Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust
Catalog link: https://jainqq.org/explore/005448/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ அR பா PRREN . Era RAN Jain Education Internatiewal For Personal attivate use only www.jainelibrarvarlig காளி Page #2 -------------------------------------------------------------------------- ________________ 0.9148 पारिवान श्री જીવન-મણિ સર્વાચનમાળા ટ્રસ્ટ NE 5000 CUROM ALLL PAT आ. श्रीकैलाससागरसूरि ज्ञानमन्दिर श्रीमहावीर जैन आराधना केन्द्र। कोवा (गांधीनगर) पि.३८२००९ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ વાચ વાળા YO! ‘શુલવી૨’ શ્રી જીવનમણિ સવાચનમાળા ટ્રસ્ટ અમદાવાદ. : સંપાદક : જયભિખ્ખુ Lovas ૭ ary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ : * * | . કે જ તે જ ન - ની : કિંમત : એક રૂપિયે સંવતઃ ૨૦૧૯, ફાગણ સુદ ૧૩ પ્રથમ આવૃત્તિ: ૧૯૬૩ : પ્રકાશક : લાલભાઈ મણિલાલ શાહ શ્રી જીવન -મણિ સવાચનમાળા ટ્રસ્ટ હઠીભાઈના દેરા સામે અમદાવાદ મુદ્રકઃ ગેવિંદલાલ જગશીભાઈ શાહઃ શારદા મુદ્રણાલય પાનકેર નાકા : અમદાવાદ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ધર તે ગૃહિણીનું ' એ સૂત્રને વ્રત અને વિચાર દ્વારા સાર્થક કરનાર સ્વ. લીલાવતીબેન લાલભાઈ શાહને અર્પણ – સંપાદક જન્મ : વિ. સં. ૧૯૭૧, જેઠઃ અમદાવાદ લગ્ન : વિ. સં. ૧૯૮૫, અસાડ, અમદાવાદ મૃત્યુ : વિ. સં. ૨૦૧૮, ફાગણ સુદ તેરશ, અમદાવાદ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મુનિ–મારગ ચિંતામણિ, શ્રાવક સુરતરુ સાજ; બેહ બાંધવ ગુણઠાણમેં, જિમ રાજા ને યુવરાજ. પં. શ્રી વીરવિજયજી For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ T જીવન-પુજા નાટક દુનિયા દેખતે, વિ હાય અભાવેા; શ્રી શુભવીરને પૂજતાં ઘેર ઘેર વધાવે, શ્રી જીવન - મણિ ટ્રસ્ટનાં એક પ્રેરક અને મારાં સહધર્મચારિણી અ. સૌ. લીલાવતીના અવસાન કાળે, મૃતાત્માના કલ્યાણનિમિત્તે, આજથી એક વર્ષ પહેલાં, કેટલાએક ધનિર્ણય લેવામાં આવ્યા હતા. એ વખતે એકાએક અમારા દિલમાં તેને અતિપ્રિય એવું પૂજા—સાહિત્ય પ્રગટ કરવુંઅને તેટલું સરળ, રજક તે સુધડ રીતે રજૂ કરવું—તેવા નિર્ણય ઉદ્ભવેલા. એ નિર્ણય અનુસાર સ્વČસ્થની પહેલી મૃત્યુતિથિએ ૫. શ્રી. વીરવિજયકૃત ‘બાર વ્રતની પૂજા' અ સાથે પ્રગટ કરીએ છીએ. બને તેટલાં ચિત્રા એમાં આપ્યાં છે, શકય તેટલું સુશાલન કર્યું છે. એમ કરતાં અમારા મનને પ્રભુની આંગી રચ્યા જેવા આનંદ આવ્યા છે. પણ અલ્પ સમય ને અતિ પ્રવૃત્તિ—એ આ જમાનાના સમાન્ય લક્ષણ પ્રમાણે અમે ધારણા પ્રમાણે કંઈ કરી શકયા નથી, તે માટે વાચકાની ક્ષમા ચાહીએ છીએ. આ કા'માં આ ટ્રસ્ટના મારા સાથીમિત્ર શ્રી. જયભિખ્ખુએ દિલના ઉછરંગથી કામ કર્યું" છે; ઉપરાંત આ ભક્તિ–પૂજાના For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્ત કાર્યમાં અનેક હાથ રળિયામણું બન્યા છે. અતિરુણ પૂ. શ્રી ત્રિપુટી મહારાજની સહાનુભૂતિ, સંગીતકારશ્રી ભુરાભાઈ ની આત્મીયતા, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના માલિક શ્રી. શંભુભાઈ અને શ્રી. ગોવિંદભાઈની પોતાનું કામ અટકાવીને આ પુસ્તિકાનું મુદ્રણ કરી આપવાની તમન્ના, પંડિતવર્ય શ્રી દલસુખભાઈનાં સલાહ-સૂચન અને પંડિતવર્ય શ્રી રતિલાલ દેસાઈનાં સદાનાં ખંત ને કાળજી અમને પ્રેરક બન્યાં છે. ચિત્રકાર શ્રી રજનિભાઈ વ્યાસે પણ પુસ્તકના શણગારમાં ઉત્સાહભર્યો સહકાર આપે છે. ફીનીક્ષ પ્રિન્ટીંગ વકર્સે પણ અમારી ભીડ ભાંગી છે. શ્રી વીરવિજયજી મહારાજ કહે છે, તે મનમેળે આ કાર્યમાં અમે અનુભવ્યો છે. આ પૂજાનું યથાયોગ્ય પ્રકાશન કરીએ, ને એ દ્વારા જીવનને પૂજા જેવું નિર્મળ ને સંગીતમય બનાવીએ, એ જ અભ્યર્થના! છેલ્લે પરમ પ્રભુ પાસે એક જ પ્રાર્થના છે, કે“દાયક નામ ધરાવો તો સુખ આપે રે, સુરત ની આગેરે શી બહુ માગણ? શ્રી. “શુભવીર’ પ્રભુજી મેધે કાળે રે, ‘દીયંતા દાને રે શાબાશી ઘણું.” આશા છે કે અમારા ટ્રસ્ટના અન્ય ગ્રંથની જેમ આ ગ્રંથામૃતનું પણ ચાતકજનો ઉલ્લાસપૂર્વક પાન કરશે. લાલભાઈ મ. શાહ વ્યવસ્થાપક શ્રી જીવન-મણિ સદ્વાચનમાળા ટ્રસ્ટ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આ મુ ખ છે વ્યવહાર-શુદ્ધિને અરીસે એ કવિ ધન્ય છે, જે પ્રભુની ભક્તિથી સભર ઉધારક ગીતિ રચે છે! એ ગીતકાર ધન્ય છે, જે સુમિષ્ઠ કંઠે આ પ્રેમરસનો પાલે પોતે પીએ છે, ને અન્ય સહુને પાય છે ! એ શ્રેતાઓને ધન્ય છે, જેનાં શ્રવણ, જિહવા ને મન આ ભક્તિરસના પાનથી રંગમછઠ બને છે! એ વિદ્વાનને ધન્ય છે, જેઓએ સે ટચના સુવર્ણ પાત્રમાં ટકનારી, સિંહણના દૂધ જેવી આગમવાણીને લેકકલ્યાણ કાજે સરળ ભાવ ને સુસંવાદી અર્થમાં અવતારી છે ! આ ધન્યતાના ઉચ્ચારનું આજે સહુથી વિશેષ કારણ છે. અત્યારે સંસારની શેરીઓ નિતની વઢડથી વ્યાકુલ બની બેઠી છે. બાર બાર બૂરા પાડોશીઓ ચારે તરફથી માનવીને ઘેરી રહ્યા છે. એને દ્રવ્યમાં શાંતિ નથી, કીર્તિમાં શાંતિ નથી; For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮ વનમાં શાંતિ નથી: શાંતિની ખેાજ ચાલી રહી છે—કાઈ પણ યુગ કરતાં આજે સવિશેષ ! એક તરક શાંતિ ખેાજના વિષય બની છે, તો બીજી તર કાયાના ક ંપા કાચા બન્યા છે; માયાને રંગ ફ્રિક્કો પડયો છે; જંજાળ જળા બનીને લેહી ચૂસી રહી છે. એવી કપરી વેળાએ-મેાંધા કાળે ભક્તિસુધારસનુ` પાવનકારી ઝરણું જગતને જરૂર પ્રેરણા અને શાંતિ આપી શકશે. એ કાજે ફક્ત હૈયામાં શ્રદ્દાનાં અમી સીંચી, સમકિતની વાડી પ્રફુલ્લાવવાની છે, ને પંખી બે પાંખે ઊડે એમ જ્ઞાન અને ક્રિયા તરફ એકસાથે તાલબદ્ધ ડગ ભરવાનાં છે ! જ્ઞાનના મેજ ને અંતરના અહમ ઉતારી ભકિતના આ બાગમાં હળવા ફૂલ થઈને હરવા-કરવાનુ છે! વેશ, ભાષા, વ્યવહાર ને ઉપાધિ અહીં વ્યર્થ છે. સંસારમાં જે વ્યક્તિ ભકિત કરી શકે છે, સમર્પણ કરી શકે છે, એને સધળું સાધ્ય છે. આ સધળી માથાકૂટ આખરે તેા અંતરવીણાના શુદ્ધ ભાવ જગવવા માટે છેઃ ભાવ જાગ્યા કે ભવનાશ થયા જ છે! ભગવાને સંસારના તારણ માટે તીર્થ સરજ્યું; એમાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા એવા ઉપાસનાની રીતે મે ભેદ મનાવ્યા. એ બે ભેદના અલગ અલગ એ ધ બતાવ્યા : એક સાધુધમ ને બીજો શ્રાવકધર્મ, ધર્માંનું એક અતિ મહત્ત્વનું અંગ તે વ્રત. શક્તિ મુજબ સહુને વ્રતભક્તિ આપી: એકને મહાવ્રત આપ્યાં, ખીન્નને એજ વ્રત અણુવ્રત તરીકે આપ્યાં! બંને માટે આચારના ઋચા-ગ્રંથ સયાજ્યાઃ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ - ન . ની રે - - - - - - - - - - - સાધુ માટે આચાસંગ સૂત્ર. શ્રાવક માટે ઉપાસકદશાંગ સૂત્ર. શ્રાવકનાં બાર વ્રતની આ પૂજા છે. ઓગણીસમી સદીના કવિએ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરે આર્ષવાણી રૂપે અર્ધમાગધીમાં ભાખેલા શ્રાવકધર્મને અહીં ચાલુ ભાષામાં ઉતાર્યો છે. અથવા એમ કહીએ કે એ કવિએ ઉપાસકદશાંગ સૂત્રને સંગીતમય ભાવાર્થ અહીં રજૂ કર્યો છે. કાઈ યુગ જ્ઞાન હોય છે, કઈ કર્મને, તો કઈ ભક્તિને હોય છે. પણ એ ત્રણેમાં ભક્તિ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે જ્ઞાની કે અજ્ઞાની, રાય કે રંક, સહુ કોઈ એ ભક્તિના તુંબે સરળતાથી ભવસાયર તરી શકે છે. ગુજરાતમાં ભક્તિ ગંગાનું ઝરણું અગિયારમી સદીમાં અવતર્યું. સર્વ ધર્મો એનાથી વ્યાપ્ત બની ગયા. આમ જનતાને જ્ઞાન ને તપ કરતાં ભક્તિ વધુ ભાવી. પંદરમા શતકમાં ભક્તકવિ નરસિંહને સમકાલીન કવિ દેપાલે પ્રભુ ભક્તિનિમિત્ત અર્વાચીન લેકભાષામાં જૈન કવિત્વનું ઝરણું વહાવ્યું ને પ્રથમ સ્નાત્રપૂજા રચી. સત્તરમા શતકના બીજા ચરણમાં શ્રી. સકલચંદ્ર ઉપાધ્યાયે સત્તરભેદી પૂજા નિર્માણ કરી. તે પછી મહાસમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી નવપદપૂજાને શ્રી દેવચંદ્રજી મહારાજે સ્નાત્રપૂજા અઢારમા શતકમાં રચી. ને આપણું કવિરાજ પંડિત પંન્યાસ શ્રી વીરવિજ્યજી ઓગણીસમી સદીમાં થયા; તેમણે એક નહિ પણ અનેક - - - - - - - - - - - - - For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂજાઓ રચી : ૧. પંચકલ્યાણકની પૂજા. ૨. અષ્ટપ્રકારી પૂજા, ૩. નવ્વાણુપ્રકારી પૂજા, ૪.બાર વ્રતની પૂજા, ૫. પિસ્તાલીસ આગમની પૂજા, કે.એસઠ પ્રકારી પૂજા વગેરે. તેઓની રચેલી સ્નાત્ર-પૂજા પણ મળે છે, જે આ ટ્રસ્ટ તરફથી પ્રગટ થઈ છે. - પ્રસ્તુત બાર વ્રતની પૂજા ઉક્ત કવિરાયની કૃતિ છે. એ વ્યવહારશુદ્ધિનો અરીસે . એમણે જે જે ભયે સામે લાલબત્તી ધરી છે, એ આજના યુગમાં ચર્ચાનો વિષય નથી રહ્યો, બલકે હાથક કણ જેટલે સ્પષ્ટ થયું છે. વ્યવહારશુદ્ધિ ધરાવનાર માણસનાં વાણી, વર્તન ને વિચાર ઉપરાંત દેશની યથાર્થતા તરફ પણ કવિવરે લક્ષ ખેંચ્યું છે. એમણે કેટલીક વ્યાખ્યાઓ એટલી બધી સ્પષ્ટ કરી છે, કે જે આજે એથી વધુ સ્પષ્ટ કરવી શક્ય નથી : ચેરી માટે એક ટૂંકું સૂત્ર એમણે આપ્યું છે: રાજદંડ ઉપજે તે ચોરી ! નાડું, પડયું વળી વિસરીએ.” જે ઉદ્યમ કે ઉદ્યોગને રાજ્ય અપરાધ લેખે અને દંડ કરે, એનું નામ ચેરી ! કેવી ટૂંકી ને ટચ વ્યાખ્યા! આગળ પારકાનું ધન ગમે તે રીતે પિતાનું કરનાર ગૃહસ્થને કવિ કહે છેઃ પરધન લેતાં પ્રાણ જ લીધા, પંચેન્દ્રિય હત્યા વરીએ.” પારકાનું ધન હરી લેવું–પ્રાણહત્યા બરાબર પાપ બતાવ્યું છે! અને બહુ ગવાયેલા બ્રહ્મવતના વિષયમાં ટૂંકાણમાં પણ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ કેવી સટ વાત કરે છે ! એ બ્રહ્મવતને સર્વ વ્રતોમાં દીપક સમાન વ્રત કહે છેઃ અને સ્વદારાસંતોષી પુરુષને એ બ્રહ્મચારી ગૃહસ્થ કહે છે. આ વ્રતને મહિમા ગાતાં કવિ કહે છે? “સર્વ થકી જે બ્રહ્મવ્રત પાળે, નાવે દાન હેમ કટી. એ વ્રત જગમાં દીવે, મેરે પ્યારે !” સમાજમાં સુચારિત્ર્ય પાસે કરડે સુવર્ણદ્રગ્સના દાનની કંઈ પ્રતિષ્ઠા નથી, પહેલું સુચારિત્ર્ય ને પછી સુવર્ણ દાન એ વાત કવિ ભારપૂર્વક નેધે છે ! અનર્થદંડ, જે આજના યુગનું વ્યાપક લક્ષણ થઈ પડયું છે, એ તરફ કવિ લક્ષ દેરતાં કહે છે: “ઉપદેશ મેં પાપને દાખીએ, કૂડી વાતે થયો હું સાખિયે જી રે !” બીજા વતની ત્રીજી પૂજામાં કવિ કહે છે: “માંસાહારી કરતાં મૃષાવાદી ભૂડ ને નીચ !” સત્યની આ પ્રતિષ્ઠા માટે તેઓ દૃષ્ટાંત આપતાં કહે છે : એક ચંડાળ સ્ત્રી, અને તે પણ માંસાહારી એ પિતાને બેસવાનું સ્થાન જળ છાંટીને શુદ્ધ કરતી હોય છે. એ વેળા ભાનુ નામને પંડિત આ ચખલિયાડા માટે એ પરમાટી ખાનારી ચાંડાલિકાને પ્રશ્ન કરે છે: “શું કરે છે તું! ચાંડાલિકા કહે છે: “હું જૂઠા માણસના પગ અહીં પડ્યા હેય ને આ જગ્યા અશુદ્ધ થઈ હોય તે જળ છાંટી શુદ્ધ કરું છું.' For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ આજના જીવન–વ્યવહાર જે મોટે ભાગે જૂઠથી ચાલે છે, એને માટે કવિનો આ ટેણો કેવો વેધક છે ! માણસને સ્વસ્થ, શાન્ત ને તંદુરસ્ત રાખનારા જીવનના અનેક આચારે ને વ્યવહારને આપણું પ્રતાપી પૂર્વ– પુરુષોએ ધર્મમાં સામેલ કરી દીધા છે. એની શુદ્ધિ માટે કવિ જ્યાં ત્યાં અંગુલિનિર્દેશ કરે જ છે. રાતે ન જમવું, વાસી ન ખાવું, રથ–ધેડાની વ્યર્થ શરતમાં ન ઊતરવું, ખેટી સાક્ષી ન આપવી, ક્રૂડા તેલ–માપાં ન રાખવાં. અરે, એ વસ્ત્રોના વિવેકની બાબતમાં પણ કથે છે કે – અતિ ઉભટ વેશ ન પહેરીએ રે લોલ! નહિ ધરીએ મલિનતા વેશ જે.” એક એક વ્રત અને એના અતિચારો વિષે થોડી વાત પણ વિગતથી ચર્ચવા જઈએ, તે ખાસ્સો એક મહાગ્રંથ તૈયાર થાય તેમ છે. એટલે અજબ સારરૂપ વાણીમાં આ પૂજાઓ રચીને, જીવનના ધોરી માર્ગ અને એનાં જોખમ સામે લાલબત્તી દેખાડનાર મનમીઠા કવિ મયૂરને જ ટહુકવા દઈએ. અમે તે એમની મસ્તભાવભરી બેચાર ગીતપંક્તિઓને યાદ કરીને વિરમીશું: નહિ વાર અચળ સુખ સાધતે, ઘડી દય મળે જે એકાતે!” હે પ્રભુવર ! ઉરના એકાંતમાં આપ બે ઘડી જેટલા વખત માટે પણ પગલાં કરે, તે મુક્તિસુખસાધના કંઈ બહુ દૂર નથી ! ભક્તની સાક્ષાત્કારની કેવી તમન્ના! For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ અમે કેસર કેરા કીચ કરીને પૂજું રે! તેણે પહેલે વ્રત અતિચાર થકી હું ધ્રુજી રે ? રે પ્રભુ! હું અવિવેકી પૂજારી નથી. પૂજા કરવાનું તે બહુ રીતે મન છે? લાવું ને શું ન લાવું! પણ પૂજામાં વિવેક ભૂલતાં અહિંસાવૃત ભાંગે છે, એ હું જાણું છું; હું એ પણ જાણું છું કે તને પૂજા કરતાં વ્રત વહાલું છે. એક થાસે માંહે સો વાર સમરું તમને રે! ચંદનબાલા ક્યું સાર આપ અમને રે! આપના નામની જપમાળા હરહમેશ હું જપું છું: શ્વાસે શ્વાસે સે વાર આપને સમરું છું; પણ એ જપમાળા કંચન-કામિની કાજે નથી ! ચંદનબાળાને જે તપ, ત્યાગ ને યાવત મેક્ષસુખ આપ્યું, તેની માગણી માટે છે. આપણું પણ માગણી એવી જ હો! કવિને જય હો! અમૃતને આસ્વાદ કરાવનાર અણગારને વિજ્ય હે ! એની વાણું ફળે ! આપણાં અંતર શુદ્ધ બને ! “વ્રત ધરતાં જગમાં જશઉજ્જવલ, સુલેકે જઈ અવતરીએ રે! ચિત્ત ચેખે ચેરી નવિ કરિએ! ? કવિ વરદાન આપે છેઃ વ્રત ધારણ કરશે, તો આ જગમાં તમારે યશ ઊજળ થશે, ને પરભવમાં અમરલેક મળશે. ભલા, આથી વધુ શું જોઈએ ? For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ કવિરાજનું નિખાલસ અંતર તે જુઓ. એ સાધુને ચિંતામણિરત્ન કહે છે, તે શ્રાવકને સુરતરુ કહીને બડભાગી બતાવે છે. કવિ સંસારની નિંદા નથી કરતા. એ જાણે છે કે એ પંકમાં જ પંકજ ઊગે છે, ઊગ્યાં છે, ને ઊગવાનાં છે. તેથી જ કવિવર 'ધન્યવચન ઉચ્ચારે છે: નીયાજ્જિર શ્રાવવવવૃક્ષ શ્રાવક સુરતરુ ચિરંજીવ છે !' અંતે આ પુસ્તકમાં અતિ ઝડપના કારણે અને અન્ય પ્રવૃત્તિઓમાં મગ્ન હોવાને લીધે અનેક ક્ષતિઓ રહી ગયાને સંભવ છે. સંપૂર્ણ જ્ઞાની તે એક સર્વજ્ઞ છે. બાકી બધા ભૂલને પાત્ર છે. આ કૃતિના દોષ તરફ જે કઈ મહાનુભાવ આંગળી ચીક્ષાનું પુણ્ય કરશે, તો અમે તેના આભારી થઈશું. આ બધી પ્રવૃત્તિઓમાં અંતરનો એકતારે એક જ વાત ગુંજતો રહ્યો છે જે વાઇડ્રન તિહુતિ તરત જછતિ . ભાવ જ ભવ વધારનાર ને ભાવ ઘટાડનાર છે. શુભ ભાવથી કરેલું કાર્ય ક્યારે દુર્ભાવ કે દુર્ગતિ માટે થતું નથી, બલ્ક કલ્યાણસાધક બને છે, એ અમારા અંતરે શ્રદ્ધા છે. આ પુસ્તિકા તૈયાર કરવામાં કેટલાક ગ્રથને ઉપયોગ કર્યો છે. ખાસ કરીને ભાવનગરથી પ્રગટ થયેલ “સાર્થ બાર વ્રતની પૂજાને તથા અમારા સ્નેહી માસ્તર જશવંતલાલે પ્રગટ કરેલ “પૂજાસંગ્રહ” વગેરેને અર્થશુદ્ધિ ને પાઠશુદ્ધિમાં ખાસ લાભ લીધો છે, તે સહુના અમે ઋણી છીએ. ચંદ્રનગર : અમદાવાદ-૭ –જયભિખુ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી વીરવિજ્યજીકૃત બાર વ્રતની પૂજા [અર્થ સાથે] રચના કાળ : વિ. સં. ૧૮૮૭ : દિવાળી રચના સ્થળ: રાજનગર (અમદાવાદ) For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ “શુભવીર” [પંડિત શ્રી. વિવિજ્યજી મ.] પ્રસિદ્ધ પૂજાગીતકાર, પંડિત કવિ પંન્યાસ શ્રી વીરવિજ્યજી જેઓએ શુભવીરના તખલ્લુસથી પિતાની મેટા ભાગની કૃતિઓ રચી છે, તેઓ ઓગણીસમી સદીના જાણીતા સ્તુતિસ્તોત્રકાર, આખ્યાનકાર, રાસ ને કીર્તનકાર હતા. જૈનેના દયારામ તરીકે તેઓ વિખ્યાત હતા. તેઓએ પોતાની સંખ્યાબંધ કૃતિઓથી એ વખતના પદ્ય સાહિત્યને સભર કર્યું છે. આ સ્વનામધન્ય કવિવરને જન્મ ગુજરાતના પાટનગર અમદાવાદમાં, ઘીકાંટા આગળ, શાંતિદાસના વાડામાં બ્રાહ્મણ કુટુંબમાં થયે હતો. તેઓનું નામ કેશવરામ હતું. પિતાનું નામ જટેસર ને માતાનું નામ વિજયાદેવી હતું. કેશવરામને રળિયાત નામની પત્ની હતી. કેશવરામ એક વાર બહારગામ ગયા. મનમેળ આત્માને પાછાં વળતાં અતિ મોડું થયું. માતાએ ખિજાઈને ઠપકે આપ્યો. જુવાન કેશવરામથી આ ઠપકે સહન ન થયું. એ રેચકા ગામે ગયા ને ત્યાં રહ્યા. વારસામાં ઊતરી આવેલી વિદ્યા એમની આજીવિકા માટે પૂરતી હતી. માતાના વાત્સલ્ય ફરી વિજય મેળવ્યું, પણ કેશવનું અંતર વૈરાગ્યવાસિત થયું હતું. એ વખતે અમદાવાદ સુપ્રસિદ્ધ જૈનપુરી લેખાતી, ને રાજનગર તરીકે વિખ્યાત હતી. અમદાવાદમાં શેઠ હેમાભાઈની, શેઠ પ્રેમાભાઈની, શેઠ હઠીભાઈની જાહોજલાલીને સમય ચાલતો હતો. મુંબઈમાં શેઠ મેતીચંદ અમીચંદ વગેરે અગ્રગણ્ય હતા. વિદ્વાન જૈન સાધુઓ પણ ધર્મની For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ તન . - - - ૧૭ - - - - - - - ભરપૂર જાહોજલાલી પ્રવર્તાવતાઃ રાજદ્વારે ને લેકકારે આ મુનિપુંગની અજબ પ્રતિષ્ઠા હતી. અઢારે આલમ એમના શિષ્યગણમાં સમાતી. નિત્ય જમણ, નિત્ય ઓચ્છવ, નિત્ય પ્રતિષ્ઠા ને નિત્ય સંઘનાં ભવ્ય પ્રયાણ થતાં રહેતાં. એ યુગ સુખશાતિને હતો. શત્રુંજય પર અસંખ્ય મંદિર અદ્ભુત કલાકારીગરીથી નિર્માણ થઈ રહ્યાં હતાં. આખું પાલીતાણું રાજ્ય નગરશેઠ હેમાભાઈને ત્યાં ગિરે હતું ! સ્વાભાવિક છે કે કેશવરામના વૈરાગ્યવાસિત દિલને જૈન સાધુઓને પરિચય રુ હોય. એમના કડક સિદ્ધાંત મનને ભાવ્યા હોય. એટલામાં માતાનો સ્વર્ગવાસ થયે. કદાચ નિઃસંતાન પત્ની પ્રથમ ગુજરી ગઈ હશે. બધું વેચીસાટી માતાનું કારજ કરી કેશવરામ “ભલું થયું ભાંગી જંજાળ”ની જેમ નિવૃત્ત થયા. પછી સિદ્ધગિરિના કોઈ સંઘ સાથે કેશવરામે પાલીતાણા તરફ પ્રયાણ કર્યું, પણ માર્ગમાં તેમને વ્યાધિએ ઘેરી લીધા. શ્રી. શુભવિજ્યજી નામના સુજ્ઞ મુનિરાજે તેમને પોતાની પાસે રાખ્યા ને ઉપચારથી સ્વસ્થ કર્યા. કેશવરામને “સગપણ એક સાચું રેજિન અનગારનું થઈ રહ્યું. કેશવરામ હવે સાધુઓના અંતેવાસી બની ગયા. અને અભ્યાસ, તપ ને વિહારનું મુનિ જેવું જીવન ગાળવા લાગ્યા. પાલીતાણાથી ખંભાત તરફ ગુરુએ વિહાર કર્યો. શાસ્ત્રાભ્યાસ ને તપ આચરતા કેશવરામ મુનિની જેમ ગુરુ સાથે વિહરી રહ્યા. - - - - - - - - - - - For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ માર્ગોમાં પાનસર ગામે પં. કેશવરામે દીક્ષા ગ્રહણ કરી, (વિ. સ. ૧૮૪૮, કારતક) ખંભાતના શ્રી સધે દીક્ષાઉત્સવ કર્યાં, પ. કેશવરામ મુનિ વીરવિજય બન્યા. તે પેાતાના ગુરુભાઈ ધીરવિજયજી ને ભાણુવિજયજી સાથે સયમ ને સ્વાધ્યાયમાં આગળ વધ્યા. અંદર સંસ્કાર તેા પડયાજ હતા, જરાક ઉષ્મા મળતાં અંતરની ઉપર ભૂમિને ભેદીને હરિયાળીરૂપે બહાર આવ્યા. કવિત્વનું ઝરણુ ફૂટયું; એ કવિત્વને સંયમ, તપ ને ભક્તિનું ગાન ભાગ્યું. સં. ૧૮૫૮માં કવિશ્રીએ સુરસુ ંદરી રાસ, નેમિનાથ વિવાહલા ( રવાહના ગરબા ) ને સ્થૂલિભદ્રજીની શિયળવેલ રચી, પેાતાના ગુરુ શુભવિજયજીનું ચરિત્ર ‘ શુભવેલી ’ નામથી રચ્યું. આ પછી અમદાવાદથી તે ગુરુ સાથે વડાદરા ગયા. ત્યાં યાગ વહેવરાવી ગુરુએ તેઓશ્રીને પન્યાસપી વિભૂષિત કર્યાં. સં. ૧૯૬૦, રાગણ સુદ ૧૨. આ પછી તેઓએ સુંદર કવિત્વ પમરાવતા લીંબડી, વઢવાણ, ભરૂચ, સુરત ને મુંબઈ સુધી વિહાર કર્યાં, કવિમયૂર પેાતાની કેકાથી સમાજને આવ્લાદિત કરી રહ્યો હતાં. એ વખતે યતિવનું પ્રાભક્ષ્ય ધણું હતું. સુરતમાં એક યતિ સાથે ઝઘડા થયા. ઝધડા તિથિનેા હતેા, એમાં કવિવરે એવા સુંદર વાદવિવાદ કર્યા કે એથી રાખીવાળેા (અંગ્રેજ) રાજી થયા, ને સુરતમાં તેએએ નિવાસ કર્યાં. આ પછી તેઓ રાજનગરમાં આવ્યા. આ વખતે શ્રી સંઘે ભઠ્ઠીની બારી પાસે પેાધશાળા નિર્માણ કરી. આ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પિષધશાળામાં તેઓશ્રી રહ્યા. આજે પણ એ સ્થાન વીરના ઉપાશ્રય તરીકે વિખ્યાત છે. સં. ૧૮૭૦ માં એમણે શાસ્ત્ર પ્રમાણથી પ્રતિમાસિદ્ધિ કરીને પ્રતિમાના વિરોધીઓને રાજદરબારમાં ઝાંખા પાડ્યા. આ વિવાદસભામાં ભુજ, ખેડા, અમદાવાદના જાણીતા પંડિત ને નાગરિકે ઉપસ્થિત રહ્યા હતા રાજનગરના જાણીતા શેઠ હઠીસિંગ કેસરીસિંઘે અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર ભવ્ય જિનાલય સ્થાપન કર્યું. પ્રતિષ્ઠા અગાઉ એકાએક ભાવભર્યા શેઠશ્રી ગુજરી ગયા. તેઓનાં બાહેશ ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ દીનાનાથ જોશી પાસે મુહૂર્ત કઢાવ્યું, ને પં. શ્રી. વીરવિજયજી મહારાજે અંજનશલાકા કરી. (સં. ૧૯૦૩, માડ વદિ ૧૧) વિ. સં. ૧૮૮૭ માં કવિશ્રીએ બાર વ્રતની પૂજા અમદાવાદમાં ભઠ્ઠીની બારીની પાસે આવેલી પિષધશાળામાં રહીને રચી, અને ભણવી સં. ૧૯૦૮ ના ભાદ્રપદ વદિ ૩ ના દિવસે વિદ્વાન કવિ મુનિરાજ અમ ાવાદમાં કાળધર્મ પામ્યા. પંન્યાસજી પ્રખર વિદ્વાન હતા, અને કવિ હતા. બાર વ્રતની પૂજાની ઢાળોમાં તેઓએ આખા ઉપાસકદશાંગ સૂત્રને ગૂંથી લીધું છેઃ એમ પ્રાચીન પૂર્વપુરુષનાં ચરિત્રો પણ તેમાં ગૂંચ્યાં છે. તેઓએ રચેલી થોડીએક કૃતિઓનો નામોલ્લેખ કરીને આપણે સંતોષ લઈશું. આજનો કોઈ અભ્યાસી પં. વીરવિજયજીની પૂજાઓ, રાસાઓ અને સ્તવને પર એક For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ મહાનિબંધ લખી ડોકટરેટની પદવી લઈ શકે એટલી વિપુલ અને વિવિધ સામગ્રી એમની કૃતિઓમાં છે. દશાર્ણભદ્રની સઝાય. ઉત્તરાધ્યયન સૂત્રના આધારે; કેણિકનું સામૈયું (આચારાંગ સૂત્રના આધારે); ચાતુર્માસિક દેવવંદન વિધિ, અક્ષયનિધિતપસ્તવન (કલ્પસૂત્રના આધારે); ચાસ પ્રકારી પૂજા-કર્મ પર (સં. ૧૮૭૪, અમદાવાદ); ૪૫ આગમની પૂજા (સં. ૧૮૮૧, અમ-); નવ્વાણ પ્રકારી પૂજા (શત્રુજ્ય માહાભ્ય. સં. ૧૮૮૪, પાલીતાણું); બાર વ્રતની પૂજા (સં. ૧૮૮૭ દિવાળી, અમ ઉપાસકદશાંગ સૂત્રના આધારે); ઋષભ ચૈત્યવંદન (ભાયખલા પ્રતિષ્ઠા સં. ૧૮૮૮); પંચકલ્યાણક પૂજા (શંખેશ્વર સં. ૧૮૮૯); મોતીશાનાં ઢાળિયાં, ધમ્પિલકુમાર રાસ; હિત શિખામણની સઝાય; મહાવીરના ૨૭ ભવનું સ્તવન; ચંદ્રશેખર રાસ; હઠીસિંહનાં ઢાળિયાં (સં. ૧૯૦૨); સિદ્ધાચલ–ગિરનાર સંઘ વર્ણન (સં. ૧૯૦૫); સંઘવણ હરકુંવર સિદ્ધક્ષેત્ર સ્તવન સં. ૧૯૦૮; સ્તવન-સજ્જાયાદિ. કવિશ્રી પિતાના જીવનના અંતિમ સમય સુધી નીતિ રચતા જ રહ્યા. તેઓ પ્રત્યેક પૂજાને અંતે પિતાની પરંપરા આપે છે ને એ પાટપરંપરા અકબર–પ્રતિબંધક શ્રી. હીરવિજયસૂરિજીથી શરૂ કરે છે? શ્રી. હીરવિજયસૂરિ, શ્રી. વિજ્યસેનસૂરિ, શ્રી. વિજયદેવસૂરિ, શ્રી. વિજયસિંહસૂરિ, પં. સત્યવિજ્યજી, શ્રી. કપૂરવિજયજી, શ્રી. ખીમાવિજયજી, શ્રી. જસવિજયજી ને છેલ્લે પિતાનાં ગુરુ શુભવિજય બતાવે છે; તેઓના શિષ્ય એ પિત. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ जीबाचिर श्रावककल्पवृक्षः। - श्रावत-सुरत इणिया! For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ S પંડિત શ્રી, વીરવિજયજીકૃત બાર વ્રતની પૂજા [અર્થ સાથે] શ્રાવકરૂપ કલ્પવૃક્ષ ( િહક મ :: उच्चैर्गुणैर्यस्य निबद्धमूलं, सत्कीर्तिशाखा विनयादिपत्रम् । दानं फलं मार्गणपक्षिमोजि, जीयाच्चिरं श्रावककल्पवृक्षः । શ્રાવક સંસારનું સાચું કલ્પવૃક્ષ છે. ઊંચા પ્રકારના ગુણેથી જેનું મૂળ સુદઢ છે, સત્કીર્તિરૂપી જેની શાખા-ડાળીઓ છે; વિનય આદિ ગુણરૂપ જેનાં પાંદડાં છે; દાનરૂપી ફળ જેને લાગેલાં છે, અને યાચકરૂપી પક્ષીઓ જેને હંમેશાં લાભ પામે છે, એ શ્રાવકરૂપી કલ્પવૃક્ષ દીર્ઘ કાળ સુધી જયવંતુ વર્તા! [એક સમ્યકત્વ-શ્રદ્ધાની અને પછી બાર વતની એમ તેર પૂજા આમાં આપવામાં આવી છે.] ‘ ક . * * * * * * * * " ! For Personal & Private Use Only "!! Page #27 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વારાપણે પ્રથમ જળપૂજા on nternational ÂAVA દુહા : સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી:‘શુભ ' ગુરુ પાય; ’ શાસનનાયક ગાઈશું, વમાન જિનરાય. ૧ [ સર્વાં સુખાના દાતા શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને, તથા શુભગુરુ (અહીં કવિશ્રીના ગુરુ મુનિ શ્રી શુભવિજયજીને પણ ઉલ્લેખ છે)ને પગે લાગીને, વમાન શાસનના નાયક શ્રી. વમાન જિનેશ્વરની સ્તુતિ કરીશું. ] સમવસરણ સુરવર રચે, વન મહુસેન માઝાર; સંધ ચતુર્વિધ થાપીને, ભૂતળ કરત વિહાર. ૨ [ શ્રમણ ભગવાન મહાવીરની દીક્ષાનુ તેરમું વર્ષાં ચાલતું હતું. આટલા વખતમાં પ્રભુએ ફ્ક્ત ૩૪૯ દિવસ ભાજન લીધું હતું; બાકી નિર્જળા ઉપવાસ કર્યાં હતા. વૈશાખ સુદ દશમના દિવસે ચેાથે પહેા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય ને અંતરાય આ ચાર ધાતિ કર્મના ક્ષય થયા, ને કેવલજ્ઞાન ને કૈવલદન પ્રાપ્ત થયું. પ્રથમ સમવસરણુ દેવાએ રચ્યું. અહીંથી પ્રભુ મધ્યમા નગરીના મહાસેન-મહસેન વનમાં પધાર્યાં. વૈશાખ સુદ ૧૧ને દિવસ હતા. મધ્યમા નગરીમાં યજ્ઞ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી. શંખેશ્વર પાર્શ્વનાથ વાર પાઉના૧૫ સયલ સુહું કર પાસજી, શંખેશ્વર, સરદાર ! શંખેશ્વર કેશવ જરા, હરત કરત ઉપકાર, For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ છે કે - સ કન વાલ હતો. અહી ભગવાને પોતાની ધર્મસભા (સમવસરણ) છે, ને જગતપંડિતે ગૌતમ-ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યકત, સુધમાં, મંડિક, મૌર્યપુત્ર, અંકપિક, અચલભ્રાતા, મેતાર્ય ને પ્રભાસ એમ અગિયારને બુઝવ્યા ને પિતાના શિષ્યો બનાવ્યા. આ સભામાં ૪૪૧૧ બ્રાહ્મણ શિષ્ય બન્યાશ્રમણધર્મ અંગીકાર કર્યો. આમ જેઓ સંસાર છોડીને આવ્યા એ શ્રમણ–સાધુ કહેવાયા; જેઓ સંસાર છોડી ન શક્યા છતાં શ્રદ્ધાવાન વતી થયા તે ગૃહસ્થ શ્રાવક કહેવાયા. સાધુ-સાધ્વી ને શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની ભગવાને એ દિવસે સ્થાપના કરી ને પછી પોતે પૃથ્વીતલ પર વિહરવા લાગ્યા. ] એક લખ શ્રાવક વ્રતધરા, ઓગણસાઠ હજાર; સૂત્ર ઉપાસકે વર્ણવ્યા, દશ શ્રાવક સિરદાર. ૩ [ આ શ્રીસ ઘમાં એક લાખ ને ઓગણસાઠ હજાર શ્રાવકે હતા; (ત્રણ લાખને અઢાર હજાર શ્રાવિકાઓ હતી) એમાં દશ શ્રાવકે મુખ્ય હતા, જેનું “ઉપાસક દશાંગ”નામના સૂત્રમાં વર્ણન છે. આ દશ શ્રાવકેનાં નામ–૧. આનંદ, ૨. કામદેવ, ૩. ગૃહપતિ ચુલણપિતા, ૪. સુરાદેવ, ૫. ચુલ્લશતક, ૬. ગૃહપતિ કુંડલિક, ૭. સદ્દાલપુત્ર, ૮. મહાશતક, ૯. નંદિનીપિતા ને ૧૦. સાવિહીપિતા.) પ્રભુ હાથે વ્રત ઉચ્ચરી, બાર તજી અતિચાર; ગુરુ વંદી, જિનની કરે, પૂજા વિવિધ પ્રકાર. ૪ [ આ શ્રાવક-શ્રાવિકાઓએ પ્રભુ પાસે શ્રાવકધર્મનાં બાર વ્રત *: ૪૪૪ " " "" I !'' F3Personal & Private Use Only www.jain - - - - - Page #31 -------------------------------------------------------------------------- ________________ કારક છે લીધાં, તેઓ એ વ્રતોને અતિચાર-અલન તજીને પાળે છે; ગુરુને વંદે છે, ને પ્રભુની વિવિધ પ્રકારે પૂજા કરે છે.] મુનિમારગ ચિંતામણિ, શ્રાવક સુરતરુ સાજ; બેઉ બાંધવ ગુણઠાણમેં, રાજા ને યુવરાજ. ૫ [ ભગવાને પ્રરૂપેલા બે માર્ગ–બે ધર્મ એક સાધુધર્મ, બીજો શ્રાવકધર્મ. આમાં સાધુધર્મ ચિંતામણિ રત્નસમાન છે અને શ્રાવકધર્મ કલ્પતરુ સમ છે. સાધુ અને શ્રાવકબંને ગુણસ્થાનકની રીતે (પાંચમાં-છઠ્ઠામાં) બંધુ સમાન છે; અથવા રાજા ને યુવરાજ સરખા છે. સાધુ રાજા છે, શ્રાવક યુવરાજ-પટધર છે, ભવિષ્યમાં પદવી સંભાળનાર છે. ] શિવમારગ વ્રતની વિધિ, સાતમા અંગ મઝાર; | પંચમ આરે પ્રાણીને, સુણતાં હોય સુખકાર. ૬ [ ભગવાન મહાવીરે કહેલા ઉપાસકદશાંગ નામના સાતમા અંગનાં દશ અધ્યયને છે, તેમાં મેક્ષમાર્ગને માટે ઉપયોગી વ્રતનો વિધિ કહ્યો છે. પાંચમા આરામાં એ વિધિ સાંભળતાં જેને સુખ થાય છે.] તિણે કારણ પૂજા ચું, અનુપમ તેર પ્રકાર; ઉતરવા ભવજળનિધિ, એ છે આરા બાર. ૭ [ આ વિધિ દર્શાવવા હું અનુક્રમે એક સમ્યક્ત ને બીજાં બાર વ્રત (૧. સ્થૂલ પ્રાણિતિપાત વિરમણ, ૨. સ્થૂલ મૃષાવાદવિરમણ, ૩. સ્થૂલ અદત્તાદાનવિરમણ, ૪. સ્થૂલ મૈથુનવિરમણ, ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ, ૬. દિગવત, ૭. ભોગ -- For Personal & Wivate Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ - - - - પગપરિમાણ, ૮. અનર્થદંડવિરમણ, ૯. સામાયિક વ્રત ૧૦. દેશાવકાશિક વ્રત, ૧૧. પૌષધ વ્રત ને ૧૨. અતિથિસંવિભાગવત) એમ તેરની તેર પૂજાઓ રચું છું. આ બાર વતો ભવસાગર ઊતરવા માટે બાર આરા (ધાટ) જેવાં છે.] સુરતરુ રૂપાને કરી, નીલ વરણમેં પાન; રક્તવર્ણ ફળ રાજતાં, વામ દિસે તલ ઠામ. ૮ ! [આ પૂજાના પ્રારંભમાં રૂપાનું ક૯પવૃક્ષ રચવું. નીલવર્ણનાં પાંદડાં ને રાતા રંગનાં ફળો બનાવવાં, ને એ સુરતરુ પ્રભુજીની મૂર્તિની ડાબી બાજુ સ્થાપવું.] તેર તેર વસ્તુ શુચિ, મેળવીએ નવરંગ; નરનારી કળશા ભરી, તેર ઠ જિન અંગ. ૯ [આ પૂજામાં ફળ-નૈવેદ્ય વગેરે દરેક વસ્તુઓ સારી ને સુશોભિત તેર તેર એકત્ર કરવી; અને સ્ત્રી તથા પુરુષોએ તેર જળકળશ લઈને પ્રભુની આગળ ઊભા રહેવું.] ન્હવણ, વિલેપન, વાસની, માળ, દીપ, ધૂપ, ફૂલ; મંગળ, અક્ષત, દર્પણે, નૈવેધ, વજ, ફળ પુર.૧૦ [ તેર પૂજા આ પ્રકારની છેઃ ૧. હવણ, ૨. વિલેપન, ૩. વાસક્ષેપ, ૪. ફૂલમાળ, ૫. દીપ, ૬. ધૂપ, ૭. પુપ, ૮. અષ્ટમંગળ, ૯. અક્ષત, ૧૦. દર્પણ, ૧૧. નૈવેદ્ય, ૧૨. ધજા તથા ૧૩ ફળ.] = For personal & Private Use Only www.jainelib Page #33 -------------------------------------------------------------------------- ________________ $ $ $ છે 5 : ::::: Live :: છે. * ચતુર ચંપાપુરી, વનમાંહે ઊતરીઃ હમ જંબૂને એમ કહે છે; વીરજિન વિચરતાં, નવપુર આવતાં, વચન-કુસુમે વ્રત મહમહે એ. ૧ [અંગ દેશની રાજધાની ચંપાનગરી. ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં પૂર્ણભદ્ર ચિત્ય આવેલું હતું. ભગવાન મહાવીર અહીં આવીને ઊતરતા. ત્રણ ચાતુર્માસ અહીં (ચંપા ને પૃષ્ઠચંપામાં) કર્યા હતાં. અહીંના રાજાનું નામ જિતશત્રુ હતું. અંગ જિતાયું ને મગધમાં ભેળવી દેવામાં આવ્યું. વાત વખતે ચંપાનગરી મગધની રાજધાની હતી, ને મહારાજા કેણિક (અજાતશત્રુ) રાજ કરતા હતા. એક વખતે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી શ્રી. સુધર્માસ્વામી અહીં પધાર્યા. તેઓની સાથે ચરમ કેવલિ શ્રી. જંબુસ્વામી તેમજ અન્ય પાંચસો શિષ્યો પણ હતા. આ વખતે વિખ્યાત ચંપાપુરીના વનપ્રદેશમાં પિતાની વાણી વિલસાવતાં શ્રી. સુધર્માસ્વામી બોલ્યા: શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતાં નવપુર ગામે પધાર્યા. (નવપુર કદાચ મહાપુરનું બીજું નામ હેય.) આ નગરની બહાર રક્તાશક ઉદ્યાન હતું અને રક્તપાદ યક્ષનું ચય હતું. For Personal & Prive Use Only Lain Education International Page #34 -------------------------------------------------------------------------- ________________ ** - - કે - *, To 1; 2w : ::: રાજાનું નામ બલ ને રાણીનું નામ સુભદ્રા હતું. તેઓને મહાબલ નામને પુત્ર હતો. શ્રમણ ભગવાને એને પહેલી વાર શ્રાવકધર્મ કહી શ્રાદ્ધધર્મમાં ને બીજી વાર સાધુધર્મ કહી શમણુધર્મમાં દીક્ષિત કર્યો હતો, અર્થાત ભગવાને પિતાની વાણીરૂપ પુષ્પથી શ્રાવકનાં બાર અણુવ્રત ને સાધુનાં પાંચ મહાવ્રત–એમ વ્રતરૂપી બાગની સૌરભ પ્રસારી હતી.] શાંતસંગતા, વસુમતિ યેગ્યતા - સમકિત બીજ આરોપ કીજે; સૃષ્ટિ બ્રહ્માણી, વિષ્ણુ શંકર ધણી; એક રાખે એક સંહરી જે. ૨ [પરમાત્માએ કહ્યું કે આત્મારૂપી પૃથ્વી શાંત (ઉપશમ) અને સંવેગ (મોક્ષને અભિલાષ) આ બે ગુણ ધારણ કરવાની યેગ્યતા મેળવે, તો સમકિતરૂપી બીજ તેમાં વાવી શકાય છે. પુરાણેની વાત બિનપાયાદાર છે. તે કહે છે કે આ જગત બ્રહ્માએ રચું, વિષ્ણુ તેનું પોષણ કરે છે, શંકર તેને સંહાર કરે છે. ખરી રીતે જગતને કઈ રચતું નથી; જગતનો કાઈ નાશ કરતું નથી.]. ગરૂપ ચાટણ, વાવ અમૃતતણું; ત્રિપુર ને કેશવા ત્રણ હણી જે; જૂઠ મંડાણની, વાણી પુરાણની, કુગુ-મુખ ડાકિણી દૂર કી જ. ૩ [[વળી પુરાણ કેવી કેવી વાત કરે છે ! સુર ને અસુરે વચ્ચે : 19 Personal & Private Use Only WWW. લોકવા Page #35 -------------------------------------------------------------------------- ________________ ક ii છે: = ડાઈ થઈ, ત્યારે ત્રિપુર નામને અસુર અમૃતની વાવમાં જઈને અમૃત ચાટી આવતો, તેથી તે હારતો નહિ. આ અમૃતને વિષ્ણુએ ગાયનું રૂપ લઈ ચાટી લીધું, તેથી આખરે અસુરે હાર્યા, તેઓનાં ત્રણ નગરેનો નાશ થયે. આ બધી અનાવટી વાત છે, ને તેને કુગુરુના મુખમાંથી નીકળેલી ડાકણ સમજી તજી દેવી.] હરિ, હર, બંને, દેવી અચંભને; પામી સમકિત નવિ ચિત્ત ધરી; દેષથી વેગળા, દેવ તીર્થકરા, ઊઠી પ્રભાતે તસ નામ લીજે, ૪ જૈન દર્શનમાં જેને શ્રદ્ધા થઈ છે, તેવા સમકિતી જીવે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને તથા અચંભે પમાડે તેવાં દેવદેવીએને તજી દેવાં. અને પાપ–દથી વેગળા, વીતરાગ તીર્થકર દેવેનું જ પ્રભાતે ઊઠીને સ્મરણ કરવું.] અતિશયે શોભતા, અન્ય મત થોભતા; વાણી ગુણ પાંત્રીસ જાણીએ એક નાથ શિવ સાર્થવા, જગતના બંધવા, દેવ વીતરાગ તે માનીએ એ. ૫ [તીર્થ કર દેવ ચોત્રીસ અતિશય વડે શોભતા છે, પરમતનું ખંડન કરનારા છે, ને તેઓની વાણું પાંત્રીસ ગુણેથી ભરેલી છે. આ તીર્થકરે મેક્ષપુરી નામની નગરીએ લઈ જવા માટે સાર્થવાહ સમાન છે, જગતના તમામ જીવોના બંધુ છે. રાગ ' ducation International ernational For Personal & Private Use Only For Personal Page #36 -------------------------------------------------------------------------- ________________ કે છે * જી ને વૈષ બંનેથી દૂર હેય, એવા વીતરાગ જ સાચા દેવમુદ્ર છે. તેમને માનવા ઘટે.] જોગ આચારને, સુગુરુ અણગારને; ધર્મ જ્યણ–યુત આદરો એ; સમકિતસારને, ઇડી અતિચારને, સિદ્ધ પડિમાનતિ નિત કરે છે. ૬ [ગ્ય આચારને પાળનારા અને અનગાર-ધરબાર વગરનાને સુગુરુ માનવાઃ અને ધર્મ એને માન, જેમાં દયા મુખ્ય હેય. } આ પ્રમાણે સમકિતને સારરૂપ સુદેવ, સુગુરુ ને સુધર્મને સમજવાં. સમક્તિના અતિચારે–દે તજવા ને સિદ્ધની પ્રતિમાને હમેશાં વંદન કરવું.] શ્રેણિક ક્ષાયિકે, ક્ષીરગંગોદક, * - જિનઅભિષેક નિત તે કરે એ. સિંચી અનુકૂળને, કલ્પતરુ મૂળને, શ્રી “શુભવીર પદ અનુસરે છે. ૭ [મહાન રાજા શ્રેણિક ક્ષાયિક સમકિતી હતા. એ ગંગાદક ને ક્ષીર સમુદ્રના જળથી પ્રભુપ્રતિમાનું નિત્ય પ્રક્ષાલન કરતા અને એ દ્વારા શ્રાવકવ્રતરૂપ જે કલ્પવૃક્ષ એના મૂળને દઢ કરતા, અને વીર પરમાત્માના શુભ પદને અનુસરતા. અર્થાત મેક્ષ પ્રતિ પ્રયાણ કરતા. (શુભ-વીર શબ્દના શ્લેષ દ્વારા કવિશ્રી પિતાને ને પિતાના ગુરુવર્ય એમ બંને નામને હમેશાં ગીતિના અંતમાં નિર્દેશ કરે છે. સર્વત્ર એમ સમજવું.]. : છે કે , રે આ For eersonal & Private Use Only www.jaineli જી W Page #37 -------------------------------------------------------------------------- ________________ દ કાલય ભાગ e ! શ્રદ્ધાસંયુતદ્વાદશત્રતધરા શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ આનંદાદયદિમિતાઃ સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ મેક્ષ, તદ્ વ્રતમાચસ્વ સુમતે ! ચેત્યાભિષેક કુરુ યેન વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરેાષિ સ્વયં શ્રદ્ધાવાન બાર વ્રતના ધારક આનંદ-કામદેવ વગેરે દશ શ્રાવકે આગમ ગ્રંથને ઉપાસકદશાંગમાં વર્ણવ્યા છે! એ શ્રાવકે મૃત્યુ પામી સ્વર્ગે ગયા છે, ત્યાંથી મેલે જશે. હે સન્મતિવાળા ભવ્ય ! આ વ્રતોને અંગિકાર કર. ભલી રીતે એને આચરણમાં મૂક! ને ચિત્યાભિષેક-જિનમૂર્તિની પૂજા કરઃ જેથી વ્રતરૂપી કલ્પવૃક્ષનાં ફળોને તને આપોઆપ આસ્વાદ મળશે. મંત્ર » હીં શ્રીં– પરમપુરૂષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા! [ પરમપુરુષ, પરમેશ્વર, જન્મ, જરાને મૃત્યુનું નિવારણ કરનાર (મેક્ષ આપનાર) શ્રી વીર ભગવાનની જળ વડે પૂજા કરીએ. For Personal & P Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતે બીજી ચંદનપૂજા દુહા સણુ નાણુ ચરણ તણા, આઠ આઠ અતિચાર; અણુસણુ વીર્યાચારના, પણ તિગ તપના ખાર. ૧. સુંદર સમક્તિ ઉચ્ચરી, લહી ચેાથું ગુણુઠાણુ; ચડી પાંચમ પગથાળીએ, થૂળ થકી પચ્ચખ્ખાણુ. ૨ [ આચારમાં દોષ આવે—સ્ખલન થાય એનુ નામ અતિચાર. દન, જ્ઞાન અને ચારિત્રના આચારના દરેકના આઠ આઠ અતિચાર અને અનશનના પાંચ અતિચાર તથા વીર્યાચારના ત્રણ અતિચાર ને તપના બાર એમ કુલ ૪૪ અતિચાર જાણવા. (ઉપરાંત સકિતના પાંચ ને ખાર વ્રતના સાઠ ને સાતમા વ્રતના અંતર્યંત કર્માદાનના ૧૫-આમ કુલ મળી ૧૨૪ અતિચાર જાણવા. કવિશ્રીએ આ ૧૨૪ અતિયાર દાખવતી તેર પૂજાએ પણ ૧૨૪ ગાથા વડે રચી છે.) સુ ંદર સમક્તિને સ્વીકારનાર શ્રાવક ચેથું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. પછી પાંચમા ગુણ ઠાણે આવતાં શ્રાવક પ્રથમ પાંચ વ્રતનાં સ્થૂળથી પચ્ચખાણ કરે છે] Personal & Private Use Only www.ja Page #39 -------------------------------------------------------------------------- ________________ in દસ કાકી: આ આ જાદાના મંત, અમ ઘેર આવ રે ! ભક્તિવત્સલ ભગવંત, નાથ સેં ના રે ! એમ ચંદનબાળાને બેલડે પ્રભુ આવ્યા રે, મૂઠી બાકુળા માટે પાછા વળીને બોલાવ્યા રે. આવો આ૦ ૧ [ શ્રમણ ભગવાન મહાવીરની દીક્ષાનું બારમું વર્ષ ચાલે છે. કૌશાંબી નગરી છે. શતાનિક રાજા છે. મૃગાવતી રાણી છે. અમાત્ય સુગુપ્ત છે. અમાત્યપત્ની નંદા શ્રાવિકા છે. ભગવાને પિષ વદ એકમના રોજ અભિગ્રહ ધારણ કર્યો છે. રોજ કૌશાંબીમાં ભિક્ષા લેવા આવે છે, ઘેરઘેર ફરે છે, પણ ભિક્ષા લેતા નથી ને પાછા ફરે છે ! નગરીનાં દ્વાર દ્વાર પુકારે છે : હે યશોદા રાણીના કંથ! હે ભક્તિવત્સલ ભગવંત! અમારા ઘેર પધારે. અમારા પર ભિલાને અનુગ્રહ કરો: પણ ભગવાન રેજ ભિક્ષા ટાણે આવે છે ને ભિક્ષા લીધા વિના પાછા ફરી જાય છે! આમ કરતાં પાંચ મહિના પૂરા થયા; છઠ્ઠો મહિને અધવા. રે! એનેય પાંચ દિવસ શેષ રહ્યા. નગરીમાં ગજબ વિતી ગયે. પ્રભુ ભિક્ષા કેમ ગ્રહણ ન કરે? શા દોષે ? શા પાપે? એક દિવસ ધનાવહ શેઠના આંગણુમાં આવીને પ્રભુ ઊભાઃ ઓહ! સામે કોણ છે? માથું મૂડેલી, પગમાં બેડીઓ જડેલી, ત્રણ દિવસની ભૂખી, અડદના બાકળા બાફીને સૂપડાના ખૂણામાં લઈને ઊભેલી એક દાસી છે! રે! દાસી નહિ, : : : :: : - :: Jain bicara International For Personal & Priva Page #40 -------------------------------------------------------------------------- ________________ = = . : } *: ક *;' ' ખુદ ચંપાની રાજકુમારી ચંદનબાળા છે. પ્રભુ ભિક્ષા લેવા આગળ વધ્યાને અચાનક પાછા ફરી ગયા, ચંદનબાળાએ ભિક્ષા માટે લંબાવેલે હાથ લંબાયેલે જ રહી ગયે. એ દુખિયારી બાળા રડી પડી ને બેલીઃ “હે નાથ! તમે શેના રે ! હે ભકિતવત્સલ ભગવંત ! આ ભિક્ષા સ્વીકારે!” ચંદનબાળાના આંખનાં આંસુડે ને મુખના બેલડે પ્રભુ પાછા. ફર્યા ને એમણે મૂઠી અડદના બાકુળાની ભિક્ષા સ્વીકારી.] સંકેત કરીને સ્વામી ગયા તમે વનમાં રે, થઈ કેવળી કેવળી કીધ, ધરી જે મનમાં રે; અમે કેસર કેરા કીચ, કરીને પૂજુ રે; તેાયે પહેલે વ્રત અતિચાર થકી હું ધ્રુજુ રે. આ૦ ૨. [ નક્કી, આ બધી ચેષ્ટાઓ દ્વારા આપે એ દુઃખિયારી બાળાના ઉદ્ધારનો કંઈક સંકેત કર્યો. કારણ કે આપ એ પછી વનમાં ગયા, કેવળજ્ઞાની થયા, તપ તપ્યા, ને મનમાં હતું તો ચંદનબાળાનો સારો ઉદ્ધાર કર્યો. એને સાધ્વી. કરી અને કેવળજ્ઞાની બનાવી. અમે કેસરનાં (કૂંડાં)કીચ ભરીને આપને પૂજવાની. ભાવના રાખીએ છીએ, પણ રખે ને કંઈક અવિવેક અનુપયેગ થઈ જાય ને શ્રાવકધર્મના પહેલા વ્રત–સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતનું ખંડન થઈ જાય, તેથી ડરીએ છીએ.] જીવહિંસાનાં પચ્ચખાણ મૂળથી કરીએ રે, દુવિહં તિવિહેણું પાઠ, સદા અનુસરીએ રે; - : * *: *, *, “વર Personal & Private Use Only www.enelibrăry.org 5 Page #41 -------------------------------------------------------------------------- ________________ દડકો વાસી, બોળો, વિદળ, નિશિભક્ષ હિંસા ટાળું રે, સવા વિશ્વાસ કરી જીવદયા, નિત્યે પાછું રે. આવો૩ [ અમે શ્રાવક છીએ. જીવહિંસાને સ્થૂલથી ત્યાગ કરીએ અને દુવિધ–ત્રિવિધને (છ કોટી અહિંસાના પાલનને) મન, વચન ને કાયાથી કરવું નહિ, અને કરાવવું નહિ, આ પાઠનું નિરંતર અનુસરણ કરીએ છીએ.] જીવ બે પ્રકારના છેઃ ત્રસ અને સ્થાવર ત્રસ જીવેની હિંસાને ત્યાગ કરવાનું વ્રત એટલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ બત. જીવહિંસાન–મોટી બાદર હિંસાને ત્યાગ કરીએ છીએ. - વાસી ભજન, બળે વિદળ અને રાતે જમવું એમાં હિંસા રહેલી છે, રાત રાંધેલું તે અનાજ વાસી કહેવાય. કાચા દહીં સાથે કઠોળ મળે તે વિદળ-દ્વિદળ. આ બધામાં છત્પત્તિ ઝડપથી થાય છે, એમ વિજ્ઞાન પણ માને છે. માટે તેને તજીએ. અમે ગૃહસ્થને 5 સવા વિધાની દયા નિત્ય પાળીશું. મુનિની દયા વીસ વિશ્વાની કહેવાય છે ને ગૃહસ્થની દયા સવા વિશ્વાની કહેવાય છે. મુનિ ત્રસ ને સ્થાવર બંને જીવોની હિંસા તજે છે, ત્યારે ગૃહસ્થ એકલા ત્રસને ત્યાગ કરી શકે છે. અહીં તેની અડધી દયા ઓછી થાય છે, એટલે વીસમાંથી દશ વસા રહે છે. મુનિ સદોષ કે નિર્દોષ કઈ જીવની હત્યા કરતા નથી, જ્યારે ગૃહસ્થ સદેષની હિંસા ત્યાગી શકતા નથી, એટલે એટલી એની દયાના ટકા ઓછા થયા. દશ વસાના અહીં પાંચ વસા રહ્યા. મુનિ સંકલ્પ તથા આરંભ–બંને હિંસાને ત્યાગ કરે છે, જ્યારે ગૃહસ્થ આરંભને ત્યાગ કરી For Personal & Privl Use Only ક spri This ' - Ed Son International -:: s : Page #42 -------------------------------------------------------------------------- ________________ શકતા નથી; અહીં પાંચના અઢી વસા થાય છે. મુનિ સાપેક્ષ કે નિરપેક્ષ અને પ્રકારની હિંસા તજે છે; શ્રાવક નિરપેક્ષના જ ત્યાગ કરી શકે, સાપેક્ષના નહિ, માટે એમાંથી પણ અડધા વસા બાકી રહ્યા. સરવાળે સવા વસા યા શ્રાવકને હેાય. ] દશ ચંદરૂવા દશ ઠાણ બાંધીને રહીએ રે, જીવ જાયે એઠવી વાત કેને ન કહીએ; વધ, બંધન ને વિચ્છેદ ભાર ન ભરીએ રે, ભાતપાણીના વિચ્છેદ પશુને ન કરીએ રે. આવા૦ ૪ [દશ સ્થાને દશ ચંદરવા બાંધીએ, ને કાઈ જીવનેા ધાત થાય તેવી કાષ્ઠ વાત કાષ્ઠ દિવસ ન કરીએ. દશ ચંદરવા નીચે પ્રમાણે છેઃ ૧. દેરાસરમાં, ૨. ઉપાશ્રયમાં, ૩. પૌષધશાળામાં, ૪ સ્નાનઘરમાં, ૫. ભોજનશાળામાં, ૬. ખાંડણિયા પર, ૭. ધંટી પર, ૮. પાણિયારા પર, ૯. ચૂલા પર, ૧૦. શયનગૃહમાં. કેટલેક ઠેકાણે દશમા ચાંદરવે વધારાના રાખવાને કહ્યો છે.] સ્થૂલ પ્રાણાતિપાતવિરમણવ્રતના આ પાંચ અતિચાર સમજીએ ઃ ૧. વધ–કાઈ જીવનેા વધ કરવા, ૨. બંધન–પશુ– પ્રાણીને કચકચાવીને બાંધવાં ૩. વિચ્છેદ—શરીરનાં અંગ આદિ છેદવા—વીંધવાં ૪. અતિ ભાર-પશુની શકિત ઉપરાંત ભાર–ભરવા ૫. ભાત–પાણીના વિચ્છેદ—ગાય-બળદ આદિ પશુ કે દાસ–દાસીનાં ભેાજન-પાણીમાં વિઘ્ન કરવું, સમય કસમય કરવા. આ અતિચાર દૂર કરવા. લૌકિક દેવગુરુ મિથ્યાત્વ ત્ર્યાશી ભેદે રે, તુજ આગમ સુણતાં આજ હૈાય વિચ્છેદે રે; १५. For Personal & Private Use Only www.jainelibrary or Page #43 -------------------------------------------------------------------------- ________________ == * : = == S ARALE માસે પણ બહુ કાજ જ્યણ પાછું રે, પગલે પગલે મહારાજ વ્રત અજુવાળું રે. આ૦ ૫ [ લૌકિક દેવ-ગુર આદિ મિથ્યાત્વવ્યાશી પ્રકારે છે, તે આપની આગળ વાણી સાંભળતાં દૂર થાય છે. ચાતુર્માસમાં અનેક કારણસર હિંસા થવાની સંભાવના હોવા છતાં હું પગલે પગલે જ્યણું પાછું, અને એ રીતે મારા સ્કૂલ પ્રાણાતિપાતવિરમણવ્રતને ઉજમાળ કરું.] એક શ્વાસમાંહે સે વાર સમરું તમને રે, ચંદનબાલા જવું સાર આપ અમને રે; માછી હરિબળ ફળદાય એ વ્રત પાળી રે, શુભ વીર' ચરણ સુપસાયનિત્યદિવાળી રે. આ૦ ૬ [એક શ્વાસમાં આપને હું સે સે વાર યાદ કરું છું, ને એટલું જ માગું છું કે ચંદનબાળાને જે જીવનસાર આયે, એ સાર અમને આપજે! હરિબળ માછીને આ વ્રત જેવું ફળદાયી નિવડયું, એવું અમને નિવડજો! શ્રી. “શુભવીર” પરમાત્માના ચરણકમળની સેવા કરનારા સેવકને ઘેર હમેશાં દિવાળી હોય છે. અહીં પણ કવિ “શુભવિર”ના ગ્લેષથી પિતાનું ને પિતાના ગુરુનું નામ સૂચવી દે છે.] કાવ્ય આગળ મુજબ અહીં બલવું. એવું પરમાત્માના અહી પણ છે. - . માં | પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા. For Personal & Private I only Mairt Education International Page #44 -------------------------------------------------------------------------- ________________ PUD (કું.)