાય–નીતિયુક્ત શ્રમજીવીઓને પ્રતિષ્ઠા આપવી જોઈશે. ભૂતકાળમાં જેમ સાધુસંસ્થા રાજાઓને કરમાશી કે કર ઓછા કરવાની પ્રેસ્સ આપતી તેમ આજે પણ સાધુસંસ્થા રાજ્યને સક્રિય પ્રેરણા આપે તે પણ ઘણું કાર્ય થશે. કુમારપાલ રાજા ચંદ્રાચાર્યની પ્રેરણાથી, દુઃખીને દુઃખ નગરમાં જોવા જતો. એકવાર એક અપુત્રી બાઈને રડતી જોઈને તેણે કારણ જાણી, અપુત્રીક બાઈનું ધન જપ્ત ન કરવાનું તેમજ તીર્થયાત્રીઓ પાસે કર ન લેવાને તેણે કાયદો કર્યો. એવી જ રીતે બકરાં ઘેટો કસાઈને વેચીને જીવન-નિર્વાહ ચલાવતા એક ગરીબને જેઈ કુમારપાલે પશુહિંસા, દારૂ અને પરસ્ત્રીગમન એ ત્રણેને નિષેધ કરાવ્યો તેમ જ એના કારણે જેને નુકશાન થતું હોય તેનું વળતર તેને આપવાનું જાહેર કર્યું. પણ, આજે સંદર્ભ બદલાયો છે. સાધુસંસ્થાએ તે મુજબ નવી દષ્ટિએ લોકો પાસે કરવેરા અંગે રજુઆત કરવી પડશે. રાજ્યને વધારે પડતા કરવેરા નાખવા પડે છે તેનું કારણું રાષ્ટ્રની રક્ષા માટે લશ્કર; સેના તેમ જ પોલિસ રાખવા પડે તે છે. તેનાથી બચવા માટે પ્રજાને તે અહિંસાની તાલિમ, શુદ્ધિપ્રયોગ, શાંતિસેના અને શાંતિરક્ષકદળ વાટે અપાય તેમજ અહિંસક ઢબે સુરક્ષા અને ન્યાયના પ્રશ્નો ઉકેલાય તે રાજ્યને મોટે ખર્ચ બચે અને કરવેરા ઓછા થઈ જાય. પ્રજા પણ હિંસાને ટેકો ન આપે. રાજ્યની પોતાની મર્યાદા છે, પણ સાધુસંસ્થા આ કાર્ય આર્થિક ક્ષેત્રે કરી શકે. મંદિરની કે સ્થાનકોની પ્રતિષ્ઠાને બદલે, વરઘોડા કે જમણોના કાર્યને બદલે આજે તે ઈષ્ટદેવની આજ્ઞાના પરિપાલન કરનારાં સંગઠનની વધારે જરૂર છે. આવાં નૈતિક સંગઠનેને સાધુસંસ્થા નીતિ-ધર્મની મૂડી આપી પિતાની ઉપયોગિતા સિદ્ધ કરે. આર્થિક ક્ષેત્રમાં આમ નીતિ-ન્યાય અને સત્ય-અહિંસાને પ્રવેશ કરાવવા અને પ્રમાણિક નૈતિક જીવન જીવવાની પ્રેરણું આપવા અવશ્ય જમ્બર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પુરુષાર્થ કરવા પડશે, પણ એકવાર એવા સમાજ માટેનું વાતાવરણ ખડું થતાં આર્થિક ક્ષેત્રની ઘણી વિષમતાઓ ઓછી થઈ જશે અને લોકો સુખી થઈ શકશે. ચર્ચા-વિચારણું ધરમૂળથી નવો વિચાર : - શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “આજની સાધુસંસ્થા શ્રીમંત પાસે દાન કરાવે છે; અર્થક્રાંતિ સિવાયનાં વ્રત પણ લેવડાવે છે પણ, તેથી શું વળે? આર્થિક ક્ષેત્રને કમાણનું સાધન માની વેપાર વ્યવસાયના ક્ષેત્રે જે ભગીરથ કાર્ય કરવાનું છે તેને સાધુઓ ખ્યાલ કરતા નથી! એ તે સંસારનું કામ, એમાં અમારે શું? એમ સમજી અલગતા સેવે છે. પણ, શ્રાવક શ્રાવિકાઓની ન્યાયસંપન્ન આજીવિકા નહીં હોય તે માર્ગાનુસારીપણું અને સમક્તિપણું કયાંથી પેદા થશે? તેમજ અનીતિ અને અન્યાયનું અનાજ ખાઈને માત્ર ધર્મોપદેશથી સંતોષ માની લેશે તે એમના પોતાના વિકાસના માર્ગનું શું થશે ? એટલે સાધુસંસ્થાના સભ્ય-સભ્યાઓ આટલી ગંભીરતા સમજે તો તેઓ આર્થિક સંસ્થાઓ સાથે નૈતિક સંગઠનોને ગોઠવી ભાવાત્મક એકતા જરૂર સાધી શકે; અને તે કામ ભગીરથ છે, તે માટે સાધુસંસ્થાની આજે જે મનોદશા છે તેમાં ધરમૂળને પલટ થવા જોઈશે. આજે આખું અર્થ વિજ્ઞાન વિશ્વવ્યાપી બન્યું છે. દા. ત. આજે વિદેશની “કૉમન મારકેટ” પછાત રાષ્ટ્રોને વિચાર ન કરતાં, કેવળ પિતાના જ દેશને વિચાર કરે તો યંત્ર અને છત (વધારે) વગેરે કારણેસર શું થાય છે જેમકે અહીંના વેજીટેબલ (ઘી) ના ભાવ ઘટે તે કારખાનાં ખેટ કરવા માંડે અને મગફળીને ભાવ ઓછો થાય તે ખેડૂતોને ન પરવડે. એવી જ રીતે વિદેશોમાં ખાંડ અઢી આને રતલ મળતી હોય તે અહી ખાંડને ભાવ તૂટે-ગાળના ભાવ ગબડે અને પરિણામે શેરડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ વાવનાર તૂટી પડે. કાપડનો ભરાવો થાય તેને નિકાસ કરવા માટે બજારેને તેડવા જતાં કપાસના ખેડૂતે તૂટી પડે. પરિણામે આખા ગ્રામસમાજમાં મંદીનું મોજું જેમ બ્રિટીશ રાજ્ય વખતે ફરી વળ્યું હતું તેમ થાય. જે એમ થાય તો ધધા-ઉદ્યોગનું શું થાય? ખેડૂતોનાં વધતાં જતાં જીવન ધોરણનું શું થાય? સહકારી મંડળીઓ અને સહકારી બેંકોનું દેવું વધ્યું છે, તેનું શું થાય? આ બધા વિચાર સાધુસમાજ ન કરે અને જૂની વ્રત વિચારણું અને મર્યાદા પ્રમાણે વિચરે તે કેવી દશા થાય? એક સમય હતો જ્યારે આયાત-નિકાસનાં સાધને મર્યાદિત હતાં. વહાણે અને ગાડાંઓ પણ ઓછાં હતાં. ત્યારે કુતરાને ગોળના લાડુ ખવડાવવા, બ્રાહ્મણો સાધુઓ કે અતિથિઓને દેવ ગણવા એ ચાલતું. પણ, આજે તે ભાવનામાં ધરમૂળથી ફેરફાર કર પડશે. ગાંધીજીએ એટલે જ અખિલ-ભારતના ધોરણે ગ્રામોદ્યોગની વાત કરેલી. પણ તેઓ બીજે અનુબંધ જોડતાં પહેલાં ચાલી ગયા. આજે કારખાનાંઓનાં સંગઠનનો રાજ્ય ઉપર પ્રભાવ છે, એટલો ગામડાંઓ કે ગ્રામોદ્યોગોને નથી. પરિણામે ૦–૨–૦ આને રતલ ખાંડ પાકિસ્તાનને આપવાની હતી જ્યારે એણે પાંચ પૈસે રતલ માંગી. અહી આઠ આને રતલ વેચાય એમાં સરકાર ૭૫ ટકા રીબેટ આપે છે પણ તે કોઈને ખટતું નથી. ત્યારે ખાદીમાં ત્રણઆના રૂપિયે વળતર આ કારખાનાંવાળાંઓની આંખમાં આવે છે. હવે વિચારો કે ખાંડ અને વેજીટેબલના કારખાનાંઓ પાછળ આ ગરીબ દેશનાં કેટલાં બધાં નાણું ખર્ચાય છે? કોઈ સાધુ-સાધ્વી એની સામે કયાં બેલે છે? ઘણાને તો આવી મેલી આર્થિક રમતની ખબર પણ નહીં હોય. “ચા” ના પ્રચાર માટે સરકાર બે કરોડ રૂપિયા ખર્ચે અને બાકીનો પ્રચાર પણ કેટલો જંગી છે–ત્યાં પાંચ પચ્ચીસ પ્રતિજ્ઞાથી શું વળવાનું છે ? રાજ્યને વળાંકજ જુદી દિશામાં છે. જૂનાં વ્રત અતિચાર અને જૂનાં કર્મદાનની વાતેમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ આ સાધુસમાજ ઊંચે આવી જાહેર આંદેલને કરે, અને લોકસંગઠને તથા લોકસેવકોના સંગઠને સાથે પ્રેરક તરીકે જોડાઈ, રાજ્ય પર પ્રભાવ ૨ કરે, તો જ આજના આર્થિક તંત્રમાં કંઈક કામ થઈ શકે તેમ છે. વિનોબાજીએ વાતો તે સારી ઉપાડી છે, પણ અત્યારના સમયે સંસ્થાઓને મહત્વ આપવા ટાણે, મહત્વ ન આપવાથી તેમજ સંસ્થાઓ સાથે ન જોડાવાથી, એમને આખો દેશવ્યાપી યાત્રાનો મહાપ્રયાસ થંભી જવા બેઠે છે. એટલે આજના યુગને બાધક ધંધાઓ અપ્રતિષ્ઠિત કરવાનું, કારખાનાંઓનાં સંગઠને સામે અસરકારક જનસંગઠને રચી, રાજ્ય ઉપર તેમનો પ્રભાવ ઊભો કરવાનું, તેમજ રચનાત્મક કાર્યકરોને એ કામમાં સક્રિય પાડવાનું અને ક્રાંતદષ્ટા સાધુ સાધ્વીઓએ ભાવાત્મક એયની દષ્ટિએ આખા દેશમાં આંદોલન ચલાવવાનું–આમ બધા અનુસંધાને સાથે કાર્ય ઉપડે તે દેશ અને દુનિયાનાં આર્થિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા જરૂર સિદ્ધ થાય. આજનું અર્થતંત્ર જગતવ્યાપી બન્યું છે; એ પાયાની વાત સમજીને, દાનથી થતા કે થનારા ધર્મના બદલે, ધર્મલક્ષી નીતિથી આજીવિકા મેળવી થનાર દાનને કર્તવ્ય ભાવે ઘટાવી આગળ વધવું પડશે. વિશ્વના બજારની સમતુલનામાં ભારતના અર્થતંત્રને અને ભારતની સમતુલામાં ગ્રામ અર્થતંત્રને બેસાડવું પડશે.” શ્રી દેવજીભાઈ: “માટલિયાજીએ અર્થતંત્રની નવી દષ્ટિ તેમજ સાધુસંસ્થાની મર્યાદાની જે વાત કહી છે તે સાચી છે. છતાં, ભૂતકાળનું ગૌરવ યાદ કરી, દરેક ક્ષેત્રે પૂ. મહારાજશ્રી સંતબાલજીએ જેમ બધા પ્રશ્નોને લઇને સાંકળ્યા છે તેમ એ માર્ગે જઈ પિતાની મર્યાદામાં રહી સાધુસંસ્થા કાર્ય કરે તે પોતાની ઉપયોગિતા જ સિદ્ધ નહીં કરે પણ દેશના દરેક વિભાગને પિતતાના કાર્યમાં લીન કરી શકશે.” શ્રી. પૂજાભાઈ: મોટા ભાગના કકડ અને ધર વસાવીને બેઠેલાં ગોસાંઈએ કે મઠાધિપતિઓને તે સાધુઓની સંખ્યામાંથી બાદજ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પડશે. ડાંક ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓ જ અખલિ ભારતની લોકસંસ્થાઓ તેમજ ગામડાના નૈતિક સંગઠનોને અનુબંધ કરાવી શકશે. બાકીના તે પોતાનાજ અર્થતંત્રમાં અટવાયા છે તેમને વિશ્વના અર્થતંત્રની કયાંથી ખબર પડે ! તે ઉપરાંત અર્થતંત્રના ક્ષેત્રમાં પડીને નિર્લેપ રહેવું; અગ્નિને અડીને પણ ન દાઝવું. એ એમના માટે અશક્ય છે; તે તો કેવળ ક્રાંતિપ્રિય સાધુઓમાંજ હોઈ શકે. જો કે એ ચીલો પડશે તો પરિણામ સારૂજ આવશે. ભાલ નળકાંઠો પ્રયોગમાં જોડાઈ વર્ષોથી અમે કામ કરીએ છીએ પણ સાધુસાધ્વી શિબિરમાં આવી અહીં અમને જે મળ્યું છે તેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે. આવી તક વારંવાર સાધુ સાધ્વીઓને આપવી જોઈએ. પ્રવાસમાં પણ તેમને સાથે ફેરવીને વ્યાપક બાબતોનો શકય તેટલે ખ્યાલ આપ જોઈએ. તે તેમાંથી જરૂર વધારે ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓ મળી આવશે એવી મને પાકી શ્રદ્ધા છે.” શ્રી. માટલિયા : “આજે તે વિશ્વના અર્થતંત્ર સાથે ગ્રામના અર્થતંત્રને સંબંધ આવી ગયો છે. એટલે નૈતિક સંગઠન અને સહકારી પ્રવૃત્તિ દ્વારા ગામડાનાં બધાં ક્ષેત્રને સંબંધ દેશ અને દુનિયાનાં બધાં ક્ષેત્ર સાથે જોડી દેવો પડશે. જ્યાં જ્યાં મૂડીવાદી સંગઠન છે ત્યાં ત્યાં આંદલને ચલાવવાં પડશે. સદ્દભાગ્યે વિશ્વની પરિસ્થિતિ અનુકૂળ છે અને ગાંધીજીએ વાતાવરણ અનુકૂળ બનાવ્યું છે જેથી વિશ્વ અર્થતંત્રની એકતા આવી શકે. માત્ર એ તરફ ધ્યાન જવું જોઈએ. નિસ્પૃહતા અને લોકોની શ્રદ્ધા સાધુ સંસ્થામાં હોઈ તેઓ ધારે તે તેઓ જ આ કાર્ય કરી શકે પણ તેને પ્રારંભ ક્રાંતદષ્ટા સાધુ-સાધ્વીએજ કરવો પડશે. હમણાં દક્ષિણ અમેરિકાનાં માણસે પંદરસો રૂપિયાના વાછરડા અને પાંચ હજાર રૂપિયાની ગાય લઈ ગયા. તેઓ કહેતા હતા કે અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ આમાંથી એક લાખ રૂપિયા ઉપજાવીશું. હવે સરકાર જે આ દિશામાં સક્રિય રસ લઈને વંશપરંપરાથી ગોપાલન કરનારનાં સંગઠનને પ્રોત્સાહન આપે તે જાતિ, પ્રજા, પશુ ઉછેર, વિકાસ એમ દરેક અંગોને વિકાસ થાય એ માટે રાજ્યને આવી પાયાની દિશા તરફ દેનારૂં નૈતિક બળ મજબૂત કરવું પડશે, ત્યારે જ રાજ્ય સર્વોપરી કન્સે લીધે છે તે દૂર થઈ શકશે.” પૂ. દંડી સ્વામી : “ઉબરાથી પૂજન થાય તેમ સર્વપ્રથમ આખા સમાજમાં પ્રથમ સાધુસંસ્થાને લેવી પડશે. સાધુઓમાં રોજને સે ને ધૂમાડો કરનાર અને અત્તરથી નહાનાર ને ચેતવી તેમને કામમાં કમ ખર્ચે અને સાદાઈથી રહેતા બતાવવું પડશે. સમાજ તેમની સાધુતાને ન શોભે તેવી બાબતે, મૂઢતા કે ચમત્કારના કારણે સહી લે છે કે ટેકો આપે છે. ભેંસને ખૂબ ખાણું આપો અને જે દહાડે ન મળે તે કોઠીમાં મેં નાખીને બધું બગાડે; એવી દશા આજે થઈ છે. શ્રી. શ્રોફ : “આ બધું આપણે વાત્સલ્યથી કરવું પડશે.” શ્રી. બળવંતભાઈ : “એ ભૂમિકા ન આવે ત્યાં સુધી કાયદાનું બંધન જરૂરી છે. જો કે કાયદે મુખ્ય ન થવો જોઈએ પણ વાત્સલ્ય મુખ્ય થવું જોઈએ. આ અંગે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ માર્ગદર્શન આપે; નહીંતર કાયદાનું નૈતિક દબાણ આવે અને બીજા સાધુ-સાધ્વીઓ પણ સમજીને પ્રેરાય તે આજનું અર્થતંત્ર જે મૂડીવાદીઓ કે રાજ્યના હાથમાં છે તે જનતાના હાથમાં આવે અને તેમાં નીતિ મુખ્ય સ્થાને આવીને રહે. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ સાંસ્કૃતિક ક્ષેત્રે ઉપયોગિતા [૧૨] મુનિશ્રી નેમિચંદ્રજી] [૨૦-૧૦-૬૧ સાધુજીવનમાં પ્રવૃત્તિ-નિવૃત્તિવાદના સ્પષ્ટમાર્ગની દષ્ટિએ સાધુસંસ્થાની સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે ઉપયોગિતાનો વિચાર થઈ ચૂક્યું છે. હવે સાંસ્કૃતિક ક્ષેત્રે સાધુસંસ્થા શી રીતે ઉપયોગી થઈ શકે તેને વિચાર કરીએ. એ માટે સર્વપ્રથમ સંસ્કૃતિ શું છે? તેને છેડેક વિચાર કરી લઈએ. સામાન્ય તઃ ધર્મતત્ત્વને અનુસરીને માનવજાતિના જીવનના જે સમાન સંસ્કારે, વહેવારે અને કાર્યો ગોઠવાય છે તે સંસ્કૃતિ છે. ત્યારે એક બીજો શબ્દ “સભ્યતા પણ પ્રચલિત છે. સભ્યતામાં ધર્મતત્વને વિચાર કરવામાં આવતો નથી પણ બાહય રહેણીકરણી, ખાનપાન વેશ-ભાષા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. યુરોપમાં સભ્યતાનો વિકાસ થયો. કારણ કે ત્યાં નગરની આસપાસ રહેનારા લોકો પૌષ્ટિક ખેરાક ખાતા, ભપકાદાર કપડા પહેરે અને સુંદર મકાનમાં રહે તેને લોકો Civilised-સભ્ય ગણતા, આ સભ્યતાને માનવીય ધર્મપ્રેરિત સંસ્કારો સાથે કશું લાગતું વળગતું નહીં. પણ ધીમે ધીમે આ સભ્યતામાં ગામડાના લોકોને રોંચા કહેવાનું, મજુર તરફ ઘણાએ જોવાનું, કાળા ધળા રંગને ભેદ પાડવાનું એવા ઘણું દુર્ગુણો પેદા થયા અને આજે સભ્યતાને નામે આપણે જે જોઈએ છીએ તે કેવળ બાય આડંબર જ હોય છે. ત્યારે ભારતમાં સંસ્કૃતિને વિકાસ થયો. સંસ્કૃતિ માનવ સંસ્કારોને ધર્મ-નીતિ વડે સતત માંઝવાનું અને હૃદયને સ્વચ્છ બનાવવાનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ કરે છે. તેમાં માણસ-માણસ વચ્ચે કોઈપણ પ્રકારના ભેદભાવ પાડવાનું હોતું નથી; એટલુ જ નહીં સંસ્કૃતિની ચરમ સીમા રૂપે સમસ્ત જીવસુષ્ટિ સાથે તદાકાર–તાદાત્મ અનુભવવાનું હોય છે. એટલે જ ભારતના ધર્મોમાં સંસ્કૃતિવાળા સુસંસ્કૃત માણસ માટે “દેવ” એવો શબ્દ મળે છે. જૈન ધર્મમાં “દેવાણુખિયા ” દેવોને પ્રિય; બાહધર્મમાં “દેવાનાં પ્રિય”-દેવોને વહાલા અને વૈદિક ધર્મમાં અમૃત-પુત્ર”-દેવના પુત્ર, એવું સધન સંસ્કારી માણસો માટે કરવામાં આવ્યું છે. માનવતાને વિકાસ દેવત્વની ભૂમિકાએ લઈ જાય એ સંસ્કૃતતાની નિશાની છે. ભારતમાં જે સંસ્કૃતિ ખીલી છે તેમાં ત્યાગ, પ્રેમ, સમર્પણ, આત્મીયતાનાં ત આવે છે એટલે એને સંત-સંસ્કૃતિ કહેવામાં આવે છે. એને અનુરૂપ “સભામાં સાધુ-સન્મઃ” કહીને સભામાં સાધુતાસજનતા ધારણ કરે તે સભ્ય; એમ કહેવામાં આવ્યું છે. સંત સંસ્કૃતિ સત તત્વ ઉપર રચાઈ છે, કારણ કે સંત શબ્દમાં સત્ શબ્દ રહેલો છે. આ સંસ્કૃતિ છે કે ભારતમાં જન્મી અને ખીલી છે છતાં એનો પ્રભાવ અને પ્રચાર, બૌદ્ધ ધર્મ પ્રભાવી દેશે, અરબસ્તાન અને આફ્રિકાના પ્રદેશમાં સાધુ સંતો નીતિ ધર્મપરાયણ પાલિત શ્રાવક જેવા વેપારીઓ શ્રાવકો અને ગાંધીજી જેવા મહાત્માઓ દ્વારા થયો છે. પશ્ચિમમાં અને બીજા દેશોમાં સભ્યતાને વિકાસ થાય તેને “ભદ્ર સંસ્કૃતિ” એટલે કે સમાજના કહેવાતા ઉપલા ધોરણના માણસેની રહેણીકરણ એમાં ત્યાગ, ક્ષમા, પ્રેમ, ઉદારતા, અર્પણતા કે આત્મીયતા ઉપર ભાર મૂકવામાં આવ્યો નથી પણ બાહરી ભપકો અને ટાપટીપ ઉપર મહત્વ અપાયું છે. ભૌગોલિક દષ્ટિએ વ્યવસ્થા માટે ભલે જુદા જુદા ભૂખડે અને પ્રદેશ કે રાષ્ટ્ર માનવામાં આવ્યા, પણ સંસ્કૃતિની દષ્ટિએ ભારતમાં સાંસ્કૃતિક અખંડતા રહી છે. સંસ્કૃતિની દષ્ટિએ ભારતીય આર્યોએ કેવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ભારતને જ નહીં, પણ આખા વિશ્વને નજર સામે રાખ્યું છે. બીજા દેશોમાં જ્યારે રાષ્ટ્રભક્તિના નામે રાષ્ટ્રીય અંધતાને અને સાંકડા રાષ્ટ્રવાદને પોષવામાં આવ્યો છે અને પોતાને જ રાષ્ટ્રને મા-બાપ માનીને ચાલવા સુધી એ રાષ્ટ્ર પોંચ્યા છે ત્યારે ભારતે તે પહેલાંથી જ માતાભૂમિ ઃ પુડહું પૃથિવ્યા: “ આ આખી પૃથ્વી મારી માતા છે અને હું એને પુત્ર છું” એવી દષ્ટિ રાખી છે અને એ રીતે પૃથ્વી ઉપર વસતા અલગ અલગ માનવને પૃથ્વીપુત્ર માની બંધુ ગયા છે એટલે સમગ્ર સંસારના લોકો સાથે વિશ્વબંધુત્વની ભાવના ભારતની સંસ્કૃતિના પ્રથમ ચરણથી જ રાખવામાં આવી છે. એટલે જ ઋષિઓએ કહ્યું છે – स्वं स्वं चरित्रं शिक्षेरन् पृथिव्यां सर्वमानवाः –આ પૃથ્વી ઉપર રહેતા સર્વ માનવે પિતતાના ચારિત્ર્યને અભ્યાસ કરે. વિશ્વ-સંસ્કૃતિની રક્ષક સાધુસંસ્થા : - વિશ્વ વાત્સલ્યનું સાંસ્કૃતિક ક્ષેત્રે એકમ આખું વિશ્વ માન્યું છે. એટલે સાંસ્કૃતિક ક્ષેત્રે ઉપયોગિતા સિદ્ધ કરવા માટે સાધુઓએ આખા વિશ્વફલકને સામે રાખી; જ્યાં જ્યાં સંસ્કૃતિને નાશ થતો હોય, તેનાં તો ખૂટતાં હોય ત્યાં ત્યાં સંસ્કૃતિની રક્ષા માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મ બીજ છે તે સંસ્કૃતિ તેનું ફળ છે. સંસ્કૃતિનાં તો ખાવાશે તો ધર્મ કયાં ટકશે? ધર્મરૂપી મૂળ જ જે ઉખડી જાય તે સંપ્રદાયરૂપી ડાળીએ કેટલા દિવસ સુધી બેસી શકાશે? ધર્મ રંગ અને પીંછીથી વિશ્વમાં સંસ્કૃતિનું ચિત્ર દોરે છે પણ જે ચિત્ર માટેની ભૂમિ સમ કે અનુકૂળ નહિ હોય તો ચિત્ર કયાં દેરશે ? એટલે સાધુસંસ્થા આની ઉપેક્ષા કરશે કે ઉદાસીન રહેશે તો ચાલશે નહીં. ભારતમાં શરૂઆતથી સંસ્કૃતિની રક્ષાનું કામ કુટુંબમાં માતાઓને, સમાજમાં બ્રાહ્મણે અને ક્ષત્રિયોને તેમ જ આખા વિશ્વમાં સાધુસંસ્થાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ જ સોંપવામાં આવેલું. અને તેઓ કુટુંબ, જ્ઞાતિ, ધર્મસંસ્થા, નગર, પ્રાંત, રાષ્ટ્ર ધર્મસંસ્થા અને નૈતિક સુસંસ્થાઓ રૂપે સમાજના અલગ અલગ ઘટકો સાથે અનુબંધ જોડીને વિશ્વ-સંસ્કૃતિ રક્ષા કરવાની જવાબદારી નિભાવતા પણ હતા. - હવે કદાચ માતાઓ એ જવાબદારીથી છટકે કે ચૂકે તે બનવાજોગ છે; જેમ કેકેયી ચૂકી હતી. પચે કે સ્થવિર કદાચ ભૂલ કરે, બ્રાહ્મણ અને ક્ષત્રિયો પણ સ્વાર્થવશ ચૂકી શકે તે સમજાય છે, પણ સાધુસન્યાસીઓની સંસ્કૃતિ રક્ષા માટેની જરીકે ગફલત કે ભૂલ ન ચાલી શકે. તેમણે તે તપ, ત્યાગ તેમ જ પ્રાણેને ઉત્સર્ગ કરીને પણ સંસ્કૃતિની રક્ષા કરવી જ જોઈએ. આ કાર્ય માટે સાધુઓ કેવળ પિતાનો ગ૭; પિતાનાં સ્થાનકો કે પોતાની પાસે આવતા શ્રોતા વર્ગ સુધી ઉપદેશ, પ્રેરણા વ.ની જવાબદારી લઈને, આખા વિશ્વની જવાબદારીથી છટકી ન શકે. તે અગાઉ સાધુસંસ્થાની ઉપયોગિતાના સંદર્ભમાં વિચારાઈ ગયું છે. ઘણું સાધુઓ એમ પણ કહે એ તે ગજા બહારની વાત છે. પણ, ખરેખર તે તેઓ જૈન સાધુઓના ઇતિહાસ અને જવાબદારીથી અનભિજ્ઞ હેય, તેમ લાગે છે. એ દાખલાએ.. હરિકેશી મુનિને જ દાખલો લઈએ. જ્યારે બ્રાહ્મણે સરકૃતિરક્ષાનું કામ ભૂલી જાતિમદમાં પડી, નિસ્પૃહી બનવાના બદલે ક્ષત્રિયોના આશ્રિત થઈ ગયા હતા ત્યારે તેમને સમજાવવા તેઓ બ્રાહ્મણવાડામાં ગયા જ હતા. ત્યાં ગાળ અને અપમાન સહીને પણ તેમણે બ્રાહ્મણોને પ્રતિબંધ આપે જ હતો ! તો પછી આજે ઉપાશ્રયમાં પૂરાઈ જવાને પ્રશ્ન કયાં આવે છે? | વનરાજ ચાવડાની મા વનસુંદરીની શીલરક્ષાને પ્રશ્ન આવ્યા ત્યારે આચાર્ય શીલગુણિરિની પ્રેરણાથી એક સાધ્વીએ વનસુંદરીને સથવારે આપે અને શીલ રક્ષા કરી. જૈન સાધ્વીઓ એને કેવી રીતે ભૂલી શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નમિરાજ અને ચંદ્રયશ, બને સહેદરભાઈએ નજીવી બાબતસર એકબીજા ઉપર આક્રમણ કરવાના હતા ત્યારે સાધ્વી મયણરેહાં, બને ભાઈઓને યુદ્ધના મેદાનમાં સમજાવવા અને સંસ્કૃતિની રક્ષા કરવા ગયા. ત્યારે શું એ સાધ્વી પિતાની મર્યાદા ચૂકી ગયા હતા. જવલંત ઉદાહરણ : એથી યે જવલંત ઉદાહરણકાલિકાચાર્યનું છે. ઉજજેનને ગદજિલ્લા રાજા તેમની સંસાર પક્ષેની બહેન સાધ્વી સરસ્વતીનું હરણ કરી અંતઃપુરમાં પૂરી દે છે અને જ્યારે ઉજજૈનીનાં શ્રાવકે કે બ્રાહ્મણે કંઈ પણ ન કરી શક્યા ત્યારે કાલિકાચાર્ય જાતે રાજાને સમજાવવા ગયા. પણ રાજા ન માન્યો. ત્યારે સિંધુ સૌ વીર દેશના શકરાજાને સસૈન્ય તેડી લાવે છે અને રાજાને હરાવી સાધ્વીને છોડાવે છે. ત્યારબાદ પણ સંધ પાછે એમને આચાર્ય બનાવે છે. ઉપાશ્રય બહાર કંઈપણ ન થઈ શકે એમ કહેનારાઓ માટે આ ગૌરવગાથા કંઈક કરી છૂટવાની અજબ પ્રેરણા આપે છે. સંસ્કૃતિના તો નષ્ટ થતાં હતાં અને બ્રાહ્મણે બેદરકાર બન્યા હતા ત્યારે આચાર્ય હરિભદ્રસૂરિએ પિરવાલ જ્ઞાતિ, રત્નપ્રભસૂરિએ ઓસવાલ જ્ઞાતિ, લોહાચાર્ય અગ્રવાલ જ્ઞાતિ અને જિનસેનાચાર્ય ખંડેવાલ; શ્રીમાળી જ્ઞાતિ દ્વારા સંસ્કૃતિ રક્ષાનું કામ કર્યું જ હતું. એ ભગીરથ કાર્ય કેવળ ઉપાશ્રયમાં રહીને કે વ્યાખ્યાને દ્વારા નહેતું થયું પણ સાંસ્કૃતિક ક્ષેત્રે પિતાને કંઈક કરી છૂટવાની ભાવનાથી થયું હતું. પ્રાણના ભોગે પણ શીલરક્ષા કરવાની પ્રેરણું મહાન સ્ત્રીઓને સાધુસંસ્થા તરફથી જ મળી છે. આજે પણ ગૃહસ્થાશ્રમમાં રહેલાં શીલવતી, બ્રહ્મચારિણી, તેજસ્વી લોક સેવિકાઓ કે વિધવા બહેનોને શીલ ઉજજવળ રાખી સંસ્કૃતિની રક્ષા કરવાની પ્રેરણા તેમણે જ આપવાની છે. કેવળ વિધવા બહેનું અપમાન થાય તે અંગે મૌન સેવવું કે પછી તેને સાંપ્રદાયિક સાધ્વીપણું અપાવવું એમાંજ એ કર્તવ્યની અંતિથી થઈ જતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ નથી. આજે કેટલીક સવર્ણ અને ધર્મધારી કુલીન ઘરની બહેને આપધાત કરે છે; દુરાચાર તરફ વળે છે કે વેશ્યા બને છે, તે તરફ સાધુસંસ્થા ધ્યાન આપે છે ખરી? એમના માટે સ્થૂલિભદ્રનું ઉદાહરણ ન વિસરાય તેવું છે કે તેમણે સમાજની નિંદાની પરવાહ કર્યા વગર કેશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરી તેના જીવનમાં એકદમ પરિવર્તન આણું તેને શીલ મર્યાદાના સુરક્ષિત અને નિરાપદ માર્ગે દોરી હતી. આજે પતિત અને દલિત નારીના ઉદ્ધાર માટે કોણ એવો પ્રયત્ન કરે છે? સંસ્કૃતિના આઠ અંગે : જ્યારે સંસ્કૃતિ રક્ષાની વાત આવે છે ત્યારે સ્વાભાવિક રીતે, પ્રશ્ન એ ઉઠશે કે સંસ્કૃતિનું ક્ષેત્ર મેટું છે અને આખા વિશ્વમાં સંસ્કૃતિની રક્ષા કરવાની છે. તો એ સંસ્કૃતિ અંગે સ્પષ્ટ માર્ગદર્શન કે વિવેચન ન થાય તે કઈ રીતે ખબર પડે ? આમ તે ભારતીય સંસ્કૃતિના ૮ અંગે ઉપર પૂ. સંતબાલજીએ વિવેચન કર્યું જ છે એટલે એ વિષે કહેવાનું નથી. પણ એ ૮ અંગોમાંથી મેં જે દશ મુદ્દાઓ તારવ્યા છે તે આ પ્રમાણે છે – (૧) ગુણ કર્મથી વર્ણાશ્રમ વ્યવસ્થા. (૨) ચારે આશ્રમમાં શીલ નિષ્ઠા. (૩) ગોવંશ, ભૂમિ અને માતજાતિ પ્રત્યે આદરભાવ. (૪) માતા-પિતા-આચાર્ય અને અતિથિ પ્રત્યે સન્માનભાવ. (૫) પ્રમાણિક છવન-વહેવાર. (૬) લોકભાષા દ્વારા શિક્ષણ સંસ્કાર. (૭) શ્રમનિષ્ઠા અને શ્રમજીવીઓની પ્રતિષ્ઠા. (૮) અનામણ શીલતા. (૮) જાતિ, જ્ઞાતિ કે આંધળી રાષ્ટ્રીયતાથી ઉપર ઊડીને બધા . છ અને સવિશેષે માન પ્રતિ આભૌપમ્ય ભાવ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ (૧૦) રાજ્ય સંસ્થા ઉપર સાધુસંસ્થાના પ્રભાવ અને લોકો તેમ જ લોકસેવકોને અંકુશ. ભૂતકાળ અને વચગાળામાં સંસ્કૃતિની અવસ્થા : ઉપર જોઈ ગયા છીએ કે ભગવાન મહાવીર અને ત્યારબાદ આચાર્યોને જ્યારે જ્યારે સંસ્કૃતિનાં તરવો નષ્ટ થતાં નજરે ચડ્યાં ત્યારે તેમણે જાતે આગળ આવીને, ન સમાજ ઊભો કરીને પણ તેની રક્ષા કરી હતી. વર્ણાશ્રમ વ્યવસ્થા ગુણકર્મ પ્રધાન હતી એ જૈન સુત્રો, બૌદ્ધ વિદક તેમજ ગીતા દ્વારા જાણી શકાય છે. જ્યારે બ્રાહ્મણ અને ક્ષત્રિયો એ તવ ભૂલી જાતિમદમાં છયા ત્યારે જૈન સાધુઓ સજાગ રહ્યાં અને ચાંડાલ સુદ્ધોને પણ સાધુ દીક્ષા તેમણે આપી. ત્યારબાદ પણ તેમણે ચારેય વર્ણના નવા ગુણ પ્રધાન સમાજે ઊભાં કર્યા. પણું વચગાળામાં બ્રાહ્મણવાદના સંસર્ગથી એ સિદ્ધાંતમાં ઢીલા થયા. છૂતાછૂતનું ભૂત તેઓમાં પ્રવેણ્યું; જેનધર્મ સ્થાનકો અને મંદિરોમાં હરિજન આવે તે રોકટોક થઈ એટલું જ નહીં જૈન સાધુઓની ભિક્ષા પણ તેમની સંપ્રદાયના જ વાડામાં પૂરાઈ ગઈ. જૈન સાધુઓ બહુ ઓછી વાર બીજાને ત્યાંથી જૈનેતરને ત્યાંથી ભિક્ષા વહોરે છે. જૈનધર્મ કે વર્ણવ્યવસ્થા કે ધર્મસંસ્કૃતિ બધાં ગુણકર્મ પ્રધાન છે. આધ્યાત્મિકતાની સાધનાને હકક કેવળ જૈનેને જ છે અને બીજાને નહીં; એ ખોટું છે. જેનેએ તે જાતિ-પતિ કે દેશના ભેદભાવો ભૂલાવી; કમ્મણ બમ્મણે હાઈ” એ સિદ્ધાંત ઉપર અડીખમ રહીને સંસ્કૃતિની રક્ષા માટે પરિષહ જીતવા જોઈએ. તેમણે મૂડીવાદી કે પદ પ્રતિષ્ઠા આપનાર ભક્તોની શેહમાં કે ઉપાશ્રય અને ભિક્ષા આપનારની શેહમાં ન તણાવું જોઈએ અને “મનુષ્ય જાતિ રે કેવ” ગણું સંસ્કૃતિની રક્ષા કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કડીવાદી તણાવું જોઈએ ન કે ઉપાશ્રય Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સંગઠન કરીને સંસ્કૃતિ રક્ષા આજે સંદર્ભ બદલાયો છે અને અગાઉ વ્યક્તિગત રીતે આચાર્યોએ પ્રયાસ કર્યા અને સફળ થયા તે ખરૂ પણ હવે સંગઠિત પ્રયાસ એ દિશામાં કરવો જોઈએ. માટે જૂના જ્ઞાતિસંગઠને જે માત્ર કોમી સંગઠનો જેવાં અતડાં અને અસ્પૃશ્યવાદી બની ગયાં છે તેની નવી ઢબે જે વર્ણવ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા ગાંધીજીએ ગોઠવી હતી તે રીતે ગોઠવવી પડશે. નવાયુગના બ્રાહ્મણે લોકસેવકો રચનાત્મક કાર્યકરે હશે. તેમનું સર્વાગી શુદ્ધ દૃષ્ટિએ નૈતિક સંગઠન કરવું પડશે. એવી જ રીતે શાંતિ સૈનિકો અને સત્યાગ્રહીઓ રૂપે નવાં ક્ષત્રિયોનાં સંગઠને કરવો પડશે. તેમજ વૈશ્ય અને શુદ્રના લોકસંગઠને (ગ્રામસંગઠને અને નગર સંગઠનો ઊભાં કરવાં પડશે. આ લોકસેવક સંગઠને અને લોકસંગઠને ઊભાં કરી, ઘડતર કરવું પડશે. તેમજ પ્રેરણા અને માર્ગદર્શન આપવાં પડશે; તેમજ એ બન્ને દ્વારા સંસ્કૃતિ રક્ષાનું ભગીરથ કાર્ય કરાવવું પડશે. માતાઓનાં નૈતિક સંગઠને જુદાં કરવાં પડશે જેથી સંસ્કૃતિ રક્ષાનું કાર્ય, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રમાં થઈ શકે. રાષ્ટ્રની ક્ષત્રિય સંસ્થા તરીકે, ગાંધીજી દ્વારા ઘડાયેલી અને તપ, ત્યાગ તથા અહિંસાનું સિંચન પામેલી સુદઢ રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ) રહેશે. એના ઉપર લોકસંગઠન અને લોકસેવક સંગઠનેને અંકુશ રહેશે. આમ નવી વર્ણવ્યવસ્થા રાખવાથી જ સંસ્કૃતિની રક્ષાનું કાર્ય થઈ શકશે. એજ રીતે આશ્રમ વ્યવસ્થા નવી ઢબે ગોઠવવી પડશે અને દરેક આશ્રમમાં શીલને પ્રધાનતા આપવી પડશે. બ્રહ્મચર્યાશ્રમ કેવળ પ્રથમ પચ્ચીસી સુધી જ નહીં, પણ પછીયે પાળી શકાશે. ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્યનાં નવાં મૂલ્ય સ્થાપવાં પડશે અને જેમ ગાંધીજીએ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં બ્રહ્મચર્ય પૂર્વક વાનપ્રસ્થાશ્રમનું કાર્ય કર્યું હતું તે રીતે વાનપ્રસ્થાશ્રમને પણ પુનરૂદ્ધાર કરવો પડશે. હવે વાનપ્રસ્થાશ્રમી લોકો વનમાં નહીં જાય પણ લોક-વાસી બનશે અને લોકસેવા કરશે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ દંપતિઓ સંયમ, સાદાઈ અને શીલનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વાતાવરણ પેદા કરશે. આજે ચારેય આશ્રમમાં બ્રહ્મચર્યનું સ્થાન હચમચી ગયું છે. કારણકે વિદ્યાર્થીઆલમ સાથે સાધુ સંસ્થાને સંપર્ક કેવળ વ્યાખ્યાન ભાષણ સુધી જ રહ્યો છે. તેમના જીવનમાં સંયમ, સાદાઈ અને શીલ કેમ આવે એ તરફ બહુ ઓછું ધ્યાન અપાય છે. વિદ્યાર્થીઆલમમાં ચારિત્ર્યના પાયા નબળા બનવામાં અમૂક અંશે આ કારણે પણ જવાબદાર છે –(૧) માતાપિતા બાળકોને ચારિત્ર્યવાન બનાવવાના બદલે કમાઉ છોકરો બનાવવાને ઉદ્દેશ રાખે છે. (૨) લગ્ન કરવામાં મુશ્કેલી નડશે એ કારણસર છોકરીઓને એવાં વિદ્યાલયોમાં મોકલે છે. જ્યાંનું વાતાવરણ ગંદુ હોય છે (૩) તે ઉપરાંત પશ્ચિમના પવન પ્રમાણે આજના વિદ્યાર્થીઆલમમાં ચારિત્ર્ય ભંગને હિમ્મતવાળું પગલું ગણવામાં આવે છે અને તે ભયંકર પણ સાહસિક ફેશન થઈ ગઈ છે. (૪) ઉચ્ચ શિક્ષણ માટે પરદેશ જતાં વિદ્યાર્થીઓ ત્યાંના કુત્સિત સંસ્કારો લઈને પાછા ફરે છે. આના સંદર્ભમાં એટલું જણાવવું બસ થશે કે ઈગ્લાંડ તેમજ અમેરિકાની કેટલીક કુમારિકાઓ પિતાનું કૌમાર્ય ભંગ થયું છે તે અંગે અમૂક રંગની પટ્ટી લગાડવામાં પિતાની શાન સમજે છે. આમ શીલ રક્ષા તેમજ શીલ-આચારને પ્રશ્ન વ્યક્તિગત રહ્યો નથી પણ ભાવિ પ્રજાના ઘડતર માટે વિચારણીય પ્રશ્ન બની ગયો છે. તે માટે સાધુ સંસ્થાએ સંગઠિત રીતે પ્રયત્ન કરવા પડશે. આજે શીલરક્ષા અંગે કેટલાંક જ્વલંત પ્રશ્નો નીચે મુજબ છે: (૧) વેશ્યા બહેનેને પ્રશ્ન અને તેની સાથે અનિતીએ જીવન જીવતી સમાજ સુંદરીઓને પ્રશ્ન? (૨) કૃત્રિમ સંતતિ નિયમનને પ્રશ્ન ? (૩) વિદ્યાર્થી જગતમાં બ્રહ્મચર્યને પ્રશ્ન? (૪) ગૃહસ્થાશ્રમમાં સંતિત મર્યાદા અગર બ્રહ્મચર્ય પાળવાનો પ્રશ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ (૫) શીલ-વિધાતક અશ્લીલ સિનેમા, નાટકો, ગંદુસાહિત્ય, ચેમેર ગંદા પ્રચારના સાધન. ભડકીલા પિશાક વ. ઉપર પ્રતિબંધને પ્રશ્ન. આ બધાં શીલ નિષ્ઠાના સંસ્કૃતિ રક્ષાના પ્રશ્નો છે. સાધુસંસ્થાએ જે સમાજ વ્યાપી લિનિષ્ઠા ઊભી કરવી હશે તે આ બધા પ્રશ્નોને લીધા વગર નહીં ચાલે? વેશ્યા બહેના પ્રશ્નોમાં સમાજને આંચકો પણ લાગશે, ક્યારેક પોતાની પ્રતિષ્ઠા જવાને સવાલ પણ આવશે, પણ જેઓ સંસ્કૃતિના રક્ષક છે તે સાધુ-સંસ્થાના સભ્યોએ જાતે કડક બ્રહ્મચર્ય પાળીને એવાં શીલલક્ષી બહેને, બ્રહ્મચારિણીઓ કે સાધ્વીઓને તૈયાર કરવી પડશે જેઓ એવી બહેનનાં પ્રશ્નો લઈ માતસમાજે દ્વારા તેને ઊકેલ આણું શકે. સરકાર પણ સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા વેશ્યા તેમજ પતિત બહેનો અને સ્ત્રી જાતિના બીજા પ્રત્રો લે છે પણ તેની એક મર્યાદા છે. સરકારી ખાતામાં ગોટાળાઓ થઈ શકે તેમજ ઉદ્ધાર તો થાય પણ ધર્મનીતિના સંસ્કાર વગર તે ક્યાંથી ટકી શકે ? એ સંસ્કારો તો ચારિત્ર્યવાન બહેને કે સાધુસાધ્વીઓ જ આપી શકે. સરકાર દ્વારા સંતતિ નિયમનના કૃત્રિમ સાધનને ઠેર ઠેર પ્રચાર થઈ રહયો છે. તેની વિરૂદ્ધ સંયમને પ્રચાર કરવા જે બહેને કે સાધ્વીઓ અને ખુદ સાધુસમાજ તૈયાર નહીં થાય તે શીલ નિષ્ઠાની વાત અધુરી જ રહેશે, એવી જ વાત વિદેશની સૌંદર્ય હરિફાઈ, મુક્ત સહચાર અને ઉત્તેજક વાતાવરણની છે. તેની હવા ભારત ઉપર ન પડે તે માટે શું કરવું જોઈએ? એ માટે પણ સાધુસમાજે તૈયાર થઈ ભારતના સાંસ્કૃતિક સંગઠનેની સાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રનાં સાંસ્કૃતિક સંગનેને અનુબંધ જોડીને બહેને, સાધ્વીઓ અને બ્રહ્મચારિણીઓને તૈયાર કરી તપ-ત્યાગ બલિદાન અને સતત પુરુષાર્થ દ્વારા એ દુષિત વાતાવરણને અટકાવવું પડશે. આ અંગે માતસમાજે પણ ન આદર્શ ઊભો કરી શકે છે સંસ્કૃતિ રક્ષાના ત્રીજા મુદામાં છે. આ માસમાજે ઠેરઠેર નારી જાતિ ઉપર થતાં અન્યાય-અત્યાચારો અને જુલ્મના લીધે થતાં આપધાતને અટકાવી શકો. સાધુવર્ગમાં પણ એક બેટી માન્યતા ચાલી આવે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કે સાધ્વી ભલે દીર્ધકાળની દીક્ષિત હોય પણ તેણે નવદીક્ષિત સાધુને વંદન કરવું જોઈએ; આ માન્યતા નારીજાતિને નીચે પાડવા માટેની છે, તેને સાધુસમાજે તેડવી પડશે. કેટલાક સંપ્રદાયમાં સાધ્વીઓ વ્યાખ્યાન ન આપી શકે એવા થોડા નિયમો છે. જેમાં સાધ્વીના અધિકારે ચૂંટાયા છે તે તેડવાં પડશે. એવી જ રીતે શ્રાવિકાઓ પણ પદાધિકારી બની શકે તેમજ સમસ્ત ભાતજાતિમાં નૈતિક શકિત જાગૃત કરી તેમનાં તપ-ત્યાગને સંસ્કૃતિની રક્ષામાં લગાડી શકાશે. એવું જ ગો-પાલન માટે છે કે ગેરક્ષા નિમિત્તે ઠેરઠેર ગૌશાળાએ ખેલવી પડશે અને ગે-પુત્રે (બળદે) દ્વારા જ ખેતી થાય-યંત્ર દ્વારા નહીં, તે જેવું પડશે. ભુમિ માટે પણ ખેડે તેની ભૂમિ એવું વાતાવરણ પેદા કરવું પડશે. જૂના વખતમાં વિરાટ રાજાની ગાયે કોઈ લઈ જતું હતું ત્યારે ભીમ અને અર્જુન જીવ સટોસટ લડ્યા હતા તેમ આજની કોંગ્રેસ સંસ્થાને ગેરક્ષા માટે તૈયાર કરવી પડશે. પ્રમાણિક જીવન વહેવાર માટે શહેરમાં મજૂરોના શ્રમિક સંગઠને અને મધ્યમ વર્ગનાં સંગઠન તેમજ ગામડામાં ખેડૂતે-ગોપાલકો અને ગ્રામોધોગી મજૂરોનાં ગ્રામસંગઠને નૈતિક ધોરણે કરવાં પડશે, તેમ જ તેમને તેમનાં ઉત્પાદનનું પરવડતું વળતર મળે એવા પ્રયત્નો કરવા પડશે. જાત, પ્રાંત કે આંધળી રાષ્ટ્રીયતાના ઝનૂનને સર્વધર્મ સમન્વય વડે દૂર કરવું પડશે. અને એ રીતે સમસ્ત વિશ્વના માનવો અને જીવોમાં પણ એકત્વની ભાવના કેળવવી પડશે. આજે આ લોકશાહીયુગમાં પણ આઝાદી મળે પદરેક વર્ષ થયાં છતાં, ગામડાના લોકો ૮૫% ટકા હેવા છતાં આજે અખિલ ભારતીય ઘરણે અંગ્રેજીને સ્થાન આપવાને આંધળો ગુલામીભર્યો મોહ કેટલાક લોકોને છે. તે લોકોએ દેશની સંસ્કૃતિ અને ગૌરવને ટકાવી રાખવા, તેમજ પિતાની માતૃભાષા હિંદીને વધારવા માટે જેમ ભગવાન મહાવીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ અને બુદ્ધ અર્ધમાગધી અને પાલી જેવી લક્ઝાષાને અપનાવી હતી. તેમ લેકભાષા અને ભાતભાષાને અપનાવી તેને વિકાસ કરે પડશે. એ માટે જરૂર જણાય તે શુદ્ધિ આંદોલન કરવાં પડશે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અણુબના પ્રયોગ અને વિશ્વયુદ્ધની વાતે ચાલે છે. તે માટે સામુદાયિક અહિંસાના પ્રયોગો કરી અનાક્રમણતાના તત્વને વિશ્વના વાતાવરણમાં ઉપર લાવવું પડશે. આમ સંસ્કૃતિરક્ષાનું કાર્ય આજે નવી સંગઠિત દષ્ટિ અને વિચારણું માગી લે છે. તે કાર્ય સાધુસંસ્થાએ જ ઉપાડવાનું છે અને જગતના પ્રવાહે ઓળખી, દીર્ધ દૃષ્ટિએ પાર પાડવાનું છે. તે માટે સર્વ પ્રથમ તે તેણે નૈતિક ધોરણે લોકસંગઠને અને લોકસેવક સંગઠને રચી, તેમને રાજ્ય ઉપર અંકુશ આવે એમ કરવું પડશે. રાજ્યને રાજકીય ક્ષેત્ર સોંપી બાકીનાં ક્ષેત્રે આવાં નૈતિક સંગઠનેને મળે તે માટે પ્રયાસ કરી સાધુસંસ્થાએ પિતાની ઉપયોગિતા સિદ્ધ કરવા સંતસંસ્કૃતિની સર્વાગી રીતે રક્ષા કરવી પડશે. ચર્ચા-વિચારણું ક્રાંતિપ્રિય સાધુ સંસ્કૃતિ રક્ષાનું કામ કરે : શ્રી. પૂંજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું. “સાધુઓમાં બે પ્રકારના સાધુઓ છે. એક તે નામધારી કે વેશધારી સાધુ જેમની વેશ ભૂષા કે ભાષા સાધુતાને શોભતી નથી. રાગ-દ્વેષ અને ક્રોધ પણ ભારોભાર હોય છે. ઘણા લોકો અંધશ્રદ્ધાના કારણે હજુ તેમને માને છે. તેમનાથી સંસ્કૃતિ રક્ષાનું કાર્ય નહીં થાય. જૈનેમાં પણ સંકીર્ણતા અને ધર્મ મૂઢતા વ. દેશે તે છેજ પણ જૈનેતર સાધુઓ કરતાં સારા અને ઉચે દરજજો ધરાવનાર એમાંથી ૫ણુ અને કેટલાક વેદિક સન્યાસીઓમાંથી ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ નીકળે તોજ તેઓ શંકરાચાર્ય-હેમચંદ્રાચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કે સમર્થ રામદાસની જેમ સંસ્કૃતિ રક્ષાનું કામ કરી શકશે. બાકી તે પૂર્વાચાર્યોના નામે ચરી ખાનારાજ વધારે મળશે. તેમને અપ્રતિષ્ઠિત કરવા માટે સાચા અને સારા સાધુ-સાધ્વીઓએ આગળ આવવું પડશે. આજે જો કે પરિસ્થિતિ નિરાશાજનક લાગે છે છતાં વન-ઉપવન અને તીર્થસ્થાનોમાં આશ્રમો બાંધીને પણ કંઈક ઉપકારી થવાની અને સંસ્કૃતિ રક્ષા કરવાની ભાવના તેમજ કાર્ય સાધુસંસ્થા કરતી રહી છે, પણ હવે નવા યુગનાં અનુસંધાનમાં ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓ જાગે અને સંસ્કૃતિનું પુનઃ નિર્માણ કરે તો આખા સમાજને સામી દિશા સૂઝશે અને બધું ઠેકાણે પડવા લાગશે.” નવેસરથી સંસ્કૃતિનું સંશાધન : શ્રી. દેવજીભાઈ: “અત્યારસુધી જૈન સાધુઓ માટે જે કે વેદ-વિજ્ઞાતા” હોવું જરૂરી છતાં કેવળ વ્યક્તિગત સાધનાની જ વાતે સાંભળવા મળી છે. તેના બદલે આજે ભારતીય સંસ્કૃતિનું જે વ્યવસ્થિત ચિત્ર સાંભળવા મળ્યું તે અગાઉ બીજા સાધુઓ પાસેથી સાંભળવા મળ્યું નથી. સાધુઓ અને માતાઓ ઉપર સંસ્કૃતિને મોટો આધાર છે. આજે ક્રિયા-પાઠો વ. ભણાવવામાં આવે છે પણ તેના ઊંડાણમાં કોઈ ઊતરતું નથી. આ વિશાળ માનવસમાજ સામે હોવા છતાં તે તરફ લક્ષ ન હેવાથી મકાન ઊંચું પણ પાયા વગરનું એવું કામ થાય છે. આજે ચોમેર સંસ્કૃતિના નામે અસંસ્કૃતિમાં ફેલાયેલી છે. તે, ધર્મ અને સંસ્કૃતિના સ્તંભ સમા સાધુસન્યાસીઓ અને માતાઓ નવેસરથી સંસ્કૃતિનું સંશોધન કરી તેને જગતમાં ફેલાવે.” નારી શક્તિની વધારે જવાબદારી : પૂ. દંડી સ્વામી : વેદિક ગ્રંથો પ્રમાણે કર્યું તે વર્ણ, આશ્રમ, પુરૂષાર્થ એ બાર તાજ સંસ્કૃતિનાં મુખ્ય છે. એનાં ઉપર જાળાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ચડ્યાં છે તે જરૂર નિવારવાં પડશે. વર્ણવ્યવસ્થા ચૂંથાઈ ગઈ છે; આશ્રમનાં ઠેકાણું રહ્યાં નથી. જો કે રામકૃષ્ણ પરમહંસ અને મહાત્મા ગાંધીજીએ વાનપ્રસ્થાશ્રમની નવી દ્રષ્ટિ આપી છે સપત્નીક બ્રહ્મચર્ય વ્રતથી, પણ, એને ધર્મદ્રષ્ટિએ સર્વત્ર વ્યવસ્થિત કરવાં બાકી છે. પુરૂષાર્થમાં ધર્મનું પ્રથમ સ્થાન રહ્યું નથી; બાકી મૂર્તિપૂજ, શ્રાદ્ધ અને સંસ્કારની વાતે ભારતમાં બધા ધર્મોને માન્ય નથી તેમજ ધર્મના મૂળભૂત અંગો નથી. ધર્મ અને સંસ્કૃતિ અંગે આપણે પરંપરા, તર્ક, આજના જ્ઞાનીઓના અનુભવ વ. બધે વિચાર કરીને આપણે નિર્ણય કરીએ છીએ. નારી મહાશક્તિ હતી અને છે જ; એમાં શંકા નથી. પણ, આજે સમાજના દોષના કારણે કહે કે નારીની સ્વતઃ અજાગૃતિના કારણે કહે, આજે સ્ત્રીમાં ખોટી હઠીલાઈ અને પ્રાકૃતપણું ઘણું જોવામાં આવે છે. એટલે એમને નવેસરથી આગળ ધપાવવા માટે ઉચ્ચ કોટિના સાધક–પુરૂષોએ ભગીરથ પ્રયાસો કરવા પડશે. આ કામ ક્રાંતિપ્રિય સાધુઓને ફાળે જાય છે પણ એમની મૂર્તિમાં સાધ્વીઓ પણ એટલાં શક્તિવત નહીં હોય ત્યાં લગી સફળ બને, એમ મને લાગતું નથી. ગીતામાં સ્ત્રીઓનાં મહાનગુણેનું વર્ણન છે. મહાવીર, બુદ્ધ, શંકરાચાર્ય, રામ અને કૃષ્ણની જનેતા માતાએ પૂજ્ય છે. તે છતાં જેમ સ્ત્રીને સ્વર્ગની બારી કહી છે તેમ તેને નરકની ખાણ પણ કહી છે. પુરૂષ જાતિમાં દુષણ નથી એમ હું નથી કહેતે પણ તે ભોળો છે. ત્યારે સ્ત્રી અંદરથી એટલી નિખાલસ મળવી મુશ્કેલ છે, એ તે આજની પરિસ્થિતિમાં તે કેવી છે કે કેવી મનાય છે તેજ કહું છું; બાકી મને એમાં શંકા નથી કે જ્યાં સુધી સમાજને દેરવા ઘરથી માતાઓ તૈયાર નહીં થાય; સંસ્કૃતિ રક્ષાનું કાર્ય સાધુઓ કે મહાન સાધકો પણ પાર પાડી શકશે નહીં એટલે સ્ત્રીનાં પ્રશ્નો લઈને તેમને એકાગ્રભાવે ઉકેલી ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓએ સ્ત્રીઓને ક્રાંતિક્ષમ બનાવવી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આ રીતે મારા મનમાં શંકરાચાર્યને હું વંશ જ અનુયાયી સન્યાસી છતાંયે બુદ્ધ ભગવાનને વધારે માનું છું. કારણકે બુદ્ધ પ્રછન્ન શક્તિ એટલે કે શક્તિમાતાના ઉપાસક હતા અને શંકરાચાર્ય પ્રચ્છન્ન બૌદ્ધ એટલે તેને તાળો મળી રહે છે. નારી પણ શકિતનું પ્રતીક છે. તેને સંસ્કૃતિ–રક્ષિણી બનાવવામાં આવે તે ઘણું કાર્ય થઈ શકે.” સંસ્કૃતિ રક્ષામાં સ્ત્રી સર્વોપરી દેવજીભાઈ: સંસ્કૃતિ રક્ષણમાં સ્ત્રી સર્વોપરી છે. વહેવારમાં પણ ગમે તેટલાં કષ્ટ સહીને, ગરીબાઈમાં રહીને પણ, મહેનત અને નીતિમય જીવન જીવી બાળકોમાં જે સંસ્કાર સ્ત્રી રેડે છે અને ઉછેરે છે તે પુરૂષ કરી શક્તો નથી. એટલે તેમના માધ્યમથી જ સાધુઓએ આગળ વધવાનું છે. ચંદનબાળા વગેરેને તૈયાર કરીને જ ભગવાન મહાવીરે કેટલો મોટો ફાળે સંસ્કૃતિ અંગે આપ્યો હતો? ગાંધીયુગમાં પણ જાગૃત-નારીના કારણે ફતેહ મળી હતી; એજ સ્ત્રીશક્તિને જગાડતા. આપણને પણ ફતેહ મળશે.” સાચી નારીપૂજા–એટલે સંસ્કૃતિનું પ્રથમ ચરણ પૂ. નેમિમુનિ: “સાંસ્કૃતિક ક્ષેત્રે સાધુ સંસ્થાની ઉપયોગિતાને પ્રશ્ન વિચારતાંની સાથે જ ક્રાંતિપ્રિય સાધુઓ આગળ નારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવીને ઊભે રહે છે. સર્વ પ્રથમ તેમણે સાધ્વીઓ અને સાધિકાઓને ઘડવી પડશે; ત્યારેજ એ ઘડાયેલી નારીઓ સમાજના અને વિશ્વના પ્રશ્નો ઉકેલવામાં જમ્બર ફાળો આપી શકશે. મનુસ્મૃતિનું આ વાકય “જ્યાં નારી પૂજાય છે ત્યાં દિવ્ય બાળકે ક્રીડા કરે છે અથવા દિવ્યતા પ્રસરે છે અને જ્યાં નથી પૂજાતી ત્યાં બધી ક્રિયા અફળ થાય છે.” આ એકજ લેક; નારી અંગે અનુભવ યુક્ત શાસ્ત્રનું પ્રમાણ પત્ર છે. એટલે બીજાં બધાં વાક્ય નિરર્થક ઠરે છે. આજનો સુધરેલો સભ્ય સમાજ “ladies first” કહીને નારીને પ્રતિષ્ઠા આપવામાં માને છે ખરે, પણ જેમ ગાયને પૂજવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ છતાં આજે ઉલટુ છે તેમ સ્ત્રીએ અગે છે. યુરોપમાં નારીપૂજામાંથી; નારીના બાહ્ય સદય' અને ઉપભાગની પૂજા ચાલી છે. તેના ચેપ આપણે ત્યાં પણ કર્મક અંશે લાગી રહ્યો છે. ખરી રીતે તે સ્ત્રીની પૂજા એટલે તેના સદગુણા વાત્સલ્ય, શુશ્રુષા માતૃત્વ વ. નું અનુકરણ થવુ જોઇએ. અગાઉ જણાવી ગએલ સંસ્કૃતિ રક્ષાનાં દશ મુદ્દાઓમાં નારી પ્રતિષ્ઠાનું સ્થાન નાનું સૂનું નથી. આજે અહિંસક કાંતિને કાળ છે અને તેમાં સ્ત્રીન્નતિ અને લેાકા-પછાત વર્ગોનું સ્થાન સર્વોપરી છે. ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીએ ત્યારબાદ સંસ્કૃતિના ખીજા મહત્ત્વના પ્રશ્ન ભાષા અને શિક્ષણ ઉપર પૂરતુ ધ્યાન આપવાનુ છે. આજે જૈનેમાં પણ વિદ્યાલયે સાધુઓની પ્રેરણાથી થયાં છે; વૈદિક સાધુમાં તે શિક્ષણ શાળા પ્રતિ અગાઉથી જ રસ હતા; પણ આ બધુ કા વ્યાપક થવુ જોઇએ તેમજ એને સાંપ્રદાયિક સંકીતામાં ન મૂકવુ જો એ. સકા તામાં ગુણે! ન ખીલી શકે અને સંસ્કારિતા ન આવી શકે. એટલે ગુણા ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થી એ આવતા યુગની આશાના દીવડા છે. તેમનુ ચારિત્ર્ય ઘડવાની ઘણી જરૂર છે. આ દિશામાં માતૃસમાજો, વિદ્યાથીનીઓમાં ચારિત્ર્ય અને સંયમની ભાવના ભરવામાં ધણું કામ કરી શકે. આજે સ્થૂળ હિંસા, મત્સ્યોધોગ એ માટે સાધુસ ંસ્થા, રાષ્ટ્ર વિરોધી દળાના દ્વાથમાં રમી મૌખિક વિરોધ કરે છે. પણ સતતિનિયમના કૃત્રિમ સાધને, જેનાથી વાસના ભોગ-વિલાસને ઉત્તેજન મળે છે, તેમજ લગ્નનાં પવિત્ર બંધનાનાં મૂળ છેદાઈ રહ્યાં છે; તે તરફ આંખ મીચે, તે યોગ્ય નથી. તેણે તે સયમના માર્ગે સંતતિનિયમન બ્રહ્મચર્યંની ઉપાસના કરીને, કરવા માટે પ્રેરણા આપવી જોઈએ. ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ આમ આ બધું સંસ્કૃતિ રક્ષાનું કાર્ય કેવળ સાધુ-સાધ્વીજ કરી શકે તેમ છે. ચારિત્ર્યવાન બહેને દ્વારા સાધ્વીઓ માતસમાજે સ્થપાવી પતિત-નારી અને સંયમહીનતાના સામાજિક સડાને નાબુદ કરાવી શકે છે. તે ઉપરાંત પણ વિશ્વમાં યુદ્ધબંધી; અણુપ્રયોગો ઉપર અંકુશ વગેરે અનેક પ્રશ્નો છે જે કેવળ ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ જ ઉકેલી શકશે.” શ્રી. શ્રોફ : “વાત તે સાચી છે કે એ કાર્ય ઘડાયેલી સાધુસંસ્થાના સભ્યો જ કરી શકશે. જેઓ મહંતગીરી કે મઠાધીશપણું ચલાવે છે તેઓ તો સેનાની બેડીથી જકડાયેલા છે. એવી જ રીતે બેડી (ઘરેણુંની)થી જકડાયેલા માણસો છે. બધાને મુક્ત કરવાનાં છે. આ બધા કાર્યોમાં શિસ્ત અને નિયંત્રણની સાથે પૂ. મહારાજશ્રી જેવું વાત્સલ્ય પણ જશે.” સંતિત નિયમન અને કૃત્રિમ સાધન : શ્રી. બળતભાઇ: સવારે પૂ. મહારાજશ્રીએ કહેલું તેમ કૃત્રિમ સાધને અને સંતતિ નિયમનને મુદ્દો ઘણી વિચારણું માગી લે છે. હું મારા એક મિત્રને ત્યાં ગયેલો. મેં તેમને કહ્યું: “હવે, આ ઉમ્મરે આટલાં સંતાનો થયાં પછી સંયમ પાળવો જોઈએ !” તેમણે કહ્યું ! “ઓપરેશનને વિચાર કરૂં છું.” એટલે આ સ્થિતિ ક્યાં જઈને અટકશે! સંયમના વ્રત ઠેકઠેકાણે સ્ત્રી-પુરૂષોને આપવા જોઈએ તેમજ વિદ્યાર્થીઓમાં પચ્ચીસ વર્ષ લગી બ્રહ્મચર્ય પાળીશ એવું ઠસાવવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ શ્રી. શ્રોફ : “પણ આ બધું વ્યક્તિગત નહીં, સંગઠન દ્વારા થવું જોઈએ. આપણે જે નૈતિક સંગઠને રચીએ છીએ તેમાં એ વાત સહજ રૂપે આવી જાય છે. વ્યકિતગત વાત અમૂક હદ કે મર્યાદા પછી અટકી જવાની છે. વહેવાર શુદ્ધિ આંદોલન અને ભૂમિ આંદોલનની શું દશા થઈ? ત્યારે ગાંધીજીએ સંસ્થાઓ દ્વારા કામ લઈ આખા દેશનું ઘડતર ક્યું. એવી જ રીતે સંસ્કૃતિ રક્ષાના કોઈ પણ મુદ્દાનું કાર્ય સુસંસ્થાઓ દ્વારા વ્યાપક બનાવાય તો જ સફળ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક ક્ષેત્રે ઉપયોગિતા [૧૩] મુનિશ્રી નેમિચંદ્રજી] [ ર૭-૧૦-૬૧ સાધુસંસ્થાની આધ્યાત્મિક ક્ષેત્રે ઉપયોગિતા ઉપર અત્રે વિચાર કરવાનું છે. સર્વપ્રથમ અધ્યાત્મ એટલે શું તેને વિચાર કરીએ. અધ્યાત્મમાં અધિકઆત્મનિ એ બે શબ્દ છે. તેને અર્થ થાય છે આત્મામાં રમણ કરવું કે વિચરણ કરવું. એને બીજો અર્થ થાય છે આત્માન અધિ”; એટલે કે આત્મા પ્રત્યે જેવું, આત્મસ્વભાવમાં પ્રવૃત્ત થવું. ગીતામાં પણ કહ્યું છે-- “સ્વમાથાભમુખ્યતે” (સ્વભાવ એ જ અધ્યાત્મ છે.) આને ઘણાં લોકો સાંકડો અર્થ કરીને કેવળ પિતાના આત્મામાં જ વિચરણ કરવું કે પ્રવૃત્ત થવું એમ કરે છે. પણ એના વિશાળ અર્થ રૂપે સિદ્ધ ભગવાનને મૂકી શકાય છે કે જે વિશ્વ ચૈતન્યમાં રમણ કરી, વિશ્વના પ્રાણીઓની પ્રવૃત્તિ જાણે છે – જુએ છે. એટલે વિશ્વના ચૈતન્યમાં રમણતા કરવી, વિશ્વના આત્માઓની પ્રવૃત્તિ જાણવી, એમની સાથે એકરૂપતા – તાલબદ્ધતા અનુભવવી, જ્યાં જ્યાં સ્વભાવ આત્મગુણે ખૂટતા હોય ત્યાં ત્યાં નિમિત બની આત્મવિકાસ સાધવે એજ અધ્યાત્મ છે. એ ભાવ જે પ્રવૃત્ત થાય છે તે ખરો આધ્યાત્મિક છે. આધ્યાત્મનું પ્રેરક બળ : સર્વાગી કાંતિકારની ક્રાંતિને પાયે આધ્યાત્મિક્તા હેય છે. એનું પ્રેરક બળ વિશ્વચૈતન્ય હોય છે ને કે કેવળ પિતાનું ચૈતન્ય. તે પિતાને એકલો નથી સમજતા. તે પોતાના ચૈતન્યને સંપૂર્ણ વિકાસ કરી તેને વિશ્વ ચૈતન્ય સાથે જોડી, પિતાનાં તેમજ જગતનાં આવરણેને દુર કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ર૧૩ પ્રયત્ન કરે છે તેમ કરવા માટે તે પિતાના પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહ હોમવા પણ તૈયાર થાય છે, કારણ કે તેનું પ્રેરકબળ વિશ્વચેતન્ય છે. જો ત્યાં તેનું પ્રેરક બળ પિતાનું જ ચૈતન્ય હોય તો આવી સહનશક્તિ તેનામાં ન આવી શકે અને મરણાંત સુધી શ્રદ્ધા- (વિશ્વના અવ્યકત ચૈતન્ય પ્રત્યે ) પૂર્વક ટકી ન શકે. તેને એ ખાતરી હોય છે કે શરીરનો નાશ થાય છે, પણ આત્માને નાશ થતો નથી તેથી જ તેનામાં વિશ્વચેતન્ય પ્રત્યે મરણાંત સુધી શ્રદ્ધા રહેલી હેય છે. ઇશુખ્રિસ્ત કે સોક્રેટિસ વગેરે પિતાનાં પ્રાણુત સુધી અવિચળ પણે ટકી રહ્યા, તેની પાછળ આજ ભાવના સક્રિય કાર્ય કરતી હતી. એટલે જ તેઓ પિતાના પ્રાણના ભોગે પણ જગતના દુઃખને પિતાનાં માની; જાને કષ્ટ સહી જગતના દુઃખ દૂર કરવા મથે છે. અહમ્નશ્રાવક સામે દેવે ભયંકર પરિસ્થિતિ સર્જી પણ તેની સામે વિશ્વ-અધ્યાત્મનું એજ પ્રેરક બળ હતું એટલે તે ન ડગે. માતા જેમ પતે કષ્ટ સહી બાળકને સુખ આપવામાં આનંદ માને છે, તેમ ખરે આધ્યાત્મિક જાતે હમાઈ કષ્ટ સહીને વિશ્વાત્માઓની ભાવ રક્ષા કરવામાં અનેરો આનંદ માને છે. તે બધા આત્મામાં પિતા૫ણું જુએ છે અને એટલે જ તે “સવ મુથg મૂયરફ સન્ન મારુ ”- સર્વઆત્માને આત્મવત અને સમભાવથી જોઈ શકે છે પારકા દુખે જોઈને તેનું હૃદય દ્રવિત થશે, અને તેને દૂર કરવાનું પસંદ કરશે. સ્વચ્છતા જેને પસંદ છે, તે વ્યકિત કચરે ગમે ત્યાં હશે છતાં સાફ કર્યા વગર રહી શકે જ નહીં, એવું આધ્યાત્મિક પુરૂષનું પારકાં દુઃખ પ્રતિ છે. અબ્રાહમ લિંકન જ્યારે કાદવમાં ફસાયેલા ડુકકરને બહાર કાઢે છે ત્યારે તેના દુઃખને પિતાનું ગણુને જ કાઢે છે અને તેમ કરવા જતાં પિતાના કપડાં ખરાબ થઈ જાય છે તે તેની ચિંતા કરતા નથી. પણ ભૂંડને બહાર કાઢયાને અનેરો આનંદ અનુભવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ગજસુકુમાર મુનિ બહુ જ લાડકોડમાં ઉછરેલા પણ વૈરાગ્ય આવતાં યુવાનીમાં દીક્ષા લીધી, દીક્ષાને પહેલે દિવસે જ તેમણે તેમનાથ પ્રભુને કહ્યું કે મને વહેલી તકે આત્મ વિકાસની સિદ્ધિ થાય તેવો માર્ગ બતાવે. તેમણે બારમી ભિક્ષની પ્રતિમા બતાવી અને ગજસુકુમાર મુનિ મસાણમાં તેની સાધના કરવા ગયા. ત્યાં જ તેમને સંસાર પક્ષને સસરે સોમલ બ્રાહ્મણ નીકળે છે અને પિતાની દીકરીનું શું થશે ? એની ચિંતામાં ક્રોધે ભરાઈ ગજસુકુમાર મુનિના માથે માટીની પાળ બાંધી તેમાં ધગધગતા અંગારા નાખે છે. તે વખતે આજના કોઈપણ સાધુની જેમ તેઓ ગુસ્સે ન થયા; પણ માથું સળગી બળી રહ્યું છે અને તેની અપાર વેદના છે છતાં તેઓ સમભાવ ધારણ કરે છે અને વિશ્વના આત્માઓ સાથેની એકતા અનુભવી પિતાના સસરાને કર્મબંધન મુકિતનું કારણ માને છે. તેમને સંપૂર્ણ ચતન્યની જાણકારી રૂપે કેવળજ્ઞાન થાય છે. આવું છે આધ્યાત્મિક્તા અને વિશ્વાત્માઓ રૂ૫ પ્રેરક બળ. આધ્યાત્મિક્તા એટલે? આ આખું વિશ્વ આધ્યાત્મિક ક્ષેત્ર છે. જ્યાં જ્યાં આત્માઓ છે તે તે ક્ષેત્ર આધ્યાત્મિક ક્ષેત્ર જ છે. વિશ્વના દરેક આત્માઓ અને પિતાને આત્મા અભિન્ન છે; એ છોમાં મારા જેવું આત્મતત્વ છે અને મારામાં એમનાં જેવું આત્મતત્ત્વ છે; આવી આત્મવત્ ભાવનાથી પ્રેરાઈને, પ્રાણી માત્રને જોઈ સહુ કષ્ટોનું નિરાકરણ કરવું, એ આધ્યાત્મિક્તાના ક્ષેત્રમાં આવે છે. વિશ્વના સમસ્ત પ્રાણીઓ સુધી પહોંચવા માટે ત્રણ શ્રેણિએ જવું પડશે –(૧) વ્યક્તિ (૨) સમાજ (૩) સમષ્ટિ વ્યકિતથી માનવસમાજ સુધી પહોંચ્યા બાદ; પ્રાણીમાત્ર સાથે આત્મીયતા ભર્યો વહેવાર થશે. આધ્યાત્મિક વહેવારને અર્થ એ છે કે જેને એવું ભાન થઈ જશે કે જે મારો આત્મા છે તે બીજાને છે; જેમ મને પ્રતિકૂળતામાં દુ:ખ અને અનુકૂળતામાં સુખ થાય છે તેમ બીજાને થાય છે. એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પિતાના આત્મભાવના ત્રાજવે જગતના પ્રાણીઓનાં સુખદુઃખને સમજી; તે સમજણ પૂર્વક દરેકને સુખી કરવાને દરેકમાં આત્મભાવ જગાડવાનો વહેવાર કરશે; તેમજ બીજાને પણ એજ માર્ગે દેરશે. આધ્યાત્મિક જ્ઞાન કદી સિદ્ધ અને સંસારમાં પણ આત્માની દૃષ્ટિએ ભેદ કરશે નહીં; જુદા જુદા ઘટમાં રહેલ આત્મ વિકાસના તારતમ્યને કે આવરણોને લઈને દેખાય છે પણ આત્મતત્ત્વ તો સહુમાં સમાન છે, એમ માનશે. તે નાના નાના જીવોમાં પણ પરમાત્મ-સ્વરૂપનાં દર્શન કરશે. નરસી મહેતાએ એકવાર રોટલી બનાવી લીધી અને ચોપડવા માટે ઘી લેવા અંદર ગયા. એટલામાં એક કુતરે ત્યાં આવ્યો અને રે ટલી લઈને ગયા. નરસી મહેતા ઘીની હાંડલી લઈને બહાર આવ્યા અને કુતરાને રોટલી લઈને જતે જોઈને બેલ્યાઃ “ભગવાન ! મને શી ખબર હતી કે આપ આટલા ભૂખ્યા છે! પણ ઘી ચોપડ્યા વગરની રોટલી ગળે અટકશે. માટે થોભે, એને હું ચોપડી દઉં!” એમ કહીને કુતરા પાછળ દોડ્યા. કુતરો એક જગ્યાએ અટક્યું કે તેના પગ પકડી લીધા અને રોટલી ચે પડીને તેની આગળ ધરી. આ હતી નરસી મહેતાનો પારદર્શી દષ્ટિ ! પિતાને ગળે લુખી જેટલી અટકે તો કુતરાને પણ અટકે એમ માની તેમણે કુતરાનું દુઃખ જોયું. વિદેશમાં કહ્યું છે : “ો વૈ મૂમાં તસુરવમ્ ” –જે વ્યાપક બને છે તે સુખરૂપ થાય છે. વ્યાપક બનતાં તેને પિતાની ચિંતા જાતે કરવાની હોતી નથી; તેની ચિંતા બીજા કરે છે. વિશ્વ ચૈતન્યના દુ:ખ કે આવરણો દૂર કરવામાં તે જાતે સંશોધન કરી, તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. અને તે આત્માઓને આત્મગુણો તરફ વાળવા પ્રયત્ન કરે છે. વિશાળતામાં જે આનંદ છે તે સંકીર્ણતામાં નથી. આધ્યાત્મિકતાનું વ્યાપક ક્ષેત્ર આખું જગત છે ત્યારે કેવળ સ્વાર્થી બની પોતાના જ પાંચ હાથના દેહમાં તે સીમિત થઈ જાય તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જગતને શું લાભ? તેને આધ્યાત્મિકતાને જે લાભ મળે છે તે એને વિશ્વ હિતમાં લગાડવું જોઈએ ત્યારે જ એનો લાભ જગતને થાય છે. આધ્યાત્મિક્તા જેને પ્રાપ્ત થાય છે તેની ઉપયોગિતા આખા જગતને છે. મહાત્મા ગાંધીજીએ આધ્યાત્મિક વિકાસ સાધ્યો તેથી ભારતને જ નહીં આખા જગતને ઓછાવત્તા અંશે લાભ મળે જ છે. તીર્થકરોના જન્મ અને કેવળ જ્ઞાન વખતે મનુષ્ય, દેવ અને નારકી દરેકને હર્ષ થાય છે. તેનું કારણ એ કે એવા આધ્યાત્મિક આત્માના જન્મ અને સંપૂર્ણ જ્ઞાની બનવાથી અનેક જ બોધ પામશે; આત્મભાવને રસ્તે લેશે અને આધ્યાત્મિક વિકાસ પામશે; તેમજ સમષ્ટિને પણ માન દ્વારા વાત્સલ્ય મળશે. દુઃખમાં સબડતા નારકી છોને પણ તીર્થકર મુક્તિથી આનંદ થાય છે; ખરેખર તીર્થકરે જન્મથી માંડીને કેવળજ્ઞાન પામે છે ત્યાં સુધી પોતાના વ્યકિતગત જીવનથી આધ્યાત્મિકતા તરફ વળવાને આદર્શ ઉપસ્થિત કરે છે અને કેવળજ્ઞાન પામ્યા પછી સમસ્ત વિશ્વના એકાંત કલ્યાણ માટે પોતાના આત્મ-વિકાસને ઉત્કર્ષ સાધે છે. ત્યારે આજની ઘડાયેલી ચોકકસ સાધુસંસ્થાના સભ્યોએ તેજ રીતે અગાઉ જોઈ ગયા છીએ તે સ્પષ્ટમાગે, પોતાની સાધુમર્યાદામાં રહીને પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમણે વિશ્વના આત્મ સ્વભાવ ઉપર જ્યાં જ્યાં જે આવરણે દેખાય ત્યાં ત્યાં તે આવરણે, અશુદ્ધિઓ અને અનિષ્ટોને દૂર કરવા જાતે પ્રયત્ન કરવો જોઈએ, અથવા પોતાના દ્વારા પ્રેરિત શુદ્ધ નૈતિક લોકસંગઠને અને લોકસેવક સંગઠન દ્વારા વિશ્વમાં આધ્યાત્મિકતા લાવવા પ્રયત્ન કરવા જોઈએ. જે જે ક્ષેત્રમાં અશુદ્ધિ જોશે ત્યાં પિતાની આધ્યાત્મ દષ્ટિ વડે ત્યાંની ગંદગી દૂર કરશે. અધ્યાત્મ એકાંગી નથી આજે ઘણા કહેવાતા અધ્યાત્મવાદી સાધુઓ અધ્યાત્મને અર્થ કેવળ પિતાના આત્મા સુધી જ કરે છે. તેમનું માનવું છે કે જગતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ગંદગી સાથે અમને શું ? અમારે તો માત્ર ઉપાશ્રય કે એકાંત સ્થાનમાં રહીને, પોતાના જ આત્માનું ચિંતન કરવું જોઈએ. દુનિયામાં જેને આત્મા તરવાને છે તે તરશે, જે અમે જગતના બધા ગદવાડમાં જશું તે અમને પણ ગંદવાડ વળગી જશે. માટે તેનાથી દૂર રહેવું સારું છે. આ એકાંગી અધ્યાત્મવાદની દષ્ટિ તે છે જ; પણ તે અપૂર્ણતાનેય જાહેર કરે છે અને સાથે પલાયનવાદી મનવૃત્તિ સૂચવે છે. જે આત્મા પોતે પવિત્ર છે તે કઈ રીતે અશુદ્ધ થઈ શકે ? અને અશુચિના ડરે જગતના કલ્યાણથી કઈ રીતે ભાગી શકે ! ડોકટર રોગીના કીટાણુઓ પોતાને લાગશે એમ કરીને ડરે રોગીને ન અડે તે એ ડોકટર નથી; કાં તે એ સહૃદયી નથી એમજ માનવું રહ્યું. મા પિતાના બાળકની અશુચિ જોઈ તેને પડતું મૂકતી નથી; “ પણ બિચારૂ ગ૬ પડયું છે; લાવ ને સાફ કરી દઉં” એવા પ્રબળ વાત્સલ્ય પ્રેરાઈને તેને સાફ કરે છે. ત્યારે અધ્યાત્મવાદી વિધવત્સલ જગત માતા છે; તે જગતરૂપી સંતાન ઉપર ક્યાંયે ગંદવાડ કે અશુચિ હશે તે તેને દૂર કરતા અચકાશે નહીં ! જે તે અચકાય તે તેને આધ્યાત્મિક કોઈ કહેશે જ નહીં. ગાંધીજીને કોઇ એ કહ્યું : “આ૫ આધ્યાત્મિક ક્ષેત્ર છેડીને આ રાજકારણના ગંદવાડમાં કેમ પડયા ?” ત્યારે તેમણે કહ્યું: “જ્યાં ગંદવાડ છે ત્યાંજ આધ્યાત્મિકનું સાચું ક્ષેત્ર છે. ને હું એ કામ ન કરે તે ગંદવાડ વધશે અને મને તેમજ દુનિયાને દુઃખદાયી થશે. એટલે રાજકીય ક્ષેત્રને ગંદવાડ દૂર કર્યા સિવાય મને મોક્ષ મળવાને નથી.” સાચે આધ્યાત્મિક પિતાની જાગૃતિ રાખી એ અશુદ્ધિ અને ગંદવાડને દૂર કરશે. દીવો અંધારામાં નહીં પ્રકાશે તે તેની ઉપયોગિતા શું? ભગવાન મહાવીર અનાર્ય પ્રદેશોમાં ગયા; ત્યાં કરતાં અને અસંસ્કારિતાઓથી ભરેલા લોકો હતા. ચંડકૌષશિક સપ પાસે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જ્યાં કેધ અને પ્રતિહિંસાનું તાંડવ ચાલતું હતું. તે વખતે એમની છમસ્થ અવસ્થા હતી એટલે તેમણે વધારે કાળજી રાખીને ધર્મસ્થાનકમાં બેસી રહેવું જોઈતું હતું, પણ તેઓ સાચા આધ્યાત્મિક પુરૂષ હતા અને તેમને લોકોમાં ફેલાયેલી અસંસ્કારિતા ખટતી હતી. એટલે જ તેમણે કહ્યું : असंखयं जीविय, भांपमायए, जरे।वणीयस्स हु नत्थि ताणं ! જીવન અસંસ્કૃત છે. ગંદગીથી ભરેલું છે. તેને સાફ કરવામાં પ્રમાદ ન કર ! ઘડપણ આવતાં કોઈ બચાવી શકશે નહીં. જગતના આત્માને શુદ્ધ થવા માટે કેટલો સ્પષ્ટ આદેશ આપ્યો હતો ! તેમણે અનુભવના આધારે કેવળ ઉપદેશ કે આદેશ જ ન આપ્યા પણ વળજ્ઞાન થયા પછી પણ સમાજના ઘડતર માટે ચતુવિદ્ધ સંઘની સ્થાપના કરી. તેમને તે આધ્યાત્મિક વિકાસ થઈ ચૂકયો હતો. પછી શા માટે તે વખતના ગંદકીભરેલા અસંસ્કૃત સમાજના કલ્યાણ માટે તેમણે નિર્વાણ કાળ ત્રીશ વર્ષો સુધી સામાજિક જીવનને સુસંસ્કૃત અને આધ્યાત્મિક બનાવવા કાઢયે તેમણે પાદ વિહાર કર્યો. રાજાઓ અને ક્ષત્રિય, માંસાહાર, તથા સુરાપાનમાં પડ્યા હતા તેમને સુધારી શ્રાવક બનાવ્યા. પશુઓની બાલિ આપવા–અપાવવામાં યજ્ઞની સફળતા સમજતા બ્રાહ્મણોને આત્મવાદના રસ્તે તેમણે આપ્યા. છે અને અંબડ જેવા સન્યાસીઓને એકાંગી અધ્યાત્મવાદમાંથી તેમણે વ્યાપક અધ્યાત્મવાદ તરફ વાળ્યા. ચંદનબાળા જેવી દાસી વેચાયેલી સ્ત્રીઓને દીક્ષા આપી; સાધ્વી સંસ્થાના પ્રમુખ બનાવી તેમજ હરિકેશી અને મેતાર્ય મુનિ જેવા ચાંડાળ શુદ્રોને દીક્ષા આપી. સહુ આત્મા સમાન રીતે મુકિતના અધિકારી છે એવી જબદસ્ત આધ્યાત્મિક ક્રાંતિ તેમણે કરી, આત્માઓના ગુણ-વિકાસનું બારીક-વિવેચન : ભગવાન મહાવીરની આ આધ્યાત્મિક પ્રવૃત્તિ કેવળ માનવ સમાજ સુધી ન રહી પણ તેમણે બધા પ્રાણીઓના દુઃખથી પ્રેરાઈને, તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ મુક્તિ માટે સૂક્ષ્મ વિવેચન કર્યું. વિશ્વના આત્માઓનાં ગતિ, સ્થિતિ, મને ભાવ અને અધ્યવ્યવસાય (લેસ્યા) ઈદ્રિય, ઈદ્રિય વિકાસ, સુખદુઃખ, મન-વચન અને કાયાના વ્યાપાર, કવાય. આહાર, પર્યાપ્ત, પ્રાણ, કર્મબંધન, મુક્તિ, જ્ઞાન...વગેરેને ઝીણવટથી વિચાર કરી તેમણે કહ્યું – “સર્વે નવી સુત્રાયા તુ ” –બધા પ્રાણીઓ સુખને ઝંખે છે. દુઃખ તેમને પ્રતિકૂળ લાગે છે. તેમણે જે કંઈ કહ્યું. તે બધું ગ્રંથસ્ત થતાં ગ્રંથકારોએ એ મહાવીર વાણી માટે કહ્યું : " सव्व जगज्जीव रक्खण दयहयाए पावयणं भगववा सुदियं " –ભગવાને સમગ્ર જગતના છની રક્ષારૂપ દયાથી પ્રેરાઈને આ પ્રવચનો કહ્યાં છે. તે પ્રવચનાના પ્રચાર માટે સંઘની સ્થાપના તેમણે કરી હતી. એની સાથે જ અરિહંત અને સિદ્ધની સ્તુતિમાં “તિના જે તારવાળે ” તેમજ “વૃદ્ધાળે વોવિયાળ” “મુળ મથાળ” આ શબ્દો આજના માત્ર પોતાના આત્મામાં જ રાચતા એકાંગી આધ્યાભિકોએ સમજવા જેવા છે કે “ જાતે તરે અને બીજાને તારે”; જાને બાધિ પ્રાપ્ત કરે અને બીજાને કરાવે”, “ જાને મુક્ત થાય અને બીજાને મુક્ત કરાવે.” આ જ સાચે અને સર્વાગી આધ્યાત્મિકતાના પાઠ છે. એવા કહેવાતા આધ્યાત્મિકોએ આ પાઠ કાઢી નાખો જે એ કારણ કે આ પાઠ તેમની માન્યતાની વિરુદ્ધ છે. ચિતમુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા ભેગી અને રાજકારણની ગંદવાડમાં પડેલા માણસ પાસે પ્રતિબોધ આપવા અને છેલ્લે તેને અપકર્મની પ્રેરણા આપવા શા માટે ગયા હતા? શું ચિત્તમુનિ જેવા આધ્યાત્મિકને ગંદવાડ ન વળગી ? જેઓ પોતાને કોઈપણ જાતની ગંદવાડ લાગશે અને આધ્યાભિક્તા દૂષિત થશે, એમ માને છે, તેમના માટે ભગવાન મહાવીરનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આખું જીવન આદર્શ જેવું છે. રાજકારણ કે સમાજકારણ, સ્ત્રીકરણ કે જાતિકારણ, માનવકારણ કે પ્રાણીકારણ; તેમણે દરેક ક્ષેત્રની અસંસ્કારિતા દૂર કરવામાં જ પિતાની આધ્યાત્મિકતાની સંપૂર્ણ ઉપયોગિતા માની હતી. ત્યારબાદના જૈનાચાર્યોએ, પણ રાજકારણ કે સમાજકારણની, ગંદકી લાગી જશે એ કારણે આધ્યાત્મિક્તાને એકાંગી કે પંગુ નહોતી બનાવી, પણ વ્યાપક હિતાર્થે તેનો ઉપયોગ કર્યો હતો. એટલે આજે આધ્યાત્મિકતાના નામે વ્યકિતવાદ, એકાંગી આત્મવાદ, અલગતાવાદ, સ્વાર્થવાદ, ચમત્કારવાદ ચાલે છે તે સાચી આધ્યાત્મિક્તા નથી પણ તેની વિકૃતિઓ છે, ભગવાન મહાવીરે તે કાળમાં અધ્યાત્મના નામે જે જે વિકૃતિઓ ચાલતી હતી તેને દૂર કરી-કરાવી હતી. તે આજે તેમને માનનારા સાધુ-સન્યાસીઓએ તો અધ્યાત્મવાદના નામે ચાલતી બધી વિકૃતિઓને ઘટસ્ફોટ કરી તેને દૂર કરવા-કરાવવા માટે પુરુષાર્થ કરવું જોઈએ. સાધુસંસ્થાની આધ્યાત્મિક ક્ષેત્રે ઉપયોગિતા કઈ રીતે? પણ, આજે ઘડાયેલી સાધુસંસ્થામાં ઘણું ઓછા આધ્યાત્મિકતાને સાચા સ્વરૂપમાં સમજે છે. મોટો ભાગ તો આધ્યાત્મિકતાના નામે બ્રાંતિઓ અને વહેમને શિકાર છે. પિતાના અનુયાયી વર્ગને પણ એ અંધવિશ્વાસને માર્ગે લઈ જાય છે. એથી પણ વધારે દુઃખદ બીના તો એ છે કે જેઓ અધ્યાત્મને સમજી માનવજીવનના દરેક ક્ષેત્રમાં આત્મીયતા સાધવા, આધ્યાત્મને પુટ લગાડવા મથે છે તેની ટીકા કરવાથી લઈને ઉતારી પાડવા સુધી પ્રયત્ન કરે છે. અને વગોવે છે કે એ સંસારના કામમાં પડયા. આધ્યાત્મિક રહ્યા નથી એવું કહી આધ્યાત્મિકતાને એક કુંડાળામાં જ રાખવા મથે છે. તેઓ ભૂલે છે કે આધ્યાત્મિકતાને પુટ સિદ્ધ પુરુષોને લગાડવાને નથી પણ સંસારી જીવોને લગાડવાને છે, તે માટે કયાં કયાં આવરણો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ છે. તે જાણકારી રાખવી જ પડશે. નહીંતર થઈ શકે? અશુદ્ધિ કઈ રીતે દૂર આ આત્માને શુદ્ધ કરે છે. એ અધ્યાત્મ છે. પણ આત્માને શુદ્ધ કરવા માટે તે ક્યા ક્યા કર્મોથી બંધાયેલો છે તે જાણ્યા વગર તેને શુદ્ધ-બુદ્ધિ-મુક્ત કઈ રીતે કરવોએટલે જ જ્યાં કર્મના બંધને તેડવા માટે, કમીને આવતા રોકવા (સંવર) કર્મને એક દેશથી દૂર કરવા ( નિરા) અને કર્મને સર્વથા ક્ષય કરવા (મેક્ષ) બતાવવામાં આવ્યાં છે, ત્યાં સાથે કર્મ–આયાત (પાપ-પુણ્ય રૂપ આશ્રવ) અને કર્મબંધન (બંધ) ૫ણ બતાવવામાં આવ્યાં છે. સાથે જ એ કર્મબંધનની અલગ અલગ અવસ્થા, ક્રોધમાન, માયા, લેભ વગેરે માનસિક પરિસ્થિતિ પણ સમજાવવામાં આવી છે. આ બધું સંસારી જીવો માટે છે, અને શું આ બધી સંસારની વાત નથી? સંસારી જીવની સાથોસાથ અજવના લક્ષણ, ભેદ વ. બતાવ્યા; તે સંસારની વાત નથી? આધ્યાત્મિક પુરૂષે એ બધાનું સ્પષ્ટ દિગ્દર્શન કરી સંસારી જીવોને કપાયોથી છોડાવવા માટે પ્રયત્ન કરવો જ પડશે, તેજ સર્વાગી આધ્યાત્મિક ઉપયોગિતા સિદ્ધ થશે. જે વ્યકિતગત સાધના જ સાધુ–સંસ્થાનું ધ્યેય હોત તો એવી સાધના ગૃહસ્થજીવનમાં થઈ શકત; એની ચેખવટ અગાઉ થઈ ચૂકી છે; પણ આખા સમાજને આધ્યાત્મિક પ્રેરણા આપી સમષ્ટિ સુધી એને પ્રસાર કરે એજ સાધુસંસ્થાનું ધ્યેય છે, કારણ કે તેના સભ્યોને ઘરબાર કે પૈસા ટકાના કોઈ બંધન હતાં નથી અને તેઓ અવસર આવે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના ભોગે પણ પણ એ સાધી શકે છે. મિતાય મુનિ જુએ છે કે સેનાને જવ કુકડે ગળી ગયો છે. અને સનીને એની જાણ થશે તો તે એને મારી નાખશે. એટલે ભિક્ષા લઈને જતી વખતે, સનીના પ્રશ્નના જવાબમાં મૌન રહે છે. મુનિજ ચોર છે એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ રરર ભાની સેની તેમને પકડીને તડકામાં તેમના માથે ભીનાં ચામડાંના પટ્ટાને વળ આપે છે. કુકડાને પ્રાણ જાય તો તેને કેટલી પીડા થતી હશે. એમ જાણું સમભાવે તેવું દુઃખ મિતાર્યમુનિ સહન કરે છે અને અંતે એને પ્રાણ છૂટે છે. એટલામાં ધડાકો થતાં કુકડો ચરકે છે જેમાં જવને દાણ નીકળે છે. તે જોઈને સોનીને પશ્ચાતાપ થાય છે અને તે પિતાના આત્માના ઉદ્ધાર માટે એમના રસ્તે દીક્ષા લેવા નીકળી પડે છે. અહીં આધ્યાત્મિક પુરૂષના આત્મભાવની કસોટી થઈ તે માટે પ્રાણ ત્યાગવા પડ્યા અને સાથે જ સોનીને પ્રેરણું પણ મળી. ત્યારે ગૃહસ્થ સાધકની અમૂક મર્યાદા છે. અધ્યાત્મ વિકાસની ખરી કસોટી, આત્માની વાતે, એકાંગી આત્મસાધના કે બ્રહ્મજ્ઞાનની વાણું નથી પણ, બીજા આત્માઓ સાથે વહેવારમાં કેટલી આત્મીયતા દાખવે છે તેમાં છે. આધ્યાત્મિક આત્મા; લૂખું મળે કે ગરિષ્ઠ મળે, મહેલ મળે કે ઝૂંપડી, સુખ હોય કે દુઃખ; શત્રુ હોય કે મિત્ર, ઈષ્ટ હોય કે અનિષ્ટ, ગંદગી હેય કે પવિત્રતા, તે બધા સ્થળે મમત્વ બુદ્ધિ રહિત થઈને વિચરશે. મ્યાનથી તલવાર જુદી છે એમ અધ્યાત્મવાદી, શરીર અને આત્મા બનેને અલગ લેશે અને આત્માની અનંત શકિતને પ્રગટાવશે. તે આધ્યાત્મિક પૂટ બધાય ક્ષેત્રને લગાડશે; તેથી ડરશે કે ભાગશે નહીં. તેની કસેટીનો પ્રસંગ આવતાં તે સંપ્રદાય, શિલ્પ, શરીર કે ઉપકરણનાં પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાને હેમી દેતાં અચકાશે નહીં. તે શુદ્ધિ પ્રયોગોમાં પીછેહઠ કરશે નહિ. જ્યાં જ્યાં આત્માની અલગતા દેખાશે કે એ નામે કોમી, જાતીય, પક્ષીય, હુલ્લડે, રમખાણ કે ઉપદ્રવ થશે; આધ્યાત્મિક્તાને “સર્વ આત્મા સમાન”ને સિદ્ધાંત મૂકાતો જોશે, ત્યાં કેવળ ભાષણ કરીને નહીં, પણ પ્રાણુ હેમીને પણ આત્મા–આત્મા–વચ્ચે સમાનભાવ સ્થાપી શાંતિ આણવા નીડર બનીને, ભયગ્રસ્ત માનવસમાજને નિર્ભય બનાવવા પ્રયત્ન કરશે. એજ માગે વિશ્વના માનવોને ત્રાસદાયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ યુદ્ધો, અણુપ્રયોગો કે ભીંસી નાખતા ભયાનક વાદે ને દૂર કરવા અહિંસક રીતે પ્રયત્ન કરશે. એટલે કે તે માનવના સર્વ ક્ષેત્રે શુદ્ધિ કરવા ભથશે, આજ સાચા આધ્યાત્મિક આત્માની ઓળખાણ છે અને આધ્યાત્મિક ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપગિતા છે. ચર્ચા-વિચારણું સાધુઓનું મુખ્ય ક્ષેત્ર એટલે આધ્યાત્મિક્તા પૂ. દંડી સ્વામીએ આજની ચર્ચાને આરંભ કરતાં કહ્યું? બધા ક્ષેત્રોમાં અને બધા આશ્રમમાં સર્વોપરી સત્તા સાધુ સંસ્થાની છે. કારણકે, તેઓ જ સંપૂર્ણ ત્યાગી, સર્વથામુક્ત અને નિર્લેપ રહી શકે છે. પણ તેમાંયે આધ્યાત્મિક ક્ષેત્ર તો એમનું આગવું જ ગણાય. જગત, આત્મા અને બ્રહ્મ એ ત્રણ વસ્તુઓ મુખ્ય છે. તેમાં પણ આત્મા સૌથી મુખ્ય છે. આત્મા હાથમાં આવે તે આખું જગત હસ્તા મલકવત” બને. એવા આત્માની શોધમાં સહુથી પહેલા પ્રયત્ન અને સતત પુરૂષાર્થ સાધુસંતોએ કર્યો. “આત્મા વારે શાતબે, મતબે, નિદિધ્યાસિતવ્યઃ ” એટલે કે આત્મા શ્રવણયોગ, ચિંતવવા યોગ્ય અને અખંડ સ્મરણીય છે. આત્માનું તળિયા લગયું ઊંડું જ્ઞાન એટલે અધ્યાત્મજ્ઞાન તેને લગતાં જ પ્રસ્થાનત્રયી; જૈન આગમ અને બૌદ્ધ પિટકો વ. ગ્રંથ છે. આધ્યાત્મિક ક્ષેત્ર સવિશેષ નિવૃત્તિ માગે છે અને તેવી નિવૃત્તિ સન્યાસ સિવાય સંભવતી નથી. જગત અંનતકાળથી કમ અથવા માયાથી ભરમાયું છે. તેમાંથી આત્માનું પિતાનું તત્વ શોધી સંસારના દરેક ક્ષેત્રે માર્ગદર્શન કરવાનું છે. આ કામ અધ્યાત્માના પાયા વગર ન બની શકે. જનકવિદેહી, રામ કે કૃષ્ણ જેવા તે તે યુગના શ્રેષ્ઠ પુરૂષો થયા પણ તે કાળે વશિષ્ઠ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪. વિશ્વામિત્ર, સાંદીપનિ, યાજ્ઞવલય જેવા ઋષિઓને પિતાને પ્રભાવ હતો. આ કાળે ગાંધીજીએ બહુ મોટું કાર્ય કર્યું પણ તે અમૂક હદે જઈને થંભી ગયું. ૫. નેહરૂ તેમજ સંત વિનેબાજી ખૂબ મથે છે; પણ સાધુ સંસ્થા સિવાય એ યંભેલું કાર્ય વિશ્વવ્યાપી બનાવવાનું શક્ય નથી. જો કે આ કાર્યમાં ગૃહસ્થાશ્રમીઓ, બ્રહ્મચારીઓ કે વાનપ્રસ્થાશ્રમીઓ મદદગાર જરૂર બની શકે પણ એ બધાની સાથે રાહબર તે સાધુસન્યાસીઓ જ જોઈશે. એટલે આ સાધુ શિબિર સમયસર થઈ છે. બીજા બધાં ક્ષેત્રે આપણે જોઈ ગયા પણ, આ ક્ષેત્ર તે સાધુસંસ્થાએ હજારો વર્ષોથી ખેડયું છે. જ્યારે વિશ્વ એક થઈ રહ્યું છે ત્યારે આધ્યાત્મિક પાયા વિના ચાલશે નહીં. આથી વિશ્વના પ્રાણીમાત્રમાં જે આત્મતત્વ વિકાસ લક્ષી પડ્યું છે તેને જગાડવાનું કામ સાધુસંસ્થાના સભ્યોએ જ કરવું પડશે. આજના ભૌતિકવાદની લાલચમાંથી બધા સાધુ-સન્યાસીઓ ઉપર નહીં ઊઠી શકે, પણ જેઓ ઊંચે ઉઠશે તેઓ બીજા અનેક સાધુસંન્યાસીની ખાટી નીંદ અને બેદરકારી જરૂર ઉડાડી શકશે. એટલે આ ક્ષેત્રે એકમાત્ર સાધુસંસ્થાની અનિવાર્ય ઉપયોગિતા છે. રંતિદેવને આર્દશ શ્રી. દેવજીભાઈ: “તીર્થકરેને કોઈ પૂછે કે આપ જગત માટે અથાગ પ્રયત્ન કરો છો તે તેઓ એમજ કહેશે કે જગતના પ્રાણી માત્ર સાથે મારે આત્મીયતા સહજ થઈ છે, તેથી પ્રેરાઈને હું કરું છું. એથી જે નિવૃત્ત છે તેજ સહુથી વધુ પ્રવૃત છે. આત્મા તરફ લક્ષ રાખી વિશ્વાત્માઓ સાથે ઐક્ય સાધે તે આધ્યાત્મિક છે, આવા સાધકોને કદિ નિરાશા સ્પર્શતી નથી અને જીવનના અંત સુધી તેઓ પ્રાણીમાત્રના ઉદ્ધારની પ્રવૃત્તિ કરતા જ જાય છે. ભ. રામકૃષ્ણ કે ભ. બુદ્ધ-મહાવીર સર્વાગી ક્રાંતિકાર હોઈ તેઓ આધ્યાત્મિકતા આચરે આચરાવે તે સહજ છે. પણ ૪૮ દિવસના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ઉપવાસના પારણે રતિદેવ જેવા રાજા ભૂખ્યાને ખાવાનું આપી દે એનું કારણ ઊંડી આધ્યાત્મિકતા છે, આવી આધ્યાત્મિક્તા સાધુસંસ્થાની પ્રેરણુ સિવાય ક્યાંથી આવી શકે ?” આધ્યાત્મિક્તાને પ્રભાવ શ્રી પૂજાભાઈ: “ જગશુર શંકરાચાર્યને વિચાર આવ્યો “કોડમ” હું કોણ છું. તેમાંથી જવાબ મળ્યો “હું બ્રઘ છું.” શંકરાચાર્યને આવી અનુકુળતા મળે તેનું કારણ સન્યાસ હતું. સાધુસંસ્થા સિવાય કે એવી નિવૃત્તિ સિવાય આધ્યાત્મ ન મળે. શ્રીમદ રાજચંદ્રનું જીવન ગાંધીજી માટે પણ આકર્ષક હતું. તે છતાં તેમણે દ્રવ્ય અને ભાવે સંયમની ઈચ્છા શા માટે કરી? કેવળ પિતાના જ નહીં પણ સમસ્ત જગતના આત્માએના ઉદ્ધાર માટે જ ને! જગતમાં કુદરતને એક અનુબંધિત-અબાધિત કામ ચાલી રહ્યો છે. તેની શોધ માટે ભૌતિક વૈજ્ઞાનિકે તન્મય બની પિતાને પણ વિસરાવી દે છે. તો પછી આધ્યાત્મિક વૈજ્ઞાનિકો બધું ભૂલીને સ્વ પર કલ્યાણ માટે મથે તે સ્વાભાવિક છે. આજે એવી આધ્યાત્મિકતાની જગતને પ્રતીતિ કરાવવી જોઈએ. આ કાર્ય સાધુસંસ્થાના સભ્યો જ યથાર્થ અને અસરકારક ઢબે કરી શકે. શ્રી. બળવંતભાઈ : આધ્યાત્મિક ક્ષેત્રે ભારત આગળ હોવા છતાં, જ્યારે એ આધ્યાત્મિકતાને હિમાલય કે મઠમાં અથવા ધર્મસ્થાનકોમાં ગાંધી રાખવામાં આવી છે તે પામર બની ગઈ. આજે તેના કારણે આધ્યાત્મિકતાનું પતન થયું છે અને માનવ સમાજ ભૌતિક સુખોની દેહમાં વિલાસી, નબળે અને આળસુ બન્યો છે. આ દિશામાં સાધસંસ્થ નિમિતા ખંખેરીને કાર્ય કરવાનું છે અને દરેક ક્ષેત્રે અપ્રામનો પુટ માડી તાળે મેળવવાના છે. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ મેં એક ઉદાહરણ સાંભળ્યું છે કે એક ગુલામ માણસ અગાઉના ગ્રીક કાળમાં ભાગીને જંગલમાં જાય છે. તેનું નામ એન્ફોક્યુલસ હતું. ત્યાં તે એક સિંહના પગમાં કાંટો વાગેલો હેઈને તેને દુઃખી થતો જવે છે. તે એને કાંટો કાઢે છે અને સિંહના પગે પાંદડા લાવીને પાટો બાંધે છે. તે ગુલામ માણસ પકડાય છે અને તે કાળની રાજ્ય વ્યવસ્થા મુજબ ભાગેલા ગુલામને ભૂખ્યા સિંહ સામે મૂકવામાં આવે છે. ભાગ્ય યોગે આ સિંહ પણ તેજ હોય છે. જેને કાંટે આ ગુલામ માણસે કાઢો હોય છે. સિંહ તેને ઉપકાર માની તેને મારતે નથી પણ તેના પગમાં આળોટે છે અને ગુલામ પણ પ્રેમથી તેને ભેટી પડે છે. જે માણસની કરૂણું માત્રથી આ પ્રેમભાવ જાગી શકે તે સાચી આધ્યાત્મિક્તાના પાયાવાળી ભૂમિકાને સાધુ તો દરેક ક્ષેત્રે તેને પુટ લગાડી જગતને વિશુદ્ધ કરી શકે છે. તેમણે ગંદવાડથી ભાગવાની જરૂર નથી. તેમના સ્પર્શ માત્રથી શુદ્ધિ આવી શકે છે. તેઓ આ દિશામાં આગળ વધે તે આખા જગતના દરેક ક્ષેત્રમાં અદ્દભૂત પલટો આવી શકશે. પ્રારંભમાં ભલે થોડી વ્યક્તિએ આગળ આવશે પણ પછી આખીયે સાધુસંસ્થા પિતાને ભૂલાયેલો સર્વાગી પણાનો આધ્યાત્મિક વારસો જરૂર અજમાવશે. શ્રી. સવિતાબેન : “અમે સાધુ વંદના જ બોલીએ છીએ, પણ હવે ખરું ભાન થાય છે કે તેમાં જે અનેક સાધુ સાધ્વીઓની વાત આવે છે, તેમણે પિતાનાં તપ-ત્યાગથી સ્વ પર કલ્યાણ માટે આમરણાંત પ્રયાસો કર્યા હતા અને સર્વાગી આધ્યાત્મિકતા સાધી હતી. અમદાવાદમાં એક જૈન સાધુએ આમરણાંત અનશન મેટી ઉંમરે કર્યું. જો તેમાં જગતની વિશુદ્ધિને અનુબંધ હતી તે એનું મૂલ્ય ઘણું વધી જાત. જેનેની સાધુસંસ્થાએ પિતાના વ્રત-તપ અને અધ્યાત્મને નાના વર્તુળમાં રાખી દીધા જે શકિત જગત માટે ઘણું કામ કરી શકે છે. આજે એક તરફ આ શક્તિ છે અને બીજી તરફ વિશ્વમાં પ્રેમ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ રર૭ સમજાવટથી પ્રશ્નો પતે એવી ભૂમિકા ઉત્પન્ન થઈ છે. એટલે તપ-ત્યાગની શક્તિનું અનુસંધાન વિશ્વના પ્રશ્નો સાથે કરવું પડશે. “તપ એ સ્વ–પર ક૯યાણ માટે શુદ્ધિનું મોટું સાધન છે. એને જગતના આત્માઓ સાથે અનુસંધાન થાય તે આધ્યાત્મિક પ્રકાશ થાય. શ્રી. ચંચળબહેન : “વૈદિક ધર્મો જયારે યજ્ઞની શકિતને સ્વર્ગના ફળ તરફ વાળી ત્યારે જગતમાં ભૌતિક દષ્ટિ વધી; કારણ; સમાજને બ્રાહ્મણ વર્ગ એ તરફ વળે. ભગવાન મહાવીરે અને બુદ્ધ ફરી તપત્યાગ અને અધ્યાત્મની પ્રતિષ્ઠા કરી અને શંકરાચાર્યે એજ અધ્યાત્મના માર્ગે બ્રાહ્મણોને પણ પુનરૂદ્ધાર કર્યો. તેમણે શ્રગેરીપુર, જગન્નાથ, હરદ્વાર અને દ્વારકા એ ચારે ભારતના ખુણાઓમાં ધર્મ-દીપના ધામે પ્રગટાવ્યા અને આધ્યાત્મિક માર્ગને અજવાળી નાની ઉમરે જીવન લીલા સંકેલી લીધી. શ્રી. સુંદરલાલ : “આધ્યાત્મિક ક્ષેત્રમાં સર્વધર્મ સમવય અને માનવ એકતા મુખ્ય બની રહે છે. એટલે જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રની ક્રાંતિને વિચાર કરીએ છીએ ત્યારે બ્રાહ્મણ-ધર્મને પુનરૂદ્ધાર થયે એના બદલે વૈદિક ધર્મને બૌદ્ધધર્મના નિમિત્તે ચાલના મળી તેમ ગણીએ તે વધારે યોગ્ય થશે. આજે સાધનને સાધ્ય માનવામાં આવે છે, તેથી જ આખો ગૂંચવાડે પેદા થઈ ગયું છે. સાધુસંસ્થાએ પિતાના આજના સ્વરૂપમાં યુગાનુરૂપ ફેરફાર કરવા પડશે તેમજ તેનું સાચું તેજ વધશે; અને તેની જવાબદારી સાર્થક થશે.” શ્રી. બહાચારી : “વાયુ અને આકાશથી પણ સક્ષ્મ એવી આધ્યાત્મિક્તા વ્યાપક અને સર્વત્ર, અવ્યકત જગતમાં પડી છે. તેને વ્યક્ત જગત સાથે તાલ મેળવવો પડશે. સાધુસંસ્થા જ વિરકત હોય છે સાધુ થયા બાદ તેને મરણને ભય હોતો નથી, નિંદા કે પ્રશંસાની તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પડી હતી નથી. આથી તે જે કરી શકશે તે બીજું કોઈ નહીં કરી શકે. પણ આજે શબ્દ બ્રહ્મના ભ્રમમાં સાધુ-સાધ્વીઓ પડી ગયાં છે. શોષિત, દલિત અને પતિ તથા દુખિયાઓ પર તેમની એટલી અમી નજર હોતી નથી જેટલી સુખિયા, મૂડીવાદી કે શાસકો ઉપર હેય છે. આ મહાન દૂષણ દૂર કરવું જ રહ્યું. એટલે હવે પ્રાણી માત્રમાં ચૈતન્ય છે અને સૌથી પ્રથમ માનવજાતનાં દરેક ક્ષેત્રમાં આધ્યાત્મિકતા કેમ દાખલ થાય તે માટે સતત નવી ભાવના અને નવા જોમથી પ્રયાસ શરૂ કરવો પડશે. પ્રારંભમાં થિ મરજીવા સાધુ-સાધ્વીઓ મળશે પણ પછી દિને દિને આધ્યાત્મિક ક્રાંતિનું કામ મેર વ્યાપી જશે. સદ્દભાગ્યે દુનિયાની પરિસ્થિતિ અનુકૂળ થતી જાય છે એટલે સમગ્ર સાધુઓ આ કાર્ય અને આગળ આવશે. તેમ નહીં કરનારાઓ સમાજની નજરમાંથી ફેંકાઈ જશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ક્રાંતિપ્રિય સાધુના પ્રધાન ગુણ [૧૪] મુનિશ્રી નેમિચંદ્રજી] [૩-૧૧-૧ સાધુસંસ્થાની ઉપયોગિતા અલગ અલગ ક્ષેત્રે વિચારાઈ ગયા બાદ એ મંતવ્ય ઉપર પહોંચી શકાય છે કે એની અનિવાર્યતા ન ટાળી શકાય એવી છે. આજે જગતને પ્રચલિત સાધુ-સન્યાસી સંસ્થામાંથી એવા ચુનંદા સાધુઓની જરૂર છે જે માનવજીવનના દરેક ક્ષેત્રમાં વિશ્વવાત્સલ્યતા વહેવડાવી શકે. એ માટે જે ક્રાંતિનું કાર્ય કરવાનું છે તે અમુક ક્રાંતિદષ્ટા કે ક્રાંતિની ધગશવાળા સાધુ જ કરી શકશે. તેમણે વિશ્વવાત્સલ્યનું ધ્યેય લીધું હશે અને અનુબંધ વિચારને બરાબર પચાવ્યો હશે. આવા સાધુને ક્રાંતિપ્રિય સાધુ તરીકે ઓળખીશું. આ ક્રાંતિપ્રિય સાધુ કોઈ ધૂળ એકઠામાં કે વાડામાં બંધાશે. નહીં. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પ્રતિબંધ વગર વિચરશે. એને અર્થ એ પણ નથી કે તે પિતાના સંધ કે સાધુ સંસ્થાના સંગઠન સાથે કોઈ પણ પ્રકારને સંબંધ રાખશે નહીં. તેને સંબંધ જગતના સમસ્ત પ્રાણીઓ સાથે અનુબંધયુક્ત રહેશે. એણે ૬ કામ (પ્રાણી માત્ર)ના માતાપિતા (વિશ્વવત્સલ) બનવાની જવાબદારી લીધી છે એટલે તે આંતરિક રીતે જગતના દરેક પ્રાણીઓ સાથે જોડાયેલો હેઈને, અનુબંધ યોગ્ય સંસ્થાઓ સાથે જોડાયેલો રહેશે. પણ એમાં મેહ, રાગ, દ્વેષ કે સ્વાર્થની દષ્ટિ નહીં હોય. ન વડે નહીં, પણ સ્વનિયમન ઘણા લોકોનું કહેવું છે કે કાંતિપ્રિય સાધુને પછી વેથ અને સંધના બંધને શા માટે જોઈએ? તેણે જે સંપ્રદાયમાં દીક્ષા લીધી છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સંધ કે ગુરુના બંધનો પણ તેની ક્રાંતિમાં બાધક રૂ૫ થશે. એના ઉત્તરમાં વિનમ્રરૂપે એટલું કહેવાનું કે જે મૌલિક નિયમો અને મર્યાદાઓ છે તેનું પાલન તો સ્વેચ્છાએ સ્વનિયમન રૂપે તેણે કરવાનું જ છે. વેશ કે સંપ્રદાય છેડે તે તેણે તેને સાધુ અવસ્થામાં, રહેવું હશે તે બીજે વેશ ધારણ કરવો રહ્યો. તેનાં ચિહ્નો પૂર્વ સંપ્રદાયથી જુદા ધારણ કરવાં રહ્યાં. આ તો બકરી કાઢીને ઊંટ પેસાડવા જેવું થશે. કારણ કે આમ કરવાથી એક નવો સંપ્રદાય (વાડે) ઊભો થશે; અને નવો સંપ્રદાય વળી સાંપ્રદાયિકતાનું ઝનૂન અને કલેશે વધારશે અને નવા ગુરુ સંબંધે નવાં બંધને પેદા કરશે. એટલે જ ક્રાંતિપ્રિય સાધુ દરેક સંપ્રદાય કે સાધુસંધમાંથી ઊભા થશે. તેઓ પોતાના આચાર–વિચારમાં કડક હોવા છતાં જે નિયમ અહિંસાબાધક, દંભવર્ધક અને વિકાસઘાતક જડ હશે તેમજ યુગાનુરૂપ નહીં હોય તેમાં તેઓ સંશોધન-પરિવર્ધન કરશે. તેમાં સુધારણ કરવા નીકળ્યા છે ને કે સંબંધે બગાડવા. તેમજ તેમને આત્મવત સંબંધ બધા આત્માઓ સાથે હોઈને, પૂર્વ સંપ્રદાય કે ગુરુ સાથે તેમને ધર્મસંબંધ (અનુબંધ) જરૂર રહેશે. એ મેહરૂપે ને બદલે તેનું એ ધ્યાન રાખશે. ગૃહસ્થા સાથે અનુબંધ ઘણું લોકો ક્રાંતિ શબ્દ સાંભળી આંધળા જેશમાં આવી એમ પણ કહે છે કે તેમણે સાધુસંસ્થા સિવાય સાંસારિક વર્ગ સાથે સંબંધ ન રાખવો જોઈએ. કારણ કે તે બંધનકારક છે. આ વાત પણ યોગ્ય નથી કારણ કે ધર્મ સંસ્થાને તે આખા વિશ્વ સાથે અનુબંધ છે. આ ભગવાન મહાવીરે સંધની રચના કરી તેમાં સાધુ-સાધ્વી સાથે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા જે સસારી છે તેમને આ કારણે જ લીધા છે. ત્યારબાદ આચાર્યોએ માર્ગાનુસારીને સંધમાં લીધા અને પ્રાગ્વાટ, એસવાલ વગેરે જ્ઞાતિઓ સ્થાપીને તેમને ધર્મની પ્રેરણા આપી અને ધાર્મિક અનુબંધ રાખ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ એ જરૂરી છે કે તેમને મેહ કે સ્વાર્થ સંબંધ ન હોવો જોઈએ જે દેશોને વધારે. એ દષ્ટિએ શિષ્ય-શિષ્યામહ, જૂથવૃધિમેહ, પુસ્તકમેહ પણ ન જોઈએ કારણ કે સાધુ માટે “મૂછ–મમત્વને પરિગ્રહ” કહીને તેને ત્યાજ્ય ગણે છે. ત્યારે ક્રાંતિપ્રિય સાધુ એને તે કયાંથી જ કેળવે? કેણ ક્રાંતિપ્રિય? તેના મુખ્ય બે ગુણે ક્રાંતિપ્રિય સાધુને વિશ્વ સાથે વાત્સલ્ય સંબંધ છે જોઈએ, અને તેના ગુણો એવા હેવા જોઈએ જે વાત્સલ્યભાવને પુષ્ટ કરે. આમ જોવા જતાં ક્રાંતિપ્રિય સાધુવર્ગમાં બધા પ્રકારના સાધુ-સંત, સાધ્વીઓ-સન્યાસીઓ આવી શકે છે. કેવળ તેમનામાં નીચેના બે ગુણે ખાસ હોવા જોઈએ – (૧) પ્રેમનું પ્રબળ ચુંબક: તેની પાસે એવી પ્રબળ આકર્ષક ચુંબક જેવી શક્તિ હેવી જોઈએ કે તે આખા વિશ્વને આકર્ષી શકે. એના માટે એટલો બધો ત્યાગી, તપસ્વી ને બલિદાનની ભાવનાવાળો કે નિરપેક્ષી હવે જોઈએ કે તે વિશ્વને પિતાનાં તરફ ખેંચી શકે; વિશ્વના પ્રલોભને તરફ એને ખેંચાવાની જરૂર ન રહે. (૨) સક્રિય પ્રતિભા : એની પ્રતિભાશક્તિ કે સ્કૂરણ શક્તિ એટલી બધી પ્રબળ અને સક્રિય હોવી જોઈએ કે તે આખા વિશ્વના પ્રશ્નોને ઉકેલી શકે. વિશ્વમાં થતી ક્રાંતિઓમાં તે સત્ય અહિંસાનું તત્વ ઉમેરી શકે. વિશ્વશાંતિ માટે તે પોતાની પ્રતિભાનો સક્રિય ઉપયોગ કરી શકે અને નવીન જનમાનસને દોરી શકે. આ બે મુખ્ય ગુણે ક્રાંતિપ્રિય સાધુ વર્ગમાં હોય તે બીજા ગુણો અને મહાવત તેમજ તપ-ત્યાગ વગેરે તેમના જીવનમાં કેળવવા જ પડે. સાથે સાથે સાર્વત્રિક ઊંડે લોક સંપર્ક સ્થાપતિ કરવા માટે એણે પાદ-વિહાર અને ભિક્ષાચારીના મૌલિક નિયમો પાળવા સિવાય ચાલે જ નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રબળ પ્રેમચંબક બનવા માટે: હવે પ્રેમચુંબક બનવા માટે કઈ કઈ યોગ્યતાની જરૂર છે તેને વિચારી કરીએ – (૧) સર્વ પ્રથમ તો તેને વ્યાપક અને ઉદારહદયી બનવું જોઈએ. કેટલાક સાધુઓમાં વ્યાપકતા હોય છે અને તેઓ ઉદાર-હૃદયી પણ હેય છે. પણ તેમનામાં ઊંડે ઊંડે સંપ્રદાય મોહ, જ્ઞાન વગેરેની અભિમાનની ગ્રંથી હોય છે તે ન લેવી જોઈએ. (૨) આ ગ્રંથી દૂર થાય તે માટે બીજી યોગ્યતા તરીકે નમ્રતા હોવી જોઈએ. તે વિનમ્ર હે જોઈએ એ વાત ખરી પણ પછી પિતાને સિદ્ધાંત ચૂકાતો હય, સામો માણસ અનિષ્ટ કરતે હેય, છતાં કહેવાતી વિનમ્રતાને લીધે હાજી હા કર્યા કરે, અગર તે ખુશામદી કે ચાંપલૂસી કરે. મતલબ કે તેની વિનમ્રતા અનિષ્ટોને ઉધાડા પાડવામાં બાધક ન બનવી જોઈએ. (૩) એટલે ત્રીજી યોગ્યતા તરીકે સત્યગ્રાહિતા હેવી જોઈએ. (૪) સત્યગ્રાહિતા હોય પણ પ્રતિકાર શક્તિ નહોય તે તે નકામી નીવડશે. એટલે અહિંસક ઢબે પ્રતિકાર શક્તિ એ એથી યોગ્યતા છે. (૫) અહિંસક ઢબે પ્રતિકાર કરવાની શકિત હોય પણ જ્યાં સહન કરવાનું આવે ત્યાં પૈર્ય હોવું જોઈએ એ પાંચમી યોગ્યતા છે. (૬) આ વૈર્ય ટકી રહે તે માટે અવ્યક્ત બળ પ્રત્યે દઢ વિશ્વાસ નહીં હોય તો સર્વસ્વ ત્યાગની ભાવના નહીં આવે. એટલે અવ્યકત બળ પ્રત્યે દઢ શ્રદ્ધા એ છઠ્ઠી યોગ્યતા છે. (૭) આ બધુ હેવા છતાં જે તેને વિશ્વની સાથે અનુબંધ નહીં હેય તો તે આખા વિશ્વસુધી નહીં પહોંચી શકે જેમ રોકેટને ધકકો ભારનાર યંત્ર નહેય તે તે ગંતવ્ય સ્થાન સુધી પહોંચી ન શકે એવી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૩૩ રીતે અનુબંધને ધકકો નહોય તો તે વિશ્વસુધી પહોંચી શકશે નહીં. અને વિશ્વ સુધી પહોંચશે નહિ તો વિશ્વના પ્રાણીઓના હૃદયમાં તેના પ્રત્યે આકર્ષણ જામશે નહીં. એટલા માટે વિશ્વની સુસંસ્થાઓ અને સુવ્યક્તિઓ સાથે અનુબંધ એ સાતમી ગ્યતા છે. આમ આ સાત શક્તિઓ મળીને જે આકર્ષક શકિત પેદા કરે છે અને જગત જેના પ્રતિ ખેંચાય છે તેને આપણે પ્રેમચુંબક કહીશું. હવે થોડાક દાખલાઓ જોઈએ કે આ સપ્તશક્તિઓ કેવી રીતે કામ કરે છે. રામનું પ્રેમ ચુંબક રામે જ્યાં સુધી વનવાસ ન સ્વીકાર્યો ત્યાં સુધી તેઓ અયોધ્યાવાસીના પ્રેમચંબક રહ્યા. પણ, જ્યારે અધ્યાથી બહાર પગ મૂકે ત્યારે તેઓ આરણ્યક, વાનરે, રાક્ષસો વનવાસીઓ, ઋષિમુનિઓ, શબરી વગેરે સર્વેના આકર્ષણ બની ગયા. તેમને અનુબંધ વધતો ગયો તેમ તેમણે ઉત્તર અને દક્ષિણ હિંદને એક કર્યું. અને આર્ય—અનાર્યનું સમન્વય પણ સિધ્ધ કર્યું રામમાં પ્રેમચંબક બનવાની શક્તિ કેવળ દેશાટનથી નહોતી આવી તેમનામાં ઉપર બતાવેલ સપ્ત શકિતઓ હતી. પર્યટન તે આજે પણ કરે છે પણ દરેક વિશ્વના પ્રેમચુંબક બની શકતા નથી. રામ આજે પણ વિશ્વની દરેક વ્યકિત માટે આકર્ષણભૂત છે. સામાન્ય માનવી તેને માને છે. ત્યારે મહાત્મા ગાંધીજીને રામ ઉપર અનન્ય શ્રદ્ધા હતી અને રામરાજ્યની તેઓ કલ્પના કરતા હતા. આ સાત શકિતઓને સાથ ન હોય અને કેવળ પ્રાણ-પ્રતિષ્ઠા, પરિગ્રહ હોમી દેવાની શકિત હોય તે તે વિશ્વ પ્રેમ ચૂંબક બની શકો નથી. ગાંધીજીને ગોળી મારનાર ગોસેએ જોવા જઈએ તે બધાને ફિટકાર સાંભળીને પણ માફી ન માંગતા પ્રતિષ્ઠા હેમી હતી, ફાંસીની સજા સ્વીકારી તેણે પ્રાણ અને પરિગ્રહ પણ છોડયા હતા. તે છતાં તે વિશ્વનું તે શું પિતાની જ્ઞાતિનું પણ પ્રેમ ચુંબક બની શક ન હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ત્યારે રામ તે રાવણું અને બાલી જેવા વિરોધીના મનમાં પણ સ્થાન પામી ચૂક્યા હતા. રામમાં જે સહુને અપનાવવા અને સમન્વય કરવાની હૃદયની ઉદારતા ન હોત તે તે ક્યાંથી પ્રેમચુંબક બની શકતઃ ભગવાન શ્રી કૃષ્ણનું આકર્ષણ એવું જ પ્રેમચુંબક ભગવાન શ્રી કૃષ્ણનું છે. વ્રજની ગોપીઓ અને અંગનાઓમાં પોતાના પતિ કરતાં પણ શ્રી કૃષ્ણ પ્રતિ વધારે આકર્ષણનું કારણ ઉપરની સપ્તશક્તિઓ જ હતી. પાંડવોના તે તેઓ આકષર્ણરૂપ હતા જ પણ કૌરના આ કર્ષણ રૂપે બન્યા; નહિંતર દુર્યોધન તેમની પાસે નારાયણી સેનાની માગણી કરવા ન આવત. તેમની ઉદારતા, વ્યાપક્તા, અનાશકિત, પ્રતિકાર શકિત, વ. શક્તિઓ એવી હતી જે જુદી જુદી પ્રકૃતિના લોકોને તથા સમસ્ત જીવસૃષ્ટિને ગાય, ડાઓ સુદ્ધાંઓને ખેંચતી હતી. યાદવ લોકોના પ્રેમી હતા છતાં તેમની ભૂલ માટે તે ટકોર કરતા, કારણ કે સત્યાગ્રાહિતા હતા. સર્વાગી કાંતિકારે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને તે સર્વાગી ક્રાંતિકારમાં ગણાવી ગયા છીએ * તેમનામાં જે વિશ્વ ચૂંબકપણું હતું તે જગજાહેર છે. આજે હજારો વર્ષ વીતી ગયા પછી પણ રામ, કૃષ્ણ તેમજ બુદ્ધ મહાવીર લોકોના હૃદય સિંહાસન ઉપર વિરાજમાન છે. તેમનું આદર્શ જીવન ભારતના લોકોને જ નહીં, પણ વિદેશના લોકોને આકર્ષણરૂપ છે ભગવાન ઋષભદેવ ભગવાન અષભદેવે સમાજની રચના કરી ત્યારે આખા સમાજના આકર્ષણ તે બન્યા જ પણ સાધુ દીક્ષા લીધા પછી પણ તેઓ વિશ્વપ્રેમના ચૂંબક શી રીતે બન્યા? તેમણે દીક્ષા લીધા પછી મૌન સ્વીકાર્યું. જનતા સાધુની શિક્ષા છે “કાંતિકારેનાં જીવન” પુસ્તક આજ વ્યાખ્યાનમાળામાં પ્રગટ થશે તે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ વિધ જાણે નહીં, ભગવાન ભિક્ષા માટે જાય અને લોકોને એટલો બધે પ્રેમ કે આહાર જેવી વસ્તુ વહેરાવે નહી! તેઓ વિચારે કે ભગવાનને વળી આહારની ક્યાં કમી છે; કોઈ કીમતી વસ્તુ વહેરાવીએ, એટલે કોઈ હાથી ભેટ કરે, કોઈ ઘેડા, કોઈ રત્ન તો કોઈ હાર ! કોઈ વળી કન્યા ધરે; એમ વિચારીને કે તે ભગવાનની સેવા કરશે. પણ ભગવાન તે એ બધાને ત્યાગ કરીને નીકળ્યા હતા એટલે કઈ રીતે સ્વીકારે ? લોકોના મનમાં નિરાશા વધતી જતી હતી પણ બધાને આકર્ષણ તે હતું જ કે ભગવાનને કેમ રાજી કરવા ? કેમ કરીને એ બોલે એને શું દુઃખ છે તે કહે ! આમ વિશ્વચુંબક ભ. ઋષભની ચિંતા બધાને હતી. એને પડઘે હસ્તિનાપુરના રાજા શ્રેયાંસકુમાર ઉપર પડ્યું. ત્યાં શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવનું સ્મરણ થાય છે અને તે ભગવાનને ઈસુને રસ વહોરાવે છે. આમ એક વર્ષ ભગવાનનું તપ ચાલ્યું પણ તે વિશ્વને આકર્ષવા માટે સફળ થયું. ભગવાન મહાવીરે પણ પાંચ માસ પચીસ દિવસને અભિગ્રહ કર્યો ત્યારે બધી પ્રજાને તેમની ચિંતા થવા લાગી. જે વિશ્વપ્રેમી બને છે તેને પિતાની ચિંતા કરવી પડતી નથી; જગત તેની ચિંતા કરે છે. મહાત્મા ગાંધીજીનું પ્રેમચંબક : મહાત્મા ગાંધીજીને દાખલો લઈએ. તેમને હિંદુ મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ બધા ચાહતા હતા. એમણે પણ પ્રેમચંખકની સાત શકિતઓ મેળવેલી. દક્ષિણ આફ્રિકામાં જ્યારે વકીલાત કરવા ગયા ત્યારે કોઈને ભાગ્યે જ કપના હશે કે તેઓ વિશ્વવંદ્ય વિભૂતિ બનશે. દક્ષિણ આફ્રિકામાં કાળા લોકો ઉપર ગોરા અંગ્રેજોને અન્યાય, રંગભેદ, ખોટા પ્રતિબંધ અને ખોટા કાયદાઓ વગેરેની સામે ગાંધીજીએ તપ-ત્યાગ વડે પ્રાણોને હેડમાં મૂકીને ભારતીઓને સંગઠિત કરીને એ માર્ગે દોર્યા. એ અંગે તેમને માર, પ્રહાર અને આક્ષેપ સહેવા પડ્યા પણ, તેમણે શાંતિ અને અહિંસાને રસ્તે ઉકેલ આ. એટલે જ ત્યાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ લોકો માટે ગાંધીજી મિત્ર અને આકર્ષક બની ગયા. કેવળ ભારતીય નહીં, પણ વિદેશી લોકો તેમના તરફ આકર્ષાયા. હિંદુસ્તાન આવીને કોંગ્રેસ દ્વારા આખા હિંદના લોકોને તેમણે ખેંચ્યા. ૫. મોતીલાલ નેહરૂ, ૫. જવાહરલાલ નેહરૂ, સરદાર પટેલ, લાલા લાજપતરાય, તિલક, ગોખલે, પાલ, સુભાષ બેઝ, રાજેન્દ્રબાબુ, બધાયે સારાં બળોને તેઓ ખેંચી શક્યા. ગાંધીજી પોતે ગુરુત્વાકર્ષણ જેવા હતા. પરસ્પર વિરોધી એવાં વિવિધ બળાને, એકજ ઉદ્દેશ માટે સાંકળી રાખવામાં તેમણે અસાધારણ સિદ્ધિ મેળવી હતી. રાજાએ, મઠાધિપતિઓ, મૂડીવાદીઓ, અને ઉચ્ચ વર્ગ તેમજ ગરીબ અને હલકો ગણાતો વર્ણ એ બધાને એક સૂત્રમાં સાંકળવાની ખૂબી ગાંધીજીમાં હતી. તેમણે ટ્રસ્ટી શીપની વાત સમજાવી, જે બિરલા, ડાલમિયા, બજાજ જેવા વૈશ્ય સમજ્યા. દરેક ધર્મના દીવડામાં તેલ બત્તી પૂરીને પ્રાણદાયક તત્વ ઉમેર્યું. તેથી દરેક ધર્મના લોકો ગાંધીજીને પોતીકા માનતા. તેમને વિશ્વાસ હતો કે આ માણસ દગે દેશે નહીં. ગાંધીજી તપ કરતા તે આખા ભારત ઉપર તેની અસર થતી અને ચર્ચિલનું દિલ પણ હાલી ઊઠતું. તેનું કારણ તેમનામાં રહેલું પ્રેમચુંબક તત્ત્વજ છે. પંનેહરૂની લોકપ્રિયતા : આજે ૫. નેહરૂજીને વિરોધી પક્ષવાળા લોકો પણ શા માટે ચાહે છે? આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આજે તેમના વચનને વજન અપાય છે અને લોકો તેમના પ્રતિ આકર્ષાય છે. જ્યાં જ્યાં તેઓ જાય છે ત્યાં ત્યાં તેમને જગતના મહાન શાંતિ પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે. સઉદી અરેબિયાના વડા પ્રધાને એમને “વિશ્વશાંતિ દૂત” તરીકે સંબોધ્યા હતા. એનું કારણ એમનામાં રહેલી પ્રેમચુંબકની સાત શક્તિઓ છે. તેમને ગાંધીજી પાસેથી અહિંસાને વારસો મળે છે. તેને એ અમલમાં મૂકે છે. અન્ય રાષ્ટ્રોને પણ અમલમાં મૂકાવવાની ભૂમિકા ઊભી કરે છે. વિશ્વ સાથે તેમને અનુબંધ પણ છે. પંચશીલ વડે ઘણું વિશ્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ પ્રશ્નો ઉકેલ્યા છે. તેમનાં ધર્ય, અહિંસામય–ત્યાગ, ઉદારતા, વ્યાપકતા. અને નિર્ભયતા એજ બળે જગતને ખેંચે છે. અન્ય રીતે પ્રેમચંબક બની શકે? યોગસિદ્ધિ કે ચમત્કાર વડે જગતને ખેંચી શકાય એમ ઘણું લોકો માને છે. પણ એમાં જગત સ્વતઃ ખેંચાતું નથી પણ તેની પાછળ રહેલાં ભય, સ્વાર્થ કે લાલચ હેય છે. તે દૂર થતાં આકર્ષણ દૂર થઈ જશે. સાચું અને સ્થાયી આકર્ષણ તે ઉપર કહી તે સાત શકિતઓ વડે જ પેદા થઈ શકશે. એટલે સાંપ્રદાયિક ક્રિયાકાંડે કે ધૂળ સાધના નહીં, પણ ઉપરની સદા શક્તિઓને કેળવવા રૂપ ચારિત્ર્ય હેવું જોઈએ. ત્યાગ પણ અમૂક ચીજો છેડવા પૂરત હેય, તપ વ્યકિતગત અને સ્થળ હોય અને સંબંધ વિશ્વના અનુબંધ વગરને હોય તે પણ તે લોકોના પ્રેમચુંબકનું કારણ નહીં બની શકે. અમૂક વ્યકિત બહુજ તપ-ત્યાગ કરી શકે પણ ઉપયુક્ત સાત શકિતઓ ન હોય તે તે તપ એકાંગી બની જશે. તે કદાચ બહુ બહુ તે આસપાસના લોકોને આકર્ષી શકે પણ, સાર્વત્રિક આકર્ષણ તે નજ બની શકે. પ્રેમચંબકના આવરણે : દરેક આત્મા શક્તિને પૂજ છે. પણ તેમાં માણસને આત્મા ચેતન્યથી વધારે પ્રકાશિત છે. એમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના બંધને રહિત વિચરતાર કાંતિપિય સાધુ-સાધ્વીને આત્મા તે વધારે વિકાસને પાત્ર હેઈ તેનામાં પ્રેમચુંબક વધુ હેવું જોઈએ. પણ જેમ વીજળીના હજાર કેલવાળા બલબ ઉપર આવરણ નાખી દેવામાં આવે અને તે ઢંકાઈ જાય તેમ કેટલાક આવરણેથી સાધુઓને એ આત્મપ્રકાશ દબાઈ જાય છે. બાવા આવરણે મુખ્યત્વે ત્રણ છે --(૧) સંકુચિતતા (૨) બરછ દષ્ટિ (8) અવ્યક્ત મળપતિ શ્રદ્ધાના અભાવે વહેવારમાં મૂકવાની અમિતા (જડતા) જે સાધઓમાં સાધુતા ગ્રહણ કર્યા બાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઘરબાર છોડ્યા બાદ અને વિશ્વ વાત્સલ્યની જવાબદારી લીધા પછી પણ વાડાબંધી, સાંપ્રદાયિકતા કે તારા-મારાની ગ્રંથિઓ હશે તો તેઓ વિશ્વ પ્રેમના ચૂંબક નહીં બની શકે. એવી જ રીતે તપત્યાગ હોવા છતાં સંકુચિતતા હોય, મિલનસાર અને ઉદારહદય હેય પણ દષ્ટિ સંકુચિત હોય, અને દૃષ્ટિ હોવા છતાં તે સ્પષ્ટ નહીં હોય તો આવરણ બની જશે. દષ્ટિ સાફ નહી હોય તો આગળ જઈને પાછા હઠવું પડશે. કેટલાક નિયમ રૂઢ બની જાય છે, અને યુગાનુકૂળ, દંભવર્ધક કે વિકાસઘાતક બને છે, છતાં સંકુચિત દૃષ્ટિના કારણે તેઓ એમાં સંશોધન કરી શકશે નહીં. કેટલાકની દષ્ટિ, સંકુચિત હોતી નથી; સર્વાગી પણ હેય છે, પણ, તેમનામાં અવ્યકત પ્રત્યે શ્રદ્ધા ન હોવાથી તેને કાર્યમાં પરિણમવાની શક્તિ હોતી નથી. એટલે તેઓ કેવળ વિચારપ્રધાન રહે છે. એ વિચારોને કાર્યમાં ન મૂકાય ત્યાં સુધી લોકાકર્ષણ જામતું નથી. બીજા ને, જ્યારે વિચારોને પ્રયોગમાં મૂકવાનું કહેવામાં આવે અને જાતે જે કાંઈ ન કરે તે ત્યાં શ્રદ્ધા બેસતી નથી. એટલે વિશ્વપ્રેમચંબક બનવા માટે આ ત્રણ આવરણથી દૂર રહેવું જોઈએ. વ્યાપક પ્રતિભા શક્તિ : ક્રાંતિપ્રિય સાધુને બીજે મુખ્ય ગુણ વ્યાપક અને સક્રિય પ્રતિભા શક્તિ છે. આ શક્તિ, માત્ર ભણવાથી કે ચેપડીઓ વાંચવાથી કે કોરા જ્ઞાનથી આવતી નથી. પણ એ જ્ઞાન અને બુદ્ધિને વ્યાપક અને સર્વ હિતકર સર્વાગી કાર્યમાં લગાડવાથી જ આવી શકે છે. ગાંધીજી પોતાના વિચારોને-જ્ઞાનને આચરણમાં મૂકતા હતા અને તેમની પ્રતિભા વિશ્વના દરેક પ્રશ્નોને ઊંડાણથી તપાસવાની હતી. તેઓ દરેક પ્રશ્નને ધર્મદષ્ટિએ ઉકેલવા મથતા હતા. તેઓ દરેક ક્ષેત્રની નૈતિક અને ધાર્મિક ચેકી તેમજ જાગૃતિ રાખતા હતા. વિશ્વશાંતિ માટે અનુબંધ દ્વારા સક્રિય કાર્ય કરી શકતા હતા. આવી પ્રતિભા કાંતિપ્રિય સાધુઓમાં હોવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જે ક્રાંતિપ્રિય સાધુઓ. વિશ્વના પ્રશ્નોથી અતડા રહે, એકાંગી આત્માવાદમાં કે વહેવારમાં વ્યકિતવાદમાં પડી જાય તે પ્રતિભા સર્વાગી અને સર્વતે મુખી ન થઈ શકે. : : જૈન દષ્ટિ પ્રમાણે વ્યાપક પ્રતિભા શક્તિ ચાર પ્રકારની બુદ્ધિમાંથી પ્રગટે છે– (૧) આત્પાતિકી, (૨) વનમિઝી (૩) કાર્મિકી અને, (૪) પરિણામિકી, સંસ્થાના અનુબંધ દ્વારા વિશ્વ સુધી પહોંચવા માટેની પ્રક્રિયા પણ આ પ્રતિભામાંથી જડે છે. આવી પ્રતિભા-શક્તિમાં બે મેટાં આવરણે છે. (૧) ભય, અને(૨) પ્રલોભન. સંપ્રદાય, સમાજ, આજીવિકા, પ્રતિષ્ઠા, પ્રાણુને ત્યાગ વગેરેના ભયો પ્રતિભા ઉપર આવરણ નાખી દે છે. બીજી બાજુ કેટલીક વખત સંપ્રદાય, સમાજ કે પાસેના વર્તુળો તરફથી પ્રલોભન આપવામાં આવે છે. તેથી સાચી વસ્તુ કહી શકાતી નથી કરી શકાતી નથી, તેમજ આચરી શકાતી નથી. પરિણામે પ્રતિભા ખીલતી નથી; તે જોખમ ખેડવા તૈયાર થતી નથી. - ડો. આંબેડકરની બૌદ્ધિક શકિત પ્રખર હતી. પણ તે આગળ જતાં નવા બૌદ્ધ બનવા બનાવવામાં અને હિંદુઓ સાથેના રેષમાં જ અટવાઈ ગઈ. રાગદ્વેષથી તે પ્રતિભાશાળીએ દૂર રહેવું જોઈએ. એ પ્રતિભા ઉપર કચરે જમાવે છે. એવી જ રીતે ભય પ્રભથી પણ દૂર રહેવું જોઈએ. નિધિઓ, પક્ષે કે સંસ્થાના અનિષ્ટના ચેપના ભયથી દુર ભાગવું એ નિ:સ્પૃહ કાંતિપ્રિય સાધુઓ માટે બરાબર નથી, એણે તે એ અનિષ્ટોને લોકસેવકોમાંથી દુર કરાવવા જોઈએ. . વિશ્વ પ્રેમચંબક અને વ્યાપક પ્રતિભાશકિત આ બે મુખ્ય ગુણે કાંતિ પ્રિય સાધુસાધ્વીમાં આવી જશે તો પાદ વિહાર; બિમારી તપ, ત્યાગ વગેરેના મૌલિક નિયમે તેને છ જ નહિ પણ સ્વેચ્છા સ્વીકારશે. તેઓ એ નિયમોને સમાજ ભયના કારણે નહીં પણ સ્વનિમગ્ન માટે સ્મપૂર્વક પાળશે. આ તિપ્રિય સાધુ જરાતમાં આમૂલ પરિવર્તન કરાવી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ચર્ચા-વિચારણા સર્વાગી ક્રાંતિકાર એટલે સાચે સાધુ! મી, માટલિયાજીએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ધાર્મિક, સામાજિક આદિ, કોઈપણ પ્રકારની સર્વાગી ક્રાંતિના ક્રાંતિકાર તરીકે સાધુસંસ્થાના સભ્યો જ વધારે સાંપડશે. તેનાં થોડાંક ઉદાહરણ જોઈએ – ખ્રિસ્તી ધર્મમાં શબ્દ મૂઢતા હતી. પિપ કહે તે જ સાચું. પણ એ ફતવા સાથે પિતાને જાત અનુભવ બંધબેસતો ન લાગે એટલે માટન લ્યુથરે ક્રાંતિ પિકારી એજ રીતે ખ્રિસ્તી સાધુઓ પરિગ્રહી, વિલાસી, સ્થવિર અને આળસુ થયા ત્યારે સંત ક્રાંસિસે ક્રાંતિ પિકારી અમે ગરીબાઈ. સંયમ, પવિત્રતા તેમજ પરિશ્રમભરી ભકિત બતાવીને કહ્યું: “નહીં તે સાધુસંસ્થા લોકહૃદયમાંથી ઉખડી જશે !” આપણે ત્યાંને વેદિક ધર્મને તાજો દાખલો લઈએ. મૂર્તિપૂજાની બોલબાલા અને શ્રાદ્ધ વગેરેના બ્રાહ્મણના લાગાઓ થઈ ગયેલા ત્યારે ધર્મમાં પડેલા કચરાને દૂર કરવાનું, ધર્મની શુદ્ધિ કરવાનું અને સંશોધન કરવાનું કામ સન્યાસી દયાનંદ સરસ્વતીએ કર્યું. જો કે તેમણે વેદ ઉપર જોર આપ્યું અને વૈદિક ધર્મને પ્રાચીન બનાવવા પ્રયાસ કર્યો, તે આજની દૃષ્ટિએ બંધબેસતું ન લાગે. કદાચ તે કાળે જે લોકમાનસ હતું તેને દઢ કરવા એમણે એ પ્રયાસ કર્યો હોય. પણ, તેમણે જબર્દસ્ત ધમતિ કરી એમાં શા કા નથી. સાધુને પાકાર પડે - સાધુ-પુરૂષ ક્રાંદ્રષ્ટા અને સ્વ પર ગુણ વિકાસમાં બાધક, કોઈપણ તત્વ આવે-મૂઢભક્તિ, શુષ્કજ્ઞાન કે અકર્મણ્યતા-તે તરત તે વિકાર પાઆવા સાધુઓ દરેક ધર્મમાં અને દરેક દેશમાં દેખાયા વગર રહેતા નથી. એવી જ રીતે શીલ, સદાચાર, નીતિ જેવા પાયાના સામાજિક સદગુણેના બદલે ધનની પ્રતિષ્ઠા વધવા માંડે કે કાંતિપ્રિય સાલ ઝડ હાથમાં લઈ તેને ગૌણ બનાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ યોગી આનંદધનને દાખલો લઈએ કે આપણને એ તરત જણાઈ આવશે. સત્ય ઉપર શબ્દના જાળાં બાઝે, ગુરુ પરંપરામાં અંધશ્રધ્ધા દાખલ થાય અથવા ચારિત્ર્યના બદલે પર કે ચમત્કારની બેલબાલા થાય; મતલબ કે ચારિત્ર્ય રૂપી આગ પર રાખ ચઢી જાય કે તે સાધુ પુરુષ તરત તેને ઉડાડી નાંખે. સત્ય પ્રકાશ અને હૂંફ આપે છે તેના બદલે તેને ભળતા અર્થોમાં ખપાવી, વાપટુતાને વિષય બનાવી; આચરણમાં આંખ આડા કાન કરવામાં આવે ત્યારે આવા પુરૂષો સત્યનું આચરણ કરી તેને આચરાવે છે. આજની દશા જોઈએ તે મહંમદ કે ઈશુએ કહ્યું તે જ સાચું અને બાકી બધા કાફરો ગણાય, એવું મુસલમાનો કે ખ્રિસ્તીઓ ગણે; અથવા દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ કાળની કસોટીની મૂળ વાત ભૂલી શબ્દ ઉપર જ સર્વ પણ આરોપ કરી જૈને પણ બીજાને નાસ્તિક કહે તે દેશ અને દુનિયાની શી દશા થાય? ખરેખર તે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીનું હૃદય, કરૂણા, પ્રેમ અને સત્યથી લાગણીથી છલકાતું હોય છે. એનું હૈયું વિશ્વના પ્રાણીઓ સાથે સહસંવેદન કરી પિગળે છે. ધર્મમાં કઠોરતા આવે ત્યારે તે નમ્રતા ભરતે હોય છે. ટુંકમાં સાધુમાં; (૧) નિત્યગુણ વિકાસ વૃત્તિ, (૨) સત્યાગ્રહી વૃત્તિ, અને (૩) કરૂણ પ્રધાન વાત્સલ્ય તે હેવાં જ જોઈએ. ઘણીવાર આ ત્રિવેણી ઘણુ સાધુઓમાં જોવા મળે છે. પણ શૌયને અભાવ, તેમને શંતિપ્રિય થતાં રોકી રાખતાં જણાશે, શૌર્ય ગુણ ઢીલો પડ્યો કે તરણતારણ બિરૂદ ગયું. શીખેમાં અર્જુનદેવ વગેરેએ પ્રાણ તેમા. જ્ઞાનદેવના પિતાએ સમાધિ લીધી. આવા સંત ઘણા છે પણ શકિત મર્યાદિત હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૪૨ એટલે આજે સત્યાગ્રહને સદ્ગુણ, વ્યાપક કરવા માટે લોકસંગઠન ઉપર ખાસ જેર મૂકવું પડશે. આજે પરંપરા જાળવી રાખવાની વૃત્તિ સમાજ અને સાધુઓમાં વધી ગઈ છે. તેથી પરિવર્તનશીલતા માટે હરપળે, પ્રાણ, પરિગ્રહ અને પ્રતિષ્ઠા હોમનારાં રને ઓછો મળશે. આથીજ આખી સાધુસંસ્થાને ન લેતાં ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ તરીકે કેળવાયેલી વૃત્તિઓને જ લઈએ છીએ. આવી ભ્રમર વૃત્તિવાળો સાધુ, ફૂલમાંથી મધુ લેશે પણ તેને ઈજા નહીં પહોંચાડે; પણ તેની સુવાસ વધારવા પ્રયત્ન કરશે. સંત વિનોબાજી : આ દષ્ટિએ જોતાં નવા યુગને અનુરૂપ કાંતિપ્રિય સાધુમાં આપણે વિનોબાને લેવા જોઈએ. સાધુ તરીકેના બાહ્ય ક્રિયાકાંડે ભલે ત્યાં ઓછાં હેય પણ અખંડ જૂના અને નવાં શાસ્ત્રોને સંગમ, સંયમ, પવિત્રતાદિ ગુણોને વિકાસ, પિતાનામાં અને સમાજમાં લાવવાનો અખંડ પ્રયાસ કરી રહેલા તેઓ દેખાશે. “વિજ્ઞાન અને આધ્યાત્મિકતા ને એક કરો..” એ ક્રાંતિસૂત્ર એમણે દેશ અને દુનિયામાં પ્રચલિત કરવા પ્રયત્ન કર્યો છે. ગાંધીયુગે વ્યાસપીઠ વ્યાપક મળી જતાં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અનુબંધ વાળું તેઓ કહે છે. તેમની પાસે સ્યાદવાદ પણ સ્પષ્ટ જણાય છે. “જય અંબે ” વાળા આવે તે અંબિકાની રહસ્ય વાળી વાત કાઢશે, રાજકોટમાં રચનાત્મક સમિતિ વાળા કે ગુદી કેદમાં અનુબંધ પ્રયોગ વાળા; દરેકનાં સાચાં મૂલ્ય મૂલવે. ગુંદીમાં તેઓ ખીલી ઊઠયા; ઊંડાણે એમને ખૂબ આવકાર્યા. વળી પંચાયત આગળ તેમની વાત કરે. ટુંકમાં જે ક્યાં છે તેને ત્યાંથી લઈને રોમેર કરૂણાપૂર્વક ભગીરથ પ્રયત્ન તેમણે કર્યો અને આર્ષ ભાષામાં સત્યો રજૂ કર્યા. એ દષ્ટિએ એમને ઋષિ, યેગી કે વેદવિત કહી શકાય. પણ, પૂ. સંતબાલજી અને ૫. જવાહરલાલજી એમને સંત કહી સંબોધે છે. તેની પાછળ એ રહસ્ય છે કે નવાં ગાંધીયુગના સતની કેડીએ તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ આગળ વધી રહ્યા છે. બાણપણુથી નૈષ્ઠિક બ્રહ્મચારી રહી બાપુના માનીતા શિષ્ય તરીકે રહી સન્યાસીઓને માર્ગ ચીંધી રહ્યા છે. તે છતાં તેમનામાં એક કમી છે; તે બાપુનું શૌર્ય. મૂલ્ય મૂલવતી વખતે એ જાણતું તથી. એજ રીતે બાપુ લોકશક્તિને સંગઠને વડે ઘડતા એ તત્ત્વ પણ તેમની પાસે નથી. એમણે ભૂદાન વગેરેને વિચાર બધા પાસે મૂક્યા. કોંગ્રેસ અને બીજા પક્ષે, દેશ અને વિદેશથી બધા તેમના આંદોલન જોવા આવ્યા. પણ વિચારને સમાજવ્યાપી બનાવી સંસ્કૃતિને સુધારવાનું અને ઘડવાનું કામ કે કાર્યક્રમો તથા સંધ શક્તિને નિર્માણ કરવાનું કામ ત્યાં ખૂટે છે. પૂ. સંતબાલજીની કાર્યશક્તિ : ત્યારે, બીજી બાજુ ભાલ નળકાંઠો પ્રયોગ નિમિત્તે મુનિશ્રી સંતબાલજી બહાર આવ્યા. તેમણે જૈન પરંપરામાં જ્યાં નિવૃત્તિની વાત સ્થાપિત થયે જતી હતી, તેના બદલે પ્રવૃત્તિલક્ષી નિવૃત્તિ અને નિવૃત્તિ લક્ષી પ્રવૃત્તિની નધર્મની રહસ્યની વાત બહાર આવી. જો કે આ વાત શ્રીમદ રાજચંદ્રજીએ કરીને સમાજને આંચકો આપેલ પણ તે દબાઈ ગઈ હતી. ક્રાંતષ્ટા ઋષિઓ અને ક્રાંતિપ્રિય સાધુઓના પ્રધાન ગુણનાં વર્ણન કરીએ ત્યારે પૂ. સંતબાલજીને યાદ કર્યા સિવાય રહી શકાશે નહીં. તેમણે સર્વોદય અને કલ્યાણરાજ બનેમાં ખૂટતાં ત અને સર્વાગી અનુબંધવાળા કાર્યક્રમ આપ્યા છે. - સંત વિનબાજીને બાપુજીના અંતેવાસી તરીકે અને વ્યકિતગત સત્યાગ્રહમાં કામ કરનારા તરીકે દેશને વ્યાપક તખતે સહેજ ભાવે મળી ગયો. સંતબાલજીએ સ્વપુરૂષાર્થેજ મુખ્યપણે ક્ષેત્ર ખેડ્યું એટલે એમની પ્રયોગભૂમિ ભાલ નળકાંઠા જેવી નાની છે. જો કે ગ્રામ દ્રષ્ટિએ હવે ગુજરાત વ્યાપી અને નગર દષ્ટિએ મુંબઈ વ્યાપી ખીલે તેવા ઉજળા સંગો વધુ છતા થયા છે. પણ સંત વિનેબાજી ને જે વ્યાપક ક્ષેત્ર સહજ મળ્યું તે સંતબાલજીને હજ મળ્યું નથી. શ્રીમદની દષ્ટિએ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન વિશ્વ વિશાળ છે તે વહેવારમાં આજે તે સાવ સંકીર્ણ છે. એમાં સાધુ-દીક્ષાના કારણે આ અનુબંધ વિચારધારાને વ્યાપક ક્ષેત્રમાં અમલી બનતા વાર લાગશે. વળી આ વિચારમાં જે ઉંડાણ છે અને શુદ્ધિને આગ્રહ તેમજ અશુદ્ધિ સામે અહિંસક પ્રતિકારના કાર્યક્રમો છે તે બધાને વ્યાપક થતાં વાર લાગે તે સાચું જ છે. કારણ કે બાવળ વહેલો વિસ્તરે અને આંબો મોડે ફલે. એટલે મને તો પૂરી શ્રદ્ધા છે કે અનુબંધ વિચારધારાના પ્રયોગનાં બી યથાર્થ હોઈને તે અવશ્ય ફિલાઈ જશે. દેશમાં તો અત્યારે વ્યાપક વિચાર અને વ્યાપક આચારની શક્યતાની દષ્ટિએ હું બે સતેને જોઉં છું. તેમાં પ્રથમ વિનેબાજી અને બીજા સંતબાલજી છે. આનો અર્થ આ દેશમાં કે વિદેશમાં બીજા સતિ નથી; એમ હું કહેવા માગતો નથી; પણ ગાંધીયુગ અને વિજ્ઞાનયુગ સાથે ધર્મને તાળો મેળવવામાં સામાજિક દષ્ટિએ સર્વાગી પ્રયત્ન કરનારાઓમાં મારી પહેલી નજરે આ બે તરવરી રહે છે. હમણાં સાંભળ્યું છે કે વ્યકિતગત સરમુખત્યાર શાહીવાળા કાસમાં પણ એક સંત કઠોરતામાં કોમળતા ઉમેરવાને ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. અહીં આપણે ઉપલા બધા ગુણો અને તેમાંયે ખાસ તો ક્રાંતિપ્રિય સર્વાગી દષ્ટિવાળા, જગત જેમને વિના વિરોધે સ્વીકારી શકે તેવા ગુણવાળા સાધુસંતને વિચાર કરવા તરફ ચર્ચાને ઝોક આપશું.” દીર્ઘદ્રષ્ટા અને સ્પષ્ટ દ્રષ્ટા પૂ. દંડી સ્વામી : “ ક્રાંતિકારી સાધુના ગુણે પુસ્તકોમાં વાંચ્યા હતા પણ અહીં નજરે જોઈ રહ્યા છીએ. અનુભવ વગર બેસવું ને, જોઈએ, પણ બોલ્યા વગર રહેવાતું નથી. કારણ કે એ ગમે છે એવા કાંતિપ્રિય સાધુઓના ગુણો સન્યાસીઓમાં પેદા થાય તે કેટલું સારું ? દેવી સંપત્તિના જે ગુણે ગીતામાં વર્ણવ્યા છે તેમાં “અભય” ને પ્રથમ સ્થાન આપ્યું છે. પછી હિંમત, શૌર્ય, ઉદારતા, મૈત્રી, પ્રમોદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ કરૂણું, માધ્યસ્થ અક્રોધ વગેરે લક્ષણ જ્ઞાનીનાં બતાવેલાં છે. આ બધા ગુણેની સાથે તે આર્ષકષ્ટા અને દીર્ધ દ્રષ્ટા હે જોઈએ જેથી ભવિષ્યનું તે સ્પષ્ટ ચિત્ર જુએ અને જનતાને ખરા માર્ગે દોરે!” શ્રી. દેવજીભાઈ કાંતિપ્રિય તો સમાજમાંથી પાકવાના છે. ગાંધીજી ગયા છતાં પણ ક્રાંતિ ચાલું જ રહી. તે હવે લોકોને પ્રચાર, સંશોધન તેમજ કાર્યક્રમ આપવા જોઈએ. આ માટે શરૂઆત ભલે સંતબાલજીથી થઈ અને પૂ. નેમિમુનિ તેમાં જોડાયા; પણ ધીમે ધીમે આખી ઘડાયેલી સાધુસંસ્થા આ તરફ દેરાશે એવી મને ખાતરી છે. ગાંધીયુગમાં જે ગૃહસ્થાશ્રમીમાંથી ગાંધીજી પાકી શક્યા તે સાધુસંસ્થામાંથી શા માટે ક્રાંતિપ્રિય ન પાકે. પૂ. નેમિમુનિએ કહ્યું તેમ સહજ સ્કરણ અને પ્રયાસથી પ્રેમચુંબક અને પ્રતિભાનો પૂજ ક્રાંતિપ્રિય સાધુઓમાં આવશે જ.” શ્રી. પૂજાભાઈ: “ શરૂઆતમાં લોકોને ન સમજાય એટલા પૂરતું જોખમ ખેડવું પડશે. બાકી જરાક આગળ પગલું ભરશે તે પિત ચાલીને જગતને દોરી શકશે. પોતાનાં ચિહને કે ક્રિયાઓમાં જાતે યોગ્ય સંશોધન ભલે કરે. પણ સંબંધે પિતાની સંપ્રદાય સાથે ગાઢ રાખશે જ. ક્રાંતિના નામે અપક્રાંતિ પ્રતિક્રાંતિ કરી, ઘણા લોકોને અવળે માર્ગે દોરે તેથી ચેતવું પડશે. દુનિયાના ધર્મોને અભ્યાસ તથા દેશ અને દુનિયાના પ્રશ્નોના ઉકેલો આપવાની સૂઝ પણ ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓમાં જોઈશે. સંપ્રદાયમાં રહેવા છતાં તે સંકીર્ણતા નહીં રાખે અને વિશ્વ ચોગાનમાં કુદી પડશે. કેટલાંક વિદ્વાન હેય પણ, ચારિત્ર્યના નબળા હોય, તે નહીં ચાલે. ચારિત્ર્યના નામે અતડાઈ હશે તે તે પણ નહીં ચાલે અને સર્વાગી વિશ્વદષ્ટ નહીં હોય તે બિલકુલ ચાલશે જ નહીં. તેના તપ-ત્યાગ વ્યાપક જોઈશે. તે બીજાના દેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પિતાના ગણી દૂર કરવા પ્રયત્નશીલ રહેશે. મેર જોઈ વિચારી પગલાં ભરશે અને એકવાર ભર્યા પછી પીછેહઠ નહીં કરે. એટલે જ પ્રાણુ પ્રતિષ્ઠા અને પરિગ્રહ ત્રણેય હેમિનારની માંગણું થાય છે.” શ્રી. ફઃ “ગાંધીજી બિરલાના મંદિરમાં રહેવા છતાં ધનથી અંજાતા નહીં તેમજ નારીઓની વચ્ચે રહેવા છતાં પોતે તેમજ જાતિ બને નીડર રહેતા. ગાંધીજી સંસ્થાને ટેકે આપતા પણ ત્યાં પ્રેમનું નિયંત્રણ રાખતા. એટલે ગાંધીજી કરતાં ક્રાંતિપ્રિય સાધુઓએ વિશેષ ગુણે કેળવવા પડશે. આજે સાધુઓ અને કાર્યકર્તા વચ્ચે ખાઈ પડી છે તે સાધુઓએ આગળ વધીને જાતે પૂરવી પડશે. કાર્યકર્તારૂપી શ્રાવક વર્ગ અને ક્રાંતિપ્રિય સાધુઓએ મળીને અનુબંધ વિચારધારાનું કાર્ય આગળ ધપાવવાનું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપગિતાની આજની પૃષ્ઠ ભૂમિ [૧૫] મુનિશ્રી નેમિચંદ્રજી] [૧–૧૧-૬૧ ક્રાંતિપ્રિય સાધુના બે મુખ્ય ગુણે “વિશ્વપ્રેમચુંબક” અને “વ્યાપકપ્રતિભા' પ્રગટયા બાદ શું તેની ઉપયોગિતા સિદ્ધ થઈ જાય છે ? ના! એને જવાબ “નામાં આપવો પડશે. કારણ કે જ્યાં સુધી ગુણના પિટામાં બતાવેલ શક્તિઓ પ્રગટ ન થાય અને વ્યાપક લોકસંપર્કના મૌલિક નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી તેની ઉપયોગિતા સિધ્ધ ન થાય. એની સાથે સ્પષ્ટ માર્ગની દષ્ટિએ તેમ જ જુદા જુદા ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા માટે એ ગુણને કાર્યો લગાડવા જોઈએ. એ અંગે તાત્ત્વિક રીતે વિચારણું થઈ ચૂકી છે છતાં તેમાં સાધુસંસ્થાની ઉપયોગિતાની આજના યુગે વહેવારિક પૃષ્ઠ ભૂમિને પણ વિચાર કરવાને છે. નિરૂપાગી કેમ બની? - સાધુસંસ્થાને જન્મ તે જગતને માટે વિશેષ ઉપયોગી થવા માટે થયા હતે. હજારો વર્ષોથી આ દેશમાં અને વિદેશમાં સાધુસંસ્થા એજ ઉદ્દેશે ચાલી આવે છે. ઋષિ-મુનિઓ પછી તીર્થકર મહાવીરે તેમ જ બીજા તીર્થકરોએ પણ નવી રીતે સાધુસંસ્થાને ઘડી. તેમનાં પગલે શંકરાચાર્યે પણ સન્યાસી સંસ્થા સ્થાપી અને ભગવાન બુદ્ધ બૌદ્ધ ભિક્ષ-સંધ રા. રામકૃષ્ણ મિશને સન્યાસી સંસ્થાને જનસેવાનું કામ સેપ્યું. ખ્રિસ્તી નિયનરીઓએ સાધુ-સાધ્વીઓએ સમાજમાં શિક્ષણ, હતાઆવ છે. શિત સા અને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ આરોગ્ય વગેરેનું કામ ઉપાડી લીધું. ઈસ્લામ ધર્મના સુફી સંતોએ ભક્તિવાદની પ્રેરણા આપી. વૈષ્ણવ સન્યાસીઓએ સમાજને ભક્તિમાર્ગે દર્યો. આટલા બધા સાધુઓ હોવા છતાં આજે મોટા ભાગના લોકોની દૃષ્ટિ તેમના તરફ ઘણાની છે. એટલે સર્વપ્રથમ પ્રશ્ન એ ઊભો થાય છે કે સાધુસંસ્થા નિરૂપાગી કેવી રીતે બની? તેનાં કારણે તપાસીએ. નિરૂપગિતાનાં કારણે : (૧) જવાબદારી પ્રત્યે ઉપેક્ષા : આ પહેલું નિરૂપયોગિતાનું કારણ છે જ્યારે સંસ્કૃતિ રક્ષાને પ્રશ્ન આવે છે ત્યારે તેમને પ્રાણ-પ્રતિષ્ઠા મોહ નડે છે. આજે ભારત અને વિદેશમાં ઘણું સંસ્કૃતિ-ઘાતક પ્રશ્નો પડયા છે પણ સાધુઓ જામેલી પ્રતિષ્ઠાને છેડી, પ્રાણોને હેડમાં મૂકી, સંસ્કૃતિની રક્ષા કરવા માટે ક્યાં પ્રયત્ન કરે છે? પ્રયત્ન કર્યા હોત તો તિબેટમાં બૌદ્ધ સાધુઓની જે દશા થઈ તે ન થાત. સાધુઓએ પ્રજાને ધર્મ અને સંસ્કૃતિના રસ્તે દોરવાની ફરજ હતી તે ચૂકીને તેઓ મઠો, રાજ્ય, ભોગવિલાસ અને આરામ તલબીમાં પડયા. સત્ય અને અહિંસારૂપી ધર્મની રક્ષા કરવાના બદલે ધનવાળા અને સત્તાવાળાઓને પંપાળે છે, તેમજ જુદા જુદા ક્રિયાકાંડના આડંબરે રચી, પૈસાદાર અને સત્તાધારીઓને પ્રતિષ્ઠા સીધી કે આડકતરી રીતે આપવા લાગ્યા. આજે ભૌતિવાદના યુગમાં વધારે જાગૃતિ રાખવી જોઈએ તેના બદલે ધનાશ્રિત કે રાજ્યાશ્રિત બનવાની પ્રવૃત્તિ કરવી એ જવાબદારી પ્રત્યે ઉપેક્ષા બતાવે છે; એટલે માનવજીવનના દરેક ક્ષેત્રમાં તેઓ ધર્મને પૂટ આપી શક્યા નથી. (૨) વિશ્વની સામાજિક ગતિવિધિ પ્રત્યે ઉદાસીનતા : આ બીજું કારણ છે. જૈનધર્મ વિશ્વધર્મ કહેવાય છે પણ જૈન સાધુસાધ્વીઓ વિમવના બધા પ્રવાહને વિચાર કરતા નથી. તેઓ પિતાની સંપ્રદાય પૂરતો જ કે પિતાના ધર્મ પૂરતું જ વિચાર કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ (૩) વ્યક્તિવાદની ભ્રાંતિઃ મેટા ભાગના સાધુઓમાં આત્મધર્મ અને આત્મકલ્યાણની એથે સ્વાર્થવાદ પિતાનું જ કરવું, વિશ્વાભાઓ સાથે આપણને શું ? એ સ્વાર્થ હોય છે. ત્યારે ઘણાને નિવૃત્તિવાદના નામે, અકર્મયતા, કાયરતા, (પ્રશ્નોથી ભાગવું) એકાંતવાસ, વ્યકિતગત ધૂળ યોગસાધનાને આશ્રય લેતા જોઈ શકાય છે. હવે તેઓ આહારપાણ કે સુખસાધનો વગર રહી શકતા નથી એટલે કાંત મૂડીવાદીઓની મદદ લેવી પડે છે કે સંપ્રદાયની હા એ હા કરી ક્રિયાકાંડમાં પૂરાવું પડે છે. આવી સ્થિતિ વ્યકિતવાદની બ્રાંતિને આભારી છે. (૪) પ્રવૃત્તિ નિવૃત્તિની ભ્રાંતિ: આ અંગે સ્પષ્ટ માર્ગની વિચારણું વખતે વિચારાઈ ગયું છે. સ્પષ્ટ માર્ગનું જ્ઞાન ન હોવાને લીધે તે આજના યુગે સામુદાયિક રીતે સત્ય, અહિંસા, ન્યાય, નીતિ વગેરેને સંગઠિત પ્રયોગ કરી શકતો નથી. પ્રવૃત્તિ-નિવૃત્તિની ભ્રાંતિના પરિણામે સાધુસંસ્થા કેટલીક બિનજરૂરી પ્રવૃત્તિમાં પડી ગઈ જે સ્પષ્ટ માર્ગના અંતરાય રૂપે છે. અને જે પ્રવૃતિ એની મર્યાદા પ્રમાણે સ્પષ્ટ માર્ગની અનગતિ છે તેનાથી દૂર રહ્યા. આવી થોડીક પવૃત્તિઓને ઉદાહરણ રૂપે વિચારીએ – જૂના વખતમાં જ્યારે છાપખાના ન હતા ત્યારે, તે વખતે શાસ્ત્રો કે ગ્રંથ લખવાની પ્રવૃત્તિ સાધુઓએ અપનાવી હતી તે બરાબર હતી. પણ હવે હસ્તલિખિત શાસ્ત્ર લેખનની આ યુગમાં જરૂર રહી નથી. તેને બદલે સમાજ અને નૈતિક સંગઠનોના અનુભવ અને પ્રગ લખવાની જરૂર રહે છે. પણ કેટલાક હજુ જૂની ઘરેડ પ્રમાણે લખવાનું બંધ કરતા નથી. તે સિવાય અગાઉ ગોખણપટ્ટી જરૂરી હતી કારણકે પ્રતિઓ ઓછી હતી. હવે એ સમસ્યા રહી નથી. તેના બદલે વિશ્વના વિવિધ પ્રશ્નો વિવિધ પ્રવાહા અને તેમાં પોતાની નૈતિક-ધાર્મિક પ્રેરણાની જવાબદારીનું ભાન રાખવાની વધારે જરૂર છે. તે ભાગ્યે જ રહે છે. એવી જ રીતે જુના બે સાંપ્રદાયિક દષ્ટિએ ટીકા, ભાષ્ય કે વિવેચન લખવાની જરૂર નથી રહી કારણકે એથી લાભને બદલે નુકશાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વધારે થાય છે. હવે તે જુદા જુદા ધર્મશાસ્ત્રોમાંથી યુગાનુકૂળ સત્ય તારવી–તારવીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુકૂળ અર્થ અને વ્યાખ્યા લખવાની જરૂર છે. ટુકમાં આદર્શ અને વહેવાર સુમેળ હોવું જોઈએ. આજના યુગને અનુરૂપ જીવનમાં સક્રિય રીતે ઉતરી શકે એવાં પ્રવચને જે ન થાયે પ્રેરણાને માર્ગદર્શન ન થાય તે તે બિનજરૂરી ગણાશે. આજે યુગને અનુરૂપ ધર્મના સાદા, સંયમી અને આડંબર રહિત કાર્યક્રમો ગોઠવવાની જરૂર છે. ધન કે આડંબરને પ્રતિષ્ઠા મળે એવા કાર્યક્રમોમાં ધર્મ ઝંખવાય છે. તપ-દાન વગેરેના જાહેર કાર્યક્રમો પણ ખર્ચાળ અને આડંબર વગરના જોઈએ અને તેમાં સાધુઓએ સંમતિ કે હાજરી તે નજ આપવી જોઈએ. ઉપાશ્રય, ધર્મસ્થાન, મંદિરે, દાનશાળાઓ, ધર્મશાળાઓ અને પાંજરાપોળોને લાભ સહુ કોઈ લઈ શકે. ન કે કેવળ એકજ પક્ષના કે વાડાના માણસો. આજે સાધુ સંસ્થાએ સમાજથી અતડા રહીને કરવાની જરૂર નથી, અતડા રહેવાથી એકાંતવાદી બનાય છે. એવી જ રીતે સૂક્ષ્મ અહિંસાની ચર્ચામાં જ ન ગૂંચવાતા તેમણે અહિંસાના વ્યાપક પ્રયોગો કરવા જોઈએ. (૫) નિસર્ગ નિર્ભરતામાં કમીઃ આ પાચમું કારણ છે. તેથી એશિયાળાપણું વધે છે. પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે ધનિક અને સત્તાધારીઓને આશ્રય લેવાય જેથી તપ-ત્યાગ-સેવાને બદલે સમાજમાં ધન અને સત્તાની પ્રતિષ્ઠા વધી છે. કેટલાક સાધુઓ તે સત્તાધારીઓ પાસે સામેથી પ્રતિષ્ઠા મેળવવાના હેતુથી ગયા; કેટલાક સન્યાસીઓ રાજકીય પુરૂષ અને પક્ષના હાથા બની ગયા. તેમજ કોમવાદ અને મૂડીવાદને પંપાળવા લાગી ગયા. તેના કારણે તેમનામાં સાચું કહેવાની હિંમત ન રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ (૬) અનિષ્ટ સામે આંખમીંચામણ: નિરૂપગિનું છઠું કારણ એ બન્યું કે સાધુસંસ્થા, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં ચાલતા અનિષ્ટોના નિવારણ કરવાની સામે આંખમીંચામણું કરવા લાગી. કેટલાક તે માત્ર ઉપદેશોમાં જ કહેવા લાગ્યા પણ સક્રિણ રીતે સંગઠનો વડે આચરાવવાની હિંમત તેમનામાં ન રહી. તેમજ કોઈપણ ક્રાંતિ કરવાની કે જોખમ ખેડવાની શક્તિ ન રહી. સાધુસંસ્થા ઉપયોગી કઈ રીતે થઈ શકે? - સાધુ સંસ્થા હવે ઉપયોગી કઈ રીતે થાય એ પ્રશ્ન વિચારણીય છે? એના માટે ત્રણ મુદાઓ લઈએ ઃ (૧) દષ્ટિ (૨) શુદ્ધિ (૩) અને પૃષ્ટિ. (૧) દષ્ટિ: દષ્ટિ તરીકે સર્વપ્રથમ સાધુવર્ગની દષ્ટિ વ્યાપક, સર્વાગી અને સ્પષ્ટ હેવી જોઈએ. જેનું દર્શન સાફ ન હોય; એને ડગલે અને પગલે મુંઝવણ, ગૂંચવણ ઊભી થવાની. એ કોઈપણ પ્રકારનું જોખમ ખેડી શકે નહી. આજના યુગે અગાઉ ન હતી તેટલી અને તેથી પણ વધારે અગત્ય સ્પષ્ટ અને સર્વાગી દષ્ટિની છે. આ અંગે શિબિર પ્રવચનમાં એક સંપૂર્ણ વિષય * “દર્શa વિશુદ્ધિ ને રાખ્યો છે. આજનો યુગ ઝડપથી બદલાય છે, એટલે વધારે ઊંડાણથી યુગ પ્રવાહોને ઓળખવાની દષ્ટિ કેળવવી પડશે, તે જ તે ઉપયોગી થઈ શકશે. યુગદ્રષ્ટા આચાર્ય હેમચંદ્ર કુમારપાળ દ્વારા ધર્મદષ્ટિએ નવસર્જન કરાવ્યું; કારણ કે તેમની દષ્ટિ સ્પષ્ટ અને સર્વાગી હતી. ગુજરાતને અહિંસક બનાવવામાં અને તે નિમિત્તે જગત આખાને અહિંસક ભાવનાને પરિચય ગાંધીજી નિમિત્તે કરાવવામાં; આઘપ્રેરક તે હેમચંદ્રાચાર્ય જ હતા. આવી દષ્ટિ કેળવવા માટે નીચેના મુદ્દાઓ જરૂરી છે (૧) તાદા તાટસ્થને વિવેક. • આજ વ્યાખ્યાન માળમાં હવે પછી પુસ્તક પ્રગટ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫ર (૨) સામૂહિક અને વ્યક્તિગત સાધનામાં વિવેક. (૩) નિવૃત્તિ પ્રવૃત્તિ વિવેક. (૪) સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના પ્રશ્નોને સમજવા અને ધર્મનીતિએ ઉકેલવાને વિવેક. (૫) અનુબંધ વિચારધારાની પૂરી સમજણ, (૬) નૈતિક ધાર્મિક પ્રેરણા, ચોકી, માર્ગદર્શન, ઉપદેશ અને આદેશને દ્રવ્ય ક્ષેત્ર કાળ પ્રમાણે વિવેક, (૭) સિધ્ધાંત માટે પ્રાણ, પ્રતિષ્ઠા, પરિગ્રહ છોડવાને વિવેક. (૮) તપ, ત્યાગ, બલિદાનના કાર્યકમ દ્વારા સમાજ ( સંગઠન ) ઘડતર વિવેક. (૮) જગતના ધર્મો, જ્ઞાતિ, સુસંસ્થાઓ, રાષ્ટ્ર વગેરેને સમન્વય કરવાની દષ્ટિ. (૧૦) આધુનિકવાદ, વિચારધારાઓ તેમજ સર્વક્ષેત્રના પ્રવાહનું અધ્યયન. (૧૧) પિતાની યોગ્યતા કાર્યક્ષમતા તેમજ શકિતને માપવાની કળા. આ બધા મુદાઓ પ્રમાણે સર્વાગી અને વ્યાપક દ્રષ્ટિ કેળવવાથી સાધુ વર્ગ ઉપયોગિતાને એક ભાગ સિદ્ધ કરી શકશે. (૨) શુદ્ધિ: ઉપયોગિતાને બીજો ભાગ શુધ્ધિ છે. એમાં સ્વ-આત્મા અને વિશ્વ આત્મા બન્નેની શુદ્ધિને વિચાર કરવો જોઈએ. સ્વાત્મ શુદ્ધિ માટે નીચેના મુદાઓ વિચારવા લાયક છે – (૧) સાધુ સંસ્થા માટે જ્યાં જ્યાં કર્તવ્ય પાલન જવાબદારીપાલન અને ધર્મપાલનનું આવે ત્યાં પીછેહઠ ન કરે. કદાચ થાય તે તેનું પ્રાયશ્ચિત કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ (૨) જ્યાં જ્યાં પોતાના જીવનમાં ઢીલાશ હેય, સિદ્ધાંતમાં પીછે હઠ થતી હોય, મૌલિક નિયમોમાં ખલન થતું હોય ત્યાં જાગૃતિપૂર્વક શુદ્ધિ કરે. (૩) જ્યાં પરિગ્રહ કે ઉપસર્ગ (ક) સહેવામાં શિથિલતા કે પીછે હઠ થતી હોય; પ્રાણમોહ, પ્રતિષ્ઠા મોહ, શિષ્ય-શિષ્યા અને અનુયાયીને મેહ, કે પરિગ્રહ મેહ નડતા હોય; ત્યાં પિતાને કસે અને કડક થાય. (૪) અંધવિશ્વાસનું, યંત્ર-તંત્ર-મંત્ર, જ્યોતિષ વિદ્યા ચમકારે કે વિકારોના ચકકરમાં ન પડે. જે પડવા માટેના પ્રલોભને આવતા હોય તે દઢ સંકલ્પ કરે. (૫) પિતાના સંપ્રદાયના મૌલિક નિયમો તેમજ વેશભૂષા ઉપર % રહે. કોઈના કહેવાથી સંપ્રદાય, વેશ કે રૂપ ન બદલે. જે નિયમો દંભવર્ધક, વિકાસ ધાતક, યુગ બાહય, સત્ય અહિંસા બાધક હોય તેમાં સંશોધન પરિવર્ધન કરે, (૬) ભિક્ષાચારી અને પાદવિહારનું ક્ષેત્ર વ્યાપક બનાવે જેથી સાર્વત્રિક ઊડે સંપર્ક સાધી શકે. (૭) ત્યાં અનુબંધ બગડેલા હોય કે તૂટેલા હોય અથવા હેય નહીં ત્યાં સુધારવા, જોડવા તેમજ નવો અનુબંધ સ્થાપવાને પ્રયત્ન કરે. પ્રમાદ જણાતો હોય ત્યાં પણાતાપ અને પ્રાયશ્ચિત કરે ! (૮) સ્થૂળ ઉત્પાદક શ્રમ કે વહીવટી કાર્યમાં જાતે ન પડે. (૮) પિતાનું આંતનિરીક્ષણ બરાબર કરતા રહે. (૧૦) જોખમ ખેડવામાં, પ્રશ્નોને ઉકેલવામાં કંટાળે નહીં અને ખંતથી આગળ ધપે. વિધાત્મણદ્ધિ માટે એવી જ રીતે નીચેના મુદ્દાઓ વિચારણીય છે(૧) માનવજીવનના સર્વેમાં શુતિનું સતત કાર્ય કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ' ર૫૪ (૨) કોઈ પણ ક્ષેત્ર, કંટાળીને કે છોડીને ન ચાલે. (૩) સુસંગઠનના અનુબંધ જોડવામાં જ્યાં જ્યાં અવરોધ ઊભા થાય, ત્યાં ત્યાં તપ-ત્યાગ-સમજૂતી અને બલિદાન દ્વારા જોડે. અનુબંધ બગડવાના કારણોથી દૂર રહે અને સમાજને દૂર રખાવે. તેમજ અનુબંધ બગડ્યો હોય ત્યાં સુધારવાને પુરુષાર્થ કરે. (૪) ધર્મોમાં સંશોધન કરવાને પુરુષાર્થ કરે. (૫) સર્વમાન્ય સત્ય તારવે તેમજ સર્વમાન્ય લોકહિતના કાર્ય ક્રમ ગોઠવે અને પાર પાડવાની પ્રેરણા આપે. આ રીતે સર્વાગી અને સ્પષ્ટ દષ્ટિ સાથે જે શુધ્ધિને ખ્યાલ હશે તે સાધુસંસ્થા માટે, લોકોમાં, શિક્ષિતામાં તેમજ રાષ્ટ્રનેતાઓમાં પણ તેમના પ્રતિ શ્રદ્ધા પ્રગટશે. તેથી ભારતીય સંસ્કૃતિને ગૌરવભર્યો લાભ સમાજ, રાષ્ટ્ર અને પરંપરાએ વિશ્વને મળશે. આમ નહીં થાય તે ભોગવાદી સંસ્કૃતિનું જોર વધી જશે. સામ્યવાદ, મૂડીવાદ, સરમુખત્યારવાદ અગર લશ્કરવાનું સામ્રાજ્ય જામશે જે સાધુસંસ્થાને જ ઉખેડી નાખવા પ્રયત્ન કરશે. (૩) પુષ્ટિ : પુષ્ટિ એટલે પિષણું : “પરસ્પર માવતે છેઃ પરમવાસ્થ” એક બીજાના પરસ્પરના સદભાવથી આ જગતમાં માણસા પરમધ્યેયને મેળવી શકે છે. સાધુસંસ્થા પ્રત્યે વિશ્વને એ સદ્ભાવ ત્યારે જ જાગશે કે વૃદ્ધિ પામશે, જ્યારે એ વ્યકિત, સમાજ અને સમષ્ટિ પ્રત્યે આત્મીયતાથી વર્તશે. તે સમાજને એ રીતે ઘડશે કે તે સમાજ સમષ્ટિ પ્રત્યે સદ્દભાવ રાખી શકે. આ રીતે વ્યક્તિથી માંડી, સમષ્ટિ સુધીની સદ્દભાવની કડીઓ ગોઠવશે. ત્યારે જ પુષ્ટિ થશે. આ પુષ્ટિમાત્ર સમાજ અને વિશ્વની જ થશે એમ નહીં પણ સાધુ-સાધ્વીની પિતાની પણ થવાની છે. સંસારમાં સાધુતા ફેલાવવી એ જ સાધુધર્મ છે. સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં સંગઠને દ્વારા સાધુતા વધારેમાં વધારે સ્પશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ એમાં જ સાધુ સંસ્થાની ઉપયોગિતા છે. આ કાર્ય વ્યક્તિગત થવું સરળ નથી, ત્યારે સંસ્થાગત રીતે આનુબંધક પ્રક્રિયા જ ઉપયોગી થઈ શકે. પુષ્ટિ માટે નીચેના મુદ્દાઓ ઉપયોગી છે – (૧) ગામડાં, નારીજાતિ તેમજ પછાતવર્ગને પ્રતિષ્ઠા આપવી, અને અપાવવી. (૨) આ ત્રણે વર્ગના લોક-સંગઠનને એમની હૂંફ મળે; તેમજ પ્રતિષ્ઠા મળે તે માટે જોખમ ખેડીને પણ કાર્ય કરવું જોઈએ. એ અંગે જે કષ્ટ, પરિષહે કે ઉપસર્ગ આવે તે સાધુસંસ્થાએ સમભાવે સહેવાં જોઈએ. આમાં હરિજને કે અછૂતોને અપનાવવા જતાં સાધુને તિરસ્કાર કદાચ સમાજ કરે પણ ખરો; બહિષ્કાર પણ કરે, તે યે તેમને પીછેહઠ કરવાની જરૂર નથી. આજે ભારતની નારી જાતિ બહુ જ પછાત છે. તેમાં જે વાત્સલ્ય, સેવાભાવ, કરૂણા, ક્ષમા વગેરે છે, તેને વિકાસ કરવાને અવસર મળતો નથી. તેનું ઘડતર સાધ્વીઓ દ્વારા અને બ્રહ્મચારિણું બહેનો દ્વારા થાય તે અહિંસક સમાજ રચનાનું મોટું કામ તરત થાય. માતજાતિમાં નિતિક શક્તિ પ્રગટ કરવા માટે; સાધુઓએ એમનાથી અતડા રહેવાની જરૂર નથી; આજે બ્રહ્મચર્યનાં મૂલ્ય સુરક્ષિત રાખી, તેને સક્રિય અને સમાજવ્યાપી બનાવવાની અગત્ય ઊભી થઈ છે તે માટે નારી જાતિ મોટો ફાળો આપી શકે છે. પુત અને અધિકૃત સુવિદિત સાધુઓ દ્વારા, સધી-વર્ગ અને બ્રહાયારી બહેને ઘડતર મળે તે માતજાતિના અનેક ગૂંચવાતા પ્રશ્નો ઉકેલાય. ગામડાંઓનું તે સંગઠન દ્વારા ઘડતર કરવાનું કામ, ભારે અગત્યનું લાગે છે. એથી સાધુ સમાજની પોતાની પુષ્ટિ-વિકાસ સર્વાગી થઈ શકશે તેમજ સમાજની પણ પુષ્ટિ થશે જ. અવસર મનકરણ, ક્ષમા વીજ પછાત છે. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ (૩) સંપ્રદાયમાં ભલે રહે પણ સાંપ્રદાયિકતાથી દૂર રહે તેમ જ સંપ્રદાય મોહથી મુકત રહે. તેના અન્વયે બીજા ધર્મ સંપ્રદાયનું ખંડન કરવા કરતાં સમન્વય જ વધારે કરે. વટાળ-વૃત્તિથી તેને દૂરજ રહેવું જોઈએ. (૪) સન્યાસીઓમાં વિકૃતિઓ પેસી ગઈ છે, તેમણે જે વધારે પડતી છૂટ લીધી છે, તેમાં ફેરફાર કરવો જોઈએ. બેઠા કે મઠાધિપતિ બનવા કરતાં ભિક્ષાચરી અને પાદવિહારને અપનાવવા જોઈએ જેથી ઊડ જનસંપર્ક વધશે; અને બધા પ્રશ્નોને ઉકેલી શકશે ! એમાં પણ આરામતલબી ઘટાડશે અને કલ્ટ-સહિષ્ણુતા વધારશે તે એમના ઉપર લોકશ્રદ્ધા વધશે; તેમજ તેમની સાદાઈનું અનુકરણ કરશે તે લાભ જ થશે. - જૈન સાધુઓએ સન્યાસીઓ સાથે મળીને સહચિંતન, સંહવિહાર વ. ગોઠવવાં જોઈએ જેથી સન્યાસીઓની કે વૈષ્ણવ ધર્મ જેવી ઉદારતા જૈનધર્મના સાધુવર્ગમાં આવી શકે. નહીંતર જૈન સાધુસંસ્થા એકલી અને અતડી રહીને કાંઈપણ ક્રાંતિ કાર્ય કરી શકશે નહીં. (૫) રચનાત્મક કાર્યકરે, કે લોકસેવકોને તૈયાર કરવાનું; એમને પ્રતિષ્ઠા અને હંફ આપવાનું કામ; સાધુસંસ્થા માટે પરંપરાથી ચાલ્યું આવે છે. આજે તે તરફ સહેજ ઉદાસીનતા અગર તે વિકૃતિ આવી છે. માટે બન્નેને અનુબંધ થવું જરૂરી છે. સાધુસંસ્થા માટે પ્રત્યક્ષ રચના કાર્યમાં પડવા માટે અમુક મર્યાદા છે અને તે કાર્ય લોકસેવકો કરે છે. એટલે એ લોકો તેમાં નીતિ-ધર્મને પુટ આપી શકે તેનું દિગ્દર્શન તે સાધુ-સંસ્થાએજ કરવાનું છે. સ્પષ્ટ માર્ગની વિચારણું બાદ એ તે નક્કી થઈ ગયું છે કે સાધુઓ જે એ કાર્યમાં પડશે તે તેઓ અપ્રતિબદ્ધ અને નિલેપ નહીં રહી શકે. મુશ્કેલીઓ : ' ઉપરના માર્ગે જવામાં મુશ્કેલીઓ અને ભીતિઓ પણ આ પ્રમાણે ગણાવી શકાય:-(૧) સંપ્રદાય તરફથી બહિષ્કાર, અને તિરસ્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ (૨) ઉતરવા માટેનું સ્થાનક ન મળવું, (૩) આહાર પણ ન મળવાં, (૪) અન્ય જરૂર ન મળવી, (૫) જૈન હેય તે એકલવિહારી તરીકે વાંછના, (૬) ક્રાંતિ કરે તો અસહકાર વગેરેની તકલીફ પણ. આ બધી મુશ્કેલીઓ ટકવાની નથી, જે સાધુ તે સાંપ્રદાયિક કે સંકુચિત સમાજના વર્તુળથી ઉપર ઊઠીને વ્યાપક સમાજને અને અવ્યક્ત પડેલા બહેળા સમાજને બની રહેશે! ચારે સંસ્થા ( સંગઠને) સાથે અનુબંધ રહેશે તે તેની વારે ઘડીએ ચકાસણી, બુદ્ધિ અને દૃષ્ટિની કસોટી થતી જ રહેશે. ચારિત્ર્યમાં જે તે જરાપણ ઢીલ હશે તે તેને નવ વ્યાપક સમાજ ચલાવી લેશે નહીં. પણ તે સાચે, અને ચારિત્ર્યવાન બનશે અને ઉપર બતાવ્યું તે પ્રમાણે દષ્ટિ, શુદ્ધિ અને પુષ્ટિ એ ત્રણે વાતને લક્ષમાં રાખીને ચાલશે તે મુશ્કેલીઓ ટળશે. આ રીતે સાધુસંસ્થાની ઉપયોગિતા દેશ અને દુનિયામાં સિદ્ધ થઈ શકશે. ચર્ચા-વિચારણા પછાતવર્ગોમાં ધર્મનો પુટ લગાડે:– શ્રી પુંજાભાઈએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું. “અહીં આવ્યા બાદ સાધુસંસ્થાની ઉપયોગિતા અનિવાર્ય લાગે છે. એકાદ સાધુએ જ્યારે હદબહાર કંઈક કર્યું ત્યારે સમાજ જરૂર ખળભળા ઊઠે છે. બાકી તે સાધુ સંસ્થાને સમાજે ઉદારતાથી નિભાવી છે અને પૂજ્ય, બાપજી, ગુરૂદેવ એવા વિશેષણથી નવાજી છે. પણ આજે જે અકમયતા વધી રહી છે તેના કારણે નવી પેઢીની મહા ઘટી રહી છે. સાધુ સંસ્થાને વ્યવસ્થિત કરવા માટે એક ઉપાય એ સૂચવી શકાય કે નવા સાધુઓ પર સાધુસંસ્થાએ ચેકસ પ્રકારનાં સ્વેચ્છિક નિતંબ મૂકવાં જોઇએ અનિષ્ટોને પ્રતિકાર કરવાનું આવે ત્યારે થાબડભાણ ન કરવાં તેમજ બાંધ છેડ પણ ન કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આમ તે સાધુની ડગલે અને પગલે જરૂર છે તે સામાજજિક જીવનની શુદ્ધિ અને અહિંસા માટે ફાળે શા માટે ન આપે ? ખાસ કરીને પછાત વર્ગોમાં તેમણે જવું જોઈએ હમણું એક વાઘરીનાં કિસ્સો આવે કે તે એક બાઈને ભગાડીને ગયો અને રસ્તામાં તેનાં નાનાં બાળકને મારી નાખ્યું ! આવી ક્રરતા ધર્મભાવનાના અભાવે આવે છે. સુધરેલા પાસે સાધુઓ જાય છે; પણ જે આવા લોકો પાસે જાય તો ઘણું કામ થઈ શકે છે. માતસમાજનું કામ છે તેની પછવાડેને આદર્શ ઊંચે છે. આખી માતજાતિ પાસે વિશ્વમાં સંસ્કૃતિ રેડવાનું કાર્ય તેમની પાસેથી લેવા માટે ક્રાંતિપ્રિય સાધુઓએ સાધ્વીઓ તેમજ સાધિકાઓને ઘડીને કાર્ય કરવું પડશે. ભગવાન મહાવીરે તે નારીજાતિના ઉદ્ધાર માટે કેટલો મોટા અભિગ્રહ ધારણ કરેલો? તો એમના અનુયાયીઓની વિશેષ ફરજ છે. આજે નારીજાતિની સુરક્ષાને પ્રશ્ન જટિલ બની ગયું છે. એક કાઠીના ગામમાં એક સેનીબહેન મહેતાજી બની ગયેલી. પણ તે અને તેની માતાજી ત્રાહિત્રાહિ થઈ ઊઠયાં અને છેવટે રાજીનામું આપીને છૂટાં થયાં. આપણે ગઈ કાલે અ. ભા. પરિષદની શાખામાં ગયા હતા. ત્યાં બહેને કામ કરતાં હતાં. તેમનામાં સંયમની ભાવનાને પ્રચાર કરવામાં આવે અને સંયમ દ્વારા સંતતિ નિરોધ થઈ શકે એવી વાત સમજાવવા માટે ઘણું પ્રયાસ કરવાના રહેશે. આમ પછાતવર્ગો, નારીજાતિ, તથા ગામડાં વગેરેમાં પુષ્કળ કાર્યો પહેલાં જ છે અને એ સૌ કામમાં ધર્મને પુટ લગાડવો પડશે. અને તે કાર્ય સાધુસંસ્થા સિવાય કોઈ નહીં કરી શકે. નીડર અને નિસર્ગ નિર્ભર સાધુ: દેવજીભાઈ: સવારના પ્રવચનમાં સાધુ સંસ્થા માટે બાધકરૂપ ચાર કારણે બતાવવામાં આવ્યા છે —(૧) જવાબદારીનું સક્રિય ભાન નહી (૨ યુગપ્રવાહને ખ્યાલ નહીં (૩) વ્યકિતવાદી અને એકાંતવાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ એકાંગીવૃત્તિને લઈને સ્વ-પર કલ્યાણના મૌલિક નિયમે પ્રતિ ઉપેક્ષા. (૪) પ્રવૃત્તિ નિવૃત્તિના સ્પષ્ટ માર્ગ અંગે ભ્રાંતિ. આ ચાર બાધક કારણે સાધુ સંસ્થાઓ દૂર કરવાં જોઈએ અને નિસર્ગ–નિર્ભર થઇને નીડર બનીને રહેવું જોઈએ. પણ, દષ્ટિ સાફ ન હોવાના કારણે પણ નીડરતા આવતી નથી, તેમજ સમાજને બહિષ્કાર અને તિરસ્કાર પણ આંશિક કારણ રૂપ છે. પણ એ ડર પણ ભ્રાંતિજ છે. નિસર્ગ નિર્ભર થતાં અધ્યકત વિશાળ સમાજને સાધુ બની શકે છે એ ભાલનળ કાંઠા પ્રયોગ પછી સ્પષ્ટ થઈ ગયું છે. હવે થોડાક વધુ સાધુઓ જોખમ ખેડીને આગળ આવવા તૈયાર થાય એમ ઈચછીએ. –પર કલ્યાણની વાત અને આચરણ એ જૈન સાધુસંસ્થામાં વધારે જોવામાં આવે છે. પણ તેમાંથી ક્રાંતિ કરી શકે એવા કેટલાક જે કોઈ નીકળે છે તે પણ પોતાની થોડીક નામના કે પ્રસિદ્ધિ માટે તે મૂડીવાદી સમાજના ચક્કરમાં પડી જાય છે. એટલે ક્રાંતિપ્રિય બનવા માટે લાલચમાં ન પડાય એ પણ જરૂરી છે. વશ વર્ષથી પૂ. મહારાજશ્રી સંતબાલજીએ ભાલ નળકાંઠા પ્રયોગ વડે એ સાબિત કરી આપ્યું છે કે પ્રજાને ક્રાંતિની ભૂખ છે. શુદ્ધ લોક-ગ્રામ સંગઠન થાય એવી ભૂમિકા પણ છે એટલે સાધુઓએ બહાર આવીને સક્રિય સ્પષ્ટ માગે કાર્ય કરવાનું છે. પ્રારંભમાં થોડા પ્રહારો થશે પણ એકંદરે તો પ્રેમ, હુંફ, અને વાત્સલ્ય ત્રણેય વસ્તુઓ વ્યાપક સમાજ તરફથી મળશે. ગાંધીજીએ વ્યાપક ધર્મને સદ્ગણોને કામ કરવાનું મોકળું ક્ષેત્ર આપ્યું છે અને ત્યારબાદ પૂ. સંતબાલજીએ ભાવનળકાંઠા પ્રયોગના અન્વયે સાધુ સાધ્વીઓએ શું કરવું જોઈએ એ બાબતની સરળતા કરી છે. તેમણે જૈન ધર્મ એ વિશ્વ ધર્મ છે એ બાબત જીવંત રીતે કરી બતાવ્યું છે. તેમણે જાગૃત રહી પ્રહારો સામે ટકી રહીને પિતાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ તેમજ પ્રયોગનું તેજ વધાર્યું છે. અલબત સાધુ-સંસ્થાના અન્ય સભ્યોને એ શું છે તેને આખે ખ્યાલ નથી; એટલે પ્રારંભમાં અનુબંધ વિચારધારા પ્રમાણે કાર્ય કરવાની ઘડ જરા મોડેથી બેસશે પણ નીડર બની નિસર્ગ–નિર્ભર થઈને જે સાધુસંસ્થાના સભ્યો આગળ આવશે તે તેઓ જરૂર એવું કાર્ય કરી બતાવશે જે તેમની ઉપયોગિતા સિદ્ધ કરી શકશે. ઘર્મકાંતિના કાર્યમાં અવરોધરૂપ ન બને! પૂ. દંડી સ્વામીએ કહ્યું: “અત્યારે સાધુસંસ્થામાં તકવાદી સાધુએ ઘણું ઘૂસી ગયા છે. એટલે સ્વ–પર કલ્યાણ કરનારાની સાથે સ્વાર્થ સાધનારા પણ ઘણું છે. તેથી સાધુ કાંતે સ્વાથી કે સ્વાદુ વધારે નજરે ચડે છે. કેટલાક તો ઝઘડે કરીને પણ ભાલ મલીદ સામેથી ભાગીને ખાય છે. કેટલાક ખુશામત પણ કરે છે. કેટલાક માગતા નથી ૫ણું મળે ત્યારે વધારે લઈ સંઘરી રાખે છે. ટૂંકમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને હોમનારા ઓછા છે બાકી તે કરમાં માળા અને માથે ગોપીચંદન ઘસીને નીકળનારા ઘણું છે. આવી નિરાશાભરી દશામાં અને અંધકારમય દિશામાં, આ શિબિર પછી આપણને પૂરી ખાતરી થઈ છે કે હવે સાધુ-સાધ્વીઓ સમયને ઓળખીને જાગ્યાં છે અને પગલાં માંડવા આતુર છે, માત્ર તેમને થોડીક હુંફ જોઈએ. આજે આપણે એક સાથે ચાલી સમાજના સ્થિતિ ચૂસ્ત આગેવાનોને એટલું જ વિનવવા માગીએ છીએ કે આપ જાતે ચાલી ન શકો તે નબળાઇને એકરાર કરી, ભલે જ્યાં છે, ત્યાં અટકી જાવ પણ આ ભગીરથ ધર્મકાંતિનાં કાર્યોમાં અવરોધરૂપ તે ન જ બને નજ બને !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ સાધુઓનું એકીકરણ: શ્રી. પૂજાભાઈ “ આજે જેમ રાષ્ટ્ર એકીકરણ સમિતિ નીમાઈ છે. તેમ જગત ભરના સાધુઓનું એકીકરણ થાય તેવા પ્રયાસની વધારે અગત્ય છે. સાધુ-સાધ્વી શિબિર યોજીને એ બી વવાઈ ગયાં છે, વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘે આ કામ કેટલું મહત્વનું ઉપાડયું છે તેની અજોડતા ભવિષ્યમાં સિદ્ધ થઈ શકશે. હવે ત્વરિત ગતિએ વિશ્વના પ્રશ્નો ઝડપી લેવાના છે. સમાજ ઉપર જેમને માટે પ્રભાવ છે તેમણે દેશના ચાર પાંચ વિભાગ પાડી, તે રીતે દેશભરને પ્રવાસ ખેડીને બધાં બળોને ભેગાં કરવાં જોઈએ. એમની સલાહ સૂચના પ્રમાણે, બધાં નૈતિક તેમજ આધ્યાત્મિક બળને ચાલવાં તરપર થવું જોઈએ. સાધુ સાધ્વીઓને એમ થતું હશે કે પિતાના વાડામાંથી બહાર નીકળીને આવતા શું થશે? લક્ષ્મણને પંચવટીને પ્રસંગ છે. તે વિચારે છેઃ “અયોધ્યાવાસી એમ વિચારતા હશે કે અમે વનવાસી બનીને કેવાં કેવાં દુઃખ ભોગવતાં હશું? પણ અહીં તે કુદરતના આગણામાં ફળફલોની મધુરતા તેમજ ઋષિઓના સત્સંગને અપૂર્વ આનંદ સાંપડ્યો છે. તેમ અનુબંધ વિચારધારા અપનાવનારને કશું સવાનું નથી. દેશ મૂકી પરદેશ ખેડનાર કમાય તેમ તેનું મૂલ્ય અને ઉપયોગિતા વધતાં એમને અને સમાજને બંનેને આનંદ મળવાને છે. આજે સાધુસાધ્વીઓ કાંતે પૂજવાનું કે મનોરંજક શ્રવણનું સાધન બની ગયાં છે. કેટલાંક સાધુઓ તો સાહિત્ય કે શાસ્ત્ર સંકલનન કાર્યમાં પડયા છે. પણ મારા મતે તે જે બીજા ન કરી શકે એવાં કાર્યમાં તેમણે પડવું જોઈએ, જે લોકો ચમત્કાર કે ડરના કારણે પૂજાતા તેમણે દલાઈ લામા અને લામાઓને અંજામ ધ્યાનમાં લેવું જોઈએ. આજે જગત આગળ અણુ-પ્રયોગો બંધ કરવાને માટે પ્રશ્ન છે. સાધુ સંસ્થા એકત્રિત થઈને એને ઉપાડી લે તો ! સર્વધર્મ સમન્વયની વ્યાસ પીઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઊભા રહી સામુદાયિક અહિંસાના પ્રયોગ તરફ સંગઠિતરૂપે લોકોને વાળવાનું કાર્ય સાધુસંસ્થાએ કરવાનું છે તે અંગે આ શિબિર પ્રેરક બને એજ અગત્યનું છે. જગતના સાધુઓ માટેના કાર્યક્રમ : શ્રી દુલેરાય માટલિયા : “મારા નમ્ર મતે દુનિયાભરના સાધુઓને વિચાર કરીએ તો નીચેના ચાર કાર્યક્રમો યેજી શકાય :(૧) ક્રમબદ્ધ અને આયોજનપૂર્વક બલિદાન આપવાં એ જુદી વાત છે અને આવેશથી હોમાઈ જવું એ જુદી વાત છે. કેવળ જૈન, હિંદુ કે બૌદ્ધોમાં નહીં પણ ખ્રિસ્તીઓ અને મુસલમાનમાં પણ પુરોહિત, સાંઈ તથા અન્ય બ્રહ્મચારી બ્રહ્મચારિણીઓ છે. તે સૌમાં હેમાવાની તાકાત છે. ઉપવાસને અભ્યાસ પણ લગભગ બધાને એક યા બીજી રીતે હેય છે. એટલે તપ-ત્યાગ દ્વારા એક બાજુ યુદ્ધ નિષેધ માટે તથા બીજી બાજુ અન્યાય પીડિતોને ન્યાય આપવા તપ શકિતથી હેમાઈ જાય તે સાધુસંસ્થા પ્રત્યેના અહોભાવી આદરના કારણે સમાજ જાગી ઊઠશે; શુભેચ્છક તર્વે જેર કરીને એકાગ્ર થશે અને એમની ઉદાસીનતા કે આળસમાં નવી સંવેદના જાગશે. સાપ કાંચળી તજે તેમ સાધુસંસ્થા ધારે તે તપ-ત્યાગ વડે સહેલાઈથી દેહ તજી શકે તેમ છે. (૨) સાધુસંસ્થા બીજું મહત્વનું એ કામ કરી શકે કે સમાજમાં સમજણ, અને સેવાભાવી ઘણા શ્રીમંત બાઈ–બહેને છે. તેમની સેવાઓ લઈને અનેક સંસ્થાઓ દ્વારા જનતાને રાહત અપાવી શકે. તેમજ સુખશાંતિ આપનારી કોઈ વ્યવસ્થિત કાર્યવાહી જી શકે. (૩) ત્રીજું કામ સાધુસંસ્થા એ કરી શકે કે રૂકાવટ કરતી સંસ્થાને અપ્રતિષ્ઠિત કરી શકે તથા સંસ્કૃતિનું સાતત્ય જાળવીને રૂઢિચુસ્તતાથી સંસ્થાઓને ઉગારી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ (૪) તે જુદાં જુદાં મૂલ્યોનું સમન્વય કરે; સંસ્કૃતિનું સમન્વય કરે. અલગ અલગ દષ્ટિબિંદુઓના કારણે સમાજ વેર-વિખેર થાય છે, તેને બદલે સાચી એકતાને પાયે રોકનારૂં સંશોધન કરીને સાહિત્ય આપી શકે. આમ જુદા જુદા સાધુઓનું પ્રતિનિધિત્વ આવે; તે પૂ. મહારાજશ્રીની કલ્પના છે તે મુજબ વિશ્વવત્સલ સંઘ (સાધુઓની સંસ્થા)નું નિર્માણ અનાયાસે થઈ જાય. આથી (૧) તે પ્રધાન જૈન સાધુ વર્ગ, (૨) સેવાપ્રધાન ખ્રિસ્તી અને રામકૃષ્ણ મિશનનો સાધુવર્ગ, (૩) વૈષ્ણવ, ઈસ્લામી વ.માંથી જે ગૃહસ્થાશ્રમી સાધુવર્ગ છતાં સંશોધક બની શકે તે વગે. અને (૪) જ્ઞાનગી; આમ ભિન્ન ભિન્ન ક્ષેત્રે રહેવા છતાં એકસુત્રાત્માપણું અને ભાવનાત્મક એકતા થતાં સાધુસંસ્થા અદભૂત કાર્યકારિણી નીવડશે. મૂળ પાયો મજબૂત હોય અને કાર્યક્રમ પિતાપિતાની મર્યાદામાં રહીને વિવિધ થતા હોય (૧) ઉપાસના સ્વાતંત્ર્ય, (૨) ગ્યને પ્રયોગ સ્વાતંત્ર્ય, (૩) અને તેમની શક્તિને સુંદર ઉપગ એ ત્રણે વાતો આથી થઈને રહે. પૂર્ણ સફળતા ક્યારે? શ્રી. બળવંતભાઈ: “મને તે આ શિબિર થયા પછી ઘણું સ્પષ્ટ દર્શન થઈ ગયું છે. આજે કોગ્રેસ, ૫. જવાહરલાલ જેવી વ્યકિતઓ, ભારતનાં અને વિશ્વનાં અહિંસક બળનાં અનુસંધાનો વગેરે, સમગ્ર શકિતને અનુબંધ જોઈશે. કેવળ બલિદાનથી નહીં ચાલે પણ ફરી ફરીને મુખ્ય ત્રણ વાત સંગઠનોનું નિર્માણ (૨) સામુદાયિક અહિંસાના પ્રયોગ, (૩) સર્વધર્મ-સમન્વયની વ્યાસપીઠ હશે તે જ પૂર્ણ સફળતા મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ અનિવાય ઉપયમિતા સિદ્ધ થશે : " શ્રી. સુંદરલાલ : જેમ રાવણ સાધુના વેશે ઘૂસી ગયો હતો, તેમ સાધુના લેબાશમાં એવાં તો પિઠાં હોય તે બધાનું નિરાકરણ કરવાનું રહેશે. આધ્યાત્મિક અંકૂશની સાથે એ નૈતિક અંકુશ પણ જોઈશે તે આ બની શકશે. રચનાત્મક કાર્યકરે, જે ક્રાંતિપ્રિય સાધુસંતના માર્ગદર્શન તળે લોકસંગઠને કરે અને કોંગ્રેસ સાથે એ સંગઠનો રાજકીય રીતે જોડાય તો જ, આ કામ બની શકે તેમજ રાજ્ય ઉપર અંકુશ આવી શકે. સાધુસંસ્થાની અનિવાર્ય ઉપયોગિતા આ રીતે સિદ્ધ થઇ શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ડી થશોટ ભાવનગ૨ , છે ધ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com