________________
કીશ
*
'' :::
'
I'lliા
ગાયે ગાયે રે મહાવીર જિનેશ્વર ગાયે, વિરમુખે વ્રત ઉચ્ચરિયાં જેમ,
નરનારી સમુદાયે; એ ચેવીસ અતિચાર પ્રમાણે,
ગાથાએ ભાવ બનાયો રે. મહા૦ ૧ [ કવિ કહે છે કે મહાવીર જિનેશ્વરનું ગીત કર્યું, સ્તવન કર્યું. ભગવાન મહાવીર પાસે નર-નારીના સમુદાયે જે રીતે-જે ક્રમે વ્રત ઉચ્ચ ને ઉપાસકદશાંગ સૂત્રમાં વર્ણવ્યાં, એ રીતે મેં અહીં એકસો વીસ અતિચાર બતાવતાં, એકસે. વીસ ગાથાઓ રચી તે પ્રકારનો ભાવ ભર્યો છે, પૂજારચી છે. } વ્રતધારીને પૂજા વિધિ,
ગણધર સૂત્ર ગૂંથાયે;
ક
*. -
:::::::
Jain Education International
For Personal & Private Use Only