(2| એક શ્વાસમાંહે સે વાર સમરૂં તુજને રે ! Jain Education Inte’gનબાળા ચુંસાર આપે અમને રે jainelibrary.org Pri Page #45 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ બીજે સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત ત્રીજી વા-પૂજા = કુહા ચૂર્ણ સરસ કુસુમ કરી, ઘસી કેસર ઘનસાર બહુલ સુગંધી વાસથી, પૂજે જગત દયાળ, [સુંદર વાસચૂર્ણ–કેસર તથા બરાસ ઘસીને પુષ્પોની પરિમલ ચૂર્ણ નાખી, બનાવેલા બહુ સુગંધવાળા વાસચૂર્ણથી જગતયાળ પ્રભુની પૂજા કરે.] કરક્ષક : કાળ મુક્તિસે જઈ મળે રે, મેહન મેરે મુક્તિસેં જાઈ મળે; મેહસે કયું ન ડર્યો રે, મોહન મેરો મુક્તિસે જઈ મળે. ૧ [મારા નાથ મુક્તિમાં જઈને તેજમાં તેજ રૂપ થઈ ગયા. ૧ મારા મેહન! મેહરાજાથી તમે કેમ ન ડર્યા, એ જ આશ્ચર્ય થાય છે. ભલભલા મેહરાજાથી હારી ગયા છે, ને માસ સ્વામી તે મેહને છતી મુક્તિને વરી ગયા. ]. - - • - ૧૭ SY Personal & Private Use Only www.no Page #47 -------------------------------------------------------------------------- ________________ છે 3 : છે. ન જ નામ કરમ નિર્જરણ હેતે, ભક્તકે ભાવ ભર્યો રે, મોહન ઉપદેશી શિવમંદિર પહોતા, સે બનાવ ઠર્યો છે. મેહના ૨ [કર્મ આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર ને અંતરાય. આમાં પહેલું, બીજું, એથું ને આઠમું ઘાતી છે, બાકીનાં ચાર અધાતી છે. આમાં ચોથું કર્મ નામકર્મ. આ કર્મ ચિતાર જેવું છે. જીવના અરૂપી ગુણને રોકવાને તેને સ્વભાવ છે. તીર્થકર નામકર્મ બાંધ્યું, તે કેવળજ્ઞાન થાય ત્યારે ઉદયમાં આવે છે ને તેને ખપાવવા ભગવાનને ઉપદેશ આપવો પડે છે; તે જ તે કર્મ ખલાસ થાય ને મુકિતમાં જઈ શકાય આમ આપે આપને કર્મની નિર્જરા કરવા ઉપદેશ આપે ને ભક્તોનાં હૃદય એ સાંભળી શુભ ભાવથી ભરાઈ ગયાં. એક પંથ ને દે કાજ સિદ્ધ થયાં આપ શિવમંદિરે પહોંચ્યા અને આ ભાવ પરિમલથી અમારા મન આપનાં બની ગયાં. કે અજબ બનાવ બન્યો !]. - આનંદાદિક દશ ન્યૂ બોલી, તુમ કને વ્રત ઉર્યો રે, મેહના પાંચ ટકાં જૂઠ ન બોલે, મેં બી આશ ભર્યો છે. મોહન. ૩ [આનંદ, કામદેવ આદિ દશા શ્રાવકેએ આ પ્રમાણે કહીને en International For Personal & Private Use Only કિ S Page #48 -------------------------------------------------------------------------- ________________ ITI " - go હ આપની પાસે ગૃહસ્થનાં બાર વ્રત અંગીકાર કર્યા. અને પૂલ મૃષાવાદવિરમણ વ્રત નામના બીજા વ્રતમાં પાંચ મેટાં જૂઠ ન બેલવાને નિયમ કર્યો. હું પણ શ્રાવક છું. ને તેઓના જેવી ભાવના રાખું છું. પાંચ મેટાં જૂઠમાં–૧. કન્યા સંબંધી ખોટું બોલવું તે કન્યાલિક ૨. ગૌલિકગાય-પશુ અંગે બેટું કહેવું; ૩. ભૂમ્પલિક-ભૂમિ સંબંધી જૂઠું બોલવું; ૪. પારકી થાપણ ઓળવવી ને પ. બેટી સાક્ષી પૂરવી આ પાંચને સમાવેશ છે.] બીજું વ્રત ધરી જૂઠન બોલું, પણ અતિચારે ડર્યો રે મેહન. વસુરાજા આસનસેં પડિયે, નરકાવાસ જ રેઃ મોહન૪ [બીજું વ્રત-સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત ધારણ કરીને હું જાણું તે નથી બેસતો, પણ તેની આંટીઘૂંટીમાં આવી જતા અતિચારથી ડરું છું. હું જાણું છું કે એવી રીતે ડાંગરને અર્થ કરવા જતાં વસુરાજા આસન પરથી પડ્યો ને મરીને નરકાવાસ ભેગવી રહ્યો.] માંસાહારી માતંગી લે, ભાનું પ્રશ્ન ધર્યો રે મેહન જૂઠા નર પગ ભૂમિ શોધન, જળ છંટકાવ કર્યો છે. મેહનત ૫ [માંસાહારી કરતાં મૃષાવાદી હલકે છે. તેમાં એક દષ્ટાંત F ersonal & Private Use Only www.jaih ત , ના કલાક - કર. ના કાકા નriા કાકા પw.jab Page #49 -------------------------------------------------------------------------- ________________ dos વિખ્યાત છે કે પરમાટીની ખાનારી એક ચાંડાલિની પેાતાની મેસવાની જગાને પાણીના છંટકાવ કરી શુદ્ધ કરતી હતી. ભાનુ નામના પ ંડિતે તેને પ્રશ્ન કર્યા કે રે! તું આ શું કરે છે ? તને હિંસકને તે આ વિવેક કેવા ? માતંગી ખેાલી કે જૂઠામાલે! માણસ બધાં કરતાં ભૂંડા છે. એનાં પગલાં અહીં પડયાં હાય તે તે સા કરવા હું જળ છાંટું છું! ] મત્રભેદ રહ નારી ન કીજે, અછતી આળ હર્યો રે; માહન૦ ફૂટ લેખ મિથ્યા ઉપદેશે, ત્રતા પાણી ઝર્યાં રે. મેાહન૦ ૬ [ ૧. મત્રભેદ કરવા, કાઇની ખાનગી વાત જાહેરમાં ખાલવી. ૨. સ્ત્રીએ કહેલી ગુપ્ત વાત કાઈને કહેવી. ૩. કાઈના પર અછતુ-ખાટુ' આળ મૂકવુ` ૪. ખોટા દસ્તાવેજ બનાવવા. ૫. ખોટી સલાહ આપવી. બીજા વ્રતના આ પાંચ અતિચાર છે. આ પાંચ અતિચારા વ્રતનુ' પાણી—તેજ હણુનારા છે. ] ક્રમળશે એ વ્રતસે' સુખિયા, જૂસેન કન્યા રે; મેાહન૦ શ્રી. ‘શુભવીર' વચન પરતીતે, કલ્પવૃક્ષ ફન્યા રે. માહન૦૭ [ ક્રમળ નામના શેઠ આ બીજું વ્રત પાળવાથી સુખી થયા; Education International For Personal & Private Use Only २० Page #50 -------------------------------------------------------------------------- ________________ -: જામ * અને નંદ વણિક આ વ્રત ભગવાથી દુઃખી થયે. વીર પરમાત્માના વચનમાં શ્રદ્ધા રાખનારને શ્રાવકધર્મરૂપી કલ્પવૃક્ષ અવશ્ય ફળે છે.] કાવ્ય પ્રથમ મુજબ મંત્ર » હીં શ્રીં— પરમપુરૂષાય, પરમેશ્વરાય, જન્મરામત્યનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય વાસં યજામહે સ્વાહા. બનાસકાંડઃ- જય.. , effear Eદ For Ps sonal & Private Use Only www.jainer (Of" / 4:51 Page #51 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અદત્તાદાનવિરમણવતે ચોથી પુષ્પમાળી પૂજા , દુહા સુરત, જાઈ ને કેતકી, ગૂંથી ફૂલની માળ, ત્રિશલાનંદન પૂછએ, વરીએ શિવ-વરમાળા [પારિજાતક (સ્વર્ગનું ઝાડ ગણાય છે), જાઈ અને કેતકીનાં પુષ્પોની માળા ગૂંથી, ત્રિશલા-પુત્ર ભગવાન મહાવીરના કંઠમાં આરોપીને પૂજા કરીએ. પુપમાળની એ પૂજા દ્વારા આપણે પણ મેક્ષરૂપી વરમાળા વરીએ. ] ઢાળી પ્રભુકંઠે ઠવી ફૂલની માળા, શૂળથકી વ્રત ઉચ્ચરીએ રે; ચિત્ત ચેખે ચેરી નવિ કરીએ; નવિ કરીએ તે ભવજલ તરીએ રે, ચિત્ત ચોખે ચેરી નવિ કરીએ. [ પ્રભુમૂર્તિના કંઠમાં પુષ્પમાળા પહેરાવી પ્રભુસાખે ત્રીજું For Personal & Rate Use Only cation International Page #52 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાનવિરમણવ્રત ધારણ કરીએ: અર્થાત્ મનને મેલ કાઢીને—ચિત્ત ચાખ્ખું કરીને–ચારી ન કરવાનેા નિયમ લઈ એ; એટલે કે મનમાં કઈ રાખીએ તે મુખમાંથી કાંઈ જુદુ ખેલીએ, એમ ન કરીએ, તેા વ્યવહારશુદ્ધિ થવાથી જરૂર ભવસાગર તરી જઈ એ. ] સ્વામી અદ્યત્ત કદાપિ ન લીજે, ભેદ અઢારે પરિહરીએ રે; ચિત્ત ચાખે ચારી નવિ કરીએ, વિ કરીએ તે। ભવજલ તરીએ રે. ચિત્ત૦ ૧ [અદત્ત-આદાન એટલે કાઈ એ પેાતાની ચીજ આપી ન હોય, અને એ આદાન કરવી એટલે ગ્રહણ કરવી. આવાં અદત્ત ચાર છે : જીવદત્ત, તીર્થ કરઅદત્ત, ગુરુઅદત્ત ને સ્વામીઅદત્ત. એમાં ગૃહસ્થને સ્વામી—અદત્તને ત્યાગ કરવાના હેાય છે. સ્વામી એટલે ધણી. વસ્તુના માલિકની રજા સિવાય કાઈ પણ ચીજ ન લેવી તે અદત્તાદાનવિરમણુ. આ અદત્તાદાનના અઢાર પ્રકાર છે ઃ ચાર સાથે મળી જવું, એને કુશળ પૂછ્યા, એની તર્જના કરવી, કીમતી વસ્તુ જોઇ રાખી લેવી, ચેારી જે અમા છે તેના માર્ગ બતાવવા, ચારને આશ્રય આપવે, ચારનાં પગેરાં ભૂંસી નાખવાં, ચાર પકડાય તેવાં ચિહ્નો–પુરાવાને નાશ કરવા, ચારને વિસામા આપવા, તેને વિનય કરવા, તેને બેસવા આસન આપવું, એને સંતાડવા, ખાવા આપવું, પીવા આપવું, વસ્ત્ર, અનાજ, ઉદક કે રજ્જુ આપવી વગેરે અઢાર પ્રકારો ચૌકની પ્રસૂતિના કહ્યા છે. ] ? Personal & Private Use Only www. Page #53 -------------------------------------------------------------------------- ________________ ક ::: :: ; સાત પ્રકારે ચાર કહ્યો છે, - વણ તુષ માત્ર ન કર ધરીએ રે; ચિત્ત. રાજદંડ ઉપજે તે શેરી, નાડું પડયું વળી વિસરીએ રે; ચિત્ત૨ [ સાત પ્રકારના ચેર કહ્યા છે: ૧. ચોર, ૨. ચેરીમાં સાથ બાપનાર, ૩. વસ્તુ વેચી આપનાર, ૪. અન્ન આપનાર, ૫. સહાય કરનાર, ૬. ગોઠવણ કરી આપનાર, ૭. સ્થાન આપ નાર. વતવાળો માણસ તણખલું કે તિરું પણ એના માલિકની જ વગર હાથમાં ન લે. હસ્થ માટે ચેરીની સાદી સમજણ એ છે કે જેનાથી કાયદાનો ભંગ થાય–રાજદંડ થાયતે ચેરી કહેવાય. વળી, નાડું–કઈ મિલકતનો ધણી નાસી જાય મરી જાય, કોઈ મિલકત માર્ગમાં પડેલી મળે, યા કે પિતાની રકમ ભૂલી જાય? આ બધા અદત્તાદાનના પ્રકારે છે, ને તે તજવા જોઈએ] ફૂડ તેલ, ફૂડે માપે, અતિચારે નવિ અતિચરીએ રે; ચિત્ત આ ભવ પરભવ ચોરી કરતાં, વધ બંધન જીવિત હરીએ રે. ચિત્ત. ૩ ફૂડ તેલ, ફૂડ માપ આદિ અદત્તાદાનવિરમણ વ્રતના પાંચ અતિચારે છેઃ ૧. તેનાહત ચેરીની વસ્તુ લેવી જાણીને લેવી-દાણચેરી. ૨. તસ્કરમ–ચારને ચેરીમાં સહાય પહોંચાડવી. ૩. ત–તિરૂપ–ભેળસેળ કરવી, મિલેટ ચઢાવવો,૪. ક ન કરા -+= તે Sifon International For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ 2 ,. : :: : છે s ‘વિરુદ્ધ ગમન–કાયદાથા પ્રતિબંધિત વસ્તુને વેપાર કરવો, ૫. ફૂટ તેલ–બોટાં તોલમાપ ને ચેપડા રાખવાં. આ અતિચારેને જરૂર અતિચરવા અથત સર્વથા છોડી દેવા. ચોરી કરવાથી આ ભવ બગડે છે, પરભવ પણ વણસે છે. ચેરી કરનારને વધ, બંધનને યાવત મત પણ પ્રાપ્ત થાય છે.] કચેરીનું ધન ન ઠરે ઘરમાં, ચોર સદા ભૂખે મરીએ રે; ચિત્ત ચોરને કોઈ ધણી નવિ હવે, પાસે બેઠાં પણ ડરીએ રે ચિત્ત ૪ [ચેરીનું ધન(–દાણચોરી, કચેરી તથા અન્યાયથી પેદા છે કરેલું ધન ચેરીનું જ ગણાય) ઘરમાં રહેતું નથી; ચેરને સદા ડર લાગે છે; ને એના ધનનો ઉપયોગ લાંચ-રુશ્વત વગેરેમાં થાય છે. ચાર હમેશાં ભૂખે મરતો હોય છે. બીજા અર્થમાં, ચારને ચિંતા–ફિકર એટલી હોય છે કે, સુખે અન્ન ખાઈ શક્તિ નથી. ચેરને કઈ પિતાને કહેતું નથી, એવાની પાસે બેસતાં પણ ડરીએ–અર્થાત એવા ચોરને સંગ પણ ન કરીએ.] * પરધન લેતાં પ્રાણ જ લીધા, પંચેનિદ્રય હત્યા વરીએ રે; ચિત્ત વ્રત ધરતાં જગમાં જસઉજજવળ, સરલેકે જઈ અવતરીએ રે. ચિત્ત ૫ [ પારકાનું ધન લેવું એ પારકાના પ્રાણ લેવા બેરેબનું કામ છે. મેંઘી મહેનતની લક્ષ્મી ચાલી જતાં ઘણું એના આઘાતથી : - * કરો S ForPersonal & Private Use Only www.jainen Page #55 -------------------------------------------------------------------------- ________________ ::: ::: : ક ક - * * * * જી . : 3 * III ) ' ' કti મરણને શરણ થાય છે, અથવા જીવતાં મૂએલાં જેવાં બની, રહે છે. એટલે ચેરી કરવી એ પંચેન્દ્રિય પ્રાણુની–માણસની હત્યા કરવા બરાબરનું કામ છે. આ કારણે અદત્તાદાનવિરમણનું વ્રત જે ગૃહસ્થ પૂલથી પણ પાળે છે, એને ઉજજવળ યશ જગતમાં પ્રસરે છે, આ ભવ સુધરે છે, ને પરભવમાં એ સુરક પ્રાપ્ત કરે છે.] તિહાં પણ સાસય પડિમા પૂછ, પુણ્યતણાં પિઠી ભરીએ રે ચિત્ત જળકળશા ભરી જિન-અભિષેક કલ્પતરુ રૂડા ફળીએ રે. ચિત્ત૬ [સ્વર્ગમાં પણ આવો આત્મા શાશ્વત પ્રતિમાઓને પૂજે છે, ને પુણ્યની પેઠે ભરે છે. જિન ભગવાનની પૂજા પ્રસંગે અદત્તાદાનવિરમણવ્રતરૂપી જળકલશ વડે જે પૂજા કરે છે, એ શ્રાવકને વ્રતરૂપી કલ્પવૃક્ષ રૂડી રીતે ફળે છે; એની સત્કીતિ થાય છે; સત્કીર્તિ એની સંપત્તિ વધારે છે; ને એને મનુષ્યજન્મ સફળ થાય છે.] ધનદત્ત. શેઠ ગયે સુરલેકે એ વ્રત શાખા વિસ્તરીએ રે, ચિત્ત શ્રી “શુભવીર જિનેશ્વર ભક્તિ, સાસય સુખ શિવમંદિરીએ રે. ચિત્ત૭ [ અદત્તાદાન વિરમણનું આ વ્રત પાળવાથી ધનદત્ત શેઠ સ્વર્ગલેકમાં ગયા. આ વ્રતની નાની નાની શાખાઓને ઘણે વિસ્તાર For Personal & Rate Use Only જ કgs * Jain ducation International Page #56 -------------------------------------------------------------------------- ________________ એ « . થાય તેમ છે. (તે અન્યત્ર જે.) વ્રત પાલનરૂપી સાચી ભક્તિપૂર્વક શ્રી શુભવીર પરમાત્માની પૂજા કરવાથી શાશ્વત સુખના નિવાસરૂપ મેક્ષમંદિર મળે છે. ] કાવ્ય પૂર્વ મુજબ મંત્ર * ડ્રીં શ્રીં– પરમપુરુષાય. પરમેશ્વરાય, જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય; શ્રીમતે વીરજિનેન્દ્રાય, પુષ્પમાલં યજામહે સ્વાહા ક Personal & Private Use Only www.jaine Page #57 -------------------------------------------------------------------------- ________________ *** છે " ના * NB : દi -- S : 'મારી ચતુર્થ સ્કૂલમૈથુનવિરમણવતે પાશ્ચમી દીપક પૂજા કુહા ચોથું વ્રત હવે વરણવું, દીપક સમ જસ નેત; કેવળ–દીપક કારણે, દીપકને ઉદ્યોત, [ કવિ કહે છે કે દીપકના જે જેને પ્રકાશ છે, જે ભવાવિના અંધારામાં અજવાળાં પેદા કરે છે, એ ચેથા મિથુનવિરમણ વ્રતનું હવે હું વર્ણન કરું છું. કેવળજ્ઞાનરૂપી દીપકને પટાવવા માટે આ ચતુર્થ વ્રતરૂપી દીપક પ્રગટાવીએ હાવી એ વ્રત જગમાં દીવે, મેરે યાર! એ વ્રત જગમાં દી. પરમાતમ પૂજીને વિધિયું, ગુરુ આગળ વ્રત લીજે; અતિચાર પણ દૂર કરીને, પરદારા દૂર કી જે. મેરે પ્યારે, Tચોથું વ્રત જગમાં દીપક સમાન છે, અથવા જગતનાં સર્વ in Education International For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ nri * * &s - /વ્રતોમાં પ્રકાશમાન દીપક સમાન છે. આ વ્રત પાલકના