SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 2 ,. : :: : છે s ‘વિરુદ્ધ ગમન–કાયદાથા પ્રતિબંધિત વસ્તુને વેપાર કરવો, ૫. ફૂટ તેલ–બોટાં તોલમાપ ને ચેપડા રાખવાં. આ અતિચારેને જરૂર અતિચરવા અથત સર્વથા છોડી દેવા. ચોરી કરવાથી આ ભવ બગડે છે, પરભવ પણ વણસે છે. ચેરી કરનારને વધ, બંધનને યાવત મત પણ પ્રાપ્ત થાય છે.] કચેરીનું ધન ન ઠરે ઘરમાં, ચોર સદા ભૂખે મરીએ રે; ચિત્ત ચોરને કોઈ ધણી નવિ હવે, પાસે બેઠાં પણ ડરીએ રે ચિત્ત ૪ [ચેરીનું ધન(–દાણચોરી, કચેરી તથા અન્યાયથી પેદા છે કરેલું ધન ચેરીનું જ ગણાય) ઘરમાં રહેતું નથી; ચેરને સદા ડર લાગે છે; ને એના ધનનો ઉપયોગ લાંચ-રુશ્વત વગેરેમાં થાય છે. ચાર હમેશાં ભૂખે મરતો હોય છે. બીજા અર્થમાં, ચારને ચિંતા–ફિકર એટલી હોય છે કે, સુખે અન્ન ખાઈ શક્તિ નથી. ચેરને કઈ પિતાને કહેતું નથી, એવાની પાસે બેસતાં પણ ડરીએ–અર્થાત એવા ચોરને સંગ પણ ન કરીએ.] * પરધન લેતાં પ્રાણ જ લીધા, પંચેનિદ્રય હત્યા વરીએ રે; ચિત્ત વ્રત ધરતાં જગમાં જસઉજજવળ, સરલેકે જઈ અવતરીએ રે. ચિત્ત ૫ [ પારકાનું ધન લેવું એ પારકાના પ્રાણ લેવા બેરેબનું કામ છે. મેંઘી મહેનતની લક્ષ્મી ચાલી જતાં ઘણું એના આઘાતથી : - * કરો S Jain Education International ForPersonal & Private Use Only www.jainen
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy