________________
:::
:::
:
ક
ક
-
*
*
* *
જી . :
3
*
III
)
'
'
કti
મરણને શરણ થાય છે, અથવા જીવતાં મૂએલાં જેવાં બની, રહે છે. એટલે ચેરી કરવી એ પંચેન્દ્રિય પ્રાણુની–માણસની હત્યા કરવા બરાબરનું કામ છે. આ કારણે અદત્તાદાનવિરમણનું વ્રત જે ગૃહસ્થ પૂલથી પણ પાળે છે, એને ઉજજવળ યશ જગતમાં પ્રસરે છે, આ ભવ સુધરે છે, ને પરભવમાં એ સુરક પ્રાપ્ત કરે છે.]
તિહાં પણ સાસય પડિમા પૂછ, પુણ્યતણાં પિઠી ભરીએ રે ચિત્ત જળકળશા ભરી જિન-અભિષેક
કલ્પતરુ રૂડા ફળીએ રે. ચિત્ત૬ [સ્વર્ગમાં પણ આવો આત્મા શાશ્વત પ્રતિમાઓને પૂજે છે, ને પુણ્યની પેઠે ભરે છે. જિન ભગવાનની પૂજા પ્રસંગે અદત્તાદાનવિરમણવ્રતરૂપી જળકલશ વડે જે પૂજા કરે છે, એ શ્રાવકને વ્રતરૂપી કલ્પવૃક્ષ રૂડી રીતે ફળે છે; એની સત્કીતિ થાય છે; સત્કીર્તિ એની સંપત્તિ વધારે છે; ને એને મનુષ્યજન્મ સફળ થાય છે.]
ધનદત્ત. શેઠ ગયે સુરલેકે એ વ્રત શાખા વિસ્તરીએ રે, ચિત્ત શ્રી “શુભવીર જિનેશ્વર ભક્તિ,
સાસય સુખ શિવમંદિરીએ રે. ચિત્ત૭ [ અદત્તાદાન વિરમણનું આ વ્રત પાળવાથી ધનદત્ત શેઠ સ્વર્ગલેકમાં ગયા. આ વ્રતની નાની નાની શાખાઓને ઘણે વિસ્તાર
For Personal & Rate Use Only
જ
કgs
* Jain
ducation International
www.jainelibrary.org