તેજ પાસે અન્ય તેજ ઝાંખાં પડે છે. વળી, આ વ્રત જગતનું કઠિનમાં કઠિન વ્રત છે. (શ્રી. સ્થૂલિભદ્રજીની તથા અન્ય શિષ્યોની ચાતુર્માસિક કથા જાણવી) અહીં પરમાત્માની કૃપા એ દરેક વ્રતપાલનમાં મુખ્ય લેખવામાં આવી છે; પ્રભુકૃપામાં શ્રદ્ધા રાખનાર ને નિજ શક્તિમાં ગર્વ ધરાવનાર આ બે પ્રકારના વ્રત પાલકમાં બીજે કઈ વાર પડે છે (મહામુનિ નંદિની કથા); પહેલાને એની નમ્રતા નીચો પડવા દેતી નથી. દરેક વ્રતના સ્વીકારના પ્રારંભમાં ભગવાનની ભક્તિ, પૂજા ને અર્પણ મૂકવામાં આવ્યાં છે. એ રીતે મન-ચિત્ત નિર્મળ કરી, નિરભિમાની બનાવી વ્રતસ્વીકારને વિધિ કહ્યો છે, તે તે પ્રમાણે કરીએ. આ વ્રતનાં મુખ્ય અંગ સ્વદારા–સંતોષ ને પરદાર–ત્યાગ છે. પરસ્ત્રીને ત્યાગ કરે, સાથે આ વ્રતના પાંચ અતિચારેને પણ ત્યાગ કરવો. પાંચ અતિચારે આ પ્રકારે છે: ૧. અપરિગ્રહિતા–કેઈની ગ્રહણ ન કરેલી સ્ત્રી, ૨. ઇવરપરિગ્રહિતા–કઈ એ ગ્રહણ કરેલી, ૩. મેહ વધે તેવી ચેષ્ટાઓ, ૪. પારકા છોકરા-છોકરીઓના વિવાહ રચવા, ૫ તીવ્રાનુરાગ–કામમાં અતિ આસક્તિઃ આ પાંચ અતિચારે દૂર કરીને પરદારા દૂર કરવી.] - નિજ–નારી સંતોષી શ્રાવક, અણુવ્રત ચોથું પાળે, દેવ, તિરિ, નર-નારી નજરે, રૂપ-રંગ નવિ ભાળે. મેરે પ્યારે૧ * "I * * or Personal & Private Use Only WWW. કાર Page #59 -------------------------------------------------------------------------- ________________ કર - - - - - - - - -- --~------ - - પિતાની પત્નીથી સંતુષ્ટ શ્રાવકથું અણુવ્રત–ભૂલ બ્રહ્મવત – પાળે છે. એ દેવ, તિર્યંચ કે મનુષ્ય-સ્ત્રીનાં અંગ કે ઉપાંગ, ૨૫ કે રંગ નીરખી નીરખીને ન જુએ. સ્ત્રી અને પુરુષનું અહીં પરસ્પર એમ સમજવું.] વ્રતને પીડા કામની કીડા, દુરગંધા જે બાળી, નાસા વિણ નારી પણ રાગે, પંચાશકમાં ટાળી. મેરે પ્યારે, [ આ સ્થૂલ મૈથુનવિરમણવ્રતને પીડારૂપ કામચેષ્ટાઓ ને કામક્રીડાઓ છે. સ્ત્રી-પુરુષની, હીન વેશભૂષા, અપ્રશસ્ત વિહાર, અયુક્ત વિચાર-વાંચન ને અમર્યાદિત સંપર્ક–એ. બધું આ વ્રતપાલકને પીડારૂપ છે. કારણ કે બદબૂ મારતી બાલિકા કે નકટી નારીને પણ સ્નેહથી નીરખવામાં આ વ્રતને દોષ લાગે છે, માટે એને નિષેધ છેઃ એમ પંચાશક નામના ગ્રંથમાં કહ્યું છે.] વિધવા નારી બાળકુમારી, - વેશ્યા પણ પરજાતિ; રંગે રાતી, દુર્બળ છાતી, નર-મારણ એ કાતી. મેરે પ્યારે ૨ 1 વિધવા સ્ત્રી બાલકુમારિકા તથા વેશ્યા એ ત્રણે ગૃહસ્થ માટે પરસ્ત્રીઓ છે. રંગે રૂપવતી છતાં હૈયાની કમજોર કામિની સ્ત્રીઓ શ્રાવકના ચેથા વ્રતને હણનારી કાતી-છરી સમાન સમજવી. સ્ત્રીએ પુરુષને માટે પણ એમ સમજવું.] ૩૦. - -- Taind ation International For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પરનારી હેતે શ્રાવકને, નવા વાડા નિરધારી; નારાયણ, ચેડા મહારાજે, કન્યાદાન નિવારી. મેરે પ્યારે [ચોથા વ્રતના ધારક શ્રાવક માટે પરનારીના સંસથી ખેંચવા બ્રહ્મચ રૂપી બાગની રક્ષા માટે નવ પ્રકારની વાડેા નક્કી કરી છે ૧. સ્ત્ર—નપુ”સકની વસ્તીમાં ન રહેવુ, ૨. રાગની કથા ન કરવી. ૩. સ્ત્રીના આસને ન બેસવું. ૪ અગાપાંગ ન નીરખવાં પ. ૬પતી જ્યાં આડશે સૂતાં હેાય ત્યાં ન સૂવુ ૬. પૂર્વરાગ કે પૂર્વે આચરેલી કામક્રીડા યાદ ન કરવી. ૭. અતિ સ્નિગ્ધ આહાર ન કરવા. ૮. અતિભાજન ન કરવું. ૯ શરીરને શણુગારવું નહિ. કૃષ્ણ મહારાજ ને ચેટક મહારાજે પેાતાની કન્યાઓનું પણ કન્યાદાન ન દેવાની પ્રતિજ્ઞા કરી હતી.] ભરતરાયને રાજભળાવી, રામ રહ્યા વનવાસે; ખરદૂષણુ નારી સવિકારી, દેખી ન પડયા પાસે. મેરે પ્યારે૦ ૩ [ શ્રી. રામ વનવાસે ગયા ને ભરતને .રાજ ભળાવ્યું. વનવાસમાં વિદ્યાધર ખરદૂષણ (ખરી રીતે ખર વિદ્યાધર)ની આ શૂર્પણખા વિકાર—હેતુથી અનેક પ્રકારનાં લાભામણાં રૂપ લઈ ને રામને લેાભાવવા આવી, પણ એકપત્નીવ્રતવાળા રામ મેાહપાશમાં પડયા નહિ. ] Forsonal & Private Use Only www.jaineliorar o Page #61 -------------------------------------------------------------------------- ________________ દશ શિર રાવણ રણમાં રાખ્યા, સીતા સતીમાં માટી; બ્રહ્મવ્રત પાળે, સર્વ થકી જો નાવે દાન ડૅમ કાટી. મેરે પ્યારે [આ વ્રતનાં પરિણામ જીએ. સ્વપત્નીમાં માનનારા વ્રતસાધક રામ પરસ્ત્રીમાં મેાહાણા નહિ; જ્યારે પરદારાનેા પ્રેમી વ્રતખાધક દશાનન રાવણુ રણમાં રાળાણા ને રાક્ષસ કહેવાણા. સીતા રાવણ જેવા કામીના ધરમાં રહ્યાં, જેમ કાવમાં કમળ રહે તેમ રહ્યાં, માટે મેટાં સતી કહેવાણાં, સ્ત્રીઓમાં વડેરાં લેખાયાં. એક તરફ્ સથી—એટલે મન, વચન ને કાયાથી— બૃહ્મચર્ય વ્રત પાળનાર અને બીજી તરફ઼ કરાડા સામૈયાનું દાન કરનાર શ્રીમંત દાનવીર, આ બેમાં દાની કરતાં વ્રતી ચઢે. ] વૈતરણીની વેદના માંહે, વ્રત ભાંગે તે પેસે; વિરતિને પ્રણામ કરીને, ઇંદ્ર સભામાં બેસે. મેરે પ્યારે૦ ૪ [ વ્રતી ને અવતીની તુલના કરે છે. જે આ વ્રતને ભાંગે છે, તે મનુષ્ય વૈતરણી નદીવાળા વેદના–નરકને ભગવે છે. જે વ્રતી છે, બ્રહ્મચારી છે, એને સ્વના અધિપતિ દેવાના દેવ ઇંદ્ર પણ દેવસભામાં પ્રવેશનાં પ્રણામ કરે છે, તે પછી સિંહાસને બેસે છે. મદિરા-માંસથી વેદ-પુરાણે, ઘણું પરદારા; પાપ For Personal &Z*te Use Only petlication International ' Page #62 -------------------------------------------------------------------------- ________________ વિષકન્યા, રંડાપણુ, અંધા, વ્રતમ જક અવધારા. મેરે પ્યારે [અન્ય શાઓની વાત કરતાં કહે છે કે ચાર વેદમાં ને અઢાર પુરાણમાં પરદારાગમનને માંસભક્ષણુ તથા મદિરાસેવન કરતાં પણ વધુ પાપ લેખ્યું છે. આ વ્રતને તાડનારા આગામી ભવમાં કાં તેા વિષકન્યા થાય છે, કાં વૈધવ્ય પામે છે, કાં અંધત્વ પામે છે, એ સુનિશ્ચિત છે. ] ત્રત સભાળે, પાપ પખાળે, સુરતરુ વંછિત સાધે; કલ્પતરુ ફળદાયક એ વ્રત, જગ જસ કીતિ વાધે. મેરે પ્યારે૦ ૫ [જે નર–નારી આ વ્રત સાચવે છે, ને તેનાથી પેાતાનાં પાપ ધૂએ છે, તેનુ ં ઇચ્છિત દેવતાઓ કરે છે. બ્રહ્મસદ્ધિને વચનસિદ્ધિ વરેલી હાય છે. આ વ્રત કપવૃક્ષની જેમ ધાયું તે ચિંતવ્યું લ આપનારું છે, તે જગતમાં કીર્તિ વધારનારું છે. ] દશમે અંગે બત્રીસ એપમ, શીલવતી વ્રત પાળી; આવ્યે, નાથ નિહાળી ચરણે નેહ નજર તુમ ભાળી. મેરે પ્યારે॰ [શમા અંગ પ્રશ્નવ્યાકરણમાં આ વ્રતને ૩૨ ઉપમા આપી છે; જેમ કે, સર્વત્રતામાં બ્રહ્મચય શ્રેષ્ઠ છે—જેમ તારાઓમાં ચંદ્રમા શ્રેષ્ઠ છે, રત્નામાં વૈ રત્ન શ્રેષ્ઠ છે, આ Farsonal & Private Use Only www.janetary Page #63 -------------------------------------------------------------------------- ________________ જ - - જો કે , તે ન ભૂષણોમાં મુગટ શ્રેષ્ઠ છે, પુષ્પમાં કમળ શ્રેષ્ઠ છે, ધ્યાન શુકલ ધ્યાન શ્રેષ્ઠ છે, જ્ઞાનમાં કેવળજ્ઞાન શ્રેષ્ઠ છે, લેસ્યાઓમાં શુકલ લેણ્યા શ્રેષ્ઠ છે, વગેરે વગેરે. શીલવતીએ આ વ્રત પાળ્યું ને ભવસાગર તરી ગઈ. હે ભગવાન! સર્વ જીવોના નાથ એવા આપને નિહાળી, આપની મીઠી નજર ભાળી આપના ચરણે આવ્યો છું. મુજ પર કૃપા કરે!]. હાથી મુખર્સે દાણે નિસે, કડીકુટુંબ સહુ ખાવે; શ્રી શુભ-વીર' જિનેશ્વર સાહિબ, શોભા અમ શિર પાવે. મેરે પ્યારે૬ [સંસારમાં દષ્ટાંત છે કે હાથીના મુખમાંથી અનાજને એક દાણું પડી જાય-હાથીને તો એની પરવા ન હોય–પણ એ પડેલે દાણો કીડીના કુટુંબને સાગમટે જમણુરૂપ થાય. આપ તે આપનાં નામ-કર્મ પુદગલ ઓછો કરવા ઉપદેશ આપે છે, પણ એ ઉપદેશની એક કણ પણ અમે આચરીએ તો અમારું કલ્યાણ થઈ જાય, અમારે ઉદ્ધાર થઈ જાય. (રેહિણેય ચેરનું દષ્ટાંત) હે શુભવીર જિન પરમાત્મા! તમને વંદન-પૂજન કરતાં નમેલું અમારું મસ્તક અપૂર્વ શેભાને ધારણ કરે છે–અર્થાત આસ્તિક્તા—સમકિતીપણું એ જ અમારી સાચી શભા છે.] કાવ્ય પૂર્વ મુજબ મંત્રઃ % હીં શ્રીં– પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા. LI d ation International For Personal & Pri Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ E ? પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત Sછઠ્ઠી ધૂપપૂજા પર a re દુહા અણુવ્રત પંચમ આદરી, પાંચ તજી અતિચાર; જિનવર ધૂપે પૂજીએ, ત્રિશલા માત મલ્હાર, [પાંચમા સ્થૂલ પરિગ્રહ-પરિમાણવ્રતનો આદર કરી, તેમજ તેના પાંચ અતિચાર તજીને ત્રિશલામાતાના પુત્ર મહાવીર દેવની ધૂપથી પૂજા કરીએ.] ઢાળી મનમેહનજી જગતાત, વાત સુણો જિનરાજજી રે; નવિ મળીએ આ સંસાર, તુમ સરિખા રે શ્રીનાથજી રે. મન [હે મારા મનને મુગ્ધ કરનાર, વિશ્વપિતા જિનેશ્વર દેવ! મારી મુદ્દાની વાત સાંભળોઃ આ સંસારમાં મને આપના સરખે બીજે સ્વામી મળે નથી (શ્રીનાથ એટલે ભગવાન આપ જ સાચા સ્વામી તરીકે મને મળ્યા છે.] : ના નાના " For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ક - - - - - - 3 - - છું કૃષ્ણગ ધૂપ દશાંગ, ઉવેખી કરે વિનતિ રે, તૃષ્ણ તરુણી રસલીન, હું રઝળે રે ચારે ગતિ રે; તિર્યંચ તરુનાં મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, પંચેન્દ્રી ફણિધરરૂપ, ધન દેખીને મમતા કરે રે! મન૦૧ | હે ભગવાન! આપની સમક્ષ ઉત્તમ કૃષ્ણગરુ ધૂપદશાંગ ધરીને હું વિનતી કરું છું. તૃષ્ણારૂપી સુંદરીને આશક થઈને હું ચારે ગતિમાં ભમે છું. મુજ લેભીની દુર્દશા તો જુઓ, તિર્યંચ અવસ્થામાં દાટેલા ધનની માયાથી વૃક્ષ થઈ એનાં પર મૂળિયાં પ્રસારીને રહ્યો; ને અતિ મમતાના કારણે એ ખજાના પર પંચેન્જિયમાં પણ સાપ બનીને તેના પર ફણ પ્રસારીને બેઠે (ઉંદર ને કુમારપાળની કથા.)–રખેને કોઈ લઈ જાય! મારે એ ભવમાં એને ઉપગ નહોતે, તેય મેં બીજાને એને ઉપયોગ કરતાં વાર્યા.]. સુર લેભી છે સંસાર, સંસારી ધન સંહરે રે, ત્રીજે ભવ સમાદિત્ય, સાધુચરિત્રને સાંભળે રે; નરભવ માંહેધનકાજ, ઝાઝ ચડયો, રણમાં રયો રે, નીચ સેવા મૂકી લાજ, રાજયરસે રણમાં પડયો રે.મન૨ || તિર્યંચ-પંચેન્દ્રિય અને દેવની વાત કરી. હવે આ મનુષ્ય અવતારમાં પણ ધન માટે હું વહાણ પર ચડ્યો, પ્રવાસમાં રણમાં અટવાઈ જતાં–મારગ ન સૂઝતાં-રડ્યો. રે! ધનને કાજ, જેની પીઠ ન જોવાય એવા નીચ-પાપીનાં ચરણને શરમહીન બનીને નો! અને રાજ્યલેભે-સિંહાસન ભે રમમેદાનમાં જઈને લડ્યો ને મૃત્યુ પામે.] For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સંસારમાંહે એક સાર, જાણી કંચન—કામિની ન ગણી જપમાળા એક, નાથનિર ંજન નામની રે; ભાગ્યે મળિયા ભગવત, અવસર પામી વ્રત આદરું રે, ગયા નરકે મમ્મણ શેઠ, સાંભળી લાલથી એસરું રે. મન૦ ૩ [ મનુષ્યદેહ પામીને આ સંસારમાં સારરૂપ સુવર્ણ અને સુંદરી એને જ માન્યાં ! આ એને સારરૂપ માની રાતદિવસ તેની જ માળા જપ્યા કરી. અને સારરૂપ આપ જેવા વીતરાગ દેવની એક પણ માળા જપી નહિ. મારા ભાગ્યના ચેાથી મને આપ જેવા વીતરાગી ભગવાન મળ્યા છે; આવા સુઅવસરે હુ" પરિગ્રહ પરિમાણુના વ્રતને આદર કરુ છું. અને અતિ લાભથી નરકે જનાર મમ્મણ શેઠની કથા સાંભળી, હું પણ અતિ લેાભથી પાળે કરું છું] નવવિધ પરિગ્રહ-પરિમાણુ, આનંદાદિકની પરે રે, અથવા ઇચ્છા-પરિમાણ, ધનધાન્યાદિકનુ` કરે રે; વળી સામાન્યે ષટ્ ભેદ, ઉત્તર ચાસઠ દાખિયા રે, દશવૈકાલિક નિરયુક્ત, ભદ્રબાહુ ગુરુ ભાખિયા રે. મન૦ ૪ [પરિગ્રહ નવ જાતને છે ઃ ૧. ધન ( ગણી શકાય તેવું નાણું, માપી શકાય તેવું કાપડ–જમીન, તાળી શકાય તેવું સુવર્ણ, પરીક્ષા કરી શકાય તેવું. ઝવેરાત ); ૨. ધાન્ય, ( બાર મહિનાની મુદ્દત જેટલું તે અમુક વજન ); ૩. ક્ષેત્ર (ખેતર, વાડી, બગીચા); For Spnal & Private Use Only www.jainelicaargs ** | { | I Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪. વાસ્તુ (ઘર, હાટ ને હવેલી); ૫. રૂપું; ૬. સુવર્ણ ૭. કુષ્ય (અન્ય ધાતુઓ); ૮. દ્વિપદ દાસદાસી૯. ચતુષ્પદ (ગાય, ભેંસ, ઘોડા)–આ નવ વસ્તુના પરિગ્રહનું માપ નકકી કરવું. એના ઉલ્લંધનથી-અતિક્રમણથી પાંચ અતિચારે લાગે છે: ૧. ધનધાન્યપ્રમાણતિક્રમ, ૨. ક્ષેત્રવાસ્તુપ્રમાણતિક્રમ, ૩. રૂપ્ય–સુવર્ણપ્રમાણુતિક્રમ, ૪. કુમ્રપ્રમાણુતિક્રમ, ૫. દ્વિપદ-ચતુષ્પદપ્રમાણતિક્રમ. આનંદ આદિ શ્રાવની પેઠે પરિમાણ નક્કી કરે-ત્રત લે ત્યારે જેટલું હોય તેટલું જ રાખે, વધુ પરિમાણન રાખે. અથવા ધનધાન્યાદિકનું ઇચ્છાપરિમાણ-નકકી કરેલા પ્રમાણ–નું ઉલ્લંઘન ન કરવાનું નક્કી કરે. ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીએ રચેલા દશવૈકાલિક સૂત્રની નિયુતિમાં પરિગ્રહના સામાન્ય છે ભેદ કહ્યા છેઃ ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ ને કુણ્ય (ધાતુઓ). ને ધાન્યને ૨૪, રનના ૨૪, સ્થાવરના ૩ (ખેતર, ઘર, બગીચા), દ્વિપદના ૨ (દાસ-દાસી તથા દ્વિચક્રીવાહનો), ચતુષ્પદ –પશુના ૧૦,કુણનો ૧-એમ ૬૪ પ્રકાર બતાવ્યા છે. તેનું પરિમાણ નક્કી કરવું તે પરિગ્રહ પરિમાણ.]. પરિમાણથી અધિકું હોય, તે તીર્થે જઈ વાવરે રે, | રોકાયે ભવનું પાપ, છાપ ખરી જિનની ધરે રે ધન શેઠ ધરી ધનમાન, ચિત્રાવેલીને પરહરી રે ! શુભ વીર પ્રભુને ધ્યાન, સંતોષે શિવસુંદરી રે. મન ૫ [પુણ્યદયે નિયત પ્રમાણથી પિતાની પાસે અધિક થાય તો પવિત્ર % ig Education International For Personal & Private Use Only ૩૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ તીર્થમાં કે તીર્થયાત્રામાં ખર્ચ કરવું. સાધુ, સાધ્વી, શ્રાવકને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ પણ તીર્થરૂપ છે, તેઓ માટે પણ નથી શકાય. અને આ રીતે વ્રતભંગથી પેદા થતું ભવને ભાર વધારનારું પાપ રેકાય તથા સાચા જિનસેવકની ખ્યાતિ મેળવાય–સગવડિયા સેવકની નહિ, પણ સાચા સેવકની. ધન શે ધનનું પ્રમાણ કરીને પરિગ્રહ-પરિમાણવ્રત પાળ્યું. ચિત્રાવલી જેવી દિવ્ય વસ્તુ મળતી હતી, તે પણ તેમણે વ્રતને ખાતર છોડી. (ચિત્રાવેલી એવી વસ્તુ છે કે એ જે પાત્રની નીચે મૂકીએ, તે ગમે તેટલું ખાલી કરો તોય ખાલી ન થાય.) આ માટે સંતોષમાં મોક્ષ છે, એમ સમજવું ને પ્રનું ધ્યાન ધરવું–એમની સમક્ષ સ્વીકારેલાં વ્રતોનું અડેલ રીતે પાલન કરવું. - - - - - - - - કાવ્ય પૂર્વ મુજબ મંત્ર છે હોં શ્રીં– પપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણય મતે વીરજિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. F ersonal & Private Use Only www.ja Page #69 -------------------------------------------------------------------------- ________________ ક : NE : છઠ્ઠા દિશાપરિમાણુવતે સાતની પૂbuપૂMI ::: O: BESAN - -> - ફૂલ અમૂલક મેઘ યું, વરસાવી જિન અં; ગુણવત ત્રણે તેહમાં, દિશિપરિમાણને રં. [મેઘની ધારા ભરપૂર વરસીને જેમ પૃથ્વીને છાયી દે છે, એમ ઊંચા પ્રકારનાં પુષ્પો પ્રભુપ્રતિમા પર વરસાવો. પાંચ ચણવ્રતના અતિચાર દાખવ્યા. હવે ત્રણ ગુણવ્રત વિષે છે. એ ત્રણે ગુણવતેમાં પ્રથમ દિશાપરિમાણવ્રતને ધન્ય છે.] ઢાળ સાહિબ શિવ વસિયા, શિવ વસિયા ને મારે મન વસ્યા રે, દિલ વસિયા મહારાજ. સાહિબ, [ હે ભગવાન ! આપ હાલ મુક્તિનગરીમાં વસે છે; પણ આપે મુક્તિનગરીમાં નિવાસ કર્યો, ને સાથે મારી મનનગરીમાં પણ નિવાસ કર્યો. અમારા દિલમાં આપના માટે ભાવભક્તિા ને અહંભાવ ઊભરાય છે. ] :: - 31: - - - - T IN , * Jain E lation International For Personal & Private Use Only , " Page #70 -------------------------------------------------------------------------- ________________ સમવસરણ સુરવર રચે રે. પૂજા ફૂલ અશેષ; સાહિબ॰ રાયપસેણીય સૂત્રમાં રે કરે સૂર્યોભ વિશેષ. સાહિબ૦ ૧ [વાના સ્વામી ઇંદ્ર આપ સ્વામીની ધર્મસભા—સમવસરણ રચે છે, તે તમામ ફૂલ લાવીને પુષ્પપૂજા રચે છે. રાયપસેણી સૂત્રમાં સૂર્યાભદેવની વાત આવે છે; એણે દૈવી અપૂર્વ રીતે પૂજા કરી, તેનું ત્યાં વર્ણન છે. ] પૂજ્યની પૂજા તિમ કરી રે, કરું આશા પરિમાણ; સાહિબ॰ ચાર દિશા વિમળા તમા રે, હિં’સાએ પચ્ચખાણ. સાહિબ૦ ૨ [ સૂર્યાભદેવની જેમ આપની પૂજા કરીને હું શ્રાવકનાં ખાર વ્રત માંહેનું છઠ્ઠું દિગ્દત ( આશા એટલે દિશા ) ધારણ કરું છું. ચાર દિશાઓ (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ ) તથા વિમળા ( ઊર્ધ્વ દિશા ) અને તમા ( અધાદિશા)—આ છ દિશાએાના ગમનાગમનનું પ્રમાણ નક્કી કરું છું. અને આમ કરવાથી આપે।આપ એ નિયત ભૂમિભાગ સિવાયના વેાની હિંસાનાં પણ મારે પચ્ચખાણ થઈ જાય. ] આશ કરું' અરિહા તણી રે, પાંચ તજી અતિચાર; સાહિબ તુમ સરખા દીઠા નહીં હૈ, જગમાં દેવ દયાળ. સાહિબ૦ ૩ FPersonal & Private Use Only : www.jaineesh Page #71 -------------------------------------------------------------------------- ________________ . - - * '1* * * . ક નદિગવતના પાંચ અતિચાર છેઃ ૧. ઊર્ધ્વદિશા પ્રમાણતિક્રમ, ૨. અદિશા પ્રમાણુતિક્રમ, ૩. તિર્યદિશાપ્રમાણતિક્રમ, ૪. દિશાવૃદ્ધિઃ એક બાજુ વધારી બીજી બાજુ ઘટાડી પ્રમાણુ સરખું કરવું, પ. પ્રમાણુ નક્કી કરીને પ્રમાણ ભૂલી જવું. આ પાંચ અતિચાર તજું છું, ને આશા ફક્ત એક અરિહંતની કરું છું; બીજા દેવ મુજ જેવા સમકિતીને રુચતા નથી. આપ સરીખે દયાળુ દેવ મેં જગતમાં બીજે જે નથી. વીતરાગ છે, છતાં દયાળુ છો, ભક્તનું કલ્યાણ કરનારા છો] વરસી વરસ્યા તે સમે રે, વિપ્ર ગયે પરદેશ; સાહિબ, તેહને પણ સુખિયે કર્યો રે, લાખિણો દઈ બેશ. સાહિબ૦ ૪ [ આપ દયાળુ દેવ છે, એ વાતને અમને જાણ છે. હે શ્રમણ ભગવાન મહાવીર ! આપ જ્યારે દીક્ષા લેવાના હતા, એના છેલ્લા વર્ષમાં આપ પ્રતિદિન દીન-દુખિયાને દાન કરતા હતા. પ્રાતઃકાલથી એક પ્રહર સુધી આપ સુવર્ણ દાન કરતા, ને રોજ એક કરોડ આઠ લાખ દીનાર વહેંચતા. એ રીતે એક વર્ષ સુધી દાન આપી, ૩૦ વર્ષની ઉંમરે, માગસર સુદ ૧૦ ના દિવસે ચોથા પહેરે, ચંદ્રપ્રભા પાલખીમાં બેસી, આપ જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં દીક્ષા લેવા આવ્યા. આપે સર્વવિરતિ ચારિત્ર સ્વીકાર્યું. ઈ આપના ખભા પર દેવદૂષ્ય નાખ્યું. એ વખતે પરદેશ ગયેલે એક બ્રાહ્મણ આપની પાસે આવ્યું. આપે દેવદૂચના બે ટુકડા કરી એક ટુકડે તેને આપ્યો ! આમ લાખેણે ખેશ બ્રાહ્મણને આપી તેને સુખી કર્યા. કેવી આપની દયાળતા !] , * =', Jity!! Education International કા For Personal & Private Use Only ૪૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ ? ( | * |||I/ ) @ A વરસી વરસ્યા તે સમે રે, વિપ્ર ગયે પરદેશ; તેહને પણ સુખિયે કર્યો રે, લાખીણા દઈ બેશ. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ હું પણ તે દિન કેઈ ગતિ રે, કૈવલી જબ જિનરાજ; સાહિબ શાસન દેખી તાહરું રે, આવ્યા તુમ શિર લાજ. સાહિબ૦ પ [હે શ્રમણ ભગવાન! આપ કેવળી થઈ ને—જિનરાજ થઈ તે –વિચરતા હશેા, ત્યારે ન જાણે હું કઈ ગતિમાં હઈશ ! એ વખતે આપના લાભ લઈ શકયો નહિ, પણ આજે મનખાદેહ મળ્યા. છે, સુદેવ, સુગુરુ ને સુધવાળું તારું શાસન ભાળ્યું છે, ને તારા શરણે આવ્યા છું. હું પતિતાહારક દેવ! મારી લાજ રાખવી-મને તારવા-તે તારા હાથમાં છે. ] એ વ્રતથી શિવસુખ લહ્યું કે, જેમ મહાનંદ કુમાર; સાહિબ॰ શ્રી ‘શુભ વીર' જિનેશ્વરુ રે, અમને પણ આધાર. સાહિબ૦ ૬ [આ વ્રતના અવલંબનથી પૂર્વકાળમાં જેમ મહાનંદ કુમાર મેાક્ષસુખ પામ્યા, તેમ હું જિનેશ્વર ભગવાન ! અમને પણ આપનું જ અવલંબન છે—અન્યથા શરણું નાસ્તિ, ત્વમેવ રાણું મમ ! ] કાવ્ય પૂર્વ મુજબ મત્ર ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા ! For Personal & Private Use Only ૪ www.jaineli Page #75 -------------------------------------------------------------------------- ________________ : ક આમ "Hist ::: જ .. T E. * * *** - * * - - સપ્તમ ઉપગ-પરિભેગ પરિમાણુવતે આઠમી અષ્ટમંગળપૂજા ક88 દુહા ના અષ્ટમંગળની પૂજના, કરીએ કરી પ્રણામ; આઠમી પૂજાએ નમે, ભાવમંગળ જિનનામ. ૧ ઉપભેગે પરિભોગથી, સપ્તમ વ્રત ઉચ્ચાર; બીજું ગુણવ્રત એહના વીશ તો અતિચાર. [આઠમી પૂજાના પ્રારંભમાં ભાવમંગળ જિનરાજને પ્રણામ કરીએ, અને અષ્ટમંગળને આલેખી પૂછ આગળ ધરીએ. આઠમી પૂજા વખતે સાતમું વ્રત ને બીજું ગુણુવ્રત–ઉપ-ભગ–પરિભેગપરિમાણ નામનું છે તે વ્રત ઉચ્ચરવું ને એના વિસ અતિચાર(૧૫ કર્માદાનનાને ૫ ભેગો પગના) તજવા. ઉપભેગ–એક વાર વપરાય તેવાં ભજન, ફૂલ વગેરે. પરિભેગ—વારંવાર વાપરી શકાય તેવાં વસ્ત્ર, ઘરેણાં વગેરે. ભોગપભેગમાં સંક્ષેપ કરવા ચૌદ નિયમ ધારવામાં આવે છે.] Jan Education International For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ હિ. કાળ t/ ક વત સાતમે વિરતિ આદરે રે લેલ, કરે સાહિબ જે મુજ મહેર જે, તુજ આગમ અરીસો જોવતાં રે લેલ, દૂર દીઠું છે શિવપુર શહેર જે. મને સંસારશેરી વીસરી રે લોલ, જિહાં બાર પાડોશી ચાડ જે; નિત્ય રહેવું ને નિત્ય વઢવાડ જે, મને સંસારશેરી વીસરી રે લેલ. ૧ | હે પ્રભુ! આપના આગમરૂપી અરીસામાં મેં જોયું તો મારે જે શહેર પહોંચવું છે, તે શિવપુર નગર અત્યંત દૂર દેખાણું છે. એ શહેર પહોંચવા માટે, આપ કૃપા કરો તે, હું સાતમ. વ્રતને સ્વીકારું, વિરતી બનું. દેશવિરતિ ને સર્વવિરતિ એ. જ શિવપુર પહોંચવાને સાચો માર્ગ છે. મને શિવપુર નગરની લેહ લાગી છે, ને સંસારની શેરીઓ વીસરાણી છે. અહીં ક્રોધ, માન, માયા ને લેભ ચાર પાડોશી ને બીજા તેમના મદદમાં આઠ પાડોશી એમ બાર ચાડિયા પાડોશી વસે છે એ બેટી વાતે ઊભી કરે છે ને ચાડી-ચુગલીનો વેપાર ચલાવે છે. આ કારણે મારા આત્માને આ બાર કષાયરૂપ પાડેશીઓ સાથે રેજ કજિયા થાય છે, માટે હું સંસારશેરી વીસર્યો છું.] ક " , જ * * * *. F Personal & Private Use Only www.enelibrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ S '' - - - '. '' - આમ કિ - કરનાર . - ફૂલ તંબોળ અન્ન ઉપભોગમાં રે લોલ, ઘરનારી ચીવર પરિબેગ જે; કરી માન નમું નિત્ય નાથને રે લેલ, જથી જાયે ભવોભવ શગ જે, મને ૨ K[ ફૂલ, તાંબુલ તથા અન્ન ઉપભેગમાં ગણાય છે, ને ઘર, સ્ત્રી, વસ્ત્ર પરિભેગમાં ગણાય છે. આ બધી વસ્તુઓનું પ્રમાણ નક્કી કરીને આપને નમન કરું, જેથી દેશવિરતિ ધર્મ સ્વીકારવાથી મારા ભવભવના શોક જાય. (અહીં ચૌદ વસ્તુના નિયમે યાદ કરવા : સચિત્ત-પદાર્થ સંખ્યા. દ્રવ્ય-વસ્તુઓ, વિગઈ, પગરખાં, તાંબુલ, વસ્ત્ર, કુસુમ, વાહન, શયન, વિલેપન, બ્રહ્મચર્ય, દિશા (દિવ્રતમાં આવ્યું), સ્નાન ને ભાપાન ભજન.)] પ્રભુ-પૂજા રચું અષ્ટમંગળે રે લોલ, પરહાંસી તજી અતિ રોષ જે, અતિ ઉભટ વેશ ન પહેરીએ રે લેલ, નવિ ધરીએ મલિનતા વેશ જે. મને 3 [ પ્રભુની આગળ અષ્ટમંગળ આળેખીને ધરું, તેમજ પારકાની મશ્કરી કરવાનું તેમજ પારકા પર અતિ ક્રોધ કરવાનું તજી દઉં. વસ્ત્રની બાબતમાં કહે છે કે અતિ આછકલે વેશ ન સજ, તેમ મેલાં કપડાં પણ ન પહેરવાં: આમ આદર્શ નાગરિકના ગુણ બતાવે છે.] ચાર મોટી વિગય કરી વેગળી રે લેલ, દશબાર અભક્ષ્ય નિવાર જે; . : ૪ R For Personal & Private Use Only MS Page #78 -------------------------------------------------------------------------- ________________ ક તિહાં રાત્રિભૂજન કરતાં થકાં રે લોલ, મંજાર ધુડ અવતાર છે. મુને ૪ [ચાર મોટી વિગય –માંસ, મદિરા, માખણ ને મદ્યઅને બાવીસ અભક્ષ્ય વસ્તુઓ નિવારવી. અને રાત્રિભૂજન કરવાથી પરભવમાં ઘુવડ યા બિલાડીને અવતાર મળે છે–નિશાચર થવાય છે.] છળે રાક્ષસ વ્યંતર ભૂતડાં રે લેલ, કેશ, કંટક, જૂને વિકાર જે; ત્રણ મિત્ર ચરિત્રને સાંભળી રે લેલ, કરો રાત્રિભેજન ચેવિહાર જે. મને, ૫ [રાત્રિભોજનનાં અનિષ્ટ તો સાંભળો. ત્રણ મિત્રેના ચરિત્રમાં એ આવે છે. રાતે જમવાથી રાક્ષસ, વ્યંતર ને ભૂત હેરાન કરે છે, વળી ખાવામાં વાળ, કાંટો કે જૂ આવી જાય છે; ને દેહમાં સ્વરભંગ, કંઠભેદ ને જલેદાર આદિ વિકારો પેદા થાય છે, માટે રાત્રિભોજન ન કરવાનાં પચ્ચખાણ કરવાં ને ચોવિહાર ધારણ કરે.] ગાડાં વહેલ વેચે ને ભાડાં કરે રે લેલ, અંગારકરમ વનકર્મ જે; સર કૂપ ઉપળ ખણતાં થકાં રે લોલ, નવિ રહે શ્રાવકને ધર્મ છે. મુને ૬ [ બાર વ્રતધારી શ્રાવકને ધર્મ ન રહે, તેવાં કાર્યો બતાવે છે. એ છે કર્માદાને. સાધારણ રીતે તે કોઈ પણ કાર્ય ૪૭ www.einebration For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ જ ક કરતાં કર્મ લાગે જ છે, પણ જેમાં ખૂબ કર્મ લાગે એ કર્માદાન કહેવાય છે. એવાં સામાન્ય રીતે પંદર કર્માદાને બતાવ્યાં છેઅહીં કહે છે કે ધંધા ઘણું કરવા જોગ છે, પણ બાર વ્રતધારી શ્રાવક વ્રતરક્ષણ કાજે આટલા ધંધા તજે ગાડાં, વહેલ વગેરે વેચે નહિ (સાટકકર્મ); ભાડાં કરે નહિ (ભાટીકર્મ); અંગાર કર્મ–વન બાળવાં વગેરે ન કરે, ઈટના નિંભાડા વગેરે ન રચે; વનકર્મ ન કરે—જેમાં ખૂબ ઝાડ, પાન, વનસ્પતિ છેદવી પડતી હોય એ કામ ના કરે; સરેવર, કૂવા કે ખાણે ખેદાવવાનું ફેડીકર્મ ન કરે.] વિષ શસ્ત્ર વેપાર દાંત લાખને રે લોલ, રસ કેશ નિલંછન કર્મ જે, શુક મેના ન પાળીએ પાંજરે રે લોલ, વનદાહ દહે શિવશર્મ જે. મુને૭ [ પ્રાણને હરનારાં ઝેર તથા શાને વેપાર ન કરે (વિષવાણિજ્ય); હાથીદાંત વગેરે પશુઓનાં અંગોને વેપાર ન કરે (દંતવાણિજ્ય); લાખને વેપાર ન કરે (લખવાણિજ્ય;) ઘી, તેલ, દૂધ, મદિરાને વેપાર ન કરે (રસવાણિજ્ય); વાળ તથા પીંછાને વેપાર ન કરે (કેશવાણિજ્ય); પશુ-પક્ષીએને ખસી ન કરે (નિલંછનકર્મ ); મેના, પોપટ વગેરે પંખીઓને પાંજરે ન ઘાલે; અને વન, ખેતર, પર્વત પર દાહ ન દેવરા ( દવદાનકર્મ )–પંદર કર્માદાને આચરનારના ભાગ્યમાંથી મેક્ષ-સુખ પણ વહી જાય છે.] યંત્રપલણ સર નવિ શેષીએ રે લેલ, તેણે કરજે મયા મહારાજ જે, : : - - in Education International For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ અને વી નહીં ખોટ ખજાને દીજીએ રે લોલ, શિવરાજ વધારી લાજ જે. મુને ૮ [યંત્ર દ્વારા પીલવાનું કામ ન કરવું (યંત્રપિલનકર્મ ); સરેવર, કુંડ, કૂવાનાં પાણી શોષાવવાં નહિ (સરશોષણકર્મ); અહીં ચૌદ કર્માદાન આવી જાય છે. પંદરમું અસતીષણનું –ગુંડા, વેશ્યા કે ખરાબ માણસોને આશ્રય કે આધાર આપવાનું–કર્મ તજવું. આ પંદર (૫ ઉદ્યોગવિષયક, પકુવ્યાપારનાં ને ૫ ધંધારોજગારનાં) કર્માદાને હું તજું . હે પ્રભુ! મારી લાજ વધારજો અને મને શિવરાજ આપજે, એમ કરતાં આપના ખજાનામાં ખેટ નહિ આવે. ] રાજમંત્રીસુતા ફળ પામતી રે લોલ, વ્રતસાધક બાધક ટાળ જે; શુભવીર' પ્રભુના નામથી રે લેલ, નિત્ય પામીએ મંગળમાળ જે. મુને ૯ દિષ્ટાંત છે કે રાજમંત્રીની પુત્રીએ આ વ્રત પાળ્યું ને સાધક કારણોને સેવી, બાધક કારણોને તજી તે ઉત્તમ વ્રતફળ પામી એવી રીતે શુભવીર પ્રભુના નામથી હમેશાં ભક્તોને ઘેર મંગળમાળ થાય છે–એક એકથી સવાયું મંગળ કાર્ય થાય છે.] કાવ્ય પૂર્વ મુજબ . : પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અષ્ટમંગલાનિ યજામહે સ્વાહા! 47: Personal & Private Use Only 1,2 83 Page #81 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ અનર્થ દડ–વિરમણવ્રતે નવમી અક્ષતપૂજા દુહા દંડાયે વિષ્ણુ હેતુએ, વળગે પાપ પ્રચંડ; પ્રશ્ન પૂછ વ્રત કારણે, તે કહું. અનરથ ડ. સ્વજન શરીરને કારણે, પાપે પેટ ભરાય; તે નવિ અનરથ દંડ છે, એમ ભાખે જિનરાય. [ધ, અર્થ અને કામ—આ એનું પણ જેમાં પ્રયેાજન ન હાય, અને પ્રવૃત્તિ કરી સામાને વગર કારણે દુઃખ આપવું, અને પેાતાના આત્માને નિરર્થંક દડવા, ભારે કરવા તે, અન દંડ છે. અને તેનાથી મેટકાં પાપ લાગે છે. પ્રભુનુ પૂજન કરતાં હું કહુ છું કે, પેાતાના શરીર માટે કે, પેાતાનાં અંગત માણસ માટે આજીવિકા રળતાં પાપ થાય, તે અનર્થાંદડ નથી, એમ જિનેશ્વરાએ કહ્યું છે. ] 7 For Personal & PrivUse Only Education International Page #82 -------------------------------------------------------------------------- ________________ ક કtify; ન નનનન નરક F ઢાળ એક નજર કરી નાથજી, જમ જાયે દાળિદર આજથી જી હૈ, નેક નજર કરી નાથજી ! [હે સ્વામી! અમારા પર આપની કૃપાદૃષ્ટિ થાઓ! એ નજરરૂપી નજરાણાંના નાણાંથી અમારું ભવભવનું દળદર આ ઘડીથી ફીટી જાઓ.] અમે અક્ષત ઉજજવળ તંદુળે, કરી પૂજા કહું જિન આગળ જહે; નેક આવી પહોંચે છું પંચમકાળમાં, સંસાર દાવાનળ ઝાળમાં છહે. નેક૦ ૧ [જિનેશ્વર દેવની આગળ અક્ષત (અખંડ) ઉજજવળ ચેખાને સ્વસ્તિક રચી, પૂજા કરી, મારા અનર્થોની પરંપરા રજૂ કરું છું. આ પાંચમે આરે કઠિન છે. એ આરામાં હું આવ્યો છું. આ સંસાર દાવાનલ જે છે; એ દાવાનલની ઝાળમાં હું ઝડપાણે છું. ] ધ્યાન આરત રૌદ્ર મંડિયે, ઠામ ઠામ અનર્થે દંડિયે જહે; નેકટ ઉપદેશ મેં પાપનો દાખિયે, કૂડી વાતે થયે હું સાખિયે હે. નેક૦ ૨ | હે પ્રભુ! આર્ત અને રોદ્ર ધ્યાનમાં મશગૂલ રહ્યો. ! : મ or Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ - વગર લેવાદેવાએ મનમાં પરણ્ય ને મનમાં રાંડ્યો. આ રીતે ઠેકાણે ઠેકાણે અનર્થથી હેરાન થે. (પ્રસન્નચંદ્રરાજર્ષિનું દષ્ટાંત) મેં લેકેને પાપકર્મને ઉપદેશ કર્યો, બેટી ને ખરાબ વાતને હું હામી થયે. ] આરંભ કર્યા ઘણી ભાતના, મેં તે યુદ્ધ કર્યા કઈ જાતનાં જીહેનેક રથ-મૂશળ માગ્યાં આપિયાં, જાતાં પંથે તે તરુવર ચાંપિયાં છહે નેક૦ ૩ હે સ્વામી! ઘણું ઘણું પ્રકારના આરંભ-સમારંભ મેં કર્યા. મેં કંઈ કેટલા પ્રકારની લડાઈઓ લીધી-દીધી. ગાડી, ઘોડા, મૂશળ વગેરે જેણે માગ્યાં એને આપ્યાં, અને રસ્તે જતાં વગર કારણે ઝાડ તોડ્યાં ને હરિયાળાં ઘાસ છુંઘાં કેવા કેવા અનર્થ મેં કર્યા!]. વળી વાદે તે વૃષભ દોડાવિયા, કરી વાતો ને લેક લડાવિયા હે; નેક ચાર વિકથાએ પુન્યધન હારિ, જેમ અનીતિપુરે વ્યવહારિયેળહે. નેક૪ [હે સ્વામી! ફક્ત વાહવાહ ખાતર મેં શરતમાં રથ, ઘેડા ને બળદ દેડાવ્યા. વળી ગમે તેવી ભળતી વાત કરીને લોકોમાં ઝઘડા કરાવ્યા, હું કજ્યિાદલાલ બને. વળી ચાર વિકથાઓ –રાજકથા, દેશકથા, સ્ત્રીકથા ને ભક્તકથા (ભોજનથા)કરી, ઊલટસુલટી, ઇટમપિષ્ટમ, દ્વિઅર્થી વાત કરીને Jain education International For Personal & Private Use Only પર Page #84 -------------------------------------------------------------------------- ________________ * ::: : - પુણ્ય ધન હારી ગયે–જેમ અનીતિપુર નગરમાં વ્યવહારીઓ રત્નચૂડ હારી ગયે તેમ. ] તિહાં ચાર ધુતારા વાણિયા, ભરે પેટ તે પાપે પ્રાણિયા હે; નેક રણવંટાનું વચન જો પાળિયું, તે રત્નચૂડે ધન વાળિયું જીહે. નેક. ૫ [અનીતિપુર નગર હતું. ત્યાં ચાર ધૂર્ત વણિકે રહેતા હતા, ધૂર્ત વાણિજ્ય કરતા હતા અને પાપથી પેટ ભરતા હતા. ત્યાં રત્નચૂડ નામને વેપારી આવ્યો. ચાર ધૂર્ત વણિકોએ એને ઠગે. આ વખતે રણવંટા નામની ગણિકાએ તેને માર્ગ બતાવ્ય; ને એ માર્ગને અનુસરી રત્નચૂડે પિતાનું ધન પાછું વાળ્યું.] તિમ અરિહાની આણ પાળશું, વ્રત લેઈને પાપ પખાળશું છે; નેક અતિચાર તે પાંચ નિવારણું, ગુરુશિક્ષા તે દિલમાં ધારશું છહે. નેક૦ ૬ [ જે રીતે આ રત્નચૂડે રણઘંટાની શીખ માની, ને ચાર ધૂર્ત વણિક પાસેથી પિતાનું ધન છેડાવ્યું, એમ અમે ચાર કષાયથી મુક્ત થવા અરિહંત ભગવાનના શાસનની આજ્ઞાને સ્વીકાર કરીશું; ને અમારાં પાપ પખાળી, પુણ્યધનને સંચિત કરીશું. આ વ્રતના પાંચ અતિચાર છે: ૧. કંદર્પકુચેષ્ટા–કામ ઉત્પન્ન થાય તેવી વાણી બોલવી, ચેષ્ટા કરવી. ૨. મૌખર્ય– વાચાળપણું, કારણ વગરનું ગમે તેમ બેલવું. ૩. ભેગાતિ પાક બનાવવા માનના - * * : * - 'BAA Gersonal & Private Use Only WWW.j.nicaar Page #85 -------------------------------------------------------------------------- ________________ છે. RE રક્ત–જરૂરથી વધુ ખાવું, પીવું, નાવું, પહેરવું. ૪ કામકટાક્ષ –વિષયક વાતો કરવી. ૫ અધિકરણ– કારણ વગરનાં હથિયાર-પડિયાર રાખવાં. આ અતિચારો લાગવા નહિ દઈએ, અને એ માટે ગુરુ મહારાજની શીખ હૃદયમાં ધારણ કરીશું. ] વિરસેન કુસુમસિરિ દો જણાં, વ્રત પાળી થયાં સુખિયાં ઘણાં બહે; નેક અમે પામીએ લીલવિલાસને, શુભવીર પ્રભુને શાસને છહે. નેક૦ ૭ [દષ્ટાંત તરીકે વીરસેન અને કુસુમશ્રી એ બન્ને જણું આ વ્રત પાળી ઘણાં સુખી થયાં. અમે પણ શુભવીર પ્રભુના શાસનમાં 'સુખ-સંપત્તિને જરૂર પામીશું.] કાવ્ય પૂર્વ મુજબ મંત્ર ૐ હ્રીં શ્રીં – પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાયા શ્રીમતે વીરજિનેન્દ્રાય અક્ષતાન યજામહે સ્વાહા! c reaton International For Personal & Private Use Only ૫૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ - - નવમ સામાયિકવતે દશમી દર્પણપૂજા - - - - - - - - - -- (( *** ( , -ki દુહા દશમી દર્પણ પૂજન, ધરી જિન આગળ સાર; આતમ રૂપ નિહાળવા, કહું શિક્ષાવ્રત ચાર. [ કવિ કહે છેઃ જિનેશ્વર ભગવાનની આગળ દર્પણ ધરીને હું દશમી પૂજા કથું છું. પાંચ અણુવ્રત તે ત્રણ ગુણવત વિષે આગળ કહ્યું. હવે આત્મરૂપ નિહાળવા માટે ઉપયોગી ચાર શિક્ષાવતને કહું છું, એમાં પહેલા સામાયિક (બાર વ્રતમાં નવમું વ્રત) વ્રતની આ દશમી પૂજા છે.] : :: ) દાળ હે સુખકારી! આ સંસાર થકી જે મુજને ઉદ્ધરે; હે ઉપકારી! એ ઉપકાર તુમારે કદીય ન વિસરે. [હે સુખી કરનાર ભગવંત! આ સંસારમાંથી મારો ઉદ્ધાર કરે છે, એ તમારે ઉપકાર, હે ઉપકારી, હું ભભવમાંય નહિ ભૂલું!] Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ છે નવમે સામાયિક ઉચ્ચરીએ અમે દર્પણની પૂજા કરીએ, નિજ આતમ રૂપ અનુસરીએ, સમતા સામાયિક સંવરીએ. હે સુખકારી. ૧ [બાર વ્રતમાંના આ નવમા વ્રતમાં દર્પણની પૂજા કરીએ, ને સામાયિકનું વ્રત અંગીકાર કરીએ. સામાયિકમાં બે ઘડી સમતાભાવ ધારણ કરી આત્મામાં આવતાં નવાં કર્મ રેકીએ ને આત્માના નિજરૂપને અનુસરીએ.] સામાન્ય જિહાં મુનિવર ભાળે, અતિચાર પાંચ એહના ટાળે; સાધુ પરે જીવદયા પાળે, નિજ ઘરે ચૈત્યે પૌષધશાળે. હે સુખકારી. ૧ [ આ સામાયિક જ્યાં મુનિરાજ હોય ત્યાં કરવું, યા પોતાના ઘેર, ગામના ચયે કે પૌષધશાળામાં કરવું. આ વ્રત કરતાં સાધુની જેમ વીસ વસાની દયા પાળે, ને સાથે વ્રતના પાંચ અતિચારને ત્યાગ કરેઃ ૧. મનનું દુષ્પણિધાન ૨. વચનનું દુષ્પણિધાન, ૩. કાયાનું દુપ્રણિધાન, ૪. અનવસ્થા-અવ્યવસ્થા ને ૫. સ્મૃતિવિહીનતા.] રાજા, મંત્રી ને વ્યવહારી, ઘેડા રથ હાથી શણગારી; વાજિંત્ર ગીત આગળ પાળા, પરશંસે ષટ્રદર્શનવાળા. હે સુખકારી. ૩ ::::::::: :: ====== ====ણ વાર Jain Edition International For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ) એણી રીતે ગુરુ પાસે આવી, કરે સામાયિક સમતા લાવી; ધડી બે સામાયિક ઉચ્ચરીએ, વળી બત્રીસ દાખને પરિહરીએ. હે સુખકારી૦ ૪ [રાજા, મંત્રી કે શ્રીમતે સામાયિક કેવી રીતે કરવું, તે કહે છે : તેઓએ ધેડા, રથ, હાથીને શણગારવા, વાજિંત્રા વગડાવવાં, ગીત ગવરાવવાં. આગળ પાતે પગે ચાલે; આ રીતે ઠાઠથી ગુરુ સમીપે આવવું, જેથી અન્ય દનવાળા પણુ જૈનદર્શનની પ્રશંસા કરે. આ પછી ગુરુ પાસે આવી સમત્વભાવપૂર્વક એ ધડીનું સામાયિક લેઃ અને સામાયિકના (૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના એમ) બત્રીસ દ્વેષ ટાળે. લાખ એગણસાઠ બાજુ કાડી, પચવીસ સહસ નવસે જોડી; પચવીશ પશ્ર્ચાપમ ઝાઝેરુ, એ બાંધે આયુ સુરકૈરુ. હે સુખકારી॰ પ [સમત્વપૂર્ણાંકનું એક સામાયિક કરનાર ૯૨, ૫, ૨૫, ૯૨૫ પક્ષેાપમ સાધિક દેવગતિનુ આયુષ્ય બાંધે. ] સામાયિક વ્રત પાળી યુગતે, તે ભવ ધનમિત્ર ગયે મુગતે; આગમ રીતે વ્રત હું પાળુ, પંચમ ગુણઠાણુ અનુવાળું. હૈ સુખકારી૦૬ ૭ For Personal & Private Use Only www.ja Page #89 -------------------------------------------------------------------------- ________________ નનનન :" [દષ્ટાન્તમાં–ધનમિત્ર સામાયિક વ્રત ગ્ય રીતે પાળીને તે જ ભવે મોક્ષે ગયે. હું પણ આગમ શાસ્ત્રમાં કહ્યું છે તે રીતે વ્રત પાળું છું, ને પાંચમા ગુણસ્થાનકનો ઉદ્યોત કરું છું.] તમે દયેયરૂપે ધ્યાને આવો, “શુભવીર પ્રભુ કરુણ લાવે; નહીં વાર અચળ સુખ સાધતે, ઘડીદાય મળે જો એકાંતે. હે સુખકારી. ૭ [ હે શુભવીર પ્રભુ ! મુજ પર કરુણ કરે. હું ધાતા છું, આપ ધ્યેય છો. આપ મારા ધ્યાનમાં આવો. બે ઘડી પણ આત્માની એકાંતે આપને સાક્ષાત્કાર થાય, તો મોક્ષસુખ મેળવતાં લેશ પણ વિલંબ નડશે નહિ.] " AMIT I ** ! કાવ્ય પૂર્વ મુજબ મંત્ર 38 હું શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વિરજિનેન્દ્રાય દર્પણું યજામહે સ્વાહા! Jan Education International For Personal & Private Use Only ૫૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ : દશમ દેશાવગાશિવતે અગિયારમી જૈવેદ્યપૂજા દુહા વિગ્રહ ગતિ દૂરે કરી, આપે। પદ અણુાહાર; ઈમ કહી જિનવર પૂજીએ, વી નૈવેધ રસાળ. [ હે ભગવાન ! આપની આગળ નૈવેદ્યને—રસભર્યાં પકવાન્નને થાળ ધરાવું છું, ને માગુ છું કે મારી વિગ્રહગતિ દૂર કરો.. અને અનાહારી પદ—સિદ્ધિપદ—આપે. ] ઢાળ દશમે દેશાવગાસિંકે, ચૌદ નિયમ સક્ષેપ; વિસ્તારે પ્રભુ પૂજતાં રે, ન રહે કના લેપ, હાજિનજી ભક્તિ સુધારસ ધાળના રે, રંગ બન્યા છે ચાળના રે, પલક ન છેડયો જાય. ૧ For Personal & Private Use Only મહ www.jainement Page #91 -------------------------------------------------------------------------- ________________ ક: ' કિજ છે - - : દશમું વ્રત દેશાવકાશિકઃ આ વ્રતમાં સાતમા દિગવતમાં નક્કી કરેલા ચૌદ નિયમોને વધુ સંક્ષેપ કરવાને હેય છે. અહીં નિયમમાં સંક્ષેપ ઉદિષ્ટ છે; પણ પ્રભુની પૂજામાં વિસ્તાર કરવાને છે, જેથી કર્મને આત્મા પર અંશ પણ ન રહે. હે જિનેશ્વર ! તમારી ભક્તિરૂપી અમૃતના ઘોળનો ભાછ– ચોળ-લાલચોળ રંગ લાગ્યા છે. એ રંગ પાકે છે, એક પલવાર પણ તે આછો પડે તેમ નથી.] એક મુહૂરત દિન-રાતનું રે, પક્ષ માસ પરિમાણ; સંવત્સર ઇચ્છા લગે રે, એ રીતે પચ્ચખાણ હે જિન છે. ભક્તિ. ૨ [ આ ચૌદ નિયમ એક પળ, એક દિન-રાત, એક પક્ષ, એક માસ, એક વર્ષ પ્રમાણુના યા ઇરછા મુજબ ધારી -શકાય છે | બારે વ્રતના નિયમને રે, સંક્ષેપ એહમાં થાય; મંત્રબળે જેમ વીંછીનું રે, ઝેર તે ડંખે જાય હે જિનજી. ભક્તિ૩ [ આ દેશાવકાશિક વ્રતમાં બારેબાર વતન ને ચૌદ નિયમને સંક્ષેપ થાય છે, વધુ ત્યાગની મર્યાદા બાંધી શકાય છે. એટલે s Jals Education International For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ જેમ વીંછીનું ઝેર મંત્રના બળથી ડંખમાં આવી રહે છે.. એમ ક`કષાય ઓછાં થાય છે. ] ગઢસી ઘરસી દ્વીપસી રે, એહમાં સર્વ સમાય; ટ્રીપકāાતે દેવતા રે, ચંદ્રાવત સક રાય હૈ। જિનજી. ભક્તિ૦ ૪ . | દેશાવગાશિક વ્રતના આઠ પ્રકારના અભિગ્રહ પચ્ચખાણ છેઃ ગંસી ( ગંÇિસહિય" ), ધરસી (ધરસહિયં), દીપસી (દિવસહિય) વગેરે એમાં આવી જાય છે. ચંદ્રાવતસક નામના રાજાએ દીપસી પચ્ચખ્ખાણુ કર્યું હતું કે દીવા બળે ત્યાં સુધી મારે કાયેટ્સમાં રહેવું; આવા નિર્ણય—અભિગ્રહ કર્યાં. ભાળી દાસી દીવામાં તેલ ખૂટે તેમ નાખતી રહી, આખરે રાજા મૃત્યુ પામી દેવલાકે ગયા. કેવી અભિગ્રહની મમતા અને ટેકની જાળવણી ! ] પણ અતિચાર નિવારીને રે, ધનદ ગયા શિવગે&; શ્રી શુભવીર'સુ` માહુરે રે, સાચા ધ સનેહ હૈ। જિનજી, ભક્તિ૦ ૫. [ આ વ્રતના પાંચ અતિચાર છે: ૧, આણુવણપ્રયાગ મર્યાદાબહારની વસ્તુ મંગાવવી, ૨. પ્રેષણપ્રયાગ—એ રીતે વસ્તુ મેાકાવી, ૩. શબ્દાનુપાત—યુક્તિથી ખેલાવવા, ૪. ErPersonal & Private Use Only WWW. W Page #93 -------------------------------------------------------------------------- ________________ ક' કરું રવીનપાત––ચેષ્ટાથી બહારનાને બોલાવવા, ૫. પુગલપ્રક્ષેપ-કાંકરે નાખી બોલાવવા. આ પાંચ અતિચાર દૂર કરવા જોઈએ. દષ્ટાંતે ધનદ શેઠ એ દૂર કરીને મુક્તિએ ગયા. હે શુભ વીર પ્રભુ! મારે તમારી સાથે સાચો ધર્મરનેહ છે.] કાવ્ય * * * પૂર્વ મુજબ મંત્ર ૩ઝ ડ્રીં શ્રીં– પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યનિવારણાય શ્રીમતે વિરજિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. જ છે jalt Education International For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ " એકાદશમ પૌષધવતે બા૨મી ધ્વ8પૂજા Eહા પડતું વજાવી અમારિન, ધ્વજ બાંધે શુભ ધ્યાન; પિસહ વ્રત અગ્યારમે, ધ્વજ પૂજા સુવિધાન. [અહિંસાના પડહ વગડા ને શુભ ધ્યાનરૂપ ધજા ફરકાવો. અગિયારમા પિષધવ્રતની પૂજામાં ધ્વજપૂજા વિધિપૂર્વક કરે.] ઢાળી પ્રભુ પડિમા પૂછને પસહ કરીએ રે, વાતને વિસારી રે વિકથા ચારની; પ્રાયે સુરગતિ સાધે પર્વને દિવસે રે, ધર્મની છાયા રે તરુ સહકારની, શીતળ નહિ છાયા રે આ સંસારની, કૂડી છે માયા રે આ સંસારની, કાચની કાયા રે છેવટ છારની, સાચી એક માયા રે જિન અણગારની. ૧ : ' 33 national For Personal & Private Use Only WWaic]TM.ક- રે' : 'How , Page #95 -------------------------------------------------------------------------- ________________ ) w અને SIST ક : ---- - - . . [અગિયારમા પષધ વ્રત વિષે કહે છે: પૌષધ શનું મૂળ ઉપસિથ શબ્દ છે; ઉપસથનું પૌષધ થયું. આ પૌષધ પ્રભુપ્રતિમાની પૂજા કરીને કરવો અને ચાર વિસ્થાઓની વાતને એ દિવસે વિસારી દેવી. આ પૌષધ ઘણું કરીને પર્વતિથિને દિવસે થાય છે; અને એ રીતે કરતાં મનને ઉછરંગ ઘણે વધે છે, ને એ વખતે જીવ દેવગતિ બાંધે છે. ધર્મની છાયા આમ્રવૃક્ષ જેવી છે: ઠંડક આપે છે ને સુસ્વાદ ફળ આપે છે, તન-મનને ખોરાક પૂરો પાડે છે. આ સંસારવૃક્ષની છાયા શીતળ નથી, દષ્ટાંત તરીકે તાડ વૃક્ષ જેવી છે. આ સંસારની માય બધી બેટી છે. આ કાયા કાચના કુંભ જેવી છે. જરાક ઠેકર લાગે કે એને નંદવાઈ જતાં વાર નહિ! અને આખરે તે માટી માટીમાં ભળી જવાની! માટે સાચી માયા તે જિન અણગારની છે; અન્યથા બધી માયા મિયા છે ] એંશી ભાંગે દેશથકી જે પસહ રે, એકાસણું કહ્યું કે શ્રી સિદ્ધાંતમેં; નિજ ઘરે જઈને જયણામંગળ બેલે રે, ભાજનમુખ પૂંજી રે શબ્દ વિના જમે. શીતળ૦ ૨. [ પૌષધ મુખ્ય ચાર પ્રકારનું છેઃ આહાર ત્યાગ, શરીરસત્કાર ત્યાગ, અવ્યાપાર ને બ્રહ્મચર્ય. આ ચારના દેશથી ને સર્વથી ગણતાં આઠ ભાંગા થાય. એમાં દ્વિફસગી ભાંગા ૨૪, ત્રિફ યોગી ભાંગા ૩૨, ને ચતુઃસંયોગી ભાંગા ૧૬ મેળવતાં કુલ ૮૦ ભાંગા થાય. * * * * in Edliche International For Personal & Privatee Only Page #96 -------------------------------------------------------------------------- ________________ [ જ છે . - . .. આ દેશથકી પૌષધમાં એકાસણું થઈ શકે છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. એકાસણું માટે પૌષધવ્રતીએ ઘેર જઈ જ્યણુમંગળ” (સાધુ ધર્મલાભ બેલે તેમ) બેલવું, ને પછી પાત્ર આદિ પ્રમાઈને મૌનપણે ભોજન કરવું.] સર્વથકી આઠ પહેરના ચૌવિહાર રે, સંથારે નિશિ રે કંબળ ડાભને; પાંચે પવી ગૌતમ ગણધર બોલ્યા રે, પૂરવ આંક ત્રીશ ગણો છે લાભને. શીતળ૦ ૩ [ચારે પ્રકારને સર્વ થકી પૌષધ કરનારને આઠે પહેરને ચૌવિહાર હોય છે, ને રાતે બિછાનું-સંથારે ડાભ અથવા ઊનની કામળને હોય છે. ગૌતમસ્વામીએ પાંચ પર્વ તિથિઓએ પિસહ કરવાનું કહ્યું છે, અને તેના લાભને આંક સામાયિક કરતાં ત્રીસગણે કહ્યો છે.] કાર્તિક શેઠ પાપે હરિ અવતાર રે, શ્રાવક દશ, વીસ વર્ષે સ્વર્ગે ગયા; પ્રેતકુમાર વિરાધક ભાવને પામે રે, દેવકુમાર વ્રત રે આરાધક થયો. શીતળ૦ ૪ [ દષ્ટાંત આપે છે કે આ વ્રત પાળવાથી કાર્તિક શેઠ ચંદ્રપણું પામ્યા; ને વર ભગવાનના દર્શદશ શ્રાવકે વીસ વર્ષ શ્રાવકધર્મ પાળી સ્વર્ગે ગયા. આ વ્રતની વિરાધના કરવાથી પ્રેતકુમાર દુઃખી થયા, આરાધના કરવાથી દેવકુમાર સુખી થયા. આ દીકરી gss... = For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ બિન જિક ht પણ અતિચાર તછ જિનજીવ્રત પાળું રે, તારક નામ સાચું રે જે મુને તારશે; નામ ધરાવો નિર્ધામક જો નાથ રે, ભદધિ પાર રે તો ઉતારશો. શીતળ૦ ૫ [ આ વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે: પડિલેહણ ને પ્રમાર્જન કર્યા વગરનાં શયા, સંસ્થા, ધંડિલ-શૌચ ભૂમિ, ને માત્રાની–લઘુશંકાની ભૂમિ વાપરવાં તથા પારણા વખતનાં ખાન-પાનને અગાઉથી વિચાર કરે. આ પાંચ અતિચાર તજી વ્રત પાળવા ચાહું છું. હે ભગવન ! આપનું બિરુદ તારક છે. મને તારશો, તે એ સાચું ઠરશે. આપ નિર્યામક-કપ્તાનનું નામ ધરાવો છે તે મને ભવસાગર પાર ઉતારે.] સુલાસાદિક નવ જણને શિવપદ દીધું રે, કમેં તે વેળા રે વસિયે વેગળે; શાસન દીઠું ને વળી લાગ્યું મીઠું રે, આશાભેર આવ્યા રે સ્વામી એકલે. શીતળ, ૬ નવ જણને આપે શિવપદને કોલ આપેઃ સુલસા શ્રાવિકા, શ્રેણિક રાજા, અંબડ તાપસ, રેવતી શ્રાવિકા, વીર પ્રભુના કાકા સુપાર્શ્વ, શંખ શ્રાવક, આનંદ શ્રાવક, રાજા કુણિક ને રાજા ઉદાયન. આ બધાએ આપની હાજરીમાં તીર્થકર નામકર્મ બાંધ્યું. એ વખતે મારાં અશુભ કર્મોના પરિબળથી હું આપનાથી દૂર રહી ગયો. પણ આ ભવમાં આપનું sation International For Personal & Private Use Only - - - Page #98 -------------------------------------------------------------------------- ________________ : - * ૪S ક ધર્મશાસન મેં જોયું, ને મને તે મિષ્ટ ને ઈષ્ટ લાગ્યું. આશાથી ભરેલે હું એકલે જ આપની પાસે આવ્યો છું; માટે મને જિનપદ આપે. એકલાપણું એમ બતાવવા માટે છે કે બીજા કોઈ મારી સાથે નથી, માટે એ પદ મને ઝટ બક્ષી દે !] દાયક નામ ધરા તો સુખ આપે રે, સુરતરુની આગે રે શી બહુ માગણી? શ્રી “શુભવીર પ્રભુજી મેંઘે કાળે રે, દીયંતા દાનરે શાબાશી ઘણી. શીતળ૦ કૂડી કાચની સાચી. ૭ [ હે દીનાનાથ ! દયાળુ ! આપ દાતાનું બિરુદ ધરાવો છે, તે મને મેક્ષસુખ આપે. કલ્પવૃક્ષની પાસે તે એક જ ! વાર માગણી કરવાની હેય, વારંવાર નહિ. હે પ્રભુજી! હું જાણું છું કે આ યુગમાં મોક્ષસુખની મધારત છે, પણ મેંધારતા હોય ત્યારે દાન આપે એ જ ખરું પ્રશંસાનું કામ છે.] - a - - - 1 કાર : રાફ. - કાવ્ય પૂર્વ મુજબ મંત્ર » હી – પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય ધ્વજ યજામહે સ્વાહા ! Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ અતિથિસવિભાગવતે તેરમી ફળપૂજા દુહા અતિથિ કહ્યા અણગારને, સંવિભાગ ત્રત તાસ; ફળપૂજા કરી તેરમી, માગેા ફળ પ્રભુ પાસ. [ અતિથિસ વિભાગ નામના ખારમા વ્રતમાં અણુગાર ધરબાર વગરના મુનિને અતિથિ કહ્યા છે; ને તેમને દાન દેવું તે અતિથિસવિભાગત્રત કહેવાય છે, આ તેરમી લપૂજા છે; એ પૂજા કરીને પ્રભુ પાસે ફળ ભાગીએ ! ] ઢાળ કીન, ફળપૂજા મુનિને દાન સદાઢીજે; dain Eation International ઉત્તમ બારમે વ્રત લાહેા લીજે રે, શ્રાવક-ત્રત સુરતરુ ફળિયા, મનમેાહન મેળા મળિયા રે. શ્રાવક૦ ૧ [આ તેરમી ફળપૂજા ખારમા અતિથિસવિભાગત્રત નિમિત્ત For Personal & Private Use Only ૬૮ Page #100 -------------------------------------------------------------------------- ________________ એક જ જામ કરવા કરીએ. મુનિને સદા દાન આપીએ, અને બારમા વ્રતને લહાવો લઈએ ! હે પ્રભુ! મારે મનગમતો મેળ-મિલાપ આજે થયો છે. ને આપના મળવાથી ભારે શ્રાવકત્રતરૂપી કલ્પવૃક્ષ ફળ્યું છે–શ્રાવકજીવન સાર્થક થયું છે.] દેશ કાળ શ્રદ્ધા કમીએ, ઉત્તર પારણે દાન દીએ; તેહમાં પણ નવિ અતિચરીએ રે. શ્રાવક-૨ વિનતિ કરી મુનિને લાવે, મુનિબેસણુ આસન ઠાવે; પડિલાભે પોતે ભાવે છે. શ્રાવક૩ દશ ડગલાં પૂઠે જાવે, મુનિદાને જે નવિ આવે, વ્રતધારી તે નવિ ખાવે રે. શ્રાવક૪ [દેશ-કાળ જોઈને, પિતાની સ્થિતિ–સમય વિચારીને, શ્રદ્ધાપૂર્વક વર્તવું. તપસ્યાના પારણે મુનિને દાન દેવું, ને અતિચાર દૂર કરવા. અતિચારેથી વ્રત મલિન થાય છે. આ વ્રતના પાંચ અતિચારે પ્રમાણે છેઃ ૧. સચિત્તનિધાન–નહિદેવાની બુદ્ધિથી વસ્તુ સચિત્ત પર મૂકવી. ૨. સચિત્તપિધાન–એ જ રીતે નહિ દેવાની બુદ્ધિથી સચિત્ત વડે ઢાંકવી. ૩. વ્યપદેશ– નહિ દેવાની બુદ્ધિથી પિતાની વસ્તુ પારકી કહેવી. ૪. મત્સર નામના અમર , કા ' ' કિત For Personal & Private Use Only www.jatetibar Page #101 -------------------------------------------------------------------------- ________________ છે શક્ષક આમ ટ દાન-ગર્વથી આપવું. ૫. કાલાતિક્રમ–સમય વીતી ગયે નિમંત્રણ પાઠવવું. વ્રતધારી શ્રાવક મુનિરાજને વહેરવાની વિનંતી કરીને પિતાને ત્યાં તેડી જાય, પછી આસન નાખે, અને પછી પિતાના હાથે મુનિરાજને ભાવપૂર્વક વહેરાવે. પછી મુનિરાજ ભિક્ષા લઈને વળે ત્યારે દશ ડગલાં વળાવવા જાય; અને મુનિએ : જે વસ્તુ વહેરી ન હય, એને પિતે પણ ત્યાગ કરે. ] Fકોમ મુનિ અછતે જમે દિશિ દાખી, પિસહપારણે વિધિ ભાખી; ધર્મદાસ ગણિ છે સાખી રે. શ્રાવક૫ સ [કોઈવાર મુનિને સંજોગ મળી ન આવે તો, મનમાં એ પ્રકારની ભાવના લાવીને જમે. ધર્મદાસ ગણિએ આ વિધિ કહ્યો છે, ને તેઓ તેના સાક્ષી છે.] એકાદશ પડિમા વહિયા, સુર ઉપસર્ગે નવિ ચળિયા; કામદેવ પ્રભુમુખ ચડિયા રે. શ્રાવક ૬ [ કામદેવ નામના શ્રાવકે અગિયાર પડિમાનું વહન કર્યું હતું; એમાં દેવતાઓએ વિદનો નાખ્યાં, તેય એ વ્રતથી ચલ્યા નહિ. આ કામદેવ શ્રાવક ભગવાન મહાવીરના મુખે પ્રશંસા પામ્યા.] ન an Education International For Personal & Private Use Only S Page #102 -------------------------------------------------------------------------- ________________ . 1 i, Sess ) જ. : ગુણકર શેઠ ગયા મુગતે, હું પણ પાછું એ યુગતે શ્રી “શુભવીર પ્રભુ ભગતે રે. શ્રાવક૦૭ [દષ્ટા-તે-ગુણાકાર શેઠ આ વ્રત પાળી મે ગયા. હું પણ તે વ્રત ગ્ય રીતે આચરું અને વીર પ્રભુની ભક્તિ કરું.] કાવ્ય પૂર્વ મુજબ મંત્ર ૩. હીં શ્રીં— પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા ! *** s છે? ૭૧. For Personal & Private Use Only ..-r Page #103 -------------------------------------------------------------------------- ________________ * મ09 ' www છે સર્વોપરિ ગીત ht : વિરતિપણે હું વીનવું, પ્રભુ અમ ઘર આવો, સેવક-સ્વામીના ભાવથી, નથી કેાઈને દાવિરતિ ૧ હે પ્રભુ! આપે કથેલાં તો મેં ધારણ કર્યા છે. હું દેશી વિરતિ બન્યો છું. મારું આપને નિમંત્રણ છેઃ આપ મારા ઘેર પધારે–મારા દિલમાં પધારે. આપનું કહ્યું મેં કર્યું, તેથી હું આપને સેવક થયે છું, ને આપ મારા સ્વામી થયા છે. હવે આ સ્વામી–સેવક ભાવથી આપ મારે ઘેર પધારે તે એમાં કોઈ વાંધો લઈ શકે તેમ નથી. કૃપાળુ સ્વામી પિતાના સેવકના ઘેર નિઃસંકોચભાવે પધારે છે, માટે આપ મારા હૃદયગેહે પધારે.] . લીલવિલાસી મુક્તિના, મુજ તેહ દેખા; મનમેળ મળી કરી, ફેગટ લલચા. ૨ Jan Ersation International For Personal & Privatdoze Only ક , Page #104 -------------------------------------------------------------------------- ________________ * ) જિક હે મુક્તિમાં મહાલનારા પ્રભુ ! મને પણ એ દેખાડી. - મિલાપ કરીને–તમારી સાથે મનડું જોડ્યા પછી–હવે નાહક શા માટે તરસાવો છે?] રંગરસીલા રીઝને, ત્રિશલાસુત આવે . થાય સેવક તુમ આવતાં, ચૌદ રાજમાં આવે. ૩ હે ત્રિશલાનંદન! હે મુક્તિરંગને રસિયા ખુશ થઈને આપ મારા હૃદયગેહે પધારે. આપ આવશે, તે ચૌદ રાજલેમાં આ સેવકને પણ આવે, આવો થશે, આદરમાન મળશે.] પંથ વચ્ચે પ્રભુજી મળ્યા, હજુ અરધે જા; નિર્ભય નિજપુર પામવા, પ્રભુ પાક વળા. ૪ [ હે પ્રભુ ! આપ હજી અરધે પંથે દેશવિરતિ અવસ્થામાં– મળ્યા છે; હજી સર્વવિરતિને અડધો પંથ બાકી છે. સ્વસ્થાનેમેક્ષ પહોંચવા માટે પ્રભુજી લેશ પણ ભય વગરના, પાકે પાકા વળાવિયા છે.] શ્રેણી ચડી શૈલેશીઓ, પરિશાટન ભાવે; એક સમય શિવમંદિરે જતે જત મિલાવો. ૫ [ શેલેશી શ્રેણીએ પહોંચી, ચૌદમા ગુણઠાણે જઈને, તમામ અધાતિ કર્મોને અલગ કરે. હે પ્રભુ! એક વખત શિવમંદિરમાં આપની ત સાથે મુજ આત્મત જેડી દો! દીરે દી પટાયા–એમ મને પણ આપના જેવો બનાવ.] કમાન શાસક N ' For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ નાટક દુનિયા દેખતે, નવિ ઢાય અભાવે; શ્રી ‘શુભવી'ને પૂજતાં, ધેર ઘેર વધાવા. [ હે સ્વામી ! આ દુનિયાનું નાટક એવુ છે કે એ જોતાં કંટાળા આવતા નથી; પણ આપને પૂજતાં—આપની વાણી પ્રમાણે વર્તન કરતાં ઘેરઘેર આનંદમંગળ વર્તે છે. ] Jam Education International ા ચુનીલાલ અમૃતલામ, *3 (૮) For Personal & Private Use Only ૭૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ કીશ * '' ::: ' I'lliા ગાયે ગાયે રે મહાવીર જિનેશ્વર ગાયે, વિરમુખે વ્રત ઉચ્ચરિયાં જેમ, નરનારી સમુદાયે; એ ચેવીસ અતિચાર પ્રમાણે, ગાથાએ ભાવ બનાયો રે. મહા૦ ૧ [ કવિ કહે છે કે મહાવીર જિનેશ્વરનું ગીત કર્યું, સ્તવન કર્યું. ભગવાન મહાવીર પાસે નર-નારીના સમુદાયે જે રીતે-જે ક્રમે વ્રત ઉચ્ચ ને ઉપાસકદશાંગ સૂત્રમાં વર્ણવ્યાં, એ રીતે મેં અહીં એકસો વીસ અતિચાર બતાવતાં, એકસે. વીસ ગાથાઓ રચી તે પ્રકારનો ભાવ ભર્યો છે, પૂજારચી છે. } વ્રતધારીને પૂજા વિધિ, ગણધર સૂત્ર ગૂંથાયે; ક *. - ::::::: For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ નિર્ભય દાવે શિવપુર જાવે, જેમ જગ માલ છપાયા. રે. મહા૦ ૨ [ વ્રતધારીને માટે પૂજાને વિધિ કહ્યો છે. ગણધર ભગવાને સૂત્રમાં એ વાત ગૂંથી છે (ભગવાને સૂત્ર કહ્યાં, ગણુધરે અને ગૂંથ્યાં). જેમ રાજની છાપ પડેલા માલ બેધડક ને રોકટાક વગર બધે લઈ જઈ શકાય છે, એમ આ દાવા નિર્ભીય છે, ને શિવપુર લઈ જનારા છે. ] તપગચ્છ શ્રી વિજયસિ’હસૂરિના, સત્યવિજય સત્ય પાયા; કપૂર વિજય ગુરુ ખિમાવિજય તસ, Education International જસ વિજયા મુનિરાયા રે. મહા૦ ૩ [તપગચ્છમાં શ્રી. વિજયસિહસૂરિ થયા. તેના સત્યને પ્રાપ્ત કરનારા શ્રી સત્યવિજય પંન્યાસ નામના શિષ્ય થયા. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના શિષ્ય ખિમાવિજ્ય થયા. તેમના શિષ્ય મુનિરાય જશવિજયજી થયા. ] શ્રી શુભવિજય ગુરુ સુપસાયે, શ્રુત ચિંતામણિ પાયા; વિજયદેવેન્દ્રસૂરીશ્વર રાજ્યે, એ અધિકાર રચાયા હૈ. મહા૦ ૪ [ મારા ગુરુ શ્રી શુભવિજ્યજીના સુપ્રસાદથી—પૂર્ણ કૃપાથી–મે For Personal & Private Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રરૂપી ચિંતામણિ પ્રાપ્ત કર્યાં. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરના રાજ્યમાં આ પૂજાધિકાર નિર્માણ કર્યાં. ] કષ્ટ નિવારે, વંછિત સારે, મધુરે કંઠે મલ્હાયા; રાજનગરમાં પૂજા ભણાવી, ઘર ઘર ઉત્સવ થાયા રે. મહા૦ ૫ [ આ પૂજાએ મધુરા કંઠે ગાવાથી અથવા મન ભરીને માણવાથી તમામ કષ્ટ દૂર કરે છે, તે ઇચ્છિત મેળવી આપે છે. રાજનગર-અમદાવાદમાં સહુ પ્રથમ આ પૂજા ભણાવી હતી; અને ત્યારે ઘેરઘેર ઉછરંગ વ્યાપી રહ્યો હતા.] મુનિ વસુ નાગ શશિ સંવત્સર, દિવાળી દિન ગાયા; વીરવિજય પ્રભુધ્યાને, પંડિત જગ જસ પડહ વાયા રે. મહા૦ ૬ [પ્રથમ સ"કેત–આંક છે. મુનિ એટલે છ, વસુ એટલે ૮,. નાગ એટલે 2, ને શશિ એટલે ૧, આ આંકને ઊલટા ક્રમમાં લેવા. એટલે ૧૮૮૭ થાય. વિક્રમ સંવત ૧૮૮૭ની દિવાળીએ પ, વીરવિજયજીએ પ્રભુધ્યાનમાં, જેને જગમાં યશ છે, તેને પૂજારૂપી પડહ વગાડયો. ] સમાપ્ત ૭ For Personal & Private Use Only www :)) brary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ : *: કર્ક - - રા , જarti ૩-૦૦ Red ૨–૫૦ ઘરઘરમાં જ્ઞાનગંગા રેલાવનાર સસ્તી, સુઘડ ને સુંદર જ્ઞાનમાળા શ્રી જીવન-મણિ સદ્વાચનમાળા ટ્રસ્ટ [છ વર્ષનાં પુસ્તકે તયાર છે ] ૧ઃ ર૦૧૩ ૧ ભગવાન મહાવીર ૨ સર્વાચન માળ શ્રેણી ૧લી ૩ સુવર્ણકકણ ૧-૦૦ ૪ સૌરભ ૨-૦૦ ૫ સતની બાંધી પૃથવી ૨-૦૦ ૬ સદ્વાચનમાળા શ્રેણી ૨જી ૨–૫૦ ૭ અક્ષય તૃતીયા ૦-૪૫ ૨ ક૨૦૧૪ ૧ ભગવાન ઋષભદેવ ૩-૫૦ ૨ વીરડાનાં પાણું ૨-૦૦ ૩ ભવનું ભાતું ૧-૨૫ ૪ સર્વાચનમાળા શ્રેણી ૩જી ૨–૫૦ ૫ પાપ અને પુણ્ય ૨-૦૦ ૬ પ્રેમપંથ પાવકની જવાળા ૧–૫૦ ૭ દહીંની વાટકી ૦-૪૫ ****, * - ::. * I a Education International For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ | 0 * * * * . 7 . ع : જ. -- : -: ક ૩ : ૨૦૧૫ ૧ પ્રેમનું મંદિર ૩–૫૦ ૨ જગતશાહ ૩-૦૦ ૩ હવે તે જાગે ૨-૦૦ ૪ શ્રી નેમ-રાજુલા ૨–૫૦ ૫ આંબે આ મોર ૧–૧૦ ૬ રાગ અને વિરાગ ૧-૨૫ ૭ બિન્દુમાં સિંધુ ૦-૬૫ ૪ઃ ૨૦૧૬ ૧ સંસારસેતુ ૩–૫૦ ૨ વાચનમાળ શ્રેણી ૪થી ૩-૦૦ ૩ માતૃદેવે ભવ ૧–૫૦ ૪ ત્યાગની વેલી ૧-૫૦ ૫ મંત્રીશ્વર વિમલા ૧–૫૦ ૬ સૂલી પર સેજ હમારી ૧–૫૦ ૭ ચપટી બોર ૦–૭૫ ૫ : ૨૦૧૭ ૧ શત્રુ કે અજાતશત્રુ ભા. ૧ ૩-૫૦ ૨ , ભા. ૨ ૩–૫૦ ૨-૦૦ ૪ ધર્મરત્નનાં અજવાળાં ૩–૫૦ ૫ પાલી પરવાળાં ૧-૫૦ ૬ કલ્યાણમૂર્તિ ૧-૦૦ ૭ પ્રેરણાની પરબ ૦-૫૦ For Personal & Private Use Only www.ja heitary.org ? *જાજ ૩ નકલંક મોતી , છે Page #111 -------------------------------------------------------------------------- ________________ દાર પત્ર, ه ૦ ه لب ૦ می ૬ : ૨૦૧૮ ૧ ચક્રવતી ભરતદેવ ૩-૦૦ ૨ નરકેસરી ૪-૦૦ ૩ સવાચનમાળ. શ્રેણી પમી ૩-૦૦ ૪ હિમગિરિની કન્યા ૧–૫૦ પ મૂઠી માણેક ૧–૫૦ ૬ પ્રણવ ૧–૫૦ ૭ ઉગમતે પ્રભાતે ૦-૭૫ ૭ઃ ૨૦૧૯ ૧. ત્રણાનુબંધ (શ્રી. રમણલાલ સોની ) ૨. પ્રેમાવતાર ભા. ૧ (જયભિખુ) ૩. , ભા. ૨ ( , ) ૪. ભરત-બાહુબલિ ( , ) ૫. રંગ કસુંબી (આચાર્ય ધીરુભાઈ ઠાકર) ૬. રસોડાનાં રસાયન (વૈદ્યરાજ જટુભાઈ) , : - Education International For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Jan Education international For Personal & Private Use